SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૮ ) થવાથી અરૂપીગુણ પ્રગટે છે. શેત્રકર્મને નાશ થવાથી અગુરૂ લઘુગુણ ઉદ્દભવે છે. અંતરાયકર્મને નાશ થવાથી અનંતવીર્ય ગુણ પ્રાપ્ત થાય છે. એમ આઠ ગુણના સ્વામી પરમાત્મા છે. સમયે સમયે સિદ્ધ પરમાત્મા અનંત સુખ ભેગવે છે. પરમા ત્મા પિતાને આત્મા છે. આમા તેજ પરમાત્મા છે. અનંત જ્ઞાન દર્શન ચારિત્રમય પરમાત્મા તેજ હું આત્મા પોતે છું; માટે તેમ સમજી ધ્યાની, યોગી પુરૂષ “સેહંસાહ” પદને જાપ કરે છે, આત્માની અંદર સર્વ અદ્ધિ છે. આત્મા પોતે પરમાત્મા રૂપ છે, આત્મામાં પરમાત્મરૂપ, તિરોભાવે છે. તે આવિર્ભાવે થાય તે માટે અન્ય સર્વ નિમિત્ત કારણ છે. આત્મા પિતે પરમાત્માસ્વરૂપે છે. એમ જે જીવ જાણુતો નથી તે અજ્ઞાની છે, બાહ્યદશાશૂન્યજીવ, અજ્ઞાનપણે માયાના પાસમાં ફસાઈ ભવભ્રમણની વૃદ્ધિ કરે છે, આત્મા, પરમાત્મરૂપ પતે છે. આત્મા પોતે સાધુ છે, આત્મા પોતે પરમાત્મા છે. આત્મા પિતે આચાર્યરૂપ બને છે. આત્મા તેિજ અરિ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008652
Book TitleSatya Swaroop
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1980
Total Pages229
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy