________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૯ )
નારા હતા, વિના અપરાધે પ્રાણીઓના નાશ કરતા નહી. ગાય, કુતરાંના કદાપિ નાશ કરતા નહિ. પ્રજા પણ તેવા રાજાએને બહુ માન આપતી,
રાજા દયાવાન, ધમી હાય છે તે તેની છાપ પ્રજા ઉપર સારી પડે છે. માટે શાસ્ત્રમાં કહ્યુ છે કે યથા રાજા તથા પ્રજા જેવા રાજા તેવી પ્રજા હાય છે. રાજા પાપી અને ઘાતકી હાય છે તે તેની છાપ પ્રજા ઉપર ખરાબ પડે છે, અને પ્રજા પણ તેવી ખને છે.
કુમારપાળ રાજા પછી વસ્તુપાળ અને તેજપાળ પ્રધાન થયા. તે જૈનધમી હતા. તેના વસ્તુપાળ ચરિ ત્રથી વિશેષ અધિકાર સમજી લેવા. ઉદયપુરની ગાદીએ પ્રતાપસિંહ રાજા તથા રાજસિહ વિગેરે રાજા આ મિ અને દયાવાન થઇ ગયા. તેઓ મહાદયાળુ હતા, અને હાલ પણ ઉદયપુરની ગાદીએ ખીરાજનાર તખતસિ'હુજી મહારાજા છે તે ખ ુ દયાળુ છે. તે હજારા જાનવરોની દયા કરે છે. મેવાડની ગાદીએ સૂર્ય સમાન ત્રણ ભુવનમાં કીર્ત્તિ પ્રકાશનારા સારા રાજાઓ થયા
ટ્
www.kobatirth.org
For Private And Personal Use Only