________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૩)
સ્ત્રીના શરીરથી સુખ થતુ' હાય તા મરેલી સ્ત્રીના શરીરથી પણ સુખ થવુ જોઇએ ? પણ તે તે થતું નથી, માટે સ્ત્રી ઉપર કામ રાગ ધારણ કરવા તે કેવળ અજ્ઞાનનું મૂળ છે. ખાલ્યાવસ્થામાં સ્ત્રીનું શરીર દા પ્રકારનું દેખાય છે, તેમજ યુવાન વયમાં તથા વૃદ્ધા વસ્થામાં પણ જૂદા પ્રકારનું દેખાય છે, માટે સી ઉપર જે રાગ થાય છે તે ક્ષણિક છે. કારણ કે જુવાન અવસ્થામાં સ્ત્રીના ઉપર જે રાગ હાય છે તે રાગ, ધરી ડાથી કેવળ હાડમાં માંસની કેાથળીવાળી થતાં ઉતરી જાય છે. તેથી આત્માથી પુરૂષોએ વિચારવાનું કે કે પાલિક વસ્તુના રાગ આત્માને હિતકારક નથી. અનતકાળ ગયા, અન’તકાળ જશે તેપણ સ્ત્રીનુ શરીર કોઇ વખતે પોતાનું થયું નથી અને થનાર નથી, સ્ત્રીના શરીરથી કાઇને સુખ થયું નથી અને થનાર નથી. તેમ સ્ત્રીઓએ સમજવુ કે પુરૂષના શરીરથી કાઇ વખત સુખ થયું નથી ને થનાર નથી. ફક્ત અજ્ઞાનથી મેહી લેાક, સુખની બુદ્ધિ ધારણ કર છે, તે ઝાંઝ્રવાના નીરની પેઠે ખાટી જાણવી, જડભૂત
www.kobatirth.org
For Private And Personal Use Only