________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કે આકાશ જડ છે, તેને પાણીની ઉપમા આપી પણ તે અપાતી નથી, કારણકે પાણી તે પરમાણુ જલકણરૂપ થઈ જાય છે, અને તારું રૂપ તે અચળ છે. કલ્પવૃક્ષની ઉપમા આપીયે તે તે કલપનામાં આવેલા વિષય આપનાર છે ને તારૂં આપવું કંઇ તેવું નથી. જે નિરાકારની કઈ ચિંતા રાખતું નથી તે તું આપે છે, માટે ચિંતામણિ રત્ન પથ્થ. રની ઉપમા પણ તને યેગ્ય નથી. વળી નિરાકારની કામના ન કરી છતાં તું આપે છે એટલે કામધેનુની ઉપમા પણ કંઈજ નથી. હે સદ્ગુરૂ! તને લક્ષમીમાન કહીયે તે લક્ષમી અથવા ધન તે નાશવંત છે માટે તેમ પણ તને કેમ કહેવાય? કારણકે તું તે મોક્ષરૂપી લામી આપે છે. સ્વર્ગલેક તથા ઇંદ્રની સાહેબી જાતે દહાડે જતી રહે છે અને તારી કૃપાથી તે જે પ્રાપ્તિ થાય છે તે અચળ છે.
www.kobatirth.org
For Private And Personal Use Only