________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૮) ભાવાર્થ-અહિંસા, સત્ય, અસ્તેય, ત્યાગ, અને મૈથુનનું વર્જન. એ પંચધર્મમાં સર્વધર્મને સમાવેશ થાય છે. આ પંચવ્રતનું પાલન કરવું મહા દુષ્કર છે. આ પંચત્રતના પાલનમાં વિશેષ આત્મહિત સમાયેલું છે.
મો. सर्वे वेदानतत् कुर्युः, सर्वे यज्ञाश्च भारत ! सर्वे तीर्थाभिषेकाच, यत् कुर्यात् प्राणिनां दया ॥
સર્વ વેદો તે કરી શકતા નથી અને તે ભારત! સર્વ પ્રકારના યજ્ઞ પણ તે કાર્ય કરી શકતા નથી કે જે કાર્ય પ્રાણીઓની દયા કરે છે. અર્થાત વેદ અને યજ્ઞ કરતાં પણ પ્રાણીઓની દયા કરવામાં વિશેષ આ. મહિત સમાયું છે,
રો,
अहिंसा लक्षणो धर्मः, अधर्मः प्राणिनां वधः । तस्माद्धार्थभिर्लोकः, कर्तव्या प्राणिनां दया ।
www.kobatirth.org
For Private And Personal Use Only