Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Catalog link: https://jainqq.org/explore/005676/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 5ીં શ્રી શંખેશ્વર પાર્શ્વતણાયકલ: પૂ આ શ્રી Sિત્તરાચાર્ય વંચિત પંચસંગ્રહ-તતીચ ખંડ સપત્રિકા અં9LE ન દલાદક સ્વં પં.શ્રીરાલાલ Écriદ છા પૂ. શ્રી રૂચકરcકૂણરભIRGજી મ.સા. સંપાદક: પં.પૂરિ૪csી અમારાં કોણ- He:1ણા. M મુલ્ય રૂા. ૩૦-d0 Page #2 -------------------------------------------------------------------------- ________________ ૩% હી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ: મળ્યાંક-૧૦૧ सम्यग्दर्शन-ज्ञान-चारित्राणि मोक्षमार्गः પૂ. શ્રી ચન્દ્રર્ષિ મહત્તરાચાર્ય વિરચિત પંચસંગ્રહ-તૃતીયખંડ - યાને સપ્તતિકા સંગ્રહ પૂ. આ. શ્રી મલયગિરિ મહારાજા રચિત ટીકાનુવાદ તેમ સારસંગ્રહ-પ્રશ્નોત્તરી-પરિશિષ્ટ સહિત આ અનુવાદક સ્વ. પં. શ્રી હીરાલાલ દેવચંદ (વઢવાણ શહેરવાળા) : પ્રેરક : - પ. પૂ. આ. શ્રી વિજય ભક્તિસૂરીશ્વરજી મ. સા. ના પ્રશિષ્ય પૂ. આ. શ્રી રૂચકચન્દ્ર સૂરીશ્વરજી મ. સા. : સંપાદકઃ પ. પુખરાજજી અમીચંદજી કેકારી-મહેસાણું (અધ્યાપક-શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા) મૂલ્ય રૂા. ૩૦-૦૦ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક: . વકીલ ચીમનલાલ અમૃતલાલ શાહ બાબુલાલ જેસિંગલાલ મહેતા ઓ. સેક્રેટરીએ. શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા અને શ્રી જૈન શ્રેયસ્કર મંડળ-મહેસાણ મૃતભકિતમાં સહાયક રૂ. ૫૦૦૦-૦૦ શ્રી વાંકાનેર જૈન સંઘ રૂ. ૨૫૦૦-૦૦ શ્રી તળાજા જૈન સંઘ રૂ. ૧૦૦૦-૦૦ શ્રી સમી જૈન સંઘ વિ. સ. ૨૦૦૦ વિ. સં. ૨૦૪૦ વીર સં. ૨૫૧૦ વીર સં. ૨૫૧૦ સને. ૧૯૮૪ પ્રાપ્તિસ્થાને શ્રી જૈન શ્રેયસ્કર મંડળ મહેસાણ (ઉ. ગુ.) શ્રી જૈન શ્રેયસ્કર મંડળ પાલીતાણુ (સૌરાષ્ટ્ર) મુદ્રક; કાંતિલાલ ડાહ્યાભાઈ પટેલ 9 મંગલ મુદ્રણાલય ૨ રતળિ , અમદાવાદ Page #4 -------------------------------------------------------------------------- ________________ 4 પ્રકાશકીય નિવેદન / પરમ પૂજય સ્વર્ગસ્થ આચાર્ય ૧૦૦૮ શ્રી ભક્તિસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્ન પરમ પૂજય સ્વર્ગસ્થ પંન્યાસ પ્રવર ૧૦૦૮ શ્રી કનક વિજયજી મડારાજ સાહેબના શિયરન પરમપૂજય આચાર્ય ૧૦૦૮ શ્રી રુચકચન્દ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબની સબ્રેરણાથી પંચસંગ્રહના પહેલા અને બીજા ભાગની જેમ તદન્તર્ગત સપ્તતિકા સંગ્રહ રૂપ ત્રીજા ખંડના પ્રકાશનનું કાર્ય આ સંસ્થાને સોંપવામાં આવેલ અને ખૂબ જ રસપૂર્વક પંડિત શ્રી પુખરાજજી અમીચંદજીએ અનેક મુશ્કેલીઓ હોવા છતાં સંપાદનનું કાર્ય અને પ્રથમના બે ખંડેની જેમ સારસંચડ તથા પ્રશ્નોત્તરી પણ તૈયાર કરી આપેલ છે. આ માટેની તમામ નાણાકીય વ્યવસ્થા પૂજયશ્રીના સંસારી બંધુ શ્રીયુત શાન્તિલાલ મણિલાલ શાહ તથા સુધમભકિત પાઠશાળાના વ્યવસ્થાપકોએ કરેલ છે. તેમજ ગ્રન્થ છપાવવા અંગેની સંપૂર્ણ વ્યવસ્થા અધ્યાપક શ્રી રતિલાલ ચીમનલાલ દેશીએ અને કાળજી પૂર્વક શુદ્ધિપત્રક બનાવવાનું કાર્ય પંડિત શ્રી બાબુલાલ ચંદભાઈએ અને કાગળ આદિ મેળવી આપી પ્રેસમાં છપાવવા વગેરેનું કાર્ય અજિત પિપર માટે વાળા શ્રી રસીકલાલ વાડીલાલ શાહે તથા મુદ્રણનું સુંદર કાર્ય મંગલ પ્રેસના માલીક શ્રી કાન્તિલાલભાઈ એ કાળજી પૂર્વક કરેલ છે. આ પુસ્તક પ્રકાશન માટે નાણાંકીય સહાય આપનાર શ્રી સંઘની નામાવલિ આ ગ્રન્થમાં આપવામાં આવેલ છે તે સિવાય અન્ય પરચુરણ રકમ પણ પ્રાપ્ત થયેલ છે. લગભગ ૪૦૦ ઉપરાંત પેજ પ્રમાણ સુંદર એવા ત્રીજાખંડનું પ્રકાશન કરવાનો અપૂર્વ લાભ અમને પ્રાપ્ત થતાં ગૌરવપૂર્વક વધુ આનંદ અનુભવીએ છીએ અને તે બદલ પરમ પૂજય આચાર્ય શ્રી રુચકચક્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબ વગેરેને તથા ઉપર જણાવેલ બંધુઓને આભાર માનીએ છીએ. ગ્રન્થનું સંપાદન તથા પ્રકાશન યથાશક્તિ કાળજીપૂર્વક કરવામાં આવે છે. છતાં પ્રેસષ તેમજ છદ્મસ્થતા આદિના કારણે જે કાંઈ ખલનાઓ રહેવા પામી હોય તે જણાવવા સુજ્ઞ મકાશને અમારી નમ્ર વિનંતિ છે. કે જેથી હવે પછીની આવૃત્તિમાં સુધારે કરી શકાય. મહેસાણા લિ. શ્રીસંઘ સેવક વીર સંવત ૨૫૧૦ વકીલ ચીમનલાલ અમૃતલાલ વિક્રમ સંવત ૨૦૪૦ બાબુલાલ જેસિંગલાલ મહેતા તા. ૧૫-૧-૮૪ ઓ. સેક્રેટરીઓ શ્રી મદ્યવિજયજ જૈન સંસ્કૃત પાઠશાળા અને શ્રી જૈન શ્રેયસ્કર મંડળ મહેસાણું Page #5 -------------------------------------------------------------------------- ________________ છે. સંપાદકીય નિવેદન પ્રસ્તુત ગ્રન્થના પહેલા તથા બીજા ખંડના મારા સંપાદકીય નિવેદનમાં આ મહાન ગ્રન્થના સંપાદનનું કાર્ય મારી પાસે કેમ આવ્યું? મને તેને લાભ કેમ મ ? અને મેં તેનું સંપાદન કેમ કર્યું? તથા શ્રી ચતુર્વિધ સંઘમાં આનું મહત્વ કેટલું છે? તેમજ આ ગ્રન્થ કેટલે પ્રાચીન છે વગેરે હકીકત આપેલ હોવાથી ફરીથી અહીં જણાવવામાં આવતી નથી, માટે જિજ્ઞાસુઓએ ત્યાંથી જોઈ લેવી. ઘણા વર્ષો પહેલાં પંડિત શ્રી હીરાલાલ દેવચંદભાઈએ કરેલ પંચસંગ્રડ ગુજરાતી ટીકાનુવાદના બીજા ભાગમાં જ સપ્તતિકા સંગ્રહને ગુજરાતી અનુવાદ હતું, પરંતુ પ્રસ્તુત ગ્રન્થના બીજા ખંડમાં અનેક યંત્ર, સાર સંગ્રહુ, તથા પ્રશ્નોત્તરી વગેરે આપવામાં આવેલ, તેથી ગ્રન્થનું કદ ખૂબ જ વધારે થયેલ અને સપ્તતિકા સંગ્રહને ન અનુવાદ કરવામાં ઘણે સમય લાગે તેમ હતું. વળી પ્રસ્તુત ગ્રન્થની માગણી શ્રી ચતુર્વિધ સંઘમાં વધારે હતી, માટે બીજા ખંડમાં આઠ કરોનેજ સમાવેશ કરી બહાર પાડેલ, ત્યારબાદ સતત માગણી હોવા છતાં કેટલાક કારણોસર આ ગ્રન્થના નવીન અનુવાદનું કાર્ય ભગભગ છ વર્ષ સુધી ન કરી શક્યો, ત્યારબાદ મારી પાસે સતત ૩ વર્ષ સુધી છ કર્મીગ્રન્થ, પંચ સંગ્રહ, કમ્મપયડી, તર્કસંગ્રહ તથા પ્રાકૃત વગેરે ગ્રન્થને સુંદર અભ્યાસ કરેલ પરમ પૂજય આચાર્ય ભગવંત શ્રી મંગલપ્રભસૂરીશ્વરજી મહારાજ સાહેબનાં આજ્ઞાવતી પરમ તપસ્વિની સા. મ. સા. ચન્દ્રપ્રભાશ્રીજી ના શિષ્યા સ્વર્ગસ્થ મંજુલાશ્રીજી મહારાજ સાહેબના શિષ્યા મહાયશાશ્રીજી મહારાજ સાહેબનાં વિદુષી શિષ્યા સ. મ. સા. અમિતપ્રજ્ઞાશ્રીજી મહારાજ સાહેબે મારી વિનંતિને સ્વીકાર કરી પિતાને ચાલુ અભ્યાસ પૂર્ણ થતાં પ્રસ્તુત ગ્રન્થના કાર્ય માટે ચારેક માસ રોકાયાં અને તે દરમ્યાન તેઓશ્રી પાસે ગુજરાતી ટીકાનુવાદ લખાવી કેટલાંક યંત્રો વગેરે તૈયાર કરાવ્યાં અને પછી રતિલાલ ચીમનલાલ ભાઈને પરમ પૂજય આચાર્ય મહારાજ સાહેબની સૂચનાથી છપાવવા માટે સંપૂર્ણ મેટર મોકલાવેલ, પરંતુ કેટલાંક કારણસર આ ગ્રન્થ પ્રેસમાં છપાતાં ત્રણ વર્ષ જેટલો સમય થયેલ, એથી બીજા ખંડ પછી લગભગ ૯ વર્ષે આ ત્રીજાખંડનું પ્રકાશન શ્રી ચતુર્વિધ સંઘના કર–કમળમાં મૂકતાં આનંદ અનુભવું છું. લખવા તથા શાસ્ત્રીય પાઠ વગેરે જોવામાં પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી કલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજ સાહેબના સમુદાયનાં વિદુષી સા. મ. સા. સુશીલગુણાશ્રીજી મહારાજ સાહેબે તથા પરમ પૂજય આચાર્ય ભગવંત શ્રી કૈલાસ સાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબના સમુદાયનાં વિદુષી સા. મ. સા. શીલપૂર્ણાશ્રીજી મહારાજ સાહેબે પણ પિતાના કેટલાક અમૂલ્ય સમયને ભેગ આપેલ છે તે બદલી Page #6 -------------------------------------------------------------------------- ________________ આ ત્રણે સાધ્વીજી મહારાજ સાહેબને તેમજ અધ્યાપક શ્રી રતિલાલ ચીમનલાલ દેશીને તથા પંડિત શ્રી બાબુલાલ સાવચંદભાઈનો તથા મૂળમેટર તપાસવામાં સહાયક અધ્યાપક શ્રી વસંતલાલ નરોત્તમદાસ ભાઈને પણ આ સ્થળે હું આભાર માનું છું. પ્રસ્તુત ગ્રન્થને પ્રથમ ખંડ વિ. સં. ૨૦૧૭માં બહાર પડેલ, દ્વિતીયખંડ ચાર વર્ષ જેટલા ગાળામાં વિ. સં. ૨૦૩૧ ની સાલે બહાર પડેલ. ઉપરોક્ત કારણે નવ વર્ષ પછી આજે આ ત્રીજો ખંડ બહાર પડી રહેલ છે. એમ તે આ ગ્રન્થમાં પણ કર્મ સંબંધી જ વિશેષ હકીકત છે. પરંતુ સુંદર ભંગના સમૂહરૂપ હોવાથી ચાર પ્રકારના અનુયેગમાંથી આ ગ્રન્થમાં મુખ્યત્વે ગણિતાનુગ બતાવેલ છે. તેથી કેટલાક અભ્યાસકે આ ગ્રંથિથી કનાળે છે. પરંતુ ગણિતાનુગ મનની એકાગ્રતાને પ્રાપ્ત કરવા માટેનું એક અમૂલ્ય કારણ છે. આ હકીકત ગણિતના નિણાતેને અનુભવસિદ્ધ છે. મનની એકાગ્રતાથી જ શુકલ ધ્યાનની પ્રાપ્તિ કરી છેવો સકલકર્મવિમુક્ત બની સિદ્ધિ પદને પ્રાપ્ત કરે છે. માટે આ વિષયમાં કંટાળે ન લાવતાં એકાગ્રચિત્તે ભંગ-જાળને સમજવા અને તૈયાર કરવા માટે મારી ખાસ ભલામણ છે. પ્રસ્તુત ગ્રન્થમાં આપેલ કુટનેટ, સારસંગ્રહ તેમજ પ્રશ્નોત્તરી વગેરે સતિકા ગ્રન્થની પરમ પૂજપ મલયગિરિજી મહારાજ સાહેબ વિરચિત ટીકા, સિત્તરી ચૂર્ણ અને સપ્તતિક ભાષ્ય તથા તેની ટીકા વગેરેના આધારે તૈયાર કરેલ છે. આ ગ્રન્થના બીજા ખંડના બંધનકરણમાં ખાસ ઉપયોગી પ્રદેશબંધ વિભાગનું પરિશિષ્ટ આપવાનું હતું પરંતુ તે સમયે તૈયાર નહીં થવાથી અને અભ્યાસકોને ખૂબજ ઉપયોગી લાગવાથી તૈયાર કરી તે પરિશિષ્ટ પણ આ ગ્રન્થના અંતે આપવામાં આવેલ છે. સારસંગ્રહાદિક તૈયાર કરવામાં શકય તેટલી કાળજી રાખી હોવા છતાં છદ્મસ્થતાના દિષથી, મારી ઈદ્રિયની પરાધીનતાના કારણે તથા પ્રેસષાદિના કારણે કંઈપણ ખેલના રહી ગઈ હોય અને કેઈપણ સ્થળે કંઈપણ આગમ વિરુદ્ધ લખાયું હોય તે બદલ સરળ ભાવે મિથ્યા દુષ્કૃત માગું છું. અને આ વિષયના નિષ્ણાત સુજ્ઞ મહાશયને જે કંઈ ક્ષતિ જણાય તે જણાવવા નમ્રભાવે વિજ્ઞપ્તિ કરવા પૂર્વક વિરમું છું. મહેસાણુ વીર સંવત ૨૫૧૦ વિ. સં. ૨૦૪૦ તા. ૧૪-૧-૮૪ લિ. વડગામ (રાજસ્થાન) નિવાસી પુખરાજ અમીચંદજી કોઠારી શ્રીમદ્ યવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા મહેસાણા (ઉ. ગુ.) Page #7 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા વિષય પૃષ્ઠ વિષય ૦ પ્રકાશકીય નિવેદન ૦ ગુણસ્થાનકેમાં મોહનીયનાં - સંપાદકીય નિવેદન ઉદયસ્થાનકે અને તેનાથી થતી ૦ અનુક્રમણિકા વિશીઓને વિચાર ૨૬-૩૨ ૦ ગ્રંથકારની પ્રસ્તાવના ૦ દશ આદિ ઉદયસ્થાનકોમાં થતી ૦ બંધને બંધ સાથે સંવેધ કુલ ચેવિશીની સંખ્યા ૩૨ ૦ ઉદય અને સત્તાને ૦ પાંચ આદિના બંધે અને બે ઉદય અને સત્તા સાથે સંવેધ ૩ ના ઉદયે થતી ભંગસંખ્યાને ૦ ઉદયને બંધ સાથે સંવેધ. મતાંતર સાથે વિચાર ૩૩-૩૦ 0 બંધને ઉદય સાથે સંવેધ ૬ ૦ ગુણસ્થાનકમાં થયેલ ચેવિશીઓના ' ૦ જ્ઞાનાવરણયનાં સ્થાનકે સંબંધ કુલ ભંગનું નિરૂપણું વિચાર, તેને સંવેધ અને તેના ૦ ઉદયની જેમ ઉદીરણાના ભંગને ભાંગાઓ. ૭ વિચાર ૦ આયુના ઉદય અને સત્તાને વિચાર ૮ ૧૦ ગુણસ્થાનકોમાં મેહનીયની ૦ આયુના બંધાદિને સંવેધ અને પ્રકૃતિએના ઉદયને વિચાર તેના ભાંગાઓ ૦ મહુનીયનાં સત્તાસ્થાનકે ૦ દર્શનાવરણીયના બંધ ૦ ગુણસ્થાનકમાં સત્તાસ્થાને ૩૯ અને સત્તાસ્થાનકને વિચાર ૧૨ ૦ છવ્વીશ આદિનું સત્તાસ્થાન ૦ દર્શનાવરણીયના બંધસ્થાનને કાળ ૧૩ કઈ રીતે થઈ શકે ? તેને વિચાર ૪૦ ૦ દર્શનાવરણયનાં ઉદયસ્થાનકે ૧૫ ૦ મેહનીયની કઈ પ્રકૃતિને કોણ ૦ દર્શનાવરણીયના બંધાદિને સંવેધ ઉદ્વલક છે. ૦ મેખનીયના બંધ, ઉદય અને ૦ ગોત્રકર્મના બંધાદિને સંધિ ૧૭-૧૮ સત્તાને સંવિધ ૪ર-પર ૦ વેદનીયકર્મના બંધાદિને સંવેધ ૧૯ ૦ મેહનીયનાં રાત્તાસ્થાને કાળ પર–પપ ૦ મેહનીયકર્મનાં બંધસ્થાનકે ૨૦ ૦ , બંધ ભાગાઓ. ૨૧ નામકર્મની જે પ્રકૃતિ સાથે ૦ મેહનીયનાં બંધસ્થાનને કાળ ૨૩-૨૪ તેની ઘણી પ્રકૃતિએને બંધ કે મેહનીયકર્મનાં ઉદયસ્થાનકે ૨૪ ઉદય થાય છે. તેનું નિરૂપણ ૫૬-૬૦ ૦ મેહનીયકર્મના ઉદયસ્થાનકમાં ૦ નામકર્મનાં બંધસ્થાનકે ૬૧ પ્રકૃતિના ફેરફારથી કઈ રીતે અનેક ૦ ગતિમાં નામકર્મનાં બંધસ્થાનકેનું વિકલપ થાય છે તેને વિચાર ૨૫ ૬૧-૨ ૩૭ ૩૮ નિરૂપણ Page #8 -------------------------------------------------------------------------- ________________ ૦ નકાદિ ગતિયેાગ્ય કયાં અંધસ્થાનકો હોય છે, તેનું નિરૂપણુ ૬૨ ૦ ગુણસ્થાનામાં નામકનાં અ ધસ્થાનક • એકેન્દ્રિયાદિ ચેાગ્ય બંધ સ્થાનકમાં કઇ કઇ પ્રકૃતિએ હાય તેનું નિરૂપણુ ૦ ગુણસ્થાનકોમાં નામકર્મની બંધાતી ૬૬-૭૫ . કયારે થાય તેનું નિરૂપણુ ૦ કઇ પ્રકૃતિના ખંધ કે ઉદય સાથે કઈ પ્રકૃતિના ખંધ કે ઉદય હાય 0 ૦ નામકર્મોનાં ઉદયસ્થાનક ગતિમાં ઉદયસ્થાનકોને વિચાર ગુણુઠાણાઓમાં ઉદયસ્થાનાને વિચાર . અને વિચ્છેદ્ય થતી પ્રકૃતિઓનું નિરૂપણુ ઉદ્યોત અને આતપના ઉદય . • તેના ભાંગાએના વિચાર નૈષ્ક્રિય તિય ચનાં ઉદ્ભયસ્થાનક અને તેના ભાંગા ૦ સામાન્ય મનુષ્યનાં ઉદયસ્થાનક અને તેના ભાંગાએ. ૧૩-૬૫ • એકેન્દ્રિયનાં ઉદયસ્થાનકા અને તેમાં થતા ભગાના વિચાર ૮૬-૯૯ ♦ વિકલેન્દ્રિયનાં ઉદયસ્થાનકે અને તેમાં થતા ભાંગાઓના વિચાર ૯૦-૯૧ • પ્રાકૃત તિર્યંચ પંચેન્દ્રિયનાં ઉદયસ્થાનકા અને ઐક્રિય મનુષ્યનાં ઉદયસ્થાનક અને તેના ભાંગાએ ૭૫-૭૮ ge ૭૯-૮૦ ૮૧ ૮૧ ૮૨-૮૫ ૯૨ ૯૩-૯૪ ૯૫ ૯૫ ૦ આહારક સયતનાં ઉદયસ્થાનક અને તેના ભાંગા ૦ ધ્રુવ અને નારકનાં ઉદ્ભયસ્થાનક અને તેના ભાંગાએ. ૦ કેવલિ ભગવ’તમાં ઉદ્દયસ્થાનક અને તેના ભાંગાએ ૦ ગુણુસ્થાનકામાં નામકની પ્રકૃતિના ઉદયાધિકાર ૧૦૩–૧૦૬ ૧૦૭–૧૦૮ ૦ નામકમનાં સત્તાસ્થાનકા ૦ નવમા ગુણસ્થાનકે સત્તામાંથી જતી નામક ની પ્રકૃતિ O ૭ અધ્રુવ સંજ્ઞક સત્તાસ્થાનેા કયા જીવામાં હોય ? ૧૧૦ ૦ ગતિમાં નામકર્મનાં સત્તાસ્થાનકે ૧૧૧ ગુણસ્થાનકામાં નામકનાં સત્તાસ્થાન નામકર્મના બંધ-ઉદયસત્તાસ્થાનના સવેધ ૦ જ્ઞાનાવરણીય અને અંતરાયના ગુણસ્થાનકમાં સવેધ . d દશ નાવરણીયના ગુણસ્થાનકમાં સંવેધ ', ૯૭-૯૮ ૯૯–૧૦૨ ,, ૦ માહનીય સંબધે વિચાર કરતાં પદસમૂહની સંખ્યાનુ નિરૂપણુ ૧૦૯ ૦ ગુણસ્થાનકના ભેદ્દે ઉદ્દયપદની સંખ્યા. ૦ ગુણુસ્થાનમાં ચેાગ, લૈશ્યા અને ઉપયાગથી થતાં પદ અને પદ્મવૃંદના વિચાર ૧૧૨–૧૧૩ ૧૨૭–૧૨૮ ૦ વેદનીયના ગુણસ્થાનકમાં સવેધ ૧૨૯ O આયુના ૦ ગોત્રના ૧૧૪-૧૨૬ ,, ૧૩૦–૧૩૨ ,, ૧૩૩–૧૩૪ ૧૨૭ ૧૩૫–૧૩૭ ૧૩૮–૧૩૯ ૧૩૯–૧૫૪ Page #9 -------------------------------------------------------------------------- ________________ ૦ ગુણસ્થાનમાં નામકર્મના બંધ ઉદય અને સત્તાસ્થાનકે તથા સંવેધ - ૧૫૫–૧૭૮ ૦ ચારગતિમાં બંધાદિ સ્થાને તથા સંવેધ ૧૭૯-૧૮૪ ૦ ઈન્દ્રિયમાર્ગણામાં બંધાદિ સ્થાનકે ૧૮૫ ૦ જીવસ્થાનકમાં જ્ઞાનાવરણીય તથા અંતરાયના બંધાદિ ૦ છવભેદમાં વેદનીય અને ગોત્રકર્મના બંધાદિ ૧૮૭ ૦ જીવસ્થાનકમાં આયુના ભાંગાઓ ૦ છવભેદોમાં મેહનીયનાં - બંધાદિસ્થાને ૧૮૯-૧૯૧ ૦ આવભેદમાં નામકર્મનાં બંધાદિ સ્થાને ૧૯૧–૧૯૬ ૦ ગતિઆદિ માગણાઓમાં બંધાદિ સ્થાનકે સંબધે સત્પદપ્રરૂપણ. ૧૯૬–૨૦૦ ૦ ગુણસ્થાનકમાં પ્રતિબંધના પ્રમાણનું કથન २००-२०३ ગતિ આદિ માર્ગણાઓમાં ગુણસ્થાનના વિષયમાં બંધનું નિરૂપણ ૨૦૩-૨૧૧ ૦ ગ્રંથની પૂર્ણાહુતિ ૨૧૧ * ૦ શ્રી સપ્તતિકા સાર સંગ્રહ ૨૧૩ ૦ સપ્તતિકાસંગ્રહ પ્રશ્નોત્તરી ૩૭૫ ૦ પરિશિષ્ટ–૧ પ્રદેશબંધનું અલ્પબહુત્વ ૩૯૨-૪૦૧ ૦ શુદ્ધિપત્રક ૪૦૨ ૧૮૮ Page #10 -------------------------------------------------------------------------- ________________ ૫. પૂ. આચાર્ય વિજય ભકિતસૂરીશ્વરજી મહારાજ સાહેબ 65 56 59 ; IT : કક [G) જન્મ : સંવત ૧૯૩૦ નાં આસો સુદ-૮ સમી દીક્ષા : સંવત ૧૯૫૭ નાં મહા વદી ૧૦–સમી પાસપદ : સંવત ૧૯૭૫ નાં અષાઢ સુદ ૫-કપડવંજ આચાર્યપદ : સંવત ૧૯૯૨ નાં વૈશાખ સુદ ૪-પાલીતાણા વર્ગવાસ : સંવત ર૦૧૫ નાં પોષ સુદ ૩-ખેશ્વર પ પૂ આચાર્ય ભગવડતને અમારાં કાટી...... કેટી...... વંદન શાહ મનસુખલાલ કુંવરજી (ટાણાવાળાં–અમદાવાદ) Page #11 -------------------------------------------------------------------------- ________________ પ. પૂ. પંન્યાસ કનકવિજયજી ગણિવર જ-મ : સંવત ૧૯૬૧ ચૈત્ર સુદ ૧–સાલડી દીક્ષા : સંવત ૧૯૮૮ મહા સુદ ૬-સાલડી પન્યાસપદ : - સંવત ૨૦૧૦ માગશર સુદ ૫-અમદાવાદ | સ્વર્ગવાસ : સંવત ૨૦૨૨ આસો સુદ ૭—મુંબઈ–માટુંગા પ. પૂ. પંન્યાસજી મહારાજ સાહેબને અમારાં કોટી કોટી વંદન નિર્મળાબેન મનસુખલાલ શાહ (ટાણાવાળા-અમદાવાદ) તો આ છે ITI પળ RUTA BEN RI પ. પૂ. કનકવિજયજી ગણીવરનાં શિષ્ય - પ. પૂ આચાર્ય | વિજય સુચકચંદ્રસૂરિજી મહારાજ જન્મ : સંવત ૧૯૮૪ અષાઢ સુદ ૧૦–સાલડી દીક્ષા : સંવત ૨૦૦૩ વૈશાખ સુદ ૧૦–સાલડી | પંન્યાસપદ : સ', ૨૦૧૮ માગશર સુદ ૭-અમદાવાદ-ગીરધરનગર આચાર્યપદ : સંવત ૨૦૨૯ માગશર સુદ ૨-ભેાંયણીતીર્થ પ. પૂ. આચાર્ય ભગવંતને કેાટી... કેટી...વંદના રમેશચંદ્ર મનસુખલાલ હર્ષદકુમાર મનસુખલાલ ભરતકુમાર મનસુખલાલ હર્ષાબેન હર્ષદકુમાર (ટાણુવાળાં) હાલ અમદાવાદ, Page #12 -------------------------------------------------------------------------- ________________ अर्हम् ॐ ह्री श्री श्रीधर गर्श्वनाथाय नमोनमः પૂજ્યપાદ આચાર્ય પ્રવર શ્રી ચન્દ્રમહત્તાચાય વિરચિત શ્રી પંચસંગ્રહ અન્ત ત શ્રી સપ્તતિકા સંગ્રહ આગમપ્રજ્ઞ, પ્રાતઃ સ્મરણીય પરમ પૂજ્ય આચાર્ય ભગવત શ્રીમદ્ મલયગિરિજી વિરચિત ટીકાના અનુવાદ સહિત તૃતીય ખડ ખીજા ખંડમાં આઠ કરણના અધિકાર પૂર્ણ થયા બાદ ત્રીજા ખંડમાં શ્રી સપ્તતિકા સંગ્રહ-છઠ્ઠા કર્મ ગ્રન્થમાં જે ભંગ-જાળ બતાવી છે તે અધિકાર શરૂ કરે છે. ત્યાં પરમ પૂજ્ય શ્રી મલયગિરિજી મહારાજ સાહેબ અવતરણ લખતાં કહે છે. હવે સપ્તતિકાના સંગ્રહ દ્વારા અંધવિધાનને કહેવા ઈચ્છતા ગ્રન્થકાર મહારાજા પ્રસ્તાવના કહે છે. મૂત્યુત્તરપરર્ફનું, સાર–બળારૂં પવળાનુનય | भणियं बंधविहाणं, अहुणा संवेहगं भणिमो ॥ १ ॥ मूलोतरप्रकृतीनां साधनादि - प्ररूपणानुगतम् । विधान - मधुना सवेधगतं भणामः ॥ १ ॥ અ - આ પ્રમાણે સાર્દિ–અનાદિ પ્રરૂપણાને અનુસરતુ મૂળ અને ઉત્તર પ્રકૃતિનું અંધવિધાન કહ્યું, હવે સ ંવેધગત અંધવિધાન કહીશ. ટીકાનુવાદ—આ પ્રમાણે મૂળ પ્રકૃતિ અને ઉત્તરપ્રકૃતિનું અંધવિધાન પ્રકૃતિમ ધ સ્થિતિમ ધાર્દિકનું સ્વરૂપ સાદિ, અનાદિ, ધ્રુવ, અશ્રુવાદિ પ્રરૂપણાને અનુસરતું કહ્યું. આઠ કરણનું સ્વરૂપ પ્રસંગને અનુસરી કહ્યુ. કેમકે ગ્રન્થકારે પાંચ દ્વાર કહેવાની જ પ્રતિજ્ઞા કરી છે. પરંતુ તેમાં ઘણે સ્થળે કરણાનાં નામ આવે છે તેથી પ્રસંગાગત આઠે કરણનું સ્વરૂપ પણ કહ્યુ, હવે એજ અન્યવિધાન સંવેધ-ગત કહીશ. કંઈ મૂળ કે ઉત્તર પ્રકૃતિના ખંધ આદિ હોય પ્રકૃતિના ઉદય આદિ હોય. એ પ્રમાણે કઈ મૂળ કે ત્યારે કઈ મૂળ કે ઉત્તર પ્રકૃતિના બધ આદિ હાય તેના જે ત્યારે કેટલી મૂળ કે ઉત્તર ઉત્તરપ્રકૃતિના ઉદય હાય વિચાર તે સવેધ કહેવાય, Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧ સપ્તતિકા ટીકાનુવાદ આ સપ્તતિકાસ ગ્રહમાં આ સવેધને અનુસરતુ અધવિધાન કરવામાં આવશે. ૧ મહારાજ શરૂઆતમાં કરેલી પ્રતિજ્ઞાના નિર્વાહ કરવા ઈચ્છતા આચાય મૂળ પ્રકૃતિના વિષયમાં બંધનો ખ'ધ સાથે સવેધ કહે છે आउम्म अट्ठ मोठ्ठ सत्त एकं च छाइ वा तइए । बज्झतयंमि बज्झति सेस सुं छ सत्तट्ठ || २ || મેહનીય ખ ́ધાય ત્યારે આઠ અથવા ત્યારે એક વા છ વા સાત અથવા આઠે છ, સાત અથવા આઠે કમ્મ બંધાય છે. ટીકાનુ—આયુકમ જ્યારે ધાતુ. હાય ત્યારે અવશ્ય આઠે કર્માં બંધાય છે, કારણુ કે શેષ સાત કર્યું જ્યારે બંધાતાં હોય ત્યારે જ આયુ અંધાય છે. (સાતમા ગુરુસ્થાનક સુધી આયુ ખંધાય છે ત્યાં સુધીમાં તે બંધમાંથી એક પણ કમ્મ ઓછુ થતું નથી.) आयुष्यष्टौ मोहेऽष्टौ सप्त एकं च पडादि वा तृतीये । बध्यमाने बध्यन्ते शेषकेषु षड् सप्ता ||२|| અથ—આયુ જ્યારે બંધાય ત્યારે આઠ, સાત, ત્રૌજી વેદનીય કયારે બંધાય અને શેષ કના જ્યારે બંધ થતા હોય ત્યારે 1 માહનીયકમ ના જ્યારે બધ થતા ડાય ત્યારે આઠ અથવા સાત ક` બધાય છે. આયુ સાથે સઘળાં કર્મ બંધાય ત્યારે આઠ અને આયુ ન બંધાય ત્યારે તે વિના સાત. આયુષ્કમ નિરંતર બંધાતું નથી, પર ંતુ પેાતાના ભોગવાતા આયુના ત્રીજે આર્દિ ભાગ શેષ હોય ત્યારેજ બધાય છે. માડુનીય કર્માંના બંધ નવમા ગુણસ્થાનક યન્ત નિરંતર થાય છે. તેમાં ત્રીજા ગુણુસ્થાનક છેડી સાતમા સુધીમાં આયુ બંધાય ત્યારે તે સાથે આ કર્મના અને આયુ ન બંધાય ત્યારે તેના વિના સાત કમના ખધ થાય છે, મિશ્ર પૂર્વ કરણ અને અનિવૃત્તિકરણે આયુ વિના સાતજ બંધાય છે. આમ બ ંને બધસ્થાનમાં માહનીયના બંધ આવેજ છે. ત્રીજું વેદનીય કર્મ બંધાતુ હોય ત્યારે આઠ, સાત, છ કે એક-આ ચાર અંધસ્થાનમાંથી કાઈ ના પણુ અંધ થાય છે. તેમાં એક માત્ર સતાવેદનીય ઉષશાંતમે હે, મેહુ અને આયુ વિના છ સૂક્ષ્મસ પરાયે. મિશ્ર, અપૂર્વ`કરણ અને અનિવૃત્તિખાદરે આયુ વિના સાત, અને મિશ્ર વિના સાતમા ગુણુસ્થાન સુધીમાં આયુ બંધાય ત્યારે આઠ અને તે ન અંધાય ત્યારે તેના વિના સાત કમ બંધાય છે, આ બધા બધસ્થાનકામાં વેદનીયના અંધ થાય છે જ. શેષ જ્ઞાનાવરણીય, દનાવરણીય, નામ, ગોત્ર અને અંતરાયક'ના બંધ થતો હોય ત્યારે છ, સાત કે આઠ એમ ત્રણ મધમાંથી કોઈપણ બંધ થાય છે. આ પાંચે કમના મધ દશમા ગુરુસ્થાન સુધી થાય છે. તેમાં મિશ્ર સિવાય સાતમા ગુણસ્થાનક સુધીમાં આયુ ખંધાતુ હોય ત્યારે આઠ, તે સિવાય સાત, ત્રીજે. આઠમે અને નવમે ગુણસ્થાનકે Page #14 -------------------------------------------------------------------------- ________________ પંચસ ંગ્રહ તૃતીયખડ 3 આયુના અંધ નહિજ થતા હૈાવાથી સાત અને દશમે આપ્યુ અને માહ વિના છ કા મધ થાય છે. આ ત્રણે ખંધસ્થાનકેામાં ઉપરાક્ત પાંચ કર્માંમાંનું કોઈપણ કમ્મ ખંધાય એ જ ૧૨ આ પ્રમાણે કયા કર્મીના અંધ સાથે કેટલા કર્માંના અંધ થાય તે કહ્યુ. હવે કયા કના ઉદય સાથે કેટલા કર્મના ઉદય અને સત્તા હાય તે કહે છે मोहस्सुद अवि सत्तय लग्भन्ति सेसयाणुदए । सन्तोइण्णाणि अघाइयाणं अड सत्त चउरो य ॥ ७॥ ३ मोहदये अष्टसप्त च लभ्यन्ते शेषकाणामुदये । सदुदीर्णानि अघातिनां अष्टौ सप्तचत्वारि च ||३|| અથ—માડુનીયના ઉદ્દય હાય ત્યારે આ કર્માં ઉદય અને સત્તામાં ડાય છે. શેષ ત્રણ ઘાતિ કમ્મના ઉદયે આઠ અને સાત, અને અધાતિ કમ્મના ઉદય છતાં આઠ, સાત કે ચાર કર્માં ઉદય અને સત્તામાં હાય છે. ટીકાનુ–મેહનીયકમ ના ઉડ્ડય સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનક પર્યન્ત હોય છે, માટે મેહનીયના જ્યારે ઉદય હોય ત્યારે આઠે કમ્ભેના ઉદ્દય અને સત્તા હૈાય છે. કેમકે દશમા ગુણુસ્થાનક પર્યન્ત સઘળાં કમ્મર્માં ઉદય અને સત્તામાં હોય છે, એક પણ કમ્મ ઓછુ થતું નથી. શેષ જ્ઞાનાવરણુ, દનાવરણુ અને અન્તરાય એ ત્રણમાંથી કાઈ પણ કમ્મના ઉદય હોય ત્યારે આઠે અને સાત કર્મો ઉદય અને સત્તામાં હોય છે. ત્રણ ઘાતિ કમ્મના ઉદય ખારમા ગુણસ્થાનક પન્ત હોય છે, ત્યાં સુધીમાં આઠ અને સાત એ એ ઉદય સ્થાનક અને સત્તા સ્થાનક હાય છે. તેમાં દશમા ગુણુસ્થાનક પર્યન્ત આડેના ઉદય અને સત્તા હાય છે, અગિયારમે સાતના ઉદય અને આઠની સત્તા, અને બારમે ગુણુઠાણું સાતના હૃદય અને સાતની સત્તા હાય છે. વેદનીય, આયુ, નામ અને ગેત્રમાંથી કોઈપણ અઘાતિ જ્ન્મના ઉદય છતાં આઠે સાત અને ચાર એ ત્રણમાંથી કોઈ પણ સ્થાન ઉદય અને સત્તામાં હેાય છે. ચારે ૧ અહિં સંવેધમાં કયા મૂળ કર્મના કે કઈ ઉત્તર પ્રકૃતિના બંધ ઉદય કે સત્તા કયા ગુણસ્થાનક સુધી થાય છે તેને નિર્ણય કરી અમુક મૂળ કે ઉત્તર પ્રકૃતિને બંધાદિ છતાં અમુક મૂળ કે ઉત્તર પ્રકૃતિ બંધાદિમાં હોય છે તે વિચારવાનુ... હાય છે.એટલે બીજા ક્રમ્સ્ટગ્રંથમાં ગુણસ્થાનકા માં જે અધાદિ અધિકારી કહ્યા છે તે આ ગ્રંથ ભણતી વખતે બરાબર યાદ કવાર. Page #15 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા ટીકાનુવાદ અઘાતિ કર્મને ઉદય ચૌદમાં ગુણસ્થાનક પર્યન્ત હોય છે, ત્યાં સુધીમાં ઉપરોક્ત ત્રણે ઉદયસ્થાનકે સંભવે છે. તેમાં દશમાં ગુણસ્થાનક પર્યત આઠેને ઉદય અને સત્તા, અગિયારમે સાતને ઉદય અને આઠની સત્તા, બારમે મેહનીય વિના સાતને ઉદય અને સાતની સત્તા, તથા તેરમે અને ચૌદમે ઘાતકર્મ સિવાય ચારને ઉદય અને ચારની સત્તા હોય છે. આ પ્રમાણે ઉદયને ઉદય અને સત્તા સાથે સંવેધ કહ્યો. હવે ઉદય અને સત્તા સાથે સત્તાને સંવેધ વિચારે છે. મોહનીય કર્મની સત્તા જ્યાં સુધી હોય છે ત્યાં સુધીમાં ઉદય આઠ અથવા સાત કર્મોને હોય છે. તેમાં સૂક્ષ્મ સં૫રાય પર્યન્ત આઠને અને ઉપશાંતમહે સાતને ઉદય હોય છે. સત્તામાં તે આઠ કર્મો હોય છે, કેમકે મેહનીય કર્મની સત્તા જ્યાં સુધી હોય છે ત્યાં સુધી બીજા સઘળા કર્મો સત્તામાં અવશ્ય હેય છે. જ્ઞાનાવરણદર્શનાવરણ અને અન્તરાયની સત્તા છતાં સાત અથવા આઠ કર્મોને ઉદય અને સત્તા હોય છે. તેમાં સૂમસં૫રાય પર્યન્ત અને ઉદય અને સત્તા, ઉપશાંત. મોહે સાતને ઉદય અને આઠની સત્તા અને ક્ષીણમેહે સાતને ઉદય અને સાતની સત્તા હોય છે. વેદનીય, આયુ, નામ અને ગેત્ર એ ચાર અઘાતિમાંથી કંઈપણ કર્મની સત્તા જ્યાં સુધી હોય ત્યાં સુધીમાં આઠ, સાત અથવા ચારને ઉદય અને સત્તા હોય છે. તેમાં આઠ અને સાતના ઉદય તેમજ સત્તાને વિચાર પહેલાંની જેમ કરી લે. ચારને ઉદય તથા સત્તા તેરમે અને ચૌદમે ગુણસ્થાનકે હોય છે. ૩ આ પ્રમાણે ઉદય અને સત્તાને સંવેધ કહ્યો. હવે ઉદયને બંધ સાથે સંવેધ કહે છેबंधइ छ सत्त अट्ठ य मोहुदए सेसयाण एकं च । । पत्तेयं संतेहिं बंधइ एगं छ सत्तट्ठ ॥४॥ बध्यन्ते षड् सप्त अष्टौ च मोहोदए शेषाणां एकं च । प्रत्येकं सद्भिः बध्यन्ते एकं षड् सप्ताष्टौ ॥४॥ અર્થ_એનો ઉદય છતાં , સાત અને આઠ કર્મ બાંધે છે, અને શેષ કને ઉદય છતાં એક, છ, સાત અને આઠ પણ બાંધે છે. છ, સાત અને આઠ કમેને બંધ છતા મોહને ઉદય હોય છે, અને એકના બંધમાં મોહ વિના શેષ સાતને ઉદય હોય છે. જ્ઞાનાવરણાદિ આઠ કર્મમાંથી કઈ પણ કર્મની સત્તા છતાં એક, છ, સાત અને આઠમાંથી કોઈપણ બંધસ્થાનકને બંધ કરે છે. ૪ ટીકાનુ—મહનીયકર્મને જ્યારે ઉદય હોય ત્યારે ગુણસ્થાનક પરત્વે છે, સાત, કે આઠ એ ત્રણ બંધસ્થાનકમાંથી કેઈપણ એકને બંધ કરે છે. મેહનીયને ઉદય કશમાં ગુણસ્થાનક પર્યન્ત હોય છે, તેમાં ત્રીજા ગુણસ્થાનક વિના સાતમા ગુણસ્થાન પર્યન્ત આયુના અંધકાળે આઠને બંધ અને આયુને બંધ ન થતું હોય ત્યારે સાતને બંધ થાય છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ તૃતીયખંડ ત્રીજે, આઠમે અને નવમે ગુણઠાણે આયુને બંધ નહિ થતું હોવાથી સાતને અને દશમે આયુ તથા મેહનીય વિના છને બંધ થાય છે. મેહ વિના બાકીના સાત કર્મમાંથી કઈ પણ કર્મને ઉદય હોય ત્યારે એકને અને ગાથામાં મૂકેલા “રકાર વડે ગ્રહણ કરાતા છ, સાત અને આઠમાંથી કેઈને પણ બંધ થાય છે. જ્ઞાનાવરણદિ ત્રણને ઉદય બારમા ગુણસ્થાન પર્યન્ત અને ચાર અઘાતિ કર્મનો ઉદય ચૌદમાં પર્યન્ત હોય છે, એટલે ચારે બંધસ્થાનકે ઘટી શકે છે. તેમાં મેહ વિના સાત કર્મમાંથી કોઈપણને ઉદય છતાં છ, સાત અને આઠના બંધનું સ્વરૂપ પૂર્વે કહ્યા પ્રમાણે સમજવું. ત્રણ ઘાતિકર્મનો ઉદય છતાં એકનો બંધ અગિયારમે અને બારમે અને અઘાતિ ચાર કર્મમાંથી કેઈન ઉદય છતાં એકને બંધ ૧૧ માથી તે ૧૩ મા સુધી હેય છે. આ પ્રમાણે ઉદયને બંધ સાથે સંવેધ કહ્યો. હવે વિભક્તિને વ્યત્યય કરીને એજ પહેલી અધીર ગાથા દ્વારા બંધને ઉદય સાથે સંવેધ કહે છે. છ, સાત કે આઠના બંધે મેહનીયને ઉદય હોય છે. કારણકે આઠને બંધ (મિશ્ર વિના) અપ્રમત્ત ગુણસ્થાન પર્યન્ત, સાતને અનિવૃત્તિ બાદર સંપરાય સુધી અને છને બંધ સૂક્ષ્મસંપાયે હોય છે, અને મેહનીયને ઉદય અવશ્ય સૂક્ષ્મસંપાય પર્યત હોય છે, માટે છે, સાત કે એઠના બંધે મેહને ઉદય હોય છે. તથા આઠ, સાત, છ કે એકના બંધે શેષ સાત કર્મમાંથી કેઈન પણ ઉદય હોય છે. તેમાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયને ઉદય ક્ષીણમેહ પયંત, અને વેદનીય, આયુ, નામ અને ગેત્રને ઉદય અગિકેવલિ પર્યત હોય છે, અને એકને બંધ ઉપશાંતમહાદિમાં હોય છે તેથી શેષ કર્મને ઉદય સાત, આઠ, છ અને એકના બંધમાં પણ હોય છે. આ પ્રમાણે બંધને ઉદય સાથે સંવેધ કહ્યો. - હવે ત્રીજા અને ચોથા પદવડે બંધ સાથે સત્તાના સંવેધને વિચાર કરે છે–આઠ કર્મમાંથી કોઈ પણ કમની સત્તા છતાં આઠ, સાત, છ કે એક એ ચારમાંથી કેઈપણ બંધસ્થાનકને બંધ કરે છે. તાત્પર્ય એ કે-કોઈ પણ એક કર્મોની સત્તા છતાં કયું બંધસ્થાન હોય તે વિચાર કરીએ ત્યારે કહી શકાય કે એક એક કર્મની સત્તા છતાં એક, છ, સાત અને આઠ એ ચારે પ્રકારને બંધ સંભવે છે. તે આ પ્રમાણે મેહનીયની સત્તા ઉપશાંતહ ગુણસ્થાન સુધી હોય છે, જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયની સત્તા ક્ષીણમેહ પયંત હોય છે અને વેદનીય, આયુ, નામ અને ગોત્રની સત્તા અગીકેવલી પર્વત હોય છે, અને આઠે કમને બંધ મિશ્ર વિના અપ્રમત્ત પર્યન્ત, સાતને અનિવૃત્તિ-બાદર સંપરાય પર્યત, છને બંધ સૂમસંપરા અને એકનો Page #17 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા ટીકાનુવાદ અગિયારમાથી તેરમા ગુણસ્થાન સુધી ડાય છે. માટે સઘળાએ ક્રમની સત્તા છતાં ચારે પ્રકારના મધ સભવે છે, દાખલા તરીકે મેહનીયની સત્તા અગિયારમા સુધી હાવાથી અને ત્યાં સુધીમાં ચારે અંધસ્થાનકા યથાસ ભવ હાવાથી માઠુનીયની સત્તા છતાં ચારે મધસ્થાનકે ઘટે છે. એમ અન્યત્ર પણ સમજવું. આ પ્રમાણે ખંધના સત્તા સાથે સર્વધ કહ્યો. ૪ હવે મધના ઉદય સાથે સ વેધ કહે છે सत्तट्ठ छ बंधेसुं उदओ अट्ठण्ह होइ पयडीणं । सत्तण्ह चउन्हं वा उदओ सायरस बंधंमि || ५ ॥ सप्ताष्टषड्बन्धेषु उदयः अष्टानां भवति प्रकृतीनाम् । सप्तानां चतुर्णां वा उदयः सातस्य बन्धे ||५|| અસાત, આઠ કે છના બંધ છતાં આઠ કર્મીના ઉદય હોય છે. અને કેવળ સાતાના બંધ હોય ત્યારે સાત કે ચારના ઉદય હાય છે. ટીકાનુ॰~~ સાત, આઠ કે છ એ ત્રણ ખ ́ધસ્થાનમાંથી કોઈપણુના ખાંધ છતાં અવશ્ય આઠે કમ પ્રકૃતિના ઉદય હોય છે. કેમકે આઠે કર્માંના ઉદય દશમા સુર્પી હાય છે અને ઉપરક્ત અ ંધસ્થાના પણુ ત્યાં સુધીમાંજ સંભવે છે. તથા કેવળ સાતા વેદનીયને બંધ છતાં સાત કે ચારને ઉદય ઘટે છે. કેમકે સાત કમના ઉદય અગિયારમે તથા ખારમે અને ચારને ઉદય તેરમે તથા ચૌક્રમે ડાય છે. કેવળ સાતાના બંધ છતાં એજ ઉદયસ્થાના સંભવે છે. (અહિં કેવળ સાતાના ખ ંધજ વિવક્ષિત છે. નહિ તે સામાન્યતઃ સાતાના બંધ પડેલાર્થી તેરમા સુધી હાય છે અને ત્યાં સુધીમાં તે ત્રણે ઉદયસ્થાનકા સભવે છે.) ૫ આ રીતે મૂળપ્રકૃતિ' આશ્રયી બંધ ઉદય અને સત્તાના સવેધ વિચાર્યું. હવે એ કર્મોના સ્થાનના વિચાર કરે છે— दो संतद्वाणाई बंधे उदय ठाणयं एकं । वेयणियाउयगोए सेगं नाणंतरासु || ६ || द्वे सत्स्थाने बन्धे उदये च स्थानमेकम् । वेदनायुषु एकं ज्ञानान्तराययोः || ६ || ૧ મૂળકના જે રીતે સવૈધ વિચાર્યું તે રીતે ઉત્તરપ્રકૃતિના પણ સંવેધ સ્વયમેવ વિચારી લેવા. માત્ર ઉત્તરપ્રકૃતિનેા કર્યાંથી કર્યાં સુધી બંધ, ઉદય કે સત્તા છે તેને નિર્ણય કરી લેવા જોઈએ. Page #18 -------------------------------------------------------------------------- ________________ પંચસ મહ તૃતીયખ‘ડ વેદનીય, આસુ અને ગાત્રકમ માં સત્તાસ્થાન એ અને બંધ તથા ઉદયમાં એક એક સ્થાન છે. જ્ઞાનાવરણીય અને અંતરાયનું ત્રણેમાં એક સ્થાન દાય છે. અથ ટીકાનુ॰ - સ્થાન એટલે બે, ત્રણ આદિ પ્રકૃતિના સમુદાય–એક સાથે બે, ત્રણ આદિ પ્રકૃતિનુ ખ ધાર્ત્તિમાં ડૂવું તે. તેમાં વેદનીય, આયુ અને ગેાત્ર કાઁના દરેકના ખમે સત્તાસ્થાન હોય છે. તે આ—એ અને એક. તેમાં વેદનીયનો અને પ્રકૃતિએ અયોગિકેવલિના દ્વિચરમસમય સુધી સત્તામાં હાય છે, દ્વિચરમ સમયે એમાંથી કાઈ પણ એકની સત્તા નષ્ટ થાય ત્યારે ચરમસમયે એકની સત્તા હાય છે. આ પ્રમાણે વેદનૌયનાં એ અને એક એમ બે સત્તાસ્થાન હૈાય છે. સ્માયુકમમાં જ્યાં સુધી પરભવાયુના બંધ ન થાય ત્યાં સુધી એકની સત્તા અને પરભવાયુના બંધ થયા પછી માંધેલા સુના જ્યાં સુધી ઉદય ન થાય ત્યાંસુધી એ આયુની સત્તા હોય છે. ગાત્રકમ માં તે–વાઉમાં ઉચ્ચગેાત્રને ઉવેલે ત્યારે કે અયોગિકેવલિના દ્વિચરમસમયે નીચગેાત્રના ક્ષય કરે ત્યારે એક ગેાત્રની સત્તા હાય છે, તે સિવાય સદા ખને ગેાત્રની સત્તા હાય છે. ઉપરોકત ત્રણે કર્માંના ખંધમાં અને ઉદયમાં તે તેની એક-એક પ્રકૃતિના જ મત્ર અને ઉત્ક્રય હોવાથી એક-એક જ સ્થાન હાય છે.કેમકે તે કર્મોની એક સાથે એ, ત્રણ પ્રકૃતિએ ખંધમાં કે ઉદયમાં આવતી જ નથી. જ્ઞાનાવરણીય અને અંતરાય એ પ્રત્યેકનુ બંધ, ઉદય અને સત્તામાં પાંચ પાંચ પ્રકૃતિરૂપ એક જ સ્થાન હોય છે. કેમકે એ અનેકના બંધ, ઉદય કે સત્તામાંથી પાંચે પ્રકૃતિએ એક સાથે જાય છે. ક્રમશઃ જતી હાય કે ઓછી-વધતી જતી હોય ત્યારે જ સ્થાનકો સંભવ છે. ૬ આ સ્થાનકા સબધે જ વિશેષતઃ વિચાર કરે છે:नाणंतरायबंधा आसुमं उदयसंतया खीणं । आइमदुगच उत्तम नारयतिरिमणुसुराऊ ||७| ज्ञानान्तर | यबोबन्धः वः आ सूक्ष्ममुदयस ते क्षीणं । आदिमद्विकचतुःसप्तमं नारकतिर्यग्मनुजसुगयुषाम् ॥ ७॥ અથ-જ્ઞાનાવરણીય અને અંતરાયને મધ સૂક્ષ્મ સ ́પરાય પત, અને ઉદય તથા સત્તા ક્ષૌણુમાડ પત હોય છે. એક, બે, ચાર અને સાતમા ગુણસ્થાન પ ́ત અનુક્રમે તિયસ, મનુષ્ય અને વાયુના બ ંધ હોય છે. નારક, ટીકાનુ૦—જ્ઞાનાવરણીય અને અંતરાય એ બંનેયકની પાંચેય ક્રમ પ્રકૃતિએને સૂક્ષ્મસ'પરાય ગુણસ્થાનક પર્યંત અંધ હોય છે, પછીના ગુણુસ્થાન કે હાતા નથી, Page #19 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા ટીકાનુવાદ પાંચે કર્મ પ્રવૃતિઓને એક સાથે બંધ થતું હોવાથી તેમજ એક સાથેજ બંધ-વિચ્છેદ થતે હેવાથી એ બંને કર્મનું પાંચ-પાંચ પ્રકૃતિરૂપ એક-એકજ બંધસ્થાનક છે. એ બંને કર્મની પાંચેય કમ પ્રકૃતિને ઉદય અને સત્તા ક્ષીણમેહપર્યત હોય છે, આગળ ઉપર નહિ. આ રીતે ઉદય અને સત્તામાં પાંચેય પ્રકૃતિ સાથેજ હોવાથી તેમ સાથેજ જતી હોવાથી એ બંને કર્મનું ઉદયસ્થાન અને સત્તાસ્થાન પણ પાંચ-પાંચ પ્રકૃતિનું જ બનેલું હોય છે. હવે આયુ સંબંધે ગુણસ્થાનકે આશ્રયીને બંધ ઉદય અને સત્તાને વિચાર કરવા ઈચ્છતા કહે છે-પહેલા મિથ્યાષ્ટિ ગુણસ્થાનક પર્યત, નારકાયુને બંધ છે, તિર્યંચાયુને સાસ્વાદન ગુણસ્થાનક પર્યન્ત, મનુષ્યાયુને ચતુર્થ ગુણસ્થાનક પર્યા, અને દેવાયુને બંધ સાતમા અપ્રમત્ત ગુણસ્થાનક પર્યત હોય છે. ૭ नारयसुराउ उदओ चउ पंचम तिरि मणुस्स चोइसमं । आसम्मदेसजोगी उवसंता संतयाऊणं ॥८॥ नारकसुरायुषोरुदयः चतुर्थ पञ्चमं तिर्यगायुषः मनुष्यायुषः चतुर्दशम् । आसम्यक्त्वदेशायोगिनः उपशान्तं सत्ता आयुषाम् ॥८॥ અર્થ-નારક અને દેવાયુને ઉદય ચોથા ગુણસ્થાનક સુધી, તિર્યંચાયુને પાંચમા સુધી અને મનુષ્યાયુને ચૌદમા સુધી ઉદય હોય છે. નારકાયુની સમ્યકત્વ ગુણસ્થાન સુધી, તિર્યંચાયુની પાંચમા સુધી, મનુષ્પાયુની અગિસુધી અને દેવાયુની ઉપશાંત મેહ સુધી સત્તા હોય છે. . 1 ટીકાન-નારકી અને દેવાયુને ઉદય ચોથા અવિરતિ સમ્યગ્દહિટ ગુણસ્થાનક સુધી હોય છે, કેમકે નારકી અને દેવેને ચાર જ ગુણસ્થાનક હોય છે. તિર્યંચાયુને ઉદય પાંચમા દેશવિરતિ ગુણસ્થાનક સુધી હોય છે, કેમકે તેમાં પાંચ જ ગુણસ્થાનકે હેય છે. અને મનુષ્પાયુને ઉદય ચૌદમાં અગિ ગુણસ્થાન પર્યત હોય છે, તેમાં સર્વ ગુણસ્થાનકોનો સંભવ છે માટે. અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાન પર્યત નારકાયુની, દેશવિરતિ પર્યત ઉતર્યગાયુની, ૧ અહી મનુષ્ય અને દેવાયુષ્યને બંધ અનુક્રમે ચોથા અને સાતમા ગુણસ્થાનક સુધી કહ્યો છે પરંતુ ત્રીજા ગુણસ્થાનકે તથાસ્વભાવે આયુષ્ય બંધ ન હોવાથી અહીં તેમજ આગળ પણ ત્રીજા ગુણસ્થાનકનું વજન સમજવું. અગિયારમા ગુગુસ્થાનક સુધી દેવાયુની સત્તા કહી. કેમકે દેવાયું બાંધીને સંયતે ઉપશમશ્રેણિ માંડી શકે છે અને અગીઆરમા સુધી જાય છે, કંઈ દેને અગીઆર ગુણસ્થાનકો હતાં નથી. તેમ તિર્યંચનું અને નરકનું આયુ બાંધીને પણ મનુષ્યો સાતમા ગુણસ્થાનક પર્યત જાય છે. મનુ ધ્યાયને ઉદય મનુષ્ય–નારકાયુની સત્તા, મનુષ્પાયુને ઉદય તિયચ-મનુષ્પાયુની સત્તા આ બે ભાંગા સાતમા સુધી હવે પછી આવતી નવમી ગાથાની ટીકામાં આ. શ્રી મગિરિ મહારાજે કહ્યા છે, છતાં Page #20 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા ટીકાનુવાદ અગિકેવલી પર્વત મનુષ્યાયુની અને ઉપશાંત મહાપર્યત દેવાયુની સત્તા હોય છે. અગિયારમા ગુણસ્થાનક સુધી દેવાયુની સત્તા હેવાનું કારણ દેવાયુને બંધ કરીને સંયત મનુષ્ય ઉપશમશ્રેણિ આરંભી શકે છે, અને ઉપશમશ્રેણિ ઉપશાંત મેહ પર્યત હોય છે. ૮ આ પ્રમાણે આયુને બંધ, ઉદય અને સત્તા જણાવીને તેને સંવેધ કહે છેअब्बंधे इगि संत दो दो बद्धाउ बज्झमाणाणं । चउसुवि एक्कस्सुदओ पण नव नव पंच इइ भेया ॥९॥ अबन्धे एकस्य सत्ता द्वे द्वे बद्धायुषां बध्यमानानाम् । चतसृष्वपि एकस्योदयः पञ्च नव नव पश्च इति भेदाः ॥९॥ અર્થ-આયુને બંધ ન થયું હોય ત્યાં સુધી એકની સત્તા હોય છે, જેણે આયુ બાંધ્યું હોય કે વર્તમાનમાં બંધ કરતા હોય તેને બે-બે આયુ સત્તામાં હોય છે. ઉદય ચારે ગતિમાં ભેગવાતા એક-એક આયુને જ હોય છે. ચારે ગતિના અનુક્રમે પાંચ નવ નવ અને પાંચ એમ અઠ્ઠાવીસ સંવેધ ભાંગા થાય છે. ટીકાનુ-ચાર ગતિમાં જ્યાં સુધી પરભવના આયુને બંધ થયે હોતે નથી ત્યાંસુધી અને ઉદય પ્રાપ્ત ભેગવાતું એક જ આયુ સત્તામાં હોય છે. અને જેઓએ પરભવનું આયુ બાંધ્યું હોય કે પરભવનું આયુ બાંધતા હોય તેઓને પિતાનું ગવાતું આયુ અને પરભવ આયુ એમ બે આયુ સત્તામાં હોય છે. ચારે ગતિમાં જે જે ગતિમાં જ હોય તે ગતિને અનુસરતા એક જ આયુને હમેશાં ઉદય હોય છે. કેઈ વખત એક સાથે બે આયુને ઉદય હેતું નથી. પરભવના ' જે આયુને બંધ થયેલ હોય તે ગતિમાં જાય ત્યારે જ તે આયુને ઉદય થાય છે. - ઉપરોક્ત ગાથામાં તિર્યંચ અને નારકાયુની સત્તા અનુક્રમે પાંચમાં અને ચોથા સુધીજ કહી છે. અહિં વિવક્ષા જ બળવાન હોય તેમ જણાય છે, એટલેજ તિર્યો અને નારકે પિતે જેટલા ગુણસ્થાન પ્રાપ્ત કરી શકે છે ત્યાં સુધી જ તેની સત્તા કહી. દેવ પિતે જે કે ચાર ગુણસ્થાનક જ - પ્રાપ્ત કરી શકે છે છતાં દેવાયુને બંધ કરી મનુષ્યો અગીઆરમા સુધી જાય છે માટે દેવાયુની સત્તા અગિઆરમા સુધી વિવક્ષી છે. ૧ બંધકાળ પહેલાંના, બંધકાળના અને બંધ થયા પછીના ભાંગાઓ વિચારવાથી સઘળા આપોઆપ મળી જશે, બંધકાળ પહેલાં દરેકને હંમેશાં એક જ ભંગ હોય છે. બંધકાળના જેઓ ચારે આય બાંધે છે તેના ચાર અને જેઓ પરભવનાં બે આયુ બધેિ છે. તેના બે ભાંગા થાય છે. અને બંધકાળ પછીના પણ જેઓએ ત્યારે આ બાંધ્યા હોય તેઓને ચાર, અને જેઓ બે જ પારભવિક આયુ બાંધતા હોય તેઓને બે ભાંગા થાય છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પંચસગ્રહ તૃતીયખંડ તિય "ચા અને મનુષ્યે સત્ર-ચારે ગતિમાં ઉત્પન્ન થાય છે માટે તેઓને ચારે આયુના બંધના સંભવ છે. ધ્રુવા અને નારકી તિય ચ અને મનુષ્યગતિમાં જ ઉત્પન્ન થાય છે માટે તેઓને તે એ આયુનેાજ અંધ થાય છે. માટે નરકગતિમાં આયુના સંવૈધ ભાંગા પાંચ, તિય ચગતિમાં નવ, મનુષ્યગતિમાં નવ, અને દેવગતિમાં પાંચ ભાંગા થાય છે. બધા મળીને અઠ્ઠાવીસ ભાંગા થાય છે. તે આ પ્રમાણે નારકીએને પારભવિક આયુના બંધ થતા પહેલાં ૧ નારકાયુના ઉદય અને નારકાયુની સત્તા—આ વિકલ્પ હોય છે, અને આ વિકલ્પ આદિના ચાર ગુણુસ્થાનકમાં સભવે છે. કેમકે નારકીઓને અન્ય ગુણસ્થાનકા હાતાં નથી. ૨. પરભવાયુના બંધ કરતા હોય ત્યારે તિર્યંચાયુના બંધ, નરકાયુના ઉદય અને તિર્યંચ, નારકાયુની સત્તા. આ વિકલ્પ હોય છે અને આ વિકલ્પ મિથ્યાષ્ટિ અને સાસ્વાદનમાં સંભવે છે, કેમકે તિય ́ચાયુના બંધ પહેલા એ ગુણુસ્થાનકે જ થાય છે. ૩. મનુષ્યાયુના બંધ, નારકાયુના ઉદય અને મનુષ્ય-નારકાયુની સત્તા, આ વિકલ્પ ત્રીજે ગુણુઠાણું આયુના બંધ જ નહિં થતા હોવાથી પહેલે, ખીજે અને ચેાથે એમ ત્રણ ગુણુઠાણું ડાય છે, મનુષ્યાયુના અંધ ત્યાં સુધીજ થાય છે માટે. આ પ્રમાણે અ ધકાળના એ વિકલ્પ થયા. હવે આયુના ખંધ સ પૂર્ણ થઈ રહ્યા બાદ ૪. નારકાપુના ઉદય, તિયÖચ-નારકાયુની સત્તા, આ વિકલ્પ પહેલાથી ચાર સુધીના ચાર ગુણસ્થાનકોમાં હાય છે, કેમકે તિય ચાયુ ખાંધ્યા પછી ત્રીજે કે ચાથે ગુણઠાણે જવાના સ ́ભવ છે. ૫. નારકાયુના ઉદય, મનુષ્ય -નારકાયુની સત્તા. આ વિકલ્પ પણ આદિના ચાર ગુણુસ્થાનમાં હાય છે. આ પ્રમાણે નારકીઓને ખંધકાળ પહેલાંના એક, મધકાળના છે અને ખંધકાળ પછીના બે, કુલ પાંચ વિકલ્પા-ભાંગાએ હાય છે, એજ પ્રમાણે દેવામાં પણ નારકાયુના સ્થાને દેવાયુનુ... :ઉચ્ચારણ કરીને પાંચ ભાંગા વિચારી જવા. તે આ પ્રમાણે−૧ દેવાયુના ઉદય, દૈવાયુની સત્તા, તિય “ચાયુના અંધ, દેવાયુના ઉદય, તિય "ચ-દેવાયુની સત્તા, ૩ મનુષ્યાયુના બંધ, દેવાયુના ઉદય, મનુષ્ય-દેવાયુની સત્તા, ૪ દેવાયુના ઉદય, તિય ચ-દેવાયુની સત્તા, ૫ દેવાયુના ઉદય, મનુષ્ય-દેવાયુની સત્તા. હવે તિયચા સંબંધે કહે છે-પારભવિક આયુના બંધ થતા પહેલાં તિય ચાને ૧ તિય ચાયુના ઉદય, તિર્યંચાયુની સત્તા એ વિકલ્પ હોય છે, અને એ વિકલ્પ પહેલાં પાંચ ગુણસ્થાનકમાં સંભવે છે, કેમકે તિય ચાને પાંચ ગુણસ્થાનકે જ ડ્રાય છે, શેષ ગુણુસ્થાનકે! હાતાં નથી. Page #22 -------------------------------------------------------------------------- ________________ - કમર - - - સપ્તતિકા ટીકાનુવાદ પરભવાયુ બંધકાળ ૨ નારકાયુને બંધ, તિર્યંચાયુને ઉદય, નારક–તિર્યંચાયુની સત્તા, આ ભંગ મિથ્યાષ્ટિને જ હોય છે, કેમકે નારકાયુને બંધ પહેલે ગુણસ્થાનકે જ થાય છે. અથવા ૩ તિર્યંચાયુને બંધ, તિર્યંચાયુને ઉદય, તિર્યંચ-તિર્યંચ આયુની સત્તા, આ વિકલપ મિથ્યાદષ્ટિ અને સારવાદન એ બેને હોય છે, કેમકે તિર્યંચાયુને બંધ પહેલા જ ગુણસ્થાનકે થઈ શકે છે. અથવા ૪ મનુષ્યાયુને બંધ, તિર્યંચાયુને ઉદય, મનુષ્ય-તિર્યંચાયુની, સત્તા, આ વિકલ્પ પણ પહેલા અને બીજા એ બે ગુણસ્થાનકે જ હેય છે. કેમકે અવિરતિ સમ્યગદષ્ટિ કે દેશવિરતિ તિર્યંચને દેવાયુને જ બંધ થાય છે. અથવા ૫ દેવાયુને બંધ, તિર્યંચાયુને ઉદય, દેવ-તિર્યંચાયુની સત્તા, આ વિકલ્પ મિથ્યાદષ્ટિ, સાસ્વાદન, અવિરત સમ્યગ્દષ્ટિ અને દેશવિરતિને હેય છે. આ ચારે વિકલ પરભવના આયુને બંધ થતું હોય ત્યારે બંધકાળ હોય છે. સમ્યમિથ્યાષ્ટિને આયુને બંધ જ નહિ થતું હોવાથી તેને આયુના બંધકાળનો કોઈ ભંગ હેતે નથી. પરભવના આયુને બંધ થઈ રહ્યા બાદ ૬ તિર્યંચાયુને ઉદય, નરક–તિવચાયુની - સત્તા, આ વિકલ્પ પહેલેથી પાંચે ગુણસ્થાનક પર્યત હેય છે, કારણ કે નરકાયુને બંધ થયા પછી સમફત્રાદિ પ્રાપ્ત થવાનો સંભવ છે. ૭ અથવા તિર્યંચાયુને ઉદય, તિર્યચતિર્યચાયુની સત્તા, અથવા ૮ તિર્યંચાયુને ઉદય, મનુષ્ય-તિર્યંચાયુની સત્તા, અથવા ૯ તિર્ય. ચાયુને ઉદય, દેવ-તિર્યંચાયુની સત્તા આ ત્રણે વિકલ્પ પણ પહેલેથી પાંચે ગુણસ્થાનક પર્યત હેય છે. કેમકે કોઈ પણ આયુને બંધ થયા પછી તિર્યંચે સમ્યક્ત્વાદિ પ્રાપ્ત કરી શકે છે. આ પ્રમાણે તિર્થને આયુના નવ વિકલ્પ થયા. ' હવે મનુષ્ય આશ્રયી કહે છે ૧ મનુષ્પાયુને ઉદય, મનુષ્યાયુની સત્તા. આ વિકલ્પ અગિકેવલિ પર્યંત હોય છે. કેમકે મનુષ્યને ચૌદે ગુણસ્થાન પ્રાપ્ત થઈ શકે છે. પરભવાયું બંધ કાળે ૨ નરકાયુને બંધ, મનુષ્યાયુને ઉદય, નરક-મનુષ્યાયુની સત્તા. આ વિકલ્પ મિથ્યાદષ્ટિને જ હોય છે, કેમકે અન્યત્ર નરકાયુને બંધ થતું નથી. ૩ તિર્ય. ગાયુને બંધ, મનુષ્પાયુને ઉદય, તિર્યંચ મનુષ્યાયુની સત્તા, આ વિકપ મિથ્યાદષ્ટિ અને સાસ્વાદનીને હોય છે કેમકે તિર્યંચાયુને બંધ પહેલા બે ગુણસ્થાનકે જ થાય છે માટે ૪ મનુષ્પાયુને બંધ, મનુષ્પાયુને ઉદય, મનુષ્ય-મનુષ્પાયુની સત્તા, આ વિકપ પણ પહેલા બે ગુણસ્થાનકે જ હોય છે. મનુષ્યને મનુષ્યાયુને બંધ પણ પહેલા બે ગુણસ્થાનક સુધી જ થાય છે. ૫ દેવાયુને બંધ, મનુષ્પાયુને ઉદય, દેવ–મનુષ્પાયુની સત્તા, આ વિકલ્પ અપ્રમત્ત ગુણસ્થાનક સુધી હોય છે. દેવાયુને બંધ ત્રીજા ગુણસ્થાનકને છોડી સાતમા પર્યત થાય છે. આ ચારે વિકલ્પ પરભવાયુ બંધકાળે હેય છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૨ પંચસંગ્રહ તૃતીય ખંડ પરભવાયુને બંધ થયા બાદ દ મનુષ્પાયુને ઉદય, નારક-મનુષ્પાયુની સત્તા ૭ મનુષ્યાને ઉદય, તિર્યંચ-મનુષ્પાયુની સત્તા. ૮ મનુષ્પાયુને ઉદય, મનુષ્ય-મનુષ્યાયની સત્તા આ ત્રણે વિકપિ અપ્રમત્ત ગુણસ્થાનક પર્યત હેાય છે. કેમકે નરક, તિર્યંચ કે મનુષ્યાયુને બંધ કર્યા પછી મનુષ્યને સમ્યક્ત્વ, દેશવિરતિ કે સર્વવિરતિની પ્રાપ્તિને સંભવ છે. ૯ મનુષ્કાયુને ઉદય, દેવ-મનુષ્પાયુની સત્તા. આ વિકલપ ઉપશાંતમોહ ગુણસ્થાનક પર્યત હોય છે, દેવાયુને બંધ થયા બાદ મનુષ્ય ઉપશમણિ પર આરોહણ કરી શકે છે, અને અગિયારમા ગુણસ્થાનક પર્યત જઈ શકે છે. આ પ્રમાણે મનુષ્યના નવ ભંગ કહ્યા. આ રીતે દેવ અને નારકે આશ્રયી પાંચ પાંચ અને તિર્યંચ તથા મનુષ્ય આશ્રયી નવ નવ, કુલ આયુના અઠાવીશ ભંગ થાય છે. હવે દર્શનાવરણીય કર્મના બંધ, ઉદય અને સત્તાસ્થાનનું પ્રતિપાદન કરવા ઈચ્છતા સૂત્રકાર કહે છે नव छच्चउहा बज्झइ दुगदसमेण दंसणावरणं । नव बायरम्मि सन्तं छक्कं चउरो य खीणम्मि ॥१०॥ नवषट्चतुर्दा बध्यते द्विकाष्टमदशमेषु दर्शनावरणम् । __नव बादरे सत्यः षट् चतस्रश्च क्षीणे ॥१०॥ અર્થ—નવ, છ અને ચાર પ્રકારે દર્શનાવરણીય કર્મ અનુક્રમે બે, આઠ અને દશમ સુધીમાં બંધાય છે. ક્ષપકશ્રેણિમાં નવમાના આદ્ય વિભાગ પર્યત તેની નવ પ્રકૃતિઓ સત્તામાં હોય છે અને ત્યાર પછી છ સત્તામાં હોય છે. ક્ષણમેહના ચરમસમયે ચાર સત્તામાં હોય છે. ટીકાનુ – દર્શનાવરણીય કર્મના નવ, છે અને ચાર એમ ત્રણ બંધસ્થાનક હોય છે. એક સાથે દર્શનાવરણીય કર્મની નવે પ્રકૃતિ બંધાય તે નવનું પહેલું બંધસ્થાન અને તે મિથ્યાદષ્ટિ અને સાસ્વાદને હેય છે. દર્શનાવરણીયકર્મની નવે પ્રકૃતિ પહેલે બીજે ગુણઠાણે દરેક જીવને બંધાયા કરે છે. ત્યાનદ્ધિ ત્રિક સિવાય છે પ્રકૃતિનું બીજું બંધસ્થાન. આ બંધસ્થાન સમ્યગૃમિથ્યાબિટથી આરંભી અપૂર્વકરણના પહેલા ભાગ પર્યત હોય છે, કેમકે અહિં થિણદ્વિત્રિકને બંધ થતું નથીત્યાન દ્વિત્રિક અને નિદ્રાદ્ધિક વિના ચક્ષુદંશ , નાવરણીય આદિ ચાર પ્રકૃતિનું ત્રીજુ બંધસ્થાન અપૂર્વકરણના બીજા ભાગથી આરંભી સૂમસં૫રાય પર્યત હોય છે. અહિં નિદ્રાદ્ધિકને પણ બંધ હેતે નથી માટે. આ રીતે દર્શનાવરણીયકર્મનાં ત્રણ બંધસ્થાનકે કહ્યાં. ૧ એક સાથે જેટલી પ્રકૃતિ બંધ ઉદય, કે સત્તામાં હેય છે તે બંધાદિ સ્થાન કહેવાય છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા ટીકાનુવાદ અક્ષરાર્થ આ પ્રમાણે કરવે-નવ, છ અને ચાર પ્રકારે દર્શનાવરણીયકર્મ અનુક્રમે બે, આઠ અને દશમા ગુણસ્થાનક સુધીમાં બંધાય છે. હવે સત્તાસ્થાનકે કહે છે-દર્શનાવરણીય કર્મનાં નવ, છે અને ચાર એમ ત્રણ સત્તાસ્થાનકે હોય છે. અનિવૃત્તિ ગુણસ્થાનકના આદ્ય ભાગ પર્યત નવે પ્રકૃતિઓ સત્તામાં હોય છે. આ હકીક્ત ક્ષપકશ્રેણિ આશ્રયી સમજવી, કેમકે ઉપશમશ્રેણિમાં તે ઉપશાંતમેહ ગુણસ્થાનકપર્યત નવે પ્રકૃતિમાં સત્તામાં હોય છે. ક્ષપકશ્રેણિમાં નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે થીણુદ્વિત્રિકને ક્ષય થયા બાદ નવમાના બીજા ભાગથી આરંભી ક્ષીણમેહના દ્વિચરમ સમયપર્યત છે પ્રકૃતિએ સત્તામાં હોય છે. ક્ષીણમોહના દ્વિચરમ સમયે નિદ્રાદ્વિકને સત્તામાંથી ક્ષય થતાં છેલે સમયે ચક્ષુર્દશનાવરણીય આદિ દશનાવરણીયકર્મ ચાર પ્રકૃતિઓ સત્તામાં હોય છે. તે ચાર પ્રકૃતિએ પણ તે જ ક્ષીણમેહના ચરમસમયે સત્તામાંથી ક્ષય થાય છે, એટલે ત્યાર પછીના ગુણસ્થાનકે દશનાવરણીય કર્મ સત્તામાં હતું નથી. ૧૦ ' હવે દર્શનાવરણીય કર્મના ત્રણે બંધ સ્થાનકને જઘન્ય-ઉત્કૃષ્ટ એટલે બંધ કાલ હોય છે તે કહે છે – __नवमेए भंगतियं बे छावट्ठिउ छव्विहस्स ठिई। चउ समयाओ अंतो अंतमुहूत्ताउ नव छक्के ॥११॥ नवभेदे भङ्गत्रिकं द्वे षट्पष्टी षडिवधस्य स्थितिः। ..... चतुर्विधस्य समयादन्तर्मुहत्तै अन्तर्मुहूर्तात् नवषट्के ॥११॥ અર્થ-નવના બંધસ્થાનને અંતમુહૂર્તથી આરંભી અનાદિ-અનંત આદિ ત્રણ ભાંગે, છના બંધસ્થાનને અંતર્મુહૂર્તથી બે છાસઠ સાગરેપમ, અને ચારના બંધસ્થાનને સમયથી અંતર્મુહૂર્ત પ્રમાણ કાળ છે. • ટીકાનુ-દર્શનાવરણીય કર્મના નવના બંધસ્થાનકના કાળ આશ્રયી ત્રણ ભાગ છે. તે આ-અનાદિ અનંત, અનાદિ સાંત અને સાદિ સાંત. તેમાં અભવ્ય આશ્રયી તેઓ કેઈ કાળે મિથ્યાત્વભાવ છોડનારા નહિ હેવાથી અનાદિ અનંત પ્રમાણુ બંધકાળ છે, જે ભએ અદ્યાપિ પર્યત મિથ્યાત્વ ભાવ છોડ્યો નથી પરંતુ હવે કાળાંતરે મિથ્યાત્વભાવ છેડી ઉપરના ગુણસ્થાનકે જશે તેઓ આશ્રયી અનાદિ સાંત બંધકાળ છે. અને સમ્યકત્વથી પડી જેઓ મિથ્યાત્વે આવ્યા છે તેઓ આશ્રયી સાંદિ સાંત બંધકાળ છે. તે સાદિ સાંત કાળ જઘન્યથી અંતમુહૂર્ત પ્રમાણ અને ઉત્કૃષ્ટથી દેશને અર્ધપુદ્ગલપરાવર્તન પ્રમાણુ Page #25 -------------------------------------------------------------------------- ________________ પંચસ ગ્રહ તૃતીયખડ અતર્મુહૂત્ત કાળે અને ઉત્કૃ ૧૪ હાય છે, કેમકે સમ્યક્ત્વથી પડીને આવેલા જીવા જઘન્યથી ષ્ટથી દેશેાન અ પુદ્ગલપરાવર્ત્તન જેટલા કાળે સમ્યક્ત્વાદિ પ્રાપ્ત કરી લે છે. છ પ્રકૃતિરૂપ ખંધસ્થાનકના ઉત્કૃષ્ટ નિરંતર અંધકાળ એકસો ત્રીસ સાગરોપમ પ્રમાણ છે. કેમકે મિશ્રવડે અતરિત ક્ષાપશમ સમ્યક્ત્વના તેટલા અવસ્થાનકાળ છે તેટલે કાળ ગયા બાદ કોઈ ક્ષષકશ્રેણિપર આરહણ કરે છે, કોઇ મિથ્યાત્વે જાય છે. મિથ્યા ત્વ પામે ત્યારે ત્યાં અવશ્ય નવનાજ બંધ થાય છે. છના ખધસ્થાનના જઘન્ય બધાળ અંતમુહૂત્ત છે. ચારના બંધસ્થાનના જઘન્ય ખંધકાળ સમય અને ઉત્કૃષ્ટ અતર્મુહૂત્ત છે. ચારનુ ખ'ધસ્થાન જઘન્યથી એક સમય ઉપશમશ્રણમાં ડાય છે. કેમકે ઉપશમશ્રેણિમાં અપૂર્વ કરણુના ખીજા ભાગના પ્રથમ સમયે ચારનું ખંધસ્થાન બાંધીને પછીના સમયે કાઈ કાળ કરીને દેવલેકમાં જાય ત્યાં અવિરતિ થઈ છ પ્રકૃતિઓના અધ કરે છે. આ અપેક્ષાએ ચારના ખ’ધસ્થાનકના એક સમય જઘન્ય કાળ છે. ઉત્કૃષ્ટથી અંતર્મુહૂત્ત ખંધકાળ છે. કેમકે ચારના અંધ અપૂ`કરણના ખીજા ભાગથી દશમાગુણ સ્થાનક સુધી જ થાય છે. અને તેના સમુદિંતકાળ પણ અંતમુહૂત્ત જેટલેા જ છે. આ પ્રમાણે ચારના અધસ્થાનકની જધન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતમુહૂત્ત સ્થિતિ છે. નવના અને છના ખંસ્થાનકના જધન્યકાળ અ ંતર્મુહૂત્ત અને ઉત્કૃષ્ટ ઉપર કહીં ગયા તેટલે છે. દશનાવરણીયક નુ નવ પ્રકૃત્યાત્મક સત્તાસ્થાન કાળ આશ્રર્યો અનાદિ અન ંત અને અનાદિ સાંત એમ બે પ્રકારે છે. તેમાં કોઈ પણ કાળે વ્યવચ્છેદ થવાને સંભવ નહિં હાવાથી અભળ્યે આશ્રયી અનાદિ અનતકાળ છે. અને ભભ્યાને કાળાંતરે ક્ષપકશ્રેણિ માંડે ત્યારે નવની સત્તાના વિચ્છેદ્ય થવાનો સંભવ હાવાથી અનાદ્ઘિ સાંત કાળ છે. મધની જેમ સત્તામાં સાહિઁ સાંત ભાંગાના સભવ નથી, કેમકે નવના સત્તાસ્થાનના વિચ્છેદ્યું થિણુદ્ધિ ત્રિકના ક્ષય થાય ત્યારે ક્ષેપકશ્રેણિમાં થાય છે, ત્યાંથી પ્રતિપાત-પડવુ થતા નથી કે જેથી છ થી નવની સત્તાએ જાય, અને સાદિ સાંતના સંભવ થાય, છ પ્રકૃતિનું સત્તાસ્થાન જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂત્ત જ છે. કેમકે ક્ષેપક શ્રેણિમાં નવમે ગુણુઠાણું થિણુદ્ધિત્રિકની સત્તાના વિચ્છેદ થાય છે, ત્યાંથી ખારમા ગુણુસ્થાનકના દ્વિચરમસમય પ ́ત છની સત્તા હોય છે, તેના સમ્રુતિકાળ પણ અંતર્મુહૂત્ત છે. ક્ષપકશ્રેણિમાં કાઈ પણ આત્માનું મરણ થતું નિહ હાવાથી છની સત્તાના અંતર્મુહૂત્તથી આ કાળ જ નથી, જઘન્ય-ઉત્કૃષ્ટ સરખા જ કાળ છે. જ ૧ ક્ષયે પશમ સકત્વને છાસઠ સાગરોપમ પ્રમાણ કાળ છે, કંઈ તેટલા કાળ તે સમ્યકત્વે રહી અંત દૂત મિત્રે જઈ ફરી ક્ષયાપશમ પ્રાપ્ત કરી શકે છે અને ફરી છાસઠ સાગરોપમ તે સમ્યકત્તાષિમાં ટકી શકે છે. ત્યારબાદ કાંતા ક્ષપકશ્રેણ માંડે છે, અગર તેા મિથ્યાત્વે જાય છે, Page #26 -------------------------------------------------------------------------- ________________ ઉપ સપ્તતિક ટીકાનુવાદ ચારની સત્તાને એક સમય એટલે જ કાળ છે, અને તે પણ બારમાં ગુણસ્થાનકને ચરમસમય, આ પ્રમાણે બંધસ્થાન અને સત્તાસ્થાનકેનું કાળમાન કહ્યું. હવે દર્શનાવરણીય કર્મના ઉદયસ્થાનકોનું પ્રતિપાદન કરવા માટે કહે છે – दंसण सनिदंसणउदओ समयं तु होइ जा खीणो। जाव पमत्तो नवण्ह उदओ छसु चउसु जा खीणो ॥१२॥ दर्शनस्य सनिद्रदर्शनस्योदयः समकं तु भवति यावत् क्षीणम् । यावत्प्रमत्तं नवानामुदयः षण्णां चतसृणां यावत्क्षीणम् ॥१२॥ અર્થ–ચાર દર્શનાવરણીય અથવા નિદ્રા સાથે દર્શનાવરણીયને એક સાથે ઉદય ક્ષીણમેહ પર્યત હોય છે. પ્રમત્ત ગુણસ્થાનક પર્યત નવન ઉદય હોય છે, અને ક્ષીણ– મેહના ચિરમ સમય પર્યત છને અને ચરમ સમયે ચારને ઉદય હેાય છે. ટીકાનુડ–દર્શનાવરણીય કર્મનાં બે ઉદયસ્થાન છે, તે આ પ્રમાણે એક સાથે એક જીવને ચક્ષુ, અચક્ષુ, અવધિ અને કેવળ દર્શનાવરણીય એ ચારને ઉદય હોય છે, અથવા પાંચ નિદ્રામાંથી કેઈપણ એક નિંદ્રા સાથે પાંચને ઉદય હોય છે. એક જીવને એક સાથે બે આદિ નિદ્રાઓ ઉદયમાં હોતી નથી. આ પ્રમાણે ચારનું અને પાંચનું એમ બે ઉદયસ્થાને હોય છે. આ બંને ઉદયસ્થાનકે ક્ષીણમેહ ગુણસ્થાનક સુધી હોય છે. (પરંતુ ક્ષીણમેહના ચરમ સમયે નિંદ્રાને ઉદય ન હોવાથી ચારનું જ ઉદયસ્થાન સમજવું.) અહિં નિદ્રાના ઉદય સાથે પાંચનું ઉદયસ્થાન આચાર્ય મહારાજે કર્મસ્તવના અભિ પ્રાયથી કહેલ છે, સત્કર્મગ્રંથ આદિ ગ્રંથકારના અભિપ્રાયે તે ક્ષપકશ્રેણિમાં અને ક્ષીણ મોહે ચક્ષુર્દર્શનાવરણીય આદિ ચાર પ્રકૃતિનું ઉદયસ્થાન હોય છે, પણ નિદ્રા સાથે પાંચનું નહિ. સત્કર્મગ્રંથમાં કહ્યું છે કે “ક્ષપકશ્રેણિમાં વર્તમાન અને ક્ષીણમહીં જીવને છેડીને અન્ય જીને નિદ્રાને ઉદય હોય છે. આ પ્રમાણે ચાર પ્રકૃતિના સમૂહરૂપ અથવા નિદ્રા સાથે પાંચના સમૂહરૂપ ઉદયસ્થાન એક કાળે એક જીવ આશ્રયી કહેલ છે. જ્યારે સામાન્યતઃ અનેક જીવ આશ્રયી ઉદયસ્થાનને વિચાર કરીએ ત્યારે આ પ્રમાણે સમજવું.-પ્રમત્ત ગુણસ્થાનક પર્યત દર્શનાવરણીયની નવે પ્રકૃતિએ ઉદયમાં હેય છે. ત્યારપછી થીણદ્વિત્રિકને ઉદય નહિ હેવાથી છનો ઉદય હોય છે, અને તે ક્ષીણ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૬ પ‘ચસગ્રહ તૃતીયખ’ડ મેહ ગુણસ્થાનના દ્વિચરમ સમય પર્યંત હોય છે, દ્વિચક્રમસમયે નિદ્રા અને પ્રચલાને ઉદય વિચ્છેદ થતાં ચરમ સમયે ચારના ઉદય હાય છે. આ પ્રમાણે દશનાવરણીય કર્મોના ઉદયસ્થાનકો કહ્યાં. ૧૨ હવે એ અન્ય ઉદય અને સત્તાસ્થાનેાના સવધ કહે છે च पण उदओ बंधे तिसुवि अब्बंधवि उवसंते । नव संतं अट्ठेवं उइण्ण संताई च खीणे ||१३|| चतुर्णां पचानामुदयः बन्धेषु त्रिष्वपि अबन्धकेऽपि उपशान्ते । नवानां सत्ता अष्टावेवं उदयः सत्ता चतुर्णां क्षीणे ॥१३॥ અથ—ત્રણે અધસ્થાનકા છતાં અને જ્યાં મધ નથી ત્યાં ઉપશાંતમાહે પણ ચાર અને પાંચને ઉદય અને નવની સત્તા હોય છે, એટલે તેના સ ંવેધ ભાંગા આઠ થાય છે. ચારના ઉદય અને ચારની સત્તા ક્ષીણમાઢુ હાય છે. ટીકાનુ—દનાવરણીય કર્મીના નવના, છના અને ચારના મધ જ્યાં સુધી હાય છે ત્યાં સુધીમાં તેની ચક્ષુ શનાવરણીયાદિ ચાર કે નિદ્રા સાથે પાંચ પ્રકૃતિના ઉદય અને નવની સત્તા હૈાય છે. આ રીતે છ ભાંગા થાય છે. દનાવરણીય કર્માંના અમધકને ઉપશાંતમેાડ ગુણુઠા ચાર અથવા પાંચના ઉદય અને નવની સત્તા હાય છે. તે એ ભગ મેળવતાં આઠ ભંગ થાય છે. તે આ પ્રમાણે કહેવા−૧ નવના બંધ, ચારના ઉદય, નવની સત્તા, આ વિકલ્પ નિદ્રાના ઉદય ન હોય ત્યારે હોય છે. નિદ્રાના ઉદય હોય ત્યારે ૨ નવના બંધ, પાંચના ઉદય અને નવની સત્તા એ વિકલ્પ હાય છે. આ બંને વિકલ્પ મિથ્યાત્વ અને સાસ્વાદન ગુણસ્થાનકે હાય છે. તથા ૩ છના ખંધ, ચારના ઉદય, નવની સત્તા, અથવા ૪ છના ખ’ધ, પાંચના ઉદય, નવની સત્તા આ ખતે વિકલ્પ ત્રીજા ગુણુસ્થાનકથી આરભી આઠમા ગુણુસ્થાનકના પહેલા સખ્યાતમા ભાગ પ ́ત હોય છે. તથા પ ચારના બંધ, ચારના ઉદય, નવની સત્તા ૬ અથવા ચારના બંધ, પાંચના ઉદય, નવની સત્તા આ બે ઉપશમશ્રેણિમાં અપૂર્વીકરણના બીજા ભાગથી આર.ભી દશમા ગુણુસ્થાનકના ચરમ સમય પ``ત હોય છે ઉપશાંતમેહ ગુણુઠાણું બંધ નિહુ હોવાથી, છ ચારના ઉદય, નવૌ સત્તા અથવા ૮ પાંચને ઉદય, નવની સત્તા એ બે વિકલ્પ હાય છે. આ પ્રમાણે આ વિકા થયા. ક્ષીણમેહના ચરમ સમયે ચારના ઉદય, ચારની સત્તા આ વિકલ્પ હાય છે. આ નવમે ભંગ છે. ૧૩ Page #28 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા ટીકાનુવાદ खवगे सुहुमंमि चउ बंधगंमि अबंधगंमि खीणम्मि । छस्संतं चउरुदओ पंचण्हवि केइ इच्छंति ॥१४॥ क्षपके सूक्ष्मे चतुर्बन्धके अबन्धके क्षीणे । पण्णां सत्ता चतुर्णामुदयः पञ्चानामपि केऽपि इच्छन्ति ॥१४॥ અર્થ - ક્ષપકશ્રેણિમાં થીણદ્વિત્રિકને સત્તામાંથી ક્ષય થયા બાદ નવમે, દશમે ગુણઠાણે અને અબંધક ક્ષીણહ ગુણઠાણે છની સત્તા અને ચારને ઉદય હોય છે. કેટલાક આચાર્યો પાંચને પણ ઉદય માને છે. ટીકાનુ–ક્ષપકશ્રેણિમાં દર્શનાવરણીયકર્મની ચાર પ્રકૃતિના બંધકને અનિવૃત્તિ બાદર સંપરાય ગુણઠાણે સત્તામાંથી થીણદ્વિત્રિકને ક્ષય થયા બાદ અને સૂમસંપાય ગુણસ્થાનકે છની સત્તા અને ચારને ઉદય હોય છે. તેમજ દર્શનાવરણીય કર્મના અબંધક ક્ષીણહીને પણ છની સત્તા અને ચારને ઉદય હોય છે. જેથી એ પ્રમાણે બે ભાંગા થાય છે. તે આ-૧૦, ચારને બંધ, ચારને ઉદય, છની સત્તા, આ વિકહ૫ થીણુદ્વિત્રિકને સત્તામાંથી ક્ષય થયા બાદ સૂમસં૫રાય ગુણસ્થાનકના થરમ સમયપર્યત હોય છે. તથા ૧૧ ચારને ઉદય, છની સત્તા. આ વિકલપ ક્ષીણમોહે પિતાના દ્વિચરમ સમયપર્યત હોય છે આ પ્રમાણે સપ્તતિકાકારના મતે દર્શનાવરણીય કર્મના અગિયાર ભાંગા કહ્યા. હવે અનિવૃત્તિ બાદરપરાય ક્ષેપક આશ્રય મતાંતર બતાવે છે-કર્મ સ્તવકારકિ કેટલાક આચાર્ય મહારાજે ક્ષપકશ્રેણિમાં નવમે ગુણસ્થાનકે, દશમે ગુણસ્થાનકે અને દ્વિચરમ સમય પર્યત બારમા ગુણસ્થાનકે નિદ્રા સાથે પાંચને ઉદય પણ માને છે. તેથી તેમના મતે બીજા બે ભાંગા થાય છે, તે આ પ્રમાણે -૧૨ ચારને બંધ, પાંચને ઉદય, છની સત્તા. આ વિકલ૫ થીણદ્વિત્રિકનો ક્ષય થયા પછીથી સૂક્ષ્મ સંપરાય પર્યત હોય છે બંધાભાવે પાંચને ઉદય, છની સત્તા ક્ષીણમેહ દ્વિચરમ સમય પર્યત હોય છે. સઘળા મળી તેમના મતે તેર ભાંગા થાય છે. આ રીતે દર્શનાવરણીય કર્મના બંધ, ઉદય અને સત્તાસ્થાનને સંવેધ કહ્યો. હવે ગોત્રકના પ્રથમ કહી ગએલ બંધ, ઉદય અને સત્તાસ્થાસ્થાનને સંવેધ કહેવા ઈચ્છતા કહે છે. बंधो आदुग दसमं उदओ पण चोदसं तु जा ठाणं । निच्चुच्चगोत्तकम्माण संतया होइ सव्वेसु ॥१५॥ बन्धः आद्वितीयं दशमं उदयः पञ्चमं चतुर्दशं तु यावत्स्थानम् । नीचैरुच्चैर्गोत्रकर्मणोः सत्ता भवति सर्वेषु ॥१५॥ Page #29 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ વતીયખંડ અર્થ–નીચગેત્ર અને ઉચ્ચત્ર કર્મને બંધ અનુક્રમે બીજા અને દશમા ગુણસ્થાન પર્વત, ઉદય પાંચમાં અને ચૌદમાં પર્યત અને સત્તા સર્વે ગુણસ્થાનકમાં હોય છે. ટીકાન-બીજા ગુણસ્થાનક પર્યત નીચત્રકર્મને અને દશમ ગુણસ્થાનક પર્યત ઉચ્ચગેત્ર કર્મને બંધ હેાય છે. તથા પાંચમા ગુણસ્થાન પર્યત નચત્ર કર્મને અને ચૌદમાં ગુણસ્થાન પર્યત ઉચ્ચગેત્રકમને ઉદય હોય છે. તાત્પર્ય એ કે-નીચત્રકર્મને બંધ સાસ્વાદન ગુણસ્થાનક પર્યત અને ઉદય દેશવિરતિ ગુણસ્થાનક પર્યત હોય છે. તથા ઉચ્ચગોત્ર કર્મને બંધ સૂફમપરાય પર્યત અને ઉદય અગિકેવલી ગુણસ્થાનક પર્યત હોય છે. અને બંને નેત્રકર્મની સત્તા ચૌદ ગુણસ્થાનકમાં હોય છે. ૧૫ આ પ્રમાણે ગોત્ર કર્મના બંધ આદિ કહી તેને જેટલા સંવેધ ભાંગા થાય છે તે બતાવે છે. बंधइ ऊइण्णयं चिय इयरं वा दोवि संत चउ भंगा। नीएसु तिसुवि पढमो अबंघगे दोण्णि उच्चुदए ॥१६॥ बघ्नात्युदीण चैव इतरद्वा द्वे अपि सती चत्वारो भङ्गाः । नीचैर्गोगेषु त्रिष्वपि प्रथमः अबन्धके द्वौ उच्चैर्गोत्रोदये ॥१६॥ . અર્થ_ઉદય પ્રાપ્ત ગાત્રકર્મ બાંધે કે ઈતર બાંધે અને બંને નેત્ર સત્તામાં હોય તેના ચાર ભાંગા થાય, ત્રણેમાં નીચગેત્ર હોય તેને પહેલે ભાંગે, અને અબંધકને ઉચ્ચગેત્રના ઉદયે બે ભાંગા થાય, આ પ્રમાણે સાત ભાંગા થાય છે. ટીકાનુ -ઉદય પ્રાપ્ત ઉચ્ચગેત્ર હોય કે નીચગોત્ર, અને જે ઉદયપ્રાપ્ત હોય તેજ બાંધે કે ઈતર-ઉદય પ્રાપ્ત ન હોય તે બાંધે–આ બધામાં સત્તા ઉચ્ચગવ્ય, નીચગોત્ર બંનેની હોય તેના ચાર ભાંગા થાય છે, અને તે બીજે, ત્રીજ, ચેાથે અને પાંચમે જાણવા. તથા બંધ, ઉદય અને સત્તા એ ત્રણે સ્થાનમાં નીચગેત્ર હોય ત્યારે તેને પહેલે ભંગ થાય છે. તથા ગોત્રકર્મને બંધવિચછેદ થયા બાદ ઉપશાંત મહાદિ ગુણઠાણે ઉચ્ચગેત્રના ઉદયે બે ભાંગા થાય છે, કુલ સાત ભાંગા થાય છે. તે આ પ્રમાણે કહેવા ૧ નીચગેત્રને બંધ, નીચગોત્રને ઉદય, નીચગોત્રની સત્તા-આ વિકલ્પ ઉચ્ચગેત્ર ઉવેલાયા બાદ તેઉકાય-વાઉકાયમાં અને તે ભવમાંથી નીકળી બીજા ભવમાં ઉત્પન્ન થયેલા શેષ તિય એમાં પણ શેડે (અંતર્મુહૂર્ત) કાળ હોય છે. ૨ નીચગેત્રને બંધ નીચગેત્રને ઉદય, ઉચ્ચ નીચગેત્રની સત્તા ૩ નીચગાત્રને બંધ, ઉગોત્રને ઉદય, ઉચ્ચ-નીચત્રની સત્તા, આ બે વિકલ્પ મિથ્યાદષ્ટિ અને સાસ્વાદને હોય છે. મિશ્ર આદિ ગુણઠાણે હતા નથી. કેમકે ત્યાં નીચગેત્રને બંધ થતું નથી. રસ - Page #30 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિક કાનુવાદ ૪ ઉચ્ચગેત્રને બંધ; નીચગોત્રને ઉદય, ઉચ્ચ-નીચગોત્રની સત્તા. આ વિકલ્પ મિથ્યાદકિટથી આરંભી દેશવિરતિ પર્યત હોય છે. આગળને ગુણઠાણે નીચગાત્રને ઉદય નહિંહેવાથી આ વિકલ્પ સંભવ નથી. તથા ૫ ઉચ્ચગેત્રને બંધ, ઉચગેત્રને ઉદય, ઉચ્ચ-નીચગેત્રની સત્તા. આ વિકલ્પ મિથ્યાદહિટથી સૂમસપરાય પર્યત હેય છે. આગળ ઉપર ગોત્રને બંધ નહિ હેવાથી સંભવ નથી. ૬ ઉચ્ચગેત્રને ઉદય, ઉચ્ચ-નીચગેત્રની સત્તા આ વિકલ્પ ઉપશાંતમૂહ ગુણસ્થાનકથી આરંભી અયોગિના દ્વિચરમસમય પર્યત હોય છે. ચરમસમયે ૭ ઉચગોત્રનો ઉદય અને ઉચગવની સત્તા એ વિક૯પ હેાય છે. આ પ્રમાણે ગોત્રકમના સાત સંવેધ ભંગ થાય છે. ૧૬. હવે વેદનીય કર્મને પહેલાં કહી ગયેલ બંધ, ઉદય અને સત્તાસ્થાનને પરસ્પર સંવેધ કહે છે– तेरसमछट्ठएसुं सायासायाण बंधवोच्छेओ। संतउइण्णाइ पुणो सायासायाई सम्वेसु ॥१७॥ - त्रयोदशषष्ठयोः सातासातयोर्बन्धव्युच्छेदः । ___सदुदीर्णे पुनः सातासाते सर्वेषु ॥१७॥ અર્થ–તેરમે અને છઠે અનુક્રમે સાતા અને અસાતા બંધવિચ્છેદ થાય છે. સત્તા અને ઉદયમાં સાતા-અસાતા સર્વગુણસ્થાનકમાં હોય છે. ટીકાનુ -સાતવેદનીય અને અસાતવેદનીયને બંધવિચ્છેદ અનુક્રમે તેરમે ગુણસ્થાનકે અને છઠે ગુણસ્થાનકે થાય છે. સત્તામાં અને ઉદયમાં સઘળા ગુણસ્થાનકમાં હોય છે. ૧૭ આ પ્રમાણે વેદનીયન બંધાદિ કહીને તેની ભંગ સંખ્યા કહે છે – बंधइ उइण्णयं चिर इयरं वा दोवि संत चउ भंगा । संतमुइण्णमबंधे दो दोण्णि दुसंत इइ अह ॥१८॥ बध्नात्युदीर्ण चैव इतरद् वा द्वे अपि सती चत्वारो भङ्गाः। सदुदीर्णमबन्धे द्वौ द्वौ द्वे सती इत्यष्टौ ॥१८॥ અર્થ—ઉદય પ્રાપ્ત વેદનીય બાંધે કે ઈતર-ઉદય અપ્રાપ્ય બાંધે અને સત્તામાં બંને હોય તેના ચાર ભાંગા થાય છે. બંધાભાવે અગિના ચરમસમયે સત્તામાં અને ઉદયમાં - એક હેય તેના બે અને ઉદયમાં એક અને સત્તામાં બેય હોય તેના બે, કુલ આઠ ભાંગા " થાય છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ પચસંગ્રહ તૃતીય ખ‘હુ ટીકાનુ૦—-ઉદયમાં સાતવેદનીય હાય કે અસાતવેદનીય હાય અને જે ઉદયમાં ડાય તેના જ બંધ કરે અથવા જેના ઉદય હાય તેના બંધ ન કરે પણ ઈતર-મીજીના બધ કરે, પરંતુ સત્તામાં સાતા-અસાતા અને હોય ત્યારે તેના ચાર ભાંગા થાય છે. તથા બંધના અભાવમાં અયાગિના ચરમસમયે એ વેદનીયમાંથી જેના ઉદય હાય તેની જ સત્તા હાય તેના બે ભાંગા થાય છે. તે સિવાયના કાળમાં મચાગિના પ્રથમ સમયથી આરંભી દ્વિચ રમસમય પર્યંત એ વેદૌયમાંથી ગમે તેના ઉદય હોય પર ંતુ સત્તા બ ંનેની હાય તેથી તેના બે ભાંગા થાય છે. આ પ્રમાણે સઘળા મળી વેદનીય કર્મીના આઠ ભાંગા થાય છે. તે આ પ્રમાણે ખેલવા-૧ અસાતાના અંધ, અસાતાના ઉદય, સાતા-અસાતા ખનેની સત્તા અથવા ૨ અસાતાના અંધ, સાતાને ઉદય, સાતા-અસાતા તેની સત્તા. આ એ વિકલ્પ મિથ્યાદૃષ્ટિથી આરંભી પ્રમત્ત સંયંત પર્યંત હોય છે. કારણકે ત્યારબાદ અસાતાને બંધ નથી. ૩ સાતાના અંધ, અસાતાના ઉદય, સાતા—અસાતા તેની સત્તા, ૪ સાતાના બંધ, સાતાના ઉદય, સાતા-અસાતા અનેની સત્તા આ એ વિકલ્પ મિથ્યાર્દષ્ટિથી આરંભી સચાગિકેલિના ચરમસમય પર્યંત હોય છે. કેમકે અયોગિકુંવલિ ગુણુઠાણું ચેગાભાવે વેદનીયના બંધ જ હોતા નથી. ૫ અસાતાને ઉદય, સાતા—અસાતાની સત્તા. ૬ સાતાના ઉદય, સાતા—અસાતાની સત્તા, આ બે વિકલ્પ અવૈગિકેવલિના પ્રથમ સમયથી આરંભ દ્વિચરમસમય પર્યંત હાય છે. ચરમસમયે છ અસાતાના ઉદય, અસાતાની સત્તા, અથવા ૮ સાતાના ઉદય, સાતાની સત્તા. આ એ વિકલ્પ હાય છે. આ પ્રમાણે વેદનીયકના આઠ વિકલ્પો કહ્યા. ૧૮. આ પ્રમાણે થાડુ કહેતુ હેવાથી પહેલાં છ કર્મના ભાંગા કહ્યા. હવે મેહનીયના અંધ, ઉદય અને સત્તાસ્થાનેાને કહેવા ઈચ્છતા આ ગાથામાં બંધસ્થાના કહે છે—— दुगइगवीसा तेरस नव पंच चउर ति दु एगो | बंधी इगिदुग चउत्थय पणदृणवमेसु मोहस्स ॥ १९ ॥ ૨૦ व्येकविंशतिः सप्तदश त्रयोदश नव पञ्च चतुस्त्रिव्येकः । बन्धः प्रथमे द्वितीये चतुर्थे च पञ्चमाष्टमनवमेषु मोहस्य ॥१९॥ અ --માટુનીયક ખાવીશ પ્રકૃતિરૂપ અધસ્થાન પહેલે, એકવીશ ખીજે, સત્તર ત્રીજે અને ચેાથે, તેર પાંચમે, નવ છઠ્ઠે, સાતમે અને આમે, તથા પાંચ, ચાર, ત્રણ, બે અને એક પ્રકૃતિરૂપ બંધસ્થાનકે નવમે હોય છે. ટીકાનુ॰--એ અને એકની સાથે વીશ શબ્દ જોડવા તથા પહેલા અને ખીજા પદ સાથે ત્રજા અને ચાથા પદના અનુક્રમે સંબંધ કરવા. તે આ પ્રમાણે-મેહનીયકમ ના દશ બંધસ્થાનક છે, તેમાં પહેલુ બધસ્થાન ખાવીશ પ્રકૃતિનુ છે અને તે પહેલે ગુણસ્થાનકે હાય છે, બીજી એકવીશ પ્રકૃતિરૂપ અને તે ખીજે ગુણુસ્થાનકે, ત્રીજી સત્તર પ્રકૃતિનું Page #32 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા ટીકાનુવાદ ૨૧ અને તે ત્રીજે અને ચેાથે ગુણસ્થાનકે, ચેાથું તેર પ્રકૃતિનું અને તે પાંચમે ગુણસ્થાનકે, પાંચમું નવ પ્રકૃતિનું અને તે છઠ્ઠા, સાતમા અને આઠમા ગુણુસ્થાનકે, તથા છઠ્ઠું પાંચ પ્રકૃતિનુ, સાતમું ચાર પ્રકૃતિનું, આઠમું ત્રણ પ્રકૃતિનુ, નવમું એ પ્રકૃતિનુ, અને દશમું એક પ્રકૃતિનુ, આ પાંચે બધસ્થાનકે નવમે ગુરુસ્થાનકે હોય છે. ૧૯ આ રીતે મેહનીયના ખધસ્થાનકો અને તે કયા ગુણસ્થાન સુધી હાય છે તે કહ્યું, હવે તે ખંધસ્થાનકે પ્રકૃતિના ભેદે કેટલા પ્રકારે હાય છે તે કહે છે— हासरइअरइसोगाण बंधया आणवं दुहा सव्वे 1 वेयविभज्जता पुण दुगइगवीसा छहा चउहा ||२०| हास्यरत्यरतिशोकानां बन्धा आ नवं द्विधा सर्वे । वेदविभज्यमाने पुनर्द्धावेकविंशती षड्धा चतुर्धा ॥ २०॥ અ --નવ પ્રકૃતિના ખંધ સુધીમાં સઘળા ખંધા હાસ્ય-રતિ અને શેક-અતિ ક્રમવાર મ`ધાતી હેાવાથી (સઘળા ખંધે) એ પ્રકારે હાય છે. વેદના બાંધવડે વહેંચાયેલ ખાવીસ અને એકવીસ એ એ બંધ અનુક્રમે છ અને ચાર પ્રકારે છે. ટીકાનુ॰--હાસ્ય-રતિ યુગલ અને શેક-અતિ યુગલ ક્રમવાર બંધાતું હોવાથી નવના બંધ સુધીના સઘળા ખંધા એ પ્રકારે છે. કોઈવાર હાસ્ય-રતિ યુગલ બંધમાં હોય છે, તે કોઈવાર શાક-અતિ ખંધમાં હોય છે, પરંતુ કોઇ વખત એ ખ'ને યુગલ- ચારે પ્રકૃતિએ સાથે બંધમાં હોતાં નથી. તથા મિથ્યાત્વ ગુણુઠાણું એક સાથે એક સમયે મેાહુની ખાવીશ પ્રકૃતિના બંધક આત્માએ અધ્યવસાયાનુસાર કોઇ વાર પુરૂષવદ બાંધે છે, કોઈ વાર સ્ત્રીવેદ બાંધે છે, કે કોઈ વાર નપુસકવેદ માંધે છે, પણુ કાઈ કાળે એક સાથે ત્રણેવના બંધ કરતા નથી. માટે હાસ્ય-રતિ અને શક-અતિ યુગલ વડે અને ત્રણ વેદ વડે વિજયમાન –વહેં'ચાયેલ બાવીસના બંધ છ પ્રકારે થાય છે. તે આ પ્રમાણે-મિથ્યાત્વ, સાળ કષાય, ત્રણ વેદમાંથી એક વેદ, એ યુગલમાંથી એક યુગલ, ભય અને જુગુપ્સા આ પ્રમાણે મેહની ખાવીસ પ્રકૃતિના ખંધ મિથ્યાત્વ ગુણુઠાણુ પ્રતિસમય દરેક જીતને થાય છે. આ બાવીસ પ્રકૃતિએ કાઈને હાસ્ય-રતિ યુક્ત હોય છે, તો કોઈ ને શેક અરતિ યુક્ત હાય છે. એટલે યુગલ વડે બાવીસ એ પ્રકારે થાય છે, હવે હાસ્ય-રતિ યુક્ત ખાદ્યસને બંધ કોઈ ને પુરૂ ષવેદ સાથે, કોઈને સ્ત્રીવેદ સાથે, તે કોઇ ને નપુંસકવેદ સાથે થાય છે, એ પ્રમાણે શાક -અતિ યુક્ત ખાવીશના બંધ પણ પુરુષવેદ અથવા સ્ત્રીવેદ કે નપુ ંસકવેદ સાથે થાય છે. એટલે ખાવીશનાં બંધ એક સમયે અનેક જીવ આશ્રર્યાં અને અનેક સમયે એક જીવ આશ્રયી મિથ્યાત્વ ગુણઠાણે છ પ્રકારે થાય છે. તેજ ખાવીશ પ્રકૃતિએ મિથ્યાત્વ વિના એકવીશ થાય છે. પરંતુ અહિં એ વેદમાંથી એક વેદ કહેવા. કારણ કે મિથ્યાત્વ વિના એકવીશ પ્રકૃતિના ખંધક સાસ્વાદન ગુણુસ્થાન Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૨ પાંચસ ંગ્રહ તૃતીય ખડ વાળા છે, અને તે ગુણસ્થાનકે વત્તતા જીવા પુરૂષવેદ અથવા સ્ત્રીવેદ ખાંધે છે પરંતુ નપુસકવેદ ખાંધતા નથી, કેમકે નપુંસકવેદના બંધમાં મિથ્યાત્વના ઉદય હેતુ છે, સાસ્વાદને મિથ્યાત્વના ઉડ્ડયના અભાવ છે. તેથી એકવીશના બંધ ચાર પ્રકારે થાય છે. તે આ પ્રમાણે –એકવીશના બંધને હાસ્ય-રતિ યુગલ અને શાક-અતિ ચુગલ સાથે ફેરવતાં બે પ્રકારે, અને તે અને પ્રકારને સ્રીવેદ અને પુરૂષવેદ સાથે ફેરવતાં (એકર્લીશના બંધ) ચાર પ્રકારે થાય છે. સત્તર આદિ બધસ્થાનકના અંધક ત્રીજા આદિ ગુણુસ્થાનકવાળા જીવા એક પુરૂષવેદ જ ખાંધે છે. સ્ત્રીવેદના પણ બંધ કરતા નથી. સ્ત્રીવેના મધમાં અનન્તાનુ ધિના ઉદય હેતુ છે, ત્રીજા આદિ ગુણુસ્થાનકે અનંતાનુંધિના ઉદય નથી એટલે સત્તર આદિના બધા યુગલ સાથે ફેરવતાં એ પ્રકારે જ થાય છે. ૨૦ હવે એકવીશ આદિ બધસ્થાનકનુ સ્વરૂપ કહે છે— मिच्छा बंधिगवीसो सत्तर तेरो नवो कसायाणं । अरईदुगं पमत्ते ठाइ चउकं नियमि ||२१|| मिथ्यात्वाबन्धे एकविंशतिः सप्तदश त्रयोदशनव कषायाणाम् । अरतिद्विकं प्रमत्ते तिष्ठति चतुष्कं निवृत्तौ ॥२१॥ અથ –મિથ્યાત્વના અબંધે એકવીશ, અનુક્રમે (અનંતાનુબ ંધિ, અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાન) કષાયના અંધે સત્તર, તેર અને નવના ખધ થાય છે. અરતિદ્વિક પ્રમો અટકે છે-જાય છે. અને હાસ્ય ચતુષ્કને અપૂવ કરણે ખંધવિચ્છેદ થાય છે. ટીકાનુ—પૂર્વની ગાથામાં કહેલ ખાવીશના 'ધ મિથ્યાત્વ માહના બ ધના અભાવે એકવીશના બંધ થાય છે. તે એકવીશને બંધ પડેલા અનંતાનુબંધિ કષાયના બંધના અભાવે સત્તરના બંધ થાય છે. તે સત્તરને 'ધ હાસ્ય રતિ અને શાક-અરિત યુગલ સાથે ફરતે હાવાથી એ પ્રકારે થાય છે. તેજ સત્તરના બંધ ખીજા અપ્રત્યાખ્યાનાવરણુ કષાયના બંધના અભાવે તેરના ખંધ થાય છે. તે પણ સત્તરના ખંધની જેમ યુગલના ફેરફારથી એ પ્રકારે થાય છે. તે તેરના ખંધ ત્રીજા પ્રત્યાખ્યાનાવરણુ કષાયના અભાવે નવના મધ થાય છે. તે નવના બંધ પ્રમત્ત, અપ્રમત્ત અને અપૂર્વકરણે થાય છે. પ્રમત્ત ગુણુસ્થાનકે હાસ્ય-તિ અને શાક-અતિ એ અને યુગલ બંધાતાં હાવાથી ત્યાં થતે નવના બધ એ પ્રકારે થાય છે અપ્રમત્ત અને અપૂર્ણાંકરણે હાસ્ય-રતિરૂપ એક જ યુગલ બોંધાય છે. માટે જ કહ્યું છે કે-અતિ-શાકરૂપ યુગલ પ્રમરો જ રહે છે-ખંધાય છે, આગળ જતું નથી-આગળ ખંધાતું નથી. માટે અપ્રમત્ત અને અપૂર્વકરણે થતા નવના બંધ એકજ પ્રકારવાળા છે. હાસ્ય–રતિ, ભય અને જુગુપ્સા રૂપ હાસ્ય ચતુષ્ક અપૂર્વકરણે રહે છે-અહિં Page #34 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિક ટીકાનુવાદ સુધી જ બંધાય છે, આગળ જતું નથી–બંધાતું નથી, માટે અનિવૃત્તિ બાદર સં૫રાયના પ્રથમ સમયથી આરંભી પાંચને બંધ થાય છે. તે પાંચને બંધ અનિવૃત્તિ બાદર સંપાયના કાળના પહેલા પાંચમા ભાગ સુધી થાય છે. ત્યારબાદ પુરુષવેદ નહિ બંધાતે હવાથી ચારને બંધ થાય છે, તે પણ નવમા ગુણસ્થાનકના બીજા પાંચમા ભાગ સુધી થાય છે, ત્યારપછી સંજવલન ક્રોધને બંધ નહિં થતું હોવાથી ત્રણને બંધ થાય છે, તે ત્રણને બંધ ત્રીજા પાંચમા ભાગ સુધી થાય છે. ત્યારબાદ સંજવલનમાનને બંધ પણ નહિ થતું હેવાથી માયા અને લેભ એ બેને જ બંધ થાય છે. તે બેને બંધ પણ પાંચ ભાગમાંના ચેથા ભાગ સુધી થાય છે. ત્યાર બાદ સંજવલનની માયાને બંધ પણ નહિ થતે હેવાથી અનિવૃત્તિ બાદરસિં૫રાય ગુણસ્થાનકના પાંચમા ભાગમાં માત્ર એક સંજવલન લેભ જ બંધાય છે. અને તે બંધ પણ તે ગુણસ્થાનકના ચરમસમય પર્યત થાય છે. ૨૧. હવે આ સઘળા બંધસ્થાનકનું કાળ પ્રમાણુ કહેવા માટે આ ગાથા કહે છે– देसूणपुव्वकोडी नव तेरे सत्तरे उ तेत्तीसा। बागसे भंगतिगं ठितिसेसेसुं मुहुत्तंतो ॥२२॥ देशोनपूर्वकोटिः नवत्रयोदशयोः सप्तदशे तु त्रयस्त्रिंशत् । द्वाविंशतो भंगत्रिक स्थितिः शेषेषु मुहर्तान्तः ॥२२॥ અર્થ નવ અને તેના બંધસ્થાનની દેશના પૂર્વકેટિ પ્રમાણુ સ્થિતિ છે. સત્તરની તેત્રીસ સાગરેપમ, બાવીસના બંધની ત્રણ ભાગે અને શેષ બંધસ્થાનકેની અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિ કાળ છે. 1 ટીકાનુડ–તેરના અને નવના બંધસ્થાનકની ઉત્કૃષ્ટ સ્થિતિ દેશના પૂર્વ કેટી વર્ષ પ્રમાણ છે. એટલે કે તેર અને નવનું બંધસ્થાન દેશના પૂર્વકટિ વર્ષ પર્યત બંધાયા કરે છે. કારણકે તેને બંધ દેશવિરતિ ગુણસ્થાનકે અને નવને બંધ સર્વવિરતિ ગુણસ્થાનકે છે. અને તે બંને ગુણસ્થાનકને કાળ દેશે ઉણ પૂર્વ કેટી વર્ષ પ્રમાણુ હોય છે. સત્તરના બંધને કાળ ઉત્કૃષ્ટથી કંઈક અધિક તેત્રીસ સાગરોપમ છે. કારણ કે અનુત્તર વિમાનવાસી દેવેનું તેત્રીસ સાગરોપમ પ્રમાણુ આયુ છે, અને તેઓ હંમેશાં અવિરતિ સમ્યગદષ્ટિ ગુણસ્થાનકે જ હોય છે, ત્યાં હંમેશા સત્તરને બંધ થાય છે. ત્યાંથી ચ્યવી મનુષ્યમાં ઉત્પન્ન થઈ જ્યાં સુધી તેઓને દેશવિરતિ કે સર્વવિરતિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સત્તર બંધાયા કરે છે. માટે કંઈક અધિક ૧ દેશે ઉણા કહેવાનું કારણ વિરતિ પરિણામ જમ્યા પછી આઠ વરસની ઉંમર થયા બાદ જ થાય છે પૂર્વકટી વરસ સુધીના સંખ્યાત વર્ષના આયુવાળાને જ વિરતિ પરિણામ થાય છે. પૂર્વકેટી વરસથી અધિક આયુવાળા અસંખ્યાત વરસના આયુવાળા કહેવાય છે અને તેને વિરતિ પરિણામ 'હેતા જ નથી. એટલે દેશના પૂર્વ કેરી વર્ષ પ્રમાણ કાળ ઉપરના બે બંધસ્થાનકને કહ્યો છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૪ પંચસંગ્રહ તૃતીયખંડ તેત્રીસ સાગરેપમ પ્રમાણુ કાળ સત્તરના બંધને કહ્યો છે. બાવીસને બંધ મિથ્યાદિષ્ટ ' ગુણસ્થાનકે થાય છે. માટે તે બંધસ્થાનકના ત્રણ ભાગ છે. તે આ પ્રમાણે-૧ અભવ્યને બાવીસને બંધ અનાદિ-અનંત કાળપયત થાય છે. કેમકે અભને સર્વદા મિાદડિટ એક જ ગુણસ્થાન હોય છે. ૨ જે ભએ અદ્યાપિ પર્યત સમ્યકત્વ પ્રાપ્ત કર્યું નથી પરંતુ હવે પ્રાપ્ત કરશે તે ભવ્ય આશ્રયી બાવીસના બંધને અનાદિ-સાંત કાળ છે. સમ્યકત્વથી પડી મિથ્યાત્વે ગયેલા છો આશ્રય સાદિ- સાંત કાળ છે. અને તે પણ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશના અર્ધ પુદ્ગલપરાવર્ત પ્રમાણ છે. કારણ કે સમ્યકત્વથી પડી મિથ્યા ગયેલા આત્માઓ જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશન અર્ધ પુદ્ગલ પરાવર્ત એટલે કાળ જ મિથ્યાત્વે રહે છે, ત્યારબાદ અવશ્ય સમ્યકત્વ પ્રાપ્ત કરી લે છે. પાંચ, ચાર, ત્રણ, બે અને એક એ પાંચ બંધસ્થાનકને કાળ અંતમુહૂર્ત પ્રમાણ જ છે. કેમકે એ પાંચે બંધસ્થાનકે નવમે ગુણસ્થાનકે જ હોય છે અને તેને કાળ અંતમુહૂર્ત જ છે. આ પ્રમાણે ઉત્કૃષ્ટ બંધકાળ કહ્યો.' જઘન્યથી તે બાવીસ, સત્તર, તેર અને નવ એ ચાર બંધસ્થાનકને અંતમુહૂર્ત બંધકાળ છે. (કેમકે તે તે બંધસ્થાનકે જે જે ગુણસ્થાનકે છે ત્યાં ત્યાં કમમાં કમ અંતર્મુહૂર્તા રહીને જ અન્યત્ર જાય છે પરાવર્તન પામે છે.) તથા પાંચ ચાર ત્રણ બે અને એક એ પાંચ બંધસ્થાનને જઘન્ય કાળ એક સમય છે. એક સમયે કઈ રીતે છે તે કહે છેઉપશમ શ્રેણિમાં ઉપરોક્ત પાંચ બંધસ્થાનને બાંધીને બીજે સમયે કોઈ એક આત્મા કાળ કરીને દેવલોકમાં જાય અને ત્યાં અવિરતિ થાય છે, ત્યાં અવિરતિ (સમ્યગ્દષ્ટિપણા) માં તેને સત્તરને બંધ થાય છે. આ રીતે ઉપશમશ્રેણિમાં એક સમય કાળ સંભવે છે. આ રીતે ચાર આદિ બંધસ્થાનમાં પણ જાણી લેવું. એકવશનું બંધસ્થાન સાસ્વાદને હોય છે, એટલે સાસ્વાદન ગુણસ્થાનકને જઘન્ય -ઉત્કટ જેટલો કાળ હોય તેટલે એકવીશના બંધસ્થાનને પણ કાળ હોય છે, માટે સૂત્રકારે એકવીશના બંધને કાળ કહ્યો નથી. એકવીશના બંધને જઘન્ય કાળ એક સમય અને ઉત્કૃષ્ટ છે આવલિકા છે. સાસ્વાદન ગુણસ્થાનને કાળ એટલેજ છે માટે. ૨૨. આ પ્રમાણે મેહનીયનાં બંધસ્થાનકે કહ્યાં. હવે ઉદયસ્થાને કહે છે– इगिदुगचउएगुत्तर आदसगं उदयमाहु मोहस्स । संजलणवेयहासरइभयदुगुंछतिकसायदिट्ठी य ॥२३॥ एकद्विचतुरेकोत्तरमादशकमुदयमाहुः मोहस्य । संज्वलनवेदहास्यरतिभयजुगुप्सात्रिकषायदृष्टौ च ॥२३॥ ૧ ઉપશમ શ્રેણિમાં મરણ પામનાર જીવ આશ્રયી જ એક સમય કાળ સંભવે છે. જે મરણ ન પામે છે અને ક્ષપકશ્રેણિમાં અંતર્મુહૂર્ત કાળ જ સંભવે છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા ટીકાનુવાદ ૨૫ અર્થ એક, બે, ચાર, અને ત્યારબાદ એક એક અધિક કરતાં દશ પર્યત મોહનિયનાં નવ ઉદયસ્થાનકે જ્ઞાનીઓ કહે છે. અને તે સંજવલન, વેદ, હાસ્ય-રતિ, ભય, જુગુપ્સા, ત્રણ કષાય અને દહિટને પ્રક્ષેપ કરતાં થાય છે. - ટીકાનુ –એક, બે, ચાર, અને ત્યારપછી એક એક અધિક કરતાં યાવત્ દશ પર્યત નવ ઉદયસ્થાનકે મેહનીયનાં થાય છે. એમ જ્ઞાનીઓ કહે છે. તાત્પર્યાથે આ પ્રમાણે છે–મેહનીયનાં નવ ઉદયસ્થાને થાય છે, તે આ પ્રમાણે–એક, બે, ચાર, પાંચ, છે, સાત, આઠ, નવ, અને દશ. આ ઉદયસ્થાનકને પશ્ચાનુપૂર્વેિએ અનિવૃત્તિનાદર સંપરાય ગુણસ્થાનકથી પ્રતિપાદન કરે છે-સંજવલન કષાય, વેદ, હાસ્ય-રતિ યુગલ, ભય, જુગુપ્સા, પ્રત્યાખ્યાનાવરણીય આદિ ત્રણ કષાય. અને દષ્ટિને પ્રક્ષેપ કરતાં એ નવે ઉદ્દયસ્થાને થાય છે. તેમાં સંજવલન કષાયમાંના કોઈપણ એકને ઉદયે પહેલું ઉદયસ્થાન, ત્રણ વેદમાંથી એક વેદને ઉદય ભળે ત્યારે બે પ્રકૃતિના ઉદયરૂપ બીજું ઉદયસ્થાન, હાસ્ય-રતિનું યુગલ ઉદયમાં વધે એટલે ચાર પ્રકૃતિના ઉદયનું ત્રીજું, ભય ભળતાં પાંચનું ચેથું ઉદયસ્થાન, જુગુ ભળતાં છનું પાંચમું, પ્રત્યાખ્યાનાવરણ ચાર કષાયમાંથી કઈ એકને ઉદય થતાં સાતનું છડું, અપ્રત્યાખ્યાનાવરણ ચેકડીમાંથી કેઈપણ એકને ઉદય વધતાં આઠ પ્રકૃતિનું સાતમું. અનંતાનુબંધિ ચાર કષાયમાંથી કોઈ એકને ઉદય થતાં નવપ્રકૃતિનું આઠમું અને તેમાં મિથ્યાત્વ મોહને ઉદય વધતાં દશ પ્રકૃતિને ઉદય રૂ૫ નવમું ઉદયસ્થાન છે. ૨૩. હવે ઉપરોક્ત ઉદયસ્થાનકે પ્રકૃતિના ફેરફારથી અનેક પ્રકારે થાય છે, તે પ્રકારો કહેવા માટે ઉપાય કહે છે – दुगआइ दसंतुदया कसायमेया चउब्विहा ते उ। .... बारसहा वेयवसा अदुगा पुण जुगलओ दुगुणा ॥२४॥ द्विकादयो दशान्ता उदयाः कषायभेदाच्चतुर्विधाः ते तु । द्वादशधा वेदवशाद द्विकाः पुनः युगलतो द्विगुणाः ॥२४॥ અર્થબેથી દશ સુધીના ઉદયે કષાયના ભેરે ચાર પ્રકારે છે, વેદના વશથી બાર પ્રકારે છે, અને બે સિવાયના બાકીના ઉદયે યુગલના વશથી બમણું થાય છે. ટીકાના કોઈને કોધનો, કોઈને માનને, કેઈને માયાનો, અને કેઈને લોભને ઉદય હેવાથી એક સમયે અનેક જીવની અપેક્ષાએ) બેથી દશ સુધીના દરેક ઉદય સ્થાનકે ચાર પ્રકારે થાય છે, તે ચારે ભેદ વાળા-ક્રોધી, માની, માયી કે લેભી ગમે. તે ૧ ઉપશમ શ્રેણિમાંથી પડતાં ઉપરોક્ત ઉદય થાય છે. પહેલા સંજવલન ચારમાંથી કોઈપણ એક કષાયને, ત્યારબાદ એક વેદને ત્યારબાદ યુગલને અને ત્યારબાદ ભય અને જાગુસા આદિને જાય થાય છે. ત્રણનો ઉદય થતું નથી, એટલે ત્રણનું ઉદયસ્થાન નથી. એક સમયે એક જીવન ઉપર પ્રમાણે ઉદય હોય છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ પસંમત હતી વાહ વાળા હેય-ને ત્રણ વેદમાંથી કોઈપણ વેદને ઉદય હેય છે, જેમકે-ક્રોધના %ાયવાળાને પુરૂષદને ઉદય હોઈ શકે, સ્ત્રીવેદને પણ ઉદય હોઈ શકે, અથવા નપુંસક વેતને ઉદય પણ હેઈ શકે. એ પ્રમાણે માની, માયી, લેભીને પણ ત્રણ વેદમાંથી અમે તે વેદને ઉથ હેઈ શકે છે. માટે ત્રણવેદ વડે બાર ભંગ-પ્રકાર થાય છે. હવે તે બારે પ્રકારવાળાને કેઈને હાસ્ય-તિ કે કેઈને શેક–અરતિને ઉદય હોય છે. જેમકે-ક્રોધી - પુરૂષદના ઉદયવાળાને હાસ્ય-તિને ઉદય હોઈ શકે, તેમ તેઓને શેક-અરતિને પણ - ઉદય હોઈ શકે છે. એ પ્રમાણે કોધી સ્ત્રીવેદના ઉદયવાળા અને કોધી નપુંસકવેદના ઉદયવાળાને પણ બેમાંથી ગમે તે યુગલને ઉદય હોઈ શકે છે. એ પ્રમાણે માની, માયી, -ભી પુણ્યદાદિ કેઈપણ વેદના ઉદયવાળાને બેમાંથી ગમે તે યુગલને ઉદય હોઈ શકે છે, - માટે ચારથી દશ સુધીના તમામ ઉદ યુગલને આશ્રયી (પૂર્વથી)બમણું થાય છે. એટલે ચેવેશ ભંગ થાય છે. આજ રોવીસી કહેવાય છે. બેને ઉદય હેય ત્યારે યુગલને ઉદય ન હોવાથી ચાર કષાયને વેદ સાથે ફેરવતાં બારજ ભંગ થાય છે. અને ચારથી દશ સુધીના ઉદયસ્થાનકમાં કષાય, વેદ અને યુગલને ઉદય હવાથી ચાર કષાયને ત્રણ વેદ સાથે ફેરવતાં બાર અને તે બારને બે યુગલ સાથે ફેરવતાં વીસ ભંગ થાય છે. પારકા - હવે તે ગ્રેવીસીએ=વીસ ભાંગાએ એક એક ગુણસ્થાનકે અનેક પ્રકારે થાય છે, માટે કહે છે--- अणसम्मभयदुगंछाण णोदओ संभवेवि वा जम्हा । उदया चउवीसा विय एकेकगुणे अओ बहूहा ॥२५॥ अनन्तानुबन्धिसम्यक्त्वभयजुगुप्सानां नोदयः संभवेदपि वा यस्मात् । उदयाः चतुर्विंशतयश्च एकैकगुणे अतो बहुधा ॥२५॥ .. અર્થ—અનન્તાનુબંધિ, સમ્યકત્વ મેહનીય, ભય અને જુગુપ્સાને ઉદય નથી તે અને સંભવે પણ છે માટે ઉદ અને વીસીઓ એક એક ગુણસ્થાને અનેક પ્રકારે થાય છે. ટીકાનુ—અનન્તાનુબંધિ કષાય, સમ્યકત્વમેહનીય, ભય અને જુગુપ્સા મેહનીયને ઈ વખતે ઉદય હેતું નથી, કેઈ વખતે હેય પણ છે. તે આ પ્રમાણે-(ક્ષાયિકસમ્યકત્વ પ્રાપ્ત કરતાં પહેલાં અનન્તાનુબંધિ કષાયને ઉવેલીને પરિણામને હાસ થવાથી મિથ્યાત્વને પ્રાપ્ત થયેલા મિદષ્ટિને મિથ્યાત્વરૂપ હેતુથી બંધાયેલ તે અનન્તાનુબંધિને એક આવલિકા પર્યન્ત ઉદય હેતું નથી. શેષ કાળ ઉદય હોય છે જ. અવિરત સમ્યગદષ્ટિ આદિ સ્થાનકે વર્તમાન ઔપશમિક સમ્યગદષ્ટિ કે ક્ષાયિક સમ્યગદષ્ટિને સમ્યકત્વમોહનીયને રાધ્ય દેતે નથી, શેષને-ક્ષપશમ સમ્યકત્વને હેય છે. ભય અને જુગુપ્સા અશ્રુદયી હોવાથી મિથ્યાષ્ટિથી આરંભી અપૂર્વકરણ સુધીના સઘળા ગુણસ્થાનકમાં કઈ વખતે Page #38 -------------------------------------------------------------------------- ________________ સતિ ટીકાનુવાદ ઉદય હોય છે, કઈ વખતે તે નથી. આ હેતુથી એક એક ગુણસ્થાનકે ઉદય અને તે ઉદયથી થતા ભાંગા-ચોવીસીઓ ઘણે પ્રકારે થાય છે. પરવા હવે અનેક પ્રકારે થતા તે ઉદયે અને ભાંગાએ વીસીઓ ગુણસ્થાનકેમાં બતાવે છે मिच्छे सगाइ चउरो सासणमीसे सगाइ तिण्णुदया। छप्पंचचउरपुव्वा चउरो तिअ अविरयाईणं ॥२६॥ मिथ्यात्वे सप्ताधाः चत्वारः सासादन मिश्रयोः सप्ताद्याः त्रयः उदया। षट्पञ्चचतुपूर्वाः चत्वारः त्रयः अविरतादीनाम् ॥२६॥ અર્થ–-મિથ્યાત્વે સાતથી દશ સુધીનાં ચાર ઉદયસ્થાનક હોય છે. સાસ્વાદને અને મિત્રે સાતથી દશ સુધીનાં ત્રણ, અવિરતિથી અપ્રમત્ત સુધીના ગુણસ્થાનકવાળાઓને છે પાંચ અને ચાર આદિ ચાર, અને અપૂર્વકરણવત્તાને ચાર આદિ ત્રણ ઉદયસ્થાનકે હેય બેં ટીકાનુ ––મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકવર્તી જેને મેહનીયના એક સમયે એક એક જીવ આશ્રયી) સાતથી દશ સુધીના ચાર ઉદય હોય છે, તે આ-૭-૮-૯-૧૦, તેમાં તે આ પ્રમાણે--મિથ્યાત્વ, અપ્રત્યાખ્યાનાવરણ પ્રત્યાખ્યાનાવરણ અને સંવલન કેથાદિમાંથી ત્રણ ક્રોધાદિ. આદિ શબ્દથી ત્રણ માન અથવા ત્રણ માયા કે ત્રણ લેભ. ક્રોધ માન માયા અને લેબ પરસ્પર વિરોધી હેવાથી એક સાથે ઉદયમાં હોતા નથી. પરંતુ ક્રોધને ઉદય હોય તે જે કોઈને ઉદય હોય તેની નીચેના તમામ ક્રોધને સમાન જાતીય હેવાથી ઉદય થાય છે. જેમકે અનંતાનુબંધિ કોને ઉદય હેય તે તેની નીચેના અપ્રત્યાખ્યાતાવ રણાદિ ત્રણે ક્રોધને ઉદય હોય છે. એ પ્રમાણે અનંતાનુબંધિ કોધને ઉદય ન હોય અને અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધને ઉદય હોય તો તેની નીચેના પ્રત્યાખ્યાનાવરણાદિ બંને પ્રકારના ક્રોધને ઉદય હોય છે. એ પ્રમાણે અન્યત્ર તેમજ માન માયા અને લેભ માટે.. પણ સમજવું. ત્રણ વેદમાંથી એક વેદ, હાસ્ય-રતિ યુગલ કે શેક અરતિ યુગલમાંથી એક યુગલ, આ સાત પ્રકૃતિને મિથ્યાત્વી ને અવશ્ય ઉદય હોય છે, આ સાતમા - ઉદયે પ્રકૃતિએના ફારફેરથી વીસ ભાંગા થાય છે. તે આ પ્રમાણે (ભાંગા-કરવાની રીત ગા. ૨૪ માં કર્યો છે તે પ્રમાણે સમજવી) કઈ જીવને હાસ્ય-પતિને કે કોઈ જીવને શેક-અરતિને ઉદય હેવાથી એ દરેક યુગલને ' એ એક ભંગ થાય છે, માટે બે યુગલના બે ભંગ. તે બંને યુગલના ઉદયવાળા છ ત્રણ Page #39 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ તૃતીયખંડ વેદમાંથી કોઈ પણ વેદના ઉદયવાળા હોય છે, માટે તે બેને ત્રણે ગુણતાં છ ભંગ થાય છે. તે છએ ભગવાળા છ ક્રોધાદિ ચારમાંથી કોઈ પણ કષાયના ઉદયવાળા હોય છે માટે છ ને ચારે ગુણતાં ચેસ ભંગ થાય છે. આ પ્રમાણે યુગલ, વેદ અને ક્રોધાદિ-ક્રોધ માન-માયા અને લેભ ફેરવતાં વીસ ભંગ થાય છે. હવે તે સાતના ઉદયમાં ભય, જુગુ સા કે અનન્તાનુબંધિના ઉદયમાંથી કઈ પણ એક વધતાં આઠનો ઉદય થાય છે, અને તે દરેક ઉદયની એક એક ચેવીસી થાય છે, એટલે કે તે દરેક ઉદયમાં સાતના ઉદયની જેમ યુગલ, વેદ અને ક્રોધાદિ ચારને ફેરવતાં વીસ વીસ ભંગ થાય છે, આ પ્રમાણે ત્રણ વીસી થાય છે. અહીં એક શંકા થાય છે કે-મિથ્યાદષ્ટિને તે અનંતાનુબંધિને ઉદય અવશ્ય સંભવે છે. તે પછી શા માટે સાતને ઉદય અને ભય કે જુગુપ્સા સહિત આઠને ઉદય અનંતાનુબંધિના ઉદય રહિત હોય છે તેમ કહે છે ? અહિં ઉત્તર આપતાં કહે છે કે કઈ ક્ષાપશમિક સ. દષ્ટિ જીવે અનંતાનુબંધિ આદિ દર્શનમોહનીય સપ્તકને ક્ષય કરતાં પહેલાં માત્ર અનંતાનુબંધિ કષાયની વિસંજના કરી, આટલું કરીને જ વિરમે; મિથ્યાત્વ આદિ ત્રણ દશનામહનીયના ક્ષય માટે તથા પ્રકારના વિશુદ્ધ અધ્યવસાયરૂપ સામગ્રીના અભાવથી પ્રયત્ન કરી શકે નહિ. ત્યારબાદ કાળાંતરે પડતા પરિણામે મિથ્યાત્વે ગયે અને ત્યાં મિથ્યાત્વરૂપ હેતુથી અનંતાનુબંધિ કષાયના બંધની શરૂઆત કરી. પરંતુ તેની બંધાવલિકા જ્યાં સુધી પૂર્ણ ન થઈ હોય ત્યાં સુધી તેને ઉદય થઈ શક નથી. બંધાવલિકા પૂર્ણ થયા બાદ થાય છે. # વળી અહિં શંકા થાય છે કે–અનંતાનુબંધિ કષાયની માત્ર એક બંધાવલિકા ગયા બાદ જ તેને ઉદય કઈ રીતે થાય? કારણ કે દરેક પ્રકૃતિને અમુક અબાધાકાળ હોય છે. અને તેને ક્ષય થાય ત્યારે ઉદય થાય છે. અહિં અનંતાનુબંધિ કષાયને ઓછામાં ઓછે અબાધાકાળ અંતમુહૂર્ત અને વધારેમાં વધારે ચાર હજાર વર્ષ પ્રમાણ છે તેથી કમમાં કામ પણ અંતર્મુહૂર્ત ગયા બાદ જ ઉદય થ જોઈએ. માત્ર આવલિકા ગયા બાદ જ તેને ઉદય કેમ હોઈ શકે ? ઉત્તર આપતાં કહે છે કે-અહિં ઉપર જણા તે દોષ નથી. કારણ કે બંધ સમયથી આરંભી તેની સત્તા થાય છે, જ્યારે સત્તા થઈ ત્યારે બંધકાળ પર્યત તે પતગ્રહ તરીકે હેય છે અને જ્યારે પત૬ ગ્રહ તરીકે હોય ત્યારે તેમાં સમાન જાતીય શેષ પ્રકૃતિના દલિકેને સંક્રમ થાય છે. સંમેલું તે દલિક પતગ્રહ પ્રકૃતિરૂપે પરિણમે છે. સંક્રમેલા દલિકને સંક્રમાવલિકા ગયા બાદ ઉદય થાય છે. તેથી બંધાવલિકા ગયા બાદ ઉદય કહ્યો છે તે વિરૂદ્ધ નથી. તે (૧) અહિં જે સમયે અનંતાનુબંધિ બંધાયા તે સમયથી આરંભી તે પતદમહ થાય છે. તેથી તેમાં જેને આબાધકાળ વીતી ગયો છે તેવા અપ્રત્યે માનાવરણીયાદિ કવાયાનાં દલિયાંઓ સંક્રમે છે Page #40 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા ટીકાનુવાદ તથા તે પૂર્વોક્ત સાતના ઉદયમાં ભય, જુગુપ્સા અથવા ભય, અનન્તાનુબંધિ કે જુગુપ્સા અનંતાનુબંધિને ઉદય વધે ત્યારે નવને ઉદય થાય છે. તે દરેક વિકલ્પમાં પહેલાં કહેલા ક્રમે એક એકવીસી ચેસ ચોવીસ ભાંગા થાય છે, માટે ત્રણ વીસી થાય છે. તથા તેજ સાતના ઉદયમાં ભય જુગુપ્સા અને અનંતાનુબંધિ ત્રણેને ઉદય વધે ત્યારે દેશને ઉદય થાય છે અહિં ભાંગાની એકજ વીસી થાય છે. સઘળી મળી મિથ્યાદિષ્ટ ગુણઠાણે આઠ વીસી-એક બાણું ભાંગા થાય છે. સાસ્વાદન સમ્યગૃષ્ટિ અને મિશ્ર ગુણઠાણે સાતથી નવ પર્યન્ત ત્રણ ઉદ હોય છે. તે આ-૭-૮-૯, તેમાં સાત આ પ્રમાણે અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ અને સંજ્વલન ક્રોધાદિમાંથી ક્રોધાદિ ચાર, ત્રણ વેદમાંથી એક વેદ, અને બે યુગલમાંથી એક યુગલ આ સાત પ્રકૃતિને સાસ્વાદનીને અવશ્ય ઉદય હોય છે. અહિં પહેલાના ક્રમે ભાંગાની એક એવીસી થાય છે. તથા તે સાતમાં ભય કે જુગુપ્સાને ઉદય વધતાં બે પ્રકારે આઠને ઉદય થાય છે તેની બે ચોવીસી થાય છે. ભય, જુગુપ્સા બંનેને એક- અનંતાનુબંદ્ધિરૂપ થાય છે. અનંતાનુબંધિરૂપે થયેલાં તે અપ્રત્યાખ્યાનાવરણીયાદિનાં દલિકે સંક્રમ સમયથી એક અવલિકા ગયા બાદ ઉદયમાં આવે છે. જે સમયે અનંતાનુબંધિ બંધાયા તે જ સમયે અપ્રત્યાખ્યાનાવરણાદિનાં દલિકે સંક્રમે છે. એટલે બંધ સમયથી એક આવલિકા ગયા બાદ કહો કે સંકસમયથી એક આવલિકા ગયા બાદ કહે-એ બંને સરખું જ છે. કેમકે અહિં બંધાવલિકા અને સંક્રમાવલિકા એક જ થઈ જાય છે. તેથી મિથ્યાત્વ ગુણઠાણાની એક આવલિકા ગયા બાદ સંક્રાન્ત દલિકોને-અનંતાનુબંધિરૂપે થયેલા દલિને ઉદય થાય છે. અને બદ્ધ અનંતાનુબંધિને પણ બંધ સમયથી એક આવલિકા ગયા બાદ ઉદીરણાકરણ દ્વારા ઉદય થઈ શકે છે. માટે જ એમ કહ્યું છે કે. મિથ્યાત્વ ગુણઠાણે ફકત એક આવલિકા કાળ જ અનંત નુબંધિને ઉદય હેતો નથી. તે પણ જે , સમ્યગદષ્ટાદિ ગુણઠણે અનંતાનુબંધિકષાયની વિસંયેજના કરી ૫ડી મિથ્યા આવ્યો હોય તેને જ. સંભવે છે. જે જ અનંતાનુબંધિની વિસંજના કરી નથી તેને તો તે સત્તામાં હોવાથી જે સમયે પડીને મિથ્યા આવે તે સમયથી જ ઉદયમાં આવે છે. ૧ ભિન્નભિન્ન જેવો આશ્રયી આ ઘટે છે. કેમકે કોઈને સાતને ઉદય, તે પણ કોઈ ને કોઈ પ્રકારે તે કોઈને કોઈ પ્રકારે હોય છે એટલે તેના વીસ પ્રકાર થાય છે. એ પ્રમાણે કોઈને આઠનો ઉદય, કોઈને નવને ઉદય અને કોઈને દશને ઉદય હોય છે. તે આઠ, નવ અને દશનો ઉદય પણ સંખ્યા તેજ હોવા છતાં અનેક પ્રકારે થાય છે માટે તેના વિશે એવી શ વિકપે થાય છે. વેદ, કષાય અને યુગલ સાથે ફેરવતા' ચોવીસજ વિકલ્પ થાય છે. વધારે નહિ. કેમકે બીજી પ્રકૃતિએ ફરતી નથી. પ્રકૃતિના ફેરફારથી જ ભિન્નભિન્ન વિકટ થાય છેઆ બધા વિક એક સમયે અનેક જીવ આશ્રયી અને કાળભેદે એક જીવ આશ્રયી સંભવે છે. - ૨ ભય, જુગુપ્સા બંને પરસ્પર વિરૂદ્ધ નથી કોઈને ભયને ઉદય હોય છે, કેઈને જુગુપ્સાને ઉદય હોય છે, કોઈને બંનેને ઉદય હોય છે, તે કેઈન બેમાંથી એકનો પણ ઉદય હોતો નથી. એટલે તેના કારકેરે જુદી જુદી વીસીઓ થાય છે. અનંતાનુબંધિને ઉદય બીજે ગુણઠાણે દરેક જીવને અવશ્ય હોય છે. માત્ર મિયાત્વ ગુણઠાણે એક આવલિકા કાળજ કઈકને ઉદય હેત નથી. Page #41 -------------------------------------------------------------------------- ________________ પંચસ ગ્રહ તૃતીય ખ‘તુમ ચાવીસી થાય છે. સઘળી 30* સાથે ઉદય વધતાં નવના ઉય થાય છે. અહિં ભાંગાની એક મળી સાસ્વાદને ચાર ચાવીસી-છન્નુ ભાંગા થાય છે. સમ્યગૂમિથ્યાદષ્ટિ ગુણુઠાથે સાત, આઠ અને નવ એ ત્રણ ઉદય હાય છે. તેમાં સાત તે આ-અહિંથી કાઈપણ ગુણઠાણે અનંતાનુબ ંધિ કષાયના ઉદય હાતા નથી માટે તેને છેડીને શેષ ત્રણ કષાય, ત્રણ વેઢમાંથી એક વેદ, એ યુગલમાંથી એક યુગલ, અને મિશ્રમાડુનીય. આ સાત પ્રકૃતિએના મિશ્રગુણસ્થાનકવત્તૌ દરેક જીવને અવશ્ય ઉષરાય છે. અહિં પહેલાં કહી ગયેલા ક્રમે એક ચાવીસી થાય છે. આજ સાતમાં ભય અથવા જીગુપ્સાના ઉદય વધતાં એ રીતે આઠના ઉદય થાય છે. માટે ભાંગાની એ ચાવીસી થાય છે. ભય, જુગુપ્સા બંનેના એક સાથે ઉદય વધતાં નવના ઉદય થાય છે. ભાંગાની એક ચાવીસી થાય છે. સઘળી મળી મિશ્રગુણુઠાણું ચાર ચાવીસી-છન્નુ ભાંગા થાય છે. અવિરતિ સમ્યગદૃષ્ટિ ગુણુઠાણું છથી નવ સુધીના ચાર ઉદય હાય છે, તે આ ૬–૭–૮–૯. અહિ. ક્ષાયિક સમકિત, ઔપમિક સક્રિતિ અને ક્ષયાપશમ સમિતિ એ ત્રણ પ્રકારના સમ્યકત્વી જીવા હૅય છે, તેમાં ઔપામિક સમ્યકત્વી અને ક્ષાયિકસમ્યક્ત્વીને ઉદયમાં પ્રકૃતિએ સમાન ડાય છે. ક્ષાચેાપશમિક સમ્યકત્વીને ઉદયમાં (સમ્યકત્વ) માહનીય વધારે હાય છે. અહિ' કુલ ભાંગાની આઠ ચાવીસી થાય છે. તેમાંથી સમ્યકત્વમહનીયવાળી ચાર ચાવીસી ક્ષાયેાપમિક સમ્યકત્વની અને તે વિનાની ચાર ચાવીસી ઔપમિક અને ક્ષાયિક સમ્યકત્વીની સમજવી. ઔપમિક અને ક્ષાયિક સમ્યકત્વી અવિરતિ સમ્યગ્દષ્ટિને છ પ્રકૃતિના ઉચ આ પ્રમાણે હાય છે.-અપ્રત્યાખ્યાનાવરણાદિ ત્રણ ક્રોધાદિ, ત્રણ વેદમાંથી એક વેદ, એ યુગલમાંથી એક યુગલ, આ છ પ્રકૃતિના ઉદય ચેાથે ગુણુઠાણું અવશ્ય હોય છે, અહિં પહેલાંની જેમ ભાંગાની એક ચોવીસી થાય છે. આ છમાં ભય, જુગુપ્સા અથવા સંમ્યકત્વમેાહનીય ત્રણમાંથી કાઈપણ એક મેળવતાં સાતના હૃદય થાય છે. સાતના ઉદય ત્રણ પ્રકારે છે માટે ભાંગાની ચાવીસી પણ ત્રણ થાય છે. તે છમાં ભયન્તુગુપ્સા અથવા ભય-વૈદક સમ્યકત્વ અથવા જુગુપ્સા-વેદક સમ્યક્ત્વ નાખતાં આઠના ઉદય થાય છે. અઢુિં પણ એક એક વિકલ્પમાં ભાંગાની ચોવીસી થાય છે. માટે ત્રણ ચાવિસી થાય છે. ભય-જીગુપ્સા અને વેદક સમ્યકત્વ એ ત્રણે એક સાથે મેળવતાં નવના ઉદય થાય છેઅહિં' ભાંગાની એક ચેાવિસી થાય છે. સઘળી મળી અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણઠાણે આઠ ચાવીસી-એકસેા બાણું ભાંગા થાય છે. દેશવિતિ ગુણુઠાણે પાંચ આદિ ચાર ઉદય હાય છે, તે આ-૫-૬-૭-૮. તેમાં ૧ અહિં એટલું ધ્યાન રાખવું કે છના ઉદયમાં સમ્યક્ત્વમેાહનીયના ઉદય વધી સાતનેા ઉદય થાય એમ નથી. કેમકે છતા ઉદય ઔપમિક કે ક્ષાયિક સમ્યકવીને હોય છે. તેઓને કઈ સમ્યકત્વ મેાહનીયતા ઉદય થતા નથી. અહિં તાત્પ એ છે કે-ઔપનિક અને ક્ષાયિક સમ્યકવીને ૬-૭-૮ એ ત્રણ ઉદા અને ક્ષાયે પશ્ચમિક સમ્યકત્વીને ૭-૮-૯ એ ત્રણ ઉદયે હૈાય છે. ક્ષયે શમિક સમ્યકત્વીને સમ્યકવ મેહનીયતે। ઉદય ધ્રુવ છે, એટલે તેને શરૂઆતથી જ સાતને ઉદય હાય છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ હતિકા ટીકાકવાદ પશસિક કે શાચિક સમ્યગ્દષ્ટિ દેશવિરતિને પાંચ છ અને સાત એ ત્રણ ઉદ હોય અને ક્ષાપથમિક સમ્યકત્વ દેશવિરતિને છ સાત અને આઠ એ ત્રણ ઉદયે હેય છે. તેમાં પામિક કે ક્ષાચિક સમ્યકત્વી દેશવિરતને પાંચ આ પ્રમાણે હોય છે–પ્રત્યાખ્યાતાવરણ અને સંજવલન ક્રોધાદિમાંથી બે બ્રેધાદિ, ત્રણ વેદમાંથી એક વેદ, બે યુગલમાંથી એક યુગલ કુલ–પાંચ દેશવિરતિ ગુણઠાણે આ પાંચ પ્રકૃતિઓને ઉદય અવશય ય છે. પહેલાંની જેમ ભાંગાની એક ચોવીસી થાય છે. ભય, જુગુપ્સા અથવા સમ્યકલ હનીયમાંથી કેઈપણ એકમેળવતાં છત ઉદયના ત્રણ વિકલ્પ થાય છે. દરેક હિકમાં ભાંગાની એક એક એવસી થાય છે, માટે ત્રણ ચોવીસી થાય છે. તથા તે પદ્મના ઉદયમાં ભય-જુગુપ્સા અથવા ભય, સમ્યકત્રમેહનીય કે જુગુપ્સા-સમ્યકતવમેહનીય મેળવતાં સાતને ઉદય થાય છે. અહિં પણ ભાંગાની ત્રણ ચોવીસી થાય છે. ભય, નજીગુપ્તા અને સમ્યકત્વમેહનય એ ત્રણે એક સાથે મેળવતાં આઠને ઉદય થાય છે. અહિં ભાંગાની એક જ ચોવીસી થાય છે. સઘળે મળી દેશવિરતિ ગુણઠાણે ભાંગાની આઠ ચોવીસી-એક બાણું ભાંગા થાય છે. અહિં પણ દરેક સમકને કેટલી ચોવીસી થાય તેને વિવેક સ્વયમેવ કરી લે. પ્રમત્ત સંયતને ચાર પાંચ છ અને સાત એ ચાર ઉદયે હેાય છે. તેમાં ઔપશમિક અને ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ચાર પાંચ અને છ એ ત્રણ ઉદયે હોય છે, અને કાપશમિક સમ્યકત્વને સમ્યકત્વ મેહનીયને ઉદય અવશ્ય હેવાથી પાંચ છ અને સાત એ ત્રણ ઉદ હોય છે. તેમાં પ્રમત્ત સંયત આપશમિક સમ્યકત્વ અથવા ક્ષાયિક સમ્યકત્વને સંજવલન ક્રોધાદિમાંથી કોઈપણ ક્રોધાદિ એક, ત્રણ વેદમાંથી એક વેદ, બે યુગલમાંથી એક યુગલ એ ચાર પ્રકૃતિઓને અવશ્ય ઉદય હોય છે. અહિં ભાંગાની એક ચોવીસી થાય છે. આ ચારમાં ભય અથવા જુગુપ્સા અથવા સમ્યકત્વ મેહનીય મેળવતાં પાંચને ઉદય થાય છે. દરેક સ્થળે સમ્યક્ત્વ મેહનીયના ઉદયવાળી ચેવીસી સાપશમિક સમ્યકત્વને હેય છે. અ ' દરેક વિકલ્પમાં એક એક વસી થતી હેવાથી ભાંગાની ત્રણ ચોવીસી થાય છે. તથા તે ચારમાં ભય-જુગુપ્સા અથવા ભયસમ્યકત્વ મેહનીય અથવા જુગુપ્સા-સમ્યકત્વમેહનીય મેળવતાં છ ઉદય થાય છે. અહિં પણ ત્રણ વિકપની ત્રણ વસી થાય છે. ભય, વજુગુપ્સા અને સમ્યકત્વ મેહનીય એક ઋો મેળવતાં સાતને ઉક્ય થાય છે. ભાંગાની એક વીસી થાય છે. સઘળી ગાળી આઠ ચોવીશી --એક બાણું વાંગા થાય છે. - એ પ્રમાણે અપ્રમત્ત સંયતે પણ યાર આદિ ચાર ઉદ અને આઠ ચેરીઓ સમજવી. અપૂર્વશરણે ચાર પાંચ અને છ એમ ત્રણ ઉદ હોય છે. આ ગુણકાણે પાત્ર મિક સમ્યષ્ટિ અને પયિક સમ્યગ્દહિટ છ જ હોય છે, ક્ષયશણિક સભ્ય Page #43 -------------------------------------------------------------------------- ________________ ર પસંગ્રહ તૃતીય વડ જીવા હાતા નથી, તેથી અહિં સમ્યક્ત્વમહર્નીયના ઉદય કાઈણ જીવને હતેા નથી, એટલે અપૂ`કરણ ગુણુસ્થાનક સ ́પન્ન ક્ષાયિક સમ્યક્ત્વી કે ઔપશમિક સમ્યક્ત્વને સંજવલન ક્રોધાદિમાંથી કાઇપણ એક ક્રોધાદિ, ત્રણ વેદમાંથી એક વેદ અને એ યુગલમાંથી એક યુગલ એ ચાર પ્રકૃતિના ઉદય હાય છે. લાંગાની એક ચોવીસી થાય છે. આ ચારમાં ભય અથવા જુગુપ્સાના ઉદય વધતાં પાંચના ઉત્ક્રય થાય છે. અઢુિં ભાંગાની એ ચોવીંસી થાય છે. ભય અને જુગુપ્સા ખનેના એક સાથે ઉદય વધતાં છના ઉદય થાય છે. મહિ' પણ ભાંગાની એક ચોવીસૌ થાય છે. સઘળી મળી અપૂર્વકરણે ચાર ચોવીસૌ છન્નુ ભાંગા થાય છે. અહિં પ્રમત્ત ગુણસ્થાનકના ઉદયની અપેક્ષાએ અપ્રમત્ત અને પૂર્વ કરણના ઉદયે। માત્ર ગુણુસ્થાનકના ભેકેજ ભિન્ન છે, પરમા`થી ભિન્ન નથી. કેમકે બધા ઉદય। અને વિકલ્પે એક સરખાજ છે, માટે પ્રમત્તના ઉદયના ગ્રહુથીજ અપ્રમત્ત અને અપૂર્વકરણના ઉદય પણ ગ્રહણ કરાયેલાજ છે એમ સમજવું. આ હેતુથી જ અપ્રમત્ત અને અપૂર્વકરણે માત્ર ગુણસ્થાનકના ભેદથી થતી ચાવીસીએ પ્રમત્તની ચોવીસીએથી જુદી ગણવામાં આવશે નહિં. ૨૬ હવે દશ આદિ ઉડ્ડયામાં જેટલી ચોવીસી થાય છે, તેટલી ચોવીસીના નિર્દેશ કરવા ઈચ્છતા આ ગાથા કહે છે-આ ગાથામાં દરેક ઉચમાં કેટલી ચોવીસીએ થાય છે તેની સંખ્યા કહી છે— दसगाइ चवीसा एक छिक्कारदससग चउकं । एक्काय नवसयाई सङ्घाई एवमुदयाणं ॥२७॥ दशकादिषु चतुर्विंशतयः एका षट् एकादश दश सप्त चतुष्कं । एकाच नवशतानि षष्ठ्यधिकान्येवमुदयानाम् ||२७|| અથ— —દશ આદિ ઉદયામાં અનુક્રમે એક છ અગીઆર દશ સાતુ ચાર અને એક એ પ્રમાણે ચાલીસ ચેાવીસીએ થાય છે. અને નવસે સાઠ ઉડ્ડયના વિરૂપા થાય છે ટીકાનુ૦—દેશના ઉદયથી આરભી ચારના ઉદય સુધીમાંના દરેક ઉદયસ્થાનમાં ભાંગાની ચાવીશી અનુક્રમે એક છ અગીઆર દશ સાત ચાર અને એક થાય છે. તેમાં દશના ઉદયે એક ચોવીશી મિથ્યાષ્ટિ ગુણસ્થાને થાય છે. નવના ઉચે છ ચોવીશી • ગાય છે, તેમાં ત્રણ ચોવીશી મિથ્યા-ષ્ટિ ગુણુઠાણે તથા સાસ્વાદન મિશ્ર અને અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણઠાણે એક એક થાય છે. આઠના ઉદયે અગીઆર ચોર્નીશી થાય છે, તેમાં ત્રણ મિથ્યાત્વે, એ સાસાદને, એ મિશ્ર, ત્રણ અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણુઠાણું અને એક દેશવિરતિ ક્ષુણસ્થાનકે થાય છે. સાતના ઉદયે દશ ચાવીશી થાય છે, તેમાં મિથ્યાર્દષ્ટિ, Page #44 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા ટીકાનુવાદ સાસ્વાદન, મિશ્ર અને પ્રમત્ત સંયત એ ચાર ગુણઠાણુઓમાં એક એક, અવિરતિ સમ્યગ્દહિટ અને દેશવિરતિ ગુણઠાણે ત્રણ ત્રણ ચોવીશી થાય છે. છના ઉદયે સાત ચેવશી થાય છે, તેમાં અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણકાણે એક, દેશવિરતિ અને પ્રમાણે ત્રણ ત્રણ થાય છે. પાંચના ઉદયે ચાર ચોવીશી થાય છે, તેમાં દેશવિરતિમાં એક અને પ્રમત્ત સંયતે ત્રણ થાય છે. ચારના ઉદયે એક અને તે પ્રમત્ત હોય છે. આ પ્રમાણે સઘળી મળ ચાલીશ ચોવીશીઓ ભાંગાની થાય છે. તેને ચોવીશે ગુણતાં ઉદયના વિક-ભાંગાઓ નવસે અને સાઠ થાય છે. ર૭. હવે પાંચ આદિ બંધસ્થાનકોમાં થતા ઉદયના ભાંગાઓ કહે છે – बारस चउरो ति दु एक्कगाउ पंचाइबंधगे उदया। अब्बंधगे वि एको तेसीया नवसया एवं ॥२८॥ द्वादश चत्वारः त्रयो द्वौ एकश्च पश्चादिबन्धके उदयाः। अबन्धकेऽपि एकः ज्यशीतिः नवशतान्येवम् ॥२८॥ અર્થ–પાંચ આદિ બંધસ્થાનકે અનુક્રમે બાર ચાર ત્રણ બે અને એક ભંગ થાય છે. અબંધકને પણ એક ભંગ થાય છે. કુલ નવસે અને ત્યાશી ભંગ થાય છે. - ટીકાનુ -પાંચ આદિ બંધસ્થાનકમાં અનુક્રમે બાર ચાર ત્રણ બે અને એક એ પ્રમાણે ઉદયના વિકલ્પ થાય છે, તે આ પ્રમાણે-નવમે ગુણસ્થાનકે પાંચના બંધકાળે બે પ્રકૃતિને ઉદય હોય છે. તે આસંજવલન ક્રોધાદિ ચારમાંથી કઈપણ એક ક્રોધ આદિ અને ત્રણ વેદમાંથી કેઈપણ એક વેદ. માટે ચારને ત્રણે ગુણતાં બાર ભાંગા થાય છે. ચારને જ્યારે બંધ થાય છે ત્યારે ઉદય એક પ્રકૃતિને હોય છે. ચારને બંધ પુરૂષદના બંધને વિચ્છેદ થાય ત્યારે થાય છે, અને પુરૂષદને બંધ અને ઉદય એ બંને સાથે જ જાય છે, માટે ચારના અંધકાળે એકને ઉદય હોય છે અને તે પણ સંવલત ચાર કષાયમાંથી કઈ એકને હેય છે. વેદ કે યુગલ કોઈને ઉદય નહિ હેવાથી અહિં ચાર જ ભંગ થાય છે. અહિં ચાર ભંગ થવાનું કારણ એ છે કે-કઈ સંજવલન ક્રોધના 'ઉદયે શ્રેણિ આરંભે છે, કેઈમાનના ઉદયે, કઈ માયાના ઉદયે, કે કોઈ સંજવલન લેમના ઉદયે શ્રેણિ આરંભે છે, એટલે ચાર જ ભંગ થાય છે સંજવલન ક્રોધને બંધ વિચ્છેદ થાય ત્યારે ત્રણને બંધ થાય છે, અહિં પણ ઉદય એકને જ હોય છે કેમકે ૧ સંજ્વલન ક્રોધને ઉદયે શ્રેણિ આરંભે છે એટલે કે ચારિત્રમોહની ઉપશમના કે ક્ષપણ કરવાને જ્યારે આરંભ કરે ત્યારે તેને ઉદય હોય છે, એમ સમજવું. એ પ્રમાણે માનાદિના ઉધ્ય માટે પણ સમજવું. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૪ પંચસંગ્રહ તૃતીયખંડ ક્રોધને બંધ ઉદય સાથે જ જાય છે. ત્રણના ઉદયના ત્રણ ભંગ થાય છે. એ પ્રમાણે સંજ્વલન માનના બંધવિચછેદે બેને બંધ હોય છે, ઉદય માયા કે લેભ બેમાંથી એકને જ હોય છે, અહિં બેના ઉદયના બે ભંગ થાય છે. સંજવલન માયાને બંધવિચછેદ થાય ત્યારે એક સંજવલન લેભને જ બંધ થાય છે, ઉદયમાં પણ સંજ્વલન લેભ એક જ હોય છે. માન અને માયાને પણ બંધ અને ઉદય સાથે જ જાય છે, અહિં એકના ઉદયને એક જ ભંગ થાય છે. અહિં પાંચ આદિ બંધસ્થાનકમાં જે કે સંજ્વલનના ઉદય આશ્રયી કોઈ વિશેષ નથી, કેમકે ઉદયમાં તેની તે પ્રકૃતિ હોય છે, તે પણ બંધસ્થાનકની અપેક્ષાએ ભેદ હવાથી ભાંગા જુદા ગણ્યા છે. પ્રમત્ત, અપ્રમત્ત અને અપૂર્વકરણે તે બંધસ્થાનકની અપેક્ષાએ પણ કેઈ ભેદ નથી, કેમકે તે સઘળા નવને બંધ કરે છે, ઉદયમાં પણ કઈ ભેદ નથી માટે તેઓના ભાંગા જુદા ગણ્યા નથી. તથા મેહનીયની એક પણ પ્રકૃતિ નહિ બાંધનાર સૂમસંપાયે એક સંજ્વલન લેભને ઉદય હોય છે. એટલે તેને એક ભંગ. સઘળા મળી પાંચ આદિ બંધકના અને અબંધકના ઉદયના વિકલ્પ ત્રેવશ થાય છે તે પૂર્વોક્ત નવસે સાઠમાં મેળવતાં કુલ નવસે અને ત્યાશી વિકલ્પ થાય છે. ૨૮ આ વિષયમાં મતાન્તર કહે છે – चउबंधगेवि बारस दुगोदया जाण तेहिं छूढेहिं । बंधगभेएणेवं पंचूणसहस्समुदयाणं ॥२९॥ चतुर्बन्धकेऽपि द्वादश द्विकोदयात् जानीहि तैः क्षिप्तः । बन्धकभेदेनैवं पश्चोनसहस्रमुदयानाम् ॥२९॥ અર્થ–ચારના બંધે પણ શરૂઆતમાં વેદને ઉદય હેવાથી બાર ભાંગા જાણુ-સમજ. બંધકના ભેદે (થતા) તે ભાંગા (પૂર્વોક્ત સંખ્યામાં નાખવાથી પાંચ ઓછા એક હજાર ઉદયના વિક થાય છે. ટકાનુ –અહિં કેટલાક આચાર્ય મહારાજે ચારને બંધ એટલે કાળ થાય છે, તેના આદ્ય વિભાગમાં-શરૂઆતના કાળમાં વેદને ઉદય ઈચ્છે છે, માટે તેમના મતે ચારના બધે પણ સંજવલન ચાર કષાયને ત્રણ વેદ સાથે ગુણતાં બેના ઉદયના) બાર ભંગ થાય છે. પહેલાં પાંચના બંધે બેના ઉદયે જે બાર ભંગ કહ્યા તેજ બાર ભંગ ચારના બંધે અને બેના ઉદયે પણ થાય છે. ઉદયગત પ્રકૃતિમાં કંઈ તફાવત નથી છતાં બંધના ભેદે ભિન્ન છે. પહેલાંના બાર ભંગ પાંચના બંધ સંબંધી છે. અને ઉપર કહ્યા તે બાર ભંગ ચારના બંધ સંબંધી છે. માટે બંધના ભેદે થતા તે બાર વિકલપ પૂર્વના Page #46 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા ટીકાનુવાદ ૩૫ ઉદયગત વિકલ્પમાં નાખતાં પાંચ ન્યૂન એક હજાર એટલે કે નવસો પંચાણુ. ઉદયવિક૯૫ થાય છે જો મધના ભેદ્દે ભાંગાના ભેદ ન વિવક્ષીએ તે પાંચના ખધે તેમજ ચારના અંધે અને એના ઉદયે થતા ભાંગાએ એક સ્વરૂપવાળા જ છે માટે સઘળા મળી એના ઉદયના ભાંગાએ ખાર જ થાય છે. તથા મધસ્થાનના ભેદ્દે એકના ઉદયના ભાંગાએ પણ એક સ્વરૂપવાળા હાવાથી વાસ્તવિક રીતે તેના ચાર જ ભંગ થાય છે. માટે સાળ ભાંગા પૂર્વકત ઉદયના નવસા સાઠ વિકામાં મેળવતાં નવસા ઇંતેર ઉડ્ડયના વિકલ્પો થાય છે. ર૯ તેજ કહે છે. वारस दुगोदएहिं भंगा चउरो य संपराएहिं । सेसा तेचिय भंगा नवसय छावत्तरा एवं ॥ ३० ॥ द्वादशद्विकोदयानां भङ्गाश्चत्वारश्च संपरायाणां । शेषास्ते एव भंगा : नवशतानि षट्सप्तत्यधिकान्येवम् ॥ ३०॥ અથ એના ઉદયે ખાર ભાંગા, અને ચાર કષાયના ચાર ભાંગા (બંધસ્થાનના ભેદ્દે ભેદ ન વિવક્ષીએ તે) થાય છે. ખાકીના તે પૂર્વ કહ્યા તે જ ભાંગા થાય છે. એમ નવસા અને ઠોતેર ભંગ થાય છે. ટીકાનુ—મ સ્થાનના ભેઠે ભેદ ન વિક્ષીએ તે એના ઉદયના ખાર વિકલ્પ, અને સંજવલન ચાર કષાયના ઉડ્ડયના ચાર વિકલ્પ થાય છે. ખાકીના ઉદયના વિકા તે પૂર્વ કહ્યા તેજ નવસેા અને સાઠ થાય છે. આ પ્રમાણે સઘળા મળી નવસે અને હેતેર ઉદયના વિકલ્પા થાય છે. ૩૦ હવે મેહનીયકના આ ઉપર કહ્યા તેજ ઉદયના વિકલ્પે ને ગુણુસ્થાનકમાં વિચાર કરતા આ ગાથા યુગ્મ કહે છે— मिच्छाइ अप्पमत्त तयाण अट्ठट्ठ होंति उदयाणं । चवीसाओ सासाण - मी सअपुव्वाण चउ चउरो ॥ ३१ ॥ चवी सगुणा एए बायरसुहुमाण सत्तरस अण्णे । सव्वैसुवि मोहुदया पण्णसट्टा बारससयाओ ||३२|| मिथ्यादृष्ट्यादीनामप्रमत्तान्तानामष्टावष्टौ भवन्ति उदयानाम् । चतुर्विंशतयः सास्वादन - मिश्रापूर्वाणां चतस्रः चतस्रः ॥३१॥ ૧ અાધકને થતા સંજવલનના લાભના ઉદયતા એક ભંગ પણ સ્વરૂપે ભિન્ન નહિ હાવાથી જુદા ગણ્યા નથી, માટે ચારજ ભંગ કથા છે. Page #47 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ વતીય ખંડ चतुर्विशतिगुणा एते बादरसूक्ष्मयोः सप्तदशान्ये । . सर्वेष्वपि मोहोदयाः पञ्चषष्टिादशशतानि ॥३२॥ અર્થમિથ્યાષ્ટિથી આરંભી અપ્રમત્ત ગુણસ્થાનક સુધીના ઉદયની આઠ આઠ વીસી થાય છે. સાસ્વાદન, મિશ્ર અને અપૂર્વકરણની ચાર ચાર થાય છે. એને વીસ ગુણ કરીએ અને બીજા બાદરભંપરાય અને સૂક્ષ્મસંપાયના સત્તર ભંગ થાય છે, તેને તેમાં મેળવીએ એટલે સઘળા ગુણસ્થાનકેના કુલ ભંગ બારસો અને પાંસઠ થાય છે. ૩૧-૩૨ ટકાનુ–મિથ્યાદષ્ટિથી આરંભી અપ્રમત્ત સુધીના મિથ્યાષ્ટિ, અવિરત સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ, પ્રમત્ત અને અપ્રમત્ત એ દરેક ગુણસ્થાનકમાં ઉદયના વિકલ્પની આઠ આઠ વીસીઓ થાય છે. એ પ્રમાણે સાસ્વાદન, મિશ્ર અને અપૂર્વકરણ એ પ્રત્યેક ગુણસ્થાનકમાં ચાર ચાર ચોવીસીઓ થાય છે. ગુણસ્થાનકના ભેદે ભેદ ગણતાં કુલ બાવન વીસીઓ થાય છે. આ સઘળી ચેવાસીઓને સવિસ્તર વિચાર પહેલાં ૨૬ મી ગાથામાં કરી ગયા છે, માટે અહિં ફરી કરતા નથી. ત્યાં બંધસ્થાનકના ભેદે વસીઓને ભેદ ગણે છે, અહિં ગુણસ્થાનકના ભેદે ચોવીસીઓને ભેદ ગણે છે. બાવનને રોવીસે ગુણીએ એટલે બારસે અધિક અડતાલીસ ભંગ થાય છે. તથા નવમા અને દશમાં ગુણસ્થાનકના સત્તર ભંગ થાય છે. ત્રીસમી ગાથામાં કહેલ પ્રકારે પંચાદિ બંધમાં અનિવૃત્તિ બાદર સંપાયના બેના ઉદયના બાર અને એકના ઉદયના ચાર કુલ સેળ અને બંધના અભાવે સૂમસં૫રાયને એકના ઉદયને એક, એ પ્રમાણે પૂર્વના બારસો અડતાલીસમાં સત્તર મેળવતાં સઘળા ગુણ સ્થાનકેના મેહનીયકર્મના સઘળા ઉદયના વિકલ્પ બારસો પાંસઠ થાય છે. અન્યૂનાતિરિત આ સઘળા ભંગ ઉદીરણામાં પણ જાણવા. ૩૧-૩૨ ઉપર કહી તે જ હકીક્ત આ ગાથા દ્વારા કહે છેउदयविगप्पा जे जे उदीरणाएवि होंति ते ते उ । . अंतमुहुत्तिय उदया समयादारम भंगा य ॥३३॥ उदयविकल्पा ये ये उदीरणायामपि भवन्ति ते ते तु। માનની દૂર કરવા સમયાવાગ્યે મંગાઇ રૂપા અર્થ–ઉદયના જે જે વિકલ્પ થાય છે, તે સઘળા ઉદીરણામાં પણ થાય છે. ઉદય વિક અને ભંગ સમયથી આરંભી અંતમુહૂર્ત કાળ માનવાળા છે. ટીકાનુ–સ્વરૂપતાઃ-સામાન્યથી, બંધસ્થાનના ભેદે, કે ગુણસ્થાનકના ભેદે ઉદયના જે જે વિકપ પહેલાં કહેવાઈ ગયા છે, તે સઘળા ઉદીરણામાં પણ સમજવા. કેમકે ઉદય અને ઉદીરણા સહભાવી છે. જે કે ત્રણ વેદ અને સંજવલન કષાયની પર્યતાવલિકામાં Page #48 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા ટીકાનુવાદ ઉદીરણા થતી નથી, પરંતુ કેવલ ઉદય જ પ્રાપ્તે છે, કાલ ઉદય સાથે ઉદીરણા હાય છે જ, એટલે ભાંગાની હવે તે ઉદય અને ભંગનું કાળમાન કહે છે.— એકના ઉદયથી આરંભી દેશના ઉદય સુધીના સઘળા ઉદચા-ઉદયસ્થાનકી, અને તેના સઘળા ભાંગાએ સમયથી આર'ભી અંતર્મુહૂત્ત કાળમાનવાળા છે. એટલે કે તે સઘળા ઉદયસ્થાનકાના અને તેની અંદરના સઘળા ભાંગાના જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂત્ત કાળ છે. તે તે ઉદયસ્થાનક કે તે તે ઉદયસ્થાનકાના દરેક ભંગ જધન્યથી એક સમય સુધી રહે છે, અને ઉત્કૃષ્ટ અંતમુહૂત્ત સુધી રહે છે, ત્યારખાદ તે ઉદયસ્થાનક કે ભંગ પલટાઈ જાય છે. કારણ કે ચા થી દશ સુધીના દરેક ઉદયસ્થાનામાં કાઈપણ એક વેદ અને કાઈપણ એક યુગલ અવશ્ય હોય છે. તે વેદ કે યુગલમાંથી કોઈપણ વેદનુ કે યુગલનું અંતર્મુહૂત્ત બાદ જરૂર પરાવર્ત્તન થાય છે. કોઈપણ એક જ વેદ કે એક જ યુગલ અંતર્મુહૂત્તથી વધારે કાળ ઉદયમાં રહેતા નથી. મૂળ ટીકામાં કહ્યું છે કે– “અંતર્મુહૂત્ત બાદ વેદ અને યુગલનું' અવશ્ય પરાવત્તન થાય છે, માટે તે દરેક ઉદયસ્થાનકાના કે તેના ભાંગાના ઉત્કૃષ્ટથી અંતર્મુહૂત્ત કાળ કહ્યો છે. એના ઉદયના અને એકના ઉદયના અંતમુહૂત્તકાળ તે પ્રસિદ્ધ છે. કેમકે એને કે એકના ઉદય નવમા ગુણુસ્થાનકે અને એકના ઉદય દશમા ગુણસ્થાનકે હાય છે, અને તે ગુણસ્થાનકના કાળ જ અંતર્મુહૂત્ત છે. તથા જઘન્યથી દરૅક ઉદયસ્થાનક કે ભંગના એક સમયના કાળ છે. શંકા:- એક સમયના કાળ શી રીતે ઘટે ? ૨૭ તે પણ-૫ય તાવલિકા ઇંડીને-શેષ સ`ખ્યામાં કોઇ ફેર પડતા નથી. ઉત્તર:- જ્યારે કાઈપણ વિવક્ષિત એક ઉદ્દયસ્થાનમાં કે કોઈપણ એક ભંગમાં એક સમય રહીને ખીજે સમયે અન્ય ગુણુસ્થાનકે જાય ત્યારે મધસ્થાનના ભેકે, ગુણસ્થાનકના ભેદ્દે કે સ્વરૂપે અન્ય ઉદયસ્થાનકમાં કે અન્ય ભંગમાં જાય છે. માટે સઘળા ઉદયસ્થાનકાના અને ભાંગાના કાળ જધન્યથી એક સમયના કહ્યો છે. ૩૩. હવે કઈ માઠુ પ્રકૃતિના કયા ગુણસ્થાનકે ઉદય-વિંચ્છેદ થાય છે, તે કહે છે— मिच्छत्तं अणमीसं चउरो चउरो कसाय वा समं । ટાફ પુવે અને વેયસાયા તો હોમ ॥ मिथ्यात्वं अन-मिश्र चत्वारश्वत्वारः कषाया वा सम्यक्त्वम् । तिष्ठत्यपूर्वे षट्कं वेदकषायास्ततो लोभः ||३४|| ૧ અહિ' દરેક ઉદયસ્થાનક કે દરેક ભંગને જઘન્યથી સમયના કાળ અન્ય ગુણ સ્થાનકે જાય ત્યારે કહ્યો, આ ઉપરથી એમ સમજાય છે કે એક ગુણસ્થાનકે લાંખા કાળ રહે તે દરેક ઉદયસ્થાન કે ભંગને અંતમું 'કાળ હોવા જોઇએ. Page #49 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ તૃતીયખંડ અર્થ–મિથ્યાત્વ, અનંતાનુબંધી, મિશ્રમેહનીય અને ચાર ચાર કષા અનુક્રમે એકથી પાંચ ગુણસ્થાનક સુધીમાં રહે છે–દેય છે. ચારથી સાત સુધીમાં સમ્યકત્વમેહનીય વિકલપે રહે છે. હાસ્યષક્ક અપૂર્વકરણ સુધી રહે છે. વેદ અને ત્રણ સંજવલન કષાય નવમા સુધી અને લેભ દશમા સુધી રહે છે. આ 1 ટીકાનુડ–ઉદય આશ્રયને મિથ્યાત્વમેહનીયકર્મ મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે રહે છેહોય છે. એટલે કે મિથ્યાત્વમેહનીયને ઉદયવિદ મિથ્યાષ્ટિ ગુણસ્થાનકે થાય છે. ત્યાં ઉદયમાં હોય છે ત્યારપછીના અન્ય કોઈને હોતું નથી. એ પ્રમાણે અનંતાનુબંધિને ઉદયવિદ સાસ્વાદને, મિશ્રમેહનીયને મિશ્રગુણસ્થાનકે, અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધાદિ ચાર કષાયને અવિરતિ સમ્યગૂદહિટ ગુણસ્થાનકે, અને પ્રત્યાખ્યાનાવરણીય કષાયને દેશવિરતિ ગુણસ્થાન કે ઉદયવિચ્છેદ થાય છે. ઉદય આશ્રયને સમ્યકત્વમેડનીયકર્મ અવિરતિ સમ્યગૃષ્ટિથી અપ્રમત્ત ગુણસ્થાનક સુધીમાં વિકલ્પ હોય છે, કદાચિત હોય છે. કદાચિત હેતું નથી. તેમાં પથમિક સમ્યગ્દહિટ કે ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ઉદયમાં હેતું નથી, ક્ષાપશમિક સમ્યગ્દડિટને ઉદયમાં હોય છે. તથા હાસ્ય, રતિ, અતિ, ભય, શેક, અને જુગુપ્સારૂપ હાસ્યષર્કનો ઉદયવિચ્છેદ અપૂર્વકરણે થાય છે. ત્રણવેદ અને સંજવલન ક્રોધ-માન અને માયાને ઉદયવિચ્છેદ અનિવૃત્તિ બાદર સંપાયે થાય છે. તથા સંજવલન લેભને ઉદયવિછેદ દશમ ગુણસ્થાનકે થાય છે. ત્યાં સુધી ઉદયમાં રહે છે, ત્યારબાદ રહેતા નથી. ૩૪ આ પ્રમાણે મેહનીયકર્મનાં ઉદયસ્થાનકે વિસ્તારપૂર્વક કહ્યાં. હવે સત્તાસ્થાનકે કહે છે अगसत्तगछक्कगचउतिगदुगएकगाहिया वीसा। તેરસ વાત સંતે પંજા ના રૂપ · अष्टकसप्तकषट्कचतुविद्ववेकाधिका विंशतिः। . त्रयोदश द्वादश एकादश सत्कर्माणि पंचादि यावदेकम् ॥३५॥ અર્થ-આઠ સાત છ ચાર ત્રણ બે અને એક અધિક વીશ, તેર, બાર, અગિયાર, અને પાંચથી એક સુધી કુલ પંદર સત્તાસ્થાનકો છે. ટીકાનુo-~મેહનીયકર્મનાં પંદર સત્તાનાં સ્થાનક છે. તે આ પ્રમાણે-અઠ્ઠાવીશ, સત્તાવીશ, છવીસ, જેવીસ, ત્રેવીસ, બાવીસ. એકવીસ, તેર, બાર, અગિયાર, પાંચ ચાર, ત્રણ, બે અને એક આ ગાથામાં “લતે' એ પદને ભાવપ્રધાન નિર્દેશ કરેલ હોવાથી “રા' ઉપરથી સત્તા પદ લેવાનું છે. અને તેથી ઉપર સત્તાનાં સ્થાનકે લીધાં છે. ૩૫ હવે ઉપર કહેલાં સત્તાસ્થાનકેને ગુણસ્થાનકમાં ઘટાવે છે . * Page #50 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા ટીકાનુવાદ अणमिच्छमीससम्माण अविरया अप्पमत्त जा खवगा । समयं अट्ठकसाए नपुं सइत्थी कमा छक्क || ३६ | पुवेयं कोहाइ नियट्टि नासेs सुहुम तणुलोंभं । तिण्णेगतिपण चउसुं तेक्कारस चउति संतानि ||३७|| अनमिथ्यात्वमिश्रसम्यक्त्वानां अविरता (दयो) अप्रमत्ताः यावत् क्षपकाः । समकं अष्टौ कषायान् नपुंसं स्त्रियं क्रमात् षट्कम् ||३६|| वेदं क्रोधादीननिवृत्तिर्नाशयति सूक्ष्मः तनुलोभम् । અ stori त्रीणि पञ्च चतुर्षु त्रीण्येकादश चतुः त्रीणि सत्स्थानानि ॥ ३७॥ અવિરતિથી આરંભી અપ્રમત્ત સુધીના અનંતાનુબંધિ, મિથ્યાત્વ, મિશ્ર અને સમ્યક્ત્વ મહનીયના ક્ષપક છે. અનિવૃતિ બાદર સંપરાય આઠ કષાયને એક સાથે ખપાવે છે. ત્યારબાદ નપુ ંસકવેદને, સ્ત્રીવેદને, હાસ્યષકને, પુરૂષવેદને, અને સંજવલન ક્રોધ માન માયાને અનુક્રમે ખપાવે છે. સૂક્ષ્મસ પરાય સૂક્ષ્મ લાભને ખપાવે છે. ત્રણ, એક, ત્રણ, ચારમાં પાંચ, ત્રણ, અગીઆર, ચાર, અને ત્રણ, એ પ્રમાણે મિથ્યાદષ્ટિથી ઉપશાંતમેહ ગુણસ્થાનક સુધીમાં અનુક્રમે સત્તાનાં સ્થાનકા હાય છે. ૩૯ ટીકાનુ૦—અનન્તાનુંધિ ચતુષ્ક, મિથ્યાત્વમાઢનીય, મિશ્રમેહનીય અને સમ્યકત્વમહુનીયને અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકથી અપ્રમત્ત સયત ગુણુસ્થાનક સુધીના ખપાવે છે. ઉપરાક્ત ચાર ગુણસ્થાનકમાંથી કોઈપણ ગુણસ્થાનકે વત્તમાન આત્માએ એ સસકને ખપાવે છે, એ તાપ છે. ( તેમાં પણ પહેલાં અનંતાનુંધિ ચતુષ્કને અને પછી દનત્રિકને ખપાવે છે. ) એટલે એ અવિરતાદિ ગુણસ્થાનકમાં જ્યાં સુધી સપ્તકનો ક્ષય ન કર્યો હોય ત્યાં સુધી તે સત્તામાં ડાય છે, ત્યારબાદ સવથા હાતાં નથી. તથા ક્ષપકશ્રેણિમાં અનિવૃત્તિ બાદરસ પરાય ગુણુસ્થાનકે અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણુ એ આઠ કષાયના એક સાથે નાશ કરે છે. ત્યારપછી નપુ સકવેદના ય કરે છે, ત્યારબાદ વેદના, ત્યારબાદ હાસ્યષર્કના, ત્યારબાદ પુરૂષવેદના, ત્યાર પછી અનુક્રમે સ ંજવલન ક્રોધ, માન અને માયાના નાશ કરે છે આ ક્રમે ક્ષપકશ્રેણિમાં વમાન આત્મા નવમા ગુણુસ્થાનકે મેહનીયકની વીશ કર્મ પ્રકૃતિએ ખપાવે છે. કીટ્ટીકૃત સૂક્ષ્મલાભના સૂક્ષ્મસપરાય ગુણુસ્થાનકે નાશ કરે છે. કયા કયા ગુણસ્થાનકે કયા ક્રમથી માહનીયનૌ કપ્રકૃતિના ક્ષય કરે છે એ ઉપર કહ્યું, તેથી ચાવીસ આદિ ખાર સત્તાસ્થાનેાનું વ્યાખ્યાન કર્યું છે, એમ સમજવુ, તથા ત્રણ સત્તાસ્થાના કેવી રીતે ડાય છે, તે જો કે આગળ કહેશે, તાપણુ સમાહ ન થાય એટલા માટે તે સઘળાં સત્તાસ્થાનેાના પણ અહિં વિચાર કરે છે. મેહનીયકમ ની અઠ્ઠાવીશે પ્રકૃતિએ સત્તામાં ડાય ત્યારે અઠ્ઠાવીશ, સમ્યક્ત્વમેહનીય ઉવેલે ત્યારે સત્તાવીશ, મિશ્રમેહનીય વેલે ત્યારે છવ્વીસ અથવા અનાદિ મિથ્યાષ્ટિને Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૦ પંચસંગ્રહ તૃતીય ખંડ છવીસ, અઠ્ઠાવીશમાંથી અનંતાનુબંધિ ચતુષ્કની વિસંજના કરે ત્યારે ચોવીસ, મિથ્યાત્વમેહનયના ક્ષયે વેવીશ, મિશ્રમેહનીયના ક્ષયે બાવીશ, અને સમ્યકત્વ મેહનીયના ક્ષયે ક્ષાયિક સમ્યકત્વીને એકવીશ પ્રકૃતિમાં સત્તામાં હોય છે. ત્યારબાદ ક્ષપકશ્રેણિમાં આઠ કષાયને ક્ષય કરે ત્યારે તેર, નપુંસકવેદના ક્ષચે બાર, વેદના ક્ષયે અગિયાર, હાસ્યષકના ક્ષયે પાંચ, પુરૂષદના ક્ષયે ચાર, ત્યારબાદ સંજવલન કોધના ક્ષયે ત્રણ, સંજવલન માનના ક્ષયે બે, સંજવલન માયાના ક્ષયે એક સંજવલન લેભ સત્તામાં હોય છે આ પ્રમાણે મેહનીય કર્મનાં પંદર સત્તાના સ્થાનકે થાય છે. હવે પ્રત્યેક ગુણસ્થાનકમાં કેટલાં સત્તાના સ્થાનકે હોય તેને વિચાર કરતાં કહે છે. મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે ત્રણ સત્તાસ્થાન હોય છે. તે આ પ્રમાણે-૨૮-ર૭–૨૬. સાસ્વાદન સમ્યગૂદષ્ટિ ગુણસ્થાનકે અઠ્ઠાવીસનું એક સત્તાસ્થાન હોય છે. મિશ્રષ્ટિ ગુણસ્થાનકે ત્રણ સત્તાસ્થાન હોય છે. તે આ–૨૮-ર૭-૨૪. તથા અવિરતિ સમ્યગૃષ્ટિ, દેશવિરતિ, પ્રમત્ત સંયત, અને અપ્રમત્ત સંયત એ ચાર ગુણસ્થાનકેમાં દરેકમાં પાંચ પાંચ સત્તાસ્થાનક હેય છે. તે આ પ્રમાણે-૨૮-૨૪-૨૩-૧૨-૨૧. અપૂર્વકરણે ત્રણ સત્તાસ્થાનક હોય છે. તે આ- ૨૮–૨૪–૨૧. અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનકે અગીઆર સત્તાસ્થાન હોય છે. તે આ પ્રમાણે-૨૮-૨૪-૨૧-૧૩-૧૨-૧૧-૫-૪-૩-૨-૧. સૂમસં૫રાય ગુણસ્થાનકે ચાર સત્તાસ્થાન હોય છે. તે આ–૨૮-૨૪-૨૧-૧. ઉપશાંતામહ ગુણસ્થાનકે ત્રણ સત્તાસ્થાન હોય છે. તે આ–૨૮-૨૪–૨૧. આ સઘળાં સત્તાના સ્થાનકેને વિચાર સંવેયને વિચાર કરશે ત્યાં કરશે, એટલે અહિં તેને વિચાર કર્યો નથી. ૩૭. - હવે છવ્વીસ આદિ સત્તાસ્થાનકે કે જેને પહેલાં વિચાર નથી કર્યો, તેને સંભવ કઈ રીતે હેઈ શકે. તે જણાવવા આ ગાથા કહે છે. छव्वीसणाइमिच्छे उव्वलणाए व सम्ममीसाणं । चउवीस अणविजोए भावो भूओ विमिच्छाओ ३८॥ षडविंशतिरनादिमिथ्यात्वे उद्वलनायां वा सम्यक्त्वमिश्रयोः । चतुर्विंशतिरनवियोगे भावो भूयोऽपि मिथ्यात्वात् ॥३८॥ અર્થ—અનાદિ મિથ્યાષ્ટિને છવ્વીસનું સત્તાસ્થાન હોય છે. સમ્યકત્વ અને મિત્રમેહનીયને ઉવેલતાં સત્તાવીસ અને છવ્વીસ એ બે સત્તાસ્થાન હોય છે. અનંતાનુબંધિની વિસંજના કરતાં વીસનું સત્તાસ્થાન હોય છે. મિથ્યાત્વમેહનીયરૂપ નિમિત્તથી અનંતાનુબંધિની ફરી પણ સત્તા થાય છે. ટીકાન–અનાદિ મિથ્યાષ્ટિને મેહનય કર્મનું છવ્વીસ પ્રકૃતિરૂપ એકજ સત્તાસ્થાન હોય છે અથવા અઠ્ઠાવીસની સત્તાવાળે આત્મા જ્યારે સમ્યફત્વ અને મિશ્રમેહનીય ઉલે ત્યારે છવ્વીસ પ્રકૃતિની સત્તા થાય છે. અઠ્ઠાવીસ પ્રકૃતિની સત્તાવાળા આત્માએ ૧. એક સાથે જેટલી પ્રકૃતિ સત્તામાં હેય તેને સત્તાસ્થાન કહેવાય છે, Page #52 -------------------------------------------------------------------------- ________________ કતિકા ટીકાનુવાદ સમ્યકત્વ મોહનીય ઉવેલી નાખી છે, પરંતુ હજી મિશ્રમેહનીય ઉવેલી નથી, જ્યાં સુધી ઉવેલી ન હોય ત્યાં સુધી તેને સત્તાવીસ પ્રકૃતિ સત્તામાં હોય છે. તથા અનંતાનુબંધિની વિયેજના કરે ત્યારે વીસ પ્રકૃતિ સત્તામાં હોય છે વિસંયેજનાને અર્થ પણ છે. પ્રશ્નજ્યારે અનંતાનુબંધિ કષાયને વિજ્યા એટલે કે સત્તામાંથી નિમૂળ કર્યા ત્યારે અસભૂત થયેલા તે કક્ષાની સત્તાને ફરી પ્રાદુર્ભાવ કઈ રીતે થાય? જે સત્તામાંથીજ ગયા તે ફરી કઈ રીતે સત્તામાં પ્રાપ્ત થાય? ઉત્તર–મિથ્યાત્વથી. અનંતાનુબંધિની ક્ષપણ કરનારાએ અનંતાનુબંધિને સત્તામાંથી નિર્મૂળ કર્યા છે, પરંતુ તેના બીજ ભૂત મિથ્યાત્વમેહનીયને નષ્ટ કર્યું નથી. જ્યાં સુધી તે બીજ છે ત્યાં સુધી અનંતાનુબંધિની સત્તા થવાને સંભવ છે, કેમકે મિથ્યાત્વમેહની ના ઉદયથી જ્યારે પ્રથમ ગુણસ્થાનકે જાય છે, ત્યારે મિથ્યાત્વરૂપ નિમિત્તવડે અનંતાનુબંધિ કષાયને બાંધે છે. જયારે બાંધે ત્યારે સત્તામાં અવશ્ય પ્રાપ્ત થાય છે. ૩૮. જે મેહનીય પ્રકૃતિને જે ઉલક છે, તેને આ ગાથામાં બતાવે છે – सम्ममीसाणं मिच्छो सम्मो पढमाण होइ उव्वलगो । बंधावलियाउप्पिं उदओ संकंतदलियस्स ॥ ३९ ॥ सम्यक्त्वमिश्रयोमिथ्यादृष्टिः सम्यग्दृष्टिः प्रथमानां भवत्युद्वलकः । बंधावलिकाया उपरि उदयः संक्रान्तदलिकस्य ।। ३९ ॥ અર્થ–સમ્યકત્વ અને મિશ્રમેહનીયને ઉલક મિથ્યાષ્ટિ અને અનંતાનુબંધિ કષાયને સમષ્ટિ આત્મા છે. તથા બંધાવલિકા ગયા બાદ સંક્રાંત દલિકને ઉદય થાય છે. ટીકાનુ–સમ્યક્ત્વમેહનીય અને મિશ્રમેહનયની ઉદ્ધલના મિશ્રાદષ્ટિ આત્મા કરે . છે. અને અનંતાનુબંધિકષાયની ઉઢલના સમ્યગુદષ્ટિ-ચોથા ગુણસ્થાનકથી સાતમા ગુણસ્થાન સુધીમાં વર્તમાન આત્મા કરે છે. ઉલેલા અનંતાનુબંધિ કષાયને પહેલે ગુણસ્થાનકે કઈ રીતે અને કયારે ઉદય થાય તે કહે છે-અનંતાનુબંધિ ઉવેલનાર આત્મા મિથ્યાત્વમેહના ઉદયથી પડી મિથ્યાષ્ટિ ગુણસ્થાનકે જાય છે. જે સમયે મિથ્યાત્વ ગુણસ્થાનકે જાય તેજ સમયથી બીજભૂત મિથ્યાત્વરૂપ હેતુ વડે અનંતાનુબંધિ બાંધવાને આરંભ કરે છે. જે સમયથી બાંધવાની શરૂઆત કરે તેજ સમયથી પડ્યરૂપ થયેલા તે અનંતાનુબંધિમાં અપ્રત્યાખ્યાનાવરણાદિ પ્રકૃતિનાં દલિકે સંક્રમે છે. સંક્રમાવલિ ગયા બાદ તે સંકાન્ત દલિકને ઉદય થાય છે. તાત્પર્ય એ કે અનંતાનુબંધિ કષાયની વિસંજના કર્યા બાદ મિથ્યાત્વ મેહનીયકર્મના ઉદયથી પડી જે સમયે મિથ્યાત્વે આવે તે સમયથી એક આવલિકા બાદ અવશ્ય અનંતાનુબંધિ કષાયને ઉદય થાય છે. આ વિષયને પહેલાં ગા. ૨૬ માં વિચાર કરી ગયા છે. ૩૯ Page #53 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ તૃતીયખંડ આ પ્રમાણે સવિસ્તર સત્તામાં રચાનક કહ્યાં હવે બંધ, ઉદય અને સત્તાસ્થાનકેને પરસ્પર સંવેધ કહે છે – बावीसं बंधते मिच्छे सत्तोदयंमि अडवीसा । संतं छसत्तवीसा य होति सेसेसु उदएसु ॥ ४० ॥ द्वाविंशति बध्नन्ति मिथ्यात्वे सप्तोदये अष्टाविंशतिः। सत् षड्सप्तविंशती च भवतः शेषेषूदयेषु ॥ ४ ॥ અર્થ–મિથ્યાત્વે બાવીસ બાંધે છે, અને ત્યાં સાવને ઉદય છતાં અાવીશ સત્તામાં હોય છે. તથા શેષ ઉદમાં છવ્વીસ અને સત્તાવીશ પણ સત્તાના સ્થાનકે ય છે. ટીકન–ડનીય કર્મની બાવીસ પ્રકૃતિને બંધ મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે હોય છે, અને ત્યાં સાતને ઉદય છતાં અઠ્ઠાવીસ પ્રકૃતિના સમુદાયરૂપ એક જ સત્તાસ્થાન હોય, છે, અન્ય કઈ હેતાં નથી. મિથ્યાદષ્ટિને બાવીસના બંધે સાતને ઉદય છતાં એક અઠ્ઠાવિશનું જ સત્તાસ્થાન હોય એ કેમ સમજી શકાય ? એ પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે-- સાતનું ઉદયસ્થાન અનંતાનુબંધિના ઉદય વિના હોય છે. મિથ્યાદ્ધિને અનંતાનુબંધિના ઉદય વિનાનું સાતનું ઉદયસ્થાન કઈ રીતે અને કેટલે કાળ હેય તે સમજવામાં આવે તે સાતના ઉદયે અઠાવીશનું એક જ સત્તાસ્થાન હોઈ શકે તે બરાબર સમજી શકાય, એટલે તે જ સમજાવે છે.--કઈ એક આત્માએ સમ્યગ્દષ્ટિ છતા અનંતાનુબંધિ કષાયને ઉવેલી નાખ્યા–સત્તામાંથી નિમૂળ કર્યા. ત્યારબાદ કાળાંતરે તથા પ્રકારના પરિણામના વશથી મિથ્યાત્વે ગયે. જે મિથ્યાદષ્ટિ થયે તે જ સમયથી મિથ્યાત્વરૂપ નિમિત્તવડે અનંતાનુબંધિ કષાયને બાંધવાને આરંભ કર્યો, અને બંધાતા તે અનંતાનુબંધિ કષાયમાં અપ્રત્યાખ્યાનાવરણદિ કષાયને સંક્રમાવવાને પણ બંધ સાથે જ આરંભ કર્યો. આવા પ્રકારના મિથ્યાષ્ટિને ૧ બંધાવલિકા કહે કે સંક્રમાવલિકા કહો એક આવલિકા કાળ પર્યત અનંતાનુબંધિ કષાયને ઉદય હોતું નથી. અનંતાનુબંધિની વિસંજના કર્યા વિના જેઓ મિથ્યાત્વ ગુણસ્થાનકે જાય તેઓને તે અવશ્ય અનતા ૧ જે સમયે બંધ શરૂ થાય તે જ સમયથી સંક્રમ પણ શરૂ થાય છે. એટલે બંધાવલિકા અને સંક્રમાવલિકા એક સાથે જ પૂર્ણ થાય છે. આવાસિક ગયા બાદ સંક્રાંત દલિકને ઉદય થાય છે, અને બદ્ધદનિકને ઉદીરણાથી ઉદય થાય છે. જો બંધાતા અનંતાનુબંધિમાં અપ્રત્યાખ્યાનાવરણાદિ સંક્રમતા નહોત તે બંધાયેલા દલિને ઓછામાં ઓછે અંતર્મહત્ત અબાધાકાળ હોવાથી બાંધેલા દલિક તે અંતમુંદત્ત પછી જ ઉદયમાં આવી શકે. પરંતુ અપ્રત્યાખ્યાનાવરણાદિ કષાયના દલિકો સંક્રમે છે, એટલે સંકમાવલિકા ગયા પછી સંમેલાં દલિકે ઉદયમાં આવે છે, અને બદ્ધ દલ ઉદીરણાથી ઉદયમાં આવે છે. આ રીતે મિયાદષ્ટિ એક આવલિકા કાળ જ અનંતાનુબંધિના ઉદય વિનાને હેય છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪૩ - - - - સપ્તાંતકા ટીકાનુવાદ નુબંધિ કષાયને ઉદય હોય છે. આ રીતે મિથ્યાટિને એક આવલિક કાળ સાતના ઉદયે અઠ્ઠાવીસ પ્રકૃતિનું એક જ સત્તાસ્થાન સંભવે છે. તથા સાત સિવાયના બાકીના આડ, નવ અને દશરૂપ ત્રણ ઉદયસ્થાનમાં છવ્વીસ સત્તાવીસ અને અઠવીશ એમ ત્રણ ત્રણ સત્તાસ્થાને હોય છે. તે આ પ્રમાણે -આઠપ્રકૃતિનું ઉદયસ્થાન બે પ્રકારે છે-૧ અનંતાનુબંધિના ઉદય વિનાનું ૨ અનંતાનુબંધિના ઉદયવાળું. તેમાં અનંતાનુબંધિના ઉદયવિનાના આઠના ઉદયે સાતના ઉદયમાં કહેલ યુક્તિ પ્રમાણે અડ્ડાવીશનું એક જ સત્તાસ્થાન હોય છે. અને અનંતાનુબંધિના ઉદયવાળા આઠના ઉદયે ઉપર કહ્યાં તે ત્રણે સત્તાસ્થાને હોય છે, તેમાં જ્યાં સુધી સમ્યફમેહનીય ઉવેલે નહિ ત્યાં સુધી અમૂંડાવીશ, સમ્યકત્વમેહનીય ઉલ્યા બાદ સત્તાવીશ, અને મિશ્રમેહનીય ઉલ્યા બાદ છવીસ, અથવા અનાદિ મિથ્યાટિને છવીસ. એ રીતે આઠના ઉદયે ત્રણ સત્તાસ્થાન હોય છે. એ જ પ્રમાણે નવના ઉદયે પણ ત્રણ સત્તાસ્થાન હોય છે. દેશનું ઉદયસ્થાને અનન્તાનુબંધિ સહિત જ હોય છે. ત્યાં પણ ત્રણે સત્તાસ્થાન હોય છે. સાત આઠ નવ અને દશ એ ચાર ઉઢયસ્થાનકો કઈ કઈ પ્રકૃતિના મળવાથી થાય છે, તે વીસીઓ કહેવાના પ્રસંગે કહેવાઈ ગયું છે. તથા સારવાદને એક્વીશ પ્રકૃતિના બંધે સાત, આઠ અને નવ એ ત્રણે ઉદયસ્થાનકે અઠ્ઠાવીશ પ્રકૃતિના સમુદાયરૂપ એક જ સત્તાસ્થાન હોય છે. તે આ રીતે--સાસ્વાદનપણું ઔપથમિક સમ્યકત્વથી પડતાં પ્રાપ્ત થાય છે. ઉપશમસમ્યકત્વના બળથી તે આત્માએ મિથ્યાત્વમેનીયને રસ ભેદે સમ્યકત્વ મિશ્ર અને મિથ્યાત્વરૂપે ત્રણ ભાગમાં વહેંચી નાખ્યું છે માટે દર્શન મેડનીય ત્રિકની પણ સત્તા હેવાથી સાસ્વાદને ત્રણે ઉદય સ્થાનમાં એક અઠ્ઠાવીસનું જ સત્તાસ્થાન હોય છે. અહિં સમ્યકત્વ, મિશ્રમેહનીય ઉવેલાતાં નહિ હેવાથી આચાર્ય મહારાજે ગાથામાં કહ્યું નથી. ૪૦ सत्तरसबंधगे छोदयम्मि संतं इगट्ठ चउवीसा । सगति दुवीसा य सगट्ठगोदये नेयरिगिवीसा ॥ ४१ ॥ सप्तदशवन्धके षडुदये सन्ति एकाष्टचतुर्विंशतयः । सप्तत्रिद्वाविंशतयश्च सप्ताष्टकोदये नेतरे एकविंशतिः ॥ ४१ ॥ અર્થ–સત્તરના બંધે છના ઉદયે એકવીસ અઠાવીસ અને ચોવીસ એમ ત્રણ સત્તાસ્થાને હોય છે. સાત અને આઠના ઉદયે સત્તાવીસ, ત્રેવીસ, બાવીસ જ શબ્દથી એકવીશ અઠ્ઠાવીશ અને વીશ એમ છ સત્તાસ્થાન હોય છે. ઈતર-નવના ઉદયે એકવીનનું સત્તાસ્થાન હેતું નથી. Page #55 -------------------------------------------------------------------------- ________________ પાંચસ ંગ્રહ તૃતીય ખડ ટીકાનુ૦——સત્તરના બંધે-છના ઉદયે એકવીશ, અવીસ ને ચોવીસ એમ ત્રણ સત્તાસ્થાન ડાય છે. સાતના અને આઠના ઉદયે સત્તાવીસ, ત્રેવીસ અને બાવીસ અને T શબ્દથી અઠ્ઠાવીશ, ચાવીશ અને એકવીશ એમ છ સત્તાસ્થાન હોય છે. નવના ઉદયે એકવીસ વિના પાંચ સત્તાસ્થાન હોય છે. એને વિશેષ વિચાર આ પ્રમાણે છે.-સત્તરને અંધ ત્રીજા ગુણુસ્થાનકે અને ચેાથા ગુણસ્થાનકે હાય છે. તેમાંથી ત્રીજા ગુણુસ્થાનકે સાત, આઠ અને નવ એમ ત્રણ ઉદયસ્થાન હોય છે, અને અઠ્ઠાવીસ, સત્તાવીશ અને ચાવીશ એમ ત્રણ સત્તાસ્થાનેા હૈાય છે. તેમાં સાતના ઉદયે ઉપર કહ્યાં તે ત્રણે સત્તાસ્થાનેા હોય છે. ૪૪ કઈ રીતે હાય તે કહે છે—અઠ્ઠાવીશે પ્રકૃતિની સત્તાવાળા જે કઈ આત્મા સભ્યગ્નિથ્યાત્વ પ્રાપ્ત કરે તેને અઠ્ઠાવીસ પ્રકૃતિનું સત્તાસ્થાન હોય છે. જેણે મિથ્યાર્દષ્ટિ છતાં પહેલાં સમ્યકત્વમૈાહનીયની ઉદ્બલના કરી, પરંતુ મિશ્રમેહનીયને વેલવાના મારંભ કર્યાં નથી. વચમાં પશુિામના વશથી મિથ્યાત્વ ગુણુસ્થાનકેથી મિશ્રગુણસ્થાનકે જાય તેને સત્તાવૌશનુ' સત્તાસ્થાન હોય છે. તથા પહેલાં સમ્યગ્દ!િ છતા અનંતાનુબંધિની વિસ'ચેજના કરી પછીથી પરિણામના વશથી મિશ્રગુણુસ્થાન પ્રાપ્ત કરે તેને ચાવીશનુ સત્તાસ્થાન હાય છે, કારણ કે ચારે ગતિના સમ્યગ્દષ્ટિ આત્માએ અનંતાનુ ંધિની વિસ'ચાજના કર્યો પછી મિશ્રગુણુસ્થાન પ્રાપ્ત કરી શકે છે માટે ચારે ગતિમાં સભ્યગ્મિથ્યાષ્ટિઓને ચાવીશનું સત્તાસ્થાન હાય છે. એ રીતે આઠ અને નવના ઉડ્ડયે પણ અડ્ડાર્લીશ, સત્તાવીસ અને ચાવીશ એમ ત્રણ ત્રણ સત્તાસ્થાનેા હોય છે. અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે છ સાત આઠ અને નવ એમ ચાર ઉદયસ્થાનકા તથા અઠ્ઠાવીશ ચેવીશ તેવીસ બાવીસ અને એકવીસ એમ પાંચ સત્તાસ્થાનકા હોય છે. ત્રણ પ્રકારનાં સમ્યકત્વ હોય છે. તેમાં ક્ષાયિક અને ઔષશમિક સમ્યગ્દષ્ટિને સમ્યકત્વમેહનીયના ઉદય હાતા નથી, એટલે તેને તેના ઉદયવિનાનાં છ, સાત અને આઠ એમ ત્રણ ઉદયસ્થાનકે હાય છે.અને ક્ષાયે પશમિકસમ્યકત્વીને સમ્યકત્વમાડુનીયના ઉદય હાવાથી તેના ઉદયવાળાં સાત આઠ અને નવ એમ ત્રણ ઉદયસ્થાનકે હાય છે. સત્તાસ્થાનકમાંથી ક્ષાવિક સમ્યકત્વીને એકવીશ, આપશમિક સમ્યકત્વીને અઠ્ઠાવીશ અને ચાર્લીશ, તથા ક્ષાયે પશમિક સભ્યૠષિને પોતપોતાના દરેક ઉદયસ્થાનકે અઠ્ઠાવીશ ચેશ ત્રેવીશ અને બાવીશ એમ ચાર સત્તસ્થાનકા હાય છે. અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે સત્તરના બધે છના ઉદય ક્ષાયિક અને ઔપમિક સમ્યગ્દષ્ટિને હોય છે. તેમાં ક્ષાયિક સમ્યકત્વીને એકવીશનું એક અને ઔપશર્મિક સમ્યગ્દૃષ્ટિને અઠ્ઠાવીશ અને ચાય એમ એ સત્તાસ્થાન હોય છે. ભય અગર જુગુપ્સા સહિત ૧ જેમ ચાવીસનું સત્તાસ્થાન ચારે ગતિમાં હેાય તેમ મિશ્રષ્ટિને અઠ્ઠાવીસ અને સત્તાવીસના સત્તાસ્થાનકો પણ ચારે ગતિમાં સંભવે છે. કેમકે ક્ષાયેાપશ્ચમિક સમ્યકત્વ ચારે ગતિમાં હાય છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪૫ સપ્તતિકા ટીકાનુવાદ સાતને ઉદય ક્ષાયિક અને પથમિકસમ્યગ્દષ્ટિને હોય છે, અને સત્તાસ્થાનકો છે ના ઉદયમાં જેમ ઘટાવ્યાં તેમ ક્ષાયિક સમ્યગ્દષ્ટિને એક્વીશ અને પરામિક સમ્યગ્દષ્ટિને અઠ્ઠાવીસ અને ચોવિસ એમ બે હોય છે. સમ્યકત્વમેહનીય સહિત સાતને ઉદય ક્ષાયોપથમિકસમ્યગ્દષ્ટિને હોય છે. તેને સર્વ પ્રકૃતિની સત્તાઓ અફૈવીશ, અને અનંતાનુબંધિના વિસંયેજકને ચેવીસ, ક્ષાયિક સમ્યકત્વ ઉત્પન્ન કરતાં મિથ્યાત્વમેડનીયન ક્ષય થયા બાદ ત્રેવીસ, અને તેને જ મિશ્રમેહનીય ક્ષય થયા પછી બાવશ એમ ચાર સત્તાસ્થાને હોય છે. ત્રેવીસ અને બાવીસ એ બે સત્તાસ્થાનકે લાપશમિક સમ્યગ્દષ્ટિને ક્ષાયિક સમ્યકત્વ ઉત્પન્ન કરતાં જ હોય છે. ઓછામાં ઓછી કંઈક અધિક આઠ વરસની (સાત માસ ગર્ભના અને આઠવરસ પ્રસવ થયા પછીના કુલ ઓછામાં ઓછી આઠ વરસ અને સાત માસ)ની ઉમરવાળા કઈ મનુષ્ય ક્ષાપશમિક સમ્યગ્દષ્ટિ છતા દર્શન સપ્તકને ક્ષય કરવાનો આરંભ કર્યો. તેને અનંતાનુબંધી અને મિથ્યાત્વમોહનીય ક્ષય થયા બાદ ત્રેવીસનું સત્તાસ્થાન, અને મિશ્રમેહનીયને ક્ષયા થયા પછી તેને જ બાવીસનું સત્તાસ્થાન હોય છે. આ બાવીશની સત્તાવાળો સમ્યકમેહનીયને ખપાવતાં તેના ચરમગ્રાસે વર્તમાન પૂર્વબદ્ધાયુક કઈ આત્મા પિતાનું આયુ પૂર્ણ થાય તે કાળ પણ કરે છે, અને કાળ કરીને ચાર માંહેન કેઈ પણ ગતિમાં ઉત્પન્ન થાય છે. અને તે અંતર્મુહૂર્ત પ્રમાણ સત્તામાં રહેલી સમ્યકત્વ મેહનયની સ્થિતિને ખપાવ ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે “ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરવા મિથ્યાત્વમેહનીય ક્ષય કરવાની શરૂઆત પ્રથમ સંઘયણી જિનકાલિક મનુષ્યજ કરે છે. પરંતુ સમ્યકત્વ મેહનીયની છેલી અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિ ખપાવ ચારે ગતિના જીવે ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરી શકે છે. એટલે ક્ષાયિકસમ્યકત્વને પ્રાપ્ત કરવાનો આરંભ કરનાર મનુષ્યજ અને પૂર્ણાહુતિ કરનાર ચારે ગતિના છ હેય છે.” માટે મેહનીયકર્મની બાવીસ પ્રકૃતિની સત્તા ચારે ગતિમાં હોય છે. ભય જુગુપ્સા સહિત આઠનું ઉદયસ્થાન ક્ષાયિક અને પથમિક સમ્યગ્દષ્ટિને હેાય છે, અને ભય સમ્યકત્વમેહનીય કે જુગુપ્સા અને સમ્યકત્વ મેહનીય સાથે આઠનું ઉદયસ્થાન માત્ર ક્ષાપશર્મિક સમ્યગ્દષ્ટિને હોય છે. સત્તાસ્થાનની ભાવના સાતના ઉદય પ્રમાણે સમજવી. તથા ભય જુગુપ્સા અને સમ્યકત્વમેહનીય સાથે નવનું ઉદયસ્થાન ક્ષાપશમિક સમ્યગ્દષ્ટિને જ હોય છે. તે નવના ઉદયે આઠના ઉદયવાળા ક્ષાપશમિક સમ્યગ્દષ્ટિને જે ચાર સત્તાસ્થાને કહ્યાં તેજ ચાર સત્તાસ્થાને હોય છે. ૧ સમ્યકત્વ મેહનીયના તમામ ખંડને નષ્ટ કરી અંતમુહૂર્ત જેટલી જ સ્થિતિ સત્તામાં રહે ત્યારે કોઈ કાળ કરી ચારમાંની ગમે તે ગતિમાં ઉત્પન્ન થઈ શકે છે. ચરમગ્રાસ એટલે અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિ. Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૬ પાંચસંગ્રહ તૃતીયખ‘ડ देसाइ चरिमुदए इगिविसा वज्जियाइ संताई । सेसे होंति पंचवितिवि अव्वं संतति ॥ ४२ ॥ देशादिषु चरमोद एकविंशतिवर्जितानि सन्ति (सत्स्थानानि ) । शेषेषु भवन्ति पञ्चापि त्रिष्वपि अपूर्वे सत्त्रिम् ॥ ४२ ॥ અ - દેશવિરતિ આદિ ગુણસ્થાનામાં છેલ્લા ઉઢયે એકવીશ વર્જીને ચાર સત્તાસ્થાન હોય છે. અને પહેા વિનાના શેષ ઉચેામાં પાંચે સત્તાસ્થાનેા હોય છે. અપૂર્ણાંકરણ ગુણસ્થાનકે ત્રણે ઉદયસ્થાનમાં ત્રણ ત્રણ સત્તાસ્થાન હોય છે. ટીકાનુ॰-દેશવિરતિ આદિ-દેશવિરતિ પ્રમત્ત અને અપ્રમત્ત ગુણસ્થનકામાં પાતપેાતના છેલ્લા ઉદયસ્થાનમાં એકવીશ સિવાયના ઉપર કહી ગયા તે ચાર ચાર સત્તાસ્થાને ડાય છે. કેમકે છેલ્લું ઉઠયસ્થાન સમ્યકત્વ મહુનીયા સહિત હોવાથી ક્ષાયેાપશમિક સમ્યકત્વીને જ હોય છે. તેમજ ખેતપેાતાનુ' પહેલું ઉદયસ્થાન છેડીને શેષ ઉયસ્થાનેમાં પાંચ પાંચ સત્તાસ્થાનકે હાય છે. પહેલું... ઉદયસ્થાન ક્ષાયિક અગર ઔપશમિક સમ્યગ્દૃષ્ટિને જ હાય છે, અને તે ઉદયસ્થાનમાં તે ત્રણ સત્તાસ્થાને જ હોય છે. અપૂર્વકરણ ગુણસ્થાનકે પોતાના ત્રણે ઉદયસ્થાનમાં ત્રણ ત્રણ સત્તાસ્થાને હોય છે. ઉપર કહેલી સામાન્ય હકીકતના વિશેષ વિચાર કરે છે–માડુનીય કર્મીની તેર પ્રતિના બંધક દેશવિરતિને પાંચ છ સાત અને આડ એમ ચાર ઉદયસ્થાન હાય છે. તેમાં દેશવિરતિએ મનુષ્ય અને તિય ́ચના ભેદ્દે એ પ્રકારે છે. તેમાં જે તિય ચેા છે તેને ચારે ઉદયસ્થાનમાં અટૂટાવીશ અને ચાવીસ એમ એ સત્તાસ્થાન હાય છે. તેમાં અડાવીશનું સત્તાસ્થાન ઔપશમિક સમ્યગ્દષ્ટિને અને રક્ષાયેાપશ્ચમિક સભ્યષ્ટિને હાય છે. તિય ચામાં ઔપશમિકસમ્યકત્વ પ્રથમ સમ્યકત્વ ઉત્પન્ન કરતાં-પ્રથમ ગુણસ્થાનકે ત્રણ કરણ કરી જે પ્રાપ્ત થાય તે જ હાય છે, અને તેને તે વખતે અઠ્ઠાવીસનુ' સત્તાસ્થાન રહાય છે. ૧. ચતુર્થી ગુણસ્થાનકની જેમ પાંચમા, હટ્ટા અને સાતમા ગુણસ્થાનકે પણ ત્રણે પ્રકારના સમ્યકત્વ હોય છે. તેમાંથી ક્ષાયિક અને ઔમિક સમ્યગૂદષ્ટિને તે તે ગુગૢસ્થાનકે જે જે ઉદયસ્થાનો હ્રાય તેમાંથી પહેલાં ત્રણ ઉદ્દયસ્થાનકા હાય છે. અને ક્ષાયેાપમિક સમ્યગ્દષ્ટિને છેલ્લાં ત્રણ ઉદયસ્થાનકા હોય છે. સત્તાસ્થાનકમાંથી ક્ષાવિક સમ્યકવીને પોતાના દરેક ઉગે એકવીશ પ્રકૃતિનું એક જ સત્તાસ્થાન હોય છે. ઔપશમિક સમ્યગ્દષ્ટિતે પોતાના દરેક ઉદયે અવીશ અને ચેત્રીસ એમ બે સત્તાસ્થાનકા હોય છે. અને ક્ષાયેાપરામિક સમ્યગ્દૃષ્ટિને પોતાના દરેક ઉદયસ્થાનકે ૨૮-૨૪–૨૩-૨૨ એમ ચાર ચાર સત્તાસ્થાના હેાય છે. તે બધા જેવી રીતે ચેાથે ગુણસ્થાનકે કહી ગયા તે પ્રકારેજ હેાય છે. ૨. અનંતાનુબંધિતી વિસ’યેાજના ક્ષાયે।પનિક સમ્યકવી જ કરતા હોવાથી તિય ઔપમિક સમ્યગ્દષ્ટિને અઠ્ઠાવીશ સિત્રાય અન્ય કેઈ સત્તાસ્થાન હેાતું નથી, મનુષ્ય ગતિમાં પશુ ઔપમિક સમ્યગ્દષ્ટિને જે ચોવીસનુ સત્તાસ્થાન લીધું છે, તે કોણિના ઉપશમ સમ્યકત્વ આશ્રયી લીધુ છે. પરંતુ મિથ્યાદષ્ટિ ત્રણ કરણ કરી જે ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરે છે તેના અત્રી નહિ, તેતે તે મનુષ્યગતિમાં પણ અદ્ભૂઠ્ઠાવીશનુ એક જ સત્તાસ્થાન હોય છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા ટીકાનુવાદ સંખ્યાત વર્ષાયુ તિર્યંચને ઔપશર્મિક સમ્યકત્વ છતાં દેશવિરતિ ગુણ સ્થાન કઈ રીતે હેય? તે કહે છે. અંતરકરણમાં વર્તમાન કોઈ ઔપશમિક સમ્યગ્દષ્ટિ આત્મા દેશવિરતિ પણ પ્રાપ્ત કરે છે. કોઈ મનુષ્ય હોય તે સર્વવિરતિ પણ પ્રાપ્ત કરે છે. (પહેલે ગુણસ્થાનકે ત્રણ કરણ કરી કઈ ચેથા ગુણસ્થાનકે, કોઈ દેશવિરતિ ગુણસ્થાનકે અને કોઈ સર્વવિરતિ ગુણસ્થાનકે જાય છે , આ રીતે કોઈ વિશિષ્ટ પરિણામવાળે તિર્યંચ ઔપશમિક સમ્યકત્વ સાથે દેશવિરતિ પ્રાપ્ત કરે તેને દેશવિરતિ ગુણસ્થાનકે ઓપશમિક સમ્યકત્વ હોય છે, અને ત્યારે તેને માત્ર એક અડાવી નું જ સત્તાસ્થાન હોય છે. શતકની બૃહશૂર્ણિમાં કહ્યું છે કે –“અંતરકરણમાં સ્થિત કઈ ઔપશમિક સમ્યગ્દડિટ દેશવિરતિ પ્રાપ્ત કરે છે. કેઈ પ્રમત્ત અને અપ્રમત્ત ભાવને પણ પ્રાપ્ત કરે છે. પરંતુ કેઈ સાસ્વાદન ભાવ પ્રાપ્ત કરતું નથી.” તથા વેદક સમ્યગ્દષ્ટિને અડ્રાવીશ અને ગ્રેવીસ એમ બે સત્તાસ્થાન હોય છે. તેમાં વીસનું સત્તાસ્થાન અનંતાનુબંધિની વિ ચેજના કર્યા પછી હોય છે. ચારે ગતિના સંજ્ઞિ પંચેન્દ્રિય લાપશમિક સમ્યગ્દષ્ટિ અનંતાનુબંધિની વિસજના કરી શકે છે. બાકીનાં ત્રેવીસ આદિ સત્તાસ્થાને તિયાને હેતાં નથી. ત્રેવીસ આદિ સત્તાનાં સ્થાનકે ક્ષાયિક સમ્યકત્વ ઉત્પન કરતાં સંભવે છે, તિય ક્ષાર્થિક સમ્યકત્વ ઉત્પન જ કરતા નથી, પરંતુ મનુષ્ય જ ઉત્પન્ન કરે છે. - અહિં કેઈએમ શંકા કરે કે કોઈ મનુષ્ય ક્ષાયિક સમ્યકત્વ ઉત્પન્ન કરી તિર્યંચગતિમાં ઉત્પન્ન થાય તે તે વખતે તિરાને પણ એકવીશ પ્રકૃતિનું સત્તાસ્થાન સંભવે છે. તે પછી એમ કેમ કહો છો કે શેષ સઘળાં સત્તાસ્થાને તિર્યંચ ગતિમાં સંભવતાં નથી? શંકાનું સમાધાન કરતાં શાસ્ત્રકાર મહારાજ કહે છે કે-આ તમારી શંકા અગ્ય છે. કારણ કે ક્ષયિક સમ્યગ્દડિટ સંખ્યાત વર્ષના યુવાળા તિર્યમાં ઉત્પન્ન થતા નથી પરંતુ અસંખ્યાત વર્ષના યુવાળા તિર્યંચમાં જ ઉત્પન્ન થાય છે, અસંખ્યાત વર્ષના આયુવાળા યુગલિયા હેવાથી તેને દેશવિરતિ ગુણસ્થાનક જ હેતું નથી. અને અહિંતે દેશવિરતિનાં સત્તાસ્થાનકોને વિચાર થાય છે. માટે દેશવિરતિ તિર્યમાં ત્રેવીસ આદિ કઈ સત્તાસ્થાનકે હતાં નથી એમ કહ્યું છે. સપ્તતિકા ચૂર્ણિમાં ૧. પાંચમે ગુણસ્થાનકે સંખ્યાત વરસના આયુવાળા તિયચે. જ હોય છે. તેઓ ક્ષાયિક સમ્યક વ ઉત્પન કરતા નથી, અગર તે ક્ષાયિક સમ્યકવી તેમાં ઉત્પન્ન થતા નથી. એટલે સંખ્યાત વિષય તિર્યમાં ક્ષાવિક સમ્યકત્વ હતું જ નથી. તેમજ કોઈ શ્રેણિ પર આરૂઢ થતા નહિ હોવાથી ઉપશમ શ્રેણિન ઉપશમ સમ્યકત્વ પણ હોતું નથી. માત્ર અનાદિ મિયવી પહેલ ગુણસ્થાનકે ત્રણ કરણ કરી જે પ્રાપ્ત કરે તે ઉપશમ સમ્યકત્વ અને પશમિક સમ્યકત્વ હોય છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૮ પંચસંગ્રહ તૃતીયખંડ કહ્યું છે કે-છેડીયની એકવીસ પ્રકૃતિની સત્તાવાળા ક્ષાર્થિક સમ્યગ્દરિટ દેશવિરતિ તિર્ય. ચમાં ઉત્પન્ન થતું નથી. કેમ ? કહે છે--સંખ્યાત વર્ષના આયુવાળા તિર્યમાં ક્ષાણિક સમ્યગ્દષ્ટિ ઉત્પન્ન થતું નથી. અસંખ્યાત વર્ષના યુવાળા તિર્યંચમાં ઉત્પન્ન થાય છે, તેને દેશવિરતિ ગુણસ્થાન હેતું નથી.” તથા જે દેશવિરતિ મનુષ્ય છે, તેઓને પાંચના ઉદયે એકવીશ, ચેસ અને અઠ્ઠાવીસ એમ ત્રણ સત્તાસ્થાનક હોય છે. છના અને સાતના પ્રત્યેક ઉદયમાં પાંચે સત્તાસ્થાનક હોય છે. આઠના ઉદયમાં એકવીશનું સત્તાસ્થાન વજીને શેષ ચાર સત્તા સ્થાને હોય છે. આ સઘળા સત્તાસ્થાનકે અવિરતિ સમ્યગ્દષ્ટિમાં કહેલ ભાવનાને અનુસરીને સમજી લેવાં. એજ પ્રમાણે પ્રમત્ત અપ્રમત્ત ગુણસ્થાનકે નવના બંધે ચારના ઉદયે અઢાવીશ ચોવીશ અને એકવીશ એમ ત્રણ ત્રણ સત્તાનાં સ્થાનક હોય છે. પાંચ અને છના પ્રત્યેક ઉદયે ૨૮-૨૪-૨૩-૨૨-૨૧ એમ પાંચ પાંચ સત્તાસ્થાન હોય છે. અને સાતના ઉદયમાં એકવીશ વજીને બાકીનાં ચાર સત્તાસ્થાનકે હોય છે. આ સઘળાં ઉપર કહેલ ભાવનાને અનુસારે સમજી લેવાં. અપૂર્વકરણ ગુણસ્થાનકે નવના બંધે ચાર પાંચ અને છ એમ ત્રણ ઉદયસ્થાને હોય છે. એ દરેક ઉદયસ્થાનમાં અાવીશ વીશ અને એકવીશ એમ ત્રણ ત્રણ સત્તાસ્થાને હોય છે. અપૂર્વકરણ ગુણસ્થાન ક્ષાર્થિક અને ઔપશમિક સમ્યગ્દષ્ટિ મનુષ્યને જ હોય છે. ક્ષાપશમિક સમ્યગ્દષ્ટિને હેતું નથી. એટલે ક્ષાવિકસમ્યગ્દરિટને પિતાના દરેક ઉદયસ્થાનકે એકવીસનું એક અને ઔપશમિક સમ્યગ્દષ્ટિને પિતાના દરેક ઉદયસ્થાનકે અદ્રાવશ અને ચોવીસ એમ બે સત્તાસ્થાન હોય છે. બંને સમ્યગ્દષ્ટિને ચાર પાંચ અને છ એ ત્રણે ઉદયસ્થાને હોય છે. ૪૨ पंचाइबंधगेसु इगट्ठचवीस बंधगेगं च । । तेरसबारेकारस य होंति पणबंधि खवगस्स ॥ ४३ ॥ एगाहियाय बंधा चउबंधगमाइयाण संतंसा । बंधोदयाण विस्मे जं संतं छुभइ अण्णत्थ ॥ ४४ ॥ पश्चादिबन्धकेषु एकाष्ट चतुर्विंशतयोऽबन्धके एकं च । त्रयोदश द्वादश एकादश च भान्ति पञ्चबन्धक-क्षपकस्य ॥ ४३ ॥ g#ાધિન્નાથ પાત વતુર્વાલીના સાંસદા बन्धोदययोविरमे यत्सत् छुभत्यन्यत्र ॥४४॥ Page #60 -------------------------------------------------------------------------- ________________ Ye સપ્તતિકા ટીકાનુવાદ અર્થ–પાંચ આદિના બંધકને એકવીશ, અઠ્ઠાવીશ, અને ચાવીશ એ ત્રણ અને અબંધકને એક અને ચકારથી એકવીશ, અઠ્ઠાવીશ અને વીશ એ ત્રણ, કુલ ચાર સત્તાસ્થાન હોય છે. પાંચના બંધક ક્ષેપકને તેર, બાર અને અગીયાર એ ત્રણ સત્તાસ્થાને પણ હોય છે. ચાર આદિ પ્રકૃતિના બંધકને બંધની અપેક્ષા એ એક પ્રકૃતિ વડે અધિક સત્તાસ્થાન હોય છે. કારણ કે બંધ અને ઉદયને વિરામ થયા પછી સત્તાગત કર્મ અન્યત્ર સંક્રમે છે. ટકાનુ––પાંચ, ચાર, ત્રણ, બે અને એકના બંધક બાદરભંપરાય ગુણસ્થાનકે અને અખંધક સૂમસં૫રાય તથા ઉપશાંત મોગુણસ્થાનકે એકવીશ, વીશ અને અઢાવીશ એમ ત્રણ ત્રણ સત્તાસ્થાને હોય છે. તેમાં એકવીશનું સત્તાસ્થાન ક્ષાયિક સમ્યગ્દષ્ટિને, અનંતાનુબંધિના વિસંજક ઔપથમિક સમ્યગ્દષ્ટિને વીશ અને સપ્તકના ઉપશામક ઔપશમિક સમ્યગ્દષ્ટિને અઢાવીસનું સત્તાસ્થાન હોય છે. ઉપરોક્ત સઘળાં સત્તાસ્થાનકે યથાસંભવ બેના ઉદયે, એકના ઉદયે અને અનુદયે ઉપશમણિમાં હોય છે. તેમાં ઉપશમશ્રેણિમાં નવમા ગુણસ્થાનકે પાંચના બધે–એના ઉદયે, ચારના બંધે-એકના ઉદયે, ત્રણના બંધ -એકના ઉદયે, બના બંધએકના ઉદયે અને એકના બંધ-એકના ઉદયે ક્ષાયિક સમ્યગ્દષ્ટિને એકવીસનું અને પશમિક સમ્યગ્દષ્ટિને અાવીસ અને વીસનું સત્તાસ્થાન હોય છે. તથા અબંધક સૂમસંપરા ગુણસ્થાનકે એકના ઉદયે ક્ષાધિકસમ્યગ્દષ્ટિને એકવીસ અને પશમિક સમ્યગ્દષ્ટિને અડાવીશ અને વીસ એમ બે સત્તાસ્થાને હોય છે. આ ઉપશાંતમૂહગુણસ્થાનકે મેહનીયકર્મની કોઈપણ પ્રકૃતિને બંધ કે ઉદય હેતું નથી, પરંતુ ક્ષાયિકસમ્યગ્દષ્ટિને એકવીશ અને ઔપશામક સમ્યગ્દષ્ટિને અડાવીસ અને વીશ એમ ત્રણ સત્તાસ્થાને હોય છે. સૂમસં૫રાયગુણસ્થાનકે ઉપશમશ્રેણિમાંનાં ઉપરોક્ત ત્રણ સત્તાસ્થાને ઉપરાંત ક્ષપકશ્રેણિનું એક પ્રકૃત્યાત્મક ચોથું સત્તાસ્થાન પણ હોય છે. ક્ષપકશ્રેણિ પર આરૂઢ થયેલાને અનિવૃત્તિ બાદરભંપરાય ગુણસ્થાનકે જે સત્તાસ્થાનકે હોય તે બતાવે છે–પાંચના બંધે અને એના ઉદયે આઠ કષાયોને ક્ષય ન કર્યો હોય ત્યાં સુધી એકવીસ પ્રકૃતિનું સત્તાસ્થાન હોય છે. આઠ કલાને ક્ષય કર્યા બાદ તેનું સત્તાસ્થાન, ત્યારપછી નપુંસવેદના ક્ષચે બારનું, અને સ્ત્રીવેદના ક્ષયે અગીઆરનું સત્તાસ્થાન હોય છે. * ૧ કઈ આચાર્ય મહારાજ પુરૂષને અંધવિચ્છેદ થયા બાદ ચારના બધે પણ બેને ઉદય માને છે. તેમના મતે ચારતા બંધ-૨ના ઉદયે પણ પાંચ ના બધે-બેના ઉદયે જે સત્તાસ્થાને કહ્યાં તે સમજવાં. પાંડના બધે અને એના ઉદયે ઉપશમ અને હપક બને શ્રેણિમાંનાં સત્તારથ નો સરવાળા કરીએ તો એકવીસ તેર બાર અને અગીઆર એ ચાર લપકશ્રેણિમાંનાં અને એકવીશ અાવીશ અને વીસ એ ત્રણ ઉપશમ શ્રેણિમાંનાં કલ સાત, પરંતુ એકવીસનું સત્તાસ્થાન બંને કોણિમાં આવતું હોવાથી , તેને એક ગણના છ સત્તાસ્થાને થાય છે. એમ અન્ય બંધસ્થાનકે પણ સરવાળે કરી લે. Page #61 -------------------------------------------------------------------------- ________________ ૫૦ પંચસંહ તૃતીયખંડ પુરુજવેદ ક્ષપકશ્રેણિ આરંભનારને ઉપર કહ્યા ક્રમે પ્રકૃતિએને ક્ષય થાય છે, એટલે તેને ઉપરોક્ત સત્તાસ્થાને હોય છે. નપુંસક ક્ષપકશ્રેણિ આરંભનાર સ્ત્રીવેદ અને નપુંસકવેદ બેને યુગપત્ ખપાવે છે, તે બેને જે સમયે ક્ષય થાય તે જ સમયે પુરૂષ વેદના અધનો વિદ થાય છે. ત્યાર બાદ પુરષદ અને હાસ્યાદિ ષટકને એક સાથે જ અપાવે છે. એટલે તેને પંચના બંધે બેના ઉદયે આઠ કષાયને ક્ષય ન કર્યો હોય ત્યાં સુધી એકવીસનું, અને આઠ કષાયને ક્ષય કરે ત્યારે તેનું સત્તાસ્થાન હોય છે. તથા ચારના બધે એકના ઉદયે અગીઆરનું અને હાસ્યષટ્રક તથા પુરૂષદના ક્ષયે ચારનું સત્તાસ્થાન હોય છે. ત્યારબાદ પુરૂષદે શ્રેણિ આરંભનારની જેમ ઉદયસ્થાને હોય છે. વેદે ક્ષકશ્રેણિ આરંભનાર પહેલાં નપુંસદ અપાવે છે, ત્યારબાદ અંતમુહૂર્વે સ્ત્રીવેદ અપાવે છે. જે સમયે સ્ત્રીવેદને ક્ષય થયે તે જ સમયે પુરૂષદને બંધ વિચ્છેદ થાય છે, અને ત્યારબાદ પુરૂષદ અને હાસ્યાદિ ષકને એક સાથે ખપાવે છે. એટલે તેને પંચના બંધે અને એના ઉદયે આઠ કષાયને ક્ષય ન કર્યો હોય ત્યાં સુધી એકવીસનું, આઠ કષાયને ક્ષય કર્યા બાદ તેરનું, અને નપુંસકવેદના ક્ષયે બારનું સત્તાસ્થાન હોય છે. તથા ચારના બંધે એકના ઉદયે સ્ત્રીવેદના ક્ષયે અગીઆરનું, અને હાસ્યષટ્રક તથા પુરૂષવેદના ક્ષયે ચારનું સત્તા સ્થાન હોય છે. ત્યારબાદ પુરૂષદે શ્રેણિ આરંભનારની જેમ ઉદયસ્થાન અને સત્તાસ્થાન હોય છે. આ પ્રમાણે જ્યાં સુધી નપુંસક કે સ્ત્રીવેદે શ્રેણિ આરંભનાર હાસ્યાદિ વર્ક અને પુરૂષદને ન ખપાવે ત્યાં સુધી વેદય રહિત કેઈપણ એક કષાયના ઉદયે વર્તમાન ચારના બંધકને અગીઆરનું સત્તાસ્થાન હોય છે. પુરૂષદ અને હાસ્યાદિ ષટ્રકને યુગપત્ ક્ષય થાય ત્યારે ચાર પ્રકૃતિનું સત્તાસ્થાન હોય છે. આ રીતે આવે કે નપુંસક ક્ષપકશ્રેણિ સ્વીકારનારને પાંચ પ્રકૃતિના સમૂહુરૂપ સત્તાસ્થાન સંભવતું નથી. જેઓ પુરૂષદે ક્ષપકશ્રેણિપર આરૂઢ થાય છે, તેને જે સમયે છ ને ષા નો ક્ષય થાય તેજ સમયે પુરૂષદને બંધવિછેદ થાય છે. માટે તેને ચારના અંધકાળે અગીઆર પ્રકૃતિના સમૂહરૂપ સત્તાસ્થાન હેતું નથી, પરંતુ પાંચ પ્રકૃતિના સમૂહરૂપ સત્તાસ્થાન હોય છે. એટલે ક્ષપકશ્રેણિમાં ચારના બંધે અને એકના ઉદયે ચાર પાંચ અને અગીઆર પ્રકૃતિના સમૂડીરૂપ ત્રણ સત્તાસ્થાને હોય છે. અને ઉપશમશ્રણ આશ્રયી અદ્રાવસ ચોવીસ અને એકવીશ એમ ત્રણ સત્તાસ્થાને હોય છે. સવળા મળી ચારના બધે એકના ઉદયે છ સત્તાસ્થાને હોય છે. તથા સંવલન કોની પ્રથમ સ્થિતિ આવલિકા માત્ર બાકી રહે ત્યારે તેના બંધ - (૧) પુરૂષદે શ્રેણિ આરંભનારને પુરૂષદને બંધદય વિચ્છેદ થયા પછી જ્યાં સુધી તેની સત્તાને નાશ ન થાય ત્યાં સુધી ચારના બધે એકના ઉમે પાંચનું સતાસ્થાન હોય છે પુરૂષદનો નાશ થયા બાદ ચારના બંધે એકના ઉદયે ચારનું સત્તાસ્થાન હોય છે, Page #62 -------------------------------------------------------------------------- ________________ પત્ર સપ્તતિકા ટીકાનુવાદ ઉદય અને ઉદીરણાના એક સાથે વિચ્છેદ થાય છે. ક્રોધના અંધાદિ વિચ્છેદ થયા બાદ માન માયા અને લાભ એમ ત્રણના બંધ થાય છે. બધ વિચ્છેદના પ્રથમ સમયે સજવલનક્રોધનું આવલિકામાત્ર પ્રથમસ્થિતિ સંબંધી અને એ સમયન્સૂન એ આવલિકાકાળમાં અંધાચેલુ દળ સત્તામાં હોય છે. તે સિવાય અન્યદળના ક્ષય થયા હોવાથી સત્તામાં હોતું નથી. તે સત્તાગત દળ પશુ એ સમય ન્યૂન એ આપત્રિકાકાળે ક્ષય થાય છે. જ્યાં સુધી તેને ક્ષય થયેા હતેા નથી ત્યાં સુધી ત્રણના ધે એકના ઉદયે ચારની સત્તા હાય છે, અને ક્ષય થયા કાઢ ત્રણની સત્તા હાય છે. આ રીતે ક્ષપકશ્રેણિ આશ્રી એ સત્તાસ્થાન, અને ઉપશમશ્રેણિ આશ્રયી પૂર્વકત ત્રણ, સઘળાં મળી ત્રણના અંધે અને એકના ઉદયે પાંચ સત્તાસ્થાન ડાય છે. તથા સંજવલનમાનની પ્રથમ સ્થિતિ આલિકા માત્ર ખાકી રહે ત્યારે તેના બંધ, ઉદય અને ઉદીરણાના યુગપત્ વિચ્છેદ થાય છે. અધાદિના વિચ્છેદ થયા બાદ સંજવલન માયા અને લેામ એ એના જ મધ થાય છે. બધવિચ્છેદને પ્રથમ સમયે સ ંજવલનમાનનુ પ્રથમ સ્થિતિ સંબંધી એક (ઉદય) આવલિકાકાળમાં ભોગવવા ચાગ્ય દલિક અને એ સમય ન્યૂન એ આવલિકા જેટલા કાળમાં બંધાયેલું દલિક-એટલું જ માત્ર સત્તામાં હોય છે. બાકી સવના ક્ષય થયેલે હાય છે. તે સત્તાગત દલિક પણ એ સમયન્યૂન એ આપત્રિકા કાળે ક્ષય થશે. જયાં સુધી તેને ક્ષય ન થયા હોય ત્યાં સુધી એના બધે એકના ઉચે ત્રણની સત્તા અને ક્ષય થયા પછી એની સત્તા હોય છે આ પ્રમાણે એના અધકને એ સત્તાસ્થાન અને ત્રણ ઉપશમશ્રેણિ આશ્રી પૂર્વ કહ્યાં તે-સઘળાં મળી પાંચ સત્તાસ્થાને હેાય છે. તથા સંજવલન માયાની પ્રથમ સ્થિતિ આવલિકા માત્ર બાકી રહે ત્યારે તેના બંંધ, ઉદય અને ઉદીરણાના એક સાથે નાશ થાય છે. તેના નાશ થયા પછી એક સજવલન ઢાભના જ બંધ અવશેષ રહે છે. સજવલન લાભના અધના પ્રથમ સમયે સંજવલન માયાનું પ્રથમ સ્થિતિનું આવલિકા માત્ર લિંક અને એ સમય ન્યૂન એ આવલિકા જેટલા કાળમાં બંધાયેલુ` દલિક જ સત્તામાં શેષ રહે છે. તે સિવાયનુ અન્ય સઘળું નષ્ટ થયું છે. તે અવશિષ્ટ સત્તાગત દલિક પણુ એ સમય ન્યૂન બે આવૃલિકા કાળે ક્ષય થાય છે. જ્યાં સુધી ક્ષય થયા હતા નથી ત્યાં સુધી એની સત્તા અને ક્ષય થયા પછી માત્ર એક àાલની સત્તા હાય છે. આ પ્રમાણે એકના ખધે અને એકના ઉદયે બેનુ' અને એકનુ એમ બે સત્તાસ્થાન હોય છે, અને ઉપશમશ્રે આશ્રયી ત્રણ સત્તાસ્થાન હોય છે, કુલ પાંચ સત્તાસ્થાને હોય છે. આજ હકીકત ગાથાદ્વારા કહે છે,-ચારના બંધક, ત્રણના ખંધક, એના ખ'ધક અને એકના બંધકને અનુક્રમે ચારનું, ત્રણનું, એનું અને એકનુ સત્તાસ્થાન તેા હાય છે જ. પર'તુ ખધની અપેક્ષાએ એટલે કે ખ ́ધથી એક પ્રકૃતિવડે અધિક સત્તારૂપ અંશે। હોય Page #63 -------------------------------------------------------------------------- ________________ પર પંચસંગ્રહ તૃતીયખંડ છે તે આ પ્રમાણે ચારના બંધકને પાંચ પ્રકૃતિરૂ૫, ત્રણના બંધકને ચાર પ્રકૃતિરૂપ, બેના બંધકને ત્રણ પ્રકૃતિરૂપ અને એકના બંધકને બે પ્રકૃતિરૂપ સત્તાસ્થાન અધિક હોય છે. બંધ, ઉદય, ઉદીરણા અને સત્તાને કર્મના અંશ તરીકે વ્યવહાર હોવાથી ગાથામાં “સંત” એ પદ મૂકયું છે. આ પ્રમાણે હવાથી ચારના બંધકને પાંચનું અને ચારનું, ત્રણના બંધકને ચારનું અને ત્રણનું, એ પ્રમાણે છે અને એકના બંધકને પણ બે-બે સત્તાસ્થાને હોય છે. બંધ કરતાં સત્તા અધિક શા માટે હોય છે?તે પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે-બંધ અને ઉદયને વિચ્છેદ થયા પછી જેના બંધ અને ઉદયને વિછેદ થયો છે તેની સત્તા રહે છે, અને તે સત્તાગત લિકને અન્યત્ર સંકમાવે છે. જેમ પુરુષવેદના બંધાદિને વિચ્છેદ થયા પછી ચારને બંધક આત્મા સત્તામત પુરૂષદનું દલિક સંજવલન કોધમાં સંકમાવે છે. બંધાદિને વિદ થયા બાદ સત્તામાં કેટલું રહે છે તે ઉપર જણાવ્યું છે. એ પ્રમાણે સંજવલન ક્રોધના બંધાદિને વિચ્છેદ થયા પછી તેની જે સત્તા હોય છે, તેને ત્રણને બંધક આત્મા સંજલન માનમાં સંક્રમાવે છે. જ્યાં સુધી સંપૂર્ણપણે સંક્રમાવી નિસત્તાક ન થાય ત્યાં સુધી તેની સત્તા હોય છે. માટે ચાર આદિના બંધથી એક એક અધિક પ્રકૃતિની સત્તા સંભવે છે. ક્ષપકશ્રેણિ આશ્રયી ચારના બંધકને પાંચનું અને ચારનું એ બે સત્તાસ્થાન, અને સ્ત્રીવેદે અથવા નપુંસકવેદે ક્ષપકશ્રેણિપર આરૂઢ થનાર ચારના બંધકને પૂર્વે કહેલ યુતિથી અગીઆરનું સત્તાસ્થાન, તથા ઉપશમણિ આશ્રય સઘળાંને પૂર્વે કહેલાં ત્રણ ત્રણ સત્તાસ્થાન, સઘળાં મળી ચારના બધે અને એકના ઉદયે છ સત્તાસ્થાન હોય છે. શેષ ત્રણ આદિના બંધક દરેકને પાંચ પાંચ સત્તાસ્થાને હોય છે. ૪૩-૪૪. હવે ઉપર કહેલા મોહનીયકર્મને સત્તા સ્થાનકે અવસ્થાન કા કહે છેसत्तावीसे पल्लासखेसो पोग्गलद्ध छवीसे । बे छावट्ठी अडचउवीसिगिवीसे उ तेत्तीसा ॥ ४५ ॥ अंतमुहुत्ता उ ठिई तमेव दुहओ विसेससंताणं । होइ अणाइ अणंतं अणाइ संतं च छब्बीसा ॥ ४६॥ सप्तविंशते : पल्यासंख्ये यांशः पुद्गलाद्ध पइविंशतेः। . द्वेषट्पष्टी अष्टचतुर्विंशत्योरेकविंशतेस्तु त्रयस्त्रिंशत् ॥ ४५॥ अंतर्मुहर्त तु स्थितिः तदेव द्विधाऽपि शेषसताम् (सत्स्थानानाम् )। भवत्यनाघनन्तोऽनादिसान्तश्च षड्विंशतः ॥ ४६ ॥ Page #64 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા ટીકાનુવાંદ ૫૩ ↑ અ—સત્તાવીસના સત્તાસ્થાનના પત્યેાપમના અસખ્યાતમા ભાગ કાળ છે. છવ્વીસ ને કંઈક ન્યૂન અ પુદ્ગલ પરાવત્તન, અઠ્ઠાવીસ અને ચાવીસ એ એ સત્તાસ્થાનના એ છાસઠ સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ કાળ છે. દરેકના અંતર્મુહૂત્ત જઘન્ય કાળ છે. તથા શેષ સત્તાસ્થાનકાના જયન્ય ઉત્કૃષ્ટ અંતર્મુહૂત્ત પ્રમાણુ કાળ છે. છવ્વીસના સત્તાસ્થાનના અનાદિ-અનંત અને અનાદિ-સાંત પણ કાળ છે. ટીકાનુ૦—સત્તાવીસના સત્તાસ્થાનના અજન્મ્યાક અવસ્થાન કાળ પસ્ચેપમને અસંખ્યાતમા ભાગ છે. તે આ રીતે અઠ્ઠાવીસની સત્તાવાળા મિથ્યાષ્ટિને સમ્યકત્વ માહ નીય વેલે ત્યારે સત્તાવીશનું સત્તાસ્થાન પ્રાપ્ત થાય છે. ત્યાર બાદ એ સત્તાવીશનૌ સત્તાવાળા કોઈ આત્માને મિશ્રમાડુનીયની ઉદ્દયનાના પ્રાર'ભ કર્યાં પહેલાં મિશ્રમનીયના ઉદય પણ થાય છે. મૂળ ટીકામાં કહ્યુ` છે કે “મિશ્રમેહનીયનો ઉદ્દલનાને પ્રારંભ કરતાં પહેલાં કેાઈકને મિશ્રમેહનીયના ઉદય થાય છે.” તે મિશ્રમાડુનીયના ઉદય અંતર્મુહૂત્ત સુધીજ હાય છે. આ રીતે મિશ્રૠષિને પણ અંતર્મુહૂ પન્ત સત્તાવીશનું સત્તાસ્થાન હાય છે. આ સત્તાવીશની સત્તાવાળા મિશ્રષ્ટિ અતર્મુહૂત્ત પછી અવશ્ય મિથ્યાત્વ પ્રાપ્ત કરે છે, અને મિથ્યાત્વે જઇને મિશ્રમેાહનીયને ઉવેલવાના આરબ કરે છે. પત્યેાપમના અસંખ્યાતમા ભાગ જેટલા કાળે સ પૂર્ણ પણે તેને ઉવેલી નાખે છે. જયાં સુધી સંપૂર્ણ પણે ઉવેલી ન નાખ્યું હોય ત્યાં સુધી તેની સત્તા હાય છે. માટે સત્તાવીશના સત્તાસ્થાનના અજઘન્યેત્કૃષ્ટ પડ્યેોપમના અસંખ્યાતમા ભાગ જેટલા કાળ હોય છે. મિશ્રમાડૌય ઉવેલાઈ રહ્યા બાદ છવ્વીસના સત્તાસ્થાનને ઉત્કૃષ્ટથી કઈક ન્યૂત અધ પુદ્ગલ પરાવત્ત કાળ છે. વધારેમાં વધારે તેટલેા કાળ વ્યતીત થયા ખારું ત્રણ કરણ કરવા પૂક અવશ્ય ઔપશમિક સમ્યકવ પ્રાપ્ત કરે છે, અને ત્યારે ફરી તે અઠ્ઠાવીશની સત્તાવાળા થાય છે. જઘન્યથી છવ્વીસના સત્તાસ્થાનને અંતર્મુહૂત્ત કાળ છે. (કેમકે મિશ્રમેહનીય ઉવેલી છવ્વીસની સત્તાવાળા થઈ અંતમુહૂત્ત બાદજ ત્રણ કરણ કરવા પૂર્ણાંક ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરી અઠ્ઠાવીશની સત્તાવાળા થઈ શકે છે.) તથા અઠ્ઠાવીશના સત્તાસ્થાનના ઉત્કૃષ્ટથી અવસ્થાન-રહેવાના કાળ કંઈક અધિક બે છાસઠ સાગરોપમ હોય છે. તે આ પ્રમાણે-ક્ષાયે પામિક સમ્યકત્વને છાસઠ સાગરોપમના કાળ છે. એટલે અઠ્ઠાવીસની સત્તાવાળા વેઢક સમ્યકત્વવાન્ આત્માના એક છાસઠ ૧ અજઘન્યત્કૃષ્ટ એટલે જધન્ય કે ઉત્કૃષ્ટ જેને ન કહી શકાય તેવા સ્થિર કાળ. ૨ બાવીસ-બાવીસ સાગરાપમના આઉષે ત્રણ વાર અચ્યુત દેવલાકમાં જવા વડે છાસઠ સાગરાપમ થાય છે. પછી અંતર્મુ ત મિશ્ર રહી ફરી ક્ષાયેાપશમિક સમ્યકૂલ પ્રાપ્ત કરી સુંદર ચારિત્ર પાળી બે વાર તેત્રીસ તેત્રીસ સાગરોપમના આઉખે અનુત્તરમાં જવા વડે છાસઠ સાગરાપમ થાય છે. આ પ્રમાણે વયમાં થતા મનુષ્ય ભવના કાળવડે અધિક એકસેા ખત્રીશ સાગરોપમને કાળ અઠ્ઠાવીસના અને ચોવીસના સત્તાસ્થાનને વધારેમાં વધારે હોય છે. અટલે કાળ પૂર્ણ થયે તરત કોઈ ક્ષાયિક સમ્યકત્વ કરપ્રાપ્ત છે, કાદ મિથ્યાત્વે જાય છે. ઍટલે હું ૯।ક્ત સત્તારથાની હોતાં નથી. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૪ પાંચસંગ્રહ તૃતીયખંડ સાગરાપમ, ત્યારબાદ અંતમુ હૂંત્ત મિશ્ર ગુણસ્થાનકે જઈ ફરીક્ષાયે પશર્મિક સમ્યકત્ર પ્રાપ્ત કરે, તેને બીજી વારના છાસઠ સાગરાપમ, આ પ્રમાણે વચમાં અંતમુ હૂત્ત' મિશ્રગુણુસ્થાનક પ્રાપ્ત કરી બે વાર ઉત્કૃષ્ટ સ્થિતિવાળું ક્ષાયેાપશમિક પ્રાપ્ત કરનારને અઠ્ઠાવીશના સત્તાસ્થાનના એકસો ખત્રીસ સાગરોપમના કાળ ઘટે છે, ત્યારબાદ અવશ્ય ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરે છે, અથવા મિથ્યાત્વ પ્રાપ્ત કરે છે. હવે જો ક્ષપકશ્રેણિ પ્રાપ્ત કરે તે તેને મિથ્યાવાદિના ક્ષય થવાથી અઠ્ઠાવીસનુ સત્તાસ્થાન રહેતુ નથી. અRsિ' વચગાળાના મિશ્રગુણસ્થાનક સબંધી અંતર્મુહૂત્ત' સહિત એકસો ત્રીસ સાગરોપમના કાળ અઠ્ઠાવીશના સત્તાસ્થાનના કહેવા જોઈ એ, પરંતુ તે ન કહેતાં ગાથામાં એકસે ખત્રીસ સાગરોપમનેા કાળ ક્યો છે. કારણ કે તે અંતમુહૂત્તકાળ અતિ અલ્પ હોવાથી વિવક્ષ્ય નથી. આ પ્રમાણે ક્ષકશ્રેણિને પ્રાપ્ત કરનારા જીવે આશ્રયીને અઠ્ઠાવીશના સત્તાસ્થાનને અવસ્થાન કાળ એ છાસડ સાગરોપમનેા હોય છે. હવે જે આત્મા એ છાસઠ સાગરોપમના કાળ પૂર્ણ કરી મિથ્યાત્વ પ્રાપ્ત કરે છે, તે પડ્યેાપમના અસંખ્યાતમા ભાગમાત્ર કાળે સમ્યકત્તમાડુનીયને સંપૂર્ણપણે વેલે છે. જ્યાં સુધી ન ઉવેલે ત્યાં સુધી તેની સત્તા હાય છે, માટે તેવા મિથ્યા કને અઠ્ઠાવીસના સત્તાસ્થાનના પત્સ્યાપમના અસખ્યાતમા ભાગ અધિક એ છાસઠ સાગરોપમના અવસ્થાન કાળ હાય છે. આજ રીતે ચેવીસના સત્તાસ્થાનકના પણ કાળ સમજવા. માત્ર અહિં એકસા બત્રીસ સાગરે પમને કાળ પૂર્ણ કરી જે આત્મા મિથ્યાત્વ પ્રાપ્ત કરે છે, તેને મિથ્યાત્વના પહેલા જ સમયથી અન’તાનુખધિ કષાયના અંધ થતા હાવાથી તેની સત્તાના સંભવ છે, માટે તેને ચાવીસનું સત્તાસ્થાન રહેતું નથી. તેથી ચાવીસના સત્તાસ્થાનને અવસ્થાન કાળ પરિપૂર્ણ એ છાસઠ સાગરાપમ છે. જઘન્યથી અને સત્તાસ્થાનના કાળ અંતમુહૂત્ત છે. કઇ રીતે ? તે કહે છે-છવીસની સત્તાવાળા મિથ્યાષ્ટિ ત્રણ કરણ વડે ઉપશમસમ્યકત્વ પ્રાપ્ત કરી અઠ્ઠાવીશની સત્તાવાળા થાય છે. તે અઠ્ઠાવીસની સત્તાવાળા ઉપશમર સમ્યગ્દષ્ટિને જે ક્ષણે સમ્યકૂમાડુનીયના ઉદય થાય, તેજ ક્ષણે દČન સકને ક્ષય કરવાના આરંભ કરે, દન મકના ક્ષય કરતાં પહેલાં અનંતાનુંધિ કષાયને ક્ષય કરે છે, જયાં સુધી તેને ન ખપાવે ત્યાંસુધી અઠ્ઠાવીશનું સત્તાસ્થાન હોય છે, અને ખપાવ્યા પછી ચાવીસનુ' સત્તાસ્થાન પ્રાપ્ત થાય છે. તે ચાવીશનું સત્તાસ્થાન પણ મિથ્યાત્રમેહનીયનો ક્ષય ન કરે ત્યાં સુધી હાય છે. અને ૧ જેમ અંતમુ કાળ ન વિવઠ્યા-તેમ વચમાં થતા મનુષ્ય ભત્રના કાળ પણ વિક્ષેા નથી. ૨ ઉપશમ સમ્યક્ત્વતા કાળ અંત દૂ' જ છે, ત્યારબાદ કાઈ તે સમ્યકત્વમેાહનીય ઉદય થવાથી ક્ષાયેાપશ્ચમિક સમ્યકત્વ પ્રાપ્ત કરી શકે છે, ક્ષાયિક પ્રાપ્ત કરનારને પહેલાં ક્ષાયેપશ્ચમિક સમ્યકત્વ હોવું જ જોઈએ. કેમકે ક્ષાયેાપશમિક સમ્યગ્દષ્ટિ પ્રથમ સંધણી જિનકાલિક મનુષ્યજ ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરવાના પ્રારંભ કરી શકે છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ પપ સપ્તતિકા ટીકાનુવાદ મિથ્યાત્વને ક્ષય કરે ત્યારે ત્રેવીસનું સત્તાસ્થાન થાય છે. માટે અઠ્ઠાવીશ અને ચોવીસ એ બંને સત્તા સ્થા ને જઘન્યકાળ અંતર્મુહૂર્ત છે. એકવીશના સત્તાસ્થાનને ઉત્કૃષ્ટ અવસ્થાન કાળ કંઈક અધિક તેત્રીસ સાગરેપમ પ્રમાણ છે. તે આ પ્રમાણે – મનુષ્ય ભવમાં દર્શનસપ્તકને ક્ષય કરી સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં દેવ થાય. ત્યાં તેત્રીસ સાગરેપમ પ્રમાણ આયુ અનુભવી મનુષ્યભવમાં આવે. મનુષ્યભવમાં જ્યાં સુધી ક્ષપકશ્રેણિપર આરૂઢ ન થાય ત્યાં સુધી તેને એકવીશનું જ સત્તા સ્થાન હોય છે. આ રીતે એક્વસના સત્તાસ્થાનને ઉત્કૃષ્ટ અવસ્થાનકાળ કંઈક અધિક તેસ સાગરોપમ પ્રમાણ હોય છે. જઘન્યથી અંતમુહૂર્ત હોય છે. અને તે સપ્તકને ક્ષય કર્યા પછી અનંતર–તરત જ ચારિત્રગેડનીયની ક્ષપણને આરંભ કરે તેને આશ્રયી સમજ. બાકી રહેલાં સત્તાસ્થાનકોને જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત કાળ જાણુ. અને તે સારી રીતે સમજી શકાય તેમ છે, એટલે તે માટે સવિસ્તર કહ્યું નથી. જેમકેમિથ્યાત્વમેહનીય ક્ષય કર્યા પછી ત્રેવીસનું અને મિશ્રમેહનીયને ક્ષય કર્યા પછી બાવીસનું સત્તાસ્થાન થાય છે. તે બંનેને અવસ્થાનકાળ અંતર્મુહૂર્તથી અધિક હેતે જ નથી. કેમકે મિથ્યાત્વમોહનીય ક્ષય કર્યા પછી અવશ્ય અંતર્મુહૂર્ત બાદ મિશ્રમેહનીયને ક્ષય કરે છે, અને ત્યારબાદ અંતમુહૂર્ત અવશ્ય સમ્યકત્વ મેહનીય ક્ષય કરે છે. એટલે ત્રેવીસ અને બાવીસની સત્તા અંતમુહૂર્તથી અધિક કાળ હતી જ નથી. બાકી રહ્યાં નવમાં ગુણસ્થાનકનાં તેરથી એક સુધીનાં સત્તાસ્થાનકે. તે દરેકને પણ અંતમુહૂર્તથી અધિક કાળ હેત જ નથી, કેમકે નવમાં ગુણસ્થાનકને કાળ જ અંતમુહૂર્ત છે. એકની સત્તાવાળા દશમા ગુણસ્થાનકને કાળ પણ અંતમુહૂર્ત જ છે. એટલે તેરથી એક સુધીનાં સઘળાં સત્તાસ્થાનેને કાળ અંતમુહૂર્ત હોય છે. તથા છવ્વીસના સત્તાસ્થાનને અભય જ આશ્રય અનાદિ-અનંત, અને અનાદિ મિથ્યાષ્ટિ ભવ્ય આશ્રયી અનાદિ-સાંત અવસ્થાન કાળ છે. આ પ્રમાણે સત્તાસ્થાનેની કાળ પ્રરૂપણા કરી, તે કરીને મેહનીયકર્મની વક્તવ્યતા પણ પૂર્ણ કરી. ૪૬ હવે નામકર્મનાં બંધાદિ સ્થાને કહેવા જોઈએ, તે કહેતાં પહેલાં બંધાદિ સ્થાને ને સરળતા પૂર્વક બંધ થાય માટે જે પ્રકૃતિ સાથે નામકર્મની ઘણી પ્રકૃતિએ બંધ અથવા ઉદયમાં પ્રાપ્ત થાય છે, તેને નિર્દેશ કરતા આ ગાથા કહે છે– अपज्जत्तगजाई पज्जत्तगईहि पेरिया बहुसो । बंधं उदयं च उति सेसपगइउ नामस्स ॥ ४७॥ ૧ તદ્ભવ મેક્ષગામી જીવ ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કર્યા પછી અંતર્મ દૂd કાળમજ ચારિત્ર મોહ- નયની ક્ષપણાને પ્રારંભ કરે છે, વચમાં વધારે ટાઈમ ગુમાવત નથી. Page #67 -------------------------------------------------------------------------- ________________ ५६ પંચસંગ્રહ તૃતીયખંડ अपर्याप्तकजातिपर्याप्तगतिभिः प्रेरिता बहुशः। बन्धमुदयं चोपयान्ति शेषप्रकृतयो नाम्नः ॥ ४७॥ અર્થ—અપર્યાપ્તનામ, જાતિનામ, પર્યાપ્ત અને ગતિનામ કર્મવડે પ્રેરિત થયેલી નામકર્મની શેષ ઘણું પ્રકૃતિએ બંધ અને ઉદયને પ્રાપ્ત થાય છે. ટીકાનું –અપર્યાપ્તનામ, જાતિના પર્યાપ્તનામ અને ગતિનામકર્મ વડે જાણે પ્રેરિત ન થયેલ હેય અર્થાત અપર્યાપ્ત નામકર્મ આદિને જ્યારે બંધ કે ઉદય હોય ત્યારે નામકર્મની અન્ય ઘણી પ્રકૃતિઓ બંધ કે ઉદયમાં પ્રાપ્ત થાય છે. અથવા ઘણીવાર બંધ અને ઉદયમાં પ્રાપ્ત થાય છે. ગાથામાં મૂકેલ વઘુ-ગટુ : પદને ઘણીવાર એ અર્થ તે થાય છે, પરંતુ વદરાઃ “ઘણી એ અર્થ આર્ષનિયમથી કર્યો છે. જેમકે-અપર્યાપ્ત નામકર્મ બંધાતું હોય અગર ઉદયમાં હોય ત્યારે મનુષ્યગતિ યોગ્ય અથવા તિર્યંચગતિ ગ્ય નામકર્મની ઘણી પ્રકૃતિઓ બંધમાં અને ઉદયમાં પ્રાપ્ત થાય છે. એકેન્દ્રિયાદિ જાતિનામકર્મ બંધાતું હોય કે ઉદય પ્રાપ્ત હેય ત્યારે બાદર અથવા સૂકમનામને બંધ અથવા ઉદય પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે પર્યાપ્ત નામ બંધ કે ઉદયમાં હોય ત્યારે યશઃ કીર્તિ આદિ, અને દેવાદિ ગતિનામકર્મ બંધ અગર ઉદયમાં હેય ત્યારે વૈક્રિયદ્ધિક આદિ બંધ અને ઉદયમાં પ્રાપ્ત થાય છે. ૪૭ હવે ઉદયની વક્તવ્યતા કહે છે – उदयपत्ताणुदओ पएसओ अणुवसंतपगईण । अणुभागओ उ निच्चोदयाण सेसाण भइयव्यो ॥ ४८ ॥ उदयप्राप्तानामुदयः प्रदेशतोऽनुपशान्तप्रकृतीनाम् । । अनुभागतस्तु नित्योदयानां शेषाणां भक्तव्यः ।। ४८ ॥ અર્થ—ઉદયપ્રાપ્ત કર્મને ઉદય થાય છે. અનુપશાંત પ્રકૃતિઓને જ પ્રદેશદય હોય છે, ઉપશાંતને હેત નથી. નિત્યદયી પ્રકૃતિઓને રસોદય જ હોય છે. શેષ પ્રકૃતિઓના ઉદયની ભાજના સમજવી. ટીકાનુo–અબાધાકાળને ક્ષય થવાથી ઉદય સમયને પ્રાપ્ત થયેલ કર્મપ્રકૃતિઓને ઉદય થાય છે. તે ઉદય બે રીતે થાય છે. ૧ પ્રદેશથી, ૨ અનુભાગથી. અર્થાત્ અબાધાકાળને ક્ષય થવાથી ઉદય સમયને પ્રાપ્ત થયેલ કર્મપ્રકૃતિએ પ્રદેશદય વડે અને રસોઢવડે એમ બે પ્રકારે ઉદયમાં આવે છે. તેમાં અનુદયવતી-સ્વસ્વરૂપે ફળ આપવા અસમર્થ કર્મપ્રકૃતિએને અબાધાકાળ ક્ષય થયા પછી તેના દલિકને ઉદયવતી-સ્વસ્વરૂપે ફળ આપવા સમર્થ Page #68 -------------------------------------------------------------------------- ________________ સુપ્તતિકા ટીકાનુવાદ ૫૭ પ્રકૃતિમાં પ્રતિસમય સ્તિણુકસ ક્રમવડે? સંક્રમાવી જે અનુભવ કરવા તે પ્રદેશેદય કહેવાય છે, અને તે જે પ્રકૃતિ અનુપશાંત હોય તેનાજ થાય છે, ઉપશાંત પ્રકૃતિઆના થતા નથી. અનુભાગાદયના વિપાકેાદય-સ્વ-સ્વરૂપે અનુભવ એ અથ છે. ધ્રુવેાદી પ્રકૃતિના હમેશાં વિપાકોદયજ ડાય છે. શેષ અશ્રુવાયી પ્રકૃતિના વિપાકોદય કદાચિત્ હોય છે. કદાચિત્ હાતો નથી. પ્રયાગાય કે જેનું અપર નામ ઉદીરણા છે, તે વિપાકાદય હોય ત્યારે જ પ્રવર્તે છે, અન્યથા પ્રવર્ત્તતા નથી, માટે તે પૃથક્ કહેલ નથી. ૪૮ હવે જે પ્રકૃતિના દેવગતિના બંધ અથવા ઉદયની સાથે મધ અથવા ઉદય થાય છે, તેનુ પ્રતિપાદન કરે છે-૫ अथिरासुभचउरंसं परघायदुगं तसाइ धुवबंधी । अजसपर्णिदि विउव्वाहारग सुभखगइ सुरगइया ॥ ४९ ॥ अस्थिरामचतुरस्र पराघातद्विकं त्रसादयो ध्रुवबन्धिन्यः । अयशः पञ्चेन्द्रियवैक्रियाहारकशुभखगतयः सुरगतिगाः ॥ ४९ ॥ અર્થ—અસ્થિર, અશુભ, સમચતુસ્ર, પરાઘાતદ્ધિક, ત્રસાદિ દશક, ત્રમ ધિની પ્રકૃતિ, અપયશકીત્તિ, પ ંચેન્દ્રિયજાતિ, વૈક્રિયદ્ઘિક, બહારકદ્વિક, અને શુભવિહાયેાગતિ એ પ્રકૃતિએ દેવગતિની સહચારી છે. ટીકાનુ—અસ્થિર, અશુભ, સમચતુરસ્ર સંસ્થાન, પરાઘાત અને ઉચ્છ્વાસ નામ એ પરાઘાતદ્ધિક, ત્રસાદિ દશક, વણુ ગંધ રસ સ્પ` તેજસ કાણુ અગુરૂલઘુ નિર્માણુ અને ઉપઘાત એ નવ ધ્રુવબ ંધિની પ્રકૃતિ, અપયશકીત્તિનામ, પંચેન્દ્રિયજાતિનામ, વૈક્રિયદ્ઘિક, આહારકદ્રિક, શુભવિહાયેાગતિ અને ગાથામાં નથી કહેલી છતાં દેવગતિની સહચારિ હોવાથી ગ્રહણ કરવા ચાગ્ય દેવાનુપૂથ્વી નામ એ બત્રીસ પ્રકૃતિ દેવગતિના બંધ સાથે મધમાં અને દેવગતિના ઉદય સાથે ઉદયમાં આવે છે. જ્યારે તી કરનામક ના બંધ થાય ત્યારે તીર્થંકરનામક ના બધ સાથે દેવગતિ ચગ્ય તેત્રીસ પ્રકૃતિ બંધમાં સમજવી. કેમકે તી’કરનામક ના ખંધકાળે મનુષ્યા અવશ્ય દેવગતિયેાગ્ય અને દેવા તથા નારકીએ અવશ્ય મનુષ્ય ગતિ ચેાગ્ય અધ કરે છે. ૪૯ જ્યારે દેવગતિમાં તીથંકર નામકમ ખાંધે ત્યારે તેની સાથે કઈ પ્રકૃતિએ બાંધે તે આ ગાથામાં કહે છે.— ૧ સ્તિથુકસ ક્રમ, રસાય અને પ્રદેશદય કોને કહેવાય છે, તે સમજવા માટે આજ ગ્રંથના દ્વિતીયખંડ-પૃષ્ઠ ૩૬૪-૩૬૫નું ટીપ્પન–વાંચવું. ፡ Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૮ પંચસંગ્રહ વતીયખંડ बंधइ तित्थनिमित्ता मणुउरलदुरिसभदेवजोगाओ । नो सुहुमतिगेण जसं नो अजसऽथिराऽसुभाहारे ॥ ५० ॥ बध्नाति तीर्थनिमित्ता मनुजोरलद्विकर्षभदेवयोग्याः। न सूक्ष्मत्रिकेण यशः नायशोऽस्थिराशुभा आहारे ॥ ५० ॥ અર્થ દેવગતિમાં તીર્થકર નિમિત્તે મનુજાહિક, ઔદારિક દ્રિક, પ્રથમ સંઘયણ અને (શેષ) દેવગતિ એગ્ય પ્રકૃતિએ બાંધે છે. સૂક્ષ્મત્રિક સાથે યશકીતિ બાંધતે નથી, અને આહારકને બંધ થાય ત્યારે અપયશકીર્તિ, અસ્થિર અને અશુભ બાંધો નથી. ટીકાનુડ–દેવગતિમાં રહેલે આત્મા જ્યારે તીર્થકર નામકર્મ બાંધે ત્યારે તીર્થંકર નામકર્મ સાથે મનુષ્યગતિ, મનુષ્યાનુપૂર્શ્વિ, ઔદ્યારિક શરીર, દારિક અંશેપાંગ, વાઋષભનારાચસંઘયણ એ પાંચ પ્રકૃતિઓ, તથા દેવદ્ધિક વૈક્રિયહિક, અને આહારદ્ધિ સિવાય બાકીની પૂર્વની ગાથામાં કહેલી દેવગતિયોગ્ય સત્તાવીશ પ્રકૃતિએ સવળી મળી બત્રીસ પ્રવૃતિઓ બાંધે છે. (એ પ્રમાણે નરકગતિમાં તીર્થંકર નામકર્મ બાંધે ત્યારે પણ ઉપરોક્ત બત્રીશ પ્રકૃતિઓ બાંધે છે. કેમકે દેવો અને નારકીઓને તીર્થકર નામને બંધ થે ગુણસ્થાનકે જ થાય છે. ત્યાં ઉપરોક્ત પ્રકૃતિએને બંધ થાય છે.) તથા સૂમ, સાધારણ અને અપર્યાપ્ત નામકર્મ સાથે યશકીર્તિ નામ બાંધતે નથી કે ઉદયદ્વારા ભગવતે નથી. તથા આહારદ્ધિકને જ્યારે બંધ થતું હોય કે તે જ્યારે ઉદયમાં હોય ત્યારે અપયશકીર્તિ, અસ્થિર અને અશુભરૂપ ત્રણે પ્રકૃતિએને બંધ થતું નથી તેમજ તે ઉદયમાં પણ આવતી નથી. ૫૦ હવે બંધ આશ્રય નરકગતિની સહચારિણી પ્રકૃતિએ બતાવે છે– अपज्जत्तगबन्धं दूसरपरघायसासपज्जतं । तसअपसत्थाखगई वेउव्वं नरयगइहेऊ ॥ ५१ ॥ अपर्याप्तकबन्धो दुःस्वरपराधातोच्छ्वासपर्याप्तानि । त्रसाप्रशस्तखगती वैक्रियं नरकगति तुः ॥ ५१ ॥ અર્થ—અપર્યાપ્ત બંધ, દુવર, પરાઘાત, ઉચ્છવાસ, પર્યાપ્તનામ, વ્યસ, અપ્રશસ્તવિહાગતિ અને વંક્રિયદ્ધિક એ નરકગતિના હેતુભૂત પ્રકૃતિઓ છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ પહે સુપ્તતિકા ટીકાનુવાદ ટીકાનુ૦—અપર્યાપ્ત વૈશ્ય ખંધ કરતાં બંધાતી ખાવીશ પ્રકૃતિ કે જે હવે પછી કહેશે તેના જે ખંધ તે અપર્યાપ્ત ખંધ કહેવાય છે. તે અપર્યાપ્તાને ખધ યોગ્ય પ્રકૃતિ નરકગતિ ચેગ્ય બંધ કરતાં અંધાય છે. માત્ર ગાથામાં વૈક્રિય અને પર્યાપ્તનું ગ્રહણ કરેલું હાવાથી અપર્યાપ્તને અધ ચગ્ય બાવીશ પ્રકૃતિમાં જે ઔદારિક અને અપર્યાપ્ત નામકર્મ'નું ગ્રહણ કર્યુ છે, તે અહિં ગ્રહણ કરવુ' નહિ. તથા બાવીસમાં તિય દ્વિક કે નરદ્વિક એમાંથી એકનુ' ગ્રહણ કર્યું છે, તેને બદલે અહિ’નરકદ્વિક લેવુ. તથા દુઃશ્ર્વર, પરાઘાત, ઉચ્છ્વાસ, પર્યાપ્તનામ ત્રસનામ, અપ્રશસ્તવિહાયાગતિ અને વૈક્રિયદ્વિક એમ સઘળી મળી અઠ્ઠાવીશ પ્રકૃતિઓ બંધ આશ્રી નરકગતિની સહચારિણી છે, એટલે કે નરકગતિ ચેાગ્ય અધ કરતાં બંધાય છે. ૫૧ હવે અપર્યાપ્ત મધ ચેાગ્ય બાવીસ પ્રકૃતિ કહે છે— हुंडोरालं धुवबंधिणीउ अथिराइदूसरविणा । गइ आणुपुव्वि जाई वायरपतेय पज्जते ।। ५२ ।। बंधइ सुमं साहारणं च थावरतसंगछेव । पज्जत्ते उ सथिरसुभजससासुज्जोवपरघायं ॥ ५३ ॥ आयावं एगिदियअपसत्थविहदूसर व विगलेसु । पंचिदिए सुसराइखगइसंघयणसंठाणा ॥ ५४ ॥ हुण्डोरा ध्रुवबंधिन्योऽस्थिरादयः दुःस्वरविहीनाः । गतिरानुपूर्वी जातिः बादर प्रत्येकापर्याप्तकानि ॥ ५२ ॥ बध्यते सूक्ष्मं साधारणं च स्थावरं त्रसाङ्गछेद पृष्ठानि । पर्याप्ते तु सस्थिरशुभ यश उच्छ्वासोद्योतपराघातानि ॥ ५३ ॥ आतापमेकेन्द्रियेऽप्रशस्त विहायोगतिदुःस्वरं वा विकलेषु । पञ्चेन्द्रियेषु सुस्वरादिखगतिसंहनन संस्थानानि ॥ ५४ ॥ અ—ડસ ંસ્થાન, ઔદારિકશરીર નામ, નામની ધ્રુવમ'ધિની પ્રકૃતિ, દુઃસ્વરહીન અસ્થિરાદિષટ્ક, ગતિ, આનુપૂર્વી, જાતિ, ખાદર, પ્રત્યેક, અને અપŕપ્તનામ એ બાવીસ અપર્યાપ્ત યાગ્ય ખંધ કરતાં બધાય છે. એકેન્દ્રિય ચેન્થ બંધ કરતાં સૂક્ષ્મ, સાધારણ અને સ્થાવર અધિક અંધાય છે. ત્રસ ચૈગ્ય અધ કરતાં ત્રસનામ, ઔદારિક અંગોપાંગ અને છેવ ુ... સંઘયણ ખ’ધાય છે. પર્યાપ્તયેાગ્ય બંધ કરતાં, સ્થિર, શુભ, યશઃકીત્ત, ઉચ્છવાસનામ, ઉદ્યોત, પરાઘાત અધિક ખંધાય છે. પર્યાપ્ત એકેન્દ્રિય ચેન્ગ્યુ બાંધતાં આતપ બધાય છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ પચસંગ્રહ તૃતીયખંડ વિકસેન્દ્રિય ગ્ય બંધ કરતાં અપ્રશસ્તવિહાગતિ અને સ્વર બંધાય છે. પંચેન્દ્રિય ગ્ય બાંધતાં સુસ્વરાદિ, ખગતિ, સંઘયણ અને સંસથાન નામને પણ બંધ થાય છે. 1 ટકાનુo-ફંડસંસ્થાન, ઔદારિકશરીર, નામકર્મની ધ્રુવનંધિની વર્ણ બંધ રસ સ્પર્શ અગુરુલઘુ, તેજસ કામણ ઉપઘાત અને નિર્માણ રૂપ નવ પ્રકૃતિએ, દુઃસ્વર રહિત અસ્થિરાદિ-અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય અને અપયશકીર્તિરૂપ પાંચ, મનુષ્યદ્રિક અને તિયંગઠિકમાંથી એકકિક, અન્યતરજાતિ, બાદર, પ્રત્યેક, અને અપર્યાપ્ત નામ આ બાવીશ. કર્મ પ્રકૃતિએ અપર્યાપ્ત ૫ બંધ કરતાં બંધાય છે, માટે અપર્યાપ્તક બંધ સંજ્ઞાવાળી છે. [કારણ કે પર્યાપ્ત નામ સાથે આ પ્રવૃતિઓને બંધ અને ઉદયમાં અસંભવ છે.] પૂર્વોકત અપર્યાપ્ત બંધ સંજ્ઞાવાની પ્રકૃતિ બાંધતે જ્યારે એકેન્દ્રિય ગ્ય બંધ કરે ત્યારે સ્થાવર, સૂક્ષમ અને સાધારણ રૂપ અન્ય ત્રણ પ્રકૃતિએ પણ બંધ એગ્ય થાય છે. રસગ્ય બંધ કરે ત્યારે ત્રસનામ, ઔદારિક અંગોપાંગ અને સેવા સંઘયણ એ ત્રણ અન્ય પ્રકૃતિએ બંધ એગ્ય સમજવી. આ પ્રમાણે પર્યાપ્ત એકેન્દ્રિય યંગ્ય બંધ કરતાં અને અપર્યાપ્ત ચગ્ય બંધ કરતાં પચીસે પચીસ પ્રકૃતિએ બંધાય છે. પર્યાપ્ત નામને જ્યારે બંધ કરે ત્યારે પૂર્વોકત પચીસ પ્રકૃતિમાંથી અપર્યાપ્ત નામ દૂર કરતાં અને સ્થિર, શુભ, યશકીર્તિ, ઉચ્છવાસ, ઉદ્યોત અને પરાઘાત મેળવતાં જેટલી થાય તેટલી બાંધે છે. તાત્પર્ય એ કે –જ્યારે પર્યાપ્ત નામના બંધને વિચાર કરીએ ત્યારે પૂર્વોક્ત પચીસ પ્રકૃતિમાંથી અપર્યાપ્ત નામ કાઢી તેના સ્થાને પર્યાપ્ત નામ નાખવું, ત્યારબાદ ગાથામાં કહેલી સ્થિર આદિ અન્ય છ પ્રકૃતિએ નાખવી, એટલે એકત્રીશ થાય. આ એકત્રીશ પ્રકૃતિએ પર્યાપ્ત સ્થાવર એકેન્દ્રિય યંગ્ય બંધ કરે ત્યારે કે પર્યાપ્ત ત્રસ ગ્ય બંધ કરે ત્યારે યથાસંભવ સમજવી. હવે જયારે ખર બાદર પર્યાપ્ત એકેન્દ્રિય ગ્ય બંધ કરે ત્યારે બત્રીસમું આપનામ પણ બંધ થગ્ય સમજવું. જ્યારે પર્યાપ્ત વિલેન્દ્રિય ગ્ય બંધ કરે ત્યારે અપ્રશસ્ત વિહાગતિ અને સ્વર નામ બાંધે છે, માટે પર્યાપ્ત વિલેન્દ્રિય યોગ્ય તેત્રીસ પ્રકૃતિઓ બંધ ગ્ય સંભવે છે. જ્યારે પર્યાપ્ત તિર્યફ પંચેન્દ્રિય અને મનુષ્ય એગ્ય બંધ કરે ત્યારે સુસ્વર, સૌભાગ્ય, આદેય, પ્રશસ્તવિહાગતિ. અંતિમ સંસ્થાન અને સંઘયણનું ગ્રહણ કરી લીધેલ હેવાથી તે સિવાય પાંચ સંઘયણ અને પાંચ સંસ્થાન એમ ચૌદ અન્ય પ્રકૃતિએના બંધને સંભવ છે, માટે સુડતાલીસ પ્રકૃતિઓ બંધ યોગ્ય સમજવી. જો કે વધારેમાં વધારે તિર્યચ. ગતિ એગ્ય ત્રણ પ્રકૃતિએ બંધમાં છે, પરંતુ અહિં પરસ્પર વિરુદ્ધ પ્રવૃતિઓ પણ Page #72 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિક ટીકાનુવાદ ગણેલી હેવાથી સંખ્યા વધારે જણાય છે, તે કાઢી નાખીએ તે સંખ્યા બરાબર થશે. પર-પ૩૫૪. ( આ પ્રમાણે પર્યાપ્ત, અપર્યાપ્ત, સ્થાવર અને ત્રણ યોગ્ય બંધ કરતાં જેટલી પ્રકૃતિએ સંભવે છે, તેટલી જણાવી. હવે સરવાળે નામકર્મનાં જેટલાં બંધ સ્થાનકે સંભવે છે, તેટલાનું નિરૂપણ કરતા આ ગાથા કહે છે– तेवीसा पणुवीसा छब्बीसा अट्ठवीस गुणतीसा । તીતિ નો ધંધદાળ નાટ્ટ પપ . त्रयोविंशतिः पञ्चविंशतिः षड्विंशतिरष्टाविंशति रेकोनत्रिंशत् । । त्रिंशदेकत्रिंशदेका बन्धस्थानानि नाम्नोऽष्टौ ॥ ५५ ॥ અર્થ–ત્રેવીસ, પચીસ, છવ્વીસ, અઠવસ, એગણત્રીસ, ગ્રીસ, એકત્રીસ, અને એક આ પ્રમાણે નામકર્મનાં આઠ બંધસ્થાનકે છે. ટીકાનું એક સાથે જેટલી પ્રકૃતિ બંધાય તેનું નામ બંધસ્થાન કહેવાય છે, અને તે ગાથાના અર્થમાં જે પ્રમાણે કાં તે પ્રમાણે આઠ થાય છે, તેમાંથી કઈ ગતિ યોગ્ય બંધ કરતાં કેટલાં બંધાય અને કઈ ગતિમાં કેટલાં બંધાય તે હવે પછી વિસ્તારપૂર્વક કહેશે. ૫૫ હવે મનુષ્યાદિ ગતિમાં વર્તમાન આત્મા ઉપરોક્ત બંધસ્થાનકમાંથી જેટલાં બંધ સ્થાનકે બાંધે, તેનું નિરૂપણ આ ગાળામાં કરે છે – मणुयगईए सव्वे तिरियगईए य छ आइमा बंधा । नरए गुणतीस तीसा पंचछवीसा य देवेसु ॥ ५६ ॥ मनुजगतौ सर्वे तिर्यग्गतौ च षडादिमान् बन्धान् । नरके एकोनत्रिंशत् त्रिंशत् पश्च षविंशतिश्च देवेषु ॥ ५६ ॥ અર્થમનુષ્યગતિમાં સઘળાં બંધસ્થાનકે, તિર્યંચગતિમાં આદિનાં છે,નરકમાં એગત્રીશ અને ત્રીશ, તથા દેવગતિમાં પચીશ, છવ્વીસ અને ચકારથી ઓગણત્રીશ અને ત્રીશ એ પ્રમાણે બંધસ્થાનકો હેય છે. ટીકાનુ–મનુષ્યગતિમાં વર્તમાન આત્મા યથાયોગ્ય રીતે નામકર્મનાં સઘળાં બંધસ્થાનકો બાંધે છે. કારણ કે મનુષ્ય સઘળી ગતિમાં ઉત્પન્ન થાય છે. તેમાં એકેન્દ્રિય ગ્ય ત્રેવીસ, પચીસ અને છવીસ એમ ત્રણ બંધસ્થાનક બાંધે છે. વિકલેન્દ્રિય ગ્ય પચીસ Page #73 -------------------------------------------------------------------------- ________________ કર પંચસ ગ્રહ તૃતીયખડ ઓગણત્રીસ અને ત્રૌશ એમ ત્રણ અંધ સ્થાનક આંધે છે. નરકમાં ઉત્પન્ન થતા તધોગ્ય અઠ્ઠાવીશ ખાંધે છે. દેવગતિમાં ઉત્પન્ન થનાર અઠ્ઠાવીશ, એગણુત્રોશ, ત્રીશ અને એકત્રીશ એમ ચાર અનુધસ્થાન બાંધે છે. ક્ષેપક અને ઉપશમશ્રેણિમાં વત્ત માન એક ખાંધે છે. (તિય ચ પચે દ્રિય યાગ્ય ૨૫–૨–૩૦ અને મનુષ્યગતિયાગ્ય ૨૫–૨૯ એ પ્રમાણે પ્રકૃતિએના બંધ કરે છે. ) આ પ્રમાણે મનુષ્યગતિમાં વમાન યથાયાગ્ય રીતે સઘળાં બધસ્થાનકો ખાંધે છે. તથા તિય ‘ચગતિમાં વમાન શરૂઆતનાં ત્રેવીસ, પચીસ, છવ્વીસ, અઠ્ઠાવીશ, એગણુત્રીશ, અને ત્રીસ એમ યથાસંભવ છે ખ ંધસ્થાના ખાંધે છે. કેમકે તિય ચા પણ ચારે ગતિમાં ઉત્પન્ન થાય છે, એટલે ચારે ગતિ ચગ્ય ઉપરાકત અધસ્થાનકો બાંધે છે. માત્ર તીથ કર અને આહારકદ્ધિક સાથે દેવગતિ ચેાથ્ય એકત્રૌસા બંધ અને શ્રેણિયેાગ્ય એકના અધ એ એ બધસ્થાન તિય ચાને સભવતાં નથી, કારણુ કે તેમાં ચારિત્ર અને શ્રેણિના અભાવ છે. તથા નરકગતિમાં વત્તમાન એગણત્રીસ અને ત્રીસ એ એ તિય ચ અને મનુષ્યગતિચેાગ્ય બધસ્થાન બાંધે છે. કેમકે નારકી મરીને અવશ્ય પર્યાપ્ત સન્નિ તિયાઁચ અને મનુષ્યમાં જ ઉત્પન્ન થાય છે. તે તેને ચેાગ્ય એગણત્રીસનુ અધસ્થાન છે. તથા જે નારકી મરીને શ્રેણિકની જેમ તીથકર થશે તે તીર્થંકર નામ સાથે મનુષ્યગતિ ચગ્ય ત્રીસના બંધ કરે છે. (ઉદ્યોત સાથે તિય ચગતિ ચાગ્ય પણ ત્રીસ ખાંધે છે.) તથા દેવગતિમાં વમાન આત્મા બાદરપોશ એકેન્દ્રિય ચેાગ્ય પચીસ અને છવ્વીસ તથા ચકારથી મનુષ્ય—તિય ચગતિ યોગ્ય ઓગણત્રીસ અને ત્રૌસ એમ ચાર ખધસ્થાન ખાંધે છે. તેમાં ખાદર પર્યાપ્ત પૃથ્વી, અપ અને પ્રત્યેક વનસ્પતિમાં ઉત્પન્ન થનાર પચીશ ખાંધે છે. આતપ સાથે અંધ કરે ત્યારે તેજ પચીશ છવ્વીસ થાય છે. તે છવ્વીસના બંધસ્થાનને ખરપર્યાપ્ત ખાદર પૃથ્વીકાય ચેગ્ય ખાંધતાં ખાંધે છે. એગણત્રીસ અને ત્રૌસના ખંધસ્થાનના વિચાર નારકીની જેમ સમજવા. કેમકે દેવ પણ ગર્ભજ પર્યાપ્ત તિચ અને મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. તેમાં તિય`ચમાં ઉત્પન્ન થતા એગણત્રીસ અને ઉદ્યોત સાથે ત્રીસ, અને મનુષ્યમાં ઉત્પન્ન થતા એગણત્રીસ અને તીર્થંકર નામ સાથે ત્રીસ કપ્રકૃતિએ બાંધે છે. ૫૬ આ પ્રમાણે અમુક અમુક ગતિમાં વમાન આત્મા નામક'નાં કેટલાં ખ"ધસ્થાનક ખાંધે તે કહ્યુ, હવે અમુક કોઈ ગતિ ચગ્ય બંધ કરતાં નામકર્માંનાં કેટલાં અને કયાં બધસ્થાનકા બ ંધાય તેનું નિરૂપણ કરે છે.— asara atatent aडवीसाई सुराण चत्तारि । तिगपणछवीसेगिदियाण तिरिमणुय बंधतिगं ॥ ५७ ॥ Page #74 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા ટીકાનુવાદ अष्टाविंशतिर्नरकयोग्याऽष्टाविंशत्यादीनि सुराणां चत्वारि । त्रिकपञ्चषइविंशतिरेकेन्द्रियाणां तिर्यग्मनुजानां बन्धत्रिकम् ॥ ५७ ॥ અર્થ–નરકગતિગ્ય અાવીસનું બંધસ્થાન, દેવગતિ યોગ્ય આહાવીશ આદિ ચાર, એકેન્દ્રિય ગ્ય ત્રણ, પાંચ અને છ અધિક વીશ અને તિર્યંચ તથા મનુષ્યને યોગ્ય પચીસ, એગણત્રીસ અને ત્રીસ એમ ત્રણ બંધસ્થાન છે. ટીકાનુ–નરકગતિ કેમ અટૂઠાવીશ પ્રકૃતિના સમૂહરૂપ એક બંધસ્થાન છે, એટલે કે નરકગતિ યોગ્ય બંધ કરતાં નામકર્મની અડાવીશ પ્રકૃતિએને બંધ થાય છે. દેવગતિ ગ્ય બંધ કરતાં અાવીશ, ઓગણત્રીસ, ત્રસ અને એકત્રીસ એમ ચાર બંધસ્થાનકે બંધાય છે. એકેન્દ્રિય ગ્ય બંધ કરતાં ત્રેવીસ, પચીસ અને છવીસ એમ ત્રણ બંધસ્થાન બંધાય છે. તથા બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરિન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યગતિ યોગ્ય બંધ કરતાં પચીસ, એગણત્રીસ અને ત્રીશ એમ ત્રણ ત્રણ બંધ થાનકને બંધ થાય છે. આ સઘળાં બંધસ્થાનકેને સૂત્રકાર પિતે જ આગળ ઉપર વિચાર કરશે, માટે અમે અહિં તેને વિચાર કર્યો નથી. પ૭ હવે ગુણસ્થાનકેમાં બંધસ્થાનકેને વિચાર કરતા આ સૂત્ર કહે છેमिच्छम्मि सासणाइसु तिअट्ठवीसाइ नामबंधाओ। छत्तिण्णि दोति दोदो चउपण सेसेसु जसबंधो ॥ ५८ ॥ मिथ्यात्वे सासादनादिषु ध्यष्टाविंशत्याधा नामबन्धाः। षड् भयो द्वौ गयो द्वौ द्वौ चत्वारः पञ्च शेषेषु यशोबन्धः ॥ ५८॥ અર્થ–મિથ્યાત્વે અને સાસ્વાદનાદિમાં અનુક્રમે વેવીશ આદિ અને અહાવીશ આદિ છ, ત્રણ, બે, ત્રણ, બે, બે, ચાર અને પાંચ બંધસ્થાનકે હોય છે. શેષ ગુણસ્થાનમાં યશ દીતિનેજ બંધ હોય છે. ટીકાનુ—મિયાદષ્ટિ ગુણસ્થાનકે ત્રેવીસ, પચીસ, છ વીશ, અઠવીસ, એગણત્રીસ, અને ત્રીસ એમ નામકર્મનાં છ બંધસ્થાનકે હેય છે. મિથ્યાદષ્ટિએ ચારે ગતિવાળા ચકે ભેદના જ હોય છે, અને ચારે ગતિ એગ્ય બંધ કરે છે, તેથી ઉપરોક્ત બંધસ્થાનકે સંભવે છે. એકત્રીસને બંધ સાતમે તથા આઠમે અને એકને બંધ આઠમા આદિમાં થતું હોવાથી મિથ્યાષ્ટિને તેને સંભવ નથી. ૧ અપર્યાપ્તાવસ્થામાં પહેલે-બીજે ગુણથાનકે નરક કે દેવગતિ ગ્ય બંધ થતું નથી. Page #75 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ તૃતીયખંડ સાસ્વાદન, મિત્ર, અવિરતિસમ્યગ્દષ્ટિ, દેશવિરતિ, પ્રમત્ત, અપ્રમત્ત અને અપૂર્વકરણમાં અનુક્રમે અઠાવીશ આદિ ત્રણ, બે, ત્રણ, બે, બે, ચાર, અને પાંચ બંધસ્થાનકે હેય છે. તેમાં સાસ્વાદને અડાવીશ, ઓગણત્રીશ અને ત્રીશ એમ ત્રણ બંધસ્થાનકો હોય છે. તેમાં સાસ્વાદન ગુણસ્થાનકે વર્તતા પર્યાપ્ત સંસી તિર્યંચ અથવા મનુષ્યને દેવગતિ ગ્ય બાંધતાં અઠાવીશનું અને સાસ્વાદન ગુણસ્થાનકે વર્તતા દેવ અથવા નારકીને તિર્યંચ કે મનુષ્યગતિ એગ્ય બાંધતાં ઓગણત્રીસનું, અને ઉઘાત નામકર્મ સાથે તિર્યંચગતિ એગ્ય બંધ કરતાં ત્રીશનું એમ બીજે ગુણસ્થાનકે ત્રણ બંધસ્થાનકે હેય છે. સમ્યગૃમિથ્યાષ્ટિ ગુણસ્થાનકે અહાવીશ અને એગણત્રીશ એમ બે બંધસ્થાનકે હોય છે. તેમાં પર્યાપ્ત સંસિ તિર્યંચ અથવા મનુષ્યને દેવગતિ એગ્ય બંધ કરતાં અડાવીશનું, અને દેવ અથવા નારકીને મનુષ્યગતિ યોગ્ય બંધ કરતાં એગણત્રીશનું બંધસ્થાન હોય છે. ત્રીજું ગુણસ્થાનક પર્યાપ્તાવસ્થામાં અને સંાિઓને જ હોય છે. ત્યાં દેવો તથા નારકીએ મનુષ્યગતિગ્ય અને મનુષ્ય તથા તિર્યંચે દેવગતિ ગ્ય જ બંધ કરે છે. અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે અડાવીશ, એગણત્રીશ અને ત્રીસ એમ ત્રણ બંધસ્થાનકે હોય છે. આ ગુણસ્થાનક ચારે ગતિના સંછિને કરણ અપર્યાપ્તાવસ્થામાં અને પર્યાપ્તાવસ્થામાં હોય છે, ત્યાં યથાયોગ્ય રીતે ઉપરનાં બંધસ્થાનકે સંભવે છે. તેમાં તિર્યંચ કે મનુષ્યને દેવગતિશ્ય બંધ કરતાં અડાવીશનું, માત્ર મનુષ્યને તીર્થકર નામકર્મ સાથે દેવગતિ યોગ્ય બંધ કરતાં ઓગણત્રીશનું, દેવ-નારકીઓને મનુષ્યગતિ યંગ્ય બંધ કરતાં ઓગણત્રીસનું, અને તીર્થકર નામકર્મ સાથે બાંધતાં તેઓને ત્રીશનું બંધરથાન હેય છે. દેશવિરતે અને પ્રમત્તે બે બે બંધસ્થાન હોય છે. તે આ–અાવીશ અને ઓગણત્રીશ. તેમાં દેવગતિગ્ય બંધ કરતા દેશવિરતિ મનુષ્ય અને તિર્યને અઠાવીશનું, તથા તીર્થકર નામકર્મ સાથે દેવગતિ એગ્ય બંધ કરતા મનુષ્યને ઓગણત્રીશનું બંધસ્થાન હોય છે. પ્રમત્તે પણ એ રીતે જ બે બંધસ્થાનકે સમજવાં, પરંતુ મનુષ્યને જ. કેમકે પ્રમત્તાદિ ગુણસ્થાનકે મનુષ્યગતિમાં જ હોય છે. ૧ બીજે ગુણસ્થાનકે મનુષ્ય કે તિર્યને પણ મનુષ્યગતિ કે તિર્યંચગતિ યે બંધ થઈ શકે છે. ૨ અપર્યાપ્તાવસ્થામાં નવું કઈ સમ્યકાવ ઉત્પન થતું નથી, પરંતુ પૂર્વ જન્મનું લાવેલું હોઈ શકે છે. • ૩ સંખ્યાત વરસના આયુવાળા તિર્યને જ પાંચ ગુણસ્થાન હોય છે. યુગલિયાને તે ચાર ગુણસ્થાનક જ હોય છે વળી તીર્થકર નામનો બંધ તિય કરતા જ નથી. એટલે તીર્થકર સાથેના કોઈ બંધસ્થાનને તિર્યંચગતિમાં બંધ હેતે નથી. Page #76 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા ટીકાનુવાદ શંકા—સંયમ નિમિત્તે આહારકદ્વિકના બંધ ક્યો છે. શાસ્ત્રમાં કહ્યુ છે કે ‘સમ્યગુણુ રૂપ નિમિત્ત ડે તીર્થંકર નામના અને સજમરૂપ હેતુવડે આર્હારકદ્વિકના બંધ થાય છે.' અને સંયમ-સÖવિરતિ ચારિત્ર પ્રમત્ત સયતને પણ છે જ. તે પ્રમત્ત સયતને આડારકદ્વિકના બંધના સભવ હાવાથી દેવગતિયેગ્ય આહારકદ્વિક સહિત ત્રૌચનુ મધસ્થાન શા માટે ગ્રહણ કરતા નથી ? ઉત્તર—ઉપરની શંકા અમારા અભિપ્રાયનું અજ્ઞાન હોવાથી અયુક્ત છે. અપ્રમત્ત સંયતથી પ્રમત્ત સંયંતનું સંયમ મંદ હોવાથી પ્રમત્ત સયતનું' ચારિત્ર આહારકટ્વિકના બંધમાં હેતુ નથી. કેમકે અત્ય' વિશુદ્ધ-અપ્રમત્ત ભાવનું ચારિત્ર જ આહારકદ્ધિકના મધમાં હેતુ છે. પ્રમત્ત સ ંયંતને તેવા વિશિષ્ટ ચારિત્રના અભાવ હોવાથી તેને આહારકદ્ધિક સાથે દેવગતિચેાગ્ય ત્રીશના અધસ્થાનકના અભાવ છે. અપ્રમત્ત સયતને અઠ્ઠાવીશ, આગણત્રીશ, ત્રીશ અને એકૌશ એમ ચાર બંધસ્થાના હૈાય છે. તેમાં આહારકદ્ધિક અને તીર્થંકર નામકમ વિના દેવગતિયેાગ્ય અધ કરતાં અઠ્ઠાવીશ, તીથ ંકર નામ સાથે ખાંધતાં એગણત્રીશ, આહારકદ્ધિક સાથે આંધતાં ત્રીશ અને તીર્થંકર અને આહારકદ્ધિક સાથે અાવીશના બંધ કરતાં એકત્રૌશનું અ ંધસ્થાન હાય છે. અપૂર્ણાં કરણ ગુણુસ્થાનકે અદ્ભૂઠાવીશ, એગણત્રીશ, ત્રૌશ, એકત્રીશ અને એક એમ પાંચ ખંધસ્થાનકા હોય છે. તેમાં અઠ્ઠાવીશ આદિ ચાર બંધસ્થાનકે અપ્રમત્ત ગુણસ્થાનકે જે રીતે કહ્યાં તે રીતે અહિં સમજવાં. પાંચમું આઠમા ગુણુસ્થાનકના છઠ્ઠા ભાગે નામક્રમની ત્રીશ પ્રકૃતિના અંધવિચ્છેદ થયા બાદ એક યશઃકીત્ત નામકમના અધરૂપ છે. બાકીના અનિવૃત્તિ બાદરસ પરાય અને સૂક્ષ્મસ પરાય ગુણુસ્થાનકે એક યશઃકીર્ત્તિ નામકર્મના જ અંધ થાય છે. અહિં અતિવિશુદ્ધ પરિણામ હાવાને લીધે અન્ય કોઈપણ ૧ અહિં એમ શંકા થઈ શકે કે–નવમે દશમે ગુણસ્થાનકે અતિવિશુદ્ધ અધ્યવસાય હોવાને લીધે તીર્થંકરનામ, આહારકદ્દિક આદિ જેવી પુન્ય પ્રકૃતિને બંધ કેમ ન થાય ? સટુ' અતિવિશુદ્ધ પરિણામ હાવાને લીધે અપ સ્થિતિવાળી અને ઉત્કૃષ્ટ રસવાળી ઉપરાંત પ્રકૃતિએ બંધાવી જોઈ એ. તો પછી શા માટે તે સઘળી પ્રકૃતિ આઠમા ગુરુસ્થાનકના છઠ્ઠા ભાગ સુધી જ બંધાય છે, ત્યાર માદ બંધાતી નથી ? આ શંકા ઠીક છે. પરંતુ દરેક પુન્ય અને પાપ પ્રકૃતિના બધના અધ્યવસાયની અમુક હદ હેાય છે. જેમકે અમુકથી અમુક હદ સુધીના ખરાબ પિરણામ વડે અમુક અમુક પાપ પ્રકૃતિ બંધાય છે, જેટલી હદના જધન્ય જોઈએ તે કરતાં જયન્ય હેાય અને જેટલી હદના ઉત્કૃષ્ટ જોઈએ તે કરતાં ચડીયાતા હોય તો તે પાપપ્રકૃતિ બંધાતી નથી. એ પ્રમાણે અમુકથી અમુક હદ સુધીના વિશુદ્ધ પરિણામ વડે અમુક અમુક પુન્ય પ્રકૃતિના ખધ થાય છે. એછામાં ઓછા જેટલી હદના વિશુદ્ધ પરિણામ જોઇએ તે કરતાં ઓછા ઢાય, તેમજ વધારેમાં વધારે જેટલી હદના વિશુદ્ઘપરિણામ જોઈએ તેથી વધારે હાય તા તે પુન્ય પ્રકૃતિ પણ બંધાતી નથી. જો આ પ્રમાણે વ્યવસ્થા ન હોય તે પાપ Page #77 -------------------------------------------------------------------------- ________________ પાઁચ ગ્રહ તૃતીય ખડ નામકર્મીની પ્રકૃતિના ખંધ થતા નથી. આ પ્રમાણે ગુણુસ્થાનકમાં નામકર્માંનાં અધસ્થાનકી કહ્યાં. પટ એકેન્દ્રિયાદિ ચાગ્ય ત્રેવીસ આદિ જે અધસ્થાનકે પહેલાં કહી ગયા તે સઘળાંના હવે વિચાર કરવા જોઇયે, તેમાં પહેલા ત્રેવીસના બધસ્થાનના વિચાર કરે છે— तग्यणुपुव्विजाई थावरमाईय दूसरविहूणा । ध्रुवबंधि हुंडविग्गह तेवीसा पज्जथावर ॥ ५९ ॥ तद्गत्यानुपूविजातयः स्थावरादयो दुःस्वरविहीनाः । ध्रुवबन्धिन्यो हुण्डं विग्रहः त्रयोविंशतिरपर्याप्तस्थावरस्य ॥ ५९ ॥ અથ—તિય ચગતિ, તિય ચાનુપૂ,િ એકેન્દ્રિયજાતિ, દુઃસ્વર હીન સ્થાવરાદિ નવ, નામકમની ધ્રુવખંધિ નવ, હુંસ...સ્થાન અને ઔદારિક શરીરનામ એમ ત્રેવીસ પ્રકૃતિએ અપર્યાપ્ત સ્થાવર–એકેન્દ્રિયના અંધયોગ્ય સમજવી. ટીકાનુ—ગાથામાં ગ્રહણ કરેલ ‘સ્થાવર' આદિ શબ્દના સાન્નિધ્યથી तत् શબ્દથી અહિં તિર્યંચગતિનુ... ગ્રહણ કરવાનુ છે. આ પ્રમાણે હાવાથી ત ્ઽતિ:=તિય "ચગતિ અને તવાનુપૂર્વા =તિય ચાનુપૂથ્વી, એકેન્દ્રિયજાતિ, દુઃસ્વર નામક હીન સ્થાવર સૂક્ષ્મ અપસ સાધારણુ અસ્થિર અશુભ દુંગ, અનાદેય અપયશકીત્તિ એ સ્થાવાદિ નવ, તૈજસ કામ ણુ વદિ ચતુષ્ક અગુરૂલઘુ નિર્માણુ અને ઉપઘાત એ ધ્રુવમાંધિની નવ, હુંડસંસ્થાન અને ઔદારિકશરીર આ ત્રેવીસ પ્રકૃતિએ અપર્યાપ્ત સ્થાવર-અપર્યાપ્ત એકેન્દ્રિય ચેગ્ય જાણવી. એટલે કે અપર્યાપ્ત એકેન્દ્રિય ચેગ્ન બંધ કરતા તિય ચા અને મનુષ્યે ઉપરોક્ત ગ્રેવીશ પ્રકૃતિએ ખાંધે છે, એમ સમજવુ, પહેલાં ગાથામાં અપર્યાપ્ત એકેન્દ્રિય ચેાગ્ય પ્રકૃતિએ માત્ર સભવ આશ્રયી ગ્રહણ પ્રકૃતિ કે પુન્યપ્રકૃતિના ધની કાઇ મર્યાદા રહે નહિ. જેમકે અમુક પ્રકારના કિલષ્ટ પરિણામને ગે તિય "ચગતિના બધ થાય, તે પણ તેના યાગ્ય પરિણામ હોય ત્યાંસુધી તેને બંધ થાય, જ્યારે તેનાથી પણ ચડીયાતા ખરાબ પરિણામ થાય ત્યારે નરકમતિ યેાગ્ય બંધ થાય, પરંતુ તિય ચગતિ યેાગ્ય ન થાય. એ પ્રમાણે ઓછામાં ઓછા અમુક દવાળા વિશુદ્ધ પરિણામથી અને વધારેમાં વધારે અમુક હદ સુધીના વિશુદ્ધ પરિણામવડે જતી કરનામ કે આહારકદ્વિક બધાય. ઓછામાં ઓછા જેટલી હદના જોઈ એ તે કરતાં એછા હોય કે વધારેમાં વધારે જેટલી હદના જોઇયે તે કરતાં અધિક હોય ત્યારે તીર્થંકરાદિ પુન્યપ્રકૃતિ પણ બંધાય નહિ. જો એમ ન હોય તે આડમા ગુણસ્થાનકથી નવમે-દશમે વધારે વિશુદ્ધ પરિણામી આત્મા હાય છે. તે તે પરિણામ વડે બંધ થયા જ કરે તેા તેના વિચ્છેદ કયારે થાય? અને આત્માએના મેાક્ષ કઈ રીતે થાય? મારે દરેક પ્રકૃતિના બંધ યેાગ્ય અવ્યવસાયની હદ્દ ઢાય છે, જેને જ્ઞાની મહારાજાએ ગુસ્થાનકમાં તે તે પ્રકૃતિના વિચ્છેદ દ્વારા બતાવી છે, Page #78 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિ ટીકાનુવાદ કરી છે. એ પચીસમાં પરસ્પર વિધિની પ્રકૃતિએ પણ લીધી છે. કારણ કે તેમાં સામાન્યતઃ-સૂમ-બાદરના વિભાગ સિવાય અપર્યાપ્ત એકેન્દ્રિય ગ્ય બંધ કરતાં કેટલી બંધાય તે કહ્યું છે. જ્યારે અહિં વિભાગ પૂર્વક–સાધારણ સૂક્ષ્મ અપર્યાપ્ત એકેન્દ્રિય યોગ્ય બંધ કરતાં તેમજ પ્રત્યેક બાદર અપર્યાપ્ત એકેન્દ્રિય ચોગ્ય બંધ કરતાં કેટલી બંધાય તે કહ્યું છે. એટલે તે પૂર્વે કહેલ પચીસમાંથી પરસ્પર વિરુદ્ધ પ્રવૃતિઓ બાદ કરીયે ત્યારે ત્રેવીસ પ્રકૃતિએ શેષ રહે છે, જે અહિં બતાવી છે. આ પ્રમાણે હોવાથી ત્રેવીસના બંધના ચાર પ્રકાર થાય છે. તે આબાદર અને સાધારણ સાથે ત્રેવીસ બાંધતાં પહેલે, બાદર અને પ્રત્યેક સાથે ત્રેવીસ બાંધતાં બીજે, સૂકમ અને સાધારણ સાથે ત્રેવીશ બાંધતાં ત્રીજો અને સૂક્ષ્મ તથા પ્રત્યેક સાથે ત્રેવીસ બાંધતાં ચે ભંગ થાય છે. પરસ્પર વિધિ પ્રકૃતિએ હેવાને લીધે એકજ બંધસ્થાનક ચાર પ્રકારે થાય છે. ૫૯ આ પ્રમાણે અપર્યાપ્ત એકેન્દ્રિય યોગ્ય બંધ પ્રવૃતિઓ કહીં હવે પર્યાપ્ત એકેન્દ્રિય ગ્ય કહેવી જોઈએ. એટલે પૂર્વોક્ત બંધસ્થાનકોમાંથી કેઈક પ્રકૃતિ કાઢી તેના સ્થાને અન્ય ઉમેરવી જોઈએ. આ પ્રમાણે અન્ય બંધસ્થાનમાં પણ કહેવું જોઈએ. આ પ્રમાણે હોવાથી સામાનંતઃ પ્રકૃતિને વ્યત્યાસ-ફેરફાર કરવામાં યુતિ કહે છે. पगईणं वच्चासो होइ गइंइंदियाइ आसज्ज । सपराघाऊसासा पणवीस छवीस सायावा ॥ ६ ॥ प्रकृतीनां व्यत्यासो भवति गतीन्द्रियाद्याश्रित्य । सपराघातोच्छ्वासा पञ्चविंशतिः षइविंशतिः सातापा ॥ ६०॥ , અર્થ–ગતિ અને ઇન્દ્રિયાદિને આયીને પ્રકૃતિએને વ્યત્યાસ ફેરફાર થાય છે. પરાઘાત અને ઉચ્છવાસ સાથે પચીસ અને આતપ કે ઉદ્યોત સાથે લેતાં છવ્વીસ પ્રકૃતિએ થાય છે. ટીકાનું –ગતિ, ઈન્દ્રિય અને આદિ શબ્દથી ક્રિયાદિ શરીરને આર્યોને પૂર્વે કહેલ બંધસ્થાનકની પ્રકૃતિમાં વ્યત્યાસ-ફેરફાર કરે. તાત્પર્ય એ કે-તિર્યંચગતિ અને બેઈન્દ્રિયાદિ ઇન્દ્રિયને આશ્રયીને પૂર્વોક્ત પ્રકૃતિઓમાંથી કેટલીક પ્રકૃતિએને સ્વયમેવ દૂર કરવી, અને કેટલીક પ્રવૃતિઓને નાખવી. જેમકે દેવગતિ અથવા નરકગતિ આશ્રય બંધસ્થાનકને વિચાર કરે હોય ત્યારે ઉપરોકત બંધસ્થાનકમાંથી સ્થાવરાદિ ચતુષ્ક કાઢી નાખીને તેના સ્થાને ત્રસાદિ ચતુષ્ક ઉમેરવું જોઈએ. તથા બેઈન્દ્રિયાદિ આશ્રયી બંધસ્થાનકને વિચાર કરે હોય ત્યારે સ્થાવર, સૂક્ષમ અને સાધારણ એ ત્રણ પ્રકૃતિઓને ખસેડી તેના સ્થાને ત્રસ, બાદર અને પ્રત્યેક દાખલ કરવી જોઈએ. વેકિય અને આહારકના Page #79 -------------------------------------------------------------------------- ________________ પંચગ્રહ વતીયખંડ બંધ આશ્રયી વિચાર કરીએ ત્યારે ઔદારિકના સ્થાને વૈકિય અને આહારક લેવાં જોઈએ. કેમકે દેવગતિ પ્રાગ્ય ત્રીસ કે એકત્રીસને બંધ થાય ત્યારે આહારક અને તે સાથે વૈક્રિય નામને બંધ થાય છે, તે વખતે ઔદારિક નામ બંધાતું નથી. આ પ્રમાણે જેને જેને એગ્ય બંધસ્થાનકને વિચાર કરે છે તેને તેને ગ્ય જે જે પ્રકૃતિએ હેય તે તે દાખલ કરી અન્ય પ્રકૃતિઓને ખસેડવી જોઈએ. - હવે અહિં પર્યાપ્ત એકેન્દ્રિય ગ્ય બંધસ્થાનને વિચાર કરતાં અપર્યાપ્ત એકેન્દ્રિય ગ્ય બંધસ્થાનકમાં જે પ્રકૃતિ કહી છે, તેમાંથી અપર્યાપ્ત નામને ખસેડી તેના સ્થાને પર્યાતનામ ઉમેરવું, અને શેષ પ્રકૃતિએ તેની તે જ રાખવી, આ રીતે થયેલ ત્રેવીસને પરાઘાત અને ઉચ્છવાસ સહિત કરતાં પચીસ થાય. આ પચીસ પ્રવૃતિઓ પર્યાપ્ત એકેન્દ્રિય યોગ્ય બંધ કરતા મિથ્યાદષ્ટિ મનુષ્ય, તિર્યંચ અને ઈશાન સુધીના દેને બંધ ગ્ય જાણવી. એ પચીસ પ્રવૃતિઓ કઈ રીતે થાય તેજ કહે છે-પહેલાં ચક્રરચના માટે કહેલ ગાથા પર થી ૫૪માં સંભવ આશ્રય આતપ સાથે બત્રીસ પ્રકૃતિઓ પર્યાપ્ત એકેન્દ્રિય યેગ્ય કહી છે. તેમાં આતપ અને ઉદ્યોત તે પચીસના બંધમાં સંભવતું નથી, ઉવાસ અને પરાયા એ બે પ્રકૃતિને તે સૂત્રકારે પોતે જ અહિં ગ્રહણ કરી છે, અને સ્થિર -અસ્થિર, શુભ-અશુભ, યશઅપયશ, પ્રત્યક-સાધારણ, તથા સૂક્ષમ અને બાઇર એ પરસ્પર વિરુદ્ધ પ્રવૃતિઓ છે, એટલે એ દશમાંથી યથાગ્ય પાંચ પ્રકૃતિઓ જ એક સાથે બંધાતી હેવાથી તેઓને વારાફરતી ગ્રહણ કરવી જોઈએ. આ પ્રમાણે કરતાં પચીસ પ્રવૃતિઓ બંધ ગ્ય થાય છે. અને તે આ પ્રમાણે–તિર્યંચગતિ, તિય“ચાનુપૂર્વી, એકેન્દ્રિય જાતિ, દારિક–જસ અને કાર્મણ એ ત્રણ શરીર, હુંડસંસ્થાન, વર્ણાદિ ચતુષ્ક, અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, સ્થાવર, બાદર-સૂમમાંથી એક, પર્યાપ્ત, પ્રત્યેક-સાધારણમાંથી એક સ્થિર–અસ્થિરમાંથી એક, શુભ-અશુભમાંથી એક, યશકીર્તિ-અપયશ કીર્તિમાંથી એક, દુર્ભાગ, અનાદેય અને નિર્માણ આ પચીસ પ્રકૃતિઓમાં પરસ્પર વિરૂદ્ધ પ્રકૃતિને વારાફરતી ગ્રહણ કરતાં વીશ ભંગ થાય છે. તે આ પ્રમાણે-આદર પર્યાપ્ત પ્રત્યેક શુભ અને સ્થિર સાથે યશકીર્તિને બંધ કરતાં એક ભંગ, અપયશકીર્તિને બંધ કરતાં બીજો ભંગ, આ બે ભંગ શુભ નામના બંધ સાથેના થયા, એ પ્રમાણે શુભ નામને બદલે અશુભનામનું ગ્રહણ કરતાં તેની સાથે પણ બે ભંગ થાય. કુલ ચાર થયા. એ ચાર સ્થિરનામકર્મ સાથે થયા. એ પ્રમાણે સ્થિર નામને બદલે અસ્થિરનામનું ગ્રહણ કરતાં તેની સાથે પણ પૂર્વોક્ત રીતે ફેરવતાં ચાર ભંગ થાય. કુલ આઠ ભંગ થાય, અને તે બાદરપર્યાપ્ત સાથે થાય, તે આઠ ભંગનાં નામ આ પ્રમાણે છે-૧ સ્થિર શુભ યશ, સ્થિર શુભ અપયશ, સ્થિર અશુભ યશ, સિથર અશુભ અપયશ, અસ્થિર શુભ યશઃ અસ્થિર શુભ અપયશ, અસ્થિર અશુભ યશ અને Page #80 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા ટીકાનુવાદ અસ્થિર અશુભ અપયશ, દરેક પ્રકારે થતા પચીસના બંધમાં બાદર અને પ્રત્યેકને નહિ ફેરવવાની હોવાથી અને સ્થિરાદિ પ્રકૃતિઓને ફેરવવાની હેવાથી તેના આઠ ભંગ થાય છે. આ પ્રમાણે અન્યત્ર પણ ભંગ-રચના સમજવી. - હવે જ્યારે પ્રત્યેક નામકર્મના સ્થાને સાધારણ નામકર્મ ગ્રહણ કરીએ ત્યારે સ્થિર -અસ્થિર, શુભ-અશુભને અપયશકીર્તિ સાથે ફેરવતાં ચાર ભંગ થાય છે. સાધારણ નામકર્મના બંધ સાથે યશકીર્તિ નામકર્મ બંધાતું નથી. કહ્યું છે કે “સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ નામકર્મના બંધ સાથે યશકીર્તિ નામ બંધાતું નથી. માટે તેની સાથેના ચાર ભંગ થતા નથી, અપયશ કીર્તિ સાથેના જ ચાર ભંગ થાય છે. તથા સૂક્ષમ, પર્યાપ્ત અને પ્રત્યેક નામકર્મને બંધ થતાં સ્થિર, અસ્થિર-શુભ-અશુભ અને અપયશકીર્તિ સાથે ચાર ભંગ તેમજ સૂક્ષમ, પર્યાપ્ત અને સાધારણ નામને બંધ થતાં પણ સ્થિર અરિથર, શુભ-અશુભ અને અપયશકીર્તાિ સાથે ચાર ભંગ થાય છે. સૂક્ષ્મ અનેસાધારણ નામના બંધ સાથે પણ યશકીર્તિ નામકર્મને બંધ થતો નથી. આ પ્રમાણે બાદરપર્યાપ્ત પ્રત્યેકને બંધ કરતાં સ્થિરાસ્થિર-શુભાશુભ અને યશ-અપયશના આઠ ભંગ, બાદર, પર્યાપ્ત, સાધારણને બંધ કરતાં સ્થિરાસ્થિર, શુભાશુભ અને અપયશ, સાથે ચાર ભંગ, એ પ્રમાણે સૂમ, પર્યાપ્ત પ્રત્યેક તથા સૂમ પર્યાપ્ત અને સાધારણ સાથે પણ ચાર ચાર ભંગ, કુલ પચીસના બંધે વિશ ભંગ થાય છે, એટલે કે પચીસનું બંધસ્થાન વીશ પ્રકારે થાય છે. તેમાં ઈશાન સુધીના દેવે તે પહેલાંના આઠ ભાગે પચીસને બંધ કરે છે. કેમકે તેઓ સાધારણ કે સૂક્ષ્મ એકેન્દ્રિય યંગ્ય બંધ કરતાં નથી. સંખ્યાત વર્ષના આયુવાળા મનુષ્ય અને તિય વિશે ભાગે પચીસ બાંધે છે. તે જ પચીસ પ્રકૃતિએને આતપ સહિત કરતાં છવીસ થાય છે. માત્ર અહિં આપના સ્થાને વિકલ્પ ઉદ્યોત નામ પણ પ્રક્ષેપવું. કારણ કે પર્યાપ્ત એકેન્દ્રિય ગ્ય બંધ કરતાં ઉદ્યોતને પણ બંધ થાય છે. અહિં સેળ ભાંગા થાય છે. એટલે કે છવ્વીસને બંધ સેળ પ્રકારે થાય છે અને તે આતપ સાથે સ્થિર–અસ્થિર, શુભ-અશુભ અને યશ – અપયશને ફેરવતાં તેમજ ઉદ્યોત સાથે ફેરવતાં થાય છે. આતપ અને ઉદ્યોતના બંધ સાથે સૂમ અને સાધારણને બંધ થતું નથી, માટે તાશ્રિત વિકલ્પ થતા નથી. સેળે. ભાંગે છવ્વીસને બંધ મનુષ્ય, તિર્યા અને ઈશાન સુધીના દેવે કરે છે. અસંખ્ય વર્ષના આયુવાળા યુગલિકે દેવગતિમાં જ જતા હોવાથી અહિં સંખ્યાત વર્ષના આયુવાળા જ મનુષ્ય-તિર્ય ગ્રહણ કરવાના છે. આ પ્રમાણે એકેન્દ્રિય યોગ્ય ત્રણ બંધસ્થાનના કુલ ચાલીસ ભંગ થાય છે. ૧૬૦ હવે બેઈન્દ્રિય ગ્ય બંધસ્થાનનું પ્રતિપાદન કરવા માટે આ ગાથા કહે છે– तग्गइयाइ दुवीसा संघयणतसंग तिरियपणुवीसा । दुसर परघाउस्सासखगइ गुणतीस तीसमुज्जोवा ॥ ६१ ॥ Page #81 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ તૃતીયખ‘હુ तद्गत्यादयो द्वाविंशतिः संहननत्र सांगेन तिर्यक्पञ्चविंशतिः । दुःस्वरपराघातोच्छ्वासखगत्या एकोनत्रिंशत् त्रिंशदुद्योतत् ॥ ६१ ॥ અથ—તગતિ-તિય ચગતિ આદિ ખાવીસ, સંઘયણ, ત્રસ અને અંગાપાંગ સાથે તિય ચ ચેાગ્ય પચીસ થાય છે. દુઃસ્વર, પરાઘાત, ઉચ્છવાસ અને વિહાયગતિ સાથે એગણત્રીસ, અને ઉદ્યોત સાથે ત્રૌશ થાય છે. مه ટીકાનુ—તિય ચગતિ આદિ બાવીસ પ્રકૃતિ પૂર્વે-કીં તે જ અહિ' લેવાની છે. એટલે કેસળચળુપુર્નિંગાર થાયરમા' ઈત્યાદિ ગાથા વડે જે અપર્યાપ્ત એકેન્દ્રિય યાગ્ય ત્રેવીસ પ્રકૃતિએ કહી છે, તે જ સ્થાવરનામ સિવાયની ખાવીસ અહિં ગ્રહણ કરવી. જ્યારે સ્થાવરનામ કાઢૌ નાખ્યુ. ત્યારે તેનું સહચારી સૂક્ષ્મ અને સાધારણુ નામ પણ દૂર કરી તેના સ્થાને ખાદર અને પ્રત્યેક નામ નાખવું, ત્યારખાદ તેમાં સેવાન્ત સંઘયણું, ત્રસનામ અને ઔદારિક અ ંગોપાંગ એ ત્રણ અન્યપ્રકૃતિએ ઉમેરવી, ત્યારે એઇન્દ્રિય તિય ચ યાગ્ય પચીસ પ્રકૃતિ થાય છે. તેના આ પ્રમાણે ઉચ્ચાર કરવા–તિય ચગતિ, તિય ચાનુપૂર્શ્વિ, એઇન્દ્રિય જાતિ, ઔદારિક, વૈજસ અને કાણુ શરીર, ઔદારિક અગાપાંગ, હુસ’સ્થાન, સેવાત્ત સંઘયણુ, વાં િચતુષ્ક, અનુરૂલઘુ, ઉપઘાત, ત્રસ, બાદર, અપર્યાપ્ત, પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુભગ, અનાદેય, અપયશ કીર્તિ, અને નિર્માણુ. આ પ્રમાણે પચીસ પ્રકૃતિના બંધ અપર્યાપ્ત એન્દ્રિય ચેાગ્ય અધ કરતા મિથ્યાષ્ટિ મનુષ્ય-તિય ચાને સમજવે. આ પૌંસ પ્રકૃતિમાં પ્રતિપક્ષરૂપ પરાવર્ત્ત માન એક પણ પ્રકૃતિ બંધાતી નહિ હાવાથી એક જ ભંગ થાય છે. આ પ્રકૃતિમાંથી અપર્યાપ્તનામ કાઢી તેના સ્થાને પર્યાપ્તનામ મેળવી તેમાં દુઃસ્વરનામ, પરાધાત, ઉચ્છવાસ અને અશુભવિહાયગતિ નાખીએ ત્યારે એગણીસનુ બંધસ્થાન થાય છે. આ એગણત્રીશ પ્રકૃતિનું અધસ્થાન પર્યાપ્ત એઇન્દ્રિય ચેાગ્ય બંધ કરતા મિથ્યાષ્ટિ મનુષ્ય-તિય ચાને થાય છે. પર્યાંપ્ત એઇન્દ્રિય ચેગ્ય અધ કરતાં સ્થિર, શુભ અને યશકીર્ત્તિના પણ બંધ થાય છે, માટે અસ્થિર અશુભ અને અપયશના સ્થાને વિકલ્પે તેને પણ પ્રશ્નેપ કરવા જોઇએ. એટલે આગણત્રીશના ખ ́ધ આ પ્રમાણે કહેવા—તિય ચગતિ તિય ચાનુપૂર્વી, એઇન્દ્રિયજાતિ, ઔદારિક તૈજસ અને કા`ણુ શરીર, ઔદારિક અંગોપાંગ, હુંડસ સ્થાન, છેવટ્ઠ' 'ઘયણુ, વચતુષ્ટ, અશુભ વિદ્યાચગતિ, અનુરૂલઘુ, પરાઘાત, ઉપઘાત, ઉચ્છ્વાસ, નિર્માણુ, ત્રસ, ખાદર, પાઁપ્ત, પ્રત્યેક, સ્થિરઅસ્થિરમાંથી એક, શુભ-અશુભમાંથી એક, દુગ, દુઃસ્વર, અનાદેય અને યશ-અપયશમાંથી એક. અહિં સ્થિરાસ્થિર, શુભાશુભ અને યશ અપયશને ફેરવતાં ત્રણ પદના આડ ભંગ થાય છે. ઉદ્યોત નામ સાથે તેજ ગણત્રીશ ત્રીશ થાય છે. અહિં પણ તેજ આઠે ભગ Page #82 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા ટીકાનુવાદ થાય છે. સઘળા મળી ત્રણે બંધસ્થાનના સત્તર ભંગ થાય છે. તેના બાંધનાર સંખ્યાત વર્ષના આયુવાળા મિથ્યાષ્ટિ મનુષ્ય-તિય સમજવા. આ પ્રમાણે તેઈન્દ્રય અને ચઉરિદ્રિય ગ્ય બંધ કરતા મિથ્યાષ્ટિ મનુષ્ય તિયાને પણ પૂર્વે કહેવા માંગ સાથે ત્રણ બંધસ્થાનકે કહેવાં. માત્ર તેઈન્દ્રિય સંબંધે કહેતાં તેઈન્દ્રિય જાતિ, અને ચઉરિન્દ્રિય સંબંધે કહેતાં ચઉરિન્દ્રિય જાતિ કહેવી. ભાંગા દરેકને સત્તર-સત્તર કહેવા. આ પ્રમાણે વિકસેન્દ્રિયના એકાવન ભંગ થાય છે. તિર્યંચ પંચેન્દ્રિયને યોગ્ય ત્રણ બંધસ્થાને છે. તે આ પ્રમાણે-પચ્ચીશ, એગણત્રીશ અને ત્રીશ તેમાં અપર્યાપ્ત બેઈન્દ્રિય ગ્ય બંધ કરતાં જે પચ્ચીશ પ્રકૃતિઓ કહી, તે જ પચ્ચીસ પ્રકૃતિઓ અપર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ 5 બંધ કરતાં પણ કહેવી. માત્ર બેઈન્દ્રિય જાતિના સ્થાને પંચેન્દ્રિય જાતિ કહેવી. પરાવર્તમાન સઘળી અશુભ પ્રકૃતિઓ જ બંધાતી હેવાથી અહિં પણ એક જ ભંગ થાય છે. આ અપર્યાપ્ત ચોગ્ય પચીસના બંધક તિર્યંચ અને મનુષ્ય છે. પરાઘાત, ઉચ્છવાસ, દુઃસ્વર, અને અપ્રશસ્ત વિહાગતિ એ ચાર પ્રકૃતિ પૂર્વોક્ત પચીસમાં મેળવતાં એગણત્રીશ પ્રકૃતિ થાય છે. અને તે પર્યાપ્ત તિર્યંચ પંચેન્દ્રિય યંગ્ય બંધ કરતા મનુષ્ય, તિર્યંચ, દેવ અને નારકીઓને સમજવી. માત્ર દેવે અને નારકીઓ ગર્ભ જ તિર્યંચ ગ્ય જ ૨૯ ને બંધ કરે, પરંતુ સંમૂર્ણિમ ગ્ય બંધ કરે નહિ, એમ સમજવું. હવે અહિં પર્યાપ્ત તિર્યંચ પંચેન્દ્રિય ગ્ય બંધની શરૂઆત કરતા “fજલિપ સુપર એટલે પંચેન્દ્રિય ચેય બંધ કરતાં સુવરાદિને પણ બંધ થાય છે' આવું શાસ્ત્રીય વચન લેવાથી સુસ્વર, સુભગ, આદેય, પ્રશતવિહાગતિ, આ પાંચ સંસ્થાન આ પાંચ સંઘયણ એમ ચૌદ અન્ય પ્રકૃતિએ પણ બંધ આશ્રય સંભવે છે. અને તે દુવરાદિના પ્રતિપક્ષરૂપ છે, માટે દુઃસ્વર, દુર્લગ અને અનાયના સ્થાને સુસ્વર, સુભગ અને આદેયને, અપ્રશસ્તવિહાગતિના સ્થાને પ્રશસ્તવિહાગતિને, હેંડસંસ્થાનના સ્થાને ક્રમશઃ પાંચ સંસ્થાનને, છેવટૂકા સંઘયણના સ્થાને ક્રમશઃ પાંચ સંઘયણને, વિકલ્પ દાખલ કરવાં જોઈએ. આ પ્રમાણે કરતાં એગણત્રીશ પ્રકૃતિને આ પ્રમાણે કહેવી જોઈએ –તિર્યંચગતિ, તિર્યંચાનુપૂથ્વી, પંચેન્દ્રિય જાતિ, દારિક શરીર, ઔદારિક અંગોપાંગ, તેજસ-કાશ્મણ શરીરનામ, છ સંસ્થાનમાંથી એક, છ સંઘયણમાંથી એક, વર્ણાદિ ચાર, અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત. ઉચ્છવાસ, પ્રશસ્ત-અપ્રશસ્ત વિહાગતિમાંથી એક વ્યસ. બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિરાસ્થિરમાંથી એક, શુભાશુભમાંથી એક, સુભગ-દુર્ભાગમાંથી એક સુસ્વર-દુરવારમાંથી એક, આદેય-અનાદેયમાંથી એક, યશકીર્તિ-અપયશકીર્તિમાંથી એક, અને નિર્માણ. સંઘયણ-સંસ્થાનાદિ વિકલ્પ મળનારી પ્રકૃતિઓને ફેરવતાં ૪૬૦૮ Page #83 -------------------------------------------------------------------------- ________________ ઉર પંચસપ્રહ તૃતીયખંડ ભંગ થાય છે. તે આ પ્રમાણે–છ સંસ્થાનને છ સંઘયણ સાથે ગુણતાં ૩૬, તેને પ્રશસ્ત –અપ્રશસ્ત વિહાગતિ સાથે ગુણતાં ૭૨ સ્થિરાસ્થિર સાથે ગુણતાં ૧૪૪, શુભાશુભરૂપ યુગ્મ સાથે ગુણતાં ૨૮૮, સુભગ-દુર્ભાગ સાથે ગુણતાં ૫૭૬ સુસ્વર દુર–સાથે ગુણતાં ૧૧૫૨, આદેય-અનાદેય સાથે ગુણતાં ૨૩૦૪, અને યશકીર્તિ-અપયશકીર્તિ સાથે ગુણતાં ૪૯૦૮ ભંગ થાય છે. એટલે કે ભિન્ન ભિન્ન છની અપેક્ષાએ કઈ કઈ રીતે ઓગણત્રશ બાંધે, કોઈ કઈ રીતે બાંધે એટલે ઓગત્રીસને બંધ ૪૬૦૮ પ્રકારે થાય છે. તે જ એગણત્રીસમાં ઉધોત મેળવતાં ત્રીશ પ્રકૃતિ થાય છે, અને તે તિર્યંચ પંચેન્દ્રિય યોગ્ય બાંધતાં બંધાય છે. તેના બંધક પણ ઓગણત્રીશના બંધસ્થાનની જેમ ચારે ગતિવાળા જીવે છે. ત્રીસનું બંધસ્થાન પણ પૂર્વની જેમ છેતાલીસસો અને આઠ પ્રકારે થાય છે. સઘળા મળી તિર્યંચ પંચેન્દ્રિયના ત્રણ બંધસ્થાનના ભાંગા ૯૨૧૭ થાય છે. તેમાં એકેન્દ્રિયના ૪૦, અને વિલેન્દ્રિયના ૫૧ મેળવતાં સંપૂર્ણ તિર્યંચગતિમાં નવ હજાર ત્રણસે આઠ ૯૩૦૮ ભંગ છે. થાય આ પ્રમાણે તિર્યંચગતિ યે બંધસ્થાનકનું વર્ણન કર્યું. ૧ હવે મનુષ્યગતિ એગ્ય બંધસ્થાનકો કહે છે – तिबिंधा मणुयाणं तित्थगरं तीसमंति इह भेओ। संघयणणिगुतीसा अडवीसा नारए एक्का ॥६॥ तिर्यग्बन्धा मनुष्याणां तीर्थकर त्रिंशत्तममिह भेदः। संहननोनैकोनत्रिंशत् अष्टाविंशति रके एका ॥२॥ અર્થ–તિર્યંચ પંચેન્દ્રિય ગ્ય જે બંધસ્થાનકે કહ્યાં તે સઘળાં મનુષ્ય ગ્ય પણ સમજવાં. માત્ર અહિં ત્રીસના બંધસ્થાનમાં ત્રીસમું તીર્થંકરનામ કહેવું એટલે ભેદ છે. એગણત્રીશ સંઘયણનામ કર્મહીન અહાવીશ થાય અને તે એક જ બંધસ્થાન નરકગતિ ચોગ્ય જાણવું 1 ટીકાનુ–તિર્યંચ પંચેન્દ્રિય ગ્ય ૨૫-૨૯-૩૦ રૂપ જે બંધસ્થાનકે ઉપર કહાં તે સઘળાં મનુષ્યગતિ એગ્ય બંધ કરતાં હોય છે, એમ સમજવું. જો કે પહેલાં એકેન્દ્રિ યાદિને પણ સામાન્યતઃ તિર્યંચે કહ્યા છે, તે પણ મનુષ્ય પંચેન્દ્રિય હોવાથી ગાથામાંના સિવિં' એ પદથી અહિં પંચેન્દ્રિય તિર્યંચ સંબંધી બંધસ્થાનકે સમજવાં, એકેન્દ્રિયાદિ ચગ્ય નહિ. તથા તિર્યંચગતિ તિર્યંચાનુપૂર્વીના સ્થાને મનુષ્યગતિ અને મનુષ્યાનુપૂવી કહેવી. બાકી સઘળી પ્રકૃતિએ ફેરફાર કર્યા વિના તેજ કહેવી. માત્ર તિર્યંચગતિ ચેય બંધસ્થાનમાં ત્રીસનું બંધસ્થાન ઉધોતનામ સાથે કહ્યું છે, તે અહિં તીર્થકરનામ સાથે કહેવું. Page #84 -------------------------------------------------------------------------- ________________ હ૩ સપ્તતિકા ટીકાનુવાદ હવે ભાંગાઓ કહે છે–અપર્યાપ્ત મનુષ્ય ગ્ય પચીસ બાંધતાં પહેલાંની જેમ એક જ ભંગ થાય છે. આ પચીસના બંધક મનુષ્ય અને તિર્યંચે જ હોય છે, દે, નારકીએ નહિ કેમકે તેઓ પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય ગ્ય બંધ કરે છે. (સંમૂછિમ મનુષ્ય ગ્ય બંધ કરતાં પણ એક પચસનું જ બંધસ્થાન હોય છે, અન્ય હોતાં નથી) ઓગણત્રીસને બંધ કરતાં પૂર્વની જેમ સંઘયણ, સંસ્થાનાદિને ફેરવતાં ૪૬૦૮ ભંગ થાય છે. આ ઓગણત્રીશના બંધક ચારે ગતિવાળા જેવો હોય છે. તીર્થંકરનામકર્મ મળવતાં તેજ ઓગણત્રીશ ત્રશ થાય છે. માત્ર આ ત્રીસના બંધસ્થાનમાં સંસ્થાન સમચતુરસ, સંઘયણ વાકષભનારા, પ્રશસ્ત વિહાગતિ, સુભગ આઠેય અને સુસ્વરરૂપ પુન્ય પ્રકૃતિઓ જ હેય છે, તેની વિરધીની પ્રકૃતિએ હેતી નથી. કેમકે આ બંધસ્થાન સમ્યગ્દષ્ટિ દેવ-નારકીઓને જ હોય છે, અને સમ્યકત્વ છતા અશુભ સંઘયણાદિ ઉપરોકત પ્રકૃતિઓ બંધાતી નથી. ત્રીસ પ્રકૃતિએને આ પ્રમાણે કહેવી–મનુષ્યગતિ, મનુષ્યાનુપૂર્વી, પંચેન્દ્રિય જાતિ, દારિક શરીર ઔદારિક અંગે પાંગ, તેજસ, કાર્મણ, સમચતુરઅસંસ્થાન, વાષભનારાચસંઘયણ, વર્ણાદિ ચતુષ્ક, અગુરૂલઘુ, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, પ્રશસ્ત વિહાગતિ, વસ, બાકર પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર-અસ્થિરમાંથી એક, શુભ-અશુભમાંથી એક, સુભગ, સુસ્વર, આદેય, યશ-અપયશમાંથી એક નિર્માણ અને તીર્થંકરનામ આ ત્રશ પ્રકૃતિઓને અવિરતિ સમ્યગ્દષ્ટિ દેવે અથવા નારકીઓ મનુષ્યગતિ ગ્ય બાંધતાં બાંધે છે. અહિં સ્થિરસ્થિર, શુભાશુભ અને યશ-અપયશને ફેરવતાં આઠ ભંગ થાય છે. સઘળા મળી મનુષ્યગતિ એગ્ય ત્રણ બંધસ્થાનકેના ૪૬૧૭ ભંગ થાય છે. હવે નરકગતિ યોગ્ય અઠ્ઠાવીશરૂ૫ બંધસ્થાન કહે છે-નરકગતિગ્ય બંધ કરતાં પર્યાપ્ત ગર્ભજ તિર્યંચ અાવીશ જ પ્રકૃતિ બાંધે છે. એટલે નરકગતિ એગ્ય એક જ બંધસ્થાન છે. (પર્યાપ્ત સંમૂર્ણિમ તિય પણ નરકગતિ યોગ્ય બંધ કરે છે, અને તેઓ પહેલી નારકના ત્રણ પાથડા સુધી જઈ શકે છે.) બેઈન્દ્રિય યોગ્ય જે ઓગણત્રીશ પ્રવૃતિઓ કહી છે, તેજ સંઘયણ નામકર્મ ન્યૂન અઠ્ઠાવીશ અહિં ગ્રહણ કરવાની છે. માત્ર તિર્યંચગતિ અને તિય ચઆનુપૂવીના સ્થાને નરકગતિ, નરકાનુપૂવી અને બેઈન્દ્રિય જાતિના સ્થાને પંચેન્દ્રિય જાતિ અને ઔદારિકઠિકના સ્થાને વૈક્રિયદ્ધિક કહેવું. આ અઠ્ઠાવીશ પ્રકૃતિએ પહેલાં ગાથા ૫૧માં કહી છે, છતાં અહિં સ્થાન ખાલી ન રહે માટે ફરી કહે છે-નરકગતિ, નરકાસુપૂવી, પંચેન્દ્રિય જાતિ, વૈકિયશરીર, વૈક્રિયઅંગેપાંગ, તજસ, કાર્મણ, હુંડસંસ્થાન, વર્ણાદિ ચતુષ્ક, અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, અપ્રશસ્તવિહાગતિ, વસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુર્ભગ, હાસ્વર, અનદેય, અપયશકીર્તિ અને નિર્માણ. આ સઘળી પાપ પ્રકૃતિએ હેવાથી તેને એકજ Page #85 -------------------------------------------------------------------------- ________________ છે. ભંગ થાય છે. ૬૨ પંચસ ગ્રહ તૃતીયખડ હવે દેવગતિ ચૈાગ્ય અધસ્થાનકા કહે છે तित्थयराहारगदोतिसंजुओ बंधो नारयसुराणं । अनिट्टी सुहुमाणं जसकित्ती एस इगिबंधो ॥ ६३ ॥ तीर्थकहारकद्वित्रिसंयुतो बन्धो नारकाणां सुराणां । अनिवृत्तिसूक्ष्मयोर्यशःकीर्तिरेषः एकबन्धः ॥ ६३ ॥ અથ—નરકગતિ ચેોગ્ય અઠ્ઠાવીશના ખધ શુભ પ્રકૃતિ યુક્ત કરતાં દેવગતિયેાગ્ય થય છે. તથા તેમાં તીથંકરનામ, આહારકદ્ધિક, અને તે ત્રણે મેળવતાં એગણુત્રીશ, ત્રૌશ અને એકત્રૌસ, એમ ત્રણ દેવગતિ ચૈાગ્ય બધસ્થાના થાય છે. તથા અનિવૃત્તિકરણ અને સૂક્ષ્મસ'પરાય ગુણુસ્થાનકે યશઃકીર્ત્તિરૂપ એક જ બધસ્થાન હોય છે. ટીકાનુ૦—તરગતિ ચગ્ય અટ્ઠાવીશ પ્રકૃતિનું જે અધસ્થાન પહેલાં કહી ગયા છે, તેનેજ શુભ પ્રકૃતિ યુક્ત કરતાં દેવગતિ ચૈાગ્ય થાય છે. કારણકે દેવગતિ ચગ્ય મધ કરતા મનુષ્ય-તિય ચા પાતાના પ્રશસ્ત પરિણામ હોવાને લીધે પરાવત્તમાન પુન્ય પ્રકૃતિએના ખંધ કરે છે. માત્ર અસ્થિર, અશુભ અને અપયશકીત્તિ રૂપ પ્રકૃતિ તે અશુભ હોવા છતાં પણું દેવગતિ ચોગ્ય અધ કરતાં બંધાય છે. કેમકે તે પ્રકૃતિએના મધ ચેગ્ય પરિણામ છઠ્ઠા ગુણસ્થાન સુધી હાય છે, અસ્થિર-અશુભ અને અપયશકીત્ત એ સ્થિર-શુભ અને યશઃકીર્ત્તિની પ્રતિપક્ષભૂત છે, એટલે તેના વિકલ્પે પ્રક્ષેપ કરવા. અને તેને આ પ્રમાણે કહેવી-દેવગતિ, દેવાનુપૂર્વી, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિયદ્ઘિક, તૈજસ, કાણુ શરીર, સમચતુરઅસસ્થાન, વણુ ચતુષ્ક, અનુરૂલઘુ, પરાઘાત, ઉપઘાત, ઉચ્છવાસ, પ્રશસ્તવિહાયેગતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યે, સ્થિરા સ્થિરમાંથી એક, શુભાશુભમાંથી એક, યશકીત્તિ અપયશકીત્તિમાંથી એક, સુભગ, સુસ્વર, આદ્રેય અને નિર્માણ. આ દેવગતિ ચૈગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિએને મિથ્યાર્દષ્ટિથી આરબી પ્રમત્ત ગુણસ્થાન સુધીમાં વમાન મનુષ્ય-તિય ચા યથાયેગ્ય રીતે બાંધે છે. અહિ સ્થિર-અસ્થિર, શુભ -અશુભ, અને યશ-અપયશને ફેરવતાં આઠ ભંગ થાય છે. અપ્રમત્ત અને અપૂર્ણાંકરણના છઠ્ઠા ભાગ સુધી પણ દેવગતિયેાગ્ય અઠ્ઠાવીશ ખંધાઈ શકે છે, પરંતુ ત્યાં પરાવત્ત માન પુન્ય પ્રકૃતિએના બ ંધ થતા હાવાથી આઠ ભંગ થતા નથી, એકજ ભંગ થાય છે, અઠ્ઠાવીશ પ્રકૃતિમાં તીથ કરનામકમ મેળવતાં એગણત્રીશ થાય છે. આ એગૌશ Page #86 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા ટીકાનુવાદ પ્રકૃતિઓ અવિરતિ સમ્યગ્દષ્ટિ આદિ બાંધે છે. અહિં પણ છઠ્ઠા ગુણસ્થાનક સુધીમાં આઠ ભંગ અને આગળ ઉપર એક જ ભંગ થાય છે. આહારદ્ધિક સહિત કરતાં દેવગતિગ્ય ત્રીશ પ્રકૃતિએ આ પ્રમાણે થાય છે–દેવગતિ, દેવાનુપૂવ, પંચેન્દ્રિય જાતિ, વૈક્રિયદ્ધિક, આહારકદ્ધિક, તેજસ, કાર્મણ, સમચતુરસસંસ્થાન, વર્ણાદિ ચતુષ્ક, અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, પ્રશસ્તવિહાગતિ, રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, શુભ, સ્થિર, સુભગ, સુસ્પર, આઠેય, યશકીર્તિ અને નિર્માણ. આ ત્રીશ પ્રકૃતિઓને અપ્રમત્ત અને અપૂર્વકરણના છઠ્ઠા ભાગ સુધીમાં વર્તમાન સંયતે જ બાંધે છે. આ ત્રીશમાં પરાવર્તમાન સઘળી પ્રશસ્ત પ્રકૃતિઓને જ બંધ થતે હેવાથી તેને એકજ ભંગ થાય છે. દેવગતિયોગ્ય અઠ્ઠાવીશ પ્રવૃતિઓમાં આહારદ્ધિક અને તીર્થંકરનામ એમ ત્રણે મેળવતાં એકત્રશ થાય છેતે એકત્રીશને બંધ પણ અપ્રમત્ત અને અપૂર્વકરણના છઠ્ઠા ભાગ સુધીમાં વર્તમાન સંયત આત્માઓ જ કરે છે. અહિં પણ પરાવર્તમાન સઘળી પ્રશસ્ત પ્રકૃતિએજ બંધાતી હોવાથી એકજ ભંગ થાય છે. આ રીતે દેવગતિ ગ્ય ચાર બંધસ્થાનના સઘળા મળી અઢાર ભંગ થાય છે. આઠમા ગુણસ્થાનકે નામકર્મની ત્રીશ પ્રકૃતિઓનો બંધ વિછેર થયા પછીથી આરંભી દશમ ગુણસ્થાનકના ચરમ સમય સુધી એક યશકીર્તિ નામકર્મજ પિતાના બંધ ગ્ય પરિણામ હેવાને લીધે બંધાયા કરે છે, અન્ય કોઈપણ નામકર્મની પ્રકૃતિ બંધાતી નથી. કેમકે કેઈપણ ગતિગ્ય બંધ આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ સુધી જ થાય છે, માત્ર યશકીર્તિ સિવાયની અન્ય પ્રવૃતિઓ કઈ પણ ગતિગ્ય બંધ કરતાં જ બંધાય છે. યશકીર્તાિજ એક એવી પ્રકૃતિ છે કે કેઈપણ ગતિગ્ય કર્મબંધ કરતાં તેમજ સઘળી ગતિગ્ય પ્રકૃતિએને બંધવિખેર થયા પછી પણ બંધાય છે. ૬૩ - હવે નામકર્મની કઈ પ્રકૃતિઓ કયા ગુણસ્થાનક સુધી બંધાય છે, અને કયા ગુણસ્થાનકે કઈ પ્રકૃતિઓને બંધ વિચ્છેદ થાય છે, તે કહે છે– साहारणाइ मिच्छो सुहुमायवथावर सनरयदुगं । इगिविगलिंदियजाई हुंडमपज्जत्तछेवढें ॥ ६४ ॥ साधारणादि मिथ्या दृष्टिः सूक्ष्मातपस्थावर सनरकद्विकम् । एकविकलेन्द्रियजातीः हुण्डमपर्याप्त सेवार्तम् ॥ ६४ ॥ અર્થ–સાધારણુ, સૂક્ષ્મ, આતપ, સ્થાવર, નરકદ્ધિક, એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય જાતિ હુંડસરથાન, અપર્યાપ્ત, અને છેવડું સંઘયણ આ સાધારણાદિ તેર પ્રકૃતિને મિથ્યાષ્ટિ જ બાંધે છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ પચસપ્રહ તૃતીયખંડ ટીકાનુ-સાધારણ નામ આદિ તેર પ્રકૃતિને મિથ્યાદષ્ટિ આત્માઓ જ બાંધે છે, કેમકે આ તેરના બંધમાં મિથ્યાત્વમેડને ઉદય કારણ છે. મિથ્યાત્વને ઉદય નહિ હેવાથી સાસ્વાદન આદિ બાંધતા નથી. તેથી સાધારણાદિ તેર પ્રકૃતિએને મિાદડિટ ગુણસ્થાનકે જ બંધ વિચ્છેદ થાય છે. તે તેર પ્રકૃતિઓ આ પ્રમાણે છે. - સાધારણુ, સૂક્ષમ, આતપ, સ્થાવર, નરકદ્ધિક, એકેન્દ્રિય જાતિ, વિકસેન્દ્રિય જાતિ, હુંડસંસ્થાન, અપર્યાતનામ, અને છેલ્લું સંઘયણ. * બંધમાં વિવક્ષેલી નામકર્મની સડસઠ પ્રકૃતિઓમાંથી જિનનામ અને આહારકદ્ધિક મિથ્યાદષ્ટિ બાંધતા જ નથી, કારણ કે તેના બંધમાં અનુક્રમે સમ્યકત્વ અને ચારિત્ર હેતુ છે, તે મિથ્યાત્વ ગુણસ્થાનકે નથી, એટલે તે ત્રણ કર્મ પ્રકૃતિ જતાં શેષ ચેસઠ પ્રકૃતિ એને મિથ્યાદષ્ટિ આત્માઓ બાંધે છે. તેમાંથી ઉપર કહી તે તેને બંધવિરછેદ થતાં સારવાદન ગુણસ્થાનકે નામકર્મની એકાવન પ્રકૃતિઓ બાંધે છે. ૬૪. सासायणेऽपसत्याविहगगई दुसरदूभगुज्जोवं । अणाएज्जं तिरियदुगं मज्झिमसंघयणसंठाणा ॥ ६५॥ सास्वादनोऽप्रशस्तविहायोगतिं दुःस्वरदुर्भगोधोतम् । अनादेयं तिर्यग्द्विकं मध्यमसंहननसंस्थानानि ।। ६५॥ અર્થ– અપ્રશસ્ત વિહાગતિ, સ્વર, દુર્ભગ, ઉદ્યોત, અનાથ, તિર્યંચદ્ધિક, વચલા ચાર સંઘયણ અને વચલા ચાર સંસ્થાન, આ પંદર પ્રકૃતિઓને સાસ્વહન સુધી જ બાંધે છે. ટીકાન–અપ્રશસ્ત વિહાગતિ, દુરિવર, દુર્ભગ, ઉઘાત, અનાદેય, તિર્યંચદ્ધિક, રાષભનારા આદિ વચલાં ચાર સંઘયણ, અને ન્યધપરિમંડલ આદિ વચલા ચાર સંસ્થાન, આ પંદર પ્રકૃતિએને સાસ્વાદન ગુણસ્થાનક સુધીમાં વર્તમાન આત્માઓ જ બધે છે, મિશ્રષ્ટિ આદિ બાંધતા નથી. આ પ્રકૃતિઓના બંધમાં અનંતાનુબંધિ કષાયના ઉદયથી થયેલ પરિણામ કારણ છે. મિશ્રદદિર આદિને અનંતાનુબંધિને ઉદય નડુિં હોવાથી તેઓ ઉપરોક્ત પંદર પ્રવૃતિઓ બાંધતા નથી એટલે સારવાદન ગુણસ્થાનકે બંધાતી એકાવન પ્રકૃતિમાંથી પંદર જતાં નામકર્મની છત્રીસ પ્રકૃતિએ મિશ્રષ્ટિ આત્મા બાંધે છે. અવિરતિ સમ્યગ્દડિટ પૂર્વોક્ત છત્રસમાં જિનનામ ભેળપતાં સાડત્રીશ બાંધે છે. કેમકે અહિંથી જિનનામને બંધહેતુ સમ્યકત્વ છે. ૬૫ मीसो सम्मोराल मणुयदुगयाइ आइसंघयणं । बंधइ देसो विरओ अथिरासुभअजसपुव्वाणि ।। ६६ ॥ Page #88 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિષ્ઠા ટીકાનુવાદ मिश्रः सम्यग् ओरालमनुजद्विकमादिसंहननम् । नाति देश विरतोsस्थिरा भायशः पूर्व्वाणि ॥ ६६ ॥ فی અં—મિશ્ર અને અવિરતિ સમ્યગ્દષ્ટિ ઔદારિકદ્ધિક, મનુજદ્વિક અને પ્રથમ સ ંઘયણુ બાંધે છે. દેશવિરત અને પ્રમત્ત સયત અસ્થિર, અશુભ અને અપયશકીત્તિ ખાંધે છે. ટીકાનુ૦—મિશ્રર્દષ્ટિ અને અવિરત સમ્યગ્દષ્ટિ ગુણુસ્થાન સુધીમાં વત્તમાન આત્માઓ જ ઔદારિકદ્ધિક, મનુજદ્વિક, અને વઋષભનારાચ સંઘયણ નામકમ ખાંધે છે, દેશવિરતિ આદિ ગુણસ્થાનવત્તી આત્માએ બાંધતા નથી. કારણ કે દેશવિરતિ ગુણસ્થાનકે વમાન મનુષ્ય-તિયચા અને પ્રમત્તાદિ ગુણસ્થાનકે વર્તીમાન મનુષ્ય પ્રતિસમય માત્ર દેવગતિ ચેાગ્ય જ મધ કરે છે. પહેલા ગુણસ્થાનકે ચારે ગતિયેાગ્ય, ખીજા ગુણસ્થાનકે નરકગતિ સિવાય ત્રણ ગતિયેાગ્ય, ત્રીજા અને ચોથા ગુણસ્થાનકે મનુષ્ય-તિય ચા દેવગતિયેાગ્ય અને ધ્રુવા તથા નારક મનુષ્યગતિચેાગ્ય અને પાંચમા ગુણસ્થાનકથી માત્ર દેવગતિયેાગ્ય ક`પ્રકૃતિના જ બધ થાય છે. મનુજકિ આદિ પાંચ પ્રકૃતિએ મનુષ્યગતિચેગ્ય હાવાથી પાંચમા ગુણુસ્થાનકથી તેના બંધ થતા નથી. દેશવિરતિ અને પ્રમત્ત સંયત આત્મા અસ્થિર, અશુભ અને અપયશકીત્તિ ખાંધે છે, અપ્રમત્તાદિ બાંધતા નથી. તાત્પ એ કે—પ્રથમ ગુણુસ્થાનકથી આરંભો પ્રમત્ત ગુરુસ્થાનક સુધીમાં વત્તમાન આત્માએ જ અસ્થિર આદિ ઉપરાત ત્રણ પ્રકૃતિ ખાંધે છે, અપ્રમત્તાદિ ખાંધતા નથી. કેમકે તેના મધમાં પ્રમત્તદશાના પરિણામ કારણ છે; આગળ અપ્રમત્ત દંશા છે, એટલે તે ત્રણના બધ થતા નથી. ચેાથે ગુણસ્થાનકે ખંધાતી સાડત્રીસ પ્રકૃતિમાંથી મનુજહ્નિકાદિ પાંચ પ્રકૃતિ જતાં નામકર્મની ખત્રીશ પ્રકૃતિએ દેશવિરત અને પ્રમત્તસયત આત્માએ ખાંધે છે. તેમાંથી અસ્થિર, અશુભ અને અને અપયશકીત્તિ જતાં અને આહારકદ્ધિક મેળવતાં એકત્રીશ પ્રકૃતિએ અપ્રમત્તસયત આત્મા બાંધે છે. કેમકે આહારકદ્વિકના બંધ હેતુ વિશિષ્ટ ચારિત્ર અહિં છે. ૬૬ अपमत्तो सनियट्टि सुरदुगवे उब्वजुयलधुवबंधी । परघाउसासखगई तसाइचउरस पंचेंदि ॥ ६७ ॥ अप्रमत्तः सनिवृत्तिः सुरद्विकवै क्रिययुगलध्रुवबन्धिनीः । पराघातोच्छ्वासखगतीः त्रसादिचतुरस्रपंचेन्द्रियाणि ॥ ६७ ॥ અ” — સુરદ્વિક, વૈક્રિયયુગલ, ધ્રુવબંધિની પ્રકૃતિ, પરાધાત, ઉચ્છ્વાસ, ખગતિ, Page #89 -------------------------------------------------------------------------- ________________ ७८ પ‘ચસ‘ગ્રહ તૃતીયખ‘ડ ત્રસાહિઁ હશ, સમચતુરસ્ર અને પંચેન્દ્રિય જાતિ એટલી પ્રકૃતિને અપ્રમત્ત અને અપૂવ કરણ સુધીજ ખાંધે છે. ટીકાનુ॰-દેવદ્વિક=દેવગતિ દેવાનુપૂર્વી, વૈક્રિયયુગલ-વૈક્રિયશરીર-વૈક્રિય અંગાપાંગ, નામ કમ”ની ધ્રુવબધિ પ્રકૃતિએ-તૈજસ, કાણુ, વણુ ચતુષ્ક, અનુરૂલઘુ, ઉપઘાત અને નિર્માણુ. પરાધાત, ઉચ્છ્વાસ, પ્રશસ્તવિહાયેાગતિ, ત્રસાદિ દશક, સમચતુરસ સંસ્થાન, અને પંચેન્દ્રિયજાતિ આ ઉપરાંત અઠ્ઠાવીશ પ્રકૃતિને મિથ્યાર્દષ્ટિથી આરંભી પૂર્વીકરણ નામના આઠમા ગુણુસ્થાનક (છઠ્ઠા ભાગ)ના સુધીમાં વત્તમાન આત્માએ બાંધે છે, તોગ્ય પરિણામના અભાવ હોવાથી ત્યાર પછીના અનિવૃત્તિ બાદરસ પરાયાદિ આંધતા નથી. દેવગતિયેાગ્ય તેમજ જિનનામ અને આહારકદ્વિકના પણ ખંધયેગ્ય પરિણામ આઠમા ગુણુસ્થાનક સુધી જ હાય છે, ત્યારબાદ જેટલા વિશુદ્ધ પરિણામ જોઈ એ તે કરતાં પણુ વર્ષી જતા હૈાવાથી ઉપરોક્ત (યશઃકીતિ' વિના) કેઈપણ પ્રકૃતિએ બંધાતી નથી. અપ્રમત્ત ગુણુસ્થાનકે દેવગતિ ચગ્ય જે એકત્રીશ પ્રકૃતિએ બંધમાં કહી છે, તે જ એકત્રીશ પ્રકૃતિએ અપૂર્વકરણ ગુણસ્થાનકે પણ મધમાં હોય છે. અપૂર્વકરણના છઠ્ઠા ભાગે યશઃકીર્ત્તિ સિવાય ત્રીશપ્રકૃતિના બંધ વિચ્છેદ થાય છે, એટલે અપૂર્વકરણ ગુણસ્થાનકના સાતમા ભાગથી આરબો સૂક્ષ્મસપરાય ગુણસ્થાનકના ચરમ સમય પયત માત્ર એક યશ:કીર્ત્તિ નામક ના જ ખંધ થાય છે, જે હકીકત હવે પછીની ગાથામાં કહેવાશે. ૬૭ fare आहारुदओ बंध पुण जा नियट्टि अपमत्ता | तित्थस्स अविश्याओ जा सुहुमो ताव कित्तीए ॥ ६८ ॥ विरते आहारकोदयः बन्धः पुनः यावन्निवृत्तिरप्रमत्तात् । तीर्थस्याविरताद्यावत् सूक्ष्मः तावत् कीर्त्त्याः ॥ ६८ ॥ અથ—મહારકના ઉદય વિરત ગુણુસ્થાનકે હાય છે અને મધ અપ્રમત્તથી અપૂકરણ સુધી હોય છે. તીથ કર નામના બંધ અવિરતિ સમ્યગ્દષ્ટિથી ડાય છે. યશકીત્તિને બંધ સૂક્ષ્મસ પરાય પર્યંત હાય છે. ટીકાનુ૦—વિરત=પ્રમત્ત-અપ્રમત્ત ગુણસ્થાનકે આહારદ્દિકના ઉદય હાય છે, પરંતુ બંધ અપ્રમત્ત સયતથી આર‘ભી અપૂર્વકરણ (ના છઠ્ઠા ભાગ) પ ત હાય છે. અન્ય કાઇ ગુણસ્થાનકામાં તઘોગ્ય પરિણામને અભાવ હોવાથી હાતા નથી. તીથ"કર નામકમના અંધ અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકી આરંભી. અપૂર્વકરણના મધ્યભાગ (છઠ્ઠા ભાગ) સુધી હાય છે, અને ઉદય સચાગિકેવલી અને અને અાગિકેવલી ગુરુસ્થાનકેજ હાય છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ ge સપ્તતિકા ટીકાનુવાદ યશકીર્તિ નામને બંધ મિથ્યાટિ ગુણસ્થાનકથી આરંભી સૂક્ષ્મસં૫રાય પયત હોય છે. ત્યારબાદ નામકર્મની કેઈપણ પ્રકૃતિ બંધાતી નથી. ૬૮ હવે ઉદયના વિષયમાં કહેવા યોગ્ય હકીકત કહે છે— उज्जोवआयवाणं उदओपुविपि होइ पच्छावि । ऊसाससरेहितो सुहुमतिगुज्जोय नायावं ॥ ६९ ॥ उद्योतातपयोरुदयः पूर्वमपि भवति पश्चादपि । ऊच्छ्वासस्वराभ्यां सूक्ष्मत्रिकोद्योतयो तपम् ॥ ६९॥ અર્થ–ઉઘાત અને આપને ઉદય ઉચ્છવાસ અને સ્વરને ઉદય થતાં પહેલાં પણ થાય છે, પછી પણ થાય છે. તથા સૂક્ષત્રિક અને ઉદ્યોતના ઉદય સાથે આપને ઉદય થતું નથી. ટીકાનુo–એકેન્દ્રિય જીવે આશ્રય ઉચ્છવાસ પર્યાપ્તિએ પર્યાપ્ત થતાં પહેલાં કે પછી, અને બેંદ્રિત્યાદિ જેવો આશ્રયી ઉચ્છવાસ અને ભાષા પર્યાપ્તિએ પર્યાપ્ત થતાં પહેલાં કે પછી યથાયોગ્ય રીતે ઉદ્યોત અને આપને ઉદય થાય છે, જેને એગ્ય અવસરે વિચાર કરશે. સૂલમ–અપર્યાપ્ત અને સાધારણરૂપ સૂફમત્રિક અને ઉદ્યોત નામના ઉદય સાથે આતપ નામકર્મ ઉદયમાં આવતું નથી. ૬૯ ... उज्जावेनायावं सुहुमतिगेण न बज्झए उभयं । ' કનોવિજ્ઞાણુણ નાયરૂ સાક્ષારસુતો . ૭૦ || उद्योतेनातपं सूक्ष्मत्रिकेण न बध्यते उभयम् । उद्योतयशसोरुदये जायते साधारणस्योदयः ॥ ७॥ અર્થ–ઉદ્યોત સાથે આતપ બંધાતું નથી, અને સૂફમત્રિક સાથે બંને બંધાતાં નથી. ઉદ્યોત અને યશને ઉદય છતાં સાધારણને ઉદય થાય છે. ટીકાનુo–ઉદ્યોતના બંધ સાથે આતપનામને બંધ થતું નથી. તથા સૂમ, અપર્યાપ્ત અને સાધારણ નામના બંધ સાથે આતપ કે ઉઘોત બંનેમાંથી કોઈને પણ બંધ થતું નથી. બંધવિષયમાં અપવાદ કહીને હવે ઉદયવિષયમાં અપવાદ કહેવા ઈચ્છતા કહે છે ઉધોત અને વૈશકીર્તિના ઉદય સાથે સાધારણને ઉદય હોઈ શકે છે, અર્થાત્ સાધારણ નામકર્મના ઉદયવાળાને ઉદ્યોત અને યશકીર્તિને ઉદય સંભવે છે. (અહિં એટલું ધ્યામાં Page #91 -------------------------------------------------------------------------- ________________ o પંચસંગ્રહ તૃતીયખડ રાખવું કે સૂહમ નામના ઉદય સાથે ઉદ્યોતને ઉદય હોતું નથી, પરંતુ બાદર નામના ઉદય સાથે હેય છે. એટલે બાદર-સાધારણને ઉદ્યોતને ઉદય સંભવે છે, સૂમ-સાધારણને નહિ.) दुभगाईणं उदए बायरपज्जो विउव्वए पवणो । देवगईए उदओ दुभगअणाएज्ज उदएवि ॥ ७१ ॥ दुर्भगादीनामुदये बादरपर्याप्तो विकुरुते पवनः । देवगतेरुदयो दुर्भगानादेययोरुदयेऽपि ॥ ७१ ॥ અર્થ—દુર્ભગ આદિના ઉદયમાં પર્યાપ્ત બાદર પવન ઉક્રિયશરીર વિકવે છે. દુર્ભાગ અને અનાદેયના ઉદયમાં પણ દેવગતિને ઉદય હોય છે. ટીકાનુડ–દુર્ભાગ, અનાદેય અને અપયશકીર્તિને ઉદય છતાં પર્યાપ્ત બાર વાયુકાય વૈક્રિયને આરંભ કરે છે. (અર્થાત્ વેકિય શરીર કરનાર પર્યાપ્ત બાદર વાયુકાય જીવને ઉપરોક્ત દુર્ભગત્રિકને જ ઉદય હેય છે.) અહિં બાદર પર્યાપ્ત એ વિશેષણ ગ્રહણ કરેલું હોવાથી પર્યાપ્ત-અપર્યાપ્ત સૂક્ષ્મ અને અપર્યાપ્ત બાદર વાયુકાયને નિષેધ કરે છે, એમ સમજવું. કેમકે તેઓને વૈકિય શરીર કરવાની શક્તિ જ હેતી નથી. પ્રજ્ઞાપના સૂત્રની ચૂર્ણિમાં કહ્યું છે કે સૂમ પર્યાપ્ત-અપર્યાપ્ત અને બાદર અપર્યાપ્ત એ ત્રણ રાશિને વૈક્રિય લબ્ધિજહેતી નથી. માત્ર બાદર પર્યાપ્ત વાયુકાયને જ હોય છે. તે પણ સઘળાને નહિ, પરંતુ બાદર પર્યાપ્ત વાયુકાયના જેટલા જીવે છે તેના સંખ્યામાં ભાગના જીવને જ હોય છે.” તથા દુર્લગ અને અનાદેયના ઉદય છતાં પણ દેવગતિને ઉદય હોય છે. અર્થાત્ દુર્ભાગ અને અનાયના ઉદય સાથે દેવગતિનામકર્મને ઉદય વિધી નથી. ગાથાના અંતમાં મૂકેલ પિ શબ્દ બહુલ અર્થવાળે હેવાથી દુર્ભગ, અદેય અને અપયશકીર્તિના ઉદય સાથે આહારકદ્ધિકને ઉદય હેતું નથી. પરંતુ અસ્થિર અને અશુભના ઉદયની સાથે આહારકનામને ઉદય હોય છે, કેમકે તે બે પ્રકૃતિ પૃદયી છે. ૭૧ सूसरउदओ विगलाण होइ विरयाण देसविरयाणं । उज्जोवुदओ जायइ वेउव्वाहारगराए ॥ ७२ ॥ सुस्वरोदयो विकलानां भवति विरतानां देशविरतानाम् । ગાય વૈદિવાદાર દ્વારા આ ૭૨ અર્થ–સુસ્વરને ઉદય વિકસેન્દ્રિયેને હોય છે. દેશવિરત અને સર્વવિરતેને વૈક્રિય અને આહારક કરતી વેળાએ ઉદ્યોતને ઉદય થાય છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા ટીકાનુવાદ ટીકાન–વિકલેન્દ્રિયને સુસ્વરને ઉદય હોય છે, અર્થાત્ તેઓને સુસ્વરને ઉદય વિરોધી નથી. તથા દેશવિરત અથવા સર્વવિરત મનુષ્યને યથાયોગ્ય પણે વૈક્રિય અને આહારક શરીર જ્યારે વિદુર્વે ત્યારે ઉદ્યોતને ઉદય હોય છે, અન્ય સામાન્ય મનુષ્યને ઉદ્યોતને ઉદય હેતું નથી. ૭૨ આ પ્રમાણે જેને ઉદય છતા જેના ઉદયને સંભવ હોય કે ન હોય તેને વિચાર કરીને હવે નામકર્મનાં ઉદયસ્થાનકે કહે છે – अडनववी सिगवीसा चउवीसेगहिय जाव इगितीसा। चउगइएसुं बारस उदयट्ठाणाइं नामस्स ।। ७३ ॥ अष्टौ नव विंशतिरेकविंशतिः चतुर्विंशतिरेकाधिका यावदेकत्रिंशत् । चतुर्गतिकेषु द्वादश उदयस्थानानि नाम्नः ॥ ७३ ॥ અર્થ–ચારે ગતિના જીવસ્થાનેમાં આઠ, નવ, વશ, એકવીશ, એવીશ, ત્યારબાદ એક એક અધિક કરતાં એકત્રીશ, કુલ નામકર્મનાં બાર ઉદયસ્થાનકે છે. ટીકાનુ—ચારે ગતિના પ્રાણીઓમાં નામકર્મનાં બાર ઉદયસ્થાનકે છે. અર્થાત્ ચારે ગતિના છે આશ્રયી સઘળાં મળી નામકર્મનાં બાર ઉદયસ્થાનકે થાય છે. તે આ આઠ, નવ, વશ, એકવીશ, એવીશ, ત્યારબાદ વીશમાં એક એક વધારતાં યાવત્ એકત્રીશ. એટલે કે પચીસ, છવીસ, સત્તાવીશ, અડાવીશ, ઓગણત્રીશ, ત્રીશ અને એકત્રીશ, આ બાર ઉદયસ્થાનમાંથી જ એકેન્દ્રિયાદિ જેમાં અમુક અમુક ઉદયસ્થાનકો હોય છે, જેને હવે પછી વિચાર કરશે. ૭૩ - ઉપરોક્ત ઉદયસ્થાનકને ચારે ગતિમાં વિચાર કરતાં કહે છે– मणुएसु अचउवीसा वीसडनववज्जियाउ तिरिएसु । इगपण सगहनववीस नारए सुरे सतीसा ते ॥ ७४ ॥ मनुजेषु अचशितयः विंशत्यष्टनववर्जितास्तु तिर्यक्षु । एकपञ्चसप्ताष्टनवशितिः नारके सुरे सत्रिंशतस्ते ॥ ७४ ॥ ૧ મનુષ્યગતિમાં વૈક્રિય અને આહારક શરીરી યતિને ઉદ્યોતને ઉદય હોય છે, અન્ય કોઈ મનુષ્યને હેતે નથી, ‘ગ તેવુત્તર વિચિ. એ પદથી પહેલા કર્મગ્રંથમાં યતિ અને દેવ ઉત્તરક્રિય કરે ત્યારે તેઓને ઉદ્યોતનો ઉદય હોય છે. એમ કહ્યું છે. તથા કર્મપ્રકૃતિ ઉદીરણકરણ ગાથા ૧૩ માં તથા તેની ટીકામાં અને ષષ્ઠ કર્મગ્રન્થની ટીકામાં પણ એમ જ કહ્યું છે. પરંતુ અહિં ક્રિય થરીરમાં વર્તમાન દેશવિરત મનુષ્યને પણ ઉદ્યોતને ઉદય હોય છે, એમ કહે છે. તવ કેવલિગમ્ય. Page #93 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ તૃતીય અર્થ–મનુષ્યમાં વીસ સિવાય સઘળાં, તિર્યંચગતિમાં વીશ, આઠ અને નવ વજીને શેષ સઘળાં, એક, પાંચ, સાત, આઠ અને નવ અધિક વીશ નરકગતિમાં, અને ત્રીશ સાથે તે પાંચ ઉદયસ્થાનકે દેવગતિમાં હોય છે. ટીકાનુ–પૂર્વોક્ત બાર ઉદયસ્થાનકેમાંથી વીશ વજીને શેષ અગિયાર ઉદયસ્થાનકે મનુષ્યગતિમાં હોય છે. વીશનું ઉદયસ્થાન માત્ર એકેન્દ્રિમાં જ લેવાથી અહિં તેનું વર્જન કર્યું છે. તથા વીશ, આઠ અને નવ એમ ત્રણ ઉદયસ્થાનકે વજીને શેષ નવ ઉદયસ્થાનકે તિર્યંચગતિમાં સંભવે છે, વીશ, નવ અને આઠ એ ત્રણ ઉદયસ્થાનકે તિર્યંચગતિમાં હતાં નથી. કારણ કે વીશનું ઉદયસ્થાન કેવલિસમુઘાત અવસ્થામાં અને આઠ તથા નવનું ઉદયસ્થાન અગિકેવલિ ગુણસ્થાનકે હેય છે. એકવીશ, પચીસ, સત્તાવીશ, અાવીશ અને ઓગણત્રીશ એ પાંચ ઉદયસ્થાન નરક ગતિમાં હોય છે. એ પાંચમાં ત્રીસનું ઉદયસ્થાન મેળવતાં કુલ છ ઉદયસ્થાન દેવગતિમાં હોય છે. હવે ગુણસ્થાનકમાં ઉદયસ્થાનકને વિચાર કરતા કહે છે इगवीसाई मिच्छे सगट्ठवीसा य सासणे हीणा । चउवीसूणा सम्मे सपंचवीसाए जोगिम्मि ॥ ७५ ॥ पणवीसाए देसे छब्बीसूणा पमत्ति पुण पंच। ' गुणतीसाई मीसे तीसिगुतीसा य अपमत्ते ।। ७६ ॥ अहो नवो अजोगिस्स वीसओ केवलीसमुग्घाए । इगिवीसो पुण उदओ भवंतरे सव्वजीवाणं ॥ ७७ ॥ एकविंशत्यादयो मिथ्यात्वे सप्ताष्टविंशतिभ्यां च सासादने हीनाः। चतुर्विंशत्यूनाः सम्यक्त्वे सह पञ्चविंशत्या सयोगिनि ॥ ७५॥ पञ्चविंशत्यादयो देशे षइविंशत्यूनाः प्रमत्ते पुनः पञ्च । પોત્રિશા મિત્ર વિંશત્રિપાન ૭૬ / अष्टौ नवायोगिनः विंशतिः केवलिसमुद्घाते । एकविंशतः पुनरुदयो भवान्तरे सर्वजीवानाम् ॥ ७७ ॥ Page #94 -------------------------------------------------------------------------- ________________ હ સપ્તતિકા ટીકાનુવાદ અર્થ_એકવીશ આદિ નવ ઉદયસ્થાન મિથ્યાત્વે, તેમાંથી સત્તાવીશ અને અઠાવીશ વજીને શેષ સાત ઉદયસ્થાન સાસ્વાદને. માત્ર વીશ રહિત આઠ અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે, પચીસ સાથે વીશ વર્જીને સાત સગિકેવલિ ગુણસ્થાનકે, છવીસ રહિત પચીસ આદિ છ ઉદયસ્થાન દેશવિરતે, છવ્વીસ વિના પચ્ચીસ આદિ પાંચ પ્રમત્તે, એગણત્રીશ આદિ ત્રણ મિશ્ર, તથા ત્રીશ અને એકત્રીશ એમ બે ઉદયસ્થાન અપ્રમત્ત ગુણસ્થાનકે હોય છે. આઠ અને નવ એ બે ઉદય અગિ ભગવાનને હેય છે. વીશને ઉદય માત્ર કેવલિ સમુદ્રઘાત વખતે જ હોય છે, અને એકવીશને ઉદય ભવાંતરમાં જતા સઘળ જીને હેય છે. ટીકાનુ–મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે એકવીશ આદિ નવ ઉદયસ્થાનો હેય છે. તે આ–૨૧-૨૪-૨૫-૨૬-૨૭-૨૮–૨૯-૩૦-૩૧. મિથ્યાષ્ટિ ગુણસ્થાન એકેન્દ્રિયાદિ ચારે ગતિના છમાં હોવાથી ઉપરોક્ત સઘળાં ઉદયસ્થાનકે સંભવે છે. વિશનું ઉદયસ્થાન કેવલિસમુદ્દઘાત અવસ્થામાં અને નવ તથા આઠનું ઉદયસ્થાન ચૌદમે ગુણસ્થાનકે હેવાથી મિથ્યાદષ્ટિને તે ત્રણ ઉદયસ્થાન હોતાં નથી. ઉપરનાં નવ ઉદયસ્થાનમાંથી સત્તાવીશ અને અઠવીશ વર્જીને શેષ સાત ઉદયસ્થાને સાસ્વાદન ગુણસ્થાનકે હોય છે. તેમાં એકવીશને ઉદય એક ભવમાંથી બીજા ભવમાં જતાં હેય છે. જેવીશને ઉદય પર્યાપ્ત પ્રત્યેક બાદર એકેન્દ્રિયને જન્મ–ઉત્પત્તિના પ્રથમ સમયે હેય છે. છવ્વીસને ઉદય બેઈન્દ્રિયાદિને ઉત્પત્તિના પ્રથમ સમયે હેય છે, પચીસને ઉદય ઉત્તરકિય શરીર કરતાં શરૂઆતમાં હોય છે, એગણત્રીશને ઉદય પર્યાપ્ત નારકોને હોય છે, ત્રીશને ઉદય પર્યાપ્ત મનુષ્ય અને દેવોને (અને ઉદ્યોતને ઉદય થતાં પહેલાં તિર્યંચને) હેય છે, અને એકત્રીશને ઉદય ઉદ્યોતના ઉદયવાળા પંચેન્દ્રિય તિર્યને હેય છે. માત્ર અહિં સત્તાવીશ અને અઠાવીશ એ બે ઉદયે રહેતા નથી. કારણ કે તે ન્યૂન અપર્યાપ્તાવસ્થામાં હોય છે, કે જે વખતે 'સાસ્વાદન પણું હોતું નથી. - અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે આઠ ઉદયસ્થાનકે હોય છે. તે આ ૨૧-૨૫-૨૬ ૨૭-૨૮-૨૯-૩૦-૩૧ આ ચતુર્થ ગુણસ્થાનક ચારે ગતિના જમાં કરણ અપર્યાપ્ત છે અને પર્યાપ્ત બંને અવસ્થામાં હોય છે. જો કે અપર્યાપ્ત અવસ્થામાં નવું કઈ સમ્યકત્વ ૧ સાસ્વાદન ગુણસ્થાનક કરણ અપર્યાપ્તાવસ્થામાં શરીરપર્યાપ્તિ પૂર્ણ થતાં પહેલાં હોય છે. ત્યાર બાદ હોતું નથી. અને પર્યાપ્તાવસ્થામાં તે હોઈ શકે છે. શરીરપર્યાપ્તિ પૂર્ણ થતાં પહેલાં હોવાનું કારણ સાસ્વાદને આવનાર ઉપશમ સમ્યક્ત્વથી પડીને આવે છે. ઉપરામ સભ્યફટવ કોઈને પણ અપર્યાપ્તા સ્થામાં ઉત્પન્ન થતું જ નથી. પૂર્વ જન્મમાં અંતમુહૂર્ત આયુ બાકી રહે ત્યારે ઉપશમસમ્યકત્વ પ્રાપ્ત કરી અનંતાનુબંધને ઉદય થવાથી વમી સાસ્વાદને આવી મરણ પામી યથાયેગ્યપણે ગર્ભજ મનુષ્ય, તિર્યચ, દેવ, બાદર, પર્યાપ્ત પૃથ્વી, અપ, પ્રત્યેક વનસ્પતિ, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને અગ્નિ Page #95 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ તૃતીયખંડ ઉત્પન્ન થતું નથી, પરંતુ પૂર્વજન્મનું લોવેલું હોઈ શકે છે. મિથ્યાષ્ટિ ગુણસ્થાનકે કહેલાં નવ ઉદયસ્થાનમાંથી માત્ર વીસનું ઉદયસ્થાન અહિં હોતું નથી, કારણ કે તે એકેન્દ્રિયમાંજ હોય છે, જ્યાં ચતુર્થ ગુણસ્થાનક હોતું નથી. અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે કહેલાં આઠ ઉદયસ્થાનમાંથી પચીસ વર્ષને શેષ સાત ઉદયસ્થાનકે સગિકેવલિ ગુણસ્થાનકે હોય છે, અને આઠમું વીશનું ઉદયસ્થાન હોય છે, જે સતેરમી ગાથાના અંતે કહે છે. એટલે કુલ આઠ ઉદયસ્થાનકે હેય છે. તે આ ૨૦-૨૧-૨૬-૨૭-૨૮-૨૯-૩૦-૩૧. તેમાંથી ૨૦-૨૧-૨૬-૨૭ એ ચાર ઉદયે સમુદુઘાત અવસ્થામાં, ૨૮-૨૯ ગનિષેધ અવસ્થામાં, ૩૦ સ્વભાવસ્થ સામાન્ય કેવલિ મહારાજને અથવા વચનગને રેપ કર્યા બાદ તીર્થકર ભગવાનને હોય છે અને એકત્રીશને ઉદય સ્વભાવસ્થ તીર્થંકર પરમાત્માને હોય છે. દેશવિરતિ ગુણસ્થાનકે છવ્વીસ સિવાય પચીસથી એકત્રીસ સુધીનાં છ ઉદયસ્થાનક હોય છે. તેમાંથી પચસ, સત્તાવીશ, અઠ્ઠાવશે અને એગણત્રીશ એ ચાર ઉદયસ્થાનકે ઉત્તરકિય શરીર કરતા મનુષ્ય-તિર્યંચને હેય છે. ત્રીશને ઉદય સ્વભાવસ્થ પર્યાપ્ત તિર્યંચ-મનુષ્યને અને ઉદ્યોતના વેદક ઉત્તર ક્રિય શરીરી તિર્યંચને હોય છે. એકત્રીશને ઉદય ઉદ્યોતના વેદક સ્વભાવસ્થ તિર્યંચને હોય છે. દેશવિરતિ ગુણસ્થાનક સંખ્યાત વર્ષના આયુવાળા ગર્ભજ પર્યાપ્ત તિર્યંચ તથા મનુષ્યને હેય છે, એટલે પર્યાપ્તાવસ્થામાં હેઈ શકે તે તથા વૈક્રિય શરીર કરતાં જે ઉદયસ્થાનક હોઈ શકે તે અહિં હોય છે. પ્રમત્ત સંયતને છવ્વીસ સિવાયનાં પર્ચાસથી ત્રસ સુધીનાં પાંચ ઉદયસ્થાનક હોય છે. તેમાં પચીસ, સત્તાવીશ, અઠ્ઠાવશ, એગણત્રીશ અને ત્રીશ એમ પાંચ ઉદયસ્થાનકે ઉત્તરક્રિય શરીર અને આહારક શરીર કરતા સંયતને હોય છે. અને સ્વભાવસ્થ સંયતને ત્રીશ પ્રકૃતિને જ ઉદય હોય છે. જે એકત્રીશનું ઉદય સ્થાન છે તે ઉદ્યોતના ઉદયવાળા તિય એનેજ હોય છે, માટે તે સંયતને હેતું નથી. પ્રમત્ત સંયત ગુણસ્થાનક માત્ર સંખ્યાત વર્ષના આયુવાળા ગર્ભજ પર્યાપ્ત મનુષ્યને જ હોય છે. એટલે પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થઇ શકે છે. પૂર્વ જન્મનું લાવેલું તે સાસ્વાદન સમ્યકત્વ શરીર પર્યાપ્તિ પૂર્ણ થતાં પહેલાં ચાલ્યું જાય છે. એટલે સાસ્વાદન ગુણસ્થાનકે ઉપરોક્ત જીવોને શરીરપર્યાપ્તિ પૂર્ણ થતાં પહેલા જે ઉદયસ્થાનકો હે તે હોઈ શકે છે. અને પર્યાપ્તાવસ્થામાં તે ચારે ગતિના સંતિ પર્યાપ્ત ઇવે ઉપશમસમ્યકત્વ પ્રાપ્ત કરી શકે છે અને તેને અનંતાનુબંધિના ઉદયથી સાસ્વાદન પણ પ્રાપ્ત થઈ શકે છે. એટલે ચારે ગતિના જીવોમાં પર્યાપ્તાવસ્થામાં સંભવતાં ઉદયસ્થાનકો હોય છે. એટલે અપર્યાપ્તાવસ્થાનાં ૨૧-૨૪-૨૫-૨૬ એ ચાર અને પર્યાપ્તાવસ્થાનાં ૨૯-૩૦-૩૧ એમ ત્રણ-કુલ સાત ઉદયથાનકો અહિં સંભવે છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા ટીકાનુવાદ પર્યાપ્તાવસ્થામાંનાં અને વક્રિય-આહારકશરીર કરતાં જે ઉદયસ્થાનકે હોઈ શકે તેજ હોય છે. સમ્યગૃમિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે એગણત્રીશ, ત્રીશ અને એકત્રીશ પ્રકૃતિના ઉદયરૂપ ત્રણ ઉદયસ્થાનકે હેય છે. આ ગુણસ્થાનક ચારે ગતિના છને પર્યાપ્તાવસ્થામાં જ હોય છે, એટલે પર્યાપ્તાવસ્થામાં સંભવતાં ઉદયસ્થાનકે જ અહિં હોય છે. ઉપરોક્ત ઉદયસ્થાનકમાંથી ઓગણત્રીશને ઉદય નારકીઓને ત્રીશને ઉદય દેવ, મનુષ્ય અને તિર્યંચને, અને એકત્રીશને ઉદય તિર્ય"ને હોય છે, અપ્રમરો ઓગણત્રીશ અને ત્રીશ એમ બે ઉદયસ્થાનકે હેય છે. તેમાંથી એગણત્રીશને ઉદય વૈક્રિય અને આહારક શરીરીને હેય છે વૈકિય અને આહારક શરીર કરવાની શરૂઆત છઠ્ઠા ગુણસ્થાનકે કરે છે. પરંતુ તે બંને શરીરને મેગ્ય સઘળી પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ અપ્રમત્તે જઈ શકે છે. વૈક્રિય કે આહારક શરીરની અપર્યાપ્તાવસ્થામાં કઈ જીવ અપ્રમત્તાવસ્થા પ્રાપ્ત કરી શકતું નથી. માત્ર ઉદ્યોતને ઉદય બાકી રહી શકે છે. એટલે કે કઈ ઉદ્યોતને ઉદય થતાં પહેલાં અપ્રમત્તે જાય છે, કોઈ ઉદ્યોતને ઉદય થયા પછી પણ જાય છે. એટલે વેકિય કે આહારક શરીરને અપ્રમત્ત ઉદ્યોતના ઉદય વિનાનું ઓગણત્રીશનું અને ઉદ્યોતના ઉદયવાળું ત્રશનું એમ બંને ઉદયસ્થાનક હેય છે. સ્વભાવસ્થ સંયતને ત્રીશનું એકજ ઉદયસ્થાન હોય છે. ગાથામાં ગ્રહણ કરેલ, “તુ' શબ્દ બહુલ અર્થવાળે હેવાથી અપૂર્વકરણ, અનિવૃત્તિ - બાદર સં૫રાય, સૂફમસ પરાય, ઉપશાંતમૂહ અને ક્ષીણમેહ એ પાંચ ગુણસ્થાનકે ત્રીશ પ્રકૃતિના ઉદયરૂપ એકજ ઉદયસ્થાન હોય છે. એ ગાળામાં સાક્ષાત્ નથી ગ્રહણ કર્યું–છતાં કહ્યું છે એમ સમજવું. અગિકેવલી ભગવાનને આડ અને નવ પ્રકૃતિના ઉદયરૂપ બે ઉદયસ્થાનક હોય છે. તેમાંથી સામાન્ય કેવલિ મહારાજને આઠને અને તીર્થંકર ભગવંતને નવ પ્રકૃતિને ઉદય હોય છે. વીશ પ્રકૃતિને ઉદય કેવલિ સમુદુઘાતમાં ત્રીજે, એથે અને પાંચમે સમયે સામાન્ય કેવલિ મહારાજને હોય છે. તેજ અવસ્થા અને તેજ સમયમાં તીર્થકર ભગવાનને તીર્થકર નામ સાથે એકવીશને ઉદય હેય છે. એક ભવમાંથી બીજા ભવમાં જતા સઘળા સંસારી ઇને એકવીશ પ્રકૃતિને ઉદય હોય છે. ૭૫-૭૬-૭૭ હવે એકેન્દ્રિમાં ઉદયસ્થાનકને વિચાર કરતા કહે છે – ૧ ઓગણત્રીશન ઉદય નારકીઓને હોય છે, એમ કહી અન્ય સ્થળે હેઈ શકતો હોય તે તેને નિષેધ નથી. જેમકે દેશમાં પણ ઓગણત્રીશન ઉદય હોય છે. તેમ ત્રિીશનો ઉદય ઉદ્યોતના વેદક દેવને તેમજ સ્વભાવસ્થ મનુષ્ય-તિય'ને હોય છે. એમ અન્યત્ર પણ યથાસંભવ સમજી લેવું. Page #97 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ તૃતીયખંહ चउवीसाई चउरो उदया एगिदिएसु तिरिमणुए । अडवीसाइ छव्वीसा एक्केक्कूणा विउव्वंति ॥ ७८ ॥ चतुर्विंशत्यादयश्चत्वार उदया एकेन्द्रियेषु तिर्यग्मनुजयोः । अष्टाविंशत्यादयषइविंशतिरेकैकोना विकुर्वतोः ।। ८८ ॥ અર્થ_એવીસ આદિ ચાર ઉદયસ્થાનકે એકેન્દ્રિમાં હોય છે, તિર્યંચ અને મનુષ્યમાં અઠ્ઠાવીશ આદિ ચાર અને છવ્વીસ કુલ પાંચ ઉદયસ્થાનક હોય છે. વૈક્રિય શરીર કરતા તેઓમાં એકેક પ્રકૃતિ વડે ચૂન પાંચ ઉદયસ્થાન હોય છે. ટીકાનુ–એકેન્દ્રિોમાં ચાવીસ, પચીશ, છવ્વીસ અને સત્તાવીસ રૂ૫ ચાર ઉદયસ્થાનકો હોય છે. અને પાંચમું એકવીસ પ્રકૃતિના ઉદય રૂ૫ પણ હોય છે. કેમકે સતેરમી ગાથામાં કહી ગયા છે કે “ભવાંતરમાં જતા સઘળા જીને એકવીશને ઉદય હોય છે.” એટલે આ ગાથામાં એકેન્દ્રિમાં એકવીશને ઉદય નથી કહ્યો છતાં લેવાને છે–એમ સમજવું. એ જ રીતે બેઈન્દ્રિયદિ અન્ય ને પણ એક ભવમાંથી બીજા ભવમાં જતાં એકવીશને ઉદય ન કહ્યો હેય છતાં લે. બેઈયિ, તેઈન્દ્રિય ચઉરિન્દ્રિય, અસંપિચેન્દ્રિય અને સંજ્ઞિપંચેન્દ્રિય તિર્યામાં એકવીસ, છવ્વીસ, અઠ્ઠાવીસ, એગણત્રીસ, ત્રીશ અને એકત્રીશ એમ છ ઉદયસ્થાનક હોય છે. મનુષ્યમાં ઉપર કહ્યાં તેમાંથી એકત્રીશ સિવાયનાં પાંચ ઉદયસ્થાનક હોય છે. કેમકે એકત્રીશનું ઉદયસ્થાન ઉદ્યોતવાળું છે. અને પ્રાકૃત મનુષ્યને ઉદ્યોતને ઉદય હેત નથી. વૈક્રિય અને આહારક શરીર કરતા મનુષ્ય-તિય એને પચ્ચીસ, સત્તાવીશ, અઠ્ઠાવીસ, ઓગણત્રીશ અને ત્રીસ પ્રકૃતિઓના ઉદયરૂપ પાંચ ઉદયસ્થાને હોય છે. માત્ર મનુષ્યમાં ઉલ્લોતના ઉદયવાળું ઉદયસ્થાન વૈકિય કે આહારક શરીરી યતિને હોય છે, એમ સમજવું. ક્રિય કરતા વાયુકાયને ચેવીશ, પચીશ અને છવ્વીસ એમ ત્રણ ઉદય સ્થાનકે હોય છે. તેઉવાયુમાં ઉદ્યોતને ઉદય નહિ હેવાને લીધે સત્તાવીશનું ઉદયસ્થાન લીધું નથી. ૭૮ હવે એકેન્દ્રિયોનાં ઉપરોક્ત ઉદયસ્થાનને વિચાર કરે છે– गइआणुपुब्वि जाई थावर दुभगाइतिणि धुवउदया । एगिदियइगिवीसा सेसाण व पगइ वच्चासो ॥ ७९ ॥ गतिरानुपूर्वी जातिः स्थावरदुर्भगादितिस्रः ध्रुवोदयाः। एकेन्द्रियाणामेकविंशतिः शेषाणां वा प्रकृतीनां व्यत्यासः ॥ ७९ ॥ Page #98 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા ટીકાનુવાદ અર્થ—ગતિ, આનુપૂર્વી, એકેન્દ્રિય જાતિ, સ્થાવરત્રિક, દુર્ભગત્રિક અને ધૃવેદથી બાર પ્રકૃતિ-કુલ એકેન્દ્રિયને ભવાંતરમાં જતાં એકવીશ પ્રકૃતિને ઉદય હોય છે. શેષ જીવને પ્રકૃતિએને વ્યત્યાસ કરી લે. ટીકાનુ—-અહિં એકેન્દ્રિનાં ઉદયસ્થાનકે કહેવાના હોવાથી ગતિ-તિર્યંચગતિ, આનુપૂથ્વી-તિર્યંચાનુ પૂળ, જાતિ-એકેન્દ્રિય જાતિ, સ્થાવરત્રિક-સ્થાવર, સૂક્ષમ અને અપર્યાપ્ત, દુર્ભગત્રિક-દુર્ભગ, અનાદેય, અને અપયશ અને ધ્રુવોદય-તેજસ, કાર્મ, વર્ણાદિ ચતુષ્ક, અગુરુલઘુ, નિર્માણ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ. સઘળી મળી એકવીશ પ્રકૃતિઓને ઉદય એક ભવમાંથી બીજા ભવમાં જતા એકેન્દ્રિયોને હેય છે. એક ભવમાંથી બીજા ભવમાં જતા એકેન્દ્રિયને બાદર, પર્યાપ્ત અને યશકીર્તિને પણ ઉદય સંભવે છે, એટલે તે પ્રકૃતિએને પણ વારાફરતી એકવીશમાં નાખવી. એટલે એકવીસને ઉદય પાંચ પ્રકારે થાય છે, અર્થાત્ એકવીશના ઉદયના પાંચ ભંગ-વિકલ્પ થાય છે. તે આ પ્રમાણે-બાદર–અપર્યાપ્ત-અપયશ, બાદર-પર્યાપ્ત-અપયશ, સૂફમઅપર્યાપ્તઅપયશ. સૂમ-પર્યાપ્ત-અપયશ એ ચાર તથા પાંચમ બાદર–પર્યાપ્ત-યશ. યશકીર્તિને ઉદય બાદર અને પર્યાપ્ત નામના ઉદય સાથે હોઈ શકે છે, પરંતુ સુક્ષમ કે અપર્યાપ્ત નામના ઉદય સાથે હેતે નથી, એટલે જ્યાં જ્યાં સૂક્ષમ કે અપર્યાપ્ત નામને ઉદય હોય ત્યાં માત્ર અપયશકીર્તિના ઉદયને જ ભંગ લે. આ પ્રમાણે એકવીશના ઉદયના પાંચ ભંગ થાય છે. શેષ બેઇન્દ્રિયાદિ જીવોને પણ એક ભવમાંથી બીજા ભવમાં જતાં એકવીશ પ્રકૃતિઓને ઉદય હોય છે. માત્ર તે તે ગતિ અને બેઈન્દ્રિયદિપણને વિચાર કરી ગતિ, જાતિ આદિ પ્રકૃતિને વ્યત્યાસ-વિપર્યાસ સ્વયમેવ કરી લેવાનું છે. જે હવે પછી બેઈન્દ્રિયાદિના ઉદયસ્થાનને વિચાર કરતી વખતે કરશે. ૭૯ सा आणुपुब्विहीणा अपज्जएगिदितिरियमणुयाणं । पत्तेउवघायसरीरहुंडसहिया उ चउवीसा ॥ ८०॥ साऽऽनुपूर्वीहीना अपर्याप्तैकेन्द्रियतिर्यग्मनुजानाम् । प्रत्येकोपघातशरीरहुण्डसहिता तु चतुर्विंशतिः ॥ ८ ॥ અર્થ–પૂર્વોક્ત તે એકવીશ પ્રકૃતિ આનુપૂર્વી વિના વીશ થાય છે, અને તેને ઉદય અપર્યાપ્ત એકેન્દ્રિય-વિલેન્દ્રિયાદિ તિર્યંચ અને મનુને અવશ્ય હોય છે, તેમાં પ્રત્યેક ઉપઘાત, ઔદારિક શરીર અને હૂંડસં સ્થાન ઉમેરીએ એટલે વીસ થાય છે, તેને ઉદય શરીરસ્થને હેય છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ તૃતીયખંડ ટીકાનુડ–એક ભવમાંથી બીજા ભવમાં જતાં જે એકવીશ પ્રકૃતિઓને ઉદય કો તેમાંથી આનુપૂર્વાને દૂર કરતાં વીશ પ્રકૃતિને ઉદય અપર્યાપ્ત (પર્યાપ્ત) એકેન્દ્રિયવિકસેન્દ્રિયાદિ તિય અને મનુષ્યોને અવશ્ય હેય છે, વીશમાંથી તે એક પણ પ્રકૃતિ ઘટતી નથી. આનુપૂર્વી નામકર્મને દૂર કરવાનું કારણ તેને ઉદય ભવાંતરમાં જતાં વિગ્રહગતિમાં જ હોય છે. ભવાંતરમાં જતાં એકવીશને ઉદય તે ઉપર કહી ગયા. હવે ઉત્પત્તિસ્થાનમાં ઉત્પન્ન થાય ત્યારે કેટલી પ્રકૃતિને ઉદય હોય તે કહે છે. એકવીશમાંથી આનુપૂર્વી કાઢી તેમાં પ્રત્યેક, ઉપઘાત, ઔદારિક શરીર નામ અને હૂંડસંસ્થાન એ ચાર પ્રકૃતિઓ મેળવવી, એ ચેસ થાય. તેને ઉદય શરીરસ્થને-ઉત્પત્તિ સ્થાનમાં ઉત્પન્ન થયેલાને હોય છે. આ ગ્રેવીસમાં સાધારણ નામને પણ ઉદય સંભવે છે, માટે પ્રત્યેક નામના સ્થાને તેને પણ વિકલ્પવારાફરતી મેળવવું. તેમ કરવાથી અહિં દશ ભંગ થાય છે, તે આ પ્રમાણે બાદર–પર્યાપ્ત-પ્રત્યેક-યશ, બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-અપયશ, બાદર પર્યાપ્ત-સાધારણ યશ, બાદર-પર્યાપ્ત-સાધારણ -અપયશ, બાદર-અપર્યાપ્ત-પ્રત્યેક-અપયશ, બાદર–અપર્યાપ્ત –સાધારણ–અપયશ, સૂલમ-પર્યાપ્ત–પ્રત્યેક-અપયશ, સૂમ-અપર્યાપ્ત–પ્રત્યેક-અપયશ, સૂફમપર્યાપ્ત-સાધારણ-અપયશ, અને સૂક્ષ્મ-અપર્યાપ્ત-સાધારણ-અપયશ. બાદર વાયુકાયને વૈક્રિય શરીર કરતાં ઔદ્યારિકના સ્થાને વૈક્રિયને ઉદય કહે. તેને પણ ઉપરોક્ત વિસને ઉદય હોય છે. માત્ર અહિં બાદર-પર્યાપ્ત-પ્રત્યેક અને અપયશ સાથે એક જ ભંગ થાય છે. તેઉકાય-વાયુકાયને યશકીર્તિ અને સાધારણ નામને ઉદય જ હેત નથી, માટે તદાશ્રિત વિકલ્પ પણ થતા નથી. એ રીતે વીશના ઉદયના કુલ અગિયાર ભાંગા થાય છે. ત્યારબાદ શરીરપર્યાપ્તિએ પર્યાપ્ત તે એકેન્દ્રિયને પૂર્વોક્ત ગ્રેવીસના ઉદયમાં પરાઘાતને ઉદય મેળવતાં પચીસને ઉદય થાય છે. આ પચીસને ઉદય પર્યાપ્તનામકર્મના ઉદયવાળાને જ હોય છે, એટલે અપર્યાપ્ત નામના વિકલ્પના ભાંગાઓ થતા નથી. અપર્યાપ્ત નામના ઉદયવાળા કઈપણ જીવને પિતાપિતાના ઉદયસ્થાનમાંથી શરૂઆતનાં બે ઉદયસ્થાનકે જ હોય છે. અહિં છ ભાંગા થાય છે. તે આ, બાદર–પ્રત્યેક-યશ, બાદર-પ્રત્યેક-અપયશ બાદર-સાધારણ-યશ, બાદર-સાધારણ-અપયશ, સૂકમ–પ્રત્યેક-અપયશ, અને સૂક્ષમસાધારણ અપયશ. બાદર વાયુકાયને વૈક્રિયશરીર કરતાં તેને શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત થયા બાદ પરાઘાતને ઉદય મેળવતાં પણ પચીસને ઉદય થાય છે. અહિં બાદર પર્યાપ્ત પ્રત્યેક અપયશ એ એક જ ભંગ થાય છે. સઘળા મળી પચીસના ઉદયના સાત વિકલ્પ થાય છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ ૮% સપ્તતિકા ટીકાનુવાદ ત્યાર બાદ પ્રાણાપાન પર્યામિએ પર્યાપ્તાને ઉચ્છવાસને ઉદય મેળવતાં છવ્વીસને ઉદય થાય છે. અહિં પણ પચીસના ઉદયમાં કહ્યા તેમ છ ભાંગા થાય છે. અથવા શરીર પર્યાપ્તિએ પર્યાપ્તાને ઉચલ્ડ્રવાસને ઉદય થતાં પહેલાં કેઈને આતપ કે કેઈને ઉદ્યોતને ઉદય થઈ શકે છે. અહિં ઉદ્યોતના ઉદયયુક્ત છવીસના ઉદયના ચાર અને આપના ઉદયયુક્ત છવીસના ઉદયના બે, કુલ છ વિકલ્પ થાય છે. તે આ પ્રમાણે આદર-પ્રત્યેક-ઉદ્યોત-યશ, બાદર-પ્રત્યેક-ઉદ્યોત-અપયશ, બાદરસાધારણ-ઉદ્યોત-ચશ, બાદર-સાધારણ-ઉદ્યોત-અપયશ, બાદર-પ્રત્યેક- આતપ-યશ, અને બાદર-પ્રત્યેક-આત૫-અપયશ. ઉદ્યોતને ઉદય બાદર પ્રત્યેક કે સાધારણને હોય છે, સૂકમને હેતું નથી અને આપને ઉદય બાદર પ્રત્યેકને જ હોય છે. એટલે અનુક્રમે ચાર અને બે જ વિકલ્પ થઈ શકે છે. બાદર વાયુકાયને વૈક્રિય કરતાં પ્રાણાપાન પર્યાપ્તિએ પર્યાપ્તાને પચીસના ઉદયમાં ઉચ્છવાસને ઉદય મેળવતાં છવ્વીસને ઉદય થાય છે. અહિં પૂર્વવત્ એક જ ભંગ થાય છે. તેઉકાય-વાયુકામાં આતપ-ઉદ્યોત અને યશકીર્તિને ઉદય હોતું નથી, એટલે તદાશ્રિત વિક થતા નથી. સઘળા મળી છવ્વીસના ઉદયના તેર વિકલ્પ થાય છે. તથા પ્રાણપાન પર્યાપ્તિએ ઉપવાસના ઉદય સહિત છવ્વીસના ઉદયમાં આતપ કે ઉદ્યોતને ઉદય મેળવતાં સત્તાવીસ થાય છે. અહિં ઉદ્યોત કે આતપના ઉદયયુક્ત છવ્વીસના ઉદયમાં જેમ છ ભાંગા કહ્યા તેજ રીતે છ ભાંગા થાય છે. સઘળા મળી એકેન્દ્રિયને પિતાના પાંચ ઉદયસ્થાનમાં બેતાલીસ ભંગ થાય છે. ૮૦ परघायसासआयवजुत्ता पणछक्कसत्तवीसा सा । संघयणअंगजुत्ता चउवीस छवीस मणुतिरिए ॥ ८१ ॥ पराघातोश्छ्वासातपयुक्ता पश्चषड्सप्तविंशतिः सा । संहननाङ्गयुक्ता चतुर्विंशतिः षविंशतिर्मनुजतिर्यक्षु ॥ ८१॥ અર્થ–પૂર્વોક્ત તે વીસ અનુક્રમે પરાઘાત, ઉચ્છવાસ અને આતપ યુકત કરીએ ત્યારે પચીસ, છવીસ અને સત્તાવીસ થાય છે. તથા પૂર્વોક્ત, વીસ સંઘયણ અને અંગોપાંગ યુકત કરીએ ત્યારે છવીસ થાય છે. અને તે મનુષ્ય તથા તિયામાં હોય છે. સક્ષમ કે બાદર અપર્યાપ્ત નામકર્મના ઉદયવાળા એકેન્દ્રિયને ૨૧-૨૪ બે ઉદયસ્થાન હોય છે. સમ પર્યાપ્તને ૨૧-૨૪-૨૫-૨૬ એ ચાર ઉદયસ્થાન હોય છે. તેઓને આતપ કે ઉદ્યોતને ઉદય હતો - ની. બાર તેહ-વાયુને પણ એજ ચાર ઉદયસ્થાને હોય છે. ત્યાં ભાંગા યથાયોગ્યપણે સ્વયમેવ વિચારી લેવા. બેઈન્દ્રિયાદિ અપર્યાપ્તને પણ પોતાના ઉદયસ્થાનમાંથી શરૂઆતના બે જ ઉયસ્થાને હોય છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ તૃતીયખંડ ટીકાનુ એંશીમી ગાથાની ટીકામાં પચીસ આદિ જે ઉદયસ્થાને કહી ગયા તેને સૂત્રકાર પિતેજ કહે છે–ચોસના ઉદયમાં પરાવાતને ઉદય મેળવીએ એટલે પચીસ થાય છે. પચીસના ઉદયમાં ઉચ્છવાસને ઉદય મેળવીએ એટલે છવીસ થાય છે. તેમાં આપને ઉદય મેળવીએ એટલે સત્તાવીસ થાય છે. અહિં આપનું ગ્રહણ ઉપલક્ષણ છે. તેથી ઉદ્યોત પણ ગ્રહણ કરવાનું છે. એટલે ઉદ્યોતને ઉદય મેળવતાં પણ સત્તાવીસને ઉદય થાય છે. આતપ અને ઉદ્યોતને ઉદય એક સાથે એક જીવને હેત નથી. જેઓને ઉદ્યોતને ઉદય હોય છે તેઓને આતપને ઉદય હેતું નથી, અને જેઓને આપને ઉદય હોય છે તેઓને ઉદ્યોતને ઉદય હેતું નથી. ભવાંતરમાં જવાથી આરંભી સ્વગ્ય પર્યાયિઓ પૂર્ણ કરે ત્યાં સુધીમાં જે કમથી પ્રકૃતિઓને ઉદય થાય છે તે અહિં બતાવેલ છે. આ પ્રમાણે એકેન્દ્રિયોનાં ઉદયસ્થાનકે અને તેમાં થતા વિકલ્પ કહ્યા. હવે બેઈન્દ્રિયનાં ઉદયસ્થાને અને તેમાં થતા વિકલ્પ કહે છે. બેઈન્દ્રિયને ૨૧-૨૬-૨૮-૨૯-૩૦-૩૧ એમ છ ઉદયસ્થાનકે હેય છે. તેમાં પહેલાં એકેન્દ્રિયને જે એકવીશ પ્રકૃતિ કહી તેજ કેટલીએક પ્રકૃતિઓને ફેરફાર કરી બેઈન્દ્રિયને કહેવી, તે આ–તિર્યંચગતિ, તિર્યંચાનુપૂર્વી, બેઈન્દ્રિય જાતિ, ત્રસનામ, બાદરનામ, પર્યાપ્ત-અપર્યાપ્તમાંથી એક, દુર્ભગ, અનાદેય, યશ-અપયશકીર્તિ માંથી એક, તેજસ, કાર્મણ, અગુરુલઘુ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને નિર્માણ. આ એકવીશ પ્રકૃતિને ઉદય ભવાંતરમાં જતા બેઈન્દ્રિયોને હેય છે. અહિં ત્રણ ભાંગા થાય છે. તે આ પ્રમાણે-અપર્યાપ્ત નામના ઉદયવાળા બેઈન્દ્રિયને અપયશકીર્તાિ સાથે એક ભંગ અને પર્યાપ્ત નામના ઉદયવાળા બેઈન્દ્રિયને યશકીર્તિ અને અપયશકીર્તિ સાથે બે ભંગ કુલ ત્રણ ભંગ થાય છે. ત્યારબાદ શરીરસ્થ–ઉત્પત્તિ સ્થળે ઉત્પન્ન થયેલા બેઈન્દ્રિયને પૂર્વોકત એકર્વાશના ઉદયમાંથી આનુપૂર્વી નામ દૂર કરી તેમાં પ્રત્યેક, ઉપઘાત, ઔદારિકશરીર, ઔદારિક અંગે પાંગ, હેંડસંસ્થાન અને છેવટું સંઘયણ છ મેળવતાં છવ્વીસને ઉદય થાય છે. અહિં પણ એકવીશના ઉદયની જેમ ત્રણ ભંગ થાય છે. એકેન્દ્રિયેને અંગોપાંગ અને સંઘયણને ઉદય હેત નથી, બેઈન્દ્રિયેને હેય છે, એટલે શરીરસ્થ એકેન્દ્રિયના ચોવીસન ઉદયમાં એ બે મેળવતાં છવ્વીસને ઉદય થાય છે. ત્યારબાદ શરીરપર્યાપ્તિએ પર્યાપ્તાને પરાઘાત અને વિહાગતિ નામ મેળવીએ એટલે અઠ્ઠાવીશને ઉદય થાય છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા ટીકાનુવાદ परघायखगइजुत्ता अडवीसा गुणतीस सासेणं । તીમા મરેળ મુન્નોય તિત્ત્વ તિમિળુય જ્ઞાતીસા ॥ ૮૨ || पराघातखगतियुक्काऽष्टाविंशतिरेकोनत्रिंशदुच्छ्वा सेन । त्रिंशत्स्वरेण सोद्योततीर्था तिर्यग्मनुजेषु एकत्रिंशत् । ८२ ॥ ૧ અ—પરાઘાત અને ખગતિયુક્ત અઠ્ઠાવીશના ઉદય થાય છે. ઉચ્છ્વાસ યુક્ત એગણત્રીસ, સ્વરયુક્ત ત્રીશ અને ઉદ્યોત યુક્ત એકત્રીશના ઉદય થાય છે, તિય ચામાં ઉદ્યોતના ઉદયુકત એકત્રીશના ઉદય થાય છે. અને મનુષ્યમાં તીથ કરનામના ઉદય યુક્ત એકૌશના ઉત્ક્રય થાય છે. ટીકાનુ—પૂર્વની ગાથામાં જે છૌસના ઉદય કહ્યો તેમાં પરાઘાત અને અશુભ વિહાયુગતિ મેળવતાં એઈન્દ્રિયાદિ સઘળા તિયંચ અને મનુષ્યને અડ્ડાર્બોશના ઉદય થાય છે. (અહિં એઇન્દ્રિયનાં ઉદયસ્થાનકા કહેવાના પ્રસ ંગે સામાન્યથી તિય ચ-મનુષ્યાનાં જે ઉદયસ્થાનકા કહ્યાં તે ગ્રંથ-લાઘવ માટે કહ્યાં છે.) આ અŕવીંશના ઉદ્દયમાં એઇન્દ્રિયને યશઃકીર્ત્તિ –અપયશકી, ત્તને ફેરવતાં એજ ભંગ થાય છે, અહિંથી સઘળાં ઉદયસ્થાનકે પર્યાપ્ત નામના ઉદયવાળાને જ હાય છે, એટલે અપર્યાપ્તના ઉદયના ભંગ થતા નથી. ત્યારબાદ પાણાપાન પર્યાપ્તિએ પર્યાપ્તાને ઉચ્છ્વાસના ઉદય મેળવતાં એગણત્રીશના ઉદય થાય છે. અહિ પણુ પૂર્વવત્ યશકીર્ત્તિ—અપયશકીત્તિ એ એ પદના એ ભંગ થાય છે. અથવા શરીરપર્યાપ્તિએ પર્યાપ્તાને ઉચ્છવાસના ઉદય થતાં પહેલાં કોઈને ઉદ્યોતના ઉદય થાય છે, એટલે અઠ્ઠાૌશના ઉદ્દયમાં ઉદ્યોતના ઉદય મેળવતાં પણ એગણત્રીશને ઉદય થાય છે. અહિં પણ પૂવત્ એજ ભગ થાય છે. સઘળા મળી એગણત્રીશના ઉદયના ચાર ભંગ થાય છે. ત્યારબાદ ભાષાપર્યાપ્તિએ પર્યાપ્તાને ઉચ્છવાસ યુકત એગણત્રીશના ઉદ્દયમાં મેળવતાં ત્રીશના ઉદય થાય છે. સુસ્વર કે દુઃસ્ત્રર બેમાંથી એકના ઉદય અહિં સુસ્વર-યશ, સુસ્વર-અપયશ, દુઃસ્વર-યશ અને દુઃસ્વર-અપયશ, એમ ચાર ભંગ થાય છે. અથવા સ્પરના ઉદય થતાં પહેલાં ઉચ્છ્વાસ પર્યાપ્તિએ પર્યાપ્તને ઉદ્યોતના ઉદય થાય છે. એટલે પણ તેને ત્રીશના ઉદય થાય છે. અßિ યશકીત્તિ અપયશકીર્ત્તિ સાથે એ ભંગ થાય છે. સઘળા મળી ત્રૌશના ઉદયના છ ભંગ થાય છે. ત્યારબાદ ભાષાપર્યાપ્તિએ પર્યાપ્તાને સ્ત્રર સહિત ત્રીશના ઉદ્ભયમાં ઉદ્યોતના ઉદય મેળવતાં એકત્રૌશના ઉદય થાય છે. અહિં સુસ્વર-યશ, દુઃસ્વર–યશ, સુસ્વર-અપયશ અને ભગ થાય છે. દુઃસ્વર-અપયશ એમ સુસ્વર-દુસ્વર, યશ-અપયશ સાથે ચાર Page #103 -------------------------------------------------------------------------- ________________ પંચ સંગ્રહ વતીયખંડ દરેક તિર્યમાં એકત્રીશને ઉદય ઉઘાત સાથે થાય છે, અને મનુષ્યમાં એકત્રીશને ઉદય તીર્થંકરનામ સાથે થાય છે. બેઈન્દ્રિયના સઘળા ઉદયસ્થાનના સરવાળે બાવીસ ભાંગા થાય છે. એજ પ્રમાણે તેન્દ્રિય અને ચઉરિદ્રિને પણ છ છ ઉદયસ્થાન અને બાસ બાવીસ ભાંગાઓ કહેવા. માત્ર બેઈન્દ્રિય જાતિના સ્થાને તેઈન્દ્રિયને તેઈન્દ્રિયજાતિ, અને ચૌરિન્દ્રિયોને ચૌરિન્દ્રિય જાતિ કહેવી. આ પ્રમાણે વિકલેનિદ્રાને કુલ છાસઠ ભાંગા થાય છે. - હવે પ્રાકૃત–સામાન્ય તિર્યંચ પંચેન્દ્રિના ઉદયસ્થાનેને વિચાર કરે છે–પ્રાકૃતતિર્યફ પંચેન્દ્રિયેને છ ઉદયસ્થાનકે હેય છે. તે આ પ્રમાણે–૨૧-૬-૨૮–૨૯-૩૦ ૩૧. જો કે આ સઘળાં ઉદયસ્થાનેને નિg ગાથા ૮૧ એ પદ કહેતાં સામાન્યથી કહ્યાં છે, તે પણ શિષ્યને સમહ ન થાય એટલા માટે વિશેષતઃ વિચાર કરે છે. - તિર્યંચગતિ, તિર્યંચાનુપૂથ્વ, પંચેન્દ્રિય જાતિ, સનામ, બાદરનામ, પર્યાપ્ત–અપર્યાપ્ત માંહેથી એક, સુભગ-દુર્ભાગમાંથી એક, આદેય–અદેયમાંથી એક, યશકીર્તાિ–અપયશકીર્તિ માંહેથી એક, રૌજસ, કાર્મણ, અગુરુલઘુ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ; નિર્માણ અને વર્ણાદિ ચતુષ્ક. આ એકવીશ પ્રકૃતિઓને ઉદય ભવાંતરમાં જતા તિર્યંચ-પંચેન્દ્રિયોને હોય છે. અહિં નવ ભાંગા થાય છે. તેમાં પર્યાપ્ત નામના ઉદયવાળાને સુભગ-દુર્ભાગ, આય-અનય અને યશ-અપયશ સાથે આઠ ભાંગા થાય છે. અપર્યાપ્ત નામના ઉદયવાળાને દુર્ભગ અદેય અને અપયશ સાથે એક ભંગ થાય છે. અપર્યાપ્ત નામના ઉદયવાળાને પરાવર્તમાન અપ્રશસ્ત પ્રકૃતિએનેજ ઉદય હેય છે, એટલે તેને એક જ ભંગ થાય છે. કેટલાક આચાર્ય મહારાજ એમ કહે છે કે કેસુભગના ઉદયવાળાને આદેયને અને દુર્ભગ નામના ઉદયવાળાને અનાદેયને ઉદય અવશ્ય હોય છે, એટલે સુભગ-આદેય અને દર્ભગ–અનાદેયને સાથે જ ઉદય હોય છે. એટલે પર્યાપ્તાને સુભગ–અદેય યુગલ અને દુર્ભગ–અનાદેય યુગલને યશકીર્તિ અને અપયશકીર્તાિ સાથે ફેરવતાં ચાર ભાંગા થાય છે. અને અપર્યાપ્તાને એક ભંગ થાય છે. આ રીતે મતાંતરે કુલ પાંચ ભંગ થાય છે. હવે પછીના ઉદયસ્થાનમાં પણ મતાંતરે ભંગની વિષમતા પિતાની બુદ્ધિ વડે વિચારી લેવી. ત્યારબાદ શરીરસ્થને આનુપૂવના ઉદય વિનાના વશમાં ઔદારિક શરીર, દારિક અંગે પાંગ, છ સંસ્થાનમાંથી એક સંસ્થાન, છ સંઘયણમાંથી એક સંઘયણ, ઉપઘાત અને પ્રત્યેક એ છને ઉદય ઉમેરતાં છવ્વીસન ઉદય થાય છે. અહિં ૨૮૯ ભાંગા થાય છે. તેમાં પર્યાપ્તાને છ સંઘયણ, છ સંસ્થાન, સુભગ-દુર્ભાગ, આધેય-અનાય, અને યશકીર્તાિ -અપયશકીર્તિ સાથે ફેરવતાં બસે અઠયાસી ભંગ થાય છે. અપર્યાપ્તાને પરાવર્તમાન હું સંસ્થાન આદિ સઘળી પ્રકૃતિઓ અશુભ હોવાથી એક જ ભંગ થાય છે. મતાંતરે ૧૪૫ ભંગ થાય છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા ટીકાનુવાદ તેજ છવ્વીસના ઉદયમાં શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત થયા બાદ પરાઘાત અને બે વિહાગતિમાંથી એક મેળવતાં અઠાવીશને ઉદય થાય છે. અહિં પહેલાં પર્યાપ્તાને છવ્વીશના ઉદયન જે બસો અડ્યાશી ભંગ કહ્યા તેને બે વિહાગતિ સાથે ગુણતાં પાંચ છોતેર ભંગ થાય છે. અપર્યાપ્તાને અટૂઠાવીશને ઉદય હેતે નથી, એટલે આ ઉદયસ્થાનથી તેના ભાંગા થતા નથી. મતાંતરે બસે અધ્યાશી ભાંગા થાય છે. ત્યારબાદ પ્રાણાપાન પર્યાપ્તિએ પર્યાપ્તાને ઉચ્છવાસને ઉદય મેળવતાં એગણત્રીશને ઉદય થાય છે. અહિં પણ પહેલાની જેમ પાંચસે તેર ભંગ થાય છે. અથવા શરીર પર્યાપ્તિએ પર્યાપ્તાને ઉશ્વાસને ઉદય થતાં પહેલાં કોઈને ઉદ્યોતને ઉદય થવાથી પણ ઓગણત્રીશને ઉદય થાય છે અહિં પણ પાંચસો છતર ભંગ થાય છે. સઘળા મળી ઓગણત્રીશના ઉદયના અગિયારસ અને બાવન ભાંગા થાય છે. મતાંતરે પાંચસે છેતેર ભંગ થાય છે. . ત્યારબાદ ભાષા પર્યાપ્તિએ પર્યાપ્તાને સુસ્વર-દરવરમાંથી એકને ઉદય મેળવતાં ત્રીશને ઉદય થાય છે. અહિં ઉછુવાસ સાથે ઓગણત્રીશના ઉદયના જે પાંચસો છેતેર ભાંગ કહ્યા તેને બે સ્વર સાથે ગુણતાં અગિયારસ અને બાવન ભાંગા થાય છે. અથવા પ્રાણાપાન પર્યાપ્તએ પર્યાપ્તાને સ્વરને ઉદય થતાં પહેલાં કેઈને ઉદ્યોતને ઉદય થાય છે, એટલે તે મેળવતાં પણ ત્રીશને ઉદય થાય છે. અહિં પાંચસો છોતેર ભાંગા થાય છે. સઘળા મળી ત્રીશના ઉદયના સત્તર અઠ્ઠાવીશ ભાંગા થાય છે. મતાંતરે આઠ ચોસઠ ભાંગા થાય છે. ત્યારબાદ સ્વર સહિત ત્રીશના ઉદયમાં ઉદ્યોતને ઉદય મેળવતાં એકત્રીશને ઉદય થાય છે. તેમાં સ્વર સહિત ત્રીશના ઉદયમાં જેમ અગિયારસે બાવન ભાંગા કહ્યા તે જ અહિં પણ જાણવા. મતાંતરે પાંચ છોતેર સમજવા. આ પ્રમાણે પ્રાકૃત તિર્યંચ પંચેન્દ્રિયના ભાંગા કહા. ૮૨ હવે વૈકિયશરીર કરતા તિર્યંચ-પંચેન્દ્રિયેના ઉદયસ્થાનકે કહેવાં જોઈએ. તેમાં સામાન્યતઃ સમાન સંખ્યા હોવાથી વૈક્રિય શરીર કરતાં તિર્યા અને મનુષ્યનાં તથા આહારકશરીર કરતા યતિનાં ઉદયસ્થાનકે કહે છે– तिरिउदय छबीसाइ संघयणविवज्जियाउ ते चेव । उदया नरतिरियाणं विउव्वगाहारगजईणं ॥ ८३ ॥ तिर्यगुदयाः पइविंशत्याद्याः संहननवर्जितास्ते चैव । उदया नरतिरश्वां वैक्रियाहारकयतीनाम् ॥ ८३ ॥ Page #105 -------------------------------------------------------------------------- ________________ પાંચસંગ્રહ તૃતીયખડ અથ—તિય ચાનાં છવ્વીસ આદિ જે ઉદયસ્થાનકા કહ્યાં, સંઘયણ વિનાનાં તે સઘળાં ઉદયસ્થાના વક્રિયશરીર કરતાં તિય ચ અને મનુષ્યને તથા આહારક શરીર કરતાં યતિઓને હાય છે. ૯૪ ટીકાનુ૦—તિય ચાને છવ્વીસ, અટ્ઠાવીશ, એગણત્રીશ, ત્રશ અને એકત્રીશ રૂપ જે ઉદયસ્થાનકો કહ્યાં, સંઘયણ નામકમ વિનાનાં તે સધળાં ઉદયસ્થાનકે ઉત્તરવૈક્રિયશરીરી તિય ચાને અને મનુષ્યાને તથા આહારક શરીરી યતિને હોય છે. અતિસંક્ષેપે કહેલી આ હકીકતના વિસ્તારથી વિચાર કરે છે-વૈક્રિય અને આહારકશરીર કરતા મનુષ્યેાનાં ઉદ્દયસ્થાનક આગળ ઉપર કહેશે. અહિ' ઉત્તરવૈક્રિયશરીર કરતા તિય ચાનાં ઉદયસ્થાનકા કહે છે, તે પાંચ છે. તે આ-૨૫-૨૭-૨૮-૨૯-૩૦. વૈક્રિય અને આહારક શરીરની વિધ્રુણા ૧પર્યાપ્તાવસ્થામાંજ થાય છે. એટલે ભવાંતરમાં જતાં સંભવતું એકીશનુ ઉદયસ્થાન અહિં હાતુ નથી. . તથા વૈક્રિય અને આહારક શરીરમાં હાડકાં નહિ હોવાથી હાડના ધરૂપ સાંઘયણ પણુ ડાતું નથી. એટલે સામાન્ય તિય ચાનાં જે છવ્વીસ આદિ ઉદયસ્થાનકે કહ્યાં તે દરેકમાંથી સંઘયણ નામકમ દૂર કરતાં ઉપર કહ્યાં તે પૌંસ આદિ પાંચ ઉદયસ્થાનકે થાય છે જે અહિં કહ્યાં છે. તેમાં પૌ પ્રકૃતિએ આ પ્રમાણે-વૈક્રિયશરીર, વૈક્રિય અંગોપાંગ, સમચતુરસસંસ્થાન, ઉપઘાત, પ્રત્યેક, તિય ચગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસ, ખાદર, પાઁપ્ત સુભગ, દુગમાંથી એક, આદ્રેય-અનાદેયમાંથી એક, યશ- અપયશમાંથી એક, તેજસ, કાણુ, અનુરૂલઘુ, સ્થિર, અસ્થિર શુભ, અણુપ્ત, વર્ણાદિ ચાર, અને નિર્માણુ, અહિં સુભગ-દુર્ભાગ આદ્રેય, અનાદેય, અને યશ-અપયશ સાથે સાથે આઠ ભંગ થાય છે. તે આ પ્રમાણેસુભગ–દેય-યશ,સુભગ-દેય-અપયશ; સુભગ-અનાદેય-યશ, સુભગ-અનાદેય-અપયશ, દુર્લંગ-દ્વેષ-યશ, દુગ-આદેય-અપયશ, દુગ અનાદેય-યશ, દુગ-અનાદેય-અપયશ. ત્યાર બાદ શરીરપર્યાપ્તિએ પર્યાપ્તાને પરાઘાત અને પ્રશસ્ત વિહાયાતના ઉદય મેળવતાં સત્તાવીસના ઉદય થાય છે. અહિં પણ પૂર્વવત્ આઠ ભાંગા થાય છે. ત્યારબાદ ઉચ્છ્વાસ પર્યાપ્તએ પર્યાપ્તાને શ્વાસેાાસના ઉદય મેળવતાં અઠ્ઠાવીશના ઉદય થાય છે. અહિં પણ પૂવત્ આઠ ભાંગા થાય છે. અથવા શરીરપર્યાપ્તએ પર્યાપ્તાને ઉચ્છ્વાસના ઉદય થતાં પહેલાં કાઇને ઉદ્યોતના ઉદયે પણુ અઠ્ઠાવીસના ઉદય થાય છે. તેમાં પણ પૂર્વવત્ આઠ ભંગ થાય છે સઘળા મળી અઠ્ઠાવીશના ઉદ્દયના સાળ ભંગ થાય છે. ત્યારખાદ ભાષાપર્યાપ્તએ પર્યાપ્તાને ઉચ્છ્વવાસ સહિત અઠ્ઠાવીશના ઉદયમાં ૧ વૈક્રિય અને આદારકારીર કરતાં પણ તે તે શરીરને યોગ્ય તમામ પ્રકારની વ્યવસ્થા માટે શરૂઆતના અંતમાં પર્યાપ્તિએ કરવી પડે છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા ટીકાનુવાદ સુસ્વરને ઉદય મેળવતાં એગણત્રીશને ઉદય થાય છે. (અહિં એ ખ્યાલમાં રાખવું કે ઉચ્છવાસને ઉદય થતાં પહેલાં કેઈને પણ સ્વરને ઉદય થતું નથી.) અહિં પણ પૂર્વવત્ આઠ ભંગ થાય છે. અથવા પ્રાણા પાન પર્યાપ્તિએ પર્યાપ્તાને સ્વરને ઉદય થતાં પહેલાં કેઈને ઉદ્યોતને ઉદય થાય છે, અને તેના ઉદયે પણ ઓગણત્રીશને ઉદય થાય છે. અહિં પણ પૂર્વવત્ આઠ ભંગ થાય છે. સઘળા મળી એગણત્રીશના ઉદયના સોળ ભંગ થાય છે. - ત્યાર બાદ સુસ્વર સહિત એગણત્રીશના ઉદયમાં ઉદ્યોતને ઉદય મેળવતાં ત્રીશને ઉદય થાય છે. અહિં પણ પૂર્વની જેમ આઠ ભંગ થાય છે. સઘળા મળી વૈકિય તિર્યંચના પાંચ ઉદયસ્થાનના છપ્પન ભંગ થાય છે. પંચેન્દ્રિયતિર્યંચનાઓગણ પચાસસે બાસઠ ભંગ થાય છે. અને એકેન્દ્રિયાદિ સઘળા તિર્યંચના સરવાળે પાંચ હજાર અને સીત્તેર ભંગ થાય છે. હવે મનુષ્યમાં ઉદયસ્થાનકે કહેવાં જોઈએ. અને તેને તિર્યચપંચેન્દ્રિ સાથેજ સામાન્યથી તો કહ્યાં છે, પરંતુ હવે તેને વિશેષથી વિચાર કરે છે–તેમાં સામાન્ય મનુષ્યનાં ઉદયસ્થાને પાંચ છે, તે આ-૨૧–૨૬-૨૮-૨૯-૩૦. તેમાં એકવીશ, છવ્વીસ અને અદ્વાવશ એ ત્રણ ઉદયસ્થાનકે જેમ તિર્યંચ પંચેન્દ્રિયને કહ્યાં, તેમ અહિં પણ સમજવાં. માત્ર તિર્યંચગતિ-આનુપૂર્વાના સ્થાને મનુષ્યગતિ-આનુપૂવ કહેવાં. ભાંગાએ પણ તે જ પ્રમાણે કહેવા. ઓગણત્રીશ અને ત્રીશને ઉદય પણ તિર્યંચની જેમ જ કહે. માત્ર ઉદ્યોતના ઉદયરહિત કહે. કેમકે મનુષ્યમાં ઉદ્યોતને ઉદય વૈક્રિય અને આહારકશરીરી સંયતને મૂકી અન્ય કોઈને હેત નથી. તેથી તિર્થના એગણત્રીશ અને ત્રીશના ઉદયના ભાંગામાંથી ઉદ્યોતના ઉદયે થતા ભાંગાઓ દૂર કરતાં મનુષ્યને ઓગણત્રીશના ઉદયે પાંચ છેતેર અને ત્રીશના ઉદયે અગિયારસો બાવન ભંગ થાય છે. સઘળા મળી સામાન્ય મનુષ્યના છવ્વસ અને બે ભાંગા થાય છે. ક્રિય મનુષ્યનાં પાંચ ઉદયસ્થાનકે છે. તે આ–૨૫-૨૭-૨૮-૨૯-૩૦ તેમાં મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, વૈક્રિયશરીર, વૈક્રિય અંગોપાંગ, સમચતુરઅસંસ્થાન, ઉપવાસ, વસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સુભગ-દુર્ભાગમાંથી એક, અદેય-અનાદેયમાંથી એક, યશકીર્તિ-અપયશકીર્તિમાંથી એક, તેજસ, કાર્મણ, વર્ણાદિ ચતુષ્ક, સ્થિર, અસ્થિર, થલ, અશુભ, અરૂલઘુ અને નિમણ. આ રીતે પચાસને ઉદય હોય છે. અહિં સુભગ-દુર્ભાગ, આય-અનાથ અને યશ-અપયશને ફેરવતાં આઠ ભાંગા થાય છે. દેશવિરત શ્રાવક અને સર્વવિરત મુનિઓને દુર્લંગ અનાદેય અને અપયશકીર્તિને ગુણ Page #107 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ તૃતીયખંડ પ્રત્યયેજ ઉદય હેતું નથી. એટલે તેઓને વૈકિધશરીર કરતાં સુભગ, આઠેય અને યશકીર્તિ ને જ ઉદય હેવાથી સર્વપ્રશસ્ત એક જ ભંગ થાય છે. શરીર પર્યાપ્તિએ પર્યાપ્તા તેઓને પરાઘાત અને પ્રશસ્તવિહાગતિને ઉદય થાય છે, તેથી તે બે પ્રકૃતિને ઉદય મેળવતાં સત્તાવીસને ઉદય થાય છે. અહિં પણ પૂર્વવત આઠ ભંગ થાય છે. પ્રાણાપાન પર્યાતિ પૂર્ણ થયા બાદ ઉચ્છવાસનામને ઉદય થાય છે. એટલે તેને ઉદય વધારતાં અાવશને ઉદય થાય છે. અહિં પણ પૂર્વની જેમ આઠ ભંગ થાય છે. અથવા સંયતને ઉત્તરક્રિય કરતાં શરીરપર્યાપ્તિએ પર્યાપ્તાને ઉચ્છવાસને ઉદય થતાં પહેલાં કેઈને ઉદ્યોતને ઉદય થાય છે, એટલે તેને ઉદય વધારતાં પણ અઠ્ઠાવીસને ઉદય થાય છે. અહિં એકજ ભંગ થાય છે. કારણ કે સંયતને દુર્ભાગ, અનાદેય અને અપયશને ઉદય હેતું નથી. સઘળા મળી અઠ્ઠાવશના ઉદયે નવ ભંગ થાય છે. ત્યારબાદ ભાષા પર્યાપ્તિએ પર્યાપ્તાને ઉચ્છવાસ સહિત અઠ્ઠાવીસના ઉદયમાં સુસ્વરને ઉદય મેળવતાં એગણત્રીશને ઉદય થાય છે. અહિં પણ પૂર્વવત્ આઠ ભંગ થાય છે. અથવા સંયતને સ્વરને ઉદય થતાં પહેલાં ઉદ્યોતને ઉદય થતાં પણ ઓગણત્રીશને ઉદય થાય છે. અહિં પૂર્વવત્ એક જ ભંગ થાય છે. સઘળા મળી એગણત્રીશના ઉદયે નવ ભાંગા થાય છે. સ્વરસહિત એગણત્રીશના ઉદયમાં સંયતને ઉદ્યોતને ઉદય મેળવતાં ત્રીસને ઉદય થાય છે. આ ત્રીસના ઉદયમાં સંયતને સઘળી પ્રશસ્ત પ્રકૃતિએને જ ઉદય હેવાથી એક જ ભંગ થાય છે. સઘળા મળી ક્રિય મનુષ્યને પાંચ ઉદયસ્થાનના પાંત્રીશ ભાંગા થાય છે. આહારક સંવતને પાંચ ઉદયસ્થાને હોય છે. તે આ ૨૫-૨૭-૨૮-૨૯-૩૦. તેમાં આહારકશરીર, આહારક અંગોપાંગ, સમચતુરસસંસ્થાન, ઉપઘાત, પ્રત્યેક મનુષ્યગતિ, પંચેનિદ્રય જાતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, સુભગ, આય, યશકીર્તિ, તેજસ, કામણ, વદિ ચતુષ્ક, અગુરુલઘુ, સ્થિરાસ્થિર, શુભાશુભ અને નિર્માણ, આ રીતે પચીસને ઉદય હેય છે. અહિં સઘળી પ્રકૃતિએ પ્રશસ્ત હોવાથી એક જ ભંગ થાય છે. કેમકે આહારકસંયતને દુર્ભાગ, અનાદેય અને અપયશને ઉદય હેતું નથી. - શરીરપર્યાપ્તિએ પર્યાપ્તાને પરાઘાત અને પ્રશસ્તવિહાગતિને ઉદય વધારતાં સત્તાવીશને ઉદય થાય છે. અહિં પણ એકજ ભંગ થાય છે. પ્રાણાપાન પર્યાપિતએ પર્યાપ્તાને ઉચ્છવાસને ઉદય મેળવતાં અટ્ટાર્નીશને ઉદય થાય છે. અહિં પણ એક જ ભંગ થાય છે. અથવા શરીરપર્યાદિતએ પર્યાપ્તાને ઉછુવાસને Page #108 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા ટીકાવાદ ઉદય થતાં પહેલાં કેઈને ઉદ્યોતને ઉદય થાય છે. એટલે તે મેળવતાં પણ અાશને ઉદય થાય છે. અહિં પણ એકજ ભંગ થાય છે. કુલ અવીશના ઉદયે બે ભંગ થાય છે. ભાષા પર્યાપ્તિએ પર્યાપ્તાને ઉચ્છવાસના ઉદયયુક્ત અઠ્ઠાવીશના ઉદયમાં સ્વરને ઉદય મેળવતાં એગણત્રીશનો ઉદય થાય છે. અહિં ભંગ એક જ થાય છે. અથવા પ્રાણુંપાન પર્યાપ્તિએ પર્યાપ્તાને સ્વરને ઉદય થતાં પહેલાં કેઈને ઉદ્યોતને ઉદય થવાથી પણ ઓગણત્રીશને ઉદય થાય છે. અહિં પણ એક જ ભંગ થાય છે, સઘળા મળી એગણત્રીશના ઉદયના બે વિકલ્પ થાય છે. ત્યાર બાદ ભાષા પર્યાપ્તિએ પર્યાપ્તાને સ્વર સહિત એગણત્રીશના ઉદયમાં ઉધોતને ઉદય મેળવતાં ત્રીશને ઉદય થાય છે. ભંગ એકજ થાય છે. સઘળા મળી આહારકશરીરના પાંચ ઉદયસ્થાનના સાત ભંગ થાય છે. ૮૩ આ પ્રમાણે મનુષ્યનાં ઉદયસ્થાનકે કહા, હવે દેવનાં કહે છે— देवाणं सव्वेवि हु ते एव विगलोदया असंघयणा । संघयणुज्जोयविवज्जिया उ ते नारएसु पुणो ॥ ८४ ॥ देवानां सर्वेऽपि हु त एव विकलोदया असंहननाः। આ સંદનનો વિનંતા તે ના જુના ૮૪ | અર્થ–સંઘયણ વિનાનાં વિકસેન્દ્રિયનાં સઘળાં ઉદયસ્થાનકે દેવને હોય છે, તથા સંઘયણું અને ઉદ્યોતના ઉદય વિનાનાં સઘળાં નારકીઓને હોય છે. ટકાનુ –વિઠલેન્દ્રિયને એકવીશ આદિ જે છ ઉદયસ્થાનકે પહેલાં કહી ગયા છે, તેજ સઘળાં ઉદયસ્થાનકે સંઘયણના ઉદય વિનાના દેને હોય છે. દેવેને હાડકાં નહિ હેવાથી સંઘયણને ઉદય હોતું નથી. માત્ર દેવગતિ આશ્રયી વિકસેન્દ્રિયનાં ઉદયસ્થાનકે કહેતાં કેટલીએક પ્રકૃતિએને ફેરફાર સ્વયં કરી લેવું. તેમાં પ્રકૃતિએને ફેરફાર કરતાં એકવીશ પ્રકૃતિએ આ પ્રમાણે થાય છે દેવગતિ, દેવાનુપૂર્વી, પંચેન્દ્રિય જાતિ, રસ, બાદર, પર્યાપ્ત, સુભગ-દુર્ભાગમાંથી એક, અદેય-અનાયમાંથી એક, યશકીર્તિ-અપયશકીર્તાિમાંથી એક, તેજસ, કામણ, અગુરુલઘુ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, વર્ણાદિ ચતુષ્ક અને નિર્માણ. એ એકવીશના ઉદયના સુભગ-દુર્ભાગ, આઠેય-અનાદેય અને યશકીર્તિઅપયશકીર્તિ પદના આઠ વિકલ્પ થાય છે. દુર્ભાગ, અનાદેય અને અપયશકીર્તિને ઉદય પિશાચાદિને હોય છે. ૧ સંમૂર્ણિમ મનુષ્યને એકવીસ અને છવ્વીસ બેજ ઉદયસ્થાને હોય છે. તેમાં પરાવર્તમાન સઘળી પ્રકૃતિએ અશુભ હોવાથી અનેક વિકટ થતા નથી પરંતુ એક એક જ ભંગ થાય છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ વ ાસ ગ્રહ તૃતીયખ ડ શરીરસ્થ દેવને દેવાનુપૂથ્વી દૂર કરતાં અને વૈક્રિયશરીર, વૈક્રિય અગેાપાંગ, ઉપઘાત, પ્રત્યેક અને સમચતુરઅનેા ઉદય મેળવતાં પચીસ પ્રકૃતિના ઉદય થાય છે. અહિં પણુ તેજ આઠે ભંગ થાય છે. ટ ત્યારબાદ શરીરપર્યાપ્તિએ પર્યાપ્તાને પરાઘાત અને પ્રશસ્તવિહાયગતિના ઉદય મેળવતાં સત્તાવીશના ઉદય થાય છે. અહિં પણ તેજ આઠ ભંગ થાય છે. દેવાને અપ્રશસ્તવિહાયે ગતિના ઉદય નહિં ઢાવાથી તદાશ્રિત વિષેા થતા નથી. ત્યારબાદ ઉચ્છ્વાસ પર્યાપ્તએ પર્યાપ્તાને શ્વાસે^વાસના ઉદય વધારતાં અઠ્ઠાવીશના ઉર્જાય થાય છે. અહિં પણ તેજ આઠ ભાંગા થાય છે. અથવા શરીરપતિએ પર્યાપ્તાને ઉચ્છવાસના ઉદય થતાં પહેલાં કોઈને ૧ઉદ્યોતના ઉદય થાય છે, એટલે તેના ઉદય મેળવતાં પણુ અઠ્ઠાવીશના ઉદય થાય છે. અહિ' પણ આઠ ભંગ થાય છે. સઘળા મળી અઠ્ઠાવીશના ઉદયના સાળ ભાંગા થાય છે, ત્યારબાદ ભાષાપર્યાંમિએ પર્યાપ્તાને સુસ્વરના ઉદય મેળવતાં એગણુત્રશના ઉદય થાય છે. અહિં પણ આઠ ભાંગા થાય છે. દેવાને દુઃસ્વરના ઉદય હેાતા નથી, માટે તડ્સ"બ"ધી વિકા થતા નથી. અથવા પ્રાણાપાન પર્યાપ્તિએ પર્યાપ્તાને સ્વરના ઉદય થતાં પહેલાં ઉદ્યોતના ઉદય થવાથી પશુ એગણત્રીશના ઉદય થાય છે. ત્યાં પણ તેજ આઠે લાંગા થાય છે. દેવાને ઉદ્યોતના ઉદય ઉત્તરવૈક્રિય કરતાં ડાય છે. સઘળા મળી ઓગણત્રૌશના ઉદયના સાળ ભાંગા થાય છે. ત્યારબાદ ભાષાપ્તિએ પાઁપ્તાને સુસ્વર યુક્ત એગણત્રીશના ઉદયમાં ઉદ્યોતના ઉદય મેળવતાં ત્રીશના ઉદ્યય થાય છે. અહિં તેજ આઠ ભંગ થાય છે. સઘળા મળી ઢવાને છ ઉદયસ્થાનકના ચેાસઠ ભાંગા થાય છે. આ પ્રમાણે દેવાનાં ઉદયસ્થાનકા કહ્યાં. F હવે નારકાનાં ઉદયસ્થાનકા કહે છે-વિકલેન્દ્રિયને એકવીશ આદિ જે છ ઉદયસ્થાનક પહેલાં કહ્યાં છે તેજ સઘળાં સંઘયણુ અને ઉદ્યોતના ઉદય વિનાનાં નારકીને હાય છે. નારકીઓને હાડકાંના અભાવે સંઘયણ હાતુ' નથી, તેમજ અત્યંત પાપના ઉદયવાળા તેઓને ઉદ્યોતના ઉદય પણ હોતા નથી, એટલે વિકલેન્દ્રિયના ઉદયસ્થાનકેામાંથી તે એ પ્રકૃતિના ઉચ દૂર કરવાનું. કહ્યુ છે. માત્ર નારકીના ઉદયસ્થાનકા કહેતાં નરકગતિને અનુસરી પ્રકૃતિઓમાં ફેરબદલ કરી લેવા. ફેરબદલ કરતાં એકવીશ પ્રકૃતિ આ પ્રમાણે થાય છે.–નરકગતિ, નરકાનુપૂથ્વી, પચેન્દ્રિય ૧ અહિ એ ખ્યાલમાં રાખવું કે દેવેને અપ*પ્તાવસ્થામાં ઉદ્યોતનેા ઉદય થતા નથી, પરંતુ પર્યાપ્તાવસ્થામાં મૂળ શરીરથી બીજી વૈક્રિયારી કરે ત્યારે તેમને શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પછી પોતના ઉદય થઈ શકે છે, Page #110 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા ટીકાનુવાદ જાતિ, ત્રાસ, બાદર, પર્યાપ્ત, દુર્ભાગ, અનાદેય, અપયશ, વર્ણાદિ ચતુષ્ક, અગુરુલઘુ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, તેજસ, કામણ અને નિર્માણ. અહિં સઘળી પ્રકૃતિએ અશુભ હેવાથી એકજ ભંગ થાય છે. ત્યારબાદ શરીરસ્થને એકવીશના ઉદયમાંથી આનુપૂવ નામ દૂર કરતાં અને વૈક્રિયશરીર, વૈક્રિય અંગે પાંગપ્રત્યેક, ઉપઘાત, તથા હેડ સંસ્થાન એ પાંચ પ્રકૃતિને ઉદય મેળવતાં પચ્ચીશને ઉદય થાય છે. અહિં પણ એક જ ભંગ થાય છે. ત્યારબાદ શરીર પર્યાતિએ પર્યાપ્ત તેઓને પરાઘાત અને અશુભ વિહાગતિને ઉદય વધારતાં સત્તાવીશને ઉદય થાય છે. અહિં પણ એક જ ભંગ થાય છે. ત્યારબાદ ઉચ્છવાસ પર્યાપ્તિએ પર્યાપ્ત થયા પછી શ્વાસેવાસને ઉદય મેળવતાં અઠ્ઠાવીશને ઉદય થાય છે. અહિં પણ એકજ ભંગ થાય છે. ત્યારબાદ ભાષાપર્યાપ્તિએ પર્યાપ્તાને દુસ્વારને ઉદય મેળવતાં એગણત્રીશને ઉદય થાય છે. અહિં પણ એકજ ભંગ થાય છે. સઘળા મળી નારકીના પાંચ ઉદયસ્થાનના પાંચ જ ભંગ થાય છે. આ પ્રમાણે નરકગતિમાં ઉદયસ્થાનકે કહાં ૮૪ तसबायरपज्जत्तं सुभगाएज्ज पंचिदिमणुयगई। । जसकीत्तितित्थयरं अजोगिजिण अडगं नवगं ॥८५॥ - ત્રણવારા માનિ જુમાં પરિ (નાતિ) મનુનાસિક यश कीर्तिः तीर्थकर अयोगिजिनयोरष्टकं नवकम् ॥ ८५ ।। અર્થ–સ, બાદર, પર્યાસ, સુભગ, આયે, પંચેન્દ્રિય જાતિ, મનુષ્યગતિ અને યશઃ કતિ એ આઠ સામાન્ય અગિકેવલિને, અને તીર્થંકરનામ યુક્ત નવ તીર્થકર અગિકેવલિને ઉદયમાં હોય છે. ટીકાનુ –હવે કેવલી ભગવાનના ઉદયસ્થાનકે કહેવા જોઈએ. તે દશ છે. તે આ પ્રમાણે -આઠ, નવ, વીશ, એકવીશ, છવ્વીશ, સત્તાવીશ, અઠ્ઠાવીશ, એગણત્રીશ, ત્રીશ અને એકત્રીશ. • તેમાં પહેલાં આઠ અને નવના ઉદયસ્થાનનું પ્રતિપાદન કરે છે. તેમાં આઠ પ્રકૃતિઓ આ પ્રમાણે-ત્રસ, બાદર, પર્યાપ્ત, સૌભાગ્ય, આઠેય, યશકીર્તિ, પંચેન્દ્રિય જાતિ, અને મનુષ્યગતિ. આ આઠ પ્રકૃતિને ઉદય અગિ ગુણસ્થાનકે સામાન્ય કેવલિઓને હેય. છે. આ આઠના ઉદયને એક જ ભંગ થાય છે. તીર્થકર ભગવંતને અગિકેવલિ ગુણસ્થાનકે તીર્થકર નામને પણ ઉદય હોય છે, એટલે પૂર્વોક્ત આઠમાં તેને ઉદય મેળવતાં નવને ઉદય થાય છે, તેને પણ Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ પચસ ગ્રહ તૃતીયખડ એક જ ભંગ થાય છે. આ પ્રમાણે આઠ અને નવના ઉય અયોગિકેવલિ ગુણસ્થાનકે અનુક્રમે સામાન્યકેલિ અને તીર્થંકર ભગવાનને હોય છે. ૮૫૫ હૅવે કેવળી ભગવાનના વીશ અને એકવીશના ઉદયનું પ્રતિપાદન કરતા કહે છે निचोदयपइजुआ चरिमुदया केवली समुग्धाए । ठाणेसुं सव्वे होंति दुसरावि केवलिणो ॥ ८६ ॥ नित्योदय प्रकृतियुक्तौ चरमोदयौ केवलिसमुद्घाते । संस्थानेषु सर्व्वेषु भवति दुःस्वरा अपि केवलिनः || ८६ ॥ અથ—ધ્રુવી પ્રકૃતિ યુક્ત અનન્તરોક્ત બે ઉદયસ્થાનકો કેવલિ સમુદ્રઘાતમાં હોય છે. કેવિલે ભગવંતે સઘળા સંસ્થાનમાં-સંસ્થાનવાળા ઢાય છે, તેમજ દુસ્વરના ઉદયવાળા પણ હાય છે. ટીકાનુ૦—અચાગિ ગુણસ્થાનકે આઠ અને નવ રૂપ જે એ ઉદયસ્થાનકા ઉપરની ગાથામાં કહ્યાં, તે જ છે ઉદયસ્થાનામાં કુવાદર્યો-તૈજસ, કામ છુ, વર્ણાદિચતુષ્ક, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, અનુરૂલઘુ અને નિર્માણુરૂપ ખાર પ્રકૃતિ મેળવતાં વીશ અને એકવીશ એમ એ ઉદયસ્થાન થાય. તે આ પ્રમાણે-પૂર્વોક્ત આઠ પ્રકૃતિના ઉદયમાં ખાર મેળવતાં વીશનુ' ઉદયસ્થાન થાય, અને નવના ઉદયમાં ખાર મેળવતાં એકવીશનુ ઉદયસ્થાન થાય. આ એ ઉદયસ્થાના કેલિ સમ્રુદ્ધાતમાં કા'ણુ કાયયેાગે વત્તતાં ત્રૌજે, ચેાથે અને પાંચમ સમયે હાય છે. તેમાં વીશનુ' ઉત્ક્રયસ્થાન સામાન્યકેવલિ મહારાજને અને એકવીશનુ' ઉદયસ્થાન તી કર ભગવાનને ઢાય છે. બંને ઉદયસ્થાનામાં ભગ એક એકજ થાય છે. કારણ કે કોઇ ફેરવવા લાયક પ્રકૃતિ નથી. હવે જે ઉદયસ્થાના કહેવાનાં છે, તેમાં થતા ભાંગા સૂચવવા સામાન્ય કેલીને જેટલાં સંસ્થાન અને સ્વરના સભવ હાય તેનું પ્રતિપાદન કરતા કહે છે સામાન્ય કેવલિએ સઘળા સસ્થાનામાં હોય છે, એટલે કે સામાન્ય કેલિએને સઘળાં સસ્થાના સંભવે છે. તથા તે દુઃસ્વરવાળા પણુ હાય છે, વિ શબ્દથી સુસ્વરવાળા પણુ હાય છે, અર્થાત્ તેઓને દુઃસ્વરના ઉદય હાય છે, તેમજ સુવરના ઉદય પણ ડાય છે. અને તીથંકર ભગવાનને તે એક સમચતુરસસ સ્થાન અને સુન્નરનેાજ ઉદય ડાય છે. ૫૮૬૫ હવે છવ્વીસ અને સત્તાવીસના ઉદયનુ પ્રતિપાદન કરતા કહે છે— पत्तेउवघायउरालदु छ य संठाण पढमसंघयणा । छूढे छसत्तावीसा पुत्तासेसया उदया ॥ ८७॥ Page #112 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા ટીકાનુવાદ प्रत्येकोपघातोरालद्विके षट्सु च संस्थानेषु प्रथमसंहनने । - ઉત્તેજુ પ ર્વત પૂર્વોત્તર રોપ કરવા ; ૮૭ | અર્થ–પૂર્વોક્ત વીશ અને એકવીશના ઉદયમાં પ્રત્યક, ઉપઘાત, ઉરાલઢિક, છે સંસ્થાનમાંથી એક સંસ્થાન અને પ્રથમ સંઘયણને પ્રક્ષેપ કરતાં છવ્વીસ અને સત્તાવીસ એમ બે ઉદયસ્થાન થાય છે. શેષ ઉદયે પૂર્વે કહ્યા તે જ સમજવા. ટીકાનુ–પૂવની ગાથામાં કહેલ વિશના ઉદયમાં પ્રત્યેક, ઉપઘાત, દારિકદ્ધિક, છ સંસ્થાનમાંથી એક સંસ્થાન અને પ્રથમ સંધયણ એમ છ પ્રકૃતિને પ્રક્ષેપ કરતાં છવ્વીસ થાય છે. આ છવ્વીસ પ્રકૃતિનું ઉદયસ્થાન કેવલ સમુદ્દઘાતમાં બીજે, હેં અને સાતમે સમયે વર્તમાન દારિક મિશગી સામાન્ય કેવલી મહારાજને હેય છે. અહિં છ સંસ્થાનના છ ભંગ થાય છે. તીર્થકર ભગવંતના એકવીશના ઉદયમાં પ્રત્યેક આદિ છ પ્રકૃતિએ મેળવતાં સત્તા વિશ થાય છે. આ સત્તાવીશને ઉદય સમુદ્દઘાતમાં બીજે, છ અને સાતમે સમયે વર્તમાન દારિક મિથયેગી તીર્થંકર ભગવાનને હોય છે. તીર્થકર ભગવાનને સમચતુર સંસ્થાનને જ ઉદય હેવાથી અહિં એકજ ભંગ થાય છે. શેષ અઠ્ઠાવીશ આદિ ઉદયસ્થાનકે ‘પરાધીય વ્યાકુત્તા લાઇવી ઈત્યાદિ પદવડે પૂર્વે કહ્યાં તેજ અહિં સમજવાં. તે આ પ્રમાણે-અનન્તરોક્ત છવીસને ઉદય પરાઘાત અને અન્યતર વિહાગતિ યુક્ત થાય ત્યારે અઠ્ઠાવીશ થાય છે. આ અઠ્ઠાવીશનું ઉદયસ્થાન જેમણે સ્વર અને ઉચ્છવાસને રાધ કર્યો છે તેવા સામાન્ય કેવલી મહારાજને હોય છે. અહિં છ સંસ્થાનને બે વિહાગતિ સાથે ફેરવતાં બાર ભંગ થાય છે. તેજ અઠ્ઠાવીશ તીર્થંકરનામ યુક્ત એગણત્રીશ થાય છે. આ એગણત્રીશને ઉદય જેમણે સ્વર અને ઉચ્છવાસને રેપ કર્યો છે, તેવા તીર્થકર ભગવંતને હોય છે. તીર્થ". કર ભગવાનને અશુભ સંસ્થાન અને અશુભ વિહાગતિને ઉદય નહિ હોવાથી એકજ ભંગ થાય છે. ૧. અહીં સામાન્ય કેવલિને ૨૮-૨૯ ના ઉદયસ્થાનમાં છ સંસ્થાનના બે વિહાગતિ સાથે ૧ર-૧૨ ભંગ બતાવ્યા છે. પરંતુ સિત્તરિ ચૂર્ણિમાં અને સપ્તતિક ભાષ્ય ગાથા ૧૧૮૧૫૯ ની ટીકામાં સ્વરના રોજ પછી ર૯ ઉચ્છવાસના નિરોધ પછી ૨૮ ને ઉદય હોવાથી તે વખતે કાયાગનો પણ નિરોધ કરવાનો સમય હોવાથી અત્યંત નિરસ લીમડા અને શેરડી સમાન બને વિહાયોગતિના રસ વિનાનાં દલિક માત્રને જ ઉદય હોય છે. પણ ગતિની ચેષ્ટા હોતી નથી તેથી ૨૮ અને ર૯ના ઉદયે સામાન્ય કેવલી મહારાજને ૧૨ ના બદલે ૬ સંસ્થાનના માત્ર છ છ ભંગ જ બતાવેલ છે. તત્વ કેવલિ ગમ્ય Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ પંચસંગ્રહ તૃતીયખંડ, અનંતરક્ત સામાન્ય કેવલી સંબંધી અઠાવીશ ઉવાસ યુક્ત એગણત્રશ થાય છે. અને તીર્થકર સંબંધી ઓગણત્રીશ ઉચ્છવાસ યુક્ત ત્રીશ થાય છે. આ બંને ઉદયસ્થાનકે જેમણે સ્વરને રોધ કર્યો છે, તેવા સામાન્ય કેવલી અને તીર્થકર ભગવાનને અનુકર્મ હોય છે. તેમાં ઓગણત્રીશના ઉદયના છ સંસ્થાનને બે વિહાગતિ સાથે ફેરવતાં બાર ભંગ થાય છે. અને ત્રીશના ઉદયને પૂર્વવત્ માત્ર એક જ ભંગ થાય છે. સામાન્ય કેવલી સંબંધી ઓગણત્રીશ સ્વરયુક્ત થતાં ત્રીશ થાય છે, અને તીર્થંકર સંબંધી ત્રીશ સ્વર યુક્ત થતાં એકત્રીશનું ઉદયસ્થાન થાય છે. આ બંને ઉદયસ્થાને જેમણે નથી તે સમુદ્રઘાત કરવાને આરંભ કર્યો કે નથી તે યુગને રોધ કરવાને આરંભ કર્યો તેવા સામાન્ય કેવલી અને તીર્થકર ભગવાનને અનુક્રમે હોય છે. તેમાં ત્રીશના ઉદયના છ સંસ્થાન, બે વિહાગતિ અને બે સ્વરને , ફેરવતાં વીસ ભંગ થાય છે. અને એકત્રશના ઉદયને પૂર્વવત્ માત્ર એકજ ભંગ થાય છે. કારણકે તીર્થંકર ભગવાનને પ્રથમ સંસ્થાન, શુભવિહાગતિ અને સુસ્વરરૂપ પ્રશસ્ત પ્રકૃતિએજ ઉદયમાં હોય છે. સઘળા મળી સામાન્ય સગિ કેવલી અને તીર્થકર સગિ કેવલિના બાસઠ ભાંગા થાય છે. પરંતુ તેમાંથી સામાન્ય કેવલિના છવીસના ઉદયના છે, અઠ્ઠાવીશના ઉદયના બાર, એગણત્રીશના ઉદયના બાર, અને ત્રીશના ઉદયના વીસ કુલ ચેપન ભાંગા : સામાન્ય મનુષ્યના ઉદયસ્થાનમાં પણ સંભવે છે, એટલે તેને જુદા ગણ્યા નથી. બાકીના આઠના ઉદયને એક, નવના ઉદયને એક, વીશના ઉદયને એક, એકવીશના ઉદયને એક, સત્તાવીશના ઉદયને એક, એગણત્રીશના ઉદયને એક, ત્રીશના ઉદયને એક અને એકત્રીશના ઉદયને એક, કુલ આઠ ઉદયના ભાંગાઓ કે જે સામાન્ય મનુષ્યના ઉદયસ્થાનમાં ગણાયા નથી તે પરમાર્થથી વિશેષ ભાંગાઓ. તરીકે ગણવાના છે. આ વિશેષ આઠ ભંગમાંના વીશ અને આઠ એ બે ઉદયના બે ભંગ સામાન્ય કેવલિના અને શેષ છ ભંગ તીર્થકર ભગવાનના છે. ૮૭ ઉપર કહેલ કેવલિનાં ઉદયસ્થાનકો જે અવસ્થામાં સંભવે છે, તે કહે છેतित्थयरे इगतीसा तीसा सामण्णकेवलीणं तु । खीणसरे गुणतीसा खीणुस्सासम्मि अडवीसा ॥८॥ तीर्थकरस्यकत्रिंशत् त्रिंशत्सामान्यकेवलिनां तु । क्षीणस्वरे एकोनत्रिंशत् क्षीणोच्छ्वासे अष्टाविंशतिः ॥ ८८॥ અર્થ—તીર્થકર ભગવાનને એકસ ઉદયમાં હોય છે, અને સામાન્ય કેવલિને ત્રીશ Page #114 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા ટીકાનુવાદ ૧૦૩ ડાય છે. સ્વરના ઉદય ક્ષીણુ થતાં એગણત્રીશ અને ઉચ્છ્વાસના ઉદય ક્ષીણ થતાં અઠ્ઠાવીશના ઉદય હાય છે, ટીકાનુ૦—ઔદારિક કાયયેાગે વત્તમાન તીર્થંકર કેવલિ ભગવાનને એકવીશ પ્રકતિઓના ઉદય હોય છે. તેઓ જ્યારે વચનયોગના રાધ કરે ત્યારે સુસ્વર નામકર્મના ઉદય વિચ્છેદ થાય એટલે ત્રૌશના ઉદય હાય છે. ત્યારબાદ ઉચ્છ્વાસના રાધ કરે ત્યારે શ્વાસોચ્છ્વવાસ નામકમના ઉદયવિચ્છેદ થાય, એટલે તેઓને ઓગણત્રૌશ પ્રકૃતિના ઉદય હાય છે. ઔદારિક કાયાગે વત્તમાન સામાન્ય કૈવલિ મહારાજને ત્રૌશ પ્રકૃતિના ઉદય ડાય છે. કહ્યું છે કે ત્રીશ પ્રકૃતિના ઉદય સામાન્ય કેલિ મહારાજને હાય છે.' તેઓ જ્યારે વચનયોગના રોધ કરે ત્યારે સુસ્વર કે દુઃસ્વરના ઉદય દૂર થતાં ઓગણત્રૌશન ઉદય થાય, ત્યારબાદ જ્યારે વાસના રાધ કરે ત્યારે શ્વાસેાવાસ નામના ઉદય દૂર થતાં અઠ્ઠાવીશના ઉદય થાય છે. સઘળા ઉદયસ્થાનકના ભાંગાની સખ્યા ૭૭૯૧ થાય છે. તે આ પ્રમાણે એકેન્દ્રિચેાના ૪૨, વિકલેન્દ્રિના ૬૬, સામાન્ય તિય ́ચ ૫'ચેન્દ્રિયના ૪૯૦૬, વૈક્રિય તિયચ પચેન્દ્રિયના ૫૬, સામાન્ય મનુષ્યના ૨૬૦૨, કેવલિ મહારાજના ૮ વૈક્રિય મનુષ્યના ૩૫, આહારક સયતના ૭, દેવાના ૬૪ અને નારકીના ૫. આ પ્રમાણે ચારે ગતિના જીવાના સઘળા ઉદયસ્થાનાના કુલ ભાંગાની સ ́ખ્યા સન્ત્યાત્તેરસ અને એકણુ' થાય છે. ૮૮ હવે નામકર્મીની જે પ્રકૃતિના જે ગુણસ્થાનક સુધી ઉદય હાય છે, અને જેના જે ગુણસ્થાનકે ઉદયવિચ્છેદ થાય છે તે કહે છે— साहारणाउ मिच्छे सुहुमअपज्जत्तआयवाणुदओ । सासायमि थावरगिदिविगलजाईणं ॥ ८९ ॥ साधारणस्य मिथ्यादृष्टौ सूक्ष्मापर्याप्तात पानामुदयः । सास्वादने स्थावर केन्द्रिय विकलजातीनाम् ॥ ८९ ॥ અથ—સાષારજી, સૂક્ષ્મ, અપર્યાપ્ત અને તપના મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે ઉદય હાય છે. સ્થાવર, એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય જાતિના સાસ્વાદને ઉદય હાય છે. ટીકાનુ૦—મિથ્યાર્દષ્ટિ ગુણસ્થાનકે ભિન્ન ભિન્ન જીવાની અપેક્ષાએ તીર્થંકર અને માહારકદ્ધિક વિના નામકની ચાસઢ પ્રકૃતિના ઉદય હાય છે. (તીથકર નામના ઉદય તેરમે ચૌદમે ગુણસ્થાનકે અને આહારકદ્ધિકના ઉદય છઠ્ઠી, સાતમા ગુણસ્થાનકે હાવાથી અહિ' તેનુ વજન ક" છે. અહિ. રસાયની વિવક્ષા છે. પ્રદેશેાયની નથી. ) Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪. પંચસંગ્રહ તુતીયખંડ - તેમાંથી સાધારણ, સૂકમ, અપર્યાપ્ત અને આતપ નામને મિથ્યાષ્ટિ ગુણસ્થાનકે ઉદય વિચ્છેદ થાય છે. વ્યવચ્છેદ એટલે ત્યાંજ ઉદય હોય છે, ત્યાર પછીના ગુબ્રુસ્થાનકે હિતે નથી. તાત્પર્ય એ કે જે પ્રકૃતિઓને જે ગુણસ્થાનકે ઉદય વિ છેદ થાય તે ગુણ સ્થાનક સુધી જ તે પ્રકૃતિઓને ઉદય હોય છે, ત્યારપછીનાં ગુણસ્થાનકે હેતે નથી. આ નિયમને અનુસરીને સાધારણાદિ પ્રકૃતિએને મિથ્યાદિષ્ટ ગુણસ્થાનકે જ ઉદય હોય છે, સસ્વાદનાદિને તે નથી. એટલે સાસ્વાદને સાઠ પ્રકૃતિઓને ઉદય હોય છે. સાસ્વાદને સ્થાવરનામ, એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચૌરિન્દ્રિય જાતિ એ પાંચ પ્રકૃતિને ઉદયવિદ થાય છે. એટલે કે પાંચ પ્રકૃતિને ઉદય સાસ્વાદન સુધી જ હોય છે. મિશ્રદકિટ આદિ કઈ ગુણસ્થાનકે હેતે નથી. વળી કોઈ પણ મિશ્રદષ્ટિ કાળ કરતા નથી. કહ્યું છે કે-“સમ્યફમિથ્યાષ્ટિ કાળ કરતું નથી.” કાળ કરતે નહિ લેવાથી ચારે આનુપૂર્વીને ઉદય પણ અહિં સંભવ નથી એટલે સાઠમાંથી સ્થાવરાદિ પાંચ અને આનુપૂર્વી ચાર કુલ નવ પ્રકૃતિ જતાં એકાવન પ્રકૃતિને ઉદય મિશ્રદકિટને હોય છે. ૮૯ હવે અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે જે પ્રકૃતિએને ઉદયવિચછેદ થાય છે. તે કહે છે : सम्मे विउव्विछक्कस्स दुभगणाएज्जअजसपुवीणं । विरयाविरए उदओ तिरिंगइउज्जोयपुव्वाणं ॥२०॥ सम्यक्त्वे वैक्रियषट्कस्य दुर्भगानादेयायशःपूर्वीणाम् । विरताविरते उदयः तिर्यग्गयुधोतपूर्वयोः ॥ ९ ॥ અર્થ—વૈક્રિય વર્ક, દુર્ભગ, અનાદેય, અપયશકીર્તિ અને આનુપૂર્વીને ઉદય અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે હોય છે. તિર્યંચગતિ અને ઉદ્યોતને ઉંદય વિરતાવિરતગુણસ્થાનકે હોય છે. ટીકાનુડ –અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાન અપાન્તરાલગતિમાં-વિગ્રહગતિમાં પણ હોય છે, એટલે તેને ચારે આનુપૂર્વીઓને ઉદય સંભવે છે. તેથી તે ચારને ઉદય કિત એકાવનમા ઉદયમાં વધારતાં પંચાવન પ્રકૃતિએને ઉદય અવિરતિ સમષ્ટિને હોય છે. તેમાંથી ક્રિય ષક-દેવગતિ, દેવાનુપૂર્વી, નરકગતિ, નરકાનુપૂર્વી, વૈક્રિય શરીર અને વયિ અંગે પાંગ. દુર્ભાગ, અનાહેય, અપયશકીર્તિ, તિર્યંચાનુપૂર્વી અને મનુષ્યાનુપૂર્વી . ૧. અહિં સાઠને ઉદય બતાવ્યો, પણ કર્મ સ્તવમાં જણાવ્યા અનુસાર અહિં નરમાપૂવને ઉદય હેતું નથી. Page #116 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા ટીકાનુવાદ ૧૦૫ એ અગિઆર પ્રકૃતિને ઉદય વિચ્છેદ થાય છે. એટલે કે અગીઆર પ્રકૃતિએને ઉદય ચતુર્થ ગુણસ્થાનક સુધી જ હેય છે, પાંચમા આદિ ગુણસ્થાનકમાં હેતે નથી. એટલે પંચાવનમાંથી અગીઆરને દૂર કરતાં પાંચમે ગુણસ્થાનકે ચુમ્માલીસ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. આચાર્ય મહારાજે પાંચમાં "ગુણસ્થાનકે જે વૈક્રિય શરીર અને ક્રિય અંગે પાંગ નામના ઉદયને નિષેધ કર્યો તે કર્મ સ્તવના અભિપ્રાયને અનુસરીને કર્યો છે, સ્વમતને અનુસરીને કર્યો નથી, સ્વમતે તે દેશવિરત, પ્રમત્ત અને અપ્રમત્ત ગુણસ્થાનકે પણ તેના ઉદયને સ્વીકાર કર્યો છે. કેમકે પિતાની જ કરેલી મૂળ ટીકામાં તેનાથી થતા ભાંગાઓને ગાથા ૧૨૯ માં વિચાર કર્યો છે. વિરતાવિરત-દેશવિરતિ ગુણસ્થાનકે તિર્યંચગતિ અને ઉદ્યોત નામના ઉદયને વિચ્છેદ થાય છે. એટલે કે દેશવિરતિ ગુણસ્થાનક સુધીજ તેને ઉદય હોય છે, પ્રમત્તાદિ ગુણસ્થાનકે હેતું નથી. એટલે ચુમ્માલીસમાંથી તેને દૂર કરતાં અને કેઈ ચૌદ પૂને આહારદ્ધિકને ઉદય હોઈ શકે છે એટલે તેને ઉમેરતાં પ્રમત્ત ગુણસ્થાનકે ચુમ્માલીસ પ્રકૃતિને ઉદય હોય છે.. विरयापमत्तएसुं अंततिसंघयणपुब्बगाणुदओ। अपुवकरणमादिसु दुइयतइज्जाण खीणाओ ॥११॥ विरताप्रमत्तयोरन्तिमत्रिसंहननपूर्वाणामुदयः। પૂર્વનાવિ, દ્વિતીયતાથી શીળાત્ II અર્થ—વિરત=પ્રમત્ત અને અપ્રમત્ત ગુણસ્થાનકે છેલ્લા ત્રણ સંઘયણાદિ પ્રકૃતિને ઉદય હોય છે. અપૂર્વકરણદિમાં બીજા-ત્રીજા સંઘયણદિને ઉદય હોય છે, ક્ષીણમેહથી હવે કહેશે તેને ઉદય હોય છે. ટીકાનુ.--તિર્યંચગતિ અને ઉદ્યોત નામને દેશવિરતિ ગુણસ્થાનકે જ ઉદયવિચ્છેદ થયેલ હોવાથી પ્રમત્ત અને અપ્રમત્ત ગુણસ્થાનકે છેલ્લાં ત્રણ-અર્ધનારાચ, કાલિકા અને સેવા સંઘયણ આદિ બેતાલીસ પ્રકૃતિએને અને આહારદ્ધિકને પણ, કુલ ચુમ્માલીસ પ્રકૃતિને ઉદય હોય છે. ૧ અહિં ભવધારણીય વૈક્રિય શરીરની વિવેક્ષા છે. કારણ કે ભવધારણીય વયિ શરીર ચોથા ગુણસ્થાનક સુધી જ હોય છે. કૃત્રિમ વૈક્રિય શરીર પાંચમા, છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનક સુધી પણ હોય છે. તેની વિવક્ષાએ સાતમ ગુણસ્થાન સુધી વૈક્રિય શરીર નામનો ઉદય લઈએ તો હરકત નથી. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ પંચસંગ્રહ તૃતીયખંડે - છેલ્લા ત્રણ સંઘયણને અપ્રમત્ત ગુણસ્થાનકે ઉદય વિચ્છેદ થાય છે, અને આહારકકિકને ઉદય પણ શ્રેણિમાં હેત નથી, એટલે અપૂર્વકરણથી ઉપશાંતમૂહ ગુણસ્થાનક સુધીમાં ઓગણચાલીસ પ્રકૃતિને ઉદય હોય છે. - અષભનારા અને નારાજી સંઘયણને ઉદય અપૂર્વકરણથી ઉપશાંતમૂહગુણસ્થાન સુધી જ હોય છે, ક્ષીણમેડાદિને હેતું નથી. એટલે તેને દૂર કરતાં ક્ષીણમેહ અને સગિકેવલિ ગુણસ્થાનકે સાડત્રીસ પ્રવૃતિઓને ઉદય હોય છે. તીર્થંકરનામકર્મના ઉદય વાળા તીર્થકર ભગવાનને સગિએ તીર્થંકરનામકર્મ સાથે આડત્રીશને ઉદય હોય છે. તે नामधुवोदय सूसरखगईओरालदुव य पत्तेयं । उवघायति संठाणा उसभ जोगम्मि पुव्वुत्ता ॥१२॥ नामध्रुवोदयाः सुस्वरखगत्युरालद्विकं च प्रत्येकं । उपघातत्रिकं संस्थानानि ऋषभमयोगिनि पूर्वोक्ताः ॥ ९२ ॥ અર્થ—નામધ્રુવદ, સુસ્વરદ્ધિક, ખગતિદ્ધિક, અને ઉરલક્રિક, પ્રત્યેક, ઉપઘાતત્રિક, સંસ્થાને અને પ્રથમ સંઘયણને સોગિ ગુણસ્થાને ઉદય હોય છે. અને અગિમાં પૂર્વોકત આઠ કે નવ ઉદય હોય છે. ટીકાનુ નામદર્યો પ્રકૃતિએ =સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, તેજસ, કામ, વદિ ચતુષ્ક, અગુરુલઘુ અને નિર્માણરૂપ બાર, સુસ્વરદ્ધિક-સુસ્વર, સ્વર, વિહાગતિ દ્વિક-શુભ અને અશુભ વિહાગતિ, ઉરલશ્ચિક-દારિક શરીર, ઔદારિક અંગોપાંગ, પ્રત્યેક, ઉપઘાતત્રિક-ઉપઘાત, પરાઘાત અને ઉપવાસ, છ સંસ્થાન, વજાષભનારાચ સંઘયણ, કુલ પુદ્ગલવિપાકિ ઓગણત્રશ પ્રકૃતિઓને સગ કેવલી ગુણસ્થાનકે ઉદય વિચ્છેદ થાય છે, એટલે કે તેને સગિ કેવલિ ગુણસ્થાનક સુધી જ ઉદય હેય છે. અગ કેવલિ ગુણસ્થાનકે હેતું નથી. - અગિ ગુણસ્થાનકે પૂર્વે કહેલી માત્ર જીવવિપાકિ-ત્રસ, બાદર, પર્યાપ્ત, સુભગ, આદેય, યશકીર્તિ, પંચેન્દ્રિય જાતિ અને મનુષ્યગતિરૂપ આઠ પ્રકૃતિઓને સામાન્ય કેવલિને ઉદય હોય છે, અને તીર્થકર ભગવંતને તીર્થંકરનામ સાથે નવને ઉદય હોય છે, તેને અગિના ચરમ સમયે ઉદય વિચ્છેદ થાય છે. ૯૨ - ૧ અહીં બે સ્વર અને ઉચ્છવાસ નામકર્મને ઉદય સામાન્યથી સગીના ચરમ સમય સુધી કહ્યો, પરંતુ સગી કેવલી જ્યાં સુધી સ્વર અને ઉચ્છવાસને નિરોધ ન કરે ત્યાં સુધી જ પિતપોતાને ઉદય સમજ, પછી નહી. Page #118 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા ટીકાનુવાદ ૧૦૭ આ પ્રમાણે નામકર્મીની જેટલી પ્રકૃતિએના જે ગુણસ્થાનકે ઉદય હાય છે તે અને જે ગુણસ્થાનકે જેટલી પ્રકૃતિના ઉદય આશ્રર્યો વિચ્છેદ થાય છે, તે કહ્યું અને તે કહીને નામ પ્રકૃતિના વિસ્તાર પૂર્વક ઉદયાધિકાર પૂર્ણ કર્યાં. હવે નામકમના સત્તાસ્થાનાના નિરૂપણુ માટે કહે છે. V पिंडे तित्थगरुणे आहारुणे तोभयविहूणे । पढमचउकं तस्सउ तेरसगख भवे बीयं ॥ ९३ ॥ सुरदुगवे उब्वियगइदुगे य उब्वट्टिए चउत्थाओ । मणुदुगेय नवद्वय दुहा भवे संतयं एकं ॥ ९४ ॥ पिण्डे तीर्थकरोने आहारोने तथो भयविहीने। प्रथम चतुष्कं तस्मात्त त्रयोदशक्षये भवेत् द्वितीयम् ॥ ९३ ॥ सुरद्विकवैक्रियद्विकगतिद्विके चोद्वलिते चतुर्थात् । मनुजद्विके च नवाष्टौ द्विधा भवेत् सत् एकम् ।। ९४ ।। અથ'—નામક ની સઘળી–ત્રાણું પ્રકૃતિના પિડરૂપ પહેલું સત્તાસ્થાન, તેમાંથી તી"કરનામ ન્યૂન થતાં, આહારકચતુષ્ક ન્યૂન થતાં, અને ઉભય ન્યૂન થતાં ખાણું, નેવ્યાશી અને અઠચાર્લી એમ ચાર સત્તાસ્થાન થાય છે. એની પ્રથમ ચતુષ્ક એવી સંજ્ઞા છે. પ્રથમચતુષ્કમાંથી તેર પ્રકૃતિના ક્ષય થાય ત્યારે ખીજું ચતુષ્ક થાય છે. પ્રથમ ચતુષ્કના ચેાથા સત્તાસ્થાનમાંથી સુરદ્ધિક અને વૈક્રિય ચતુષ્કની, ત્યારબાદ નરકદ્વિકની અને ત્યારબાદ મનુષ્યદ્વિકની ઉદ્દલના થાય ત્યારે ત્રણ સત્તાસ્થાન થાય છે. તથા નવ અને આઠ, કુલ તેર સત્તાસ્થાન થાય છે. તેમાં એંશોની સત્તા એ પ્રકારે થાય છે, તેને એક તરીકે ગણતાં નામકમનાં બાર સત્તાસ્થાનેા થાય છે. ટીકાનુ૦—નામકર્મની સઘળી પ્રકૃતિના જે સમુદાય તે પિંડ કહેવાય છે, અને તે ત્રાણું પ્રમાણ છે. અહિં બંધન પાંચ વિવઢ્યાં હોવાથી ત્રાણુ કડ઼ી છે. તે ત્રાણું પ્રકૃતિના સમૂહરૂપ પહેલું સત્તાસ્થાન છે. કાઇ જીવને એક સાથે ત્રાણું પ્રકૃતિ પણ સત્તામાં હાય છે. એક સાથે જેટલી પ્રકૃતિએ સત્તામાં હોય તેને સત્તાસ્થાન કહેવામાં આવે છે. તેમાંથી તીથ કરનામકર્મ ન્યૂન થતાં માણુ પ્રકૃતિ પ્રમાણુ ત્રીજું સત્તાસ્થાન થાય છે. ત્રાણુમાંથી આહારકશરીર, આહારકઅ ંગેાપાંગ, આહારકમ'ધત અને આહારક સઘાતનરૂપ આહારક ચતુષ્ક ન્યૂન થતાં નૈન્યાસી પ્રકૃતિપ્રમાણુ ત્રીજી સત્તાસ્થાન થાય છે. ત્રણમાંથી Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ પંચગ્રહ વતીયખંડ તીર્થકરનામ અને આહારક ચતુષ્ક બંને ન્યૂન થતાં અઠ્ઠાશી પ્રકૃતિ પ્રમાણ ચોથું સત્તાસ્થાન થાય છે. આ ચાર સત્તાસ્થાનને પ્રથમ સત્તાસ્થાન ચતુષ્ક કહેવામાં આવે છે. તે પહેલા ચતુષ્કમાંથી ક્ષપકશ્રેણિમાં નવમા ગુણસ્થાનકે નામકર્મની તેર પ્રકૃતિને ક્ષય થાય ત્યારે એંશી, ઓગણએંશી, છોતેર અને પંચેતેર એમ ચાર સત્તાસ્થાન થાય છે, એને દ્વિતીય સત્તાસ્થાન ચતુષ્ક કહેવામાં આવે છે. પહેલા સત્તાસ્થાન ચતુષ્કના ચેથા અઠ્ઠાશી પ્રકૃતિપ્રમાણુ સત્તાસ્થાનમાંથી દેવગતિ, દેવાનુ પૂવી ( અથવા નરકગતિ, નરકાનુપૂર્વો)ની ઉદ્ધલના થાય ત્યારે છયાશી પ્રકૃતિ પ્રમાણુ પહેલું અધ્રુવ સંજ્ઞાવાળું સત્તાસ્થાન થાય છે. તેમાંથી પહેલાં જે નરકદ્વિકની ઉદ્ધલના થઈ હોય તે દેવદ્ધિક અને ઐક્રિય ચતુષ્કને ઉવેલે ત્યારે, અને જે પહેલાં દેવદ્વિકની ઉદ્વલના થઈ હોય તે નરકટ્રિક અને શૈક્રિય ચતુષ્ક ઉલે ત્યારે એંશી પ્રકૃતિના સમૂહરૂપ અધ્રુવ સંસાવાળું બીજું સત્તાસ્થાન થાય છે. તેમાંથી મનુષ્યદ્ધિક ઉલે ત્યારે અઠ્ઠોતેર પ્રકૃતિના સમૂહરૂપ અધ્રુવ સંજ્ઞાવાળું ત્રીજું સત્તાસ્થાન થાય છે. પાછળનાં છયાસી, એંશી, અઠ્ઠોતેર એ ત્રણ સત્તાસ્થાનેને બહુ પ્રાચીન ગ્રંથમાં “અબુવ’ એવા નામે વ્યવહાર કર્યો છે. તથા નવ પ્રકૃતિપ્રમાણ અને આઠ પ્રકૃતિપ્રમાણ, સઘળા મળી નામકર્મનાં બાર સત્તાસ્થાન થાય છે. શંકા-ઉપર જે સત્તાસ્થાને કાં તેને સરવાળે કરતાં તેર સત્તાસ્થાન થાય છે. તે આ પ્રમાણે–પ્રથમ સત્તાસ્થાન ચતુષ્ક, દ્વિતીય, સત્તાસ્થાન ચતુષ્ક, અધ્રુવ સંજ્ઞાવાળું ત્રિક, નવ, અને આઠ. તે પછી એમ કેમ કહે છે કે બાર સત્તાસ્થાન થાય છે? ઉત્તર–એંશી પ્રકૃતિ પ્રમાણ સત્તાસ્થાન બે પ્રકારે થાય છે. એક તે ત્રાણુંમાંથી નામકર્મની તેર પ્રકૃતિને ક્ષય થાય ત્યારે અને બીજું અડ્રાશમાંથી દેવદ્રિક, નરકટ્રિક અને વૈક્રિય ચતુષ્કની ઉદ્ધલના થાય ત્યારે. પરંતુ સંખ્યામાં તુલ્ય હેવાથી એકજ વિવર્યું છે એટલે નામકર્મનાં બાર સત્તાસ્થાને કહ્યાં છે. આ પ્રમાણે ઉપરોક્ત ત્રાણું આદિ બારે સત્તાસ્થાને સપ્તતિકાના અભિપ્રાયે કહાં. કર્મપ્રકૃતિકાર આદિના અભિપ્રાયે આજ રીતે એક ત્રણ આદિ સમજવાં. તે આ પ્રમાણે-કર્મપ્રકૃતિકાર આદિ બંધન પંદર માને છે એટલે એકસો ત્રણ પ્રકૃતિને જે પિંડ તે પહેલું સત્તાસ્થાન, તેમાંથી તીર્થંકરનામ ન્યૂન એક બે પ્રકૃતિપ્રમાણુ બીજું સત્તાસ્થાન, એક ત્રણમાંથી આહારક સપ્તક ન્યૂન છનું પ્રકૃતિપ્રમાણ ત્રીજું સત્તાસ્થાન, એક ત્રણમાંથી તીર્થંકરનામ અને આહારકસપ્તકય્ન પંચાણું પ્રકૃતિ પ્રમાણુ શું સત્તાસ્થાન. આ ચાર સત્તાસ્થાનને પ્રથમ સત્તાસ્થાન ચતુષ્ક એ નામથી વ્યવહાર થાય છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા ટીકાનુવાદ ૧૦૯ એ પ્રથમ સત્તાસ્થાન ચતુકમાંથી તેર પ્રકૃતિને ક્ષય થયા બાદ નેવું, નેવ્યાસી, વ્યાશી અને ખ્યાશી એ ચાર સત્તાસ્થાન થાય છે. તેને દ્વિતીય સત્તાસ્થાન ચતુષ્ક એ નામથી વ્યવહાર થાય છે. પ્રથમ સત્તાસ્થાન ચતુષ્કના ચેથા પંચાણુરૂપ સત્તાસ્થાનમાંથી દેવદ્રિક (અથવા નરકદ્ધિક) ઉવેલે ત્યારે ત્રાણું, તેમાંથી સુરદ્ધિક અથવા નરકદ્ધિક જે ઉલ્યા વિનાનું શેષ રહ્યું હોય તે અને વૈક્રિયસપ્તક ઉવેલ ત્યારે ચોરાસી, અને તેમાંથી મનુષ્યદ્ધિક ઉવેલે ત્યારે બાશી. આ છેલ્લાં ત્રણ સત્તાસ્થાને અધુવ સંજ્ઞાવાળાં છે. તથા નવ પ્રકૃતિરૂપ અને આઠ પ્રકૃતિરૂપ સઘળ મળી નામકર્મનાં બાર સત્તાસ્થાને થાય છે. અહિં ખ્યાશી પ્રકૃતિના સમૂહુરૂપ સત્તાસ્થાન બે પ્રકારે થાય છે. એક તે ક્ષપકશ્રેણિમાં અને બીજું સંસારીજીને. કઈ રીતે થાય તે સ્વયમેવ વિચારી લેવું. તે બંને સત્તાસ્થાને તુલ્ય હેવાથી અહિં એકજ વિવર્યું છે, એટલે બાર સત્તાસ્થાને કહ્યાં છે. ૯૪ | નવમા ગુણસ્થાનકે નામકર્મની જે તે પ્રકૃતિએને સત્તામાંથી નાશ થાય છે, તેનાં નામ કહે છે... थावरतिरिगइदोदो आयावेगेंदि विगलसाहार । नरयदुगुज्जोवाणि य दसाइमेगंततिरिजोगा ॥१५॥ स्थावरतिर्यग्गतिद्विकद्विकं आतपैकेन्द्रियविकलसाधारणम् । नरकद्विकोद्योतानि च दशाधा एकान्ततिर्यग्योग्याः ॥९५॥ અર્થ-સ્થાવરદ્ધિક તિર્યગતિક્રિક, આતપ, એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, સાધારણ, નરકદ્ધિક, અને ઉદ્યોત એ નામપ્રકૃતિત્રદશક કહેવાય છે. તેમાંથી દશ પ્રકૃતિએ એકાન્ત તિર્યગતિ એગ્ય છે. ટીકાનુ–સ્થાવરદ્ધિક–સ્થાવર અને સૂમ, તિર્યગતિતિક-તિર્યંચગતિ અને તિય. ચાનુપૂર્વી, આતપ, એકેન્દ્રિય જાતિ, વિકસેન્દ્રિય જાતિ, સાધારણ નામ, નરકગતિ, નરકાનું પૂર્વી, અને ઉદ્યોત એ નામ દશક કહેવાય છે. ક્ષપકશ્રેણિમાં નવમા ગુણસ્થાનકના સંખ્યાતા ભાગ ગયા પછી તે તેર પ્રકૃતિએને સત્તામાંથી નાશ થાય છે. એ તેર પ્રકૃતિમાંથી શરૂઆતની દસ પ્રવૃતિઓ-સ્થાવર નામથી આરંભી સાધારણ નામ સુધીની–ઉદય ઉદીરણાને આશ્રયી એકાન્ત તિર્યંચગતિને યેગ્ય છે. એટલે કે આ દશ પ્રકૃતિને ઉદય અને ઉદીરણ માત્ર તિર્યંચ ગતિમાં જ થાય છે. - શંકા -ઉદય અને ઉદીરણા આશ્રય એકાતે તિર્યંચગતિને એગ્ય છે, એમ જે તમે કહે છે તેમાંથી ગાથામાં તે “ઉદય ઉદીરણા આશ્રયી' એવું કંઈ ગ્રહણ કર્યું નથી, ' છતાં તમે કઈ રીતે કહે છે? Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ પાંચસ ગ્રહ તૃતીયખંડ ૨. સમાધાન- ગાથામાં ગ્રહણ કરેલ ચ શબ્દ એ અનેક અર્થવાળે હાવાથી તેમજ યુક્તિથી અમે ‘ઉદય' અને ઉદીરણા આશ્રયી' એ પદ્યનુ ગ્રહણ કર્યું છે. તેજ હૅર્કીકતને સ્પષ્ટ કરે છે-ઉપરોક્ત શરૂઆતની દશ પ્રકૃતિએ મધ અને સત્તા આશ્રર્યો તે અન્ય જીવાને પણ ચેગ્ય છે, એટલે કે સ્થાવરાદિ દશ પ્રકૃતિના અંધ અને સત્તા મનુષ્યાદિ અન્ય જીવાને પશુ હોય છે, માત્ર તિય ચેાનેજ તેના બંધ અને સત્તા હાય છે તેમ નથી. અને ઉદય-ઉદીરણા તે એ દશે પ્રકૃતિની માત્ર તિય ચગતિમાં જ ડાય છે. માટે જ ઉદય-ઉદીરણા આશ્રયી એ દશ પ્રકૃતિએ માત્ર તિય ચગતિને યાગ્ય છે એવુ વ્યાખ્યાન કર્યુ છે. આ પ્રમાણે કહેવાનું શું પ્રયાજત છે? એ પ્રશ્નના ઉત્તરમાં કહે છે-પહેલાં તે તે સ્થળે એકાન્ત તિય ગૃતિ યાગ્ય પ્રકૃતિએ કડી હતી પરંતુ ગ્રંથ ગૌરવના ભયથી નામા કહ્યાં ન હતાં. અહિં પ્રસંગને અનુસરીને નામ ત્રયાદશક તે કહેવુ જોઈએ. તે નામ પૂર્વીક બતાવીને લાઘવા—પ્રસંગ નહિ છતાં એકાંત તિય ચગતિ યાગ્ય દશ પ્રકૃતિ પણ કહી દીધી છે. ૯૫ હવે પહેલાં જે અધ્રુવસનાવાળાં ત્રણ સત્તાસ્થાનેા કહ્યાં છે, તે કયા ક્યા જીવામાં સભવે છે, તે કહે છે— एगिदिएस पढमदुगं वाऊतेऊसु तइयगमणिचं | अहवा पर्णातिरिए तस्संतेगिंदियाइ ॥ ९६ ॥ एकेन्द्रियेषु प्रथमद्विकं वायुतेजस्तु तृतीयमनित्यम् । care far aत्सकेन्द्रियादिषु ॥ ९६ ॥ અ—એકેન્દ્રિયામાં પહેલાં બે, અને તે-વાયુમાં ત્રીજી' અનિત્ય· સત્તાસ્થાનઢાય છે. અથવા એકેન્દ્રિયથી પંચેન્દ્રિય તિય`ચ સુધીમાં ડાય છે. ટીકાનુ૦—પૃથ્વી, અપ અને વનસ્પતિરૂપ એકેન્દ્રિયામાં યાર્શી અને એ'શી એ એ અધ્રુવ સ’જ્ઞાવાળાં સત્તાસ્થાનેા હેાય છે. તથા ત્રીજું અઠ્ઠોતેર રૂપ અપ્રુવ સંજ્ઞાવાળુ - ૧ જે જીવા જે ક્ર'પ્રકૃતિને બંધ કરતા નથી તે જીવે તે અવસ્થામાં થશેા કાળ રહે તે તે , પ્રકૃતિને ઉવેલી નાખે છે. વૈક્રિય ષટ્કાદિ પ્રકૃતિએ એકેન્દ્રિયે બિલકુલ બાંધતા નથી એટલે ત્યાં જો ઘણા કાળ રહે તે તેને સત્તામાંથી કાઢી નાખે છે, તે–વાયુમાં પણ ૮૬-૮૦ એ મે સત્તાસ્થાનેા હોય છે, કેમકે તેઓ પણ ઉપક્તિ પ્રકૃતિને ઉવેલી નાખી શકે છે. ટીકામાં ત્રણનાં નામ લીધાં છે તેઉવાયુનુ નામ લીધું નથી કારણ તેમાં ખાસ અટ્ટોોરનું સત્તાસ્થાન બતાવવું છે. મનુષ્યદ્રિક તો તેઉ-વાયુજ વેલે છે, કેમકે તેએ બાંધતા નથી. ૭૬ નું સત્તાસ્થાન ૮૬-૮૦ થયા પછીજ થાય છે, વૈક્રિય ષટ્ક'દિની ઉર્દૂલના થયા પહેલાં મનુષ્યદ્દિકની ઉર્દૂલના થતી નથી. Page #122 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા ટીકાનુવાદ ૧૧૧ સત્તાસ્થાન તેઉકાય અને વાયુકાયમાં હોય છે, અન્યમાં હેતું નથી. કેમકે તેઉ-વાયુકાયના જ મનુષ્યદ્ધિકની ઉઠલના કરે છે, બીજા કેઈપણ કરતા નથી. છે અથવા તેઉકાય કે વાયુકાયમાં મનુષ્યદ્ધિક ઉવેલી ત્યાંથી નીકળી એકેન્દ્રિય, વિકસેન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય, ત્યાં પણ જ્યાં સુધી મનુષ્યદ્ધિકને બંધ ન કરે ત્યાં સુધી અઠોતેરનું સત્તાસ્થાન હોય છે. ૧. - તેઉકાય-વાયુકાયના જ પિતાના ભવમાંથી નીકળ તિર્યચમાં ઉત્પન્ન થાય છે, મનુષ્યાદિમાં ઉત્પન્ન થતા નથી, માટેજ ઉપર એકેન્દ્રિયથી આરંભી તિર્યંચ પંચેન્દ્રિય સુધીમાં ઉત્પન્ન થયેલાઓને અઠ્ઠોત્તેરનું સત્તાસ્થાન હોય એમ કહ્યું છે ૯૬. હવે ચારે ગતિમાં સત્તાસ્થાનનું નિરૂપણ કરતાં કહે છે– पढमं पढमगहीणं नरए मिच्छंमि अधुवतियजुत्तं । देवेसाइचउक्कं तिरिएसु अतित्थमिच्छसंताणि ॥९७॥ प्रथमं प्रथमकहीनं नरके मिथ्यात्वेऽध्रुवत्रिकयुक्तम् । देवेष्वाधचतुष्कं तिर्यक्षु अतीर्थमिथ्यावसन्ति ॥ ९७ ॥ અર્થ–પ્રથમ સત્તાસ્થાન હીન પ્રથમ ચતુષ્ક નરકગતિમાં હેય છે. અવ ત્રિક યુક્ત ઉપરોક્ત ત્રણ સસ્થાને મિથ્યાત્વમાં હોય છે. તેમાં આદ્ય ચતુષ્ક હોય છે. અને તિર્યંચગતિમાં તીર્થકરવિનાનાં મિથ્યાત્વ સંબંધી સત્તાસ્થાને હોય છે. ટીકાનુ–નરકગતિમાં પ્રથમ ચતુષ્ઠ માંહેના પહેલા ત્રાણુના સત્તાસ્થાન વિના ૯૨ -૮૯-૮૮ એ ત્રણ સત્તાસ્થાને હોય છે, ત્રાણુનું સત્તાસ્થાન હેતું નથી કારણ કે ત્રાણુનું સત્તાસ્થાન તીર્થંકર નામ અને આહારક ચતુષ્ક સહિત હોય છે, અને એ બંનેની સત્તાવાળા કેઈપણ આત્મા નરકગતિમાં ઉત્પન્ન થતું નથી, માટે ત્રાણુનું સત્તાસ્થાન નરકગતિમાં હતું જ નથી. તથા મિથ્યાષ્ટિ ગુણસ્થાનકે પ્રથમ સત્તાસ્થાન ચતુષ્ઠ માંહેના ત્રાણુના સત્તાસ્થાન, હીન ત્રણ અને અદ્ધવ સંજ્ઞાવાળાં ત્રણ-કુલ છ સત્તાસ્થાન હોય છે. તાત્પર્ય એ કે-મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે ૯૨-૮૯-૮૮-૮૬-૮૦-૭૮ એમ છે સત્તા ૧ તેલ-વાયુવિનાના અન્ય એકેન્દ્રિયાદિ તિર્યંચ મનુષ્યદ્ધિક ન બાંધે તે પિતાના શરૂઆતના એ ઉદયસ્થાન સુધીજ બાંધતા નથી, ત્યાર બાદ તેઓ અવશ્ય બાંધે છે. એટલે અઠ્ઠોરોરના સત્તાસ્થાનને સંભવ પોતપોતાના શરૂઆતના બે ઉદયસ્થાન સુધી જ છે. '' ૧ ૦૨-૦૮-૮-૮૦–૭૮ એ પાચ સત્તાસ્થાનો તો અનેક જીવોની અપેક્ષાએ મિથ્યાદષ્ટિએ સંભવે છે. તીર્થકર નામની સત્તાવાળું નેવ્યાસીનું સત્તાસ્થાન મિયાદષ્ટિને કઈ રીતે હોઈ શકે? Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ પંચસંગ્રહ વતીયખંડ સ્થાનકો અનેક જીવોની અપેક્ષા હોય છે. ત્રાણુનું સત્તાસ્થાન હોતું નથી. કારણકે આહારક ચતુષ્ક અને તીર્થંકર નામ એમ બન્નેની સંયુકત સત્તાવાળે કેઈપણ આત્મા મિથ્યા જતું નથી. અન્યત્ર પણ કહ્યું છે કે “ઉભય-તીર્થકર અને આહારક સપ્તકની સત્તાવાળે આત્મા મિથ્યાદ્રષ્ટિ હેતે થી.” આ સિવાયના શેષ સત્તાસ્થાને ક્ષપકશ્રેણિમાં હોય છે, મિથાષ્ટિને હોતા નથી. તેથી નિપ્યાં છે.' દેવગતિમાં પ્રથમ સત્તાસ્થાન ચતુષ્ક ૯૩-૯૨-૮૯-૮૮ હોય છે. શેષ સત્તાસ્થાને હોતાં નથી. કેમકે આ સિવાયનાં શેષ સત્તાસ્થાનકે એકેન્દ્રિમાં અથવા ક્ષપકશ્રેણિમાં સંભવે છે. તથા તિર્યંચગતિમાં મિથ્યાષ્ટિ ગુણસ્થાનકે જે સત્તાસ્થાને કહાં છે, તેમાંથી નેવ્યાસી સિવાયનાં શેષ ૯૨-૮૮-૮૬-૮૦–૭૮ એમ પાંચ સત્તાસ્થાને હોય છે. નેવ્યાશીનું સત્તાસ્થાન હોતું નથી. કેમકે નિકાચિત જિનનામની સત્તાવાળો કઈ પણ આત્મા તિર્યંચગતિમાં જ નથી. મનુષ્યગતિમાં અઠ્ઠોતેર વિના શેષ સઘળાં સત્તાસ્થાને હોય છે. અહોતરનું સત્તાસ્થાન મનુષ્યદિક હવેલાયા બાદ થાય છે. મનુષ્યદ્ધિકની સત્તા વિનાને કઈ પણ મનુષ્ય હોતે જ નથી, એટલે મનુષ્યગતિમાં અઠ્ઠોતેરનું સત્તાસ્થાન હેતું નથી. આ પ્રમાણે ગતિમાં સત્તાસ્થાને કહ્યાં. ૯૭. હવે ગુણસ્થાનકમાં નામકર્મનાં સત્તાસ્થાનકે કહે છે– पढमचउकं सम्मा बीयं खीणाउ बार सुहुमे अ। सासणमीसि वितित्थं पढममजोगंमि अट्ठ नव ॥९८॥ प्रथमचतुष्कं सम्यक्त्वाद द्वितीयं क्षीणाद बादरे सूक्ष्मे च । सासादनमिश्रयोविंतीय प्रथममयोगिन्यष्टो नव ॥ ९८ ॥ ઉત્તર–મિયા દષ્ટિ છતાં કોઈ આત્મા પ્રથમની ત્રણ મહિનાની કોઈપણ નારકીનું આયુ બાંધી ક્ષાપત્રમિક સમ્યકત્વ ઉપાર્જન કરી તીર્થકર નામ નિકાચિત કરે. નરકમાં જતાં અંતર્મુહૂર્ત આય શેષ હોય ત્યારે ભાષામિક સમ્યકત્વ વમી નાખે છે, એટલે મિથ્યાત્વી છતાં નરકમાં જાય. ત્યાં પર્યાસો થઈ પથમ મકવ ઉત્પન્ન કરે છે. અપર્યાપ્તાવસ્થામાં તે કોઈને સમ્યકત્વ ઉત્પન્ન થતું નથી. અને નિકાચિત તીર્થકર નામની સત્તાવાળ અંતર્મુહૂર્તથી અધિક કાળ મિયા રહેતું નથી તેથી પર્યાપ્તાવસ્થામાં અવશ્ય સમ્યકત ઉત્પન્ન કરે છે. એટલે પૂર્વજન્મનું છેલ્લું અંતર્મુહૂર્ત અને નારકીમાં અપર્યાપ્તાવસ્થાનું અંતર્મુહૂર્ત બંને મળી એક મેટા અંતર્મુહૂર્ત પર્યત મિયાદષ્ટિ ગુણસ્થાનકે નેવ્યાસીનું સત્તાસ્થાન હોય છે. Page #124 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા ટીકાનુવાદ ૧૧૩ અવિરત સમ્યગ્દષ્ટિથી આરભી પ્રથમ સત્તાસ્થાન ચતુષ્ક હાય છે. તથા ક્ષીણમાહથી અને બાદરસ પરાય તેમજ સૂક્ષ્મસ`પરાય ક્ષપકને દ્વિતીય સત્તસ્થાન ચતુષ્ક હોય છે. પ્રથમ ચતુષ્ક માંહેના તીર્થંકર નામની સત્તા વિનાનાં સત્તાસ્થાને સાસ્વાદન અને મિશ્ર હાય છે, અને અચેગિમાં આઠે અને નવતુ' સત્તાસ્થાન હેાય છે. ટીકાનુ૦—અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકથી આરભી ઉપશાંતમેહગુણસ્થાન પર્યન્ત પ્રથમ સત્તાસ્થાન ચતુષ્ક ૯૩-૯૨-૮૯-૮૮ હાય છે. ક્ષીણમેહગુણસ્થાનકથી આર’ભી અયાગિ ગુણુસ્થાનકના દ્વિચરમ સમયપ ત તથા ક્ષકને અનિવૃત્તિકરણે અને સૂક્ષ્મસ પરાયે દ્વિતીય સત્તાસ્થાન ચતુષ્ક ૮૦-૭૯-૭૬-૭૫ ડાય છે. સાન્નાદન અને મિશ્રગુણસ્થાનકે પ્રથમ સત્તાસ્થાન ચતુષ્કમાંહેના તીર્થંકર નામની સત્તા વિનાનાં એટલે કે ત્રાણું અને નૈન્યાશી સિવાયનાં ખાણું અને અત્યાશી એમ એ સત્તાસ્થાન હોય છે. યાગિગુણસ્થાનકના ચરમ સમયે આઠ કે નવનુ' સત્તાસ્થાન હોય છે. ભાવના આ પ્રમાણે-મિથ્યાર્દષ્ટિ ગુણસ્થાનકે ૯૨-૮૯-૮૮-૪૬-૮૦-૭૮ એમ છ સત્તાસ્થાના હોય છે, જે પહેલાં કહી ગયા છે. સાસ્વાદન અને સભ્યમિથ્યાર્દષ્ટિ ગુણુસ્થાનકે ૯૨-૮૮ એ બે સત્તાસ્થાનેા હોય છે. તીથ 'કરનામની સત્તાવાળા આત્મા એ એ ગુણસ્થાનકે જતા નહિ હોવાથી ત્રાણુ કે નેવ્યાશીનુ' સત્તાસ્થાન હેતુ નથી. અવિરતિ સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ, પ્રમત્ત, અપ્રમત્ત અને અપૂર્ણાંકરણ ગુણસ્થાનકે ૯૩-૯૨-૮૯-૮૮ એમ ચાર ચાર સત્તાસ્થાનકે હાય છે. અનિવૃત્તિ બાદર સ ́પરાય અને સૂક્ષ્મસ'પરાય ગુણસ્થાનકે ઉપશમ શ્રેણુ આશ્રયી હ૩-૯૨-૯૮-૮૮ એ ચાર સત્તાસ્થાને હાય છે, અને ક્ષેપક શ્રેણિમાં તેર પ્રકૃતિના ક્ષય થયા પછી ૮૦-૭૯-૭૬-૭૫ એમ ચાર સત્તાસ્થાના હોય છે. ઉપશાંતમેહ ગુણસ્થાનકે ૯૩–૯૨-૮૯-૮૮ એ ચાર સત્તાસ્થાનેા હોય છે. ક્ષીણમેહ અને સર્યાગિકેવલિગુણસ્થાનકે ૮૦-૭૯-૭૬-૭૫ એમ ચાર સત્તાસ્થાનકા હાય છે. અચેાગિકવલિગુણસ્થાનકે ૮૦-૭૯૭૬-૭૫-૯-૮ એમ છ સત્તાસ્થાનકો હોય છે. તેમાંનાં શરૂઆતનાં ચાર ભિન્ન ભિન્ન જીવાની અપેક્ષાએ દ્વિચરમ સમય પર્યંત હોય છે. અને છેલ્લા સમયે તીથંકર ભગવાનને નવનું અને સામાન્ય કૈવલિ ભગતને આઠનું સત્તાસ્થાન હાય છે. અમુક અમુક ગુણસ્થાન આશ્રર્યાં અનેક સત્તાસ્થાનેા હોય છે, પર`તુ એક જીવને એક સમયે કોઈપણ એક જ સત્તાસ્થાન હોય છે, એક સાથે એક જીવને અનેક સત્તાસ્થાને * Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪. પંચસંગ્રહ તૃતીયખંહ હેતાં નથી. એક ગુણસ્થાનકે અનેક સત્તાસ્થાને ભિન્નભિન્ન છની અપેક્ષાએ હોય છે. ૯૮. આ પ્રમાણે ગુણકથાનકમાં સત્તાસ્થાનકો કહ્યાં. હવે બંધ, ઉદય અને સત્તાસ્થાને પરસ્પર સંવેધ કહે છે – नवपंचोदयसत्ता तेविसे पणवीस छब्बीसे ॥ अठ्ठ चउरहवीसे नवसत्तिगुणतीसतीसे य ॥९९॥ एक्के के इगतीसे एकके एक्कुदय अट्ठ संतंसा । उवस्यबंध दस दस नामोदयसंतठाणाणि ॥१०॥ नवपश्चोदयसत्ते प्रयोविंशतौ पञ्चविंशतौ पइविंशतौ । अष्टौ चत्वार्यष्टाविंशतौ नव सप्तकोनविंशति च ॥९९॥ एकैकमेकत्रिंशत्येकस्मिन् एक उदयोऽष्टौ सत्तांशाः । उपरतबन्धे दश दश नाम्न उदय-सत्स्थानानि ॥१०॥ અર્થ–તેવીસ, પચીસ અને છવ્વીસના બંધે નવ ઉદયસ્થાને અને પાંચ સત્તાસ્થાને હોય છે, અડ્ડાવીશના બંધે આઠ ઉદયસ્થાને અને ચાર સત્તાસ્થાને હોય છે, ઓગણત્રીશ અને ત્રીશના બધે નવ ઉદયસ્થાન અને સાત સત્તાસ્થાને હોય છે, એકત્રીશના બધે એક ઉદયસ્થાન અને એક સત્તાસ્થાન હોય છે. એકના બંધે એક ઉદયસ્થાન અને આઠ સત્તાસ્થાને હોય છે, અને બંધવિ છેદ થયા પછી નામકર્મનાં દશ ઉદયસ્થાન અને દશ સત્તાસ્થાને હોય છે. ટીકાનુ -વીસ, પચીસ અને ઇવીસના બંધે નવ નવ ઉદયસ્થાને અને પાંચ પાંચ સત્તાસ્થાન હોય છે. તેમાં ત્રેવીસ પ્રકૃતિને બંધ અપર્યાપ્ત એકેન્દ્રિય ગ્ય છે. એટલે કે અપર્યાપ્ત એકેન્દ્રિય ગ્ય બાંધતાં ત્રેવીસ પ્રકૃતિ બંધાય છે. અને તેના બાંધનારા પર્યાપ્ત-અપર્યાપ્ત એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યો છે. - અપર્યાપ્ત અને પર્યાપ્ત એકેનિદ્રયાદિ સઘળા તિર્યંચે અને મનુષ્ય ત્રેવીસ પ્રવૃતિઓ બાંધી શકતા હોવાથી અપર્યાપ્ત અને પર્યાપ્તાવસ્થામાં મનુષ્ય અને તિર્યંચોને સંભવતાં સઘળાં ઉદયસ્થાનકે ત્રેવીસને બંધ કરતાં સંભવે છે. તે નવ ઉદયસ્થાનકે આ પ્રમાણે છે-૨૧-૨૪૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦-૩૧ આ ઉદયસ્થાનકે કયારે હેય? તેનું વિવરણ કરે છે ૧ અમુક બંધસ્થાન બાંધતી વખતે અમુક ઉદયસ્થાને કે અમુક રુઝાસ્થાને ઉyકઈ સમજવામાં તે તે બંધસ્થાનક કઈગતિ કે કયા જીવો યોગ્ય છે, અને તેના બાંધનારા કોણ છે ? તેને ખ્યાલ રાખવો જોઈએ. કેમકે તે ઉપરથી જ તે તે બંધસ્થાન બાંધતાં અમુક ઉદયસ્થાન કે સત્તાસ્થાના નિર્ણય થઈ શકે છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકાટીકાનુવાદ - ઉપરોક્ત ઉદયસ્થાનમાંથી એકશને ઉદય વિગ્રહગતિમ વર્તમાન એકેન્દ્રિય, વિલેન્દ્રિય, અસંસિ-સંસિ તિર્યંચ પંચેન્દ્રિય અને મનુને હોય છે. આ સઘળા એકવીશ પ્રકૃતિના ઉદયવાળા આત્માઓ અપર્યાપ્ત એકેન્દ્રિય યોગ્ય ત્રેવીસ પ્રકૃતિ બાંધી શકે છે. વીસ પ્રકૃતિને ઉદય માત્ર અપર્યાપ્ત-પત એકેન્દ્રિયને જ હોય છે, અન્યત્ર હેતે નથી. પચીસને ઉદય પર્યાપ્ત પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા એકેન્દ્રિય અને ઉત્તર વૈશિરીર કરનાર મિથ્યાદષ્ટિ મનુષ્ય-તિર્યંને હોય છે. જેઓ તદ્યોગ્ય લિષ્ટ પરિ ણામના યોગે અપર્યાપ્ત એકેન્દ્રિય યોગ્ય ગેસ પ્રકૃતિઓ બાંધી શકે છે. છવ્વીસને ઉદય પર્યાપ્ત એકેન્દ્રિયોને, પર્યાપ્ત-અપર્યાપ્ત એટલે કે પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા કે અપર્યાપ્ત નામના ઉદયવાળા મિથ્યાદષ્ટિ વિકસેન્દ્રિયોને તિર્યંચ પંચેન્દ્રિયોને અને મનને હેય છે. સત્તાવીશને ઉદય પર્યાપ્ત એકેન્દ્રિયોને અને મિથ્યાદિ વૈશિરીર કરનાર તિર્યંચ-મનુષ્યોને હોય છે. અાવીશ, ઓગણત્રીશ અને ત્રીશને ઉદય મિથ્યાષ્ટિ પર્યાપ્ત વિકલેન્દ્રિય, (સામાન્ય કે વૈકિય શરીરી) તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યને હોય છે અને એકત્રીશને ઉદય મિથ્યાષ્ટિ વિકેલેન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિયોને હેય છે. આ સિવાયના અન્ય દે, નારકીઓ કે યુગલિકે ત્રેવીસ પ્રકૃતિને બંધ કરતા નથી. (વીસને બંધ મિથ્યાષ્ટિને જ થતું હોવાથી સર્વત્ર મિયાદષ્ટિ વિશેષણ મૂકયું છે.) ત્રેવીસને બંધ કરનારા ઉપરોક્ત સઘળા જેને સામાન્યથી બાણું, અટક્યાશી, છવાશી, એંશી અને અતર એમ પાંચ સત્તાસ્થાન હોય છે. તેમાં એકવીશના ઉદયસ્થાનમાં વર્તતા સઘળા અને પાંચમાંથી કેઈપણ સત્તાસ્થાન સંભવે છે. માત્ર એકશન ઉદયે વર્તતા ત્રેવશના બંધક મનુષ્યને અઠોતેર સિવાયનાં ચાર સત્તાસ્થાનકે હેય છે. કારણ કે અતરનું સત્તાસ્થાન મનુષ્યગતિ અને મનુષ્યાનુપુર્નીની ઉદ્ધલના થયા બાદ થાય છે. મનુષ્યને તેની ઉદ્ધલનાને સંભવ નથી, માટે મનુષ્યને અતરનું સત્તાસ્થાન હોતું નથી. વસના ઉદયે પણ પાંચે સત્તાસ્થાને સંભવે છે. માત્ર વીસના ઉદયવાળ વૈક્રિય કરતા વાયુકાયને એંશી અને અઠોતેર વિના ૯૨-૮૮-૮૬ એ ત્રણ સત્તાસ્થાને હોય છે. કારણ કે વૈકિયષર્ક અને મનુષ્યદ્વિકની તે તેને અવશ્ય સત્તા છે. કારણ કે વૈક્રિયશરીરને તે સાક્ષાત્ અનુભવે છે, અનુભવ ઉદય વિના હેતે નથી, એટલે તે તેની ઉદ્ધલના ' કરતું નથી. અને તેની ઉદ્વલના થયા વિના દેવદ્ધિક કે નરદ્ધિકને પણ ઉવેલ નથી. કારણ Page #127 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ તૃતીયખંડ કે તથાસ્વભાવે વૈક્રિયષકની સમકાલે ઉદ્દલના થાય છે. અને ક્રિયષટ્રકની ઉદ્દલના થયા પછી જ મનુષ્યદ્ધિકની ઉઠ્ઠલના કરે છે, પહેલાં કરતું નથી. માટે એંશ, અર્યોતેર એ બે સત્તાસ્થાન પૈક્રિય વાયુકાયને હોતાં નથી. ના પચીશના ઉદયે પણ પાંચે સત્તાસ્થાને હોય છે. તેમાં પચીશના ઉદયે અઠેરનું સત્તાસ્થાન વૈક્રિયશરીરિ સિવાયના અન્ય વાયુકાય અને તેઉકાયને હોય છે, તે સિવાયના પૃથ્વીકાયાદિને હોતું નથી. કારણ કે તેઉકાય અને વાયુકાય વિનાના અન્ય સઘળા પર્યાપ્ત જે મનુષ્યગતિ અને મનુષ્યાનુપૂર્વી અવશ્ય બાંધે છે, માટે અદ્યતેરનું સત્તાસ્થાન [શરૂઆતના પિતાપિતાના બે ઉદયસ્થાન સિવાય અન્યત્ર સંભવતું નથી. છવ્વીસન ઉદયે પચે સત્તાસ્થાને હોય છે. અહિં પણ અનેરનું સત્તાસ્થાન અક્રિય વાયુકાય અને તેઉકાય જેને હોય છે, (પૃથવી, અપ અને વનસ્પતિમાં હોતું નથી.) અથવા તે –વાઉમાંથી મનુષ્યદ્ધિક ઉવેલી પર્યાપ્ત-અપર્યાપ્ત બેઈન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસંસિસં િપંચેન્દ્રિય તિર્યંચમાં આવેલાને હોય છે. કારણ કે તેઓ સઘળા જ્યાં સુધી મનુષ્યગતિ, મનુષ્યાનુપૂર્વી બાંધતા નથી ત્યાં સુધી તેઓને અઠ્ઠોતેરનું સત્તાસ્થાન હોય છે, ત્યારબાદ હેતું નથી. સત્તાવીશના ઉદયે અઠ્ઠોતેર સિવાય ચાર સત્તાસ્થાને હોય છે. કારણ કે સત્તાવીશને ઉદય તેઉ-વાઉ વજીને પર્યાપ્ત બાદર એકેન્દ્રિય અને વૈક્રિય ઈચ-મનુષ્યને હોય છે. તેઓને અવશ્ય મનુષ્યદ્ધિકના બંધને સંભવ હોવાથી અઠ્ઠોતેરનું સત્તાસ્થાન ઘટતું નથી. પ્રશ્ન-શું તેઉકાય-વાઉકાય જીને સત્તાવીશને ઉદય હેતે નથી? જેથી તેને વજે છે ? ઉત્તર–છવ્વી ના ઉદયવાળા એકેન્દ્રિયને આતપ કે ઉદ્યોતના ઉદયે સત્તાવીસને - ઉદય થાય છે. તેઉ–વાયુમાં આતપ કે ઉદ્યોતને ઉદય જ હોતું નથી. એટલે તેલ-વાયુમાં સત્તાવીશનું ઉદયસ્થાન હોતું નથી, માટે તેને વર્યું છે. ૧ અદાસીની સત્તાવાળા એકેન્દ્રિય પહેલાં દેવદિક ઉવેલે છે, ત્યારબાદ વૈક્રિય ચતુષ્ક અને નરકદિક ઉલે છે, અથવા પહેલાં નરકદિક ઉકેલે છે. અને ત્યારપછી દેવદિક અને વક્રિયચતુષ્ક ઉકેલે છે. એટલે શૈક્રિય વાયુકાયને છયાશીની સત્તા હોઈ શકે છે, કેમકે ઐક્રિયશરીર થવાનું કારણ બૈક્રિયચતુષ્કની સત્તા છે અને જયાશીના સત્તાસ્થાનકમાં તે છે. ૨ ઉત્તર શૈક્રિય શરીરી મનુષ્ય તથા તિર્યંચ પંચેન્દ્રિને શૈકિયચતષ્કની સત્તા અવશ્ય હાય છે. માટે આ ઉદયસ્થાનમાં પણ શૈકિય શરીરી મનુષ્ય તથા તિર્યય પંચેન્દ્રિયોને ૮૦ તથા ૮૬ નું સત્તાસ્થાન પણ હોતું નથી એટલે કે તેઓને માત્ર ૯૨ અને ૮૮ એ બે જ સત્તાસ્થાન હોય છે. ૩ તેઉકાય અને વાયુકાય મનુષ્યદ્ધિક ઉલે છે, અન્ય કોઈપણ ઉલતા નથી, એટલે તેઉ-વાઉમાં તે તેના પિતાના સઘળા ઉદયસ્થાનમાં અનેરનું સત્તાસ્થાન સંભવે છે. પરંતુ તે સિવાયના અન્ય પર્યાપ્ત પૃથ્વીકાયાદિ તિર્યો કે જેઓ તેઉવાઉમાંથી મનુષ્યદિક ઉવેલીને આવેલા છે. તેમાં શરૂઆતનાં પિતાના બે ઉદયસ્થાન સુધી જ અઠતેરનું સત્તાસ્થાન હોય છે. ત્યારબાદ મનુષ્યદ્ધિકને અવશ્ય બંધ થઈ જતો હોવાથી અઠોતેરનું સત્તાસ્થાન હોતું નથી. અહિં પૃથ્વીકાયાદિને “પર્યાપ્તા” વિરોષણ જેડયું છે, તેને અર્થ પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા એ લેવાને છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા ટીકાનુવાદ ૧૧૭ અઠ્ઠાવીશ, એગણત્રીશ, ત્રીશ અને એકત્રશના ઉદયમાં પણ અઠોતેર સિવાયનાં ચાર ચાર સત્તાસ્થાને હોય છે. કારણ કે અડાવીશ આદિ ઉદય પર્યાતનામકર્મના ઉદયવાળા વિલેન્દ્રિય, તિય ચ પંચેન્દ્રિય અને મનુષ્યોને હોય છે, માત્ર એકત્રીશને ઉદય પર્યાપ્ત વિકલેન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિયો હોય છે. કેમકે એકત્રીશને ઉદય ઉદ્યાતનામ યુક્ત છે, અને ઉદ્યોતને ઉદય તિયાને હોય છે.) તે અડાવીશ આદિ સઘળા ઉદયવાળા આત્માઓ અવશ્ય મનુષ્યગતિ અને મનુષ્યાનુપૂર્વીની સત્તાવાળા હોય છે. આ પ્રમાણે ત્રેવીશ પ્રકૃતિના બાંધનારા જીવનમાં નવે ઉદયસ્થાન આશ્રયી ચાલીસ સત્તાસ્થાને થાય છે. જેમ ત્રેવીશ પ્રકૃતિ એના અંધકને ઉદયસ્થાને અને સત્તાસ્થાને કહ્યાં, તેમ પચીસ અને છવ્વીસ પ્રવૃતિઓના બાંધનારાઓને પણ સમજવાં. તેમાં પચીસ અને છવ્વીસ એ બે બંધસ્થાને પર્યાપ્ત એકેન્દ્રિય યંગ્ય બાંધતાં બંધાય છે. અને તેના બંધક તિર્યો, મનુષ્ય અને ઈશાન સુધીના દેવે છે. તથા પચીસનું બંધસ્થાન અપર્યાપ્ત વિકસેન્દ્રિય, તિવચ પંચેન્દ્રિય અને મનુષ્ય યોગ્ય બાંધતાં પણ બંધાય છે. તેના બંધક મનુ અને તિર્યંચે છે. ઉપરોક્ત છે પોતપોતાના સઘળા ઉદયમાં પચીસ અને છવ્વીસને બંધ કરે છે. તે વખતે ત્રેવીશના બંધમાં જે (અને જે રીતે પાંચ સત્તાસ્થાને કહાં તેજ પાંચ સત્તાસ્થાને હોય છે. માત્ર પર્યાપ્ત એકેન્દ્રિય ગ્ય પચીસ અને છવ્વીસ પ્રકૃતિને બંધ કરતા દેવેને પિતાના એકવીશ, પચીશ, સત્તાવીશ, અડાવીશ, એગણત્રીશ અને ત્રશ એ છએ ઉદયમાં બાણું અને અઠાશ એમ બેજ સત્તાસ્થાને હેય છે. દેવો અપર્યાપ્ત વિલેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય કે અપર્યાપ્ત મનુષ્યગતિ ચોગ્ય પચીસ પ્રકૃતિને બંધ કરતાજ નથી, કેમકે અપર્યાપ્ત વિકસેન્દ્રિયાદિમાં તેઓ ઉત્પન્ન થતા નથી. સામાન્યથી પચીસ અને છવ્વીસના બંધે નવ ઉદયસ્થાને આશ્રયી ચાલીશ-ચાલીશ સત્તાસ્થાનકે થાય છે. ' અઠાવીશ પ્રકૃતિના બંધે આઠ ઉદયસ્થાનકે હેય છે. તે આ પ્રમાણે-૧૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦-૩૧ અાવીશ પ્રકૃતિઓને બંધ દેવગતિ યોગ્ય અને નરકગતિ એગ્ય એમ બે પ્રકારે છે. અને તેના બંધક સામાન્યથી મનુષ્યો તથા તિર્યંચ છે. તેમાં દેવગતિ ગ્ય અઠાવીશ પ્રકૃતિઓને જ્યારે બંધ થાય ત્યારે ભિન્ન ભિન્ન છની અપેક્ષાએ ઉપરોક્ત આઠે ૧ અપર્યાપ્ત મનુષ્ય પ્રાગ્ય ૨૫ ના બંધે પ્રથમના ચાર ઉદયસ્થાનમાં પણ તેનું સત્તાસ્થાન હોતું નથી, માટે નવેય ઉદયસ્થાનોમાં ૭૮ વિનાનાં ચાર ચાર સત્તાસ્થાને હોય છે, તથા તેઉકાય, વાયુકાય, મનુષ્ય પ્રાગ્ય બંધ કરતા ન હોવાથી વૈક્રિય વાયુકાયના ઉદય ભાંગા પણ હોતા નથી. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ઉદયસ્થાનકો સ ંભવે છે. અને નરકગતિ ચગ્ય જ્યારે અઠ્ઠાવીશ ત્યારે ત્રીશ અને એકૌશ એમ એજ ઉદયસ્થાન! હાય છે. પંચસ ગ્રહ તૃતીય ખ'ડ પ્રકૃતિના બંધ કરે દેવગતિયેાગ્ય અઠ્ઠાવીશના ખ'ધકને એકવીશના ઉદ્દય વિગ્રહગતિમાં વત્ત માન ક્ષાયિકસમ્યઢષ્ટિ કે વેદકસમ્યગ્દષ્ટિ પચેન્દ્રિય તિય ચ અને મનુષ્યને હોય છે. પચીસના ઉદય આહારક સયત, અને સમ્યગ્દષ્ટિ કે મિથ્યાર્દષ્ટિ વૈક્રિય તિય ચ કે મનુષ્યાને હોય છે. છવ્વીસના ઉદય ક્ષાયિકસમ્યકત્વ અથવા ક્ષાાપશમિક સમ્યક્ત્વી શરીરસ્થ પંચેન્દ્રિયતિય ચ અને મનુષ્ચાને હાય છે. સત્તાવીશનો ઉદય આહારક સયતને તેમજ સમ્યગ્દષ્ટિ અથવા મિથ્યાષ્ટિ વૈક્રિય તિય ચ-મનુષ્યાને હોય છે. અઠ્ઠાવીશ અને એગત્રૌશ એ ૧ નરકગતિ યાગ્ય એજ ઉદયસ્થાન કહેવાનું કારણ્ નરકગતિ યાગ્ય બંધ પહેલે ગુણસ્થાનકે જ થાય છે, અને તે પણ્ સ પૂર્ણ પર્યાપ્તાવસ્થામાંજ. અને પર્યાપ્તાવસ્થામાં ઉપરોક્ત એજ ઉદ્દયસ્થાને હોય છે. મિથ્યાદષ્ટિ જીવા અપર્યાપ્તાવસ્થામાં નરક કે દેવગતિ યોગ્ય અધ કરતા નથી.. એટલે મિથ્યા દૃષ્ટિને દેવગતિ યોગ્ય બંધ કરતાં પણ ઉપરોક્ત ભેજ ઉદયસ્થાનકા હોય છે. અપર્યાપ્તાવસ્થામાં દેવગતિ અધ સમ્યગ્દષ્ટિને થાય છે. એટલે અપર્યાપ્તાવસ્થામાં સભવતાં એકવીશ આદિ ઉદયસ્થાનકા ચેાથા ગુણસ્થાનક હોય છે. પાંચમા આદિ ગુણસ્થાને તા પર્યાપ્તાવસ્થામાંજ હોય છે, એટલે ત્યાં પર્યાપ્તાવસ્થામાં સંભવતાં ઉદયસ્થાના હોય છે, દેવ-નરકગતિના બધક પર્યાપ્ત સ ંમૂÐિમ તિયચ, ગજ તિર્યંચ, અને ગજ મનુષ્ય છે. ૨તિય ચે. અહિં યુગલિયા લેવા. કેમકે સંખ્યાતવના આયુવાળાને ક્ષાયિક ઉત્પન્ન થતું નથી, તેમજ તેમાં ક્ષાયિક લઈને કોઈ ઉત્પન્ન પણ થતા નથી. પૂર્વે અસખ્યાતવ' પ્રમાણ તિર્યંચ યુગ લિકનું આયુ બાંધી કૉઈ મનુષ્ય ક્ષાયિક ઉત્પન્ન કરે, આયુ પૂર્ણ કરી યુગલિકમાં જાય. ત્યાં જતાં વિગ્રહગતિમાં તેને ૨૧ ના ઉદય છતા દેવગતિ યોગ્ય ૨૮ પ્રકૃતિને બંધ કરે છે. કાઈપણ્ દેવ કે નારકી ઉપશમ સમ્યકવ લઈ મનુષ્ય કે તિય ́ચમાં ઉત્પન્ન થતા નથી, માટે એજ સમ્યકત્વ ગ્રહણ કર્યાં છે. ૩ અે ગુણસ્થાનકે આહારક સયત તે દેવતિ યેાગ્ય ૨૮તે જ બંધ કરે છે અને સમ્યગ્દષ્ટિ વૈક્રિય તિર્યંચ અને મનુષ્યેા પણ દેવગતિ યાગ્ય જ બંધ કરે છે. મિથ્યાદષ્ટિ ઐક્રિય તિય ય–મનુષ્યા શુભ અધ્યવસાયવાળા હોય ત્યારે દેવગતિ ચેાગ્ય ૨૮ બધે છે. અહિં ટીકામાં ૨૫ અને ૨૭ ના ઉદયે વૈક્રિય શરીરી મિથ્યાત્વી મનુષ્યા અને તિય ચેા પણ દેવગતિ યાગ્ય ૨૮તા બધ કરે એમ જણાવેલ છે તા સંકિલષ્ટ પરિણામી મિથ્યાત્વી નૈષ્ક્રિય શરીરી મનુષ્યો અને તિર્યંચ પ ંચેન્દ્રિયા ૨૫ અને ૨૭ ના ૮ ઉદયે નરક પ્રાયેાગ્ય ૨૮ તા બંધ કેમ ન કરી શકે? અને જો કરતા ડેાય તે। નરક પ્રાયેાગ્ય ૨૮ ના બધે પણ ૨૧ અને ૨૬ વિના ૨૫ આદિ ૬ ઉદયસ્થાને બતાવવાં જોઈએ, પરંતુ નરક પ્રાયેાગ્ય ૨૮ના 'ધે અહી તેમજ ષષ્ઠ કર્મગ્રન્થ, સિત્તરી ચૂણી' અને સપ્તતિકા ભાષ્યમાં ૨૫ આદિ ઉદયસ્થાના ન બતાવતાં માત્ર સામાન્ય મનુષ્ય અને તિચેાતે ૩૦નું અને ઉદ્યોતના ઉદયવાળા તિય``ચાને ૩૧નું એમ એ જ ઉદયસ્થાના બતાવ્યાં છે તેનું કારણ એમ સમજાય છે કે મિથ્યાદષ્ટિ ઐક્રિય શરીરી મનુષ્ય અને તિર્યંચ ૫ ચેન્દ્રિય દેવ યાગ્ય ૨૮ પ્રકૃતિએ બધાય તેવા શુભ પરિણામ આવી શકે પર ંતુ નરક પ્રાયેાગ્ય ૨૮ બધાય તેવા સકિલષ્ટ પરિણામ આવતા નહિ હાય અથવા તે। કાઈ બીજી વિશિષ્ટ કારણ હશે. તે તે બહુશ્રુતે જાણે. Page #130 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા ટીકાનુવાદ ઉગે અનુક્રમે શરીર પર્યાતિએ પર્યાપ્ત અને ઉપવાસ પર્યાતિએ પર્યાપ્ત ક્ષાયિ સમ્યગ્દષ્ટિ અગર વેદકમ્યગ્દષ્ટિ પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યને, તથા આડારક સંવતને અને સમ્યકત્વી અગર મિથ્યાત્વી વૈક્રિય તિર્યંચ અથવા મનુષ્યને હોય છે. - ત્રીશને ઉદય સમ્યગ્દષ્ટિ, મિથ્યાષ્ટિ અથવા મિશ્રદષ્ટિ તિર્યંચ અને મનુષ્યને હેય છે, તથા ઉદ્યોતના ઉદયવાળા આહારકસંયત અને વૈક્રિયસંતને હોય છે જેઓ દેવગતિ યોગ્ય અઠાવીશ પ્રકૃતિને બંધ કરે છે એકત્રીશને ઉદય સમ્યગ્દષ્ટિ અથવા મિથ્યાષ્ટિ ઉદ્યોતના ઉદયવાળ પંચેન્દ્રિય તિર્યંચને હોય છે. ઉપરોક્ત ઉદયમાં વર્તતા ઉપર કહ્યા તે દેવગતિગ્ય અડાવીશ પ્રકૃતિને બંધ કરે છે. (અહિં એ ધ્યાનમાં રાખવું કે સાતમે ગુણસ્થાનકે વર્તમાન આહારકશરીરી દેવગતિ ત્રીશજ બાંધે છે. કેમકે જેઓને આહારકદ્ધિકની સત્તા છે, તેઓ તેની બંધ યોગ્ય ભૂમિમાં આડારકદ્ધિકને અવશ્ય બંધ કરે છે. પ્રમત્તે આહારકદ્ધિકને બંધ નહિ થતું હોવાથી ત્યાં આહારકશરીરી દેવગતિયોગ્ય અાવીશ બાંધે. એ જ પ્રમાણે વૈક્રિયશરીરી યુતિ છઠે તે અડાવીશજ બાંધે. સાતમે જે તેમને આહારકની સત્તા હોય તે દેવગતિગ્ય આહારકદ્ધિક સહિત ત્રીશજ બાંધે, નહિ તે અઠાવીશ બાંધે) નરકગતિયોગ્ય અાવીશને બંધ કરતા મિથ્યાષ્ટિ પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યને ત્રશને ઉદય હોય છે, અને એક્ઝીશને ઉદય મિથ્યાષ્ટિ પંચેન્દ્રિય તિર્યને હેય છે. જેઓ અશુભ પરિણામને વેગે અઠાવીશ પ્રકૃતિનો બંધ કરે છે. નરકગતિરોગ્ય બંધ કરનાર પર્યાપ્ત સંમૂચ્છિમ તિચ, મિયાદષ્ટિ સંખ્યાતવર્ષના આ યુવાળા ગર્ભજ તિર્યા અને મનુષ્ય હોય છે. અાવશના બંધકને સામાન્યથી બાણું, નેવ્યાસી, અાશી અને છયાશી એમ ચાર સત્તાસ્થાને હોય છે. તેમાં એકવીશના ઉદયે વર્તમાન દેવગતિયોગ્ય અાવીશના બંધકને બાણું અને અાશી એમ બે સત્તાસ્થાને હોય છે. પચીશના ઉદયે વર્તમાન અઠ્ઠાવીશને બંધક આહારકસંયત, વેકિય તિર્યંચ અને વૈકિય મનુષ્યને બાણું અને અાશી એમ બે સત્તાસ્થાન સામાન્યથી હેાય છે. - તેમાં આહારકસંયત તે અવશ્ય આહારકદ્ધિકની સત્તાવાળા હોય છે, માટે તેને બાણુંનું જ સત્તાસ્થાન હોય છે. તે સિવાયના અન્ય તિર્યંચે અથવા મનુષ્ય આહારકની સત્તાવાળા પણ હોય છે, અને તેની સત્તા વિનાના પણ હોય છે, માટે તેઓને બંને સત્તાસ્થાને હેય છે. જે આહારક ચતુષ્કની સત્તા હોય તે બાણુંનું સત્તાસ્થાન અન્યથા અકાશીનું સત્તાસ્થાન હોય છે. છવ્વીશ, સત્તાવીશ, અઠ્ઠાવીશ અને ઓગણત્રીશને ઉદય છતાં પણ બાણું અને અદ્દાશી એમ બે સત્તાસ્થાન યથાયોગ્ય રીતે હોય છે. ત્રીશના ઉદયે દેવગતિ કે નરકગતિ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ પાઁચસંગ્રહ તૃતીયખંડ યોગ્ય અઠ્ઠાવીશના અંધકને સામાન્યથી ખાણુ, અને અર્દાશીની સત્તા પહેલાં જેમ કહી, તેમ અહિ. પણ સમજી, નેવ્યાસીની સત્તા આ રીતે હાય છે-કોઈ મિથ્યાર્દિષ્ટ મનુષ્ય નારકીનું આયુ ખાંધી ક્ષાયા શમિક સમ્યકત્વ ઉપાર્જન કરે. ત્યારબાદ તથાપ્રકારના વિશિષ્ટ પરિણામના યોગે તીથ કરનામના નિકાચિત બંધ કરે. તે મનુષ્ય નરકમાં જવા સન્મુખ થતાં પેાતાનું અંતર્મુહૂત્ત આયુ શેષ હોય ત્યારે સમ્યકત્વથી પડી મિથ્યાત્વે જાય, ત્યાં તે વખતે તે જીવને તીથ કર નામના ખધ થતા નહિ હાવાથી નરકતિ ચૈાગ્ય અઠ્ઠાવીશ ખાંધતાં નેવ્યાસીની સત્તા હાય છે. છયાસીની સત્તા આ પ્રમાણે હોય છે-તીર્થંકરનામ, આહારકચતુષ્ક, દેવદ્વિક, નરકદ્ધિક અને વૈક્રિયચતુષ્ટની સત્તા જ્યારે ન હૈાય ત્યારે એંશોની સત્તા હાય છે. એશીની સત્તાવાળા કાઇ (એકેન્દ્રિય) આત્મા પચેન્દ્રિય તિય ચ કે મનુષ્યમાં ઉત્પન્ન થઈ સઘળી સ્વયોગ્ય પર્યાપ્તિએ પર્યાપ્ત થાય, પર્યાપ્તાવસ્થામાં જો વિશુદ્ધપરિણામવાળા થાય તા દેવગતિપ્રાયોગ્ય અદૃવીશ પ્રકૃતિએ બાંધે, અને તેના ખધે દેવદ્દિક અને નૈષ્ક્રિયચતુષ્કની સત્તા પ્રાપ્ત થાય એટલે તેને છઠ્યાર્થીનુ' સત્તાસ્થાન થાય. અથવા એ સ`સલિષ્ઠ પરિણામવાળા થાય તે નરકગતિ યોગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિએનો બંધ કરે. અને તેના બધે નરદ્ધિક અને વૈક્રિયચતુષ્કની સત્તા પ્રાપ્ત થાય. એ રીતે પણ છયાશીનુ સત્તાસ્થાન થાય. એકત્રૌશના ઉદયે ખાણું, અઠ્ઠાૌ અને છયાશી એમ ત્રણ સત્તાસ્થાને હાય છે. આ ઉડ્ડય છતા નૈબ્યાર્થીનું સત્તાસ્થાન હેાતું નથી. કારણકે એકૌશના ઉદય ઉદ્યોતના ઉદયવાળા તિય ચ પ ́ચેન્દ્રિયામાં ડાય છે. તિચ ચામાં તીર્થંકર નામની (નિકાચિત) સત્તા હાૌજ નથી. કેમકે (નિકાચિત) જિનનામની સત્તાવાળા કોઈપણ આત્મા તિય ચગતિમાં ઉત્પન્ન થતા નથી. ધ્યાર્થીના સત્તાસ્થાનના વિચાર ઉપર કર્યા પ્રમાણે અહિં પણ સમજવા. આ પ્રમાણે અટ્ઠાવીશના અંધકને આઠે ઉદયસ્થાનને આશ્રયી એગણીશ સત્તા સ્થાના થાય છે. ૧ ગ્રંથના એવા અભિપ્રાય છે કે જે લેશ્યાએ નારકનું આયુ બ્યુ. હાય તે લેશ્મા પોતાના ભવના છેલ્લા અંતમાં જ્યારે આવી જાય ત્યારે નરકમાં જવા સન્મુખ થયેલે આત્મા ક્ષાયેાપશમિક સમ્યકત્વ વસી નાખે છે. એટલે ‘નરકમાં જવા સન્મુખ થયેલા આત્મા સમ્યકૃત્વથી પડી મિથ્યાત્વે જાય' એમ લખ્યુ છે. તથા અહિ' જેણે જિનનામ નિકાચિત કર્યુ છે. તેની વિવક્ષા છે, અનિકાચિત જિનનામની વિવક્ષા નથી. કારણ કે નિકાચિત જિનનામની સત્તાવાળા અંતર્મુહૂત્તથી અધિક મિથ્યાત્વે ટકી શકતાજ નથી. અને અનિકાચિતના તે। કોઈ નિયમજ નથી, મનુષ્યભવનું છેલ્લુ અંત દૂત્ત અને નારકીનુ' અપર્યાપ્તાવસ્થાનું અંતર અને મળી અંત ્ પ્રમાણકાળ નિકાચિત જિનનામની સત્તાવાળા ઉપરાંત રીતે મિથ્યાત્વ ગુણસ્થાનકે રહે છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા ટીકાનુવાદ ૧૨૧ આગણુૌશ અને ત્રૌશના અધે નવ નવ ઉદયસ્થાના અને સાત સાત સત્તાસ્થાન હાય છે. એગણત્રીશનું ખ ́ધસ્થાન તિય ચગતિ અને મનુષ્યગતિ યાગ્ય બાંધતાં બંધાય છે, તેના ખધક ચારે ગતિના આત્માઓ છે. તીર્થંકરનામકમ સાથે દેવગતિયોગ્ય અ ંધ કરતાં પણ એગણત્રીશ મધાય છે. તેના ખધક અવિરતિ સમ્યગ્દૃષ્ટિથી આરંભી પૂવ કરણ ગુસ્થાન સુધીમાં વત્તમાન મનુષ્યે છે. ત્રૌશનું અધસ્થાન ઉદ્યોતનામ સાથે તિય ચગતિયાગ્ય અધ કરતાં બંધાય છે. તેના બંધક ચારે ગતિના આત્માએ છે. તીથ કરનામ સાથે મનુષ્યગતિ ચૈગ્ય ખંધ કરતાં પણુ ત્રૌશનુ ખ’ધસ્થાન બંધાય છે. તેના ખંધક ચતુર્થાં ગુણુસ્થાનકે વત્ત માન દેવા અને નારકીએ છે. તેમજ આહારકદ્ધિક સાથે દેવગતિયેગ્ય અધ કરતાં પણ ત્રૌશ બંધાય છે. તેના અંધક સાતમા અને આઠમા ગુણુસ્થાનકના છટ્ઠા ભાગ સુધીમાં વત્ત`માન યતિઓ છે. એગણત્રીશના મંધ કરતાં જે નવ ઉદયસ્થાનકો કહ્યાં તે આ પ્રમાણે હાય છે-૨૧ ૨૪-૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦-૩, તેમાં એકવીશના ઉદય તિય ચ અને મનુષ્યગતિચેાગ્ય એગણુત્રૌશ માંધતા પર્યામઅપર્યાપ્ત એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, તિય ચ પચેન્દ્રિય, મનુષ્ય, દેવ અને નારકીને વિગ્રહગતિમાં ડાય છે. ચાર્વીશના ઉદ્ભય પર્યાપ્ત-અપર્યાપ્ત એકેન્દ્રિયાને ઢાય છે. પચીશના ઉય પર્યાપ્ત એકેન્દ્રિય, દેવ, નારકી અને વૈક્રિયશરીર જેઓએ વિક્રુ છે એવા મિથ્યાદ્રષ્ટિ મનુષ્ય અને તિય ચાને હાય છે. છવ્વીસના ઉદય પર્યાપ્ત એકેન્દ્રિય, પર્યાપ્ત—અપર્યાપ્ત વિકલેન્દ્રિય, તિય "ચ ૫'ચેન્દ્રિય અને મનુષ્ચાને ડાય છે. સત્તાવીશના ઉદય પર્યાપ્ત એકેન્દ્રિય, દૈવ, નારકી, અને મિથ્યાદષ્ટિ વૈક્રિય તિય ચ મનુષ્યોને હોય છે. અઠ્ઠાવીશ અને એગણત્રીશના ઉદય વિકલેન્દ્રિય, તિય ચ પ ંચેન્દ્રિય, મનુષ્ય, દેવ, નારકી, અને મિથ્યાદષ્ટિ ૧ એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, અસત્તિ તિય`ચ, અસન્નિ મનુષ્ય, અને નરકગતિયેાગ્ય બંધ પહેલા ગુણુસ્થાનકે જ થાય છે. સંન્નિ-પર્યાપ્ત તિય ચ પ ંચેન્દ્રિય ચાગ્ય બંધ પહેલા એ ગુણસ્થાન સુધી થાય છે. સત્તિ પર્યાપ્ત મનુષ્ય યાગ્ય બંધ પહેલા ચાર ગુણસ્થાન સુધી થાય છે. ત્રીજે-ચેાથે ગુણસ્થાનકે વમાન દેવા તથા નારકો મનુષ્યગતિ યોગ્ય બંધ કરે છે, અને મનુષ્યા તથા તિર્યંચ પંચેન્દ્રિયા દેવગતિ ચેાગ્ય 'ધ કરે છે. અપŕપ્ત સન્નિ તિય ચ કે મનુષ્યગતિયેાગ્ય બંધ પણ પહેલા ગુરુસ્થાનકેજ થાય છે. તથા દેવગતિ યાગ્ય અધ પહેલા ગુણસ્થાનકથી આઠમાના છઠ્ઠા ભાગ સુધીમાં વમાન આત્માઓ યોગ્યતા પ્રમાણે કરે છે. આ લક્ષ્ય રાખીને અધસ્થાનાના વિચાર કરવા, તથા કયા જીવને કેટલાં ગુણસ્થાના હાય છે તેના વિચાર કરી ઉદ્દયસ્થાનકા વિચારવાં. ૨ વૈક્રિય તિર્યંચ-મનુષ્યા સાથે મિથ્યાદષ્ટિ વિશેષણ જોડવાનુ કારણ તેએજ તિય "ચ-મનુષ્યગતિ ચૈાગ્ય બાંધે છે. તેઓ જો સમ્યગ્દ્ગષ્ટિ હોય તે દેવગતિયેાગ્યજ બુધ કરે છે. ૧} Page #133 -------------------------------------------------------------------------- ________________ ર પચસ ગ્રહ તૃતીયખડ વૈક્રિય તિય ચ-મનુષ્યેાને હાય છે. ત્રૌશના ઉદય નિકલેન્દ્રિય, તિય ચ પાંચેન્દ્રિય, મનુષ્ય, અને ઉદ્યોતના વેદક ઢવાને હાય છે. એકૌશના ઉય ઉદ્યોતના ઉદયવાળા પર્યાપ્ત વિકલેન્દ્રિય અને તિયાઁચ પંચેન્દ્રિયાને હાય છે. તીર્થંકરનામ સાથે ધ્રુવગતિયોગ્ય ઓગણત્રૌશ પ્રકૃતિના બ ંધ કરતા અવિરતિ સમ્યગ્દષ્ટિ મનુષ્યને સાત ઉદ્દયસ્થાનકો હોય છે. તે આ-૨૧-૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦ સમ્યગ્દષ્ટિ મનુષ્ય અપર્યાપ્તા કે પર્યાપ્તાવસ્થામાં પ્રતિસમય દેવગતિ ચેાગ્યજ મધ કરે છે. અને જેએએ જિનનામને નિકાચિત કર્યુ છે તેએ જિનનામની બંધચેાગ્ય ભૂમિમાં-ચેાથા ગુણુસ્થાનકથી આઠમા ગુણુસ્થાનકના છઠ્ઠા ભાગ સુધીમાં પ્રતિસમય તેને બંધ કર્યોજ કરે છે, માટે દેવગતિ ચેાગ્ય એગણત્રીશ પ્રકૃતિના બંધ અપર્યાસા કે પર્યાપ્તા અને અવસ્થામાં થાય છે. એટલે ૨૧-૨૬-૨૮-૨૯-૩૦ ના ઉચે વત્તમાન અવિરિત સમ્યગ્દષ્ટિ મનુષ્ય દેવગતિ ચેાગ્ય ઓગણત્રૌશના ખંધ કરી શકે છે. અને ૨૫-૨૭-૨૮-૨૯ ના ઉચે વત્તમાન વૈક્રિય અવિરતિ સમ્યગ્દષ્ટિ મનુષ્ય પણ ઉપર પ્રમાણે આગણત્રીશ બાંધી શકે છે. દેશવિરતિ ગુણસ્થાન પર્યાપ્તાવસ્થામાંજ હોય છે. એટલે ત્રૌશના ઉયે વત્તમાન મનુષ્ય દૈવગતિ ચૈાગ્ય ઓગણત્રૌશ પ્રકૃતિના બંધ કરી શકે છે. અને ૨૫–૨૭–૨૮–૨૯ એ ચાર ઉદયે વત્તા વૈક્રિય દેશવિરતિ મનુષ્ય ગૌશના બંધ કરે છે. વૈક્રિય મનુષ્યને અહિં ત્રર્દેશના ઉદય હાતા નથી. કેમકે ત્રીશના ઉય ઉદ્યોત સાથે હાય છે. મનુષ્યમાં ઉદ્યોતના ઉદય આહારક શરીરી અને વૈક્રિય શરીરી ચર્તિનેજ હોય છે, સંયતાસયતને હાતા નથી.. પ્રમત્તસયતને સામાન્યથી ત્રૌશના ઉદય છે. અને વૈક્રિય તથા આહારક સ ́યતને ૨૫-૨૭-૨૮-૨૯-૩૦ એ પાંચ ઉદયસ્થાના છે. દરેક ઉદયસ્થાનામાં વત્તમાન દેવગતિચેાગ્ય એગણત્રીશ ખાંધી શકે છે. ત્રીશના ઉચે વત્તતા સામાન્ય અપ્રમત્ત સયત, ૨૯-૩૦ ના ઉચે વત્તતા વૈક્રિયશરીરી અપ્રમત સયત અને અપૂર્ણાંકરણમાં વમાન આત્મા પણુ ઉપર પ્રમાણે એગણુત્રોશ ખાંધે છે, આહારક શરીરી અપ્રમત્ત સયત એગણત્રીશ ખાંધતા નથી. કેમકે આહારક શરીર નામના બંધ કર્યાં પછી તેની બંધ યાગ્ય ભૂમિમાં આહારક શરીર નામના અંધ કર્યાંજ કરે છે. એટલે આહારકશરીરી અપ્રમત્ત દેવગતિયોગ્ય આહારકદ્વિક સાથે ત્રીશ કે આહારકદ્વિક અને જિનનામ સાથે એકત્રૌશના અધ કરે છે. સામાન્યથી એગણત્રૌશના મંધે સાત સત્તાસ્થાનેા હાય છે. તે આ ૯૩-૯૨-૮૯ ૮૮--૮૬-૮૦-૭૮ તેમાં વિકલેન્દ્રિય અને તિય ́ચ પચેન્દ્રિય ચાગ્ય આગણુત્રૌશના બંધ Page #134 -------------------------------------------------------------------------- ________________ સંતતિકા ટીકાનુવાદ ૧૨૩ કરતા પર્યાપ્ત—અપર્યાપ્ત એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, નિય ચ પ ંચેન્દ્રિયાને એકવીશના ઉદયે ૯૨-૨૮-૮૬-૮૦-૭૮ એ પાંચ સત્તાસ્થાનેા હાય છે. એ પ્રમાણે ૨૪-૨૫-૨૬ એ ત્રણ ઉદયમાં પણ પાંચે સત્તાસ્થાને યથાયેગ્ય રીતે હોય છે. ૨૭-૨૮-૨૯-૩૦-૩૧ એ પાંચ ઉદયમાં અઠ્ઠોતેર સિવાય ચાર ચાર સત્તાસ્થાનેા હોય છે. ભાવના ત્રેવીસના અધસ્થાનકમાં જેમ કરી તેમ અહિ' પણ કરી લેવી. મનુષ્યગતિ યાગ્ય ગણત્રીશ ખાંધતા એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને તિય ચ પચેન્દ્રિયાને તથા તિય ચગતિ અને મનુષ્યગતિ ચેાગ્ય એગણુત્રીશ ખાંધતા મનુષ્યને યથાયાગ્ય રીતે પોતાના ઉદયમાં વતંતાં અઠ્ઠોતેર સિવાય ૯૨-૮૮-૮૯-૮૦ એ ચાર સત્તાસ્થાનેા હોય છે. તિયચ પોંચેન્દ્રિય અને મનુષ્યગતિ ચેાગ્ય એગણત્રીશના ખ'ધ કરતા પાતપે,તાના ' ઉદયમાં વમાન દેવા અને નારીઓને ખાણું અને અર્દશી એમ બે બે સત્તાસ્થાન ડાય છે. માત્ર તી કરનામની સત્તાવાળા મિથ્યાદષ્ટિ નાકને મનુષ્યગતિ ચેાગ્ય એગણત્રીશ ખાંધતાં પેાતાના પાંચ ઉદયમાં નેવ્યાશીનુ` સત્તાસ્થાન હોય છે. કારણ કે તીર્થંકર નામની સત્તાવાળા આહારક ચતુષ્ટની સત્તા વિનાના હોય તેના મિથ્યાત્વ ગુણસ્થાનકે જવાના તેમજ નરકમાં જવાના સંભવ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે ‘આહારક અને જિનનામ એ બંનેની યુગપત્ સત્તા છતા મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે (કે નરકગતિમાં) જતા નથી.” માટે ત્રાણુ માંથી આહારકચતુષ્ટની સત્તા દૂર કરતાં નેવ્યાશી સત્તામાં રહે છે. તીર્થંકર નામકમ સાથે એગણત્રૌશ પ્રકૃતિ ખાંધતા એકવીશના ઉયે વત્તમાન અવિરતિ સમ્યગ્દષ્ટિ મનુષ્યાને કે સત્તાસ્થાન હોય છે. તે આ–૨૩–૮૯. પ્રમાણે પચીસ, છબ્બીસ, સત્તાવીશ, અઠ્ઠાવીશ, આગણત્રીશ અને ત્રીશના ઉદ્દયમાં પણ તેજ બબ્બે સત્તાસ્થાનકો કહેવાં. માત્ર પોતપોતાના ઉદયમાં વત્તતા આહારક સયતને ત્રાણુનુ એકજ સત્તાસ્થાન હોય છે. આ પ્રમાણે સામાન્યથી એગણત્રીશના ખપે અને એકવીશના ઉદયે સાત સત્તાસ્થાનેા, ચેન્નૈસના ઉદયે પાંચ, પચીસના ઉદયે સાત, છવ્વીસના ઉચે સાત, સત્તાશના ઉચે છ, અઠ્ઠાવીશના ઉચે છ, એગણુત્રૌશના ઉદયે છ, ત્રૌશના ઉદયે છે, અને એકત્રૌશના ઉદયે ચાર સત્તાસ્થાના હાય છે, સઘળાં મળી ચાપન સત્તાસ્થાના થાય છે. જેમ તિય ચગતિ યાગ્ય એગણત્રીશ આંધતા એકેન્દ્રિય, વિલેન્દ્રિય, તિય ચ પચેન્દ્રિય, મનુષ્ય, દેવ, અને નારકીઓને ઉદય અને સત્તાસ્થાને વિચાર્યાં, તેમ તિ ચગતિચેાગ્ય ઉદ્યોતનામકમ સાથે ત્રીશ ખાંધતા એકેન્દ્રિયાદિને પણ ઉદય અને સત્તાસ્થાનેા કહે. તથા મનુષ્યગતિ ચેષ્ય તીર્થંકર નામ સાથે ત્રશ બાંધતા અવિરતિ સમ્યગ્દષ્ટિ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ પચસંગ્રહ તૃતીયખંડ દેવેને ૨૧-૦૫-૨૭-૨૮–૨૯-૩૦ એ છ ઉદયસ્થાને અને નારકીઓને ત્રીશ સિવાય પાંચ ઉદયસ્થાનકે હોય છે. સત્તાસ્થાને સામાન્યતઃ ત્રાણું અને નેવ્યાસી એ બે હેય છે. તેમાં મનુષ્યગતિગ્ય તીર્થકર નામ સાથે ત્રીશ બાંધતા દેવેને પિતાના સઘળા ઉદયમાં ત્રાણું અને નેવ્યાશી એમ બે સત્તાસ્થાનકે હેય છે. તીર્થકર નામ સાથે મનુષ્યગતિ ચોગ્ય ત્રીશ બાંધતા નારકીને પિતાના ચારે ઉદયમાં માત્ર નેવ્યાસીનું એક જ સત્તા સ્થાન હોય છે, ત્રાણુનું હેતું નથી કેમકે તીર્થકર નામ અને આહારક ચતુષ્ક બંનેની યુગપત્ સત્તાવાળે આત્મા નરકમાં ઉત્પન્ન થતું નથી. તથા ઉદ્યોતનામકર્મને ઉદય નહિ 'હેવાથી નારકેને ત્રીશનું ઉદયસ્થાન હોતું નથી એટલે ચાર ઉદયસ્થાનકો કહા છે. - આહારદ્ધિક સાથે દેવગતિ ચોગ્ય ત્રીશને બંધ કરતા અપ્રમત્તસંયતને ત્રીશનું ઉદય સ્થાન અને બાણુંનું સત્તાસ્થાન હોય છે. અપૂર્વકરણને પણ એ પ્રમાણે હોય છે. આ પ્રમાણે સામાન્યથી ત્રીશના બંધકને એકવીશના ઉદયે સાત, વીશના ઉદયે પાંચ, પચીશના ઉદયે સાત, છબ્બીશના ઉદયે પાંચ, સત્તાવીશના ઉદયે છે, અઠ્ઠાવીશના ઉદયે છે, એગણત્રીશના ઉદયે છ, ત્રીશના ઉદયે છે, અને એક્ઝીશના ઉદયે ચાર સત્તાસ્થાને હોય છે, સઘળાં મળી બાવન સત્તાસ્થાને થાય છે. એકત્રીશ પ્રકૃતિને બંધ કરતાં ત્રીશનું એકજ ઉદયસ્થાન હોય છે. કારણ કે તીર્થંકર ૧ નારકાને અપર્યાપ્તાવસ્થામાં કર્મમંથના મતે સાયિક એક જ સમ્યકત્વ હોય છે, અને સિદ્ધાંતના મતે ક્ષાયિક અને ક્ષાપશમિક બે હોય છે. દેવમાં ત્રણે સમ્યકૃત્વ હેય છે. તેમાં ઉપશમ સમ્યફત શ્રેણિમાંનું હેય છે. ૨ એકત્રીરના બંધે સ્વભાવસ્થ સંયતનું ત્રીશનું એક જ ઉદયસ્થાન લીધું છે. પરંતુ આહારક અને ઐક્રિય સંયતનાં ૨૯-૩૦ એ બે ઉદયસ્થાન લીધાં નથી. કારણમાં એમ કહ્યું છે કે અપ્રમત્ત શણસ્થાનકવાળા આહારક અને બૌક્રિય શરીર કરતા નથી, માટે અન્ય ઉદયે સંભવતા નથી. આ હકીકત બરાબર છે-કે અપ્રમત્ત સંયત આહારક શરીરને પ્રારંભ કરતા નથી પરંતુ પ્રમો શરૂ કરી આહારક શરીર યોગ્ય સઘળી પર્યાપ્તિઓ પૂર્ણ કરી ઉદ્યોતને ઉદય થતાં પહેલાં તે અપ્રમત્તે જઈ શકે છે. એટલે ત્યાં તેને ર૯-૩૦ એમ બે ઉદયસ્થાનકે સંભવે છે. વળી અહિં આહારક કાયયુગ, મ ગના ચાર ભેદ, વચનયોગના ચાર ભેદ, A કાયયોગ અને ઔદારિક કાયયોગ એમ અગિયાર વેગ લીધા છે. તેમાં આહારક અને શૈકિય પણ લીધા છે. એટલે આહારક શરીરીને અપ્રમત્તે કઈરીતે નિષેધ થઈ શકે ? જ્યારે આહારક શરીરી અપ્રમ હોઈ શકતો હોય ત્યારે તેના બંધસ્થાનકનો પણ વિચાર કરવો જોઈયે. શ્રી મલયગિરિજી મહારાજ કર્મગ્રંથ ગાથા પર ની ટીકામાં લખે છે કે જય હિ તીર્થહાર વા સત સ નિયarટુ વનાતિ તેનૈમિન ન ઘર સત્તાથલ' અર્થાત જેને તીર્થકર અથવા આહારકની સત્તા હોય તે અવશ્ય તેને બંધ કરે છે. માટે એકેક બંધે એકેક જ સતાસ્થાન હોય છે” આહારકની સતા વિના આહારક શરીર કરી શકતા નથી માટે આહારક શરીરી પણઉપરના નિયમ પ્રમાણે આહારકાદિક બાંધે છે એમ નકકી થાય છે. એટલે ૨૯-૩૦ના ઉદયવાળા વૈક્રિય કે આહારક સંયત અને ત્રીશના ઉદયવાળા સ્વભાવસ્થ અપ્રમત્ત સંયતો એકત્રીશ બાંધે છે અને તેને ૯૩ની સતા હોઈ શકે છે. ત્યાં અ૫ છ જતા હોય કે અલ્પ કાળ રહેતા હોય અને વિવેક્ષા ન કરી હોય તો તે સંભવે છે. તકેવલી ગમ્ય. Page #136 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા ટીકાનુવાદ સ નામ અને આહારકદ્ધિક સાથે દેવગતિ ચેાગ્ય બાંધતા અપ્રમત્ત સયત અને અપૂર્વકરણને એકત્રૌશના બંધ થાય છે. તેઓ વૈક્રિય કે આહારક કરતા નથી, માટે પચીસ આદિ ઉદયા અહિ· સંભવતા નથી. અહિં સત્તાસ્થાન માત્ર ત્રાણુનુ જ હાય છે. કેમકે તીથ "કરનામ અને આહારક ચતુષ્ક એ બંનેની સત્તા અદ્ઘિ છે. આઠમા ગુણુસ્થાનકના છઠ્ઠા ભ!ગ પછીથી દેવગતિયેાગ્ય કર્મીના બંધ વિનૢ થયા બાદ એકલી યશકીર્ત્તિના જ્યારે બંધ થાય ત્યારે ઉદયસ્થાન માત્ર ત્રશત્રુ જ હાય છે. કેમકે અપૂર્વકરણાદિ એક યશકીત્તિ ખાંધે છે, અને તેએ અતિવિશુદ્ધ પરિણામવાળા હોવાથી વૈક્રિય કે આહારક લબ્ધિ ફારવતા નથી. માટે પચીસ આદિ ઉદયસ્થાના અહિં હતાં નથી. સત્તાસ્થાના આઠ હેાય છે. તે આ-૯૩-૯૨-૮૯-૮૮-૮૦-૭૯-૭૬-૭૫. તેમાં આદિનાં ચાર ઉપશમશ્રેણિમાં હાય છે, અને ક્ષપકશ્રેણિમાં અનિવૃત્તિ ખાદરસ ંપરાય ગુરુસ્થાનકે જ્યાં સુધી નામક ની તેર પ્રકૃતિને ક્ષય થયે હોતા નથી ત્યાં સુધી હોય છે. નામકની તેર પ્રકૃતિના ક્ષય થયા બાદ અનેક જીવાની અપેક્ષાએ પાછળનાં ૮૦ આદિ ચાર સત્તાસ્થાના ડાય છે, અને તે સૂક્ષ્મસ'પરાય ગુરુસ્થાનના ચરમ સમય પત હોય છે, કેમકે યશકીર્ત્તિના અધ ત્યાં સુધી જ થાય છે. અધ વિચ્છેદ થયા બાદ દશ ઉદયસ્થાના હૈાય છે. તે આ પ્રમાણે ૨૦-૨૧-૨૬-૨૭ ૨૮-૨૯-૩૦-૩૧-૯-૮. તેમાં ઉપશાંતમેગુણસ્થાનકે ત્રીશત્રુ એક જ ઉદ્દયસ્થાન હાય છે, અને શરૂઆતનાં ૯૩ આદિ ચાર સત્તાસ્થાનકો હાય છે. ક્ષૌણુમાડે પણ ત્રશત્રુ એક જ ઉદયસ્થાન હોય છે. અને પાછળનાં ચાર સત્તાસ્થાનેા હાય છે. સંચાગિકૈવતિ ગુણુસ્થાનકે નવ અને આઠ સિવાય ઉપર કહ્યાં તે સઘળાં ઉદયસ્થાના હેય છે તેમાંથી વીશ અને એકવીશના ઉદય કેવલી સમુદ્ધાતમાં કામણુ કાયયેાગે વત માન સામાન્ય વલિ અને તૌથ ́ર ભગવાનને અનુક્રમે ઢાય છે. ઔદારિકમિશ્રકાયયેાગે વમાન તેને જ અનુક્રમે છવીસ અને સત્તાવીશના ઉદય હોય છે. સ્વભાવસ્થ સામાન્ય કેવલી મહારાજને ત્રૌશ, તેને જ સ્વરના રાધ કરે ત્યારે ઓગણત્રૌશ, અને ઉચ્છ્વવાસના રાધ કરે ત્યારે અઠ્ઠાવીશના ઉદય હાય છે. સ્વભાવસ્થ તીથ કર ભગવાનને એકત્રીશ, સ્વરના રાધ કરે ત્યારે ત્રૌશ, અને ઉચ્છુવાસના રાધ કરે ત્યારે એગણત્રીશના ઉદ્દય હાય છે. આ રીતે ત્રૌશ અને એગણુત્રૌશનો ઉદય એ પ્રકારે પ્રાપ્ત થાય છે. અચાગિકેવલિ તીથ કર ભગવાનને નવના ઉદય અને સામાન્ય કેવલીને આઠના ઉદ્દય હાય છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ :૧૨૬ પંચસંગ્રહ વતીયખંડ સત્તાસ્થાને દશ હોય છે, તે આ પ્રમાણે-૯૩-૨-૮૯-૮૮-૮૦-૭૯-૭૬–૭૫ ૯-૮, તેમાં વીશના ઉદયે બે સત્તાસ્થાન હોય છે. ૭૯-૭૫. એ પ્રમાણે છવ્વીશ અને અઠ્ઠાવીશના ઉદયે પણ ૭૯-૭૫ એ બે સત્તાસ્થાને હોય છે. એકવીશના ઉદયે ૮૦–૭૬ એ બે સત્તાસ્થાને હોય છે. એ પ્રમાણે સત્તાવીશના ઉદયે પણ બે સત્તાસ્થાને હોય છે. ઓગણત્રશના ઉદયે ચાર સત્તાસ્થાને હોય છે. તે આ ૮૦-૭૬-૭૯-૭૫. કારણ કે એગણત્રીશનો ઉદય તીર્થકર અને અતીર્થકર બંનેને હોય છે. તેમાંના આદિનાં બે તીર્થકર ભગવાનને અને છેવટનાં બે અતીર્થકર ભગવાનને હેય છે. (અહિં એ ખ્યાલમાં રાખવું કે સગિકેવલિ ગુણસ્થાનકે તીર્થકર ભગવાનને પિતાના સઘળા ઉદયેમાં ૮૦-૭૬ એ બે સત્તાસ્થાને હોય છે. અને સામાન્ય કેવલીને પિતાના સઘળા ઉદમાં ૭૯-૭૫ એ બે સત્તાસ્થાને હોય છે. સામાન્ય કેવલીને ૨૦-૨૬-૨૮ ૨૯-૩૦ એ પાંચ ઉદયસ્થાને અને તીર્થકર ભગવાનને ૨૧--૨૭-૨૯-૩૦-૩૧ એ પાંચ . ઉદયસ્થાને હોય છે, અયોગીનાં ઉદયસ્થાને તથા સત્તાસ્થાને તે સ્પષ્ટ છે.) ત્રીશના ઉદયે આઠ સત્તાસ્થાને હોય છે. તે આ પ્રમાણે. ૯૩-૯૨-૮૯-૮૮-૮૦ ૭૯-૭૬-૭૫. તેમાંનાં આદિનાં ચાર ઉપશાંતમૂહ ગુણસ્થાનકે હેય છે. ૮૦ ક્ષીણમેહગુણસ્થાનકે અથવા સગકેવલી ગુણસ્થાનકે તીર્થકર અને આહારક ચતુષ્કની સત્તાવાળાને હોય છે. ૭૯ ક્ષણમહ ગુણસ્થાનકે અથવા સગી કેવલી ગુણસ્થાનકે તીર્થંકર નામની સત્તા વિનાનાને હોય છે. ૭૬ ક્ષીણમેહગુણસ્થાનકે અથવા સર્ગિકેવલી ગુણસ્થાનકે આહારક ચતુષ્કની સત્તાવિનાનાને હોય છે. ૭૫ ક્ષીણમેહ ગુણસ્થાનકે અથવા સાનિકેવલી ગુણસ્થાનકે તીર્થકર અને આહારક ચતુષ્ક બંનેની સત્તા રહિતને હોય છે. એકત્રીશના ઉદયે તર્થંકર ભગવાનને એંશી અને છેતેર એ બે સત્તાસ્થાને હોય છે. સામાન્ય કેવલિને એકત્રીશને ઉદય હેતું નથી. અગી કેવલિ ગુણસ્થાનકે નવના ઉદયે તીર્થકર ભગવાનને અગિના ઢિચરમસમયપર્યત એંશી અને છેતેર, અને ચરમ સમયે નવનું સત્તાસ્થાન હોય છે. આઠના ઉદયવાળા અયોગી અતીર્થકર ભગવાનને અયોગિના દ્વિચરમસમય પર્યત એગણએંશી અને પંચોતેર તથા ચરમ સમયે આઠનું સત્તાસ્થાન હોય છે. આ પ્રમાણે અબંધકને દશે ઉદયસ્થાને આશ્રય ત્રીશ સત્તાસ્થાને થાય છે. ૯-૧૦૦ આ પ્રમાણે સઘળાં કર્મોના બંધસ્થાનકોને, ઉદયસ્થાનકેન અને સત્તાસ્થાનકને સ્વતંત્રપણે અને સંવેધદ્વારા ગુણસ્થાનકમાં વિચાર કર્યો, હવે સઘળા કર્મોના બંધ, ઉદય અને સત્તાને સંવેધદ્વારા ગુણસ્થાનકોમાં વિચાર કરવા ઈચ્છતા પહેલાં જ્ઞાનાવરણીયને અને તેની સમાન સંખ્યાવાળા અંતરાયકને વિચાર કરતા આ ગાથા કહે છે Page #138 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા ટીકાનુવાદ बंधोदयसंतेसुं पण पण पढमंतिमाण जा सुहुमो । संतोइण्णाई पुण उवसमखीणे परे नत्थि ॥१०१॥ बन्धोदयसत्सु पश्च पञ्च प्रथमान्तिमयोर्यावसूक्ष्मः । सय उदीर्णाः पुनः उपशान्तक्षीणयोः परतः नास्ति ॥१०॥ અર્થ–સૂકમપરાય પર્યત પહેલા અને છેલ્લા કર્મની બંધ, ઉદય અને સત્તામાં પાંચ-પાંચ પ્રકૃતિઓ હોય છે. ઉપશાંત મેહે અને ક્ષીણમેહે સત્તા અને ઉદયમાં પાંચપાંચ હેય છે. પછીના ગુણસ્થાનકે હેતી નથી. ટીકાનુ –મિથ્યાષ્ટિ ગુણસ્થાનકથી આરંભી સૂમસં૫રાય ગુણસ્થાનક પર્યત પહેલા અને છેલા-જ્ઞાનાવરણીય અને અંતરાય કર્મની બંધમાં, ઉદયમાં તેમજ સત્તામાં પાંચ પાંચ પ્રકૃતિઓ હોય છે. એટલે કે-મિથ્યાષ્ટિથી સૂકમસં૫રાય સુધીનાં દશ ગુણસ્થાનકમાં જ્ઞાનાવરણીયન તેમજ અંતરાયની પાંચે પ્રકૃતિને બંધ, પાંચ પ્રકૃતિને ઉદય અને પાંચે પ્રકૃતિની સત્તા હેય છે, એક પણ ઓછી હતી નથી કેમકે તે પ્રકૃતિએ યુવબંધિ, પૃદયી અને ધ્રુવસત્તાવાળી છે. બંધવિચ્છેદ થયા બાદ ઉપશાંતોહ અને ક્ષીણમેહે પાચેને ઉદય અને પાંચેની સત્તા હેય છે. એટલે કે ઉપશાંત અને ક્ષીણમેહ ગુણસ્થાનકે પાંચને ઉદય અને પાંચેની સત્તા હોય છે. ક્ષીણમેહથી અગાડી સગિ–અગિ કેવલિ ગુણસ્થાનકે એ બંને કર્મની એક પણ પ્રકૃતિ ઉદય કે સત્તામાં હેત નથી. કેમકે ક્ષીણુમેહના ચરમ સમયેજ ઉદય અને સત્તામાંથી ક્ષય થાય છે. . હવે દર્શનાવરણીય કર્મના બંધ ઉદય અને સતાસ્થાનેને સંધ દ્વારા વિચાર કરતા આ ગાથા કહે છે मिच्छासासायणेसुं नवबंधुवलक्खिया उ दो भंगा। मीसाओ य नियट्टी जा छब्बंधेण दो दो उ ॥१०२॥ . मिथ्यादृष्टिसासादनयोर्नवधन्धोपलक्षितौ तु द्वौ भङ्गौ । નિશ્રાદા નિgવં વાવેત પત્તન તૌ શૈ તુ II૧૦૨ા. અર્થ–મિથ્યાષ્ટિ અને સાસાદનગુણસ્થાને નવના બંધવાળા બે ભંગ હોય છે. અને મિશ્રથી અપૂર્વકરણ પર્યત છના બંધવાળા બબ્બે ભંગ હોય છે. : - ટીકાન–મિથ્યાષ્ટિ અને સાસ્વાદન ગુણસ્થાનકે દર્શનાવરણીયકર્મના નવના બંધ લેડે ઉપલક્ષિત એટલે કે નવના બંધવાળા બળે ભંગ હોય છે. તે આ પ્રમાણે- નવને Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ પંચસંગ્રહ તૃતીયખંડ બંધ, ચારને ઉદય, નવની સતા. આ ભંગ નિદ્રાને ઉદય જ્યારે ન હોય ત્યારે હોય છે. ૨ નવને બંધ, પાંચને ઉદય, નવન સત્તા. આ ભંગ નિદ્રાને ઉદય હોય ત્યારે હોય છે. મિશ્રદષ્ટિ ગુણસ્થાનકથી આરંભી અપૂર્વકરણ ગુણસ્થાનકના પ્રથમ ભાગ પર્યત છના બંધવાળા બબ્બે ભંગ હોય છે. તે આ-1 અને બંધ, ચારને ઉદય, નવની સત્તા. ૨. ને બંધ, પાંચને ઉદય, નવની સતા. આ બંને ભંગ અનુક્રમે નિદ્રાના અનુદયકાળ અને નિદ્રાના ઉદયકાળે હેાય છે. ૧૦૨. चउबंधे नवसंते दोण्णि अपुव्वाउ सुहुमरागो जा । अब्बंधे णवसंते उवसंते हुंति दो भंगा ॥१०३॥ चतुर्वन्धे नवकसत्तायां द्वौ अपूर्खालक्ष्मरागं यावत् । अबन्धे नवकसत्तायामुपशान्ते भवतो द्वौ भङ्गौ ॥१०३॥ અર્થ-અપૂર્વકરણથી સૂમસં૫રાય પર્યત ચારને બંધ અને નવની સત્તા છતા બબ્બે ભંગ થાય છે. બંધાભાવે ઉપશાન્તાહે નવની સત્તા છતા એ ભંગ થાય છે. ટીકાનુ–અપૂર્વકરણના સંખ્યામાં ભાગે નિદ્રા અને પ્રચલાને બંધ વિચ્છેદ થયા બાદ સંખ્યાતમા ભાગથી આરંભી ઉપશમણિમાં સહમસં૫રાય ગુણસ્થાનક પર્યત ચારને બંધ અને નવની સત્તા છતા બે ભંગ થાય છે. તે આ પ્રમાણે-૧ ચારને બંધ, ચારને, ઉદય, નવની સત્તા, ૨ ચારને બંધ, પાંચને ઉદય, નવની સત્તા. આ બંને ભંગ અનુક્રમે નિદ્રાના અનુદયકાળે અને નિદ્રાના ઉદયકાળે હેય છે. અંધવિચ્છેદ થયા પછી ઉપશાંતમૂહગુણસ્થાનકે નવની સત્તા છતા બે ભંગ થાય છે. તે આ-૧ ચારને ઉદય, નવની સત્તા, ૨ પાંચને ઉદય, નવની સત્તા. ઉપશમશ્રેણિમાં નિદ્રાને ઉદય હોઈ શકે છે, એટલે નિદ્રાના ઉદયવાળા ભંગે પણ સંભવે છે. અહિં અતિ મંદ નિદ્રાને ઉદય હોય છે. ૧૦૩ चउबंधे छस्संते बायरसुहुमाणमेगुक्खवयाणं । छसु चउसु व संतेसु दोण्णि अबंधमि खीणस्स ॥१०॥ चतुर्वन्धे षट्कसत्तायां बादरवक्ष्मयोरेकः क्षपकयोः । षट्सु चतसृषु वा सत्सु द्वौ अवन्धे क्षीणस्य ॥१०॥ અર્થ-ક્ષપક બાદર અને સૂમસંપરા ચારને બંધ, ચારને ઉદય અને છની સત્તાએ એક ભંગ થાય છે. બંધાભાવે છે અથવા ચારની સત્તા છતા ક્ષીણમહિને બે ભંગ થાય છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા ટીકાનુવાદ ટીકાનુ–ક્ષપકશ્રેણિમાં વર્તમાન અનિવૃત્તિ બાદરસિંઘરાય અને સૂમસં૫રાય ગુણસ્થાનકે ચારને બંધ અને છની સત્તા છતા એક ભંગ થાય છે. તે આ પ્રમાણે-ચારને, બંધ, ચારને ઉદય, છની સત્તા ક્ષેપક આત્મા અત્યન્ત વિશુદ્ધિવાળો હોવાથી તેને નિદ્રાને ઉદય નથી, માટે પાંચને ઉદય સંભવ નથી. તેથી એકજ ભંગ થાય છે. બંધવિચછેદ થયા બાદ ક્ષીણ ગુણસ્થાનકે છે અને ચારની સત્તા છતા બે ભંગ થાય છે. તે આ પ્રમાણે ૧) ચારને ઉદય છની સત્તા આ વિકલ્પ ક્ષીણમેહના દ્વિચક્રમ સમય પર્યત હેય છે. અને ચરમ સમયે (૨) ચારને ઉદય, ચારની સત્તા એ ભંગ હોય છે. ૧૦૪ આ પ્રમાણે દર્શનાવરણીયકર્મને બંધ, ઉદય અને સત્તાના સંવેધને ગુણસ્થાનકમાં વિચાર કર્યો. હવે વેદનીયના સંવેધને વિચાર કરે છે– चत्तारि जा पमत्तो दोण्णि उ जा जोगि सायबंधेणं । सेलेसि अबंधे चउ इगि संते चरिमसमए दो ॥१०५॥ चत्वारो यावत्प्रमत्तः द्वौ तु यावत्सयोगी सातबन्धेन । शैलेशेऽबन्धे चत्वारः एकस्मिन्सति चरिमसमये द्वौ ॥१०५॥ અર્થ–વેદનીયકર્મના પ્રમત્તસંયત પર્યત ચાર ભાંગા છે. સાતાના બંધથી થતા બે ભાંગા સોગિકેવલી પર્યત હેય છે. બંધવિચ્છેદ થયા પછી અમિ ગુણસ્થાનકે ચાર અને છેલ્લે સમયે એકની સત્તા હોય ત્યારે બે ભાંગ હોય છે. ટીકાનુ—મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકથી આરંભી પ્રમત્ત સંવત ગુણસ્થાનક પર્યત કાળલેટે અનેક જીવેની અપેક્ષાએ વેદનીય કર્મના ચાર ભાગ હોય છે. તે આ પ્રમાણે-૧ અસાતાને બંધ, અસાતાને ઉદય, સાતા–અસાતાની સત્તા. ૨. અસાતાનો બંધ, સાતાને ઉદય, સાતા–અસાતાની સત્તા, ૩ સાતાને બંધ, સાતાને ઉદય, સાતા–અસાતા બંનેની સત્તા, ૪ સાતાને બંધ, અસાતાને ઉદય, સાતા-અસાતા બંનેની સત્તા. કઈને કઈ પ્રકૃતિને બંધ હોય, કેઈ ને કઈને હાય, એ પ્રમાણે કઈને કઈ પ્રકૃતિને ઉદય હેય, કેઈને કેઈને હેય. એટલે ભિન્ન ભિન્ન જીવેની અપેક્ષાએ કાળભેદે ઉપરોક્ત ભાંગાએ સભવે છે. અપ્રમત્તસંવત ગુણસ્થાનથી આરંભી સગિકેવલિ ગુણસ્થાનક પર્યત સાતાના બંધવાળા બે ભાગા સંભવે છે. કેમકે અસાતાને બંધ તે છઠ્ઠા ગુણસ્થાનક સુધી જ હોય છે, એટલે સાતમાં ગુણસ્થાનકથી અસાતામા બંધવાળા ભાંગા થતા નથી. બે ભાંગા આ પ્રમાણે છે–૧ સાતાને બંધ, સાતાને ઉદય, સાતા-અસાતાની સત્તા, ૨ સાતાને બંધ, અસાતાને ઉદય, સાતા–અસાતા એ બેની સત્તા. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ પંચસંગ્રહ તૃતીયખંડ બંધવિ છેદ થયા બાદ શોલેશ-અગિકેવલિ ગુણસ્થાનકે ચાર વિકલ્પ થાય છે. તેમાંના બે આ પ્રમાણે-૧ સાતાને ઉદય, સાતા–અસાતાની સત્તા ૨ અસાતાને ઉદય સાતા-અસાતાની સત્તા. આ બે વિકલ૫ અગિ ગુણસ્થાનકના દ્વિચરમ સમય પયંત હોય છે. અગિ ગુણસ્થાનકે તેના પહેલા સમયથી આરંભી જેને ઉદય હોય તે તેના છેલલા સમય પયત કાયમ રહે છે, વચમાં ઉદય પલટાતું નથી. કેઈ આત્માને જે પ્રથમ સમયથી આરંભી અસાતાને ઉદય હેય તે ચરમ સમય પર્યત અસાતાને જ ઉદય રહે છે કે આત્માને જે સાતાને ઉદય હેય તે ચરમ સમય પર્યત સાતાને ઉદય કાયમ રહે છે. અમેગિના ઢિચરમ સમય પર્યત સત્તા તે બંનેની હોય છે. છેલે સમયે જેને ઉદય હોય તેની જ સત્તા રહે છે. જે સાતાને ઉદય હોય તે ચરમ સમયે સાતાની સત્તા રહે, અને જે અગિના પ્રથમ સમયથી અસાતાને ઉદય હોય તે ચરમ સમયે અસાતાની સત્તા રહે છે. જેનો ઉદય હોય તેની સત્તા કાયમ રહી જેને ઉદય ન હોય તેની સત્તાને દ્વિચરમ સમયે નાશ થાય છે. એટલે જ અગિ ગુણસ્થાનકના ચરમ સમયે કોઈ પણ એક સાતા કે અસાતાની સત્તા છતા બે ભંગ થાય છે. તે આ-૧ અસાતાને ઉદય-અસતાની સત્તા. આ વિકલ્પ જેને અગિના પ્રથમ સમયથી આરંભી અસાતાને ઉદય હોય તેને સંભવે છે. સાતાનો ઉદય-સાતાની સત્તા આ ભંગ પ્રથમ સમયથી જ જેને સાતાને ઉદય હોય તેને સંભવે છે. ચરમ સમયે જેને ઉદય હોય તે સિવાયની અન્ય પ્રકૃતિને કિચરમ સમયે સત્તામાંથી નાશ થાય છે, એટલે ચરમ સમયે એકજ સત્તામાં રહે છે. તેરમા ગુણસ્થાનક સુધી સાતા– ખસાતા પરાવર્તમાન હોવાથી તેને ઉદય પલટાયા કરે છે, એક જીવને પણ કોઈ એકને ઉદય કાયમ રહેતું નથી. ૧૦૫ હવે ગુણસ્થાનકોમાં આયુર્મના બંધ, ઉદય અને સત્તાસ્થાનાના સંવેધને વિચાર अट्ठछलाहियवीसा सोलस वीसं च बारस छ दोसु । दो चउसु तीसु एक मिच्छाइसु आउए भंगा ॥१०६॥ नरतिरि उदए नारयबंधविहूणा उ सासणि छव्वीसा । बधसमऊण सोलस मीसे चउ बंध जुय सम्मे ॥१०७॥ देसविरयम्मि बारस तिरिमणुभंगा छचंधपरिहीणा । मणुभंगतिबंधूणा दुसु सेसा उभयसेढीसु ॥१०॥ Page #142 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિક ટીકાનુવાદ अष्टषडधिकविंशतिः षोडश विशतिश्च द्वादश पडू द्वयोः। द्वौ चतुर्यु त्रिवेको मिथ्यात्वादिष्वायुषो भंगाः ।।१०६॥ नरतिरश्च उदये नारकबन्धविहीनास्तु सासादने षइविंशतिः । बन्धसमन्यूनाः षोडश मिश्रे चत्वारो बन्धेन युता सम्यक्त्वे ॥१०७॥ देशविरते द्वादश तिर्यग्मनुजभंगाः बन्धेन षड्बन्धपरिहीनाः । मनुजभंगाः त्रिवन्धोनाः द्वयोः शेषा उभयश्रेण्योः॥१०८॥ અર્થ—અઠ્ઠાવીશ, છન્વેશ, સેળ, વીશ, બાર, બેમાં છ, ચારમાં છે, અને ત્રણમાં એક, આ પ્રમાણે મિથ્યાદષ્ટિ આદિ ગુણસ્થાનકમાં આયુકર્મને ભાંગ હોય છે. મનુષ્ય અને તિર્યંચાયુના ઉદયે નારકાયુના બંધ વિનાના સાસાદને છવ્વીસ ભાંગા હોય છે. બંધની સમાન ન્યૂન-મિશ્રગુણસ્થાનકે આયુને બંધ થતે નહિ તેવાથી બંધથી થતા ભાંગા વડે ન્યૂન સોળ ભાંગા મિશ્રદષ્ટિને હોય છે. બંધથી થતા ચાર ભાંગા મેળવતાં વિશ અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે હેય છે. બંધથી થતા છ ભાંગ રહિત તિર્યંચ અને મનુષ્યના બાર ભાંગા દેશવિરતિ ગુણસ્થાનકે હોય છે. બંધથી થતા ત્રણ ભાંગા રહિત મનુષ્યના છ ભાંગા બેમાં પ્રમત્તઅપ્રમત્ત ગુણસ્થાનકે હેય છે. બાકીના ગુણસ્થાનકના ભાંગાઓ બંને શ્રેણિમાં ગાથા ૧૦૬માં કહ્યા તે પ્રમાણે યથાયોગ્ય રીતે સમજવા. ટીકાન–મિથ્યાષ્ટિ ગુણસ્થાનકથી આરંભી અગિકેવલી સુધીના ગુણસ્થાનકોમાં અનુક્રમે આયુકર્મના આ નીચે કહેવામાં આવે છે, તે પ્રમાણે અઠવીશ આદિ ભાંગાએ હોય છે. તેમાં મિથ્યાષ્ટિ ગુણસ્થાનકે આયુકર્મના સઘળા-અઠ્ઠાવીશે ભાંગાઓ હોય છે. કેમકે મિથ્યાષ્ટિ ગુણસ્થાનકે ચારે ગતિના જ હોય છે, અને તેઓ યથાયોગ્ય રીતે ચારે આયુને બંધ કરે છે. એટલે આયુના બંધ પૂર્વના, આયુના બંધકાળે થતા, અને ત્યારપછીના સઘળા ભાંગાઓ અહિં સંભવે છે. તેથી નારકે આશ્રયી પાંચ, તિર્ય એ આશ્રયી નવ, મનુષ્ય આશ્રયી નવ, અને તે આશ્ચર્ય પાંચ-એમ અઠ્ઠાવીશે ભાંગાઓ મિથ્યાદષ્ટિ ગુણ સ્થાનકે હોય છે. સાસ્વાદન ગુણસ્થાનકે છવ્વીસ ભાંગ હોય છે. કેમકે સાસ્વાદન ગુણસ્થાનકે વર્તમાન મનુષ્ય-તિર્યચે નારકાયુને બંધ કરતા નથી, માટે મનુષ્ય-તિયને પરભવાયુના બંધકાળે થતે એક એક ભંગ હેતે નથી, એટલે છબીસ ભાગ હોય છે. મિશ્રદુષ્ટિ ગુણસ્થાનકે સેળ ભાંગ હોય છે. કારણ કે મિશ્રદષ્ટિ ગુણસ્થાનકે વર્તમાન કોઈપણ આત્મા પરભવાયુને બંધ કરતા નથી. માટે આયુના બંધકાળે થતા નારકીના બે Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ પંચસંગ્રહ તૃતીયખંડ ભાંગા, તિય ના ચાર ભાંગા, મનુષ્યના ચાર ભાંગા અને દેના બે ભાંગા-કુલ બાર વજીને શેષ સેળ ભાંગા મિશ્રષ્ટિ ગુણસ્થાનકે હેય છે. અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે વશ ભાગ હોય છે. આ ગુણસ્થાનકે વર્તમાન દેવ-નારકીએ મનુષ્યાયુને, અને તિર્યંચ-મનુષ્ય દેવાયુને જ બંધ કરે છે. એટલે દેવનારકીને તિર્યંચાયુના બંધકાળના બંનેના મળી થતા બે ભાંગા, અને મનુષ્ય-તિર્યને નાકી, મનુષ્ય અને તિર્યંચાયુના બંધકાળના, બંનેના મળી થતા છ ભાંગ, કુલ આઠ ભાંગા વને શેષ વીશ ભાંગા ચતુર્થ ગુણથાનકે હેય છે. દેશવિરતિ ગુણસ્થાનકે બાર ભાંગ હોય છે. આ ગુણસ્થાનક દેવ-નારકેને હતું નથી, માત્ર મનુષ્ય-તિયને જ હોય છે, અને તેઓ પણ માત્ર દેવાયુને જ બંધ કરે છે. એટલે દેવતાના પાંચ ભાંગા, નારકીના પાંચ ભાંગા અને મનુષ્ય-તિયના મનુષ્યાયુ-તિર્યંચાયુ અને નારકાયુના બંધકાળના બંનેના મળીને થતા છ ભાંગા, કુલ સેળ ભાંગા અટૂઠાવીશમાંથી વજીને બાર ભાંગ જ હોય છે. અને તે આ પ્રમાણે હોય છે-તિર્યા અને મનુષ્ય દરેકને બંધકાળ પહેલાં એક-એક ભંગ, પરભવાયુ બંધાળને પણ એક-એક ભંગ, પરભવાયુને બંધ કર્યા પછીના ચાર-ચાર બંગ–આ પ્રમાણે કુલ બાર ભંગ આ ગુણસ્થાનકે હોય છે. કેટલાએક મનુષ્ય તિર્યચે મનુષ્યાયુ, તિર્યંચાયુ અને નારકાયુને બંધ કરીને પણ આ ગુણસ્થાનક અને ત્યારપછીનાં પ્રમત્ત અને અપ્રમત્ત ગુણસ્થાનક પણ પ્રાપ્ત કરે છે, માટે પરભવાયુ બંધકાળ પછીના ચાર ભંગ સાતમા ગુણસ્થાન સુધી સંભવે છે. પ્રમત્ત-અપ્રમત્ત ગુણસ્થાનકે છ ભાગ હોય છે. આ ગુણસ્થાનકને માત્ર મનુષ્ય પ્રાપ્ત કરે છે. એટલે દેવ આશ્રય પાંચ, નરક આશ્રયી પાંચ, અને તિર્યંચ આશ્રયી નવ કુલ એગણી રા ભાંગા તે અહિં સંભવતા જ નથી મનુષ્યના નવ ભાંગામાંથી પણ મનુષ્યાયુ, તિર્યંચાયુ અને નારકાયુના બંધકાળના ત્રણ ભાગ લેતા નથી, શેષ છ ભાંગા પ્રમત્ત-અપ્રમત્ત ગુણસ્થાનકમાં હોય છે. અપૂર્વકરણ, અનિવૃત્તિબાદરસપરાય, સૂમસંપાય, અને ઉપશાંતમૂહ ગુણસ્થાનકમાં ઉપશમશ્રેણિ આશ્રયી નીચે કહે છે તે બે ભંગ જ હોય છે. ૧ મનુષ્પાયુને ઉદય, મનુષ્યાયુની સત્તા, આ વિકલ્પ પરભવાયુને બંધ કર્યા પહેલાં ઉપશમણિપર આરૂઢ થનારને હોય છે. અથવા ૨ મનુષ્પાયુને ઉદય અને દેવ-મનુષ્પાયુની સત્તા. આ ભંગ દેવાયુને બંધ કરી ઉપશમશ્રેણિપર આરૂઢ થનારને હોય છે. આ ગુણસ્થાનકોમાં વર્તમાન આત્માઓ અત્યન્ત વિશુદ્ધિવાળા હોવાથી કેઈપણ આયુને બંધ કરતા નથી તથા જે કોઈપણ આયુને બંધ કરી ઉપશમશ્રેણિપર આરૂઢ થાય તે દેવાયુને બંધ કરીને જ આરૂઢ થાય છે. અન્ય કોઈપણ આયુને બંધ કર્યા પછી આરૂઢ થતા નથી. આયુને બંધ કર્યા વિના પણ ચઢી શકે છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિક ટીકાનુવાદ ૧૩૩ કર્મપ્રકૃતિમાં કહ્યું છે કે- કેઈ પણ મનુષ્ય નારક, તિર્યંચ અને મનુષ્યાયુને બંધ કર્યા બાદ શ્રેણિપર આરૂઢ થતા નથી.” માટે ઉપરના ચાર ગુણસ્થાનકમાં ઉપર કહ્યા તે ઉપશમશ્રેણિ આશ્રય બબ્બે ભંગ હોય છે, તથા જેઓએ પરભવાયુને બંધ કર્યો હોય છે તેઓ ક્ષપકશ્રેણિપર આરૂઢ થઈ શકતા નથી, માટે ક્ષય શ્રેણિમાં ઉપરના અપૂર્વકરણાદિ ચારે ગુણસ્થાનકમાં “મનુષ્પાયુને ઉદય, મનુષ્યાયુની સત્તા, એ એક જ ભંગ હેય છે. ક્ષીણમેહ, સંગિ અને અગિકેવલિ એ ત્રણે ગુણસ્થાનકમાં એક એક ભંગ હોય છે. તે આ મનુષ્યાયુને ઉદય, મનુષ્પાયુની સત્તા. આ પ્રમાણે મિથ્યાદડિટ ગુણસ્થાનથી અગિકેવલિ ગુણસ્થાનક સુધીમાં ઉપર જે કમે કહ્યા તે રીતે આયુકર્મને ભાંગાએ સમજવા. ૧૦૬–૧૦૮. હવે ગુણસ્થાનકોમાં ગેત્રકર્મના ભાંગાઓને નિરૂપણ કરતા કહે છે– पंचादिमा उ मिच्छे आदिमहीणा उ सासणे चउरो । उच्चबन्धणं दोण्णि उ मीसाओ देसविरयं जा ॥१०९।। पश्चादिमास्तु मिथ्यात्वे आदिमहीनास्तु सासादने चत्वारः । उच्चै[गोत्र)बन्धेन द्वौ तु मिश्राद्देशविरतं यावत् ॥१०९।। અર્થ-ગેવકર્મના સાત ભાંગામાંથી આદિના પાંચ મિથ્યાષ્ટિમાં હોય છે. પહેલા ભંગ વિના ચાર સાસાદને હેય છે. ઉચ્ચગેત્રના બંધવાળા બે ભંગ મિશ્રદષ્ટિથી દેશવિરતિ પર્યત હોય છે. ટીકાનુo –મિથ્યાષ્ટિ ગુણસ્થાનકે નેત્રકર્મના સાત ભંગમાંથી શરૂઆતના પાંચ સંગ અનેક ઈવેની અપેક્ષાએ હેય છે. તે આ પ્રમાણે નીચગેત્રને બંધ, નીને ઉદય, નીચની સત્તા. આ વિકલ્પ ઉચગોત્રની ઉદ્દલના કર્યા પછી તેઉકાય–વાયુકાર્યમાં હોય છે. તથા તેલ-વાઉમાંથી નીકળી તિર્યંચના જે ભાવમાં ઉત્પન્ન થાય ત્યાં પણ ઉચ્ચગેત્ર ન બાંધે ત્યાં સુધી ઉપરોક્ત ભંગ સંભવે છે. તેઉ-ગાઉ ઉચ્ચગેત્રની ઉધલના કરે છે, કેમકે તેઓ તેને બંધ કરતા નથી. ૨ નીચને બંધ, નીચનો ઉદય, ઉચ્ચ-નીચની સત્તા, અથવા ૩ નીચત્રને બંધ, ઉચ્ચગેત્રને ઉદય, નીચ–ઉચ્ચની સત્તા, અથવા ૪ ઉચ્ચગેત્રને બંધ, નીચગોત્રને ઉદય, ઉચ્ચ-નીચની સત્તા, અથવા ૫ ઉચ્ચગેત્રને બંધ, ઉચ્ચગેત્રને ઉદય, ઉચ્ચ-નીચત્રની સત્તા. આ ચાર ભંગ મિથ્યાદિષ્ટ ગુણસ્થાનકે યથાયેગ્ય રીતે અનેક જ આશ્રયી હોય છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ પંચસંગ્રહ તૃતીયખંડ અહિં એ ધ્યાનમાં રાખવું કે દેવગતિમાં નીચગોત્રને ઉદય હેતે નથી, નરક તિર્યંચ ગતિમાં ઉચ્ચગેત્રને ઉદય હેતું નથી, અને મનુષ્યગતિમાં યથાયેગ્ય રીતે બંનેને ઉદય હોય છે. બંને નેત્રને બંધ તે ચારે ગતિના છને હેઈ શકે છે. પહેલા ભંગ સિવાયના ઉપરોક્ત ચાર ભંગ સાસાદને હોય છે. પહેલે ભંગ તેઉકાયવાયુકાયમ, તેમજ તે ભવમાંથી નીકળી જે તિર્યંચ ભવમાં ઉત્પન્ન થાય ત્યાં બાંધે નહિ ત્યાં સુધી કેટલાએક કાળ હોય છે. તે-વાઉમાં સાસાદનો ભાવ હેત નથી, તેમજ તેલ -વાઉમાંથી નીકળી જ્યાં ઉત્પન્ન થયેલા છે તેમાં પણ સાસાઠન ભાવ હેતું નથી. માટે અહિં પહેલા ભંગને નિષેધ કર્યો છે. મિશ્રગુણસ્થાનકથી આરંભી દેશવિરતિ પર્યત ઉચ્ચગેત્રના બંધવડે થતા બે ભંગ હોય છે. તે આ૧ ઉચ્ચગોત્રને બંધ, ઉચ્ચગેત્રને ઉદય, ઉચ્ચ-નીચગેત્રની સત્તા, ૨ ઉચ્ચગેત્રને બંધ, નીચગેત્રને ઉદય, ઉચ્ચનીચગેત્રની સત્તા. કઈ કઈ ગતિવાળાને કયા ગુણસ્થાનક પર્યત કયા ગોત્રને બંધ કે ઉદય હોય છે તેને વિચાર કરી તે તે ગતિમાં જે ભંગ ઘટે તે ઘટાવવા. ૧૦૯ . उच्चेणं बन्धुदए जा सुहुमोऽवधि छट्ठओ भंगो। उवसंता जाऽजोगीदुचरिम चरिमंमि सत्तमओ ॥११॥ (2)જપોદ્રાખ્યાં વાઘ સાથે પણ મંગા, उपशान्ताद् यावत् अयोगिद्विचरिमः चरिमे सप्तमः ॥११०॥ અર્થ ઉચ્ચગેત્રના બંધ અને ઉદય વડે ઉપલક્ષિત એક ભંગ સૂમસં૫રાય પર્વત હોય છે. બંધના અભાવે ઉપશાંતોહ ગુણસ્થાનકથી અગિકેલિના દ્વિચરમ સમય પર્યત છઠે ભંગ હોય છે, અને ચરમ સમયે સાતમે ભંગ હેય છે. ટીકાનુ–ઉચ્ચગોત્રને બંધ અને ઉદય છતા પ્રમસંવત ગુણસ્થાનકથી આરંભી સૂલમસંપરાય ગુણસ્થાનક પર્યત એક ભંગ હોય છે. તે આ–ઉચ્ચગેત્રને બંધ, ઉચ્ચગેત્રને ઉદય, ઉચ્ચ-નીચગેત્રની સત્તા. ઉચ્ચગેત્રને બંધ વિચ્છેદ થયા પછી ઉપશાંતમૂહગુણસ્થાનકથી આરંભી અગિકેવલિ ગુણસ્થાનકના દ્વિચરમ સમય પર્યત છઠે એક જ ભંગ હોય છે. તે આ–ઉચ્ચગાત્રને ઉદય, ઉચ્ચ-નીચત્રની સત્તા. દ્વિચરમ સમયે નીચગેત્રની સત્તાને નાશ થાય છે, એટલે અગિકેવલિ ગુણસ્થાનકના ચરમ સમયે “ઉગોત્રને ઉદય, ઉચ્ચગેત્રની સત્તા રૂપ એક જ છેલ્લે ભંગ હોય છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા ટીકાનુવાદ ૧૩૫ હવે ક્રમપ્રાપ્ત મેહનીયકના ખંધ, ઉદય અને સત્તાસ્થાનકાના વેધન વિચાર કરવા જોઈએ તેમાં શરૂઆતમાં જે કંઇ કહેવા યાગ્ય છે, તે કહે છે— हम्म मोहणी बंधोदयसंतयाणि भणियाणि । अहुणा वग्गडगुणउदयपय समूहं पवक्खामि ॥१९१॥ ra मोहनीये बन्धोदयसत्स्थानानि भणितानि । अधुनाऽव्याकृतगुणोदयपदसमूह प्रवक्ष्यामि ॥ १११ ॥ અ—માહનીયકમના વિષયમાં આઘ હકીકત કહી ત્યારે ગુણસ્થાનકોમાં પશુ ખંધ, ઉદય અને સત્તાસ્થાનકે કહ્યાં છે. હવે સામાન્યથી ઉડ્ડયના અને ગુણસ્થાનક પરત્વે ઉદયના થતા પદસમૂહને કહીશ. ટીકાનુ—માહનીયકમ સબધે એઘ-સામાન્ય હર્કીકત કહી ત્યારે ગુણસ્થાનકમાં પશુ બંધ, ઉદય અને સત્તાના સ્થાનકાને વિચાર કર્યાં છે, એટલે ફરીવાર મહિ‘ વિચાર કરવામાં આવશે નહિ. પરંતુ અહિં હમણાં અવ્યાકૃતાઢય-સામાન્ય ઉદયના અને ગુરુસ્થાનાના ઉદયના પદસમૂહ-પટ્ટ પ્રમાણુને કહીશ ૧૧૧ આ ગાથામાં પદ્મના સમૂહની સંખ્યા કહે છે— जा जंमि चीसा गुणियाओ ताउ तेण उदपणं । मिलिया चवीसगुणा इयरपएहिं च पयसंखा ॥ ११२ ॥ यास्मिन् चतुर्विंशतयो गुणितास्तास्तु तेनोदयेन । मिलिताश्चतुर्विंशतिगुणा इतरपदैश्च पदसंख्या ॥ ११२ ॥ અરે જે ઉદયસ્થાનમાં જેટલી ચેાવીજીઓ થાય તેના તે ઉદયસ્થાન સાથે ગુણાકાર કરવા, ત્યારબાદ સરવાળા કરવા, તેને ચાવીશ ગુણા કરવા અને તેમાં ઈતરપદું નવમા ગુણુસ્થાનકના પટ્ટે મેળવવાં એટલે પન્નુની કુલ સંખ્યા થાય. ટીકાનુ॰-દશ આદિ જે ઉદયસ્થાનામાં જેટલી સંખ્યાવાળી ચાવીશીએ થતી હોય, જેમકે-મિથ્યાર્દષ્ટિને દશના ઉદ્દયની એક, નવના ઉદયની જે છ–છે, તેમાં ત્રણ મિથ્યાષ્ટિ ગુણુસ્થાનકે, એક સાસાદને, એક મિત્રે અને એક અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે. આઠના ૧ આઘ હકીકત તેને કહેવામાં આવે છે કે જે ગુણસ્થાનક કે જીવભેદ સ’"ધે ન કહી હોય, તેના નામ લીધા વિનાજ સામાન્યથી જે હકીકત કહી હાય. ૨ પદ એટલે એક ઉદયસ્થાનકની પ્રકૃતિએ, જેમકે દશના ઉદયની એક ચાવીશી એટલે ચાવીશ ભંગ થાય. એટલે કે દશ પ્રકૃતિના ઉદય ક્રોધાદિના ફેરફારે ચાવીશ પ્રકારે થાય, તે દશ દશ પ્રકૃતિએ હાય. એટલે દશને ચોવીશે ગુણતાં ખસા ચાલીશ પદ—ટી પ્રકૃતિ ચોવીશે ભંગમાં થાય. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ પંચસંગ્રહ વતીયખંડ ઉદયની અગીઆર, તેમાં ત્રણ મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે. બે સાસ્વાદને, બે મિથે, ત્રણ અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે અને એક દેશવિરતિ ગુણસ્થાનકે. સાતના ઉદયન દશ, તેમાં મિથ્યાષ્ટિ, સાસાદન અને મિશ્રદષ્ટિ દરેકમાં એક-એક, અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે ત્રણે, ત્રણ દેશવિરતિ ગુણસ્થાનકે અને એક પ્રમત્તાપ્રમત્ત ગુણસ્થાનકે. પ્રમત્ત-અપ્રમત્ત ગુણસ્થાનકે ઉદયસ્થાનકેના સ્વરૂપને ભેદ નહિ હોવાથી એટલે કે તે બને ગુણસ્થાનકનાં સઘળાં ઉદયસ્થાનકે એક સરખાં જ હેવાથી એક સારૂપવાળાં જ વિવહ્યાં છે, એટલે બંને ગુણસ્થાનકની વીશીઓ જુદી કહી નથી. છના ઉદયે સાત, તેમાં એક અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે, ત્રણ દેશવિરતે, ત્રણ પ્રમ–અપ્રમત્તે. અપૂર્વકરણ સંબંધી છ આદિ ઉદયસ્થાનકે પ્રમત્તાપ્રમત્તના ઉદયસ્થાનકથી ભિન્ન નથી, માત્ર ગુણસ્થાનકના ક્ષેત્રે જ ભિન્ન છે, પરંતુ અહિં ગુણસ્થાનકના ભેર ભિન્ન શીઓની વિવક્ષા કરી નહિ હોવાથી અપૂર્વકરણની વીશીઓ જુદી ગણી નથી. " પાંચના ઉદયે ચાર, તેમાં એક દેશવિરતે, અને ત્રણ પ્રમત્ત–અપ્રમત્ત તથા ચારના ' ઉદયની એક, અને તે પ્રમત્ત-અપ્રમત્ત હોય છે. - ' એટલે ભિન્ન ભિન્ન ગુણસ્થાનકે થતી દશથી ચાર સુધીના ઉદયની આ પ્રમાણે વી. શીઓ થાય–૧–-૧૧-૧૦-૭–૪–૧, સરવાળે ચાલીશ વશીએ થાય છે. અહિં પદસંખ્યા લાવવા માટે ઉપાય કહે છે–જે જે ઉદયસ્થાનકની જેટલી જેટલી ચિવશીઓ થાય તેટલી તેટર્લી વીશીઓને તે તે ઉદયસ્થાને સાથે ગુણાકાર કરે. ત્યારબાદ તે સઘળીને સરવાળે કરે, અને તેને એવોશે ગુણવા, ત્યારબાદ તેમાં નવમા ગુણસ્થાનકનાં પદ મેળવવાં એટલે કુલ પદસંખ્યા થાય છે. , જેમકે-દશના ઉદયે એક વીશી થાય છે, એટલે તેને દશે ગુણતાં દશ, નવના ઉદયે છ વીશી થાય છે, એટલે નવને છએ ગુણતાં ચેપન, આઠના ઉદયે અગીઆર થોવીશી થાય છે, એટલે આઠને અગીઆરે ગુણતાં અઠ્ઠાશી, સાતના ઉદયે દશ વીશી થાય છે, માટે સાતને દશે ગુણતાં સિત્તેર, છના ઉદયે સાત વીશી થાય છે, માટે છને સાતે ગુણતાં બેતાલીશ, પાંચના ઉદયે ચાર વીશી થાય છે, માટે પાંચને ચારે ગુણતાં વણ, અને ચાના ઉદયે એક વીશી થાય છે, માટે ચારને એકે ગુણતાં ચાર. ' સ્થાપના આ પ્રમાણે-૧૦-૫૪-૮૮-૭૦-૪૨-૨૦-૪. આ સઘળીને સરવાળે કરતાં બસો અઠ્ઠાશ થાય. હવે તેને વીશે ગુણાકાર કરવા, એટલે એગણેતેરસે અને બાર થાય, તેની અંદર નવમા ગુણસ્થાનકના બે આદિના ઉદયથી થતાં પદે મેળવીએ એટલે પૂર્ણ પદ-સંખ્યા થાય છે. નવમા ગુણસ્થાનકે બેના ઉદયે બાર ભંગ થાય છે. તેનાં પદે વશ થાય છે. વેદને ઉદય જતાં એકના ઉદયે ચાર ભંગ થાય છે, તેમાં પદે પણ ચારજ થાય છે. કુલ અઠ્ઠાવીશ પદ પૂર્વની સંખ્યામાં મેળવતાં સઘળાં મળી આગાતેરસે અને ચાલીશ પર થાય છે, Page #148 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા ટીકાનુવાદ ૧૩૭ અહિં દશમા ગુરુસ્થાનકના એકના ઉદયના જે એક ભંગ થાય છે, તેને એકના ઉદયે થતા ચાર ભંગમાં સમાવેલ છે, અથવા બધસ્થાનકના ભેદ્દે ઉદયસ્થાનકના ભેદ ગણીએ તા પાંચના બધે એના ઉદયે ચાવીશ પંદ, ચારના ખંધે એકના ઉદયે ચાર પદ્મ, ત્રણુના બધે એકના ઉદયે ત્રણ પદ, એના ખધે એકના ઉદયે એ પદ, એકના ખધે એકના ઉદયે એક પદ અને વિચ્છેદ થયા પછી દશમા ગુણુસ્થાનકે એકના ઉદયનું એક પદ. સઘળાં મળી પાંત્રીશ પદ્મ થાય, તેને પૂર્વની રાશિમાં મેળવતાં એગણેતેરસ અને સુડતાલીશ પદ્મ થાય. અથવા મતાંતરે ચારના ખપે. એના ઉદયે ખાર ભાંગા થાય, તેનાં પદે ચેાવીશ થાય. તે વધારાનાં ચેવીશ પદે ૧૯૪૭ માં મેળવતાં આગણાતેરસ અને એકોતેર પદો થાય છે. કેટલાએક આચાય મહારાજો વેદના બંધ અને ઉદયના સાથે જ વિચ્છેદ થાય છે, એમ કહે છે. તેમના મતે પાંચના અધે, એના ઉદયે ચાવીશ પદ થાય, અને પુરૂષવેદના મધ-ઉદયના સાથે જ ક્ષય થયા ખાઇ ચારાદિના બધે એકના ઉદયે ચારાદિ પદ્મ થાય છે. કેટલાએક આચાય મહારાજને પુરૂષવેદના મ વિચ્છેદ થયા પછી પણ અલ્પ ટાઈમ તેના ઉદય માને છે. તેમના મતે પાંચના ખધે, એના ઉદયે ચાવીશ પદ, અને ચારના બધે એના ઉચે પણ ચાવીશ પદ થાય. ત્યારબાદ વેદના ઉદય ગયા પછી ચારના અંધે એના ઉચે ચાર વિગેરે પદ્મ તા ઉપર પ્રમાણેજ થાય છે. અહિં મતાંતરે આ રીતે થતાં ચાવીશ પઢો ઉમેરવાથી ૬૯૭૧ પદ્મ થાય છે. ૧૧૨ ઉપરોકત ત્રણ સ`ખ્યા આ ગાથા વડે કહે છે— सत्तसहस्सा सट्ठी वज्जिया अहव ते विण्णाए । इगुतीसाए अहवा बंधगमेएण मोहणिए ।। ११३ ॥ सप्तसहस्राणि षष्ट्या वर्जितान्यथवा तानि त्रिपंचाशता । एकोनत्रिंशताऽथवा बन्धकभेदेन मोहनीयस्य ॥११३॥ અમ ધક(માંધનાર ભિન્ન ભિન્ન) જીવાના ભેઠે માહનીય કના સાઠે વર્જિત સાત હજાર (૧૯૪૦), અથવા ત્રેપન વર્જિત સાત હજાર (૧૯૪૭), અથવા આગણત્રીશ ર્જિત સાત હજાર (૬૯૭૧) પદસ`ખ્યા થાય છે. જેને ઉપરની ગાથામાં કહી ગયા છે. ટીકાનું—આ ગાથાનું અતઃ વ્યાખ્યાન ઉપરની ગાથામાં ક્યુ છે. અધકના લેકે કઈ રીતે આ ગાથામાં કહી તે પદ્મસ`ખ્યા થાય છે તે ઉપર બતાવ્યુ છે, એટલે ફરી અહિં તેનું વ્યાખ્યાન કર્યું નથી. ૧૧૩ ૧ Page #149 -------------------------------------------------------------------------- ________________ પાસ મહ તૃતીયખંડ આ પ્રમાણે સામાન્યતઃ ઉદ્ભયસ્થાનના પદ્માની સખ્યા કહીં, હવે ગુણસ્થાનક આશ્રી ગુરુસ્થાનના ક્ષેત્રે ઉદયપદની સંખ્યા કહે છે ૧૩૮ अट्टी बत्तीसा बत्तीसा सद्विमेव बावन्ना । चउयाला चउयाला वीसा मिच्छा उ पयधुवगा ॥११४॥ तिष्णिसया बावण्णा मिलिया चउवी सताडिया एए । बारउदयपहिं सहिया उ गुणेसु पयसंखा ॥ १९५॥ अष्टषष्टिर्द्वात्रिंशत् द्वात्रिंशत् षष्टिरेव द्विपश्चाशत् । चतुश्चत्वारिंशत् चतुश्चत्वारिंशत् विंशतिः मिथ्यात्वादीनां च पदध्रुवका ॥११४ - त्रीणि शतानि द्विपञ्चाशत् मिलिताः चतुर्विंशतिताडिता एते । बादरोदयपदैः सहितास्तु गुणेषु पदसंख्या ॥ ११५ ॥ અથ—અડસઠ, મંત્રૌશ, ખત્રીશ સાઠે, ખાવન, ચુમ્માલીશ, ચુમ્માૌશ, અને વીશ અનુક્રમે મિથ્યાર્દષ્ટિ આદિનાં ધ્રુવપદો થાય છે, સરવાળે ત્રણસા ખાવન થાય છે. તેને ચાવીશે ગુણીએ અને તેમાં બાદરસ'પરાયનાં ઉદયપદ મેળવીએ એટલે ગુણુસ્થાનકમાં પદસ ખ્યા થાય છે. ટીકાનુ૦—ઉપર સઘળાં ઉદયસ્થાનાનાં પદની સ ́ખ્યા સામાન્યથી કહી હતી. અહિં ગુણસ્થાનકના શેઢે પદસ ખ્યા એજ રીતે કહે છે. મિથ્યાર્દષ્ટિ ગુણુસ્થાનકે ધ્રુવપદ એટલે કે જેની સાથે ચેાવીશે ગુણવાના હોય છે તે પદ્મા અડસઠ હોય છે. તે આ પ્રમાણે દશના ઉદયે એક ચાૌશી થાય છે, એટલે એક દશ સાથે ગુણાય છે, માટે એકને દશસાથે ગુણુતાં દૃશ્ય એ પ્રમાણે નવના ઉદયે ત્રણ ચાવીશી થાય છે એટલે ત્રણને નવ સાથે શુષુતાં સત્તાૌશ, આઠના ઉચે ત્રણ ચાવીશી થાય છે. એટલે ત્રણને આઠે ગુણતાં ચાવીશ. સાતના ઉદયે એક ચાવીશી થાય છે, માટે એકને સાતે ગુણુતાં સાત, સઘળાં મળી અડસઠ ધ્રુવપદો થાય છે. એજ રીતે સાસ્વાદને ખીશ, મિશ્ર ખત્રૌશ, અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે સાઠે, ટૅવિરતિ ગુણુસ્થાનકે ખાવન, પ્રમરો ચુમ્માલીશ, અપ્રમત્તે પશુ ચુમ્માલીશ, અને અપૂર્વ કરણે વીશ. એ પ્રમાણે મિથ્યાદૃષ્ટિ ગુણસ્થાનકથી આર'ભી અપૂર્વકરણ સુધીનાં સઘળાં મળી ધ્રુવપદે ત્રણસા ખાવન થાય છે. તેને ચાવીશે ગુણુતાં ચારાૌસ અને અડતાલીશ પઢો થાય છે તેમાં અનિવૃત્તિમાઇરસ પરાયનાં પૂર્વે કહેલ અઠ્ઠાવીશ અને સૂક્ષ્મસ પરાયનું Page #150 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા ટીકાનુવાદ ૧૩ એક–એમ એગણત્રીશ ઉદયપદે ઉમેરવા. ઉમેરીએ એટલે પૂર્ણ પદસંખ્યા થાય છે. અને તે વેવીશ ન્યૂન પંચાશીસે એટલે કે ચોરાશી અને સતર થાય છે. અથવા બંધસ્થાનકના ભેરે ઉદયસ્થાનને ભેદ ગણતાં પાંચના બંધે વીશ પદ, ચારના બધે ચાર, ત્રણના બંધે ત્રણ, એના બંધે બે, એકના બંધે એક, અને અબંધે સૂમસં૫રાય સંબંધી એક, સઘળાં મળી પાંત્રીશ થાય. તે પૂર્વોકત રાશિમાં ઉમેરતાં રાશી અને ત્યાશી થાય. અથવા મતાંતરે ચારના બંધે પણ બેન ઉદયના બાર ભંગ થાય, અને તેનાં પદે વશ થાય તે સંખ્યા જ્યારે ઉમેરીએ ત્યારે પંચાશીસે સાત થાય. ગુણસ્થાનકના ભેદે કુલ પાની સંખ્યા ઉપર પ્રમાણે થાય છે. સામાન્ય પઠની સંખ્યામાં ગુણસ્થાનક પર થતે ભેદ ગણવામાં આવ્યું નથી. જેમકે પ્રમત્તે ચુમ્માલીશ, અપ્રમત્તે ચુમ્માલીશ. ગુણસ્થાનકના ભેદે ભિન્ન થાય, પરંતુ સામાન્ય ઉદયપદો જ્યારે કહેવામાં આવે ત્યારે ઉદયસ્થાને બંનેનાં સરખાં હોવાથી ભેદ ગણાય નહિ, ગુણસ્થાનકના ભેદે ભેદ ગણી શકાય. જે ગણી અહિં આ ગાથામાં પદ સંખ્યા કહેવામાં આવી છે. ગણવાની રીત બનેમાં સમાન છે. નવમા ગુણસ્થાનકનાં પદે પણ ગઈ ગાથામાં ગણ્યાં, તે રીતે અહિં ગણવાનાં છે. - ઉપર કહેલ ઉદયપદની ત્રણ સંખ્યા આ ગાથામાં કહે છે– तेवीसूणा सत्तरस वज्जिया अहव सत्तअहियाई । पंचासीइसयाइं उदयपयाइं तु मोहस्स ॥११६॥ योविंशतिन्यूनानि सप्तदशवजितान्यथवा सप्ताधिकानि । पञ्चाशीतिशतान्युदयपदानि तु मोहस्य ॥११६॥ અર્થ_ત્રેવીસ ન્યૂન પંચાશ, અથવા સત્તર વર્જિત પંચાશ, અથવા સાત અધિક પંચાશી મેહનીયકર્મનાં ઉદયપદો થાય છે. ટીકાનુ–ગુણસ્થાનકના ભેરે મેહનીયકર્મની કુલ ઉદયપદની સંખ્યા વેરાશ સચેતેર, અથવા ચેરાશ ત્યાશ અથવા પંચાશીસે સાત થાય છે, જે પૂર્વની ગાથામાં કહી આવ્યા છે. ૧૧૬ હવે ગુણસ્થાનકમાં ગાદદ્વારા થતી પદસંખ્યા આ ગાથામાં કહે છે – एवं जोगुवओगालेसाईभेयओ बहूमेया। जा जस्स मि उ गुणे संखा सा तंमि गुणगारो ॥११७॥ एवं योगोपयोगलेश्यादिभेदतः बहुभेदाः। या यस्य यस्मिस्तु गुणे संख्या सा तस्मिन्गुणकारः ॥११७॥ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪s પંચસંગ્રહ તુતીયખડ અર્થ_એ પ્રમાણે વેગ, ઉપગ અને વેશ્યાદિના ભેદે મોહનીયકર્મના ભાંગાએ અને પદેના પણ ઘણા ભેદો થાય છે. જે ગુણસ્થાનકમાં ગાદિની જે સંખ્યા હોય, તે સંખ્યા તે ગુણસ્થાનકમાં ગુણક હોય છે. એટલે કે ગાદિની સંખ્યા સાથે તે તે ગુણસ્થાનકના ભાંગા અને પદસંખ્યાને ગુણતાં જે આવે તે મોહનીયકર્મનાં પદેની સંખ્યા થાય છે. ટીકાનુ–પૂર્વની ગાથામાં જે રીતે કહી ગયા તેને અનુસરીને ઉદયભાંગાઓના અને ઉદયપદના ગ, ઉપગ અને કેયાના ભેદે ઘણા ભેદે થાય છે. તે ભેદની સંખ્યા લાવવાને ઉપાય કહે છે– - જે કંઈ પણ ગુણસ્થાનકે યોગાદિની જેટલી સંખ્યા હોય તે સંખ્યા સાથે તે તે ગુણસ્થાનકે થતા ભાંગાઓને અને પદને ગુણાકાર કરવાથી તે તે ગુણસ્થાનકના રોગ આદિના ભેદે થતા ભાંગાઓની અને પદેની સંખ્યા આવે છે. જેને નીચેની ગાથામાં કહેવામાં આવશે. ૧૧૭. ગાદિના ભેદે થતી સંખ્યા આ ગાથામાં કહે છેउदयाणुवयोगेसुं सगसयरिसया तिउत्तरा होति । पण्णासपयसहस्सा तिण्णिसया चेव पण्णरसा ॥११॥ उदयानामुपयोगेषु सप्तसप्ततिशतानि व्युत्तराणि भवन्ति । पञ्चाशत्पदसहस्राणि त्रीणि शतान्येव पश्चदश ॥११८॥ અર્થ—ઉપગના ભેદે થતા ઉદયભંગની સંખ્યા સતેરસે ત્રણ થાય છે, અને ઉદયપદની સંખ્યા પચાસ હજાર ત્રણ અને પંદર થાય છે. ટીકાનુ–ગોના સંબંધમાં ઘણું કહેવાનું હોવાથી તેને છોડીને પહેલાં ઉપગના ભેદ થતા મેહનીયકર્મના ઉદયભાંગાની સંખ્યા કહે છે-મિથ્યાદિષ્ટ ગુણસ્થાનકે આઠ એવીશીઓ છે, સાસ્વાદને ચાર, મિ. ચાર, અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે આઠ, દેશવિરતિ ગુણસ્થાનકે આઠ, પ્રમસંવતે આઠ, અપ્રમત્તસંયતે આઠ અને અપૂર્વકરણ ગુણસ્થાનકે ચાર વિશીઓ થાય છે. કુલ બાવન વીશીઓ થાય છે. તથા મિથ્યાદષ્ટિ, સાસ્વાદન અને મિશ્રદૃષ્ટિમાં મતિજ્ઞાન, શ્રુત અજ્ઞાન, વિર્ભાગજ્ઞાન, ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન કુલ પાંચ ઉપયોગ હોય છે. અવિરતિ સમ્યગ્દષ્ટિ અને દેશવિરતિ ગુણસ્થાનકે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શન કુલ છ ઉપગે હોય છે. પ્રમત્તસંયતથી સૂમસં૫રાય સુધીમાં તેજ છમાં મનપર્યાવજ્ઞાન મેળવતાં સાત ઉપગે હોય છે.' આ પ્રમાણે જે ગુણસ્થાનકે જેટલી વીશીઓ થતી હોય તેને તે ગુણસ્થાનકે જેટલા ઉપગે હેય તેની સાથે ગુણાકાર કરે, ત્યારબાદ તેને વીશે ગુણવા અને તેમાં નવમા, Page #152 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા ટીકાનુવાદ ૧૪૧ દશમા ગુણસ્થાનકની ભંગ સ`ખ્યા ઉમેરવો એટલે ઉપયેગે થતી કુલ ભગ સ`ખ્યા આવે છે. જેમકે-મિથ્યાăષ્ટિ ગુણસ્થાનકે આઠ ચાવીશી થાય છે, સાસ્વાદને ચાર અને મિત્રો પશુ ચાર થાય છે, કુલ સાળ થાય છે. તેના તે ત્રણે ગુણસ્થાનકે પાંચ પાંચ ઉપયાગા ડાવાથી પાંચે ગુણતાં એંશી ચાવીશીએ થાય છે. તેને ચાવીશે ગુણતાં એગણીશસા વીશ ભાંગાએ થાય છે. (પ્રત્યેક પ્રત્યેક ગુણસ્થાનકે ગુણુવા હાય તા મિથ્યાષ્ટિ ગુણુસ્થાનકમાં આઠ ચાવીસૌ થાય છે. મિથ્યાર્દષ્ટિને પાંચ ઉપયેગે, હાય છે. એટલે આને પાંચે ગુણતાં ચાલીશ ચાવીશી થાય. એ પ્રમાણે સાસાદને ચાર ચાવીી છે. તેને પાંચ ઉપયેગા સાથે ગુણુતાં વીશ ચેાર્નીશી થાય. મિશ્ર પણ ચાર ચોવીશી છે તેને પણ પાંચ સાથે ગુણુતાં વીશ ચાવીશી થાય. સરવાળે એશી થાય. તેના ભાંગાએ કરવા ચોવીશે ગુણતાં ૧૯૨૦ ભંગ થાય, એપ્રમાણે પ્રત્યેક ગુણસ્થાનક માટે પણ ગણી શકાય.) અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે આઠ ચોવીશી થાય છે, દેશવિરતે પણ આઠ થાય છે. કુલ સાળ થાય છે. તેને તે ગુણુસ્થાનકે સંભવતા છ ઉપયેગ સાથે ગુણતાં છન્નુ ચોવીશી થાય છે. તેને ચાવીશે ગુણતાં ત્રેવીસસે ચાર ભાંગા થાય છે. પ્રમત્તગુણસ્થાનકે આઠ ચાવીશી થાય છે, અપ્રમત્ત ગુણસ્થાનકે આઠ થાય છે અને અપૂવ કરણ ગુણસ્થાનકે ચાર થાય છે. કુલ વીશ ચોવિશી થાય છે. તેને તે ગુણસ્થાનકમાં સભવતા સાત ઉપચાગે ગુણીએ એટલે એકસા ચાલીશ ચેાવિજીએ થાય છે. તેને ચોવીશે ગુણતાં તેત્રીસસે સાઠે ભાંગા થાય છે, ૧૯૨૦+૨૩૦૪+૩૩૬૦ ત્રણ સખ્યાના સરવાળા કરતાં આઠમા ગુણુસ્થાનક સુધીના ઉદયભંગની સ ંખ્યા પંચાતેરસે ચાર્યાશી થાય છે. તથા માગુણુસ્થાનકે એના ઉદયના ખાર અને એકના ઉદયના પાંચ કુલ સત્તર ભંગ થાય છે. (આ પાંચમાં સૂક્ષ્મસ'પરાયગુણસ્થાનકના એક ભંગ પણ આવી જાય છે.) તેને તે ગુણુસ્થાનકે સંભવતા સાત ઉપયાગે ગુણુતાં એકસો ઓગણીશ ભંગ થાય. આ સખ્યાને પૂર્વ રાશિમાં ઉમેરવી એટલે સત્યતેરસેા ત્રણ (૭૭૦૩) ઉપયેગ દ્વારા કુલ ભગસંખ્યા થાય છે. હવે ઉપયેગના ભેદ્દે થતી ઉદયપદની સંખ્યા કહે છે-મિથ્યાષ્ટિ ગુણસ્થાનકે અડસઠ ધ્રુવપદ ડાય છે. સાસાદને ખત્રીશ, મિશ્ર ખૌશ, અવિરતિ સમ્યગ્દષ્ટિગુણસ્થાનકે સાઠ, દેશવિરતે ખાવન, પ્રમત્તે ચુમ્માલીશ, અપ્રમત્તે ચુમ્માલીશ અને અપૂવ કરણે વીશ ધ્રુવપદે ડાય છે. તે તે ગુણુસ્થાનકનાં ધ્રુવપદ્માને તે તે શુશુસ્થાનકે સભવતા ઉપયાગો સાથે ગુણાકાર કરવા એટલે ઉદયપદની સખ્યા આવે છે. જેમકે-મિથ્યાર્દષ્ટિગુણસ્થાને અડસઠ, સાસ્વાદને ખત્રૌશ અને મિશ્ર ખત્રૌશ થાય તેને તે ગુણસ્થાનકે સ ́ભવતા પાંચ ઉપયેગો સાથે ગુણીએ એટલે છસે સાડે થાય. Page #153 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ તતયખડ અવિરતિસમ્યગ્દષ્ટિને સાઠ અને દેશવિરતને બાવન, કુલ એકસ બાર થાય. તેને તે ગુણસ્થાનક સંબંધી ઉપયોગ સાથે ગુણતાં છ બહેતર ધ્રુવપદ ચોવિશી થાય. પ્રમત્તગુણસ્થાનકે ચુમ્માલશ, અપ્રમત્ત ગુણસ્થાનકે ચુમ્માલીશ અને અપૂર્વકરણે વીશ, કુલ એકસે આઠ યુવપદ થાય, તેને તે ગુણસ્થાનકે સંભવતા સાત ઉપગે ગુણતાં સાતસો છપ્પન ધ્રુવપદની ચોવિશી થાય. સઘળી મળી બેહજાર અઢાશી થાય. એ સંખ્યાને ચેવિશે ગુણતાં આઠમા ગુણસ્થાનક સુધીનાં પચાસ હજાર એકસ બાર ઉદયપદે થાય છે. તથા બેના ઉદયથી થતા ચોવીશ પદ અને એકના ઉદયથી થતા પાંચ પદ–કુલ એગણત્રશ થાય, તેને નવમા, દશમા ગુણસ્થાનકમાં સંભવતા સાત ઉપગે ગુણતાં બસે ત્રણ થાય તેને પૂર્વરાશિમાં મેળવતાં ઉપગના ભેદ થતા કુલ ઉદયપદેની સંખ્યા પચાસ હજાર ત્રણ અને પંદર થાય છે. હવે લેયા સાથે ગુણતાં થતા ઉદયભંગ અને ઉદયપદોને વિચાર કરે છે. મિથ્યાદ્રષ્ટિ ગુણસ્થાનકથી આરંભી અવિરતિ સમ્યગ્દષ્ટિ સુધીમાં દરેક ગુણસ્થાનકે છ છ વેશ્યા હોય છે. દેશવિરત, પ્રમત્ત અને અપ્રમત્ત ગુણસ્થાનકમાં તેજ, પદ્ધ અને શુકલ એમ ત્રણ ત્રણ લેશ્યા હોય છે. કારણ કે કૃષ્ણદિ અશુભ લેશ્યા છતા દેશવિરતાદિ ગુણની પ્રાપ્તિ થતી નથી. તથા અપૂર્વકરણ, બાદરસપરાય અને સૂમસં૫રાયગુણસ્થાનકે એક શુકલલેશ્યાજ હોય છે. જે જે ગુણસ્થાનકે જેટલી વેશ્યા હોય તેની સાથે તે તે ગુણસ્થાનકના ઉદયભંગે અને ઉદયપદેને ગુણાકાર કરીએ એટલે લેગ્યાના ભેદે થતા ઉદયભંગ અને ઉદયપદેની સંખ્યા આવે છે. - જેમકે-મિથ્યાદિષ્ટ ગુણસ્થાનકે ઉદયભંગની સંખ્યા એક બાણું છે (કારણ કે આઠ વિશી છે. તેને ચોવીશે ગુણતાં એક બાણું થાય છે. ) અને તે ગુણસ્થાનકે લેશ્યા છ છે. એટલે એકસો બાણુંને છ એ ગુણતાં અગીઆરસો બાવન થાય. એટલી પહેલે ગુણસ્થાનકે વૈશ્યાવડે થતી ઉદયભંગની સંખ્યા થાય છે. આ પ્રમાણે અન્ય ગુણસ્થાનના ઉદયભંગ તેમજ દરેક ગુણસ્થાનકના ઉદયપદેની સંખ્યા પણ જાણી લેવી. એજ હકીકત કહે છે-મિથ્યાદષ્ટિ વિગેરે ગુણસ્થાનકો સંબંધીની આઠ અને ચાર આદિ ચોવિશઓને વેશ્યાની સંખ્યા સાથે ગુણવા. તે આ પ્રમાણે– મિથ્યાષ્ટિ ગુણસ્થાનકે આઠ ચોવિસી છે, સાસાદને ચાર, મિશ્ર ચાર, અને અવિરતિ સમ્યગૂદષ્ટિ ગુણસ્થાનકે આઠ ચોવિશ છે. સઘળી મળી ચોવીશ ચેવિશી થાય છે. તેને છે લેશ્યા સાથે ગુણાકાર કર, ગુણાકાર કરતાં એકસો ચુમ્માલીશ થાય. તથા દેશવિરતે આઠ, પ્રમત્ત આઠ, અને અપ્રમત્ત આઠ, સઘળી મળી ચોવીશ વીશી થાય, તેને ત્રણ વેશ્યા Page #154 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા ટીકાવવા ૧૪૩ સાથે ગુણવાથી બહેતર ચોવિશી થાય. અપૂર્વકરણે ચાર ચેવિશ છે, અહિં લેશ્યા એકજ હેવાથી એકે ગુણતાં ચાર ચેવિશીજ થાય. સઘળી મળી બસો વશ ચેવિશી થાય. તેને ચોવિશે ગુણતાં બાવન એંશી ભંગ થાય. તેમાં ક્રિકેદયના બાર અને એકદયના પાંચ કુલ સત્તર ભાંગી ઉમેરતાં કુલ બાવનસે સત્તાણું ઉદયભંગ થાય છે. સઘળા મળીને ઉપર કહ્યા તેટલા વેશ્યાના ભેદે થતા મેહનીય કર્મના ઉદયભંગ થાય છે. હવે વેશ્યાના ભેદ થતાં ઉદયપદ લાવવા કહે છે-મિથ્યાદષ્ટિ ગુણસ્થાને અડસઠ ધ્રુવપદ, સાસાદને બત્રીશ, મિશ્ર બત્રીશ, અને અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે સાઠ યુવપદ છે. સઘળાં મળી એક બાણું થાય. તેને વેશ્યા સાથે ગુણતાં અગીઆરસે બાવન થાય. દેશવિરતે બાવન, અમને ચુંમાલીશ, અને અપ્રમત્ત ચુંમાલીશ ધ્રુવપદ છે. સરવાળે એકસે ચાલીશ થાય. તેને ત્રણ વેશ્યા સાથે ગુણતાં ચારસો વશ થાય. અપૂર્વકરણે વશ મુવપદ છે. અહિં એકજ લેહ્યા હેવાથી એકે ગુણતાં વિશજ થાય છે. સઘળી મળી પંદરસો બાણું ધ્રુવપદ વીશી થાય છે. તેને વિશે ગુણતાં આડત્રીશ હજાર બસે આઠ પદો થાય છે. તેમાં નવમા-દશમા ગુણસ્થાનકના પૂર્વે કહ્યા તે દ્વિકાદયઅને એકદયના એગણત્રીશ પદ ઉમેરવા, સઘળા મળી આડત્રીસ હજાર બસ અને સાડત્રીશ વેશ્યાના ભેદ મોહનીયર્મના પદની સંખ્યા થાય છે. ૧૧૮ તેજ સંખ્યા આ ગાથા દ્વારા કહે છેतिगहीणा तेवन्नसया उ उदयाण होंति लेसाणं । अडतीससहस्साई पयाण सय दो ये सगतीसा ॥११९॥ - ત્રિીનાઈન શિરછતાન હવાના મવત્તિ કથાનું ગgiારવાણિ પવાનાં છે તે જ નિંરાત ૨૧. અર્થ–-લેશ્યાના લેટે-લેશ્યા દ્વારા ત્રણ ન્યૂન ગેપનસે ( ૫૭) મેહનીયકર્મના ઉદય ભંગ થાય છે. અને ઉદયપદે આડત્રીસ હજાર, બસે અને સાડત્રી થાય છે. ટકાનુ–સુગમ હોવાથી વિસ્તાર કર્યો નથી. કેમકે ઉપરની ગાથામાં ઉપયોગ અને લેશ્યા દ્વારા કઈ રીતે ઉદયભંગે અને ઉદયપદો થાય છે તે કહી ગયા છે. - હવે ગદ્વારા થતા ઉદયભંગ અને ઉદયપને વિચાર કરે છે-મિથ્યાષ્ટિ ગુણસ્થાનકે આઠ વશી થાય છે. અહિં ભેગો આહારદ્ધિકન્યૂન તેર હોય છે. એટલે તેર સાથે આઠ ગુણતાં એકસો ચાર થાય. સાસ્વાદને ચાર ચેવિશી હોય છે. અહિં પણ પૂર્વક તેર વેગ હોય છે. એટલે તેર સાથે ચારને ગુણાકાર કરતાં બાવન થાય. .. ! Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ પંચસંગ્રહ તૃતીયખંડ મિથે ચાર ચવીશ હોય છે મિશ્ર ગુણસ્થાનકવન્ત આત્મા કાળ કરતું નથી. એટલે અપર્યાપ્તાવસ્થાસંભવી વૈક્રિયમિશ્ર, દારિક મિશ્ર અને કામણુકાયેગ પણ હોતા નથી, પરંતુ દશ યોગેજ હોય છે. એટલે દશ સાથે ચારને ગુણતાં ચાલીશ થાય. - અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે આઠ વિશી હોય છે. આ ગુણસ્થાનકે કાલ કરવાને પણ સંભવ હોવાથી અપર્યાપ્તાવસ્થામાં સંભવતા પૂર્વોક્ત ત્રણ ગે હોય છે, તેથી અહિં તેર ગે સંભવે છે. એટલે તેર સાથે આઠને ગુણતાં એકસે ચાર થાય છે. દેશવિરતિગુણસ્થાનકે આઠ ચેવિશીઓ હોય છે. દેશવિરતિગુણસ્થાનક અપર્યાપ્તાવસ્થામાં સંભવતું નહિ હેવાથી અહિં ઔદારિક મિશ્ર અને કાર્મણકાગ લેતા નથી, અને આહારદ્ધિક પણ હેતું નથી, અગીઆર યોગે જ હેય છે. એટલે અગીઆર સાથે આઠ ગુણતાં અાશી થાય.. પ્રમ આહારદ્ધિક હોવાથી તેર યોગ હોય છે. અહિં આઠ ચેવિશ થાય છે. એટલે તેર સાથે આઠ ગુણતાં એકસે ચાર થાય છે. અપ્રમત્તગુણસ્થાનકે આહારકમિશ્ર અને શૈક્રિયમિશ્રગ લેતા નથી, અગીઆર ગેજ હોય છે. અહિં વિશી આઠ થાય છે. એટલે અગીઆર સાથે આઠ ગુણતાં અટ્ટીશી થાય છે. અપૂર્વકરણે ચાર ચેવિશ છે. અહિં મનેયોગ ચાર,વચનગ ચાર અને ઔદારિકકાય કુલે નવ ગે હોય છે. એટલે નવ સાથે ચાર ગુણતાં છત્રીશ થાય છે. સઘળી મળ છસે સેળ ચેવિશ થાય છે. તેને એવી ગુણતાં ચૌદ હજાર સાતસે અને ચોરાશી થાય તથા દ્ધિકેદય અને એકાદયના સત્તર ભંગ થાય છે. નવમે, દશમે ગુણસ્થાનકે યે નવ હોય છે. એટલે સત્તર સાથે નવ ગુણાકાર કરતાં એકસે ત્રેપન થાય છે. તેને પૂર્વની રાશિમાં ઉમેરતાં ચૌદ હજાર નવસે અને સાડત્રીશ ઉદયભંગ થાય છે. આ ભાંગાએમાંથી જે ભાંગાએ સંભવતા નથી, તે દૂર કરવા જોઈએ. એટલે કયા ભાંગાએ સંભવતા નથી અને તે શા માટે સંભવતા નથી તે કહે છે – શૈકિયમિશ્ર, ઔદારિકમિશ્ન અને કાર્પણ કાર્યને વર્તમાન મિથ્યાષ્ટિને અનન્તાનુબંધિના ઉદય વિનાની સાતના ઉદયની એક, આઠના ઉદયની છે, અને નવના ઉદયની એક એમ ચાર એવી સંભવતી નથી. કારણ શું? એ પ્રશ્નના ઉત્તરમાં કહે છે-જે આત્મા પહેલાં ક્ષાપશમિક સભ્યત્વ છતાં અનંતાનુબંધિની વિસંયેજના કરી, કાળાંતરે પરિણામના પરાવર્તન વડે સમ્યકત્વથી પછી મિથ્યાત્વે આવી મિથ્યાત્વરૂપ હેતુ વડે અનંતાનુબંધિ બાંધવાને આરંભ કરે, તેવા મિથ્યાષ્ટિ આત્માને એક આવલિકા કાળ પયત અનંતાનુબંધિને ઉદય હેતું નથી. Page #156 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા ટીકાનુવાદ ૧૪૫ - આ સિવાયના સમ્યકત્વથી પડીને આવનાર છવને અનંતાનુબંધિને ઉદય અવશ્ય હેય છે. અનંતાનુબંધિની વિસયેજના કર્યા બાદ સમ્યકત્વથી પડી મિથ્યાત્વે આવનારનું જઘન્યથી પણ અંતર્મુહૂર્વ આયુ અવશેષ હોય છે, તેથી તેજ ભવમાં વર્તમાન તે આત્મા મિથ્યાત્વરૂપ હેતુ વડે અનંતાનુબંધિ બાંધે છે. અને બંધાવલિકા ગયા બાદ તેને વેદે પણ છે. એક આવલિકા બાદ શા માટે વેઢે છે તેનું કારણ ગા. ૨૬ માં જણાવ્યું છે.) એટલે વિગ્રહગતિમાં વર્તતા અને ભવાંતરમાં ઉત્પન્ન થતા મિથ્યાષ્ટિને અનંતાનુબંધિને ઉદય અવશ્ય હોય છે, તેથી તેના ઉદય વિનાના ઉદયના વિકલ્પ કામણ, ઔદારિકમિશ્ર અને શૈક્રિયમિ. સંભવતા નથી. કેમકે કાણુગ વિગ્રહગતિમાં અને ઉત્પત્તિના પ્રથમ સમયે હેય છે, અને ઔદારિકમિશ્ર તથા વૈક્રિયમિશ્ર ભવાંતરમાં ઉત્પન્ન થતા જીવને ઉત્પત્તિના બીજા સમયથી અપર્યાપ્તાવસ્થામાં હોય છે. એટલે કામણ કાયયેગે સાતના ઉઠયની એક, આઠના ઉદયની બે, અને નવના ઉદયની એક કુલ ચાર, એ પ્રમાણે ઔદ્યારિકમિત્રે ચાર અને વૈક્રિયમિત્રે ચાર કુલ બાર વિશી સંભવતી નથી. અહિં ક્રિયમિશ્રકાયોગ ભવાન્તરે ઉત્પન્ન થતાં જે કહ્યો છે, તે બહુલતાની અપેક્ષાએ કહ્યો છે. કેમકે દરેક દેવ-નારકીઓને અપર્યાપ્તાવસ્થામાં વૈક્રિયમિશ્રગ હોય છે. જે એમ ન હોય તે વૈક્રિયશરીર કરતા પર્યાપ્ત મનુષ્ય-તિયને પણ વૈકિયમિશ્ર હોય છે. પરંતુ સપ્તતિકાના ચૂર્ણિકારે તેની વિવક્ષા કરી નથી, માટે ટીકાકાર મહારાજ કહે છે કે અમે પણ વિવક્ષા કરી નથી. આ પ્રમાણે આ ગ્રંથમાં અન્યત્ર પણ સપ્તતિકાની ચૂર્ણિનું અનુસરણ કર્યું છે, એમ જાણવું. બારને ચેતવીશે ગુણીએ એટલે બસે અાશી ભંગ થાય. આટલા અંગે મિથ્યાષ્ટિ ગુણસ્થાનકે અસંભવી છે. શૈક્રિયમિશ્રકાયોગે વર્તતા સાસ્વાદનીને નપુંસકવેદને ઉદય હેતું નથી. કારણકે વૈકિયમિશ્ર દેવ અને નારકીને હેય છે. સારવાદનગુણસ્થાનક લઈને દેવમાંજ ઉત્પન્ન થાય છે, નારકીમાં ઉત્પન્ન થતું નથી. દેવે પુરૂષવેદી અને સ્ત્રીવેદી હોય છે, પરંતુ નપુંસકવેટી હેતા નથી. માટે સાસ્વાદ ગુણસ્થાનકે થતી ચાર ચેવિશીના છનું ભાંગામાંથી નjસદના ઉદયવાળા બત્રીસ ભાંગી સંભવતા નથી. તથા કાર્મણકાગે અને વૈક્રિય મિશ્રાએગે અવિરતિસમ્યગ્દર્કિટને સ્ત્રીવેદને ઉદય સંભવ નથી. કારણકે કામણુકાયેગવાળા અને વૈક્રિયમિશકાયયોગવાળા વેદિમાં અવિરતિ સમ્યગ્દષ્ટિ ઉત્પન્ન થતા નથી. સમ્યકત્વ યુક્ત મનુષ્ય અને તિર્યંચને નરકમાં જતાં માત્ર નપુંસકવેદને ઉદય હેય છે, અને દેવમાં જતાં પુરૂષદને જ ઉદય હોય છે, પરંતુ વેદને ઉદય હેતું નથી. એટલે અવિરતિસમ્યગ્દષ્ટિને વેટ કાર્મણકાગ અને વેકિયમિશ્રયેાગ લેતા નથી. Page #157 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ વતીયખંડ આ હકીકત પ્રવૃત્તિ-બહુલતાની અપેક્ષાએ કહી છે. નહિ તે કઈ વખતે વેદિમાં પણ અવિરતસમ્યગ્દષ્ટિની ઉત્ત થાય છે. સતતિકાની ચૂર્ણમાં કહ્યું છે કે-“કઈ વધત વેદિમાં અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકવાળાની ઉત્પત્તિ થાય પણ ખરી.” પરંતુ અહિં ઘણા છે આશ્રયી જે હકીકત સંભવે છે તે કહેલી હોવાથી આઠ વિશન એકસે. બાણું ભાંગામાંથી વેદના ઉદયથી થતા ચેસઠ ભાંગ કાર્મસુકાયોગે અને ચેસઠ ભાંગા વેકિયમિશ્રગે હેતા નથી, સઘળા મળી એકસે અટૂઠાવીશ ભંગ સંભવતા નથી. ઔદારિકમિશ્નકાયયેગે વર્તમાન અવિરતિસમ્યગ્દષ્ટિને પુરૂષદ એકજ વેગ હોય છે, સ્ત્રીવેદ કે નપુંસકવેદ હોતા નથી. કેમકે સમ્યકત્વયુક્ત આત્મા તિર્યંચ કે મનુષ્યમાં ઉત્પન્ન થાય તે પુરૂષવેદિમાંજ ઉત્પન્ન થાય છે, સ્ત્રી, નપુંસકવેદિમાં ઉત્પન્ન થતા નથી, એટલે આઠ વિશીના એકસે બાણું ભાંગામાંથી સ્ત્રીવેદ અને નપુંસકવેદના ઉદયથી થતા એક અઠ્ઠાવીશ ભંગ દારિકમિશકાયોગે સંભવતા નથી. આ હકીકત પણ બાહુલ્યની અપેક્ષાએ કહી છે. નહિ તે કઈ મહિલનાથ અને રાજિમતી જેવા અવિરતિસમ્યગ્દષ્ટિ આત્મા સમ્યકત્વ સાથે સ્ત્રીવેદમાં પણ ઉત્પન્ન થાય છે. પરંતુ તેવી સંખ્યા અલ્પ હોવાથી અહિં તેની વિવક્ષા કરી નથી. આ સઘળ મળી બસે છપ્પન ભાંગા અવિરતિસમ્યગ્દષ્ટિને અસંભવિ છે. પ્રમત્તસંયતને આહારક અને આહારકમિણે વેદ હેત નથી. આહારકશરીર ચૌદ પૂર્વધરને જ હોય છે. શારામાં કહ્યું છે કે “આહારક શરીર ચૌદ પૂર્વધરને હોય છે.” એને ચૌદ પૂર્વના અધ્યયનને સંભવ નથી, કેમકે સૂત્રમાં નિષેધ કર્યો છે. કહ્યું છે કે-“એ તુચ્છ, અભિમાનના બાહુલ્યવાળી, ચપલ ઈન્દ્રિયવાળી અને અધીરજવાળી હવાથી અતિશયવાળા ભૂતવાદ–દકિટવાદ નામના બારમા અંગના અધ્યયનને તેઓને અધિકાર નથી.” માટે પ્રમસંવતની આઠ ચાવિશીના એકસો બાણું ભાંગામાંથી આવેદના ઉદયે થતા ચેસઠ ભંગ આહારકકાયયેગે અને ચેસઠ ભંગ આહારકમિશ્ર કાયસેગે, કુલ એકસે અઠ્ઠાવીશ ભંગ હોતા નથી. તથા અપ્રમત્તસંવતને પણ પૂર્વોક્ત યુક્તિ પ્રમાણે આહારકકાયયોગે સ્ત્રીવેદને ઉદય હેતું નથી, માટે અપ્રમત્તની આઠ વીશીના એકસે બાણું ભાંગામાંથી સ્ત્રીવેદના ઉદયે થતા ચોસઠ ભંગ આહારકકાયવેગે હેતા નથી. અપ્રમત્તસંયતે આહારક કાયયોગજ હોય છે, આહારકમિશ્રગ હોતે નથી, માટે ચેસઠ ભાંગ વર્યા છે. આ પ્રમાણે ભિન્ન ભિન્ન ગુણસ્થાનકે અમુક અમુક વેગે નહિ સંભવતા ભાંગાઓને સરવાળે કરતાં સાતસે અડસઠ ભાંગા થાય છે. આટલા ભાંગ પૂર્વના ૧૪૯૩૭ માંથી દૂર કરતાં ચાર હજાર એકસો ઓગણોતેર ૧૪૧૬૯ ભાંગા થાય છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા ટીકાનુવાદ ૧૪૭ હવે ગગુણિત પદસંખ્યા કેટલી થાય તેને વિચાર કરે છે–મિથ્યાષ્ટિના અડસઠ ધ્રુવપદ છે, તેને તેર ગે ગુણતાં આઠસે ચેરાશ થાય છે. સાસાદને બત્રી પદધુવક છે, તેને પણ તેર વેગે ગુણતાં ચાર સેળ થાય છે. મિત્રે પણ બત્રીશ પદધુરક છે. તેને દશ વેગે ગુણતાં ત્રણ વશ થાય છે. અવિરતિસમ્યગ્દષ્ટિને સાઠ પદ યુવક છે. તેને તેર યેગે ગુણતાં સાતસો એંશી થાય છે. દેશવિરતને બાવન ધ્રુવપદ છે. તેને અગીઆર મેગે ગુણતાં પાંચસે બહેતર ધ્રુવપદ થાય છે. પ્રમત્તસંતે ચુંમાલીશ ધ્રુવપદ છે. તેને તેર ગે ગુણતાં પાંચસો બહેતર થાય છે. અપ્રમત્ત સંતે પણ ચુંમાલીશ ધ્રુવ પર છે. તેને અગીઆર વેગે ગુણતાં ચાર ચેરાર્શી થાય છે. અપૂર્વકરણે વશ યુવપદ છે. તેને નવ યેગે ગુણતાં એકસે એશી થાય છે. સઘળાં મળી બેતાલીસસે આઠ (૪૨૦૮) થાય છે. એને ચોવીશે ગુણવા. ગુણાકાર કરતાં એકલાખ નવસો બાણું (૧૮૦૯૯૨) થાય છે. તથા બેના ઉદયન ચેવિશ પદ, અને એકના ઉદયના પાંચ પદ, કુલ ઓગણત્રીસ પદ (નવમા-દશમાનાં મળીને) થાય છે. ત્યાં નવ યુગ હેવાથી નવે ગુણતાં બસે એકસઠ થાય છે. તેને પૂર્વની રાશિમાં મેળવતાં એકલાખ એક હજાર બસે ત્રેપન (૧૯૧૨૫૩) થાય છે. - આ રાશિમાંથી અસંભવતાં પદે કાઢી નાખવાં જોઈએ. એટલે જ્યાં પદે સંભવતાં નથી તે બતાવે છે-મિથ્યાષ્ટિને અનંતાનુબંધિના ઉદયવિનાને સાતના ઉદયે એક એવીશીનાં ધ્રુવપદ સાત, આઠના ઉદયે બે વિશીનાં ધ્રુવપદ સેળ અને નવના ઉદયે એક વિશીનાં ધ્રુવપદ નવ કુલ બત્રીશ ધ્રુવપદે વૈક્રિયમિશ્ર કાગે, બત્રીસ રિકમિશ્ર કાયોગે, અને બત્રીશ કાર્પણ કાયયેગે કુલ છનું ધ્રુવપદ સંભવતાં નથી. કારણ પહેલાં કહ્યું છે. તેને વીશે ગુણતાં ત્રેવીસસે ચાર થાય છે. એટલાં મિથ્યાષ્ટિને અસંભવિ પદ છે. વૈક્રિયમિશ્ર કાયેગે વર્તમાન સાસ્વાદન ગુણસ્થાનકવાળાને નપુંસકવેદને ઉદય સંભવતે નથી. કારણ ભાંગા કહેવાનો અવસરે પહેલાં કહી ગયા છે. નપુંસકવેદે આઠ ભાંગ થાય છે. સાસ્વાદનગુણસ્થાનકે બત્રીશ પરધુવક હેવાથી આઠને બત્રીશે ગુણતાં બસે છપ્પન થાય છે. એટલાં પદે સાસ્વાદને સંભવતાં નથી. કાર્મણકાગે અને ક્રિયમિશ્રકાયોગે વર્તમાન અવિરતિસમ્યગ્દષ્ટિને સ્ત્રીવેદને ઉદય હેતું નથી. અવિરતિસમ્યગ્દષ્ટિને સાઠ ધ્રુવપદે હોય છે. સ્ત્રીવેદે એક વિશીમાંથી આઠ ભાંગા પ્રાપ્ત થાય છે. તેને સાઠે ગુણતાં ચારસે એંશી પદે કામણ કાયયેગે, અને ચારસો એંશી પદે વૈકિયમિશ્રગે સઘળાં મળી નવસો સાઠ પદે સંભવતાં નથી. તથા ઔદારિકમિશ્રગે વર્તમાન અવિરતિસમ્યગ્દષ્ટિને એક પુરૂષદને જ ઉદય હેય છે, વેદ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પંચસંગ્રહ વતીયખંડ અને નપુંસકવેદને ઉદય હેતું નથી. સ્ત્રી–નપુંસક વેદ સાથે મેળ ભાંગા થાય છે. માટે સેળને સાઠે ગુણતાં નવસે સાઠ થાય છે. સરવાળે અવિરતિસમ્યદષ્ટિને એક હજાર નવસે વીશ (૧૯૨૦) પદ સંભવતાં નથી. આહારક અને આહારકમિશ્નકાયને વર્તમાન પ્રમત્ત સંયતને સ્ત્રીવેદને ઉદય હોતે નથી, એ પહેલાં કહેવાયું છે. પ્રમત્તસંય ચુંમાલીશ ધ્રુવપદે હેય છે. જેવીસમાંથી વેદે આઠ ભાંગા થાય છે. માટે ચુંમાલીશને આડે ગુણતાં ત્રણસે બાવન થાય છે. તેટલાં આહારકે અને આહારકમિશ્ન સંભવતાં નથી. સઘળાં મળ પ્રમસંવતને સાતસો અને ચાર (૭૦૪) પદો સંભવતાં નથી. આહારકકાયયેગે વર્તમાન અપ્રમત્તસંવતને પણ ઉક્ત પ્રકારે ત્રણસે બાવન પદે સંભવતાં નથી. - આ રીતે પહેલા, બીજા અને ચોથા આદિ ગુણસ્થાનનાં સઘળાં મળી, અસંભવી પની સંખ્યા પંચાવનશે છત્રીશ (૫૫૩૬) થાય છે. પૂર્વરાશિમાંથી આટલાં પદે બાદ કરવાં, બાદ કરતાં પંચાણું હજાર સાતસો સત્તર (૫૭૧૭) રહે છે. લેગ સાથે ગુણાયેલ મેહનીય કર્મનાં આટલાં પદે સઘળા ગુણસ્થાનકે માં હેય છે. ૧૧૯ ઉપર કહીં તેજ સંખ્યા આ ગાથામાં કહે છે – चोइसउ सहस्साई सयं च गुणहत्तरं उदयमाणं । सत्तरसा सत्तसया पणनउइ सहस्स पयसंखा ॥१२०॥ चतुर्दशसहस्राणि शतं चैकोनसप्ततिरुदयमानम् । सप्तदशसप्तशतानि पश्चनवतिसहस्राणि पदसंख्या ॥१२०॥ અર્થ-ચૌદ હજાર એકસે એગણેતર ગગુણિત ઉદયના ભાંગા થાય છે અને પંચાણું હજાર સાતસે અને સત્તર પદસંખ્યા થાય છે. ટીકાનુ --ગુણસ્થાનમાં યોગ સાથે ગુણાયેલા મેહનીય કર્મના ઉદયના ભાંગાઓનું સર્વ પ્રમાણુ ચૌદ હજાર એકસો ઓગણેતર થાય છે. અને સાથે ગુણાયેલ પદ્યનું સર્વ પ્રમાણુ પંચાણું હજાર સાતસો અને સત્તર થાય છે. જેને વિસ્તાર ગઈ ગાથામાં કરી ગયા છે. ૧૨૦ - ઉદયના ભંગની સંખ્યા અને પદની સંખ્યા કાઢવાને ઉપાય ૧૧૯ મી ગાથામાં બતાવ્યો છે, અને સૂત્રકાર પણ કહેશે. માત્ર આ ગાથામાં ઉદયની ભંગ સંખ્યામાંથી બાદ કરવા ગ્ય જે ઉદયના ભંગે હોય છે, તે બતાવે છે-- Page #160 -------------------------------------------------------------------------- ________________ સમનિકા ટીકાનુવાદ मीसदुगे कम्मइए अणउदयविवज्जियाउ मिच्छसि । चउवीसाउ ण चउरो तिगुणाओ तो रिणं ताओ ।।१२१॥ मिश्रद्विके कार्मणे अनन्तानुबन्ध्युदयविवर्जिता मिथ्यादृष्टेः। चतुर्विशतयो न चतस्रः त्रिगुणास्ततः रुणं ताः ॥१२१॥ અર્થ–-મિશ્રઢિક અને કામણુકાયને વર્તમાન મિથ્યાટિને અનન્તાનુબંધિના ઉદય વિનાની વિશીએ સંભવતી નથી. માટે ત્રણ ગુણી તે ચાર ચેવિશીઓ Í=શોધવી –બાદ કરવી. ટીકાનુ-કારિકમિશ્ર, વૈક્રિયમિશ્ર અને કામણ એ દરેક વેગે વર્તમાન મિથ્યાટિને અનંતાનુબંધિના ઉદય વિનાની ચાર ચેવિશઓ હોતી નથી. કારણ પહેલાં કહેવાઈ ગયું છે. માટે ત્રણ ગુણી ચાર એટલે કે બાર વિશીઓ અને તેને બસે અાશી ઉદય ભંગે મિથ્યાટિના કુલ ભાંગામાંથી શોધવા-બાદ કરવા. અને પ ત્રેવીસસે અને ચાર શોધવાં ૧૨૧ वेउब्वियमीसम्मि नपुंसवेओ न सासणे होइ । चउवीसचउक्काओ अओ तिभागा रिणं तस्स ॥१२२॥ वैक्रियमिश्रे नपुंसकवेदो न सासादने भवति । चतुर्विंशतिचतुष्कात् अतस्त्रिभागः रुणं तस्य ॥१२२॥ અર્થ-સાસ્વાદન ગુણસ્થાનકે વૈક્રિયમિશ્રયોગે નપુસંક વેદને ઉદય હેતું નથી. માટે તેની ચાર ચેવિશીમાંથી ત્રીજો ભાગ શોધવે. * ટીકાનુ–સાસ્વાદન ગુણસ્થાનકે ક્રિયમિશ્રગે નપુંસકવેદને ઉદય હેતું નથી. તેનું કારણ પહેલાં કહ્યું છે. માટે સાસ્વાદન સંબંધી ચાર ચેવિશીમાંથી તેને બત્રીશ ભંગરૂપ ત્રીજો ભાગ શેધ–બાદ કર. અને પદસંખ્યા બસે છપન શેધવી. ૧૨૨ कम्मयविउविमीसे इत्थीवेओ न होइ सम्मस्स । अपुमित्थि उरलमीसे तच्चउवीसाण रिणमेय ॥१२३॥ कार्मणवैक्रियमिश्रयोः स्त्रीवेदो न भवति सम्यग्दृष्टेः । अपुंस्त्रियौ उरलमिश्रे तच्चतुर्विं शतीनां रुणमेव ॥१२३॥ અર્થ- અવિરતિસમ્યગ્દષ્ટિને કાર્પણ અને ક્રિયમિએ વેદ હૈ નથી. અને ઔદારિકમિન્ને નપુંસક અને વેદ હોતા નથી માટે તેની વીશીના અસંભવિ ભાંગાઓ બાદ કરવા. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ પંચસંગ્રહ તૃતીયખંડ ટીકાનુ --કાશ્મણ અને વૈકિયમિશ્રકાયોગે વર્તમાન અવિરતિસમ્યગ્દષ્ટિને વેદને ઉદય હેતું નથી. માટે અવિરતિ સમ્યગ્દષ્ટિની આઠ વિશીના એકસે બાણું ભાંગામાંથી ત્રીજો ભાગ શેધવે. એટલે કે કાર્મસુકાયેગે સ્ત્રીવેદના ઉદયના આઠ વિશીના ચેસઠ ભાંગ અને વૈક્રિયમિશગે સ્ત્રી વેદના ઉદયના આઠ વિશીના સઠ ભાંબા કુલ એક અઠ્ઠાવીશ ભાંગ બાદ કરવા. દારિકમિશ્રગે વર્તમાન અવિરતિસમ્યગ્દષ્ટિને નપુંસકવેદ અને સ્ત્રીવેદને ઉદય હેતે નથી. આ વિષયમાં યુતિ પહેલાં કહી ગયા છે. માટે વિશીને બે તૃતીયાંશ ભાગ છે. એટલે કે એક અઠાવીશ ભાંગ બાદ કરવા. સઘળા મળી બસે છપ્પન ઉદયભંગે અને નવસે સાઠ પદ સંખ્યા બાદ કરવી. ૧૨૩. आहारगमीसेसुं इत्थीवेओ न होइ उ पमत्ते दोणि तिभागाउ रिणं अपमत्तजइस्स उतिभागो ॥१२४॥ आहारकमिश्रयोः स्त्रीवेदो न भवति तु प्रमत्ते । द्वौ त्रिभागौ रुणं अप्रमत्तयतेस्तु त्रिभागः ।।१२४॥ અર્થ–-પ્રમત્તગુણસ્થાનકે આહારક અને આહારકમિશગ હેતે છતે સ્ત્રીવેદ તે નથી. માટે બે તૃતીયાંશ ભાગ બાદ કરવા ગ્ય છે. અને અપ્રમત્તયતિને ત્રીજો ભાગ બાદ કરવા ગ્ય છે. . ટીકાનુo– આહારકકાગ અને આહારકમિશ્રકાગમાં વર્તમાન પ્રમત્ત આત્માને વેદને ઉદય હેતું નથી. માટે પ્રમત્તસંયતની આઠ ચેવિશીમાંની દરેક વિશમાંથી આહારકકાયગિને સ્ત્ર થતા આઠ આઠ ભાંગા કુલ ચોસઠ, અને આહારકમિશ્નકાયગિને ઓવેદે થતા દરેક ચેવિશીના આઠ-આઠ ભાંગા કુલ એસઠ, બધા મળી એક અઠ્ઠાવશ ભાંગાએ બાદ કરવા. - છઠા ગુણસ્થાનકના કુલ એકસે બાણું ભંગ થાય છે. તેમાંથી બે ગના એક અઠાવીશ ભાંગા બાદ કરવાના છે. એક અઠાવશ એ એકસો બાણુને બે તૃતીયાંશ ભાગ છે. માટે ગાથામાં કુલ ભાંગને બે તૃતીયાંશ ભાગ બાદ કરવાનું કહ્યું છે. પદ સંખ્યા સાતસો ચાર બાદ કરવાની છે. કેમકે ઉપરના બાદ કરવાના ભાંગાની પદ સંખ્યા તેટલી થાય છે. તથા આહારકકાયયેગે વર્તમાન અપ્રમત્તસંયત આત્માને સ્ત્રીવેદને ઉદય હોતું નથી માટે અપ્રમત્તસંયતની આઠ વિશીન એકસે બાણું ભાંગામાંને એક તૃતીયાંશ ભાગ બાદ કરે એટલે કે ચેસઠ ભાંગા, અને તેના ત્રણસે બાવન પદે અપ્રમત્ત થતા ભાંગા અને પદેની સંખ્યામાંથી બાદ કરવા. ૧૨૪ Page #162 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા ટીકાનુવાદ ૧૫૧ આ ગાથામાં વેગ, ઉપગ અને લેયા દ્વારા થતી ઉદયના ભંગની અને પની સંખ્યા લાવવાને સામાન્ય ઉપાય કહે છે उदएसुं चउवीसा धुवगाउ पदेसु जोगमाईहिं । गुणिया मिलिया चउवीसताडिया इयरसंजुत्ता॥१२५॥ उदयेषु चतुर्विशतयो ध्रुबकास्तु पदेषु योगादिभिः । गुणिता मिलिताश्चतुर्विंशतिताडिता इतरसंयुक्ताः ॥१२५॥ અર્થ—જ્યારે ઉદયના ભંગની સંખ્યા લાવવી હોય ત્યારે વિશીઓને અને પદ સંખ્યા લાવવી હોય ત્યારે યુવકેને ગાદિ સાથે ગુણાકાર કર, સરવાળો કરી, તેને વિશે ગુણવા, અને ઈતર સંખ્યા મેળવવી એટલે ભંગસંખ્યા અને પદસંખ્યા પ્રાપ્ત થાય છે. ટીકાનુ. –વેગ, ઉપગ અને વેશ્યા દ્વારા થતી મહનીય કર્મના ઉદયના ભંગની સંખ્યા લાવવી હોય ત્યારે જે જે ગુણસ્થાનકે જેટલી વિશી થતી હોય તેને તે તે ગુણસ્થાનકે જેટલા રોગ, ઉપગ કે વેશ્યા હોય તેની સાથે ગુણાકાર કરે, અને તેને ચોવિશે ગુણવા, ત્યાર બાદ બેના અને એના ઉદયથી થતા સત્તર ભાંગાઓને નવયેગ, સાત ઉપયોગ અને એક વેશ્યા સાથે ગુણાકાર કરો અને તેને પૂર્વની સંખ્યામાં મેળવવા. અને ગદ્વારા થતી ભંગની સંખ્યામાંથી પૂર્વે કહેલા અસંભવી ભાંગાઓ બાદ કરવા એટલે ગાદિવડે થતી ભંગસંખ્યા આવે. લેશ્યા અને ઉપયોગદ્વારા થતી ભંગસંખ્યામાંથી તેના અસંભવી ભાંગાએ નહિ (હેવાથી એક પણ ભંગ બાદ કરવાનું નથી, એટલે તે માટે કંઈ કહેવામાં આવ્યું નથી. એ પ્રમાણે પદની સંખ્યા લાવવી હોય ત્યારે જે જે ગુણસ્થાનકે જેટલા જેટલા પદધ્રુવકે પહેલાં કહ્યા છે, તેને તે તે ગુણસ્થાનકે જેટલાયેગ, ઉપગ કે વેશ્યા હોય તેની સાથે ગુણકાર કરે, સઘળાને સરવાળો કરે, અને વીસે ગુણવા. ત્યાર બાદ બેના ઉદયના અને એકના ઉદયના ઓગણત્રીશ પદેને નવ યોગ, સાત ઉપગ અને એક વેશ્યા સાથે ગુણી ગદ્વારા થતી સંખ્યામાં વેગથી ગુણાયેલા, ઉપગદ્વારા થતી સંખ્યામાં ઉપયોગ વડે ગુણાયેલ અને વેશ્યા દ્વારા થતી સંખ્યામાં વેશ્યાવડે ગુણાયેલ પદ મેળવવાં, એટલે કુલ સંખ્યા આવે. અહિં પણ ગદ્વારા થતી સંખ્યામાંથી અસંભવી ભાંગાઓ અને પદે બાદ કરવામાં હોય છે, તેમ સમજવું. Page #163 -------------------------------------------------------------------------- ________________ પાઁચસંગ્રહ તૃતીયખડ આ પ્રમાણે કરવાથી યાગગુણિત ઉદયભગ ચૌદહજાર નવસે। સાડત્રીશ, અને પ એક લાખ નવસા અને ખાણું પ્રાપ્ત થાય છે, જે સંખ્યા પહેલાં કહેવાઇ છે, તેમજ ઉપયોગ અને વૈશ્યા ગુણિત ભંગ તથા પદ્મસ`ખ્યા પણ પહેલાં કહેવાઈ ગઈ છે. ૧૨૫ હવે અસંભવિ ઉદયભંગ અને પદ્માની સખ્યા લાવવાના ઉપાય કહે છે— अपमत्त सासणेसुं अड सोल पमत्त सम्म बत्तीसा । मिच्छमि यछण्णउई ठावेज्जा सोहणनिमित्तं ॥ १२६ ॥ अप्रमत्तसासादनयोरष्टौ षोडश प्रमत्ते सम्यक्त्वे द्वात्रिंशत् । मिथ्यात्वे च षण्णवर्ति स्थापयेत् शोधननिमित्तम् ॥ १२६॥ પર અ—અપ્રમત્ત અને સાસાદને આઠ, પ્રમત્તે સેાળ, અવિરતિસમ્યગ્દષ્ટિમાં ખત્રીશ, અને મિથ્યાત્વે છન્તુ ખાદ્ય કરવા માટે સ્થાપવા. ટીકાનુ૦—અપ્રમત્ત અને સાસ્વાદનસમધી આઠ આઠ-બાદ કરવા માટે સ્થાપવા તથા પ્રમત્તસંબંધી સેાળ, અવિરતિસમ્યગ્દષ્ટિસખ`ધી ખૌશ અને મિથ્યાષ્ટિ સ ખ ધી છન્નુ ખાઇ કરવામાટે સ્થાપવા. તે આ પ્રમાણે આહારક કાયયેાગે વત્તમાન અપ્રમત્તયતિને સ્ત્રીવેદ્ય હાતા નથી. સ્ત્રીવર્ટ એક એક ચૌવિીમાં આઠે આઠ ભાંગા થાય છે. માટે અપ્રમત્તે શોધવા-ખાદ કરવા ચેગ્ય આઠ સ્થાપવાનુ કહ્યુ છે. વૈક્રિયમિશ્રકાયયોગે વમાન સાસ્વાદનસમ્યગ્દષ્ટિને નપુ સકવેદ ડેતા નથી. નપુંસકવેઢે એક એક ચોવિશ્તમાં આઠ આઠ ભાંગા થાય છે, માટે સાસ્વાદને બાદ કરવા યોગ્ય આઠ સ્થાપવાના કહ્યા છે. આહારકયાગ અને આહારકમિશ્રકાયયેાગે વત્તમાન પ્રમત્તયતિને વેદ હાતા નથી. ઔવે? આહારકકાયયેગે અને આહારકમિશ્રકાયાગે દરેક ચાવિશ્તમાં આઠ આઠ ભાંગા થાય છે, માટે પ્રમો બાદ કરવા ચેાગ્ય સાળ સ્થાપવાના કહ્યા છે. ઔદારિકમિશ્રકાયયેાગે વમાન અવિરતિસમ્યગ્દષ્ટિને વેદ અને નપુંસક વેદ હોતા નથી. વેઢે અને નપુંસકવેઢે પ્રત્યેક ચેાવીશીમાં આઠે આઠ, નૈના મળી સાળ ભગ થાય છે, માટે સાળ, તથા વૈક્રિયમિશ્ર અને કામ થુકાયયેાગે વમાન અવિરતિસમ્યગ્દષ્ટિને ઔવેદ હાતા નથી, માટે ત્યાં પણ પૂર્વક્તિ રીતે સેળ કુલ મત્રૌસ સ્થાપવાના કહ્યા છે. વૈક્રિયમિશ્ર, ઔદારિકમિશ્ર અને કાણુકાયયેાગે વત્ત માન મિથ્યાષ્ટિને તે દરેક ચેગે અનંતાનુબંધિના ઉદયવિનાની ચાર ચાર ચાવિચીજ હૈાતી નથી. ચાર ચેાવિશીના છન્નુ` ભાંગા Page #164 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા ટીકાનુવાદ ૧૫૩ થાય છે. જે ઉપરોક્ત ત્રણ વેગમાંથી કઈગે હતા નથી, એટલે છનું સ્થાપવાના કહ્યા છે. જે ગુણસ્થાને જેટલા સ્થાપવાના કહ્યા હોય તેને તે ગુણસ્થાનકે જેટલી વીશીઓ હેય તે સાથે ગુણવા, એટલે બાદ કરવા ગ્ય ભાંગાની સંખ્યા પ્રાપ્ત થાય છે. જેમકે સાસાદને આઠ સ્થાપવાના કહ્યા છે, તે ગુણસ્થાનકે ચાર ચેવિશ છે. માટે આઠને ચારે ગુણતાં બત્રીસ આવે, તેટલા બાદ કરવા ગ્ય ભંગ આવે છે. મિથ્યાત્વગુણસ્થાનકે ઔદારિકમિશ્ર, વૈક્રિયમિશ્ર અને કાર્મણકાગ એ પ્રત્યેક કાગે ચાર ચાર ચેવશીએ જ હોતી નથી. એટલે ચાર વિશીને ત્રણે ગુણવા, અને ત્યાર બાદ વિશે ગુણવા એટલે બાદ કરવા યોગ્ય ભંગ પ્રાપ્ત થાય છે. આ હકીક્ત પહેલાં આવી ગઈ છે. ૧૨૬ આ પ્રમાણે સ્થાપન કરવા એગ્ય અંકને બતાવીને હવે જે કરવા ગ્ય છે, તે કહે છે – जोगतिगेणं मिच्छे नियनियचउवीसगाहिं सेसाणं । • गुणिऊणं पिंडेज्जा सेसा उदयाण परिसंखा ।।१२७॥ योगत्रिकेण मिथ्यात्वे निजनिजचतुर्विंशतिभिः शेषाणाम् । गुणयित्वा पिंडयेत् शेषा उदयानां परिसंख्या ॥१२७॥ અર્થ–મિથ્યાષ્ટિના સ્થાપવા ગ્ય અંકને ગત્રિકે ગુણવા, અને શેષ ગુણસ્થાનકના સ્થાપવા ગ્ય અંકને તે તે ગુણસ્થાનકની વીશીન સંખ્યાવડે ગુણવા, ગુણીને સરવાળે કરે, અને તેને કુલ સંખ્યામાંથી બાદ કરવા, એટલે ઉદયભંગની કુલ સંખ્યા પ્રાપ્ત થાય છે. ટીકાનુ–મિથ્યાષ્ટિગુણસ્થાનકે સ્થાપવા યોગ્ય જે છાનું કહ્યા છે, તે છ—એ ભંગ યિમિશ્ર, ઔદ્યારિકમિશ્ર અને કાર્મણ ત્રણે યોગે લેતા નથી, માટે તેને ત્રણ યોગ સાથે ગુણાકાર કરે, ગુણતાં બસો અટ્ટાશ આવે. - શેષ અપ્રમાદિમાં આઠ આદિ સ્થાપવાના કહ્યા છે. તેને તે તે ગુણસ્થાનકની ચાવીશીઓ સાથે ગુણાકાર કર, એટલે કે જે ગુણસ્થાનકે જેટલી વિશીએ હેય, તેની સાથે તે ગુણસ્થાનકના સ્થાપ્ય અંકને ગુણાકાર કરે. જેમકે અપ્રમત્તે આઠ વીશીઓ છે માટે તેની સાથે તે ગુણસ્થાનકના સ્થાપ્ય આઠને ગુણાકાર કર, એટલે બાદ કરવા યોગ્ય ચોસઠ આવે. - એ પ્રમાણે સાસાદને ચાર વિશીઓ છે, તેની સાથે તેના સ્થાપ્ય આઠને ગુણાકાર કરે બત્રીશ આવે. પ્રમો આઠ વિશઓ છે, તેને તેના સ્થાપ્ય અંક સળ સાથે ગુણાકાર કરો એટલે એક અઠ્ઠાવીશ આવે, અવિરતિસમ્યગ્દષ્ટિમાં આઠ વિશી છે. માટે તેની સાથે તેના સ્થાપ્ય બત્રીશ અંકને ગુણાકાર કર, ગુણાકાર કરતાં બસે છપ્પન આવે. Page #165 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ તૃતીયખંડ આદ કરવા યોગ્ય ગુરુસ્થાનકાના અંકની સ્થાપના આ પ્રમાણે આવે છે-૨૮૮-૬૪ -૩૨-૧૨૮-૨૫૬ સઘળા મળી સાતસે અડસઠ થાય. એટલા પૂર્વોક્ત ઉદ્દયભંગની સ ́ખ્યામાંથી બાદ કરવા. ખાદ કરતાં બાકીના ઉદયભંગની સ`ખ્યા—અર્થાત્ યાગગુણિત ભંગની કુલ સખ્યા આવે છે. અને તે ચૌદ હજાર એકસા આગણાતર થાય છે. જે પહેલાં કહીં ગયા છે. ૧૨૭ હવે શેાધ્યપદાને લાવવાના ઉપાય કહે છે— चवीसाइगुणेज्जा पयाणि अहिगिच्च मिच्छ छन्नउ । સેમાળ ધવનદિ વનીખ્ખિા તત્રો મોઢે ।।૨૮। ૧૫૪ चतुर्विंशत्या गुणयेत् पदान्यधिकृत्य मिथ्यात्वे षण्णवतिम् । રોવાળાં ધ્રુવદૈઃ જીદસ્ય તતઃ શોષયેત્ ॥૧૨૮૫ અ—પ આશ્રર્યોને મિથ્યાત્વે છન્નુના ચાવીસ સાથે ગુણાકાર ગુણુસ્થાનકના સ્થાપ્ય અંકાના ધ્રુવપદ સાથે ગુણાકાર કરવા. ત્યારખાદ પદ્મની કુલ સંખ્યામાંથી શેાધવા—માદ કરવા. કરવા. અને શેષ સરવાળા કરીને - ટીકાનુ॰--પદ્ય આશ્રયી મિથ્યાર્દષ્ટિ ગુણસ્થાનકે છન્નુ ના ચાવીસ સાથે ગુણાકાર કરવા. શા માટે છન્નુને ચોવીસ સાથે ગુણવા? એ પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે-મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે વૈક્રિયમિશ્ર, ઔદ્યારિકમિશ્ર અને કાણુ એ દરેક યોગે અનન્તાનુખ ધિના ઉદય સિવાયની સાતના ઉડ્ડયની એક, આઠના ઉડ્ડયની છે, અને નવના ઉદયની એક, એમ ચાર ચોવીસીએ સભવતી નથી. તેમાં સાતના ઉદયમાં સાત પદ્મ, આઠેના ઉદયમાં આઠે પદ્મ, પર`તુ આર્ટના ઉદયની એ ચોવીસી થાય છે, માટે આઠને મેએ ગુણુતાં સેાળ પદ લેવાં, અને નવના ઉદયમાં નવ પદ, સઘળાં મળી બૌશ પદ થાય, તે બૌશ વૈક્રિયમિશ્ર હિ ત્રણે ચેાગે સભવતાં નથી, માટે ત્રણ સાથે મૌસના ગુણાકાર કરવા, ગુણાકાર કરતાં છન્નુ થાય છે. આ છન્નુ પઢા ચોવીશીઓને આશ્રયીને રહેલ છે, માટે છન્નુના ચોવીસ સાથે ગુણાકાર કરવા કહ્યુ છે, છન્નુને ચોવીસે ગુણુતાં ત્રેવીસસ અને ચાર પદ્મ થાય છે. આ રીતે શેષ સાસાદનાદિ ગુણસ્થાનકાના સ્થાપ્ય અકના પોતપોતાના ધ્રુવપદ્મા સાથે ગુણાકાર કરવા. તે આ પ્રમાણે-સામ્રાઇનસ બધી પૂર્વોક્ત આઠના બત્રીસ સાથે ગુણાકાર કરવા. ગુણાકાર કરતાં મસા છપ્પન્ન થાય. અવિરતિસમ્યગ્દષ્ટિ સબધી બૌસને પાતાના સાઠ પદધ્રુવક સાથે ગુણવા. ગુણુતાં એગણીશસે અને વીશ થાય. પ્રમત્તસ ંબંધી સેાળને પોતાના ચુમ્માલીશ પદ ધ્રુવક સાથે ગુણવા. ગુણતાં સાતસો ચાર થાય. અપ્રમત્તસ`ખ ધી આર્ટને પેાતાના ચુમ્માલીસ ધ્રુવપદા સાથે જીવા, ગુણુતાં ત્રણુસા ખાવન થાય. Page #166 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા ઝોકાનુવાદ ૫૫ ત્યાજ્ય આ સઘળા પદોના સરવાળા કરતાં પચાવનસા છત્રીશ (૫૫૩૬) થાય. તેને પૂર્વ ગુણુસ્થાનકાનાં પદોના જે કુલ સરવાળા કહ્યો છે. તેમાંથી ખાદ કરવાં, ખાદ કરતાં, ગુણુસ્થાનકામાં સંભવતી પદ્યની કુલ સંખ્યા આવે તે, સંખ્યા આ પ્રમાણે છે–પ’ચાણું હજાર સાતસા અને સત્તર (૯૫૭૧૭) ૧૨૮ આ પ્રમાણે મેહનીયકમ્મ` સબંધે પહેલાં નહિ કહેલ વિશેષ કહ્યો. હવે નામક્રમ સંબંધે જે વિશેષ છે, તે કહે છે. बंधोदयसंताई गुणेसु कहियाइ नामकम्मस्स | इसु य अव्वगडंम वोच्छामि इंदिए पुणो ॥ १२९ ॥ satara गुणेषु कथितानि नामकर्मणः । गतिषु चाव्याकृते वक्ष्यामि इन्द्रियेषु पुनः ॥ १२९ ॥ અ --નામકમના અવ્યક્ત જીવસ્થાનક કે ગુરુસ્થાનકની વિચારણા સિવાય માત્ર સામાન્યથી કરેલા નામકના બંધ ઉદય અને સત્તાસ્થાનેાના કથન પ્રસંગે ગુણુસ્થાનકમાં અને ગતિમાં ખંધ, ઉદય અને સત્તાસ્થાને કહ્યાં છે, તેનેજ વિશેષ બેધ થાય માટે ગતિ, ગુણસ્થાનક અને ઈન્દ્રિયામાં અહિ' વિસ્તારથી કહેવામાં આવે છે, ટીકાનુ॰--પહેલાં નામકર્માંના બંધ, ઉદય અને સ્રત્તાસ્થાનેાના વિચાર કરવાના પ્રસંગે ગુણસ્થાનકમાં અને ગતિમાં બંધ, ઉદય અને સત્તાસ્થાનેાના વિચાર કર્યાં છે. પરંતુ તે સામાન્ય સ્વરૂપે કર્યાં છે, કેમકે તે સ્થાન ખાસ ગુણુસ્થાનામાં કે ગતિએમાં બંધ આર્કિ સ્થાનાને પ્રતિપાદન કરવા માટે ન હતુ. માતા--વિસ્તારથી કરેલા વિચારને સમજનારા આત્માએ સામાન્ય સ્વરૂપે કરેલા તે વિચારને સમજવા સમર્થાં થતા નથી, તેને ખાધ થાય માટે ગુણસ્થાનકા અને જીવસ્થાનકોમાં ખ'ધ, ઉદય અને સત્તાસ્થાનકોના વિચાર વિસ્તાર પૂર્વક કરે છે, તેમાં પહેલાં ગુણસ્થાનકમાં બંધ આદિ સ્થાનાના કરે છે. તે આ પ્રમાણે મિથ્યાષ્ટિ ગુણસ્થાનકે નામકમનાં છ ખંધસ્થાનક છે. તે આ-૨૩-૨૫-૨૬-૨૮૨૯-૩૦, મિથ્યાષ્ટિ ગુણસ્થાનકે ચારે ગતિના જીવા ઢાય છે, અને તેએ ચારે ગતિ ચાય યથાયાગ્ય રીતે બંધ કરે છે, એટલે ઉપરોક્ત બધસ્થાના સભવે છે માત્ર તીર્થંકર નામકમ અને આહારકદ્વિક સાથેનાં બધસ્થાનક છે તે અહિ' હૈાતાં નથી. અહિંથી કયુ` બંધસ્થાન કઈ ગતિ ચેગ્ય છે, તે અને તેના ખાંધનાર કાણુ હોય છે, તે કહેવાની શરૂઆત કરે છે-અપર્યાપ્ત એકેન્દ્રિય ચેગ્ય અંધ કરતાં ત્રેવીસનુ` બંધસ્થાનક અંધાય Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧પ૬ પંચસંગ્રહ વતીયખડી છે. તે બાંધતા બાદર અને સૂમના પ્રત્યેક અને સાધારણ સાથે ચાર ભંગ-પ્રકાર થાય છે. એટલે કે--અપર્યાપ્ત એકેન્દ્રિય ગ્ય ત્રેવીસ પ્રકૃતિએને કઈ બાદર અને પ્રત્યેક સાથે બાંધે છે. કેઈ બાદર અને સાધારણ સાથે બાંધે છે, કેઈ સૂમ અને પ્રત્યેક સાથે બાંધે છે, અને કેઈ સૂમ અને સાધારણ સાથે બાંધે છે, એટલે ત્રેવીસને બંધ ચાર પ્રકારે થાય છે અન્યત્ર પણ ભંગની ભાવના આ પ્રમાણે સમજવી. - આ અપર્યાપ્ત એકેન્દ્રિય યોગ્ય ત્રેવીસ પ્રકૃતિના બંધક એકેન્દ્રિયાદિ સઘળા તિર્ય અને મનુષ્ય છે. તેઓ ચારે ભાગે ત્રેવીસને બંધ કરે છે. (યુગલિયા તિર્યંચ અને મનુષ્ય માત્ર દેવગતિમાં જ જતા હોવાથી દેવગતિયોગ્ય અઠ્ઠાવીશના બંધસ્થાનક સિવાય અન્ય કઈ બંધસ્થાનક બાંધતા નથી.) દેવે જોકે એકેન્દ્રિય યોગ્ય બંધ કરે છે, પરંતુ તે પ્રત્યેક બાદરપર્યાપ્ત એકેન્દ્રિયગ્ય બંધ કરે છે, સૂમ, સાધારણ કે અપર્યાપ્ત એકેન્દ્રિય ગ્ય બંધ કરતા નથી. પર્યાપ્ત એકેન્દ્રિય યેય અને અપર્યાપ્ત વિલેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય ગ્ય બંધ કરતાં પચીસનું બંધસ્થાન બંધાય છે. તેમાં પર્યાપ્ત એકેન્દ્રિય ય પચીસને બંધ કરતાં વિશ ભંગ થાય છે, અને અપર્યાપ્ત વિકસેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય યંગ્ય ૨૫ને બંધ કરતાં દરેકને એક એક ભંગ થાય છે. આ રીતે પચીસના બંધ કુલ પચીસ ભંગ થાય છે. આ ભાંગાએ આજ પ્રકરણમાં ગાથા ૬૦ માં કહી ગયા છે ત્યાંથી જોઈ લેવા. આ પચીસના બંધક પણ ત્રેવીસના બંધકની જેમજ સમજવાના છે. માત્ર પ્રત્યેક -બાદર–પર્યાપ્ત એકેન્દ્રિયગ્ય પચીસને બંધ ઈશાન સુધીના દેવે કરે છે, એટલે કે આશ્રર્યા પણ તે બંધસ્થાન લેવાનું છે. જે સ્થિર-શુભ-યશ સાથે અસ્થિર-અશુભ અને અપયશને ફેરવતાં થતા આઠ ભાંગે એકેન્દ્રિયોગ્ય પચીસ પ્રકૃતિઓ બાંધે છે. મનુષ્ય અને તિરે તે યથાયોગ્ય રીતે પચીસે ભાગે પચીસ બાંધે છે. . પર્યાપ્ત એકેન્દ્રિયગ્ય બાંધતાં છવ્વીસ બંધાય છે. અને તેને બાંધતાં સેળ ભંગ થાય છે. આ બંધસ્થાન બાદર પર્યાપ્ત એકેન્દ્રિય યોગ્ય છે. કેમકે સૂમ એકેન્દ્રિયગ્ય બાંધતાં આતપ કે ઉદ્યોતને બંધ થતું નથી. આ બંધસ્થાનકના બાંધનારા એકેન્દ્રિયગ્ય પચીસના જે બાંધનારા કહ્યા છે, તે સઘળા છે. દેવગતિ ગ્ય કે નરકગતિ યોગ્ય બાંધતાં અદાવીશ પ્રકૃતિને બંધ થાય છે. તેમાં દેવગતિગ્ય અછાવીશ બાંધતાં સ્થિર-શુભ–ચશને અસ્થિર–અશુભ અને અપયશ સાથે ફેરવતાં આઠ ભંગ થાય છે તથા નરગતિગ્ય અટૂઠાવીશ બાંધતાં અસ્થિર-અશુભ અને અપયશકીર્તિને જ બંધ થતું હોવાથી અને અન્ય પરાવર્તમાન અશુભ પ્રકૃતિઓ જ બંધાતી હોવાથી એક જ ભંગ થાય છેકુલ અઠ્ઠાવીસના બંધે નવ ભંગ થાય છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬૭ સપ્તતિકા ટીકાનુવાદ આ અને પ્રકારના અઠ્ઠાવીશના બ ́ધક પર્યાપ્તાવસ્થામાં વર્તમાન ગર્ભજ મનુષ્યતિય"ચા અને સમૂ"િમતિ"ચા છે, મિથ્યાત્વગુણુસ્થાનકે અપર્યાપ્તાવસ્થામાં વૃત્તતા તિય ઇંચ અને મનુષ્યો દેવગતિ કે નરકગતિયોગ્ય બંધ કરતા નથી, માટે પર્યાપ્તાવસ્થા ગ્રહણ કરી છે. એકેન્દ્રિય કે વિકલેન્દ્રિયા તે નરક કે દેવગતિયેાગ્ય બંધજ કરતા નથી. પર્યાપ્ત એઇન્દ્રિય, તેઇન્દ્રિય. ચઉરિન્દ્રિય, તિય ચ પંચેન્દ્રિય અને મનુષ્યયેાગ્ય બાંધતાં નામકમ ની ઓગણત્રીશ પ્રકૃતિએ બધાય છે. તેમાં પર્યાપ્ત એઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય ચેાગ્ય એગૌશ બાંધતાં દરેકના આઠે આઠ ભંગ થાય છે. તિય ચ પંચેન્દ્રિય ચેગ્ય બાંધતાં છેતાલીશસે આઠ ભંગ થાય છે, અને મનુષ્ય ચાગ્ય ખાંધતાં પશુ શ્વેતાલીશસા અને આઠ ભંગ થાય છે. સઘળા મળી ગણત્રીશના બંધસ્થાનકના ખાણુંસા અને ચાળીશ (૯૨૪૦) ભ'ગ થાય છે. તીર્થંકર નામકમ સહિત દેવગતિયેગ્ય જે એગણત્રીશ પ્રકૃતિનું અધસ્થાનક છે, તે મિથ્યાદષ્ટિને હાતું નથી. કારણ કે તીથંકર નામક ના બંધ સમ્યક્ત્વ રૂપ હેતુવડે થાય છે. મિથ્યાષ્ટિને તે હેતુ હોતુ નથી, માટે દેવગતિયેાગ્ય ગણુત્રીશના ખ'ધ મિથ્યાર્દષ્ટિને થતા નથી. આ તિય ચ કે મનુષ્ય પ્રાયેગ્ય ગણત્રીશના મધક ચારે ગતિના જીવા છે, ચારે ગતિના જીવા, યથાયોગ્યપણે તિયાઁચ કે મનુષ્યગતિયોગ્ય ૨૯ ના બંધ કરે છે, માત્ર વિકલેન્દ્રિયયોગ્ય ર૯ માંધનાર મનુષ્ય અને તિય ચેાજ છે, દેવા કે નારકીઓ નહિ. દેવા કે નારકીએ માત્ર સખ્યાતવષઁના યુવાળા પર્યાપ્ત–ગર્ભ જઽતિય ચ કે પર્યામ–ગભ`જ-મનુષ્યગતિ ચેાગ્ય જ બંધ કરે છે, અન્ય કોઈ ચેાગ્ય બંધ કરતા નથી. માત્ર દેવે ભાદર-પર્યાપ્ત પૃથ્વી, ખાદર-પર્યાસ પ અને પર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાયયોગ્ય અંધ કરે છે, એટલુ વધારે છે, તથા પર્યાપ્ત એઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને તિય ́ચપંચેન્દ્રિયયોગ્ય બાંધતાં ઉદ્યોતનામક સાથે નામકનું... ત્રીસનું 'ધસ્થાન ખંધાય છે. તેમાં પર્યાપ્ત એઈન્દ્રિય, તેન્દ્રિય અને ચઉન્દ્રિય ચેાગ્ય ત્રીશ બાંધતાં દરેકના માટૅ-આઠ ભંગ થાય છે, અને તિયાઁચ પંચેન્દ્રિય યોગ્ય બાંધતાં છેતાલીસસો આઠ ભ ́ગ થાય છે. સઘળા મળી ત્રૌશના અધસ્થાનકના છેતાલીસસે બત્રીશ ભગ થાય છે. તીથ''કર નામક સાથે મનુષ્યગતિ યોગ્ય ત્રીશ તેમજ આહારકદ્ધિક સાથે દેવગતિયોગ્ય ત્રૌશ એમ એ બધસ્થાન મિથ્યાર્દષ્ટિને બંધમાં આવતાં નથી. કારણકે તીથ‘કરનામકનુ સમ્યકત્વ કારણ છે, અને આહારકદ્વિકનું સંયમ કારણ છે, તે મને કારણેા મિથ્યાદ્રષ્ટિગુણુસ્થાનકે નથી, એટલે તીર્થંકર નામકમ' સાથેનુ' મનુષ્યયોગ્ય ત્રૌશનુ' અંધસ્થાનક કે આહારકદ્વિક સાથેનુ' દૈવયોગ્ય ત્રશતુ' બધસ્થાનક મિથ્યાર્દષ્ટિને હાતું નથી. આ અંધ Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ પંચસંગ્રહ વતીયખંડ સ્થાનના બાંધનાર પણ ઓગણત્રીશના બંધકની જેમ ચારે ગતિના જીવે છે. માત્ર વિકલન્દ્રિયગ્ય ત્રીશના બંધક મનુષ્ય અને તિર્યંચે છે. આ રીતે મિથ્યાટિ ગુણસ્થાનકે બાંધનાર ભિન્ન ભિન્ન છે આશ્રયી છ બંધ સ્થાનક હોય છે. ત્રેવીસ આદિ બંધસ્થાનમાં થતી ભંગ સંખ્યાને અનુક્રમે નિરૂપણ કરવા માટે અન્ય શાસ્ત્રપ્રસિદ્ધ ગાથા આપવામાં આવી છે, તે આ છે– "चउ पणवीसा सोलस, नव चत्ताला सयाय बाणउइ । बत्तीसुत्तर छायाल सया मिच्छरस बंधविही" એટલેકે ત્રેવીસના બંધસ્થાનકના ચાર, પચીસના પચીસ, છવ્વીસના સેળ, અઠ્ઠાવી. શના નવ, એગણત્રીશના બાણું ચાલીસ, અને ત્રીશના બંધસ્થાનકના છેતાલીસ બત્રીસ ભંગ થાય છે. આઠ બંધસ્થાનકના કુલ ભંગ તેરહજાર નવસે પીસતાલીસ થાય છે. તેમાંથી તીર્થ કરનામકર્મ સાથે દેવગતિ પ્રાયોગ્ય ઓગણત્રીશના બંધના આઠ ભંગ, તીર્થંકર નામકર્મ સાથે મનુષ્યગતિ પ્રાયોગ્ય ત્રશના બંધસ્થાનકના આઠ અંગ, આહારકદ્ધિકસાથે દેવગતિયોગ્ય ત્રીશના બંધસ્થાનકને એક ભંગ, આહારદ્ધિક અને તીર્થકર સાથે દેવગતિયોગ્ય એકત્રીશના બંધસ્થાનકને એક ભંગ, અને યશકીર્તિરૂપ એક પ્રકૃતિના બંધસ્થાનકને એક ભંગ કુલ એગણીશ ભંગ બાદ કરતાં મિશ્ચાદષ્ટિગુણસ્થાનકે છ બંધસ્થાનકેના ઉપર કહ્યા તે તેર હજાર નવસે અને છવ્વીસ ભંગ થાય છે. આ પ્રમાણે મિયાદના બંધસ્થાનકનું નિરૂપણ કર્યું. હવે ઉદયસ્થાનકનું નિરૂપણ કરે છે_મિયાદષ્ટિ ગુણસ્થાનકે ભિન્નભિન્ન છ આશ્રયી નવ ઉદયસ્થાનકે છે, તે આ પ્રમાણે ૨૧-૨૪-૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦-૩૧ આ સઘળાં ઉદયસ્થાનકે કેવી રીતે હોય છે, તથા તેના કેટલા કેટલા પ્રકાર થાય છે તે સઘળું પહેલાં વિસ્તારપૂર્વક ગાથા ૭૩ થી ૯૧ સુધીમાં કહ્યું છે. છતાં અહિં પણ લેશ માત્ર કહેશે. આ ગુણસ્થાનકે આહાકસંયતનાં, ક્રિયસંતનાં અને કેવલિભગવંતનાં ઉદયસ્થાનકે તથા તેના ભંગ દેતા નથી. એટલે આ ગુણસ્થાનકે ઉદયસ્થાનના કુલ ૭૭૯૧ ભંગમાંથી આહારકસંયતના પાંચ ઉદયસ્થાનકના સાત, વૈક્રિયસંતના ૨૮–૨૯-૩૦ એ ત્રણ ઉદયસ્થાનકને એક એક કુલ ત્રણ અને તીર્થંકર-અતીર્થકર ભગવંતના દશ ઉદયસ્થાનકમાંથી સામાન્ય મનુષ્યમાં નહિ ગણાયેલા આઠ ભંગ, કુલ અઢાર ભંગ બાદ કરતાં ૭૭૭૩ ઉદય ભંગ હોય છે. જેનું અહિં નિરૂપણ કરે છે. એકવીશના ઉદયન એકતાલીસ ભંગ અહિં મિથ્યાષ્ટિ ગુણસ્થાનકે હોય છે. તે આ Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ સપ્તતિકા ટીકાનુવાદ પ્રમાણે એકેન્દ્રિયના ૫, વિલેન્દ્રિયના , તિર્યંચ પંચેન્દ્રિયના ૯, મનુષ્યના ૯, દેવના ૮, નારકીને ૧, કુલ ૪૧. ચોવીસના ઉદયના અગીઆર અને તે એકેન્દ્રિયનાજ થાય છે. કેમકે અન્ય કેઈપણ ઇવેને ચોવીશને ઉદય હોતું નથી. પચીસના ઉદયના બત્રીસ ભંગ. તે આ એકેન્દ્રિયના ૭, વૈક્રિયતિર્યંચ-પંચેન્દ્રિયના ૮, વૈઝિયમનુષ્યના ૮, દેના ૮, અને નારકને ૧ કુલ ૩૨ છવ્વીસના ઉદયના છો, તે આ પ્રમાણે-એકેન્દ્રિયના ૧૩, વિકલેન્દ્રિયના ૯, તિર્યંચ પંચેન્દ્રિયના ૨૮૯, મનુષ્યના ૨૮૯, કુલ ૬૦૦ સત્તાવીસના ઉદયના એકત્રીશ, તે આ-એકેન્દ્રિયના ૬, શૈક્રિયતિયચપંચેન્દ્રિયના ૮, Aક્રિયમનુષ્યના ૮, દેના ૮, અને નારકીને ૧ કુલ ૩૧ અઠ્ઠાવીશને ઉદયના અગીઆરસે નવાણું, તે આ પ્રમાણે વિકેન્દ્રિયના ૬, તિર્યંચ પંચેન્દ્રિયના ૫૭૬, વૈક્રિયતિર્યંચના ૧૬, મનુષ્યના ૫૭૬, વૈક્રિયમનુષ્યના ૮, દેવના ૧૬, અને નારકીને ૧ કુલ ૧૧૯ ઓગણત્રીશના ઉદયના સત્તરસે એકાશી, તે આ વિકલેન્દ્રિયના ૧૨, વિર્યચપંચેજિયના ૧૧૫ર, બૈક્રિયતિર્યંચ પંચેન્દ્રિયના ૧૬, પ્રાકૃત મનુષ્યના ૫૭૬, બૈક્રિયમનુષ્યના ૮, દેના ૧૬, અને નારકીને ૧ કુલ ૧૭૮૧ ત્રીશના ઉદયના એગણત્રીશ? અને ચૌદ, તે આ-વિકેન્દ્રિયના ૧૮, તિર્યંચ પંચેન્દ્રિયના ૧૭૨૮, શૈક્રિયતિર્યંચના ૮, મનુષ્યના ૧૧૫૨, અને દેના ૮, કુલ ર૧૪. એકત્રીશના ઉદયના અગીઆરસો અને ચોસઠ ભંગ થાય છે, અને તે આ પ્રમાણે -વિકલેન્દ્રિયના ૧૨, અને તિર્યંચ પંચેન્દ્રિયના ૧૧૫ર, કુલ ૧૧૬૪. ( આ પ્રમાણે મિથ્યાષ્ટિ ગુણસ્થાનકે પિતાના નવ ઉદયસ્થાનકના સઘળા મળી ૭૭૭૩ ભંગ થાય છે. તથા મિથ્યાષ્ટિને છ સત્તાનાં સ્થાનકે હોય છે. તે આ પ્રમાણે-૯૨-૮૯-૮૮૮૬ -૮૦-૭૮. તેમાંથી બાણુંનું સત્તાસ્થાનક ચારે ગતિના આહારકચતુષ્કની સત્તાવાળા મિથ્યાદષ્ટિએને હોય છે મિથ્યાષ્ટિને આહારક અને જિનનામની એક સાથે સત્તા નહિ હોવાથી ત્રાણુંનું સત્તાસ્થાન વજર્યું છે. હવે નેવ્યાશીનું સત્તાસ્થાન કઈ રીતે હોય તે કહે છે-કેઈ આત્માએ નારકનું આયુ બાંધ્યા પછી ક્ષાપશમિક સમ્યકત્વ ઉપાર્જન કરી તીર્થંકર નામકર્મ નિકાગ્યું, ત્યારબાદ તે આત્મા નરકમાં જતાં પિતાના આયુના છેલ્લા અંતમુહૂર્તમાં સમ્યકત્વ વમી મિથ્યાત્વી થઈ નરકમાં ગયે. ત્યાં પહો થયા બાદ ફરી ક્ષાપશમિક સમ્યકત્વ ઉપાર્જન કરે. