________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૯)
પણ રાખતા નથી. હિંદુ કામમાં જે નીચ વર્ણ ડાય છે—જેવાકે વાઘરી, ભંગી, લેાકા દારૂ પીએ છે. પણ ઉત્તમ જાતિ સિંદે દારૂના સામી જોતી પણ નથી. વળી સમજવાનું કે હિંદુસ્થાનમાં વસતા જૈન લેાકેા કે જે ધ માર્ગોમાં અતિપવિત્ર છે, અને જે ચાવીસ તીર્થંકરભગવાનેાની આજ્ઞા પ્રમાણે વર્તે છે. તે તે દારૂ અને માંસના શત્રુ છે, અને આ હિંદુસ્થાનમાં દારૂ અને માંસના સાસુ પણ નહીં જોનારા ખરેખર જૈન લેાકા અગર ઉત્તમ હિંદુ વર્ણ છે.
દારૂથી મનુષ્યનો બુદ્ધિ નાશ પામે છે, અને તન મનમાં બીગાર્ડ દાખલ થતાં તેના જીવનની ખુવારી થાય છે. શરીર ખાખ થયુ. એટલે આપ તેવા બેટા અને વડ તેવા ટેટા એ નિયમ પ્રમાણે દારૂડીઆ મા– આપનાં છેકરાં ખરાબ બુદ્ધિહીન નબળાં નીવડે છે. અઝીણ સામલ વિગેરે અન્ય ઝેરી ખાનારનેજ માટે છે પણ બીજાને મારતાં નથો, પણ આતા જાતની જાત ખરાબ કરે છે, નીતિ વિનય સદાચરણને દૂર ધકેલે છે. પૈસાના નાશ કરાવે છે, ખારાકના
www.kobatirth.org
For Private And Personal Use Only