________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ )
કષ્ટથી કદિ બીવું નહિ. સભામાં શરમાવું નહિ, મ વગર ખેલવુ' નહિ અને નકામી ખડાઇ હાંકવી નહિ, પ્રસિદ્ધપણ છેડવુ નહિ, પરાધીન થવુ નહિ અને ફાઈના પર પોતાના ખેાજો નાંખવા નહિ. ખાટી ખાતમી માપવી નહિ; આદર વગર ખેલવું નહિ, સભામાં મશ્કરી કરવી નહિ. ઘણું ઉંઘવું નહિ, ઘણું ખાવું નહિ અને ચાડીયાને ઘેર રહેવુ નહિ, મ્હામાં ગાળ રાખવી નહિ, કાઇને જોઇ હસવુ નહિ અને કુળવંતપણામાં ખામી માણવી નહિ, દેખેલી વસ્તુ ચારવી નહિ અને અતિકૃપણ થવુ નહિં અને મિત્ર સાથે ક્લેશ કરવા નહિ. ગુરૂ વિના રહેવું નહિ. મન્ન ધન શાશ્વત છે એવું માનવુ નહિ, સત્ય માર્ગ છેડવેા નહિ. અસત્ય માર્ગે જવું નહિ અને કાઇ કાળે ખાટી વાતનુ અભિમાન રાખવુ નહિ.
મનુષ્યદેહ.
મનુષ્ય દેહની પ્રાપ્તિ દુર્લભ છે. દેહના વિષે મેાટા લાલ એ થાય છે કે જે જે પરમાર્થીની ઈચ્છાકરીયે
www.kobatirth.org
For Private And Personal Use Only