________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૨) દળીયાં આત્માની સાથે લાગે છે. તેનુ વેદવુ તે શાતા જાણવી અને પાપનાં દળીયાં આત્માની સાથે લાગે છે તેનુ ઉદયે ભાગવું તે અશાતા વેદનીય કર્મ જાણુવુ, જગમાં કોઈ અનેક પ્રકારના ભાગા લાગવે છે, અને કેાઇ દુ:ખમાં દિવસ ગાળે છે. કોઇ શરીરે સુખી રહે છે મને કેાઈને શરીરે ક્ષય, દમ, ખાંસી, ઉધરસ, ગડગુમડ, ભગંદર, તાવ, પક્ષઘાત વિગેરે અનેક પ્રકારના રેગાનું ઉત્પન્ન થવુ થાય છે, તેનુ વેઢવુ તે અશાતાવેદનીય કર્મ જાણવું. પશુ, પંખી, જળચર, મનુષ્યની દયા—ચાકરી કરવાથી પુણ્ય બંધાય છે. વળી તેમજ કેાઈ જીવને કોઇ મારી નાંખે તેને બચાવવાથી તેમજ ભૂખ્યાને અન્ન આપવાથી તેમજ તરસ્યાને પાણી પાવાથી તેમજ રાગથી પીડાતાને દવા આપવાથી તેમજ સુનિરાજને આહાર વસ્ત્ર, પાત્ર રહેવાનું સ્થાન આપવાથી સર્વ કરતાં અન'તગણું વિશેષ પુણ્ય થાય છે, વળી તેમજ સાધ્વીને પણ આહાર, વજ્ર,
www.kobatirth.org
For Private And Personal Use Only