________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧) સદગુરૂ સાથે સુશિષ્યને યાગ થયે અને આત્મજ્ઞાનનું શ્રવણ ન કરે તે જેમ સારી જમીનમાં સારું બી વાવ્યા છતાં વરસાદ વિના ઉશે નહિ, તેવી રીતે થશે. ઉત્તમ જ્ઞાન વિના ભેળા લેકે પાખંડી તથા નાસ્તિક મંડળીમાં પ્રવેશ કરે છે.
શિષ્ય કેવા હોય, શિષ્ય દિલથી સાફ આચારવંત કેવળ વેશગ્યશીલ અને સંસારના બંધનમાંથી છૂટવાને પુરણું ઈચ્છા પામેલે જોઈયે, પરમાર્થે અતિ ઉપયોગી હુંશીયાર અને અલખ સ્વરૂપ તરફ લક્ષ રાખે એવો શિષ્ય જોઈયે. વળી તે ધીર, ઉદાર અને પરમાર્થ માટે તત્પર જોઈયે. વળી તે પરોપકારી, કેઈની અદેખાઈ નહિ કરનાર, ગ્રંથના અર્થોમાં પ્રવેશ કરનાર અને કાયા, વાચા તથા મનથી હમેશાં શુદ્ધ શિષ્ય જોઈએ, તેમજ જન્મ મરણના વિચારોમાં સાવધ, ઉત્તમ ગુણ શીખેલે અને બુદ્ધિમાન જોઈએ, વળી
www.kobatirth.org
For Private And Personal Use Only