________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંતેષ અને સુખના મૂળને રહેવાનું સ્થાનક તેજ સંત છે. સંત સમાધિનું ઠેકાણું, ચગને ભંડાર અને મુક્તિનું પીયર છે. જગતને વિષે મહાસમર્થ તથા દાન પુણયમાં અનેક શૂરાઓ પડેલા છે. મોટા મોટા ચક્રવર્તિ રાજાએ, બાદશાહ, હાકેમ થયા છે તથા થશે, પણ તેમાંથી કોઈ મુક્તિ આપી શકતું નથી. ત્રણે તેમાં કેઇનાથી જે દાન આપી શકાય નહિ એ તે સહેજે આપે છે, એ તેને સમાગમ સર્વ કરતાં અધિક છે. મૂખ સંતેનો સમાગમ સમજી શકતા નથી અને તેમનું કહેવું તેઓ હસી કાઢે છે. મૂર્ખ બે પ્રકારના છે.
મૂર્ખનાં લક્ષણ મૂખે બે પ્રકારના છે. (૧) અભણ મૂર્ખ (૨) પઢત મૂર્ખ, જેઓ પ્રપંચી છે અને સગાઓ સાથે વિરોધ કરે છે તે મૂર્ખ. જે સર્વસગાંસંબંધીને છેડી સ્ત્રીવશ થઈ પિતાના અંતરની વાત સ્ત્રીને કહે તે મૂર્ખ. પરસ્ત્રી સાથે પ્રેમ કરે, સાસરાના ઘરમાં
www.kobatirth.org
For Private And Personal Use Only