________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યવહારમાં ઉપગી છે, પણ તેથી મુક્તિપદ પમાતું નથી. ગુરૂગમ વિના જ્ઞાન થતું નથી અને જ્ઞાન છે તે ગુરૂ મહારાજની શ્રદ્ધા વિના થતું નથી, ગુરૂ મહારાજની એક સરખી ભકિતપૂર્વક શ્રદ્ધા રહેવી કઠીન છે, સાંગોપાંગ જ્ઞાનની પ્રાપ્તિ થવી દુર્લભ છે. દષ્ટિરાગે સંપ્રતિ કળિકાળમાં ધર્મની માન્યતા છે, અંધ શ્રદ્ધાથી માની રહ્યા છે. પંચસમવાયીકારણ મળે ભવ્ય જીવ, કર્માષ્ટકને નાશ કરી મુક્તિપદ મેળવે છે. પરમાત્મપદના અભિલાષીજીએ, પ્રથમ સદગુરૂની સંગતિ કરવી. તેથી સર્વશંકાને નાશ થતાં ધર્મની શ્રદ્ધા થશે, અને પોતે પરમાત્મસ્વરૂ૫ થશે. ઇત્યેવં શ્રી શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૐ અર્હમ. લેખક–આચાર્યશ્રી બુદ્ધિસાગર સરિ.
www.kobatirth.org
For Private And Personal Use Only