________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૬) વળી અંગ્રેજો પ્રીસ્તિધર્મ પાળે છે. તે પ્રીસ્તિઓ માને છે કે, ગાયમાં આત્મા નથી. પશુ પંખીમાં આત્મા નથી. કહે, સુજ્ઞ ભાઈઓ ! પ્રત્યક્ષ ગાયને થતું સુખ દુઃખ જોવામાં આવે છે, ગાય ખાય છે, પીએ છે, બરાડા પાડી પોતાનું દુઃખ જણાવે છે, તેમાં આત્મા અવશ્ય છે, તેમ છતાં ના માનીએ તે જીવને અજીવ કહે, એ અસત્ય લાગતાં ધર્મને નાશ થાય. હિંદુસ્થાનમાં સર્વ મહાત્માઓ ગાય, ભેંસ, પશુ, પંખીમાં જીવ (આત્મા )ને માને છે. બદ્ધ ધર્મવાળા પણું પશુ પંખી વિગેરેમાં આત્મા સ્વીકારે છે. આત્માનું અપર નામ જીવને જીવ તરીકે માનવામાં આવે ત્યારે તે સત્ય કહેવાય છે. જે સુખ દુઃખની લાગણી જાણી શકે છે, આહારનું ગ્રહણ કરે છે, વૃદ્ધિ પામે છે, ક્ષય પામે છે, તેને જીવ કહે છે.
એકેદ્રિય, બેરેંદ્રિય, તેરેંદ્રિય, ચતુરિંદ્રિય, પંચેન્દ્રિય સર્વ જીવ કહેવાય છે. તે જીવ છે એમ શ્રદ્ધા કરવી. ત્યારે જીવ સત્ય કહેવાય છે. વિકલ અદ્ધિથી ભ્રષ્ટ થએલા છ માસની લાલચથી
www.kobatirth.org
For Private And Personal Use Only