________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરવી. પ્રથમ પાપના સ્થાનકમાં થતો રાગ નિવાર. વાને માટે ધર્મના કાર્યોમાં મન જેડવું, એટલે ધર્મને રાગ થશે, અને સ્વસ્થભાવે રમતાં શગ પોતાની મેળે નષ્ટ થશે, અને આત્મા વીતરાગ પદ પામશે.
શ્રેષ–પારકાનું ખોટું કરવું, પારકાને ખરાબ કરવાની જે લાગણું તેને દ્વેષ કહે છે, જગતમાં શ્રેષનું જોર પ્રબળ છે. જે દેશમાં ષિનું જોર વધારે હોય છે તે દેશના બાર વાગે છે. પંડિત પંડિતને, શક્ય શક્યને અને વેપારી વેપારીને, સતી વેશ્યાને, અને સાધુ સાધુને પરસ્પર દ્વેષ રહ્યા કરે છે. શ્રેષથી પ્રથમ તે પિતાના આત્માને નાશ થાય છે અને પશ્ચાત્ બીજાના આત્માને પણ શ્રેષથી નાશ થઈ શકે છે. વેષથી ધારેલું કાર્ય સિદ્ધ થતું નથી. અનેક કારણથી બીજાએ પ્રતિ દ્વેષ ઉત્પન્ન થાય છે. દ્વેષી માણસને સુખેકરી ઉંઘ આવતી નથી. દૃષથી બળવાન પણ નિબળ બને છે. દ્વેષ એ વિષથી પણ ખરાબ છે, કારણ કે વિષ તે એકવાર મૃત્યુ પમાડે છે અને દ્વેષથી પુનઃપુનઃ
www.kobatirth.org
For Private And Personal Use Only