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ પસંગ્રહે વતીયખંડ આવા જીવને મિયાદડિટ ગુણસ્થાનકે તીર્થંકરનામકર્મની સત્તા અંતર્મુહુ પર્યત હેય છે. એટલે તીર્થ કરનામયુક્ત નેવ્યાસીની સત્તા અંતર્મુહૂર્ત પર્યત મિથ્યાત્વગુણસ્થાનકે સંભવે છે, એટલે ૮નું સત્તાસ્થાન હોય છે. આહારક ચતુષ્ક અને તીર્થંકરનામ વિના અટ્ટાશીનું સત્તાસ્થાને ચારે ગતિના મિથ્યાદૃષ્ટિઓને સંભવે છે. અટ્ટીશીની સત્તાવાળા યથાયોગ્ય રીતે એકેન્દ્રિયમાં જઈ દેવદ્ધિક કે નરકદ્ધિક ઉલે ત્યારે ક્યાશીનું સત્તાસ્થાન થાય છે. છવાશીની સત્તાવાળા એકેન્દ્રિએ નહિ ઉવેલેલ દેવદ્ધિક કે નરકદ્ધિક અને શૈક્રિય ચતુષ્ક ઉવેલ ત્યારે એંશીનું સત્તાસ્થાન થાય છે. . તે વાયુમાં જઈ મનુષ્યદ્રિક ઉકેલે ત્યારે અઢોતેરનું સત્તાસ્થાન થાય છે. મનુષ્યદ્વિકની ઉદ્ધલના તેલ-વાઉમાં ગયેલ આત્મા જ કરે છે, અન્ય કઈ કરતા તથી. તેઉ-વાઉમાંથી નીકળી વિક લેન્દ્રિય કે તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય અને તે જ્યાં સુધી મનુષ્યદ્ધિક ન બાંધે ત્યાં સુધી એટલે કે અંતમુહૂર્ત પર્યત તેઓને પણ અઠ્ઠોતેરનું સત્તાસ્થાન હોય છે. ત્યારબાદ તેઓ અવશ્ય મનુષ્યદ્ધિક બાંધે છે, એટલે તેઓને એંશીનું સત્તાસ્થાન થાય છે. છેઆ પ્રમાણે મિથ્યાદષ્ટિને સામાન્યથી બંધ, ઉદય અને સત્તાનાં સ્થાને કહ્યાં. : હવે સંવેધ કહે છે-અપર્યાપ્ત એકેન્દ્રિયગ્ય ત્રેવીસ બાંધતા મિથ્યાટિને સપ્રભેદ નવે ઉદયસ્થાનકે સમજવાં. એટલે કે નવમાંથી કેઈપણ ઉદયે અને નવે. ઉદયસ્થાનના કેઈપણ ભેગે વર્તમાન મિયાદષ્ટિ ત્રેવશ પ્રકૃતિને બંધ કરે છે, માત્ર એકવીશ, પચીશ, સત્તાવીશ, અઠ્ઠાવીશ, ઓગણત્રીશ અને ત્રીશ એ છ ઉદયસ્થાનમાં વર્તમાન દેવ અને નારકી આશ્રયી જે ભંગ થાય છે તે સંભવતા નથી. કેમકે ત્રેવીસ પ્રકૃતિએ અપર્યાપ્ત એકેન્દ્રિય ગ્ય બાંધતાં બંધાય છે કે ત્યાં ઉત્પન્ન થતા નહિ હોવાથી અપર્યાપ્ત એકેન્દ્રિય ગ્ય ત્રેવશ પ્રકૃતિને બંધ કરતા નથી. નારકીઓ પણ વીશને બંધ કરતા નથી. કેમકે નારકીએ તે એકેન્દ્રિય ગ્ય કેઈપણ બંધસ્થાન બાંધતા નથી. એટલે દે અને નારકીઓ આશ્રયી જે ઉદય સ્થાને અને તેના ભગે થાય છે, તે ત્રેવીસના બધે વર્જવાનું કહ્યું છે. ' સત્તાસ્થાન પાંચ હેય છે. તે આ પ્રમાણે-૧૨-૮૮-૮૬-૮૦-૭૮ તેમાં ૨૧-૨૪-૧૯ના ૧ જેઓએ લબ્ધિના બળથી ક્રિયશરીર કર્યું હોય છે, તેવા મનુષ્ય-તિર્યો પણ કિલષ્ટ અધ્યવસાયના બળથી એકેન્દ્રિય યોગ્ય વીસ પ્રકૃતિનો બંધ કરી શકે છે. * ૨ ૭૮ નું સત્તાસ્થાન મનુષ્યદ્રિક ઉવેલાયા બાદ તે-વાઉને પિતાના સઘળા ઉદયસ્થાનમાં હોય છે. તેઉવાઉમાંથી નીકળી પૃથ્વીકાયાદિ જે તિર્યંચમાં ઉત્પન્ન થાય છે, ત્યાં પણ પિતાપિતાના શરૂઆતનાં ૨૧-૨૪ કે ૨૧-૨૬ એ બે ઉદયસ્થાન પર્યત સંભવે છે, ત્યાર બાદ તે-વાઉ સિવાય અન્ય તિ અવશ્ય મનુષ્યદ્રિક બાંધે છે તેઉ-વાહને ૨-૨૪-૨૫-૨૬ એ ચાર ઉદયસ્થાનકેજ Page #172 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા ટીકાનુવાદ ૧૬૧ ઉદયમાં પાંચ સત્તાસ્થાને હોઈ શકે છે. પચીસના ઉદયમાં ચાર સત્તાસ્થાને હોય છે. માત્ર પચીસના ઉદયવાળા તેક વાઉને પાંચે સત્તાસ્થાને હોય છે. છવીસના ઉદયમાં તે–વાઉને પાંચે સત્તાસ્થાને હોય છે, અને તેવાઉમાંથી નીકળી તે-વાઉ સિવાય અન્ય એકેન્દ્રિયાદિ તિર્યમાં ઉત્પન્ન થનારને પણ પાંચે સત્તાસ્થાને હોય છે, સત્તાવીશ, અઠ્ઠાવીશ, એગણત્રીશ, ત્રીશ અને એકત્રીશ એ દરેક ઉદયસ્થાનમાં અડ્ડોતેર સિવાય બાકીનાં ચાર ચાર સત્તાસ્થાને હોય છે. સઘળાં મળી ત્રેવીસના બંધકને ન ઉદયસ્થાન આશ્રય ચાલસ સત્તાસ્થાને થાય છે. આજ પ્રમાણે પચીસ અને છવ્વીસના બંધક માટે પણ સમજવું. માત્ર અહિં પિતાના સઘળા ઉદયસ્થાનકમાં વર્તમાન દેવ પણ પર્યાપ્ત એકેન્દ્રિય યોગ્ય પચ્ચીસ અને છવ્વીસ પ્રકૃતિઓને બંધ કરે છે, એ વિશેષરૂપે સમજવું. તથા તેઓ માત્ર બાદર-પર્યાપ્ત પૃથ્વી, અપ અને પ્રત્યેક વનસ્પતિ એગ્ય જ બંધ કરતા હેવાથી સ્થિર–અસ્થિર, શુભ-અશુભ અને યશ-અપયશને ફેરવતાં થતા આઠ ભાંગે પચીસ અને છવ્વીસ પ્રકૃતિઓ બાંધે છે એમ પણ સમજી લેવું. દેવે સૂમ, સાધારણ કે અપર્યાપ્ત નામકર્મના ઉદયવાળા કેઈપણ જીવસ્થાનમાં ઉત્પન્ન થતા નથી માટે તેને ગે થતા કેઈ પણ ભાંગા દેમાં સંભવતા નથી. પચ્ચીસ અને છવ્વીસના બંધે સત્તાસ્થાનની ભાવના વસના બંધની જેમ કરવી. એટલે પચ્ચીસ અને છવ્વીસ એ બે બંધસ્થાનકમાં ચાલીસ-ચાલીસ સત્તાસ્થાને હોય છે. (અહિં દેને પિતાના સઘળા ઉદયસ્થાનેમાં ૯૨-૮૮ એ બે સત્તાસ્થાનક જ હોય છે, અન્ય કોઈ સત્તાસ્થાને હોતાં નથી.) - અઠ્ઠાવીશના બંધક મિથ્યાષ્ટિને ત્રશ અને એકત્રીશ એ બે ઉદયસ્થાન હોય છે. અાવિશને બંધ દેવ કે નરકગતિ એગ્ય છે અને તેને પર્યાપ્ત મિથ્યાદડિઓ જ બાંધે છે. હોય છે. તેઓને આતપ કે ઉદ્યોતને ઉદય હેતું નથી એટલે તે વાઉમાં પાંચે સત્તાસ્થાને હોય છે. તેલ-વા સિવાય અન્ય તિર્યોમાં પિતાના શરૂઆતના બે ઉદયસ્થાન સુધી પાંચ. ત્યારપછીના લયસ્થાનોમાં ૭૮ સિવાય ચાર સત્તાસ્થાને જ હોય છે. મનુષ્યગતિમાં પિતાના સઘળા ઉદયમાં ૭૮ સિવાય ચાર સત્તાસ્થાને જ હોય છે. દેવ અને નારકીએ તે ૨૩ ને બંધ કરતા નથી એટલે તેના માટે અહિં કંઈ કહેવાનું નથી. કો જીવે કઈ ગતિ યોગ્ય બંધ કરે છે, અને તેને કેટલાં ઉદયસ્થાનકો હોય છે. તેને જે બરાબર નિર્ણય થાય તે ઉદયસ્થાનકના કયા ભંગવાળું બંધસ્થાન હોય, તે અને તે વખતે કયાં કયાં સત્તાસ્થાનકે હોય તે સમજવું સહેલું થઈ પડે છે. ૧ અહીં બે જ ઉયસ્થાન લીધાં છે તેથી ઉત્તર વૈક્રિપ શરીરીની વિવક્ષા કરી નથી એમ લાગે છે. અન્યથા આ ગ્રંથની ૮૯ મી ગાથાની ટીકામાં ૨૮ ના બંધે ૨૫ અને ૨૭ ના ઉદયે તૌક્રિય શરીરી મિથાદષ્ટિ મન અને તિર્યએ પણ લીધા છે તેથી તે અપેક્ષાએ અહીં ૨૫ અને ૨૭ આદિ પથ એમ છ ઉદયસ્થાને સંભવી શકે છે. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ પંચસ ગ્રહ તૃતીયખડ એટલે ઉપરનાં એ જ ઉદયસ્થાન ગ્રહણ કર્યાં છે. તેમાં ત્રđશનુ ઉદયસ્થાન તિય ચ અને મનુષ્ય એ મનેને ડાય છે. અને એકત્રૌશનું ઉદ્દયસ્થાન માત્ર તિય ચાને જ હાય છે. અઠ્ઠાવીશના ખધકને ૨-૮૯-૮૮-૮૬ એ ચાર સત્તાસ્થાન હાય છે. તેમાં ધ્રુવ કે નરકગતિ ચગ્ય અઠ્ઠાવીશના બંધ કરતા તિય ચને ત્રૌશ અને એકત્રૌશના ઉદયે ૯૨-૮૮ અને ૮૬ એમ ત્રણ ત્રણ સત્તાસ્થાનકા હોય છે. મનુષ્યને દેવગતિ ચેગ્ય અઠ્ઠાવીશ આંધતાં ઉપરનાં ત્રણ સત્તાસ્થાના હોય છે. અને નરકગતિ ચેાગ્ય બંધ કરતા મનુષ્યને ૯૨-૮૯-૮૮૯૮૬ એ ચાર સત્તાસ્થાના સંભવે છે. તેમાં ખાણું અને અાશી તેા સામાન્યતઃ હેાય છે. એ’શૌની સત્તા લઇ કેાઈ એકેન્દ્રિય આત્મા મનુષ્યમાં ઉત્પન્ન થાય, ત્યાં દેવદ્વિક અને વૈક્રિયચતુષ્ક અથવા નરકદ્ધિક અને વૈક્રિયચતુષ્ક ખાંધે ત્યારે ચાશીનું સત્તાસ્થાન થાય છે. તથા નરકાસુના બંધ કર્યા પછી ક્ષાયેાપશમિક સમ્યકત્વ ઉપાન કરી જેણે તીર નામકમ બાંધ્યુ છે એવા કેાઈ મનુષ્ય પાતાનું આયુ અંતર્મુહૂત્ત શેષ રહે ત્યારે પરિણામનું પરાવર્તી ન થવાથી મિથ્યાત્વે જાય છે, અને નરકમાં જવા સન્મુખ થયેલા તે આત્મા ત્યાં નરકગતિ ચગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિના ખ’ધ કરે છે. આવા કાઈ મિથ્યાષ્ટિ જીવ આશ્રર્યાં નરક ચેગ્ય અઠ્ઠાવીશના મઉંધે તેવ્યાશીનુ' સત્તાસ્થાન હાય છે. તીથકર નામકર્માંના બંધક દેવમાં જતાં તા ક્ષાયે પશમિક સમ્યકત્વ લઈને જાય છે, એટલે દેવયાગ્ય અઠ્ઠાવીશ ખાંધતા મિથ્યાષ્ટિ મનુષ્યને નેવ્યાશીનું સત્તાસ્થાન હતુ નથી. એકત્રીશના ઉચે ધ્રુવ કે નરક ચેાગ્ય અઠ્ઠાવીશ ખાંધતાં નેબ્યાર્થી સિવાયનાં ત્રણ સત્તાસ્થાના હાય છે. નેવ્યાશીનું સત્તાસ્થાન તીર્થંકરનામ સહિત છે. નિકાચિત જિનનામની સત્તાવાળા કોઈપણ આત્મા તિય‘ચગતિમાં ઉત્પન્ન થતા નથી માટે નેબ્યાશીનું સત્તાસ્થાન તિય ચગતિમાં ડાતું નથી. આ પ્રમાણે ગતિના ભેદ વિના સામાન્યથી ત્રૌશના ઉચે ચાર અને એકત્રૌશના ઉદયે ત્રણ કુલ સાત સત્તાસ્થાના અટ્ઠાવીશના બંધસ્થાનકે હાય છે, એગણત્રીશનું 'ધસ્થાન મનુષ્યગતિયેાગ્ય, તિર્યંચગતિયેાગ્ય અને દેવગતિયેાગ્ય એમ ત્રણ પ્રકારે છે. તેમાંથી દેવગતિયેાગ્ય વર્જીને શેષ વિકલેન્દ્રિય, તિય ́ચ પચેન્દ્રિય અને મનુષ્યગતિચેાગ્ય એગણત્રીશ પ્રકૃતિના બંધ કરતા મિથ્યાદષ્ટિને સામાન્યથી પૂર્વ કહેલાં ૧ અહિં નિકાચિત જિનનામની જ વિવક્ષા છે. કેમકે અનિકાચિત જિનનામની સત્તા લઈને તે તિય "ચગતિમાં જવામાં ઢાઈ વિરાધ નથી. આ વિષયમાં શંકા—સમાધાન પ ́ચસંગ્રહ ભાગ પહેલા પાંચમા દ્વાર ગાથા ૪૭–૪૪ માં કર્યું છે ત્યાંથી જોઈ લેવું. Page #174 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા ટીકાનુવાદ ન ઉદયસ્થાનકે હોય છે. સત્તાસ્થાનકે ૯૨-૮૯-૮૮-૮૬-૮૦-૭૮ એ છ હેય છે. તેમાં એકવીશના ઉદયમાં સઘળાં છએ સત્તાસ્થાને હોય છે. તેમાં પણ એકબીશના ઉદયે મનુષ્ય ગ્ય ઓગણત્રશ બાંધતાં નેવ્યાસીનું સત્તાસ્થાન પહેલાં કહી ગયા તે રીતે જે મનુષ્ય તીર્થંકરનામકર્મ બાંધ્યું છે અને મિથ્યાત્વી થઈ નરકમાં ગયો છે તેવા નારકીને સમજવું. બાણું અને અદ્ધાશી એ બે સત્તાસ્થાન દેવ, નારકી, મનુષ્ય, એકેન્દ્રિય) વિકલેન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિય એ સર્વને હોય છે. ક્યાશીનું અને એંશીનું સત્તાસ્થાન એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોને હોય છે. અને અતરનું સત્તાસ્થાન એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિયોને હેય છે. મનુષ્ય કે તિર્યંચગતિ યોગ્ય એગણત્રીશને બંધ કરતા વીસના ઉદયે વર્તમાન એકેન્દ્રિયોને નેવ્યાસી સિવાય શેષ પાંચ સત્તાસ્થાને હોય છે. આ ઉદયસ્થાન માત્ર એકેન્દ્રિયોને જ હોય છે, અન્ય કેઈને હેતું નથી માટે “વીસના ઉદયે વર્તમાન એકેન્દ્રિયોને એમ લખ્યું છે. પચીસના ઉદયે છે એ સત્તાસ્થાનો હોય છે. તે જેમ એકવીશના ઉદયમાં વિચાર્યા તેમ અહિં પણ વિચારવાં. છવ્વીસના ઉદયે નેવ્યાસી સિવાય પાંચ સત્તાસ્થાને હોય છે. અને તે પહેલાની જેમ સમજી લેવાં. આ ઉદયમાં નેવ્યાશીનું સત્તાસ્થાન શા માટે હેતું નથી એ પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે-મિથ્યાદષ્ટિ છતાં નેવ્યાસીનું સત્તાસ્થાન નરકમાં ઉત્પન્ન થતા નારકીને હેય છે, અન્ય કેઈને હેતું નથી. નારકીને છવ્વીસને ઉદય હેતે નથી માટે તે ઉદયે નેવ્યાશીનું સત્તાસ્થાને વર્યું છે. સત્તાવીશના ઉદયે અઠ્ઠોતેર સિવાય શેષ પાંચ સત્તાસ્થાને હોય છે. તેમાં નેવ્યાશીનું સત્તાસ્થાન પૂર્વોક્ત સ્વરૂપવાળા નારકી આશ્રયી હોય છે. પૂર્વોક્ત સ્વરૂપવાળા નારકીને પિતાના સઘળા ઉદયસ્થાને માં નેવ્યાશીની સત્તા હોય છે. બાણું અને અઠ્ઠાશી દેવતા, નારકી, મનુષ્ય, એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિય એ સઘળાઓને હોય છે. છયાશી અને એંશ એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, તિર્યંચપંચેન્દ્રિય અને મનુષ્ય આશ્રય હોય છે. આ ઉદયે અઠ્ઠોતેરનું સત્તાસ્થાન તે હેતું નથી. કારણ કે સત્તાવીશને ઉદય તે-વાઉ - ૧ કઈ પણ તિર્યંચ કે મનુષ્ય યોગ્ય બંધ કરતા મનુષ્યને ૯૨-૮૮-૮૬-૮૦ એ ચાર સત્તાસ્થાને હોય છે. તિર્યંચને ૮ સાથે પાંચ હોય છે. નારીને તિર્યંચ ગતિગ્ય બંધ કરતાં કર-૮૮ એ બે અને મનુષ્યોગ્ય બંધ કરતાં ૮૯ સાથે ત્રણ હોય છે. દેરને મનુષ્ય કે તિર્યંચ યંગ્ય બંધ કરતાં કર-૮૮ એ બે હોય છે. કયા ભગવાળા કયા ઉદયસ્થાનકે વર્તમાન કયા ભંગવાળું કયું બંધસ્થાન બાંધે અને તે વખતે કયું સત્તાસ્થાન હોય તે પિતાની બુદ્ધિથી વિચારી લેવું. Page #175 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ તૃતીયખંડ સિવાયના આતપ કે ઉદ્યોતના ઉદયવાળા એકેન્દ્રિયોને અથવા નારકીઓ અને દેને હોય છે. તેઓ કેઈને અઠ્ઠોતેરનું સત્તાસ્થાન સંભવતું નથી. કેમકે તેઓને અવશ્ય મનુષ્યદ્વિકના બંધને સંભવ છે. - અઠ્ઠાવશના ઉદયે પણ આજ પાંચ સત્તાસ્થાને જાણવાં. તેમાં અાશી, નેવ્યાસી અને બાણુંની ભાવના પૂર્વની જેમ કરવી. એટલે કે દેવેમાં ૯૨-૮૮ એ બે, નારકીમાં ૯૨૮૯-૮૮ એ ત્રણ અને મનુષ્ય-તિપંચમાં ૯૨-૮૮ એ બે સત્તાસ્થાને હોય છે. ક્યાશી અને એંશી એ બે સત્તાસ્થાન વિકલેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય આશ્રયી સમજવાં. દેવ અને નારકીઓમાં એ બે સત્તાસ્થાને હોતાં નથી. એગણત્રીશના ઉદયે પણ આ પ્રમાણે એજ પાંચ સત્તાસ્થાને સમજવાં. ત્રીશના ઉદયે બાણું, અઠ્ઠાશ, છાશ અને એંશ એ ચાર સત્તાસ્થાને હોય છે. આ સત્તાસ્થાને વિકલેન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિયે આશ્રયી જાણવાં. (ત્રીશને ઉદય દેવ, મનુષ્ય, વિકલેન્દ્રિય અને નિયંચ પંચેન્દ્રિયોને હેય છે. તેમાં દેવને ૯૨-૮૮ મનુષ્પો અને વિકસેન્દ્રિયાદિ તિયાને ૯૨-૮૮–૮૬-૮૦ એ પ્રમાણે સત્તાસ્થાને હોય છે.) એકત્રીશના ઉદયે પણ આજ ચાર સત્તાસ્થાને હોય છે. એકત્રીશને ઉદય વિકસેન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિયોને જ હોય છે, એટલે ઉપરક્ત સત્તાસ્થાને પણ તેને જ હોય છે. સઘળાં મળી ગણત્રીશ પ્રકૃતિ બાંધતા મિથ્યાષ્ટિને પીસ્તાલીસ સત્તાસ્થાનક હોય છે. દેવગતિયોગ્ય ઓગણત્રીશ પ્રકૃતિ મિયાદષ્ટિને બંધાતી નથી, તેનું કારણ પહેલાં કહેવાઈ ગયું છે. " મનુષ્યગતિ અને દેવગતિયોગ્ય ત્રીશ પ્રકૃતિના બંધને વર્જિને વિકેન્દ્રિય અને તિર્યંચપંચેન્દ્રિય યોગ્ય ત્રીશ પ્રકૃતિ બાંધતા મિયાદષ્ટિને સામાન્યથી પહેલાં કહાં તે નવે ઉદયસ્થાનકે હોય છે, અને નેવ્યાસી સિવાયનાં પાંચ સત્તાસ્થાનકે હેય છે. નેવ્યાસીનું સત્તાસ્થાન હોતું નથી. કારણકે નેવ્યાશીની સત્તાવાળાને તિર્યંચગતિયોગ્ય બંધ જ થતું નથી. એકવીશ, ચોવીશ, પચીશ અને છવ્વીશ એ ચાર ઉદયસ્થાનમાં તે પાંચે સત્તાસ્થાને પૂર્વની જેમ સમજી લેવાં. સત્તાવીશ, અઠ્ઠાવશ, એગણત્રીશ, ત્રીશ અને એકત્રીશ એ દરેક ઉદયસ્થાનમાં અઠ્ઠોતેર સિવાય શેષ ચાર ચાર સત્તાસ્થાને સમજવાં. અઠ્ઠોતેરના નિષેધનું કારણ પહેલાં કહ્યું છે. તેજ સમજવું. સઘળાં મળી તિર્યંચગતિયોગ્ય ત્રીશ બાંધતા મિથ્યાદષ્ટિને ચાલીસ સત્તાસ્થાને હોય છે. તીર્થકરનામકર્મ સહિત મનુષ્યગતિયોગ્ય ત્રીશને બંધ થાય છે, અને આહારદ્ધિક સહિત દેવગતિયોગ્ય ત્રીશ બંધાય છે, તે બંને બંધસ્થાનકે મિથ્યાદષ્ટિને હોતાં નથી. કારણ કે મિથ્યાટિઓને તીર્થંકરનામ અને આહારકદ્ધિકને બંધ જ થતું નથી. Page #176 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા ટીકાનુવાદ આ પ્રમાણે મિથ્યાદષ્ટિ આશ્રયી બંધ, ઉદય અને સત્તાસ્થાનેને સંવેધ કહ્યો. હવે સાસ્વાદનના બંધ, ઉદય અને સત્તાસ્થાને કહેવાય છે–સાદન ગુણસ્થાનકે અઠ્ઠાવીશ, ઓગણત્રીશ અને ત્રીશ એ ત્રણ બંધસ્થાનકે હેય છે. તેમાં અઠ્ઠાવીશને બંધ બે પ્રકારે છે-૧ દેવગતિગ્ય, ૨ નરકગતિગ્ય. તેમાં સાસ્વાદને નરકગતિગ્ય અકાશને બંધ થતું નથી, પરંતુ દેવગતિગ્ય અઠ્ઠાવીશને બંધ થાય છે, અને તેના બંધક પર્યાપ્તાવસ્થામાં વર્તમાન ગર્ભજ તિર્યંચે અને ગર્ભજ મનુષ્ય છે, તેને બંધ કરતાં સ્થિરઅસ્થિર, શુભ-અશુભ, અને યશ-અપયશકીર્તિના પરાવર્તનવડે આઠ ભાંગા થાય છે. એટલે કે આ આઠ પ્રકારમાંથી કેઈપણ પ્રકારે મનુષ્ય અને તિર્યંચ અઠ્ઠાવીશને બંધ કરે છે. સાસ્વાદનગુણસ્થાનકે વર્તતા એકેન્દ્રિ, વિકલેન્દ્રિ, તિર્યચપંચેન્દ્રિયે, મનુષ્ય, દેવે અને નારકીઓ તિર્યંચ પચેન્દ્રિોગ્ય અથવા તે મનુષ્યગતિ યોગ્ય ઓગણત્રીશ પ્રકૃતિને બંધ કરે છે. તીર્થંકરનામ યુક્ત દેવગતિયોગ્ય ઓગણત્રીશને બંધ અહિં થતું નથી, કેમકે અહિં એગ્ય અધ્યવસાયના અભાવે તીર્થંકરનામકર્મજ બંધાતું નથી. અહિં ભાંગા ચેસઠસે (૬૪૦૦) થાય છે. તે આ પ્રમાણે-જે કે સાસ્વાદન ગુણસ્થાનવાળા છે તિર્યંચ પંચેન્દ્રિય કે મનુષ્યગતિ ચોગ્ય ઓગણત્રીશ પ્રકૃતિનું બંધસ્થાન બાંધે છે, છતાં તે બંધસ્થાન હુંડસંસ્થાન કે સેવાર્તાસંઘયણ યુક્ત બાંધતા નથી. કારણ કે હુંડસંસ્થાન અને સેવાસંઘયણને બંધ મિથ્યાત્વગુણસ્થાનકેજ થાય છે. ૧ મિયાદષ્ટિગુણસ્થાનક ચૌદે છવભેદમાં હોય છે, અને ત્યાં ચારે ગતિ બંધ થાય છે. પરંતુ સાસ્વાદને નરકગતિ સિવાય ત્રણ ગતિયોગ્ય બંધ થાય છે. સાસ્વાદન ગુણસ્થાનક પર્યાપ્ત નામ કર્મના ઉદયવાળા બાદર-પૃથ્વી, અપુ, પ્રત્યેકવનસ્પતિ, બેઈન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરિન્દ્રિય, અસંગ્નિ પંચે ન્દ્રિય, દેવમનુષ્ય અને તિર્યંચ સંશિ–પંચેન્દ્રિયને શરીર પર્યાપ્તિ પૂર્ણ થતાં પહેલાં હોય છે, તેમજ દેવ નારકી, ગર્ભજ-તિર્યંચ અને ગર્ભજ-મનુષ્યને પર્યાપ્તાવસ્થામાં હોય છે. અપર્યાપ્તાવસ્થામાં વર્તતા ઉપરફત સઘળા જેવો મનુષ્યગતિ યોગ્ય ઓગણત્રી અને તિર્યંચગતિ યોગ્ય ઓગણત્રીશ અને ત્રીશ એમ બે બંધસ્થાન બાંધે છે. અને પર્યાપ્તાવસ્થામાં વર્તતા દેવ અને નારકીઓ મનુષ્યગતિગ્ય ૨૯ અને તિર્યંચ ગતિગ્ય ૨૯-૩૦ એ બે બંધસ્થાન બાંધે છે. અને ગર્ભજ તિર્યંચો અને ગર્ભજ મનુષ્ય દેવગતિયેગ્ય ૨૮, મનુષ્યગતિગ્ય ર૯ અને તિર્યંચગતિગ્ય ર૯-૩૦ એ બંધસ્થાન બાંધે છે. આ ગુણસ્થાનકે એકેન્દ્રિય, વિલેન્દ્રિય, કે અસંગ્નિ પંચેન્દ્રિય પેગ બંધ થતું નથી. તથા શરીરપર્યાપ્તિ પૂરી થતાં પહેલાં પૃથ્વી, અપ અને પ્રત્યેકવનરપતિને ૨૧-૨૪. વિકલેન્દ્રિય, અસંગ્નિ-સંપત્તિ પંચેન્દ્રિય તિર્યંચ-મનુષ્યને ૨૧-૨૬ અને દેવને ૨૦-૨૫ એ બમે ઉદયસ્થાનકે હોય છે, અને પર્યાપ્ત વસ્થામાં દેવને ૨૯-૩૦ નારકીને-૨૯ તિર્યંચને ૩૦-૩૧ અને મનુષ્યને ૩૦ એ પ્રમાણે ઉદયસ્થાનક હોય છે. નારકીને અપર્યાપ્તાવસ્થામાં સાસ્વાદન હોતું નથી. પોતપોતાના ઉદયે વર્તાતા તે તે આત્મા ઉપર બતાવ્યા પ્રમાણે બંધસ્થાનકે બાંધે છે. સાસ્વાદને સત્તાસ્થાન ૯૨-૮૮ એ બેજ હોય છે. પિતપિતાના ઉદયે વર્તતા અને પિતપતાને યોગ્ય બંધસ્થાન બાંધતા તેઓને ૯૨ કે ૮૮માંથી કઈપણ સત્તાસ્થાન હોય છે. Page #177 -------------------------------------------------------------------------- ________________ પંચસપ્રહ વતીયખંડ માટે તિર્યંચ-પંચેન્દ્રિયગ્ય ઓગણત્રીશ બાંધતાં પાંચ સંઘયણસાથે, પાંચસંસ્થાનસાથે,શુભ-અશુભ વિહાગતિ સાથે, સ્થિર-અસ્થિર સાથે, શુભ-અશુભસાથે, સુભગ-દુર્ભગસાથે, સુવર-દુરસ્વરસાથે, આદેય-અનય સાથે અને યશકીર્તિ—અપયશકીર્તિ સાથે ફેરવતાં બત્રીસસે (૩૨૦૦) ભંગ થાય છે. એટલે કે સઘળી પ્રકૃતિએ પરાવર્તમાન હવાથી તેઓને વારાફરતી ફેરવતાં ઓગણત્રીશને બંધ બત્રીસ પ્રકારે થાય છે. એ પ્રમાણે મનુષ્ય ગતિગ્ય ઓગણત્રીસને બંધ પણ બત્રીસસે પ્રકારે થાય છે. સઘળા મળી સકસે ભંગ થાય છે. તથા સાસ્વાદનગુણસ્થાનકે વર્તતા એકેન્દ્રિયે વિલેન્દ્રિયો, અસંક્ષિ-સંક્ષિ તિર્યંચ પંચેન્દ્રિયો, મનુષ્યો, ૮ અને નારકીએ ઉદ્યોતનામ કર્મયુકત તિર્યંચગતિગ્ય ત્રીશ પ્રકૃતિને બંધ કરે છે, પરંતુ તથા પ્રકારના અધ્યવસાયના અભાવે તીય કરનામયુક્ત મનુષ્યગતિયોગ્ય ત્રીશ, કે આહારકકિયુક્ત દેવગતિયોગ્ય ત્રશ પ્રકૃતિને બંધ કરતા નથી. અહિં ઓગણત્રીશને બંધ કરતાં જેમ ઉપર બત્રીસ ભાંગા કહ્યા તેમ તિર્યંચગતિયોગ્ય ત્રિીશને બંધ કરતાં પણ બત્રીસ ભાંગા થાય છે. ત્રણે બંધસ્થાનકના સઘળા મળી છનુસે આઠ (૯૬૦૮) ભાંગા થાય છે. અન્યત્ર કહ્યું છે કે "अठ्ठ सया चोसछि बत्तीससया य सासणे भेया । अट्ठावीसाइसु सव्वाणहिय छन्नउइ" એટલે કે–સાસ્વાદ ગુણસ્થાનકે અઠ્ઠાવીશના બંધસ્થાનકના આઠ, એગણત્રીશના બંધસ્થાનકના ચેસડસે અને ત્રીશના બંધસ્થાનકના બત્રીસસે કુલ છ—સે અને આઠ ભંગ થાય છે, સાસ્વાદનગુણસ્થાનકે ઉદયસ્થાનકો સાત છે-તે આ પ્રમાણે-૨૧-૨૪-૨૫૨૬-૨૯ ૩૦-૩૧. તેમાં– એકવીશને ઉદય પર્યાપ્તનામકર્મના ઉદયવાળા બાદર પૃથ્વી, અ... અને પ્રત્યેક વનસ્પતિરૂપ એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરિન્દ્રિય, અસંગ્નિ-સંસિ-તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય અને દેવોને હોય છે. આ સઘળા જેને અપર્યાપ્તાવસ્થામાં શરીરપર્યાપ્તિ પૂર્ણ થતાં પહેલાં સાસ્વાદન હોય છે. સાસ્વાદને લઈને કોઈ પણ છે નરકમાં ઉત્પન્ન થતા નથી માટે નારકને અપર્યાપ્તાવસ્થામાં સાસ્વાદન હેતું નથી, તેથી તદ્વિષયક એકસને ઉદય હોતું નથી. તેમાં એકવીશના ઉદયે એકેન્દ્રિયોના બાદર પર્યાપ્તા સાથે યશકીતિ અને અપયશકીર્તિ ફેરવતાં જે બે ભંગ થાય છે તેજ બે ભંગ અહિં હોય છે, અન્ય કે ભંગ હોતા નથી. કેમકે સૂક્ષમ અને અપર્યાપ્તામાં સાસ્વાદની ઉત્પન્ન થતા નથી. આ કારણથી Page #178 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા ટીકાનુવાદ ૧૬૭ જ વિકલેન્દ્રિય, તિય”ચપ ંચેન્દ્રિય અને મનુષ્યોને પણ અપર્યાપ્ત નામક સાથે જે એક એક ભંગ થાય છે તે અહિં–સાસ્વાદને સંભવતા નથી, પરંતુ શેષ ભાંગાએ સભવે છે. એટલે એકેન્દ્રિયના એ, વિકલેન્દ્રિયના બબ્બે કુલ છ તથા તિય ચ પંચેન્દ્રિયના સુભગ–દુભ ગ, આદ્રેય-અનાદેય અને યશ-અપયશને ફેરવતાં થતા આઠ, એજ પ્રમાણે મનુષ્યના આઠ, અને દેવાના આઠ, સઘળા મળી એકૌશના ઉદયે બન્નૌશ ભાંગા સ`ભવે છે. ચાવીસના ઉદય એકેન્દ્રિયમાં ઉત્પન્ન માત્રને ઢાય છે. અહિં પણુ ખાદર પર્યાપ્તા સાથે યશઃકીર્ત્તિ –અપયશકીત્તિને ફેરવતાં જે એ ભંગ થાય છે તે જ હાય છે. કેમકે સાસ્વાદની સૂક્ષ્મ, સાધારણુ તેમજ તે–વાઉમાં ઉત્પન્ન થતા નથી, માટે સૂક્ષ્માદિ સાથે થતા કાઈ પણ ભાંગાએ હાતા નથી. પચીશના ઉદય દૈવમાં ઉત્પન્ન માત્રને ઢાય છે. ત્યાં આય-અનાય, સુભગ-દ્રુભ ગ અને યશઃકીર્ત્તિ–અપયશકીત્તિને ફેરવતાં જે આઠ ભંગ થાય છે તે ડાય છે. છવ્વીંસના ઉદય વિંકલેન્દ્રિય, તિય 'ચપ ચેન્દ્રિય અને મનુષ્યમાં ઉપન્ન માત્રને હોય છે. તેમાં વિલેન્દ્રિયના દરેકના ખખ્ખુ કુલ છે, તિય ચપંચેન્દ્રિયના છ સઘયણુ, છ સંસ્થાન, સુભગ–દુભગ, આદેય આનાક્રેય અને યશ-અપયશને ફેરવતાં થતા મસા અઠ્ઠાૌ, અને એજ રીતે થતા મનુષ્યના ખસા અઠ્ઠાૌ, સઘળા મળી પાંચસે અને ખાશી ભાંગા સ’ભવે છે. અપર્યાપ્ત નામક ના ઉદય સાથેના જે એક એક ભંગ થાય છે, તે અહિં` સંભવતા નથી. કેમકે અપર્ણાંપ્ત નામકમના ઉદયવાળા જીવામાં સાસ્વાદન ગુણસ્થાનકવાળા ઉત્પન્ન થતા નથી. એટલે અપર્યાપ્તનામકમ સાથે થતા ભાંગા વિજ્રને શેષ ઉપર કહ્યા તે ભાંગા સ ંભવે છે. સાસ્વાદનીને સત્તાવીસ અને અઠ્ઠાવીશ એ ઉદયસ્થાન હાતાં નથી. કેમકે તે ઉત્પન્ન થયા પછી અંતર્મુહૂત્ત ગયા ખાદ હાય છે અને સાસ્વાદન ભાવ તે ઉત્પન્ન થયા પછી કંઈક ન્યૂન છ આવલિકા માત્ર કાળ જ ડાય છે, માટે એ એ ઉદયસ્થાન સાસ્વાદનીને ઘટતાં નથી. એગણત્રીશના ઉદય સઘળી પર્યાએ પર્યાપ્ત દેવા અને નારકીને હોય છે. એગત્રીશના ઉદયવાળા તે દેવા કે નારકી ઉપશમસમ્યક્ત્વ પ્રાપ્ત કરી અન’તાનુબંધિ કષાયના ઉદયથી પડી સાસ્વાદનગુણસ્થાન પ્રાપ્ત કરે છે. તેમાં દેવાને ઓગણત્રૌશના ઉદયમાં પૂર્વ કહ્યા તે આઠ ભાંગા હોય છે, અને નારકીને એક જ ભાંગા હાય છે. કેમકે નારકીને સૌભાગ્ય, આર્દ્રય અને યશકીત્તિના ઉદ્દય હાતા નથી. સઘળા મળી આગત્રીશના ઉચે નવ ભાંગા હાય છે. ત્રૌશના ઉદય પણ ઉપશમસમ્યક્ત્વ પ્રાપ્ત કરી ત્યાંથી પડેલા સઘની પસિએ પર્યાપ્ત તિય ચા, મનુષ્યો અને ઉત્તરઐક્રિયશરીરમાં વત્ત માન દેવાને હાય છે. તેમાં ત્રીશના ઉદયે વત્ત તા Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ પંચસંગ્રહ તૃતીયખડ તિયને છ સંઘયણ, છ સંસ્થાન, સુભગ–દુર્ભગ, આદેય-અનારેય, યશ-અપયશ, બે વિહાગતિ અને સુર-દુ સ્વર સાથે ફેરવતાં થતા ૧૧ર, મનુષ્યને પણ એજ રીતે ૧૧૫૨ અને દેને આઠ ભાંગા હેય છે. નારકીને ઉદ્યોતને ઉદય હેતું નથી એટલે તેઓને ત્રીશનું ઉદયસ્થાન હેતું નથી. સઘળા મળી ત્રીશના ઉદયે ત્રેવીસ અને બાર ભાંગી હોય છે. - એકત્રીશને ઉદય પ્રથમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરી પડેલા પર્યાપ્ત તિર્યંચ પંચેન્દ્રિને જ હોય છે. અહિં ઉપર કહ્યા તે પ્રમાણે અગીઆરસો બાવન ભાંગા થાય છે. ઉકત ભાંગાની સંખ્યાને નિરૂપણ કરવા માટે નીચેની ગાથા અન્યત્ર કહી છે. बत्तीस दोनि अट्ठ य बासीय सया य पंच नव उदया । કારીયા તેવીણા વાવજોહારિયા ચ | એટલે કે એકવીશના ઉદયના બત્રીસ, વીસના ઉદયના બે, પચીસના ઉદયના આઠ, છવીસના ઉદયના પાંચશે બાશી, ઓગણત્રીશના હાયના નવ, ત્રીશના ઉદયના ત્રેવીસસો બાર, અને એકત્રીશના ઉદયના અગીઆરસે બાવન ભાંગા થાય છે. સઘળા મળી સાત ઉદયસ્થાનકના સાસ્વાદન ગુણસ્થાનકે ચાર હજાર અને સત્તાણું ભાંગા થાય છે. સાસ્વાદન ગુણસ્થાનકે બાણું અને અઠશી એ બે સત્તાસ્થાન હોય છે. તેમાં જે કોઈ આત્મા આહારકચતુષ્ક બાંધી ઉપશમશ્રેણિથી પડતાં સાસ્વાદન ભાવને પ્રાપ્ત કરે છે, તેને બાણુંનું સત્તાસ્થાન હોય છે, અન્યને હેતું નથી. આહારક ચતુષ્ક બાંધ્યા વિના પડીને આવેલા ચારે ગતિના સાસાદની જેને અડ્રાશનું સત્તાસ્થાન છે. હવે સંવેધ કહે છે–અઠ્ઠાવીશને બંધ કર સાસ્વાદનીને ત્રીશ અને એકત્રીશ એમ બે ઉદયસ્થાન હોય છે, કારણકે સાસ્વાદનગુણસ્થાનકે અઠાવીશને બંધ દેવગતિ પ્રાગ્ય જ હોય છે. અને તે બંધ તેને કરણપર્યાપ્તાવસ્થામાં જ થાય છે. એટલે અહિં અન્ય કોઈ ઉદયસ્થાને હોતાં નથી. અહિં મનુષ્ય આશ્રયી ત્રશના ઉદયે બંને સત્તાસ્થાનો હોય છે, અને તિર્યંચ પંચેન્દ્રિય આશ્રય માત્ર અદ્યાશીનું એક જ સત્તાસ્થાન હોય છે. કારણકે બાણુંનું સત્તાસ્થાન આહારચતુષ્કને બંધ કરી ઉપશમશ્રેણિથી પડતાં હોય છે, અને તિર્યમાં તે ઉપશમશ્રેણિ જ હોતી નથી. એકáશના ઉદયે એક અઠાશીનું જ સત્તાસ્થાન હોય છે. કેમકે એકત્રીશને ઉદય તિર્યંચ પંચેન્દ્રિયને જ હોય છે. તિર્યંને ઉપર કહી તે યુક્તિથી બાણુંનું સત્તાસ્થાન સંભવતું નથી. ૧ આ ઉપરથી એમ સમજાય છે કે-પ્રથમ સમ્યકત્વી એટલે કે મિથ્યાત્વગુણસ્થાનકે ત્રણ કરણ ધારા જે ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત કર્યું છે તે સાતમે ગુણસ્થાનકે જવા છતાં આહારક ચતુષ્ક બાંધો નથી. જે તે પર બાંધતા હોય તો ઉપશમશેણિથી પડી સાસ્વાદને બાવનારને બાણુની સત્તા હોય છે એમ ન કહેત. Page #180 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા ટીકાનુવાદ ૧૬૯ તિય ચ પાંચેન્દ્રિય અને મનુષ્યગતિ ચૈાગ્ય એગણુૌશ ખાંધતાં સાતે ઉદયસ્થાનક ડાય છે. એટલે કે તે સાતે ઉદયસ્થાનકમાંથી જેને જેને જે જે ઉદાસ્થાન હાય, તે તે ઉદયસ્થાનકે વત્તતા તેઓ મનુષ્યગતિ યાગ્ય કે તિય ચગતિ યાગ્ય એગણત્રીશ પ્રકૃતિના બંધ કરે છે. તેમાં પોતપોતાના ઉદયસ્થાનકે વત્તતા એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, તિય``ચ પાંચેન્દ્રિય, મનુષ્ય, દેવ અને નારકેાને સાસ્વાદન ગુણુસ્થાનકે એક અાશીનુ' જ સત્તાસ્થાન હોય છે માત્ર શ્રીશના ઉચે વમાન મનુષ્યને ઉપશમશ્રણથી પડતાં જે તેણે આહારકચતુષ્પના બંધ કર્યાં હાય તા સાસ્વાદન ગુણુસ્થાનકે ખાણુંનું સત્તાસ્થાન હોય છે. ત્રીશના અંધકને પણ આ પ્રમાણે જ કહેવુ. સઘળા ઉદયસ્થાનકમાં સ` મળી સામાન્યથી અઠ્ઠાવીશના ખધે એ, તિય ચગતિ ચાગ્ય એગણત્રીશના મંધે છે, મનુષ્ય ચેષ્ય એગણત્રીશના ધે છે, અને તિર્યંચગતિ યાગ્ય ત્રીશના અંધે છે, એમ આઠે સત્તાસ્થાનક હોય છે. હવે સભ્યમિથ્યાદષ્ટિ ગુણુસ્થાનકે અંધ, ઉદય અને સત્તાસ્થાનકાને વિચાર કરે છે. સભ્યમિથ્યાદ્રષ્ટિ ગુણસ્થાનકે અઠ્ઠાવીશ અને એગણુત્રીશ એમ એ બધસ્થાનકા હોય છે. તેમાં સભ્યમિથ્યાદિત તિય ચ અને મનુષ્યો દેવગતિયેાગ્ય અઠ્ઠાવીશના ખંધ કરે છે. તેના સ્થિરઅસ્થિર, શુભ-અશુભ અને યશ-અપયશના ભેદ્દે આઠ ભંગ થાય છે. દેવતા અને નારકીઓને મનુષ્યગતિ ચેાગ્ય એગણત્રૌશના ખ ́ધ થાય છે. તેના પણ ઉપર કહ્યા તે રીતે આઠ ભ ંગ થાય છે. કેમકે અન્ય પરાવત્તમાન અશુભ પ્રકૃતિના આ ગુણુસ્થાનકે બંધ થતા નથી, માટે અન્ય કોઈ ભ`ગ થતા નથી. ઉદયસ્થાના એગણત્રીશ, ત્રૌશ અને એકત્રીશ એમ ત્રણ ડાય છે. તેમાં તિયાને ૩૦-૩૧, મનુષ્યને ૩૦, નારકીને ર૯ અને દેવાને પણ રત્નું ઉદયસ્થાન હાય છે. તેમાં એગણત્રીશના ઉદયસ્થાનકના દેવા આશ્રયી સુભગ-દુ॰ગ, આદેય-અનાદેય અને યશ-અપ'અપયશના લેકે આઠ ભંગ થાય છે, અને નારકી આશ્રયી એકજ ભંગ થાય છે. કેમકે તેને સુભગ, આય અને યશના ઉદય હાત નથી. સઘળા મળી નવ ભંગ થાય છે. ૧ સાસ્વાદન ગુણસ્થાનકે બાણુંનું સત્તાસ્થાન આહારકચતુષ્ક બાંધી ઉપશમકોણિથી પડીને સાસ્વાદને આવનારને હાય છે. એટલે મનુષ્યને જ ત્રીસના ઉદયે બાણુનું સત્તાસ્થાન કહ્યુ` છે. અહીં એક શકા થાય છે કે ઉપશમશ્રેણિથી પડીને સાસ્વાદને આવનાર ત્યાંજ કાળધર્મ પામી સાસ્વાદન લઈ દેવગતિમાં જાય તા દેવ સંબધી ૨૧–૨૫ના ઉદયે ખાણુંનું સત્તાસ્થાન કેમ ન કહ્યું? કેમકે વૈમાનિક દેવનું આયુ ખાંધી ઉપશમકોણિ પર આરૂઢ થઈ પડનાર સાસ્વાદને કાળધર્મ પામી તે ગુરુસ્થાન લઈ વૈમાનિકમાં જઈ શકે છે તો ત્યાં મનુષ્યગતિ યોગ્ય ૨૯ બાંધતાં ૨૧-૨૫ ના ઉદયે ૯૨નું સત્તાસ્થાન પણ સભવે છે. કહ્યું નથી તત્ત્વ કેવળીગમ્ય. ૨ આ ગુણસ્થાન ગ`જ તિર્યંચ, ગજ મનુષ્ય, દેવ અને નારકીને પર્યાપ્તાવસ્થામાંજ હોય છે. અહિં દેવા અને નારકીએ માત્ર મનુષ્યગતિ યેાગ્ય અને મનુષ્યે તથા તિય``ચા માત્ર દેવગતિ ચૈાગ્ય 'ધ કરે છે. આ વસ્તુ ખ્યાલમાં રાખીને બાર્બાદે સ્થાનકા અને તેના સંવેધન વિચાર કરવા જોઈયે, રર Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧eo પંચસંગ્રહ તૃતીયખંડ ત્રીશના ઉદયના તિર્યંચ પંચેન્દ્રિય આશ્રય સંપૂર્ણ પર્યાપ્તિએ પર્યાપ્તાવસ્થાના જે અગીઆરસે બાવન ભંગ થાય છે, તે અહિં લેવાના છે. ભાષા પર્યાપ્તિ થતાં પહેલાં ઉદ્યોતના ઉદયના વિકલપના જે ભંગ થાય છે, તે અહિં લેવાના નથી. કેમકે આ ગુણસ્થાનક સઘળી પર્યાપ્તિએ પર્યાપ્ત થયા પછી જ હોય છે. એ પ્રમાણે મનુષ્યને પણ ત્રીશના ઉદયના અગીઆરસે બાવન ભંગ થાય છે. સઘળા મળી ત્રીશના ઉદયના ત્રેવીસસે ચાર ભંગ થાય છે. એકત્રીશના ઉદયના તિર્યંચ પંચેન્દ્રિયે આશ્રય અગીઆરસે બાવન ભંગ થાય છે. આ ઉદયસ્થાન મનુષ્યને હેતું નથી. ત્રણે ઉદયસ્થાનકના સઘળા મળી ત્રીસસે પાંસઠ ભાંગા થાય છે. સત્તાસ્થાને બાણું અને અાશી એમ બે હોય છે. આહારકચતુષ્કની સત્તાવાળાને બાણું, અને તેની સત્તાવિનાનાને અાશીનું સત્તાસ્થાન ચારે ગતિના જીવમાં હોય છે. હવે સંવેધ કહે છે-અટ્ટાલીશના બંધક સમ્યગૃમિથ્યાષ્ટિને ત્રીશ અને એકત્રીશ એમ બે ઉદયસ્થાન હોય છે, આ બંને ઉદયસ્થાનકમાં વર્તમાન તિર્યા અને ત્રીશના ઉદયે વતન માન મનુષ્ય દેવગતિગ્ય અઠ્ઠાવીશને બંધ કરે છે, અને તે વખતે આ બંને ઉદયસ્થાનકમાં બાણું અને અાશી એમ બે સત્તાસ્થાન હોય છે. મનુષ્યગતિગ્ય એગણત્રીશના બંધક દેવ અને નારીને ઓગણત્રીશનું એકજ ઉદયસ્થાન હેય છે. એગણત્રીશના ઉદયે વર્તાતા દેવો અને નાકીએ મનુષ્યગતિગ્ય ઓગણત્રીશ પ્રકૃતિને બંધ કરે છે. તે વખતે બાણું અને અદાશીમાંથી કઈ પણ સત્તાસ્થાનક હોય છે. આ પ્રમાણે ત્રણમાંના દરેક ઉદયસ્થાનકે બબ્બે સત્તાસ્થાન હોવાથી સામાન્યથી છ સત્તાસ્થાન થાય છે. હવે અવિરતિસમ્યગ્ગદષ્ટિના બંધ, ઉદય અને સત્તાસ્થાનકને વિચાર કરે છે–અવિરતિ ૧ આ ગુણસ્થાનકે ઉત્તરક્રિય નહિ કરતા હોય કે કરતા હોય અને અ૫કાલ હોવાને લીધે વિવક્ષા ન કરી હોય પરંતુ ઉત્તર ક્રિયશરીર અહિં વિવર્યું નથી. જો તેની વિરક્ષા કરી હોત તો ઉદ્યોતના ઉદયવાળું ત્રીશનું ઉદયસ્થાન પણ દેવને કહેત. ૧ આ ગુણસ્થાનક ચારે ગતિના છને કરણ અપર્યાપ્તાવસ્થા અને પર્યાપ્તાવસ્થામાં હોય છે. અપાતાવસ્થામાં નવું સમ્યક્ત્વ ઉત્પન્ન થતું નથી, પરંતુ સમ્યક્ત્વ લઈ ને ચાર ગતિમાં જઈ આવી શકે છે. એટલે અપર્યાપ્તાવસ્થામાં પણ આ ગુણસ્થાનક હોય છે. આ ગુણસ્થાનકે વર્તાતા દેવો અને નારકીઓ મનુષ્યગતિગ્ય ૨૯, અને તીર્થંકરનામ સાથે ૩૦ બાંધે છે. મનુષ્ય દેવગતિગ્ય ૨૮ અને તીર્થંકરનામ સાથે ૨૯ બાંધે છે તિર્યચે માત્ર અઠ્ઠાવીશજ બાંધે છે. ચારે ગતિના આત્માઓ પિતતાના ઉદયે વર્તાતા સ્વયોગ્ય ઉપરોક્ત બંધસ્થાન બાંધે છે. સત્તાસ્થાને ૯૩-૯૨-૮૯-૮૮ એ ચાર હોય છે. દેવગતિમાં ચારે, નરકગતિમાં ત્રાણું સિવાય ત્રણ, મનુષ્યગતિમાં ચારે અને તિર્યંચગતિમાં બારું અને અઠ્ઠાશી એ બે સત્તાસ્થાન હોય છે. Page #182 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા ટીકાનુવાદ ૧૭૧ સમ્યગૃષ્ટિગુણસ્થાનકે વર્તમાન આત્માને ૨૮–૨૯-૩૦ એમ ત્રણ બંધસ્થાન હોય છે. તેમાં અવિરતિસમ્યગ્દષ્ટિ તિર્યંચ અને મનુષ્યને દેવગતિયોગ્ય બંધ કરતાં અઠ્ઠાવીશનું બંધસ્થાન હોય છે. તેના સ્થિર-અસ્થિર, શુભ-અશુભ અને યશ-અપયશના ભેદે આઠ ભંગ થાય છે. આ ગુણસ્થાનકવાળા અન્ય કોઈપણ ગતિ ગ્ય બંધ કરતા નથી, માટે અહિં નરકગતિ યોગ્ય અદ્યાર્નીશને બંધ થતું નથી. મનુષ્યને દેવગતિગ્ય તીર્થંકર નામકર્મ સહિત બંધ કરતાં એગણત્રીશનું પણ બંધસ્થાન હોય છે. તેના ઉપર કહ્યા તે પ્રમાણે આઠ ભંગ થાય છે. મનુષ્યગતિયોગ્ય બંધ કરતા દેવ અને નારકીઓને ઓગણત્રીશનું બંધરથાન હેય છે. તેના પણ એજ આઠ ભંગ થાય છે. તેમજ તીર્થંકરનામ સહિત મનુષ્યગતિગ્ય ત્રીશને બંધ કરતાં તેઓને ત્રીશનું બંધસ્થાન પણ હોય છે. તેના પણ ઉપર કહા તે આઠ જ ભંગ થાય છે. આ ગુણસ્થાનકે ઉદયસ્થાનકે આઠ હોય છે. તે આ પ્રમાણે-૨૧-૨૫–૨૬-૨૭–૨૮ ૨–૩૦-૩૧. તેમાં એકવીશને ઉદય નારકી, તિર્યંચ, મનુષ્ય અને હેવ એ ચારે આશ્રયી સમજો. કેમકે પૂર્વ બદ્ધાયુ ક્ષાયિકસમ્યકત્વને ઉપરોકત ચારે ગતિમાં ઉત્પત્તિને સંભવ છે. અવિરતિસમ્યગ્દષ્ટિ આત્માઓ અપર્યાપ્ત નામકર્મના ઉદયવાળામાં ઉત્પન્ન થતા નથી. માટે અપર્યાપ્તાના ઉદયસ્થાનકમાં થતા ભાંગાઓ વર્જિને શેષ ભાંગાઓ અહિં સમજવા. અને તે પચસ છે. તે આ-તિયચપંચેન્દ્રિય આશ્રય આહ, મનુષ્ય આશ્રયી આઠ, દેવ આશ્રય આઠ અને નારકી આશ્રય એક. પચીસ અને સત્તાવીશ એ બે ઉદય દે, નારકીઓ અને વૈક્રિય તિર્યંચ-મનુષ્યો આશ્રય સમજવા. તેમાં નારકી ક્ષાયિક કે વેદકસમ્યગ્દષ્ટિ હોય છે, અને દેવે ત્રણ પ્રકારના સમ્યફ યુક્ત હોય છે. સપ્તતિકા ચૂર્ણિમાં કહ્યું છે કે “વીસવીરોયા તેને વેનિયરિંભિgg , નેહા વાવેથા સદી સે તિવિધિવિતિ'. એટલે કે પચીસ અને સત્તાવીશને ઉદય દેવ અને નારકીઓ આશ્રય હોય છે, તેમજ ઉત્તરક્રિયતિર્યંચ અને મનુષ્ય આશ્રય હોય છે. તેમાં નારકી ક્ષાયિક અને વેદકસમ્યગ્દષ્ટિ હોય છે, અને દે ત્રણ પ્રકારના સમ્યક્ત્વ યુક્ત હોય છે. અહિં ભાંગાઓ પાતપિતાના સઘળા સમજવા. ૧ બંધ કે ઉદ્યમાં વિરોધી પ્રવૃતિઓ હોવાને લીધે ભાંગા ઉત્પન્ન થાય છે. અહિં દરેક ગતિમાં કયા કયા ઉદયસ્થાન હોય છે. અને તેમાં અનામે કઈ કઈ પ્રકૃતિએ ભળે છે, તથા તેમાં કઈ કઈ વિરોધી પ્રવૃતિઓ હોય છે તેનો ખ્યાલ રાખી ભાંગાઓ ઉત્પન્ન કરવાના હોય છે. કઈ પ્રકૃતિનો કયાં સુધી ઉદય હોય તે ખાસ યાદ રાખવું જોઈએ. અહિં ઉદયમાં છ સંઘયણ, છ સંસ્થાન, સુભગ-દુર્ભાગ, આદેય-અનાદેય, યશ-અપયશ, બે વિલાયોગતિ અને બે સ્વર, આટલી પ્રકૃતિએને ભંગ ઉત્પન્ન કરવા Page #183 -------------------------------------------------------------------------- ________________ પચસંગ્રહ તૃતીયખંડ છવ્વીસના ઉદય ક્ષાયિક અને વેદક સમ્યગ્દષ્ટિ તિય ચ અને મનુષ્યને હાય છે, ઔપશમિક સમ્યગ્દષ્ટિ તિય ચ અને મનુષ્યમાં ઉત્પન્ન થતા નથી, માટે ત્રણે પ્રકારના સમ્યકત્વીઓને હાય છે એમ કહ્યું નથી. તિર્યંચમાં વેદકર સમ્યગ્દષ્ટિપણું બાવીસની સત્તાવાળા (અસ’બ્ય વરસના આયુવાળા) તિય ચ માશ્રયી સમજવુ. ૧૯૨ અઠ્ઠાવીશ અને એગણત્રીશના ઉદય નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચારે ગતિમાં હાય છે. ત્રીશના ઉદ્દય તિય ઇંચ પંચેન્દ્રિય, મનુષ્ય અને દેવાને હોય છે. એકત્રીશના ઉદય તિયાઁચ પોંચેન્દ્રિયાને હાય છે. અહિ' દરેક ઉદયસ્થાનકમાં ભાંગા પોતપોતાના સામાન્ય ઉદયસ્થાનમાં જે કહ્યા છે, તે સઘળા સમજવા. આ ગુણુસ્થાનકે ત્રાણું, ખાણું, નેવ્યાસી અને ઠ્ઠાશી એમ ચાર સત્તાસ્થાનેા હાય છે. માટે ફેરવવાની હોય છે. તેમાં છેલ્લા ત્રણ સ`ઘયણના ઉદય સાતમા સુધી, બીજા અને ત્રીજાના ઉદય અગીઆરમા સુધી અને પહેલાના ઉદય તેરમા સુધી હોય છે. એ સસ્થાનના ઉદય તેરમા સુધી હાય છે. દુગ, અનાદેય અને અપયશના ઉદય ચેાથા સુધી, અને સુભગ, આદેય અને યશના ઉદય ચૌદમા સુધી ઢાય છે. એ વિદ્વાયાગત અને એ સ્તરના ઉદય તેરમા સુધી હોય છે. ગુરુસ્થાનકમાં ઉદયના ભગ ઉત્પન્ન કરવા માટે આ હકીકત યાદ રાખવી. તથા ૨૧-૨૫-૨૭ના ઉદયસ્થાનમાં પરસ્પર વિરુદ્ધ સામાન્યત: સુગ-દુભગ, આદેય-અનાદેય, યશ, અપયશ, એ પ્રકૃતિએ હેાય છે. ૨૬ ના ઉદયમાં ઉપરોક્ત પ્રકૃતિમાં છ સ`ઘણ અને છ સંસ્થાન વધે છે. ૨૮ ના ઉદયમાં એ વિહાયેાગતિ ભળે છે, ૨૯ ના ઉદયમાં વિરોધિ પ્રકૃતિ કેાઈ વધતી નથી. ૩૦ ના ઉદ્દયમાં બે સ્વર વધે છે. ૩૧ ના ઉદ્દેશ્યમાં ૩૦ ના ઉદય પ્રમાણે જ વિરાધિ પ્રકૃતિએ હોય છે. માત્ર દેવાના પોતાના દરેક ઉદયમાં સૌભાગ્ય-દુર્ભાગ્ય, આદેય-અનાદેય, અને યશ-અપયશ જ વિરેાધિ પ્રકૃતિ તરીકે હોય છે, અન્ય કાઈ હાતી નથી. અને નારકીએમાં તે। તમામ પરાવર્ત્ત'માન અપ્રશસ્ત પ્રકૃતિએતેાજ ઉદય હાય છે. આ હકીકત ખ્યાલમાં રાખી દરેક ગુણસ્થાનકે રહેલા ઉદ્દયસ્થાનના ભાંગાએ સ્વયમેવ વિચારી લેવા ર. ક્ષાયિક સમ્યક્ત્વ ઉત્પન્ન કરતાં મિથ્યાત્વ, મિશ્ર અને સમ્યકતમેાહનીયતા ઘણા ભાગ ક્ષય કરી વૈમાનિક દેવ, ત્રણ નરક અને સખ્યાત વરસના આયુવાળા મનુષ્ય-તિય યમાં ઉત્પન્ન થાય છે એટલે ચારે ગતિમાં બાવીસનું સત્તાસ્થાન હેાય છે. ઉપરોક્ત પક્તિથી એમ સમજાય છે કે સખ્યાત વરસના આયુવાળા તિ"ચમાં કોઈપણ સમ્યક્ત્વ લઈ ઉત્પન્ન થાય નહિ એટલે તેને અપર્યાપ્તાવસ્થામાં કાઈ સમ્યકત્વ સભવે નહિ પર્યાપ્ત થયા બાદ ઉપશમ કે ક્ષયાપમ સમ્યકત્વ ઉત્પન્ન કરી શકે, નારકીમાં માત્ર ક્ષાયિક કે વેદક લઈ તે જાય. ત્યાં ક્ષાયેાપમિક કે ઉપશમ ઉત્પન્ન કરી શકે, દેવતિમાં ગમે તે સમ્યકત્વ લઈને જાય તેમાં ઉપશમસમ્યકત્વ ઉપશમકોણિનું લઈ તે જાય તેા હોય છે. મનુષ્યને અપ [પ્તાવસ્થામાં ક્ષાયિક કે ક્ષાયેાપશમિક એ એજ સમ્યકત્વ હાય છે, ઉપશમ હાતુ નથી. Page #184 -------------------------------------------------------------------------- ________________ સંતતિકા ટીકાનુવાદ ૧૭૩ તેમાં જે અપ્રમત્ત કે અપૂર્વકરણ ગુણસ્થાનકે વર્તમાન આત્મા તીર્થંકર અને આહારદ્ધિક યુક્ત દેવગતિ યોગ્ય એકત્રીશ પ્રકૃતિ બાંધી પરિણામના પરાવર્તન વડે ત્યાંથી પડી અવિરતિ સમ્યગ્દષ્ટિ થાય. અથવા મરણ પામી દેવ થાય તે આશ્રય ત્રાણુંનું સત્તા સ્થાન હોય છે. આહારદ્ધિક બાંધી પરિણામના પરાવર્તનવડે પડી મિથ્યાત્વે જઈ ચારમાંથી કેઈપણ ગતિમાં ઉત્પન્ન થાય, તે તે ગતિમાં જઈ ફરી સમ્યકત્વ પ્રાપ્ત કરે તેવા કેઈ જીવ આશ્રય બાણું, માત્ર દેવ અને મનુષ્યમાં મિથ્યાત્વ નહિ પ્રાપ્ત કરનારને પણ બાણુંનું સત્તાસ્થાન હોય છે. (કેમકે મનુષ્ય તે ઉપશમશ્રેણિ પરથી પડતા પડતે અવિરતિ ગુણસ્થાનકે આવે છે, અને શ્રેણિમાં કાળ કરી સમ્યકત્વ યુકત વૈમાનિક દેવમાં ઉત્પન્ન થાય છે, એટલે સમ્યક્ત્વથી નહિ પડનાર મનુષ્ય અને દેવને બાણુંનું સત્તાસ્થાન ઘટી શકે છે.) નેવ્યાશીનું સત્તાસ્થાન અવિરતિસમષ્ટિ દેવતા, નારક અને મનુષ્યને હોય છે. કેમકે તે ત્રણે ગતિવાળા તીર્થકર નામકર્મ બાંધી શકે છે. તિર્યંચમાં તીર્થંકરનામકર્મની સત્તાવાળે પણ ઉત્પન્ન થતું નથી, માટે તિર્યંચને ગ્રહણ કર્યા નથી. અડાશીનું સત્તાસ્થાન સામાન્યથી ચારે ગતિવાળા અવિરતિસમ્યગ્દષ્ટિએને હેય છે. હવે સંવેધ કહે છે–દેવગતિ યોગ્ય અડાલીશના બંધક મનુષ્ય અને તિર્યંચોને યથાયોગ્ય રીતે આઠે દિયસ્થાન હોય છે. તેમાં પચીસ અને સત્તાવીશને ઉદય શૈક્રિય તિર્યંચ અને મનુષ્ય આશ્રયી હોય છે. પિતાના ઉદયે વર્તતા તેઓ અાશને બંધ કરે છે. એક એક ઉદયે બાણું અને અડાશી એમ બન્ને સત્તાસ્થાને હોય છે. એગણત્રીશને બંધ દેવગતિયોગ્ય અને મનુષ્યગતિ યોગ્ય એમ બે પ્રકારે છે. તેમાં દેવગતિયોગ્ય ૨૯ ને તીર્થંકરનામકર્મ યુક્ત છે, અને તેને બંધ મનુષ્યો જ કરે છે. તેનાં ઉદયસ્થાનકે સાત છે. તે આ પ્રમાણે ૨૧-૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦ આ ઉદયસ્થાનકે વર્તમાન મનુષ્ય દેવગતિ ગ્ય ઓગણત્રીશને બંધ કરે છે. એકત્રીશને ઉદય મનુષ્યોમાં તે નથી. એક-એક ઉદયસ્થાનકે ત્રાણું અને નેવ્યાશી એમ બબ્બે સત્તાસ્થાનક હોય છે. મનુષ્યગતિ5 ઓગણત્રીશ પ્રકૃતિ દેવ અને નારકીઓ બાંધે છે. તેમાં નારકીઓને ૨૧-૨૫-૨૭-૨૮ ૨૯ એ પાંચ ઉદયસ્થાનકે હોય છે, અને દેવેને ઉપરનાં પાંચ અને છઠું ત્રીશ એમ છ ઉદયસ્થાનક હોય છે. તેમાં ત્રીશનું ઉદયસ્થાન ઉદ્યોતના વેદક દેને સમજવું. પિતાના ઉદયે વર્તમાન દેવો અને નારકી મનુષ્ય એગ્ય ઓગણત્રીશ પ્રકૃતિને બંધ કરે છે. એક એક ઉદયસ્થાનકે બારું અને અદાશી એમ બન્ને સત્તાસ્થાનકે હેય છે. મનુષ્યગતિ યોગ્ય તીર્થકરનામકર્મ યુક્ત ત્રીશ અવિરતિસમ્યગ્દષિટ દેવ અને નારકીઓ બાંધે છે. તેમાં દેવને ઉપર કહ્યાં તે પ્રમાણે છએ ઉદયસ્થાનકે હોય છે, અને તે દરેક Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ પંચસંગ્રહ તૃતીયડ ઉદયસ્થાનકે ત્રાણું અને નેવ્યાશી એમ બબ્બે સત્તાસ્થાનકે હોય છે. નારકીને ત્રીશને બંધ કરતાં પાંચ ઉદયસ્થાનકે હોય છે. તે દરેક ઉદયસ્થાનકમાં એક માત્ર નેવ્યાસીનું જ સત્તાસ્થાન હોય છે. કેમકે તીર્થંકરનામ અને આહારકચતુષ્ક એ બંનેની સંયુક્ત સત્તા છતાં કઈ પણ આત્મા નરકગતિમાં ઉત્પન્ન થતું નથી, માટે તેઓને ત્રાણુંનું સત્તાસ્થાન સંભવતું નથી. આ પ્રમાણે સામાન્યથી એકવીશથી આરંભી ત્રીશ સુધીના ઉદયસ્થાનકમાંનાં દરેક ઉદયસ્થાનકે ૯૩–૯૨-૮-૮૮ એમ ચાર ચાર સત્તાસ્થાને હોય છે. અને એકત્રીશના ઉદયમાં ૯૨-૮૮ એમ બે સત્તાસ્થાન હોય છે. સઘળાં મળી ત્રીશ સત્તાસ્થાનકે થાય છે. હવે દેશવિરતના બંધ, ઉદય અને સત્તાસ્થાનકે કહે છે–દેશવિરતિ ગુણસ્થાનકે અટૂઠાવીશ અને ઓગણત્રીશ એ બે બંધસ્થાનક હોય છે. આ ગુણસ્થાનક સંખ્યાતવર્ષના આયુવાળા મનુષ્ય અને તિયાને જ હેય છે, અને તે પણ પર્યાપ્તાવસ્થામાં જો તેમાં અટૂઠાવીશનું બંધસ્થાન દેશવિરત મનુષ્ય કે તિર્યંચને દેવગતિગ્ય બાંધતાં સમજવું. તેના સ્થિર–અસ્થિર, શુભ-અશુભ અને યશ–અપયશના ભેદે આઠ ભાગા સમજવા. તેજ અડાવીશનું બંધસ્થાન તીર્થંકરનામકર્મ યુક્ત એગણત્રીશનું બંધસ્થાન થાય છે, અને તે બંધસ્થાન માત્ર મનુષ્યને જ હોય છે. કેમકે તિર્યને તીર્થંકરનામકર્મને બંધ થત નથી. અહિં પણ ઉપર કહ્યા તે આઠ ભાંગા થાય છે. અહિં ઉદયસ્થાનકે છે છે-૨૫-૨૭-૨૮-૨૯-૩૦-૩૧. તેમાં આદિનાં ચાર ઉદયસ્થાનક વૈકિયતિર્યંચ અને મનુષ્યને હોય છે. આ ગુણસ્થાનકે દુર્ભાગ, અનાદેય અને અપયશને ઉદય નહિ હોવાથી ચારે ઉદયસ્થાનમાં એક-એકજ ભંગ થાય છે. ત્રીશને ઉદય શૈક્રિયતિયચને તેમજ સ્વભાવસ્થ તિર્યંચ-મનુષ્યને પણ હોય છે. અહિં ભાંગા એકસે ચુમ્માલીશ થાય છે. તે છ સંઘયણ, છ સંસ્થાન, સુસ્વર-દુસ્વર, અને પ્રશસ્ત-અપ્રશસ્ત વિહાગતિના પરાવર્તન થવાથી થાય છે. દુર્ભગ, અનાદેય અને અપયશકીર્તિને ઉદય ગુણના પ્રભાવથી જ દેશવિરતિને હેતે નથી, માટે તદાશ્રિત વિકલ્પ ૧. આ ગુણસ્થાનકે સંખ્યાત વરસના આયુવાળા તિર્યચે હોય છે. અને તેને ઉપશમ કે ક્ષપશમ સમ્યકત્વ હોય છે. સંખ્યાત વરસના આયુવાળામાં ક્ષાયિક સમ્યકત્વ હોતું નથી. ૨ બૈક્રિયમનુષ્યને પિતાના ચારે ઉદયસ્થાનમાં એક-એક ભંગ થાય છે, કેમકે તેને અહિ ઉદ્યોતને ઉદય હોતું નથી. વૈકિય તિર્યંચને પિતાના શરૂઆતના બે ઉદયસ્થાનમાં એક-એક, અને ત્રીજા અને ચોથા ઉદયસ્થાનમાં બે ભંગ થાય છે. કેમકે શરીરપર્યાદિત પૂર્ણ થયા પછી તેઓને ઉદ્યોતના ઉદયને પણ સંભવ છે. સર્વ પદો પ્રશસ્ત હોવાથી અધિક ભંગ થતા નથી, તથા ત્રીશના ઉદયને વક્રિયચિતો એક ભંગ થાય છે એટલે અહિં વૈઝિયમનુષ્યના ચાર, અને વૈક્રિયતિર્યંચના સાત ભંગ થાય છે. Page #186 -------------------------------------------------------------------------- ________________ સતતિકા ટીકાનુવાદ ૧૭૫ પણ થતા નથી. એકત્રીશને ઉદય તિર્યચેનેજ હોય છે. તેમાં પણ ઉપર કહ્યા તેજ એક ચુમ્માલીશ ભાંગા થાય છે. આ ગુણસ્થાનકે ત્રાણું, બાણું, નેવ્યાસી અને અટ્ટાશ એમ ચાર સત્તાસ્થાનકે હેય છે. તેમાં જે કંઈ અપ્રમત્ત કે અપૂર્વકરણગુણસ્થાનકવર્તી આત્મા તીર્થંકરનામ અને આહારકહિક બાંધી પરિણામને હાસ થવાથી દેશવિરતિ થાય તેને ત્રાણુનું સત્તાસ્થાન હોય છે. શેષ સત્તાસ્થાને વિચાર અવિરતિસમ્યગૃષ્ટિની જેમ જ સમજ. હવે સંવેધ કહે છે–દેવગતિગ્ય અગ્રાવીશના બંધક દેશવિરતિ મનુષ્યને ૨૫-૨૭ ૨૮-૯-૩૦ એમ પાંચ ઉદયસ્થાનકે હોય છે. તેમાં શરૂઆતનાં ચાર ઉદયસ્થાનકે વૈક્રિયમનુષ્યને અને પાંચમું સ્વભાવસ્થ મનુષ્યને હોય છે. એ દરેક ઉદયસ્થાનમાં બાણું અને અઠ્ઠાશી એમ બબ્બે સત્તાસ્થાને હોય છે. દેવગતિગ્ય અઠ્ઠાવીશના બંધક દેશવિરત તિયચને પણ ઉપર કહ્યા તે પ્રમાણે પાંચ ઉદયસ્થાન અને છ : એકત્રીશનું એમ છે ઉદયસ્થાનકે હોય છે. તેમાં શરૂઆતના પાંચ વૈક્રિય તિયચને અને છેલ્લા બે સ્વભાવસ્થ તિર્યંચને હેય છે. આ દરેક ઉદયસ્થાનકે પણ બાણું અને અાશી એમ બબ્બે સત્તાસ્થાનક હોય છે. | તીર્થંકરનામકર્મ યુક્ત દેવગતિયોગ્ય ઓગણત્રીસને બંધ દેશવિરત મનુષ્યને જ હોય છે. તેમાં પણ ઉપર મનુષ્યને જે અને જે રીતે પાંચ ઉદયસ્થાને કહ્યાં છે અને તે રીતે પાંચ ઉદયસ્થાનકે હેય છે. દરેક ઉદયસ્થાનકમાં ત્રાણું અને નેવ્યાશી એમ બબ્બે સત્તાસ્થાને હોય છે. - આ રીતે દેશવિરતિને પચ્ચીશથી ત્રીશ સુધીના પાંચ ઉદયસ્થાનમાં ચાર ચાર સત્તા સ્થાને અને એકત્રીશના ઉદયમાં બે સત્તાસ્થાને-કુલ બાવીસ સત્તાસ્થાને હોય છે. હવે પ્રમસંવતના બંધાદિ સ્થાનનું નિરૂપણ કરે છે–પ્રમસંવતને ૨૮–૨૯ બે બંધસ્થાનકે હેય છે. આ બંને બંધસ્થાનકો દેશવિરતની જેમ સમજવાં. આ અને હવે પછીનાં ગુણસ્થાનકો સંયત મનુષ્યને જ હોય છે. આ ગુણસ્થાનકે ૨૫-૨૭-૨૮-૨૯-૩૦ એમ પાંચ ઉદયસ્થાનક હોય છે. આ સઘળાં ઉદયસ્થાનકો શૈક્રિયસંયત અને આહારકસંયતને હોય છે. અને છેલ્લે ત્રીશનું ઉદયસ્થાનક સ્વભાવસ્થ સંયતને પણ હોય છે. શૈક્રિયસંયત અને આહારક સંવતને પચીસ અને સત્તાવીસના ઉદયે એક એક ભંગ હોય છે. અાવીશ અને ઓગણત્રીશના ઉદયે બબે ભંગ હોય છે. અને ત્રીશના ઉદયે એક એક ભંગ હોય છે. એટલે વૈક્રિયસંયતના સાત અને આહારકસંયતના સાત કુલ ચૌદ ભંગ થાય છે. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ પંચસંગ્રહ તૃતીયખંડ ત્રીશને ઉદય સ્વભાવસ્થ સંતને પણ હોય છે, અને તેના દેશવિરતિની જેમ એક ચુમ્માલીશ ભંગ થાય છે. ત્રાણું, નેવ્યાશી, બાણું અને અાશી એમ ચાર સત્તાસ્થાનકે હોય છે. તેને વિચાર દેશવિરતિના સત્તાસ્થાનકોની જેમ કરી લે. - હવે સંવેધ કહે છે–દેવગતિગ્ય અઢાવીશના બંધક પ્રમસંવતને ઉપર કહ્યા તે પાંચે ઉદયસ્થાનકમાં બાણું અને અઠ્ઠાશ એમ બબ્બે સત્તાસ્થાનકો હોય છે. માત્ર આહારક સંયતના દરેક ઉદયસ્થાનકમાં એક બાણુંનું જ સત્તાસ્થાન હોય છે. કારણ કે આહારકની સત્તાવાળેજ આહારકશરીરની રચના કરી શકે છે. વૈકિયસંયતને બંને સત્તાસ્થાને સંભવે છે. તીર્થકરનામયુકત દેવગતિગ્ય એગણત્રીશના બંધક સંવતને ઉપરોકત પાંચે ઉદય સ્થાનમાં ત્રાણું અને નેવ્યાશી એમ બબ્બે સત્તાસ્થાને સંભવે છે. માત્ર આહારકસંયતને ત્રાણુંનુજ સત્તાસ્થાન હોય છે. કારણ કે ઓગણત્રીશને બંધ તીર્થંકરનામ યુકત થત હોવાથી તેની સત્તા પણ અવશ્ય હાય છેજ. શૈક્રિયસંયત અને સ્વભાવસ્થ સંયતને બંને સત્તાસ્થાને હેાય છે. આ પ્રમાણે પ્રમત્તસંયતને પિતાના સઘળા ઉદયસ્થાનકોમાં સામાન્યથી ચાર ચાર સત્તાસ્થાનકો સંભવે છે, એટલે સઘળાં મળી વશ થાય છે. . હવે અપ્રમત્ત સંયતના બંધાદિને વિચાર કરે છે–અપ્રમત્તસંયતને ૨૮-૨૯-૩૦ -૩૧ એમ ચાર બંધસ્થાનક હોય છે. તેમાં શરૂઆતનાં બે પ્રમત્ત સંયતની જેમ સમજવાં. આહારકદ્ધિક યુક્ત દેવગતિગ્ય ત્રશને બંધ કરે ત્યારે ત્રીશનું, અને તીર્થકરનામ તથા આહારદ્ધિક એ ત્રણે સાથે બંધ કરે ત્યારે એકત્રીશનું બંધસ્થાન હોય છે. અહિં દરેક બંધસ્થાનકને એક એક ભંગજ થાય કારણકે આ ગુણસ્થાનકે - અસ્થિર, અશુભ અને અપયશને બંધ થતું નથી. આ ગુણસ્થાનકે ૨૯-૩૦ એમ બે ઉદયસ્થાનકો હોય છે. તેમાં જે કોઈ પ્રમસંવત આત્મા આહારક કે નૈકિયશરીર વિકુવ્વ તેની સઘળી પર્યાપિતએ પર્યાપ્ત થઈ આ ગુણસ્થાનકે આવે તેને એગણત્રીશને ઉદય હોય છે. આ ઉદયને એક વૈક્રિય આશ્રયી અને એક આહારક આશ્રયી એમ બે ભંગ થાય છે. ઉદ્યોતને ઉદય થયા બાદ ત્રીશને ઉદય પણ અહિં હોય છે. અહિં પણ ઉપર કહ્યા તે રીતે બે ભંગ થાય છે આ પ્રમાણે વૈક્રિય સંયતના બે અને આહારકસંયતના બે કુલ ચાર ભંગ થાય છે. સ્વભાવસ્થ અપ્રમત્ત સંયતને પણ ત્રીશને ઉદય હોય છે. અને તેના એક ચુમ્માલીસ ભંગ થાય છે, જે પ્રમત્તસયતને કહ્યા તે પ્રમાણે હોય છે. અહિં ૯૩-૯૨-૮૯-૮૮ એ સત્તાસ્થાને પૂર્વે કહ્યા તે પ્રમાણે હોય છે. હવે સંવેધ કહે છે–આ ગુણસ્થાનકે અઠ્ઠાવીશના બંધકને બંને ઉદયસ્થાનકમાં અદ્ધાશીનું સત્તાસ્થાન હોય છે. એગણત્રીશના બંધને બંને ઉદયસ્થાનમાં નેવ્યાશીનું સત્તાસ્થાન હોય છે. ત્રીશના બંધકને બંને ઉદયે બાણુંનું સત્તાસ્થાન હોય છે. અને Page #188 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા ટીકાનુવાદ ૧૭૭ એકત્રશન બંધકને બંને ઉદયે ત્રાણુનું સત્તાસ્થાન હોય છે. કારણકે જેણે તીર્થંકરનામ નિકાચિત કર્યું હોય તે તેની બંધોગ્ય ભૂમિમાં પ્રતિસમય અવશ્ય તીર્થંકરનામકર્મ બાંધે છે, એ પ્રમાણે આહારકને બંધ થયા પછી પણ તેની બંધ યોગ્ય ભૂમિમાં અવશ્ય આહારકદ્ધિકને બંધ કરે છે. માટે એક-એક બંધમાં એક-એક સત્તાસ્થાન સંભવે છે. સઘળાં મળી આઠ સત્તાસ્થાન થાય છે. હવે અપૂર્વકરણ ગુણસ્થાનકના બંધાદિ કહે છે-આ ગુણસ્થાનકને ચારિત્રમેહનીયની ઉપશમના કરનાર કે ચારિત્રમેહનીયની ક્ષપણું કરનાર આત્મા જ પ્રાપ્ત કરે છે. અહિં ૨૮-૨૯-૩૦-૩'-૧ એમ પાંચ બંધસ્થાનકે હેય છે તેમાં આદિના ચારનું સ્વરૂપ અપ્રમત્તસંયતના બંધસ્થાનની જેમ સમજવું. અને અપૂર્વકરણના છઠે ભાગે દેવગતિ ગ્ય ત્રીશ પ્રકૃતિને અંધવિરછેદ થયા પછી એક યશકીર્તિના બંધરૂપ એકનું બંધસ્થાન રામજવું. અહિં ઉદયસ્થાન ત્રીશનું એક જ હોય છે, તેના વીશ ભંગ થાય છે. અને તે વાત્રકષભનારાચ સંઘયણ, છ સંસ્થાન; સુસ્વર-દુઃસ્વર; અને પ્રશસ્ત-અપ્રશસ્તવિહા ગતિના પરાવર્તનવડે થાય છે. અન્ય આચાર્યો શરૂઆતના ત્રણ સંઘયણમાંથી કોઈપણ સંઘયણવાળા ઉપશમશ્રેણિ માંડે છે એમ કહે છે. તેમના મતે ઉપરના વીસને ત્રણ સંઘયણ સાથે ગુણતાં બહેતર ભંગ થાય છે. આ પ્રમાણે એકજ ઉદયસ્થાન અને તેના ભાંગાઓ નવમા અને દશમા ગુણસ્થાનકે પણ હોય છે. સત્તાસ્થાને ૯૩- ૮૯ –૯૨-૮૮ એ ચાર પૂર્વે કહ્યાં તે પ્રમાણે હેય છે. હવે સંવેધ કહે છે- ત્રીશના ઉદયે વર્તતા અઠ્ઠાવીશના બંધક અપૂર્વકરણ ગુણ સ્થાનકવતી આત્માને અઢાશીનું; એગણત્રીશના બંધકને નેવ્યાશીનું, ત્રીશના બંધકને બાનું અને એકત્રીશના બંધકને ત્રાણુંનું સત્તાસ્થાન હોય છે. અને એકના બંધકને ચારે સત્તાસ્થાનક હોય છે. પ્રશ્ન-ત્રીશના ઉદયે વત્તતા એકના બંધકને ચારે સત્તાસ્થાનકે કેમ હોય? ઉત્તર-ચારમાંથી કોઈ પણ બંધસ્થાનકવાળા દેવગતિગ્ય બંધને વિચ્છેદ થયા બાદ એકના બંધક થાય છે અઠાવીશ આદિ બંધકને અનુક્રમે અાશી આદિ ચારે સત્તાસ્થાનક કહ્યાં છે, એટલે એકના બંધકને પણ ચારેય સત્તાસ્થાને સંભવે છે. હવે અનિવૃત્તિ બાદરભંપરાયગુણસ્થાનકના બંધાદિનું નિરૂપણ કરે છે–અનિવૃત્તિબારે યશકીર્તિના બંધરૂપ એકજ બંધસ્થાનક હોય છે, અને ત્રીશ પ્રકૃતિના ઉદયરૂપ એકજ ઉદયસ્થાનક હેય છે, સત્તાસ્થાનકો ૯૩-૨-૮૯-૮૮-૮૦-૭૯-૭૬-૭૫ એમ આઠ હોય છે. તેમાં શરૂઆતનાં ચાર ઉપશમશ્રણિ આશ્રયી હેય છે. અને ક્ષપકશ્રેણિમાં જ્યાં સુધી તેર ૨૩ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ પંચસ ગ્રહ તૃતીયખ’ડ પ્રકૃતિના ક્ષય થયેા હતેા નથી ત્યાં સુધી હોય છે. તેર પ્રકૃતિના ક્ષય થયા બાદ છેલ્લા ચાર સત્તાસ્થાનકે હાય છે. અહિઁ બંધ, ઉદય અને સત્તાસ્થાનના ભેદના અભાવ હાવાથી સાવધ સંભવતા નથી, માટે કહેવામાં આવ્યે નથી. સૂપસ‘પરાયગુણસ્થાનકે પશુ યશ:કીર્ત્તિના બધરૂપ એક અધસ્થાન હોય છે, ત્રશ પ્રકૃતિના ઉદયરૂપ એક ઉદયસ્થાન હોય છે, અને સત્તાસ્થાનકે નત્રમા ગુણસ્થાનકની જેમ આઠ હાય છે. તેમાં ૯૩-૯૨-૮૯-૮૮-એ ચાર ઉપશમ શ્રેણિમાં અને ૮૦-૭૯-૬૬૭૫ એ ચાર ક્ષપકશ્રેણિમાં હોય છે. નવમા તથા દશમા ગુણસ્થાનકે ત્રીશના ઉદયના ચાવીસ અગર તે બહાંતેર ભાંગા આઠમે ગુણસ્થાનકે જે રીતે કહ્યા તે રીતે સમજવા. અહિંથી અગાડીના ચાર ગુણુસ્થાનકે નામકર્માંની એક પણ પ્રકૃતિના મધ થતો નથી. પરંતુ ઉદય અને સત્તા હાય છે, એટલે ઉદયસ્થાનક અને સત્તાસ્થાનકા કહે છે ઉપશાંતમેહગુણસ્થાનકે ત્રૌશ પ્રકૃતિના ઉદયરૂપ એકજ ઉદયસ્થાન હોય છે. તેના ચાવીશ કે બહાંતેર ભંગ આઠમા ગુણસ્થાનકની જેમ સમજવા. સત્તાસ્થાનકે-૯૩-૮૯૯૨-૮૮ એમ ચાર હાય છે. ક્ષીણમેાહ ગુરુસ્થાનકે ત્રૌશનુ એકજ ઉદયસ્થાન હોય છે, ક્ષપકશ્રેણિ પ્રથમ સૉંઘયણથીજ પ્રાપ્ત થતી હાવાથી અહિં. ભાંગા ચાવીસજ થાય છે. તેમાં પણુ ક્ષીણમાહે વત્તમાન તીર્થંકરનામની સત્તાવાળાને પ્રથમ સંસ્થાનાદિ શુભ પ્રકૃતિનાજ ઉદય હાવાથી એકજ ભંગ થાય છે. સત્તાસ્થાનકા ૮૦-૬૯-૭૬-૭૫ એ ચાર હાય છે. તેમાં ૯૯-૭૫ એ એ સત્તાસ્થાન તીર્થંકરનામકમની સત્તા વિનાના આત્માને ડાય છે, અને ૮૦-૭૬ તીર્થંકરનામની સત્તાવાળાને હાય છે. સચેાગિકેલી ભગવાનને ૨૦-૨૧-૨૬-૨૭-૨૮-૨૯-૩૦ ૩૧ એમ આઠ ઉદયસ્થાનકા હાય છે. આ આઠે ઉદયસ્થાનકના અને તેના ભાગના વિચાર સોંમાન્યથી નામકમના ઉદયસ્થાનકને જ્યાં વિચાર કર્યાં છે ત્યાં કર્યાં છે. માટે ત્યાંથીજ જોઈ લેવુ.... સત્તાસ્થાનકા ૮૦-૭૯-૭૬-૭૫ એમ ચાર હાય છે. તેમાં ઉપરના ઉદયસ્થાનકમાંથી જે જે ઉદયસ્થાનક સામાન્ય કેવળીને હાય છે તેને ૯ કે ૭૫ માંથી કોઈપણુ સત્તાસ્થાનક હાય છે, અને જે જે ઉદયસ્થાનક તી કર ભગવ’તને હાય છે, તેમાં ૮૦-અને ૭૬ માંથી કોઈપણ સત્તાસ્થાનક હાય છે. અયાગિકેલિભગવ’તને માઠે અને નવ એમ એ ઉત્ક્રયસ્થાન ઢાય છે. તેમાં આઠના ઉદય સામાન્ય અચેગિકૈવલીને અને નવના ઉદય તીર્થંકર અયાગિકેલીને હાય છે. ૮૦-૭-૭૬-૭૫-૯-૮ એ પ્રમાણે આ ગુણુસ્થાનકે છ સત્તાસ્થાનકા હૈાય છે. તેમાં આઠના ઉદયે -૭૯-૦૫-૮ એ ત્રણ અને નવના ઉદયે-૮૦-૭૬-૯ એ ત્રણ સત્તાસ્થ ાન હોય છે, Page #190 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા ટીકાનુવાદ તેમાં શરૂઆતનાં બખે અમેગિના દ્વિચરમ સમયપર્યત હેય છે. અને છેલે સમયે તીર્થંકરભગવંતને નવનું અને સામાન્ય કેવળીને આઠનું સત્તાસ્થાન હોય છે. આ પ્રમાણે ગુણસ્થાનકમાં નામના બંધ, ઉદય અને સત્તાના સ્થાનકોને સંવેધ સાથે વિચાર કર્યો. હવે ગતિમાં નામકર્મના બંધાદિ સ્થાનકેને વિચાર કરે છે– તેમાં નારકીને એગણત્રીશ અને ત્રીશ એ બે બંધસ્થાન હોય છે. તેમાં એગણત્રીશ નારકીઓને તિર્યંચગતિ એગ્ય બાંધતાં અને મનુષ્યગતિ યોગ્ય બાંધતાં બંધાય છે. તથા ઉદ્યોતનામકર્મ યુક્ત ત્રીશ તિર્યંચગતિ યોગ્ય બાંધતાં અને તીર્થકર નામકર્મયુકત ત્રિીશ મનુષ્યગતિ એગ્ય બાંધતાં બંધાય છે. આ બંધસ્થાનકમાં ભાંગા જે પહેલાં કહ્યા છે તે અહિં પણ સમજવા. એટલે કે મનુષ્ય અને તિર્યંચગતિ બને એગ્ય ૨૯ના બંધ ૪૬૦૮, તિર્યંચ ગ્ય ૩૦ના બંધે ૪૬૦૮ અને મનુષ્ય યોગ્ય ૩૦ના બંધે ૮ એ રીતે તિર્યંચગતિ યોગ્ય બે બંધસ્થાનકના ૯૨૧૬ અને મનુષ્યગતિ એગ્ય બે બંધસ્થાનકના ૪૬૧૬ ભાંગા થાય છે. નારકીમાં ઉદયસ્થાનકે પાંચ હેય છે, તે આ પ્રમાણે-૨૧-૨૫-૨૭ ૨૮–૨૯. આ ઉઠવસ્થાનકે ભાંગાઓ નારકીને સામાન્ય ઉદયસ્થાનકની જેમ સમજવા. સત્તાસ્થાનકે ત્રણ હોય છે. તે આ ૨-૮૯-૮૮. તેમાં બાણું અને અાશી એ બે સત્તાસ્થાન તે જેમ સામાન્યતઃ સર્વને હોય છે, તેમ નારકીને પણ હોય છે. નેવ્યાશીનું સત્તાન તીર્થકરનામકર્મ બાંધ્યા પછી મિથ્યાત્વે જઈનરકમાં ઉત્પન્ન થયેલાને હોય છે, જેને વિચાર પહેલાં કરી ગયા છે. ત્રાણુનું સત્તાસ્થાન નરકગતિમાં હેતું નથી. કેમકે તીર્થ કર અને આહારકની સત્તા છતા કેઈ પણ જીવ નરકમાં ઉત્પન્ન થતું નથી. - હવે સંવેધ કહે છે–તિર્યંચગતિ યોગ્ય ઓગણત્રીશને બંધ કરતા નારકને ઉપર કહ્યા તે પાંચે ઉદયસ્થાનકે હોય છે. એટલે કે ઉપર કહ્યા તે સ્વગ્ય પાંચે ઉદયસ્થાનકે વર્તતા નારકીઓ તિર્યંચગતિ 5 ઓગણત્રીશને બંધ કરે છે. તે વખતે તેને બાણું કે અઠ્ઠાશીમાંથી કોઈ પણ સત્તાસ્થાન હોય છે. તીર્થકર નામની સત્તાવાળા નારકે તિર્યંચગતિ યંગ્ય બંધ કરતા નહિ હેવાથી તિર્યંચગતિ યોગ્ય બંધ નેવ્યાસીનું સત્તાસ્થાન હેતું નથી. એ પ્રમાણે ઉદ્યોત નામકર્મ સાથે તિર્યંચગતિ 5 ત્રીશને બંધ ૧ શ્રેણિકાદિની જેમ નરકનું આયુ બાંધ્યા પછી ક્ષાયિક સમ્યકત્વ ઉપાર્જન કરી તીર્થંકરનામ નિકાચી સમ્યકત્વ યુકત પણ નારકીમાં જાય છે. તેવામાં મનુષ્ય યોગ્ય ત્રીશ જ બાંધે છે અને તેમને પીય ઉદયે એક વ્યાશીનું જ સત્તાસ્થાન હોય છે. Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ પંચસંગ્રહ તૃતીયખડકરતાં પણ પાંચ ઉદયસ્થાનક હોય છે. તથા બાણું અને અડાશીમથી કેઈ પણ સત્તાસ્થાનક હોય છે. મનુષ્યગતિ એગ્ય ઓગણત્રીશને બંધ કરતાં પણ ઉપર કહ્યાં તે પાંચે ઉદયસ્થાનકે હેય છે, પરંતુ તે દરેક ઉદયસ્થાનકમાં સત્તાસ્થાનકે ૯૨-૮૯-૮૮ એ ત્રણ ત્રણ સંભવે છે. તેમાં બાણું અને અઢાશી એ બે સત્તાસ્થાનક તે ૨૯ ના બંધમાં જેમ કહ્યાં તે પ્રમાણે હોય છે. અને ૮૯ નું સત્તાસ્થાન પહેલાં કહી ગયા તે રીતે મિથ્યાદષ્ટિ નારકીને શરૂઆતના અંતમુહૂર્ત પર્યન્ત હોય છે, અને તે વખતે તેઓ મનુષ્યગતિ યેગ્ય ઓગણત્રીશ પ્રકૃતિને જ બંધ કરે છે. એટલે મનુષ્યગતિ યોગ્ય ર૯ ના બંધે ૮૯ નું સત્તાસ્થાન મિયાદષ્ટિ નારકને જ હોય છે. કેમકે તે પર્યાપ્ત થયા બાદ અવશ્ય સમ્યકત્વ પ્રાપ્ત કરે છે અને તે વખતે તીર્થકર નામકર્મ યુક્ત મનુષ્યગતિ એગ્ય ત્રીશ પ્રકૃતિને બંધ કરે છે. તીર્થકર નામયુક્ત મનુષ્યગતિ ગ્ય ત્રીશને બંધ કરતા નારકોને પોતપોતાના સઘળા ઉદયસ્થાનકે એક નેવ્યાશીનું જ સત્તાસ્થાન હોય છે. હવે તિર્યંચગતિમાં બંધાદિ–સ્થાનને વિચાર કરે છે.–તિર્યંચને ૨૩-૨૫-૨૬-- ૨૮–૨૯-૩૦ એ છ બંધસ્થાનક હોય છે. એટલે કે તિયો ભિન્ન ભિન્ન ગતિ યોગ્ય ત્રેવીસ આદિ છ બંધસ્થાનમાંથી કોઈ પણ બંધસ્થાન બાંધે છે. - તેમાં એકેન્દ્રિય ૨૩-૨૫-૨૬-૨૯-૩૦ એ પાંચ બંધસ્થાન બાંધે છે, વિલેન્દ્રિ અને અપર્યાપ્ત અસંશિઓ પણ એજ પાંચ બંધસ્થાન બાંધે છે. માત્ર પર્યાપ્ત અસંગ્નિ અને પર્યાપ્ત-અપર્યાપ્ત સંસિ તિર્યંચે યથાયોગ્ય રીતે ઉપરોક્ત છએ બંધસ્થાનકો બાંધે છે. અહિં એ ખ્યાલમાં રાખવું કે પ્રથમ ગુણસ્થાનકે દેવ કે નરકગતિ યોગ્ય બંધ પર્યાપ્તાવસ્થામાં જ થાય છે. માત્ર અપર્યાપ્તાવસ્થામાં દેવગતિગ્ય બંધ સમ્યગૃષ્ટિપણમાં થાય છે.) આ બંધસ્થાનકોને અને તેના ભાંગાને વિચાર પહેલાં કરી ગયા છે તે પ્રમાણે અહિં સમજી લેવાનું છે, કોને ક્યાં બંધસ્થાનકો હોય છે અને તે કઈ ગતિ એગ્ય છે તેને વિચાર કરી તેના ભાંગાએ પણ સમજી લેવા ગ્ય છે. ઉદયસ્થાનકે નવ છે, તે આ–૨૧-૨૪-૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦-૩૧ આ ઉદયસ્થાનકે એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને અસંજ્ઞિ–સંસિ તિર્યંચ પંચેન્દ્રિય ગ્ય છે. તે પણ તેઓ તેઓના ઉદયસ્થાનકો કહેવાના પ્રસંગે પહેલાં કહી ગયા છે. તે પ્રમાણે અહિં પણ કહી જવાનાં છે. Page #192 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા ટીકાનુવાદ ૧૮૧ - સત્તાસ્થાને પાંચ છે, તે આ-૯૨-૮૮-૮૬-૮૦-૭૮ તે પણ યથાયોગ્ય રીતે પહેલાંની જેમ સમજી લેવાનાં છે. તિર્યમાં ક્ષપકશ્રેણિ અને તીર્થંકર નામની સત્તાને અભાવ હોવાથી તીર્થકર સંબંધી કