________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬૬)
અને ક્રૂરતાદિ દોષા તેમના વિશ્વપ્રસિદ્ધ છે. ત માંસાહારી મનુષ્યની વાણી અને આચારમાં પૃથ્વી અને આકાશ જેટલું અંતર છે, તે માંસાહારીઓ ક્યારે કાના ગ્રાસ કરી જશે તેનુ અનુમાન બુદ્ધિમાન લેાકા પણ કરી શકતા નથી,
જનાવરોની સૃષ્ટિનું અવલાકન કરનારને પણ માંસાહારી પશુઓના સ્વભાવમાં તથા વનસ્પતિને માહાર કરનાર પશુઓના સ્વભાવમાં માટેા તફાવત લાગશે, સિહ વાઘ વરૂ સર્પ વિગેરે માંસાહારી પ્રાણીઓ કેટલાં અશાંત વિકાળ ભયંકર ક્રૂર અને ન્યૂન બુદ્ધિવાળાં હાય છે; કેવળ માંસાહાર ઉપર રહેનારા આ પ્રાણીઓથી મનુષ્યને કેટલા થાડા લાલ થયે છે. એથી ઉલટુ વનસ્પતિ આહાર ઉપરનિર્વાહ કરનારા હાથી, ઉંટ, ઘેટાં, ગાય, ભેંસ, બળદ ખચ્ચર વિગેર અસ ખ્ય પ્રાણીએ કેવાં શાન્ત અને બુદ્ધિવાળાં હાય છે અને તે કેવાં મનુષ્યના ઉપયેાગમાં આવે છે ! ગા યનું છાણ, ભેંસનું છાણુ, બકરીની લીંડીએ વીગેરે ખાતરથી કેવું ખેતરમાં અનાજ ઉગી નીકળે છે!!
www.kobatirth.org
For Private And Personal Use Only