________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૦ )
અઘાર પાપ કરનારને કાણુ જ્ઞાની કહે? અલમત્ત, તે
જ્ઞાની કહી શકાયજ નહિ.
વળી ઇતિહાસ પુરાણમાં કહે છે કે:-- ફોનઃ
अहिंसा परमं दानं, अहिंसा परमेा दमः अहिंसा परमो यज्ञस्तथाऽहिंसा परं श्रुतं |
www.kobatirth.org
જીવની દયા એજ મોટામાં મોટું દાન છે. અન્યના પ્રાણનું ભક્ષણ કરવું એજ માટામાં મોટુ પાપ કરી સુવર્ણ વિગેરેનું દાન આપનાર પવિત્ર થતા નથી. જીવની ઢયા કરવી, તે ઉત્કૃષ્ટ ક્રમ છે. જીવાની હિંસા કરવી નહીં તેજ માટેા યજ્ઞ છે. જે મનુષ્યેા યજ્ઞમાં ખકરાં વિગેરે પશુઓને હામે છે તે યજ્ઞ કહેવાય નહીં પણ તે.તે નરકના કુંડ છે. જીવની દયા કરવી તેજ ઉત્કૃષ્ટ શ્રવણ શ્રુત છે.
વળી આગળ જણાવે છે કે:
-
For Private And Personal Use Only