________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ ) પરસ્ત્રી સાથે એકાંત કરે અને રસ્તે ચાલતાં ખાતે જાય તે એક મૂર્ખ. કરેલા ઉપાયને જાણે નહિ, ઉપકારને અવગુણ ગણે, ડું કરી ઘણું જણાવે તે મૂખ. સભામાં કારણ વિના હસે તે મૂર્ખ. મેટાની સામે લાંબા પગ ઘાલી બેસે તે એક મૂર્ખ. કારણ વિના સભામાં બેલી ઉઠે તે એક મૂર્ખવિદ્યા, વૈભ વ, ધન, પુરૂષાર્થ અને માન વગર ખાલી ગુમાન કરે તે મૂર્ખ. લુચ્ચે, લગે, લબાડ, કુકમી, કુટેલ, બેગ અને અઘરી તે મૂખ, દાંત, આંખ, હાથ, વસ્ત્ર, અને પગ સવકાળ મેલાં રાખે તે એક મૂર્ખ. સભામાં ના દેખાય તેવાં વસ્ત્રો પહેરી જાય તે મૂર્ખ. અભિમાનથી, ક્રોધથી અને કુબુદ્ધિથી પિતાને પોતેજ વધ કરે અને જે દઢ બુદ્ધિ વગરનો તે એક મૂર્ખ. બેલીને બારગાશું બતાવે અને તે પ્રમા છે કરે નહિ તે મૂર્ખ પોતે શું બોલે છે તેનું જેને ભાન નથી તે એક મૂર્ખ. મેટાઓની સાથે વિનયથી વતે નહિ અને પિતાનો કક્કો ખરો કરવા જાય તે એક મૂર્ખ. પિતે સર્વ વાતે પૂર્ણ હોય એમ માને,
www.kobatirth.org
For Private And Personal Use Only