________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧).
કમ. કર્મનું પ્રતિપાદન જ્ઞાનીએ ગ્રંથમાં કર્યું છે. તે કર્મ અષ્ટ પ્રકારનું છે. ૧ જ્ઞાનાવરણીય કર્મ. ૨ દર્શના વરણીય કર્મ. ૩ વેદનીય કર્મ. ૪ મહનીય કર્મ. ૫ આયુષ્ય કર્મ. ૬ નામ કર્મ. છત્ર કર્મ. ૮ અંતરાય ક.
૧ જ્ઞાનાવરણીય કર્મથી આમાને વિષે પાંચ પ્રકારના જ્ઞાનનું આચ્છાદન થાય છે. જ્ઞાનાવરણીય કર્મને સર્વથા નાશ થવાથી કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે. તેથી કાલેકમાં રહેલા સકળ પદાર્થનું યથાર્થ સ્વરૂપ ભાસે છે. કેવળજ્ઞાન કદિ નાશ પામતું નથી. કેવળ જ્ઞાન થયા બાદ સંસારમાં ભટકવાનું રહેતું નથી.
૨ દર્શનાવરણીય કર્મના ક્ષયથી આત્માને સામાન્ય ઉપયોગ ઉત્પન્ન થાય છે, આત્માના વિશેષ ઉપગનું નામ જ્ઞાન છે અને સામાન્ય ઉપયોગનું નામ દર્શન છે.
૩ વેદનીય કર્મ શાતા અશાતા રૂપ છે. પુણયનાં
www.kobatirth.org
For Private And Personal Use Only