________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૪) શરીર એ શાતાદનીય કર્મ ભેગવવામાં નિમિત્ત કારણ છે.
આત્મિક સુખમાં તે કારણભૂત નથી, પિગલિક સુખ તે સંખ્યા રાગ સમાન છે. ક્ષણમાં આવે છે અને ક્ષણમાં જાય છે, તેમાં સત્ય સુખની આશા બાંધનાર જીવ ઠગાય છે, મેહપાસમાં ફસાય છે. અજ્ઞાનમાં કૂટાય છે, અને તેવા છે ઘમમાં ભરમાય છે, કેટલાક રાજાએ સ્ત્રીના રાગથી પરસ્પર લડાઈ કપાઈ મૂઆ. કેટલાક સ્ત્રીના પ્રેમમાં ને પ્રેમમાં તેને પિતાની માની ઠગાઈ પરલોકે ગયા, સત્ય સુખને આધાર આત્મા છે, માટે આત્માની અંદર જે પુરૂષ સુખ શોધે છે, આત્મસુખ માટે જેઓ સદ્ગુરૂને બેધ સાંભળે છે, તેમને સત્ય સુખને અનુભવ થાય છે. ઘણા રાજાઓએ, ચક્રવતિએ, જ્ઞાનીએાએ સ્ત્રીના શરીર ઉપરથી સુખ બુદ્ધિ ટાળી આત્મિક સુખ પ્રાપ્ત કરવા ચારિત્ર માર્ગ ગ્રહણ કર્યો. સ્ત્રીનું શરીર જેવું
ધી છે તેવું પુરૂષનું શરીર દુધી છે, અને
www.kobatirth.org
For Private And Personal Use Only