SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૭ ) પુરૂષાનુ કત્ત બ્ય છે, માહ્ય લક્ષ્મી કાઇની પાસે એક સરખી સદાકાળ રહી નથી અને રહેવાની નથી, એ સિદ્ધ વાત છે. બાહ્યધનની માટાઇ કાઈની સદાકાળ રહી નથી અને રહેવાની નથી. માય ધન ખાટુ' છે. ઝાંઝવાના પાણીથકી જે તૃષા શાંતિ પામે તે આ દેખાતા ધનથકી આશા, તૃષ્ણા, અને ચિંતાની શાંતિ થાય. કેટલાક તા ધન પામીને કજીસાઇ કરે છે. અને ચમડી ત્રુટે પણ દમડી ના છૂટે જેવી વર્તણૂંક આદરે છે, એ મહિરાહ્મીજીવાનું લક્ષણ છે. અલમત્ત સમજવાનું કે—ધન પેાતાનું નથી તે। કેમ તેને સારા માર્ગે ખવું નહીં? કબ્રુસ પુરૂષ એમ સમજે છે કે—ધન મારી સાથેજ આવશે -પણ કદી સાથે આવતુ' નથી, એમ કહેવાતુ નથી કે ગ્રહસ્થ લેાકેાએ ધનને ત્યાગ કરવા વા નિન રહેવું. પરંતુ ફક્ત ધનના રાગ ત્યાગ કરવા એટલે આ બાહ્ય ધન મારૂં નથી. એવા પરિણામ રાખવાથી રાગદ્વેષના પરિણામે અંધ છે, ધનના ઉપર રાગના www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008652
Book TitleSatya Swaroop
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1980
Total Pages229
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy