________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૨ ) અગ્નિ સમાન છે. છેષ એ આત્માને શત્રુ છે માટે ભવ્યજીએ કોઈની ઉપર લેશમાત્ર પણ દ્વેષ કર નહીં, રાગ દ્વેષને ક્ષય થતાં સમભાવની ઉત્પત્તિ થશે, અને ત્યારે આત્મા નિમ ળ થશે. સંસારમાં કોઈ વિરલાજી રાગદ્વેષને ક્ષય કરી શકશે. બાહ્ય શત્રુ જીતનાર તે ઘણું છે, પણ અંતર્ શત્રુ જીતનાર ભાગ્યેજ કેઈક હશે! મેહનીય કર્મને સર્વથા ક્ષય થવાથી ક્ષાયિક સમકિતની ઉત્પત્તિ થશે. ઘણુ જીવો મેહનીય કર્મને ક્ષય કરી ક્ષાયિકચારિત્ર પામ્યા અને ઘણું પામશે.
૫ આયુષ્યકર્મ–આયુષ્યકર્મના ચારભેદ છે ૧ દેવગતિ. આયુષ્ય ૨ મનુષ્ય આયુષ્ય ૩ તિર્યંચ આયુષ્ય.૪ નરકાયુષ્ય, પુણય કર્મ કરવાથી દેવતાની ગતિનું આયુષ્ય તેમજ મનુષ્ય ગતિનું આ યુષ્ય બંધાય છે અને અશુભ કર્મ કરવાથી તિર્યંચ ગતિ આયુષ્ય અને નરકગતિ આયુષ્ય બંધાય છે.
૬ નામકર્મ-નામકર્મથી, આત્મા રૂપી
www.kobatirth.org
For Private And Personal Use Only