________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૨). પામે નહીં. ચારે ગતિમાં એવું સુખ નથી માટે સત્ય સુખની પ્રાપ્તિ માટે સસંગતિની જરૂર છે. સદગુરૂઓની કૃપાથી સત્ય સુખની ઓળખાણ થાય છે, અને તે સદુધમે પ્રાપ્ત પણ થઈ શકે છે. સંસારમાં દરેક પ્રાણુ સુખને ઈરછે છે. પણ સુખ ક્યાં છે? તે સુખ શાથી મળે? તે કઈ વિરલા જ જાણતા હશે કે પ્રાણું ખાવાપીવામાં સુખ માને છે, કઈ સ્ત્રી સંગતે સુખ માને છે, કે માનથી સુખ માને છે, ત્યારે કોઈ રાજ્યથી, કેઈ લમીથી, કોઈ પુત્રથી, એમ સી જીવ પોત પિતાની બુદ્ધિ પ્રમાણે સુખને કલ્પી તે મેળવવા પ્રયત્ન કરે છે, પણ જ્યારે સુખની પ્રાપ્તિ થતી નથી ત્યારે અંતે પશ્ચાત્તાપ પામે છે, જે પ્રાણુને કોઈ પણ જાતની ઉપાધિ નથી-આધિ નથી–તેમજ વ્યાધિ નથી, પરમાત્માસ્વરૂપમાં ચિત્ત પ્રેરાયું છે, રાગદ્વેષ મંદ પડ્યા છે, તે પ્રાણુને સાચા સુખને અનુભવ થાય છે. નિ. વૃત્તિ અવસ્થામાં સુખ સમાયું છે, સંસારની પ્રવૃત્તિ અવસ્થામાં સુખને બદલે દુઃખજ સમાયું છે. જેનું મન સંકલ્પ વિકલ્પવાળું છે, તેને સુખ શું છે? તે
www.kobatirth.org
For Private And Personal Use Only