________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૭) ગતિ પામ્યા. જે જે પરમ વૈરાગી પુરૂષ છે, તે શરીર ઉપર રાગ ધારણ કરતા નથી, અર્થાત્ તેને પિતાનું માનતા નથી, પણ શરીરનું સંરક્ષણ કરી ધર્મ ધ્યાન કરવું એ ભૂલવા જેવું નથી, ઘણુ ધર્મ ગાંડુઓ શરીરને પંચાગ્નિથી તપાવે છે, કેટલાક ધર્મગંડુઓ કાશીમાં કરવત મૂકાવે છે, તે અગ્ય છે, શરીરને સારા માર્ગો ઉપયોગ કરવો જોઈએ. અંતે તે મરણ સમયે સર્વજીવ શરીરને ત્યાગ કરે છે. માટે શરીરનું તથા શરીરબળનું કેઈએ અભિમાન કરવું નહીં, બાળલગ્નથી શરીર ખરાબ થાય છે. ગાંજે બીડી પીવાથી શરીર ખરાબ થાય છે. વ્યભિચાર વગેરે કર્મ કરવાથી ધાતુને નાશ થાય છે, અને ક્ષયરોગ વિગેરે ઉત્પન્ન થાય છે, માટે આવા ખરાબ કૃત્યથી શરીરને બચાવવું, શરીર વિના દુનિયામાં કઈ પણ મનુષ્ય સારાં કૃત્ય કર્યા નથી અને કેઈ શરીર વિના કરનાર પણ નથી, પરેપકારી કૃત્ય, શરીરથી થઈ શકે છે, શ્રી તીર્થકર ભગવાન દેશના દે છે તે શરીર નહાય તે શી રીતે બને ?ગામેગામ વિચારવાનું શરીર ન હોય તો શી રીતે બને ?
www.kobatirth.org
For Private And Personal Use Only