________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રવણુ કરી છે. તમારામાં અનેક સગુણા ખીલ્યા છે, અને પુસ્તકાને છપાવીને તેના પ્રચાર કરવામાં જૈનધર્મની સેવા કરી રહ્યા છે, તમારા પુત્ર મણૂિલાલ તથા ખામુને પણ ઘરમાં જૈન ધર્મનાં ગ્રન્થાનુ જ્ઞાન આપવા કટિબદ્ધ થયા છે. તમને કીર્તિની ઇચ્છા નથી,નામરૂપના માહની ખાખ કરવામાં તમારી લગની લાગી રહી છે. તેથી તમારા શ્રાવક જીવન ચરિતનીગુણવ્રતસુગંધીથી અન્ય જેના ઉપર સારી આદ શ્રાવકની અસર થાય છે, તેથી તમારા ગુણાનુરાગે તમને કહ્યા જણુાવ્યા વિના ફક્ત મારી ઇચ્છાએ આ સત્યસ્વરૂપ ગ્રન્થનું સમર્પણુ કરૂં છું, તમારા જીવનમાંથી અન્ય શ્રાવકાને કઇ જાણીને ગ્રહણ કરવાનું મળે તે કારણથી આટલુ લખ્યુ છે. લે બુદ્ધિસાગર. મુ॰ પેથાપુર. આસા સુદિ પંચમી.
www.kobatirth.org
For Private And Personal Use Only