________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૯) વ્યભિચાર કર્મથી, પરિગ્રહથી, ક્રોધથી, માનથી, માયાથી, લેભથી, રાગથી, દ્વેષથી, નિંદા ચાડી વિગેરેથી પાપ બંધાય છે. ભિક્ષુકપણું, વલા, બહેરા, બેબડા, નિર્ધન અવસ્થા ઈત્યાદિ સર્વે પાપ કર્મનાં ફળ છે. શાતા વા અશાતા વેદનીય કર્મ બાંધતાં પ્રથમથી જ વિચાર કરવું જોઈએ, કર્મ બાંધ્યા બાદ ઉદયે આવે શેક સંતાપ કરવો તે નકામે છે. કોઈ રાજા બાદશાહ શેઠ વિગેરે થઈ સુખ ભેગવે છે તે પૂર્વ ભવમાં બાંધેલ શાતા વેદનીય કર્મનું ફળ છે.
લા, દરિદ્ધી, અંધ વિગેરે થઈ જે છ દુઃખ ભેગવે છે તે અશાતા વેદનીય કર્મનું ફળ છે.
ચોથું મેહનીય કર્મ છે-દારૂની પેઠે જીવને પિતાના સ્વભાવથી ભૂલાવનાર મેહનીય કર્મ છે, મેહનીય કર્મના અઠ્ઠાવીશ ભેદ છે, તેનું વિશેષ સ્વરૂપ સૂત્રમાં છે, એ મહનીય કમર, સર્વ કર્મમાં પ્રધાન છે, શગ દ્વેષને જીતવા એ કંઈ સહેલ વાત નથી. આકાશમાં ઉડી શકનારા, સમુદ્રના તળીએ
www.kobatirth.org
For Private And Personal Use Only