________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬૫ ) જીવવુ, રૂડું” સાભાગ્ય પામવું, ઇત્યાદિ સર્વ પુણ્યનાંજ ફળ છે. દરિદ્રાવસ્થા, દાર્ભાગ્યતા, અકાલ મૃત્યુ, રાગીપણુ, ઇત્યાદિ દુઃખા પાપ કર્મ થી ઉત્પન્ન થાય છે. માટે વિવેકી જનાએ દયાની દ્રષ્ટિ શખી કાઇપણ જીવાના ઘાત કરવા નહીં, અને માંસ વિગેરે અશુચિ મયપદાર્થોનું ભક્ષણ કરવું નહીં, સર્વ દેશના તથા સર્વકાળના મહાપુરૂષો સાક્ષી પુરે છે કેમાંસાહારથી મનુષ્ય આધ્યાત્મિક ઉન્નતિ કરી શકવા અસમર્થ થાય છે. અંત:કરણની શાંત દયા ભાવવાળી જેસ્થિતિ છે તેજ આત્માની ઉન્નતિ કરવા સમર્થ થાય છે, અને માંસાહાર તા મનુષ્યને ક્ર, અશાંત, વિકાળ, જય આદિ વિવિધ દોષોથી યુક્ત કરતા હોવાથી તેને ત્યાગ કરવા જોઇએ. આ વિષયમાં પ્રત્યક્ષ પ્રમાણ પાશ્ચાત્ય પ્રજાઓ છે. તે યુરોપીયન લેાકેા પ્રવૃત્તિમાં ગમે તેટલા મગળ વધેલા છતાં તેની અસાધારણુ અશાંતિ, વિકળતા, ન્યાયાન્યાયમુદ્ધિ રહિતતા, સ્વાર્થ સાધવામાં તથા અન્યનું નિકંદન કાઢવા માં કુશળપણું, અંત:કરણમાં કામળતાની ન્યૂનતા
www.kobatirth.org
For Private And Personal Use Only