________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૧ )
તૈયાર થા. જુગાર સટ્ટાના વ્યાપારથી અને પરદેશી વસ્ત્ર વગેરેના માહથી હિંદુસ્થાનના લાકા પાયમાલીના ખાડામાં માંધળા થઈ પડે છે, તેઓના અચાવ કરવા દેશનાયકા જાગા ! ઉઠે!! અને કાર્ય કરા!1! ખાલકેને ગુરૂકુલ સ્થાપી વીશ વર્ષ સુધી બ્રહ્મચર્ય ધારી બનાવેા. પરસ્પર ધર્મ ભેદે લડીને દેશની ખુવારી ન કરે. હિંદવાસીએ જાગે ! અને પાપ કર્મોથી દૂર થાઓ ! અનાથ ગરીખ લેાકેાને સહાય કરા. પૂના આર્યાના ગુણ્ણાને પ્રાપ્ત કરો. પરદેશી માહિનીમાં ફસાઈ ન જાએ, સર્વ લેાકાના ભલામાં ભાગ હ્યા અને સત્યના માર્ગે ચાલેા, નકામાં ખચ ટાળા, દુર્ગુ દુર્વ્ય સનાથી મુક્ત રહે અને સર્વ લેાકેાના કલ્યાણમાં પરસ્પર હાથ મેળવી એકાત્મા અની પુણ્ય કાર્યો કરી અને દુ:ખના માર્ગોથી દૂર રહેા.
इत्येवं ॐ
www.kobatirth.org
महावीर शांतिः ३ લે. બુદ્ધિસાગર,
For Private And Personal Use Only