________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૪), અમુક ભરવા અમુક રૂદ્રાણુ અમુક જોગણીઓને પાડે ચડાવું છું. અને હે દેવી ! વા ભરવ! તમે તેને જોગ લેજે, અને અમારું કાર્ય સિદ્ધ કરજો અને અમારી શાંતિ રાખજે. આમ અજ્ઞાનતાથી અવળે માગે ચડી જઈ બીચારા મનુષ્ય, જાનવરોના પ્રાણને નાશ કરે છે, અને અંતે પાપથી ભારે થઈ અધમ ગતિમાં જાય છે.
ઘણે સ્થાને ગામડાઓમાં વા શહેરમાં પગ વા કેગળીયું ચાલે છે, ત્યારે કેટલાક જડભુવાએ ડેળ કરી ધુણવા મંડી જાય છે, ત્યારે લેકો જાણે છે કે એનાં શરીરમાં માતા આવ્યાં છે. ત્યારે ભેળા લેકે પગે લાગીને કહે છે કે માતાજી!! તમે કોણ છે ? ત્યારે ભુ ના ભુવેણુ માથું હલાવીને કંઈક દમ દેખાડી બેલે છે કે અરે હજી સુધી તમે અમારાથી અજાણ્યાં છો? તમે સમજશે નહિં તે તમારા ગામનું ખરાબ ખેદાન મેદાન થઈ જવાનું ત્યારે ભેળા લેકે પાઘડીએ ઉતારી અનિષ્ટ દૂર કરવા કરગરીને કહે છે ત્યારે કહે કે મારા નામનું નિવેવ કરજે, એક બકરો અને એક પાડો
www.kobatirth.org
For Private And Personal Use Only