________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૩)
જોર વધ્યુ. પાપથી વરસાદની વૃષ્ટિએ કમી થવા લાગી. દુકાળે દેખાવ દ્વીધેા. ઔર ગજેમના વખતમાં દક્ષિણમાં શિવાજીરાવ મરાઠાએ હિંદુધર્મના ઉદ્ધાર માટે અવતાર ધર્યાં, શિવાજીરાવના ગુરૂ રામદાસ હતા. રામદાસગુરૂએ દાસબાધ નામના ગ્રંથ રચ્યા છે, રામ દાસગુરૂએ જાનવરાના વધ થતા અટકાવવા શિવાજીને ઉપદેશ કર્યો. તે સમયમાં ર’ગજેબ બાદશાહ રાજ્ય કરતા હતા. શિવાજીએ દક્ષિણમાં રાજ્ય સ્થાપન કર્યુ. ગાવધ થતા અટકાવ્યા. તે વખતે મેવાડની ગાદી ઉપર ઉદયપુરમાં રાજિસંહ રાજા રાજ્ય કરતા હતા. રાજસ ડે અને શિવાજીએ હિંદુઓના ધર્મ જાળવી રાખવા યુદ્ધો કર્યા. ઔરંગઝેબ વ્યભિચારી હતા તેથી હિંદુઓના ઉત્ક્રય થવા લાગ્યા. મરાઠાનું જોર વધ્યું. હિંદુરાજાઓના કુસંપે પાછીહિંદુરાજ્યની સ્થાપના થઇ નહીં.
તે સમયમાં ઇંગ્લાંડથી અંગ્રેજ લેાકેા વ્યાપાર કરવા હિંદમાંાવ્યા. સુરતમાં અંગ્રેજ લેાકેાએ કાઠી
'
www.kobatirth.org
For Private And Personal Use Only