________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
રાના નાશ કરી જગતનું પણ ભૂડ કરે છે, તે ઇશ્વર સિદ્ધ પરમાત્માથી કંઇ અજાણ્યુ નથી. વળી કહ્યુ છે કે: આહારશુદ્ધયાસવપ્રકૃતિશુદ્ધિ” આહારની શુદ્ધિથી સત્ત્વ પ્રકૃતિની શુદ્ધિ થાય છે, માંસ અને દારૂ, સત્ત્તપ્રકૃતિના નાશ કરે છે, માટે દરેક મનુષ્યોએ તે આહારના ત્યાગ કરવા જોઇએ,
વળી મહાભારતમાં કહ્યું છે કે, મોજ.
याशी वेदना तीव्रा, स्वशरीरे युधिष्ठिर ! ताशी सर्वभूताना, मात्मनः सुखमिच्छताम्
શ્રીકૃષ્ણે પાંડુપુત્ર યુધિષ્ઠિરને કહે છે કે—હે યુવિષ્ઠિર ! જેવી પાતાના શરીરઘાતથી તીવ્રવેદના થાય છે, તેવી સુખને ઇચ્છનારા સર્વપ્રાણીઆને વેદના ઉત્પન્ન થાય છે. મા ઠેકાણે ભેદ સહિત જણાવવું પડે છે કે ગાલની તરફ વિદ્વાન ધી નામ ધરાવનાર બ્રાહ્મણા માછલાં
www.kobatirth.org
For Private And Personal Use Only