________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ER)
કેટલાં થયાં હશે. તેની ગણના થવી પણ સુશ્કેલ છે. માહના વશથી જીવ, પરવસ્તુને પોતાની માને છે. પણ કાઇ વસ્તુ પેાતાની નથી તે મારે કઈ વસ્તુ ઉપર રાગ કરવા જોઇએ ? ધુમાડાના જેમ માચકા ભરાતા નથી તેમ આ પ્રત્યક્ષ દેખાતી પાગલિક વસ્તુ પેાતાની કદી થનાર નથી, જીવ, પરવસ્તુમાં રાગ કરે છે તે કેવળ અજ્ઞાનથીજ કરે છે. સ્ત્રી ઉપર રાગ કરનાર પુરૂષે વિચારવુ જોઈએ કે સ્ત્રીનું પ્રત્યક્ષ દેખાતુ શરીર પુગળ છે અને પુગળ તેા જડ છે, તેમાં કંઇ સુખ નથી. કાઇ કુતરૂ સ્મશાનમાં ગયું, ત્યાં હાડકું પડયુ હતુ તે કરડવા લાગ્યુ. કરડતાં કરડતાં પેાતાની દાઢથી છુટતુ લેાહી હાડકાં સાથે મિશ્રિત થયું અને તે ચાટતાં એમ વિચારે છે કે હુ હાડકામાંથી લેહી યુસુ` છું, હાડકાંમાંથી લેાહી ચુસનાર કુતરાની પેઠે કામી જીવ, સ્ત્રીના શરીરની સાથે સયેાગ થતાં સુખ માને છે તે કેવળ ભ્રમ છે, જૂઠી કલ્પના છે, માંસ, લાહી, પરૂ, હાડકાં, વીર્ય, મૂત્ર, વિદ્યાથી પરિપૂર્ણ સ્ત્રીના શરીરમાં સુખની બુદ્ધિ કાણુ ધારણ કરે ?
www.kobatirth.org
For Private And Personal Use Only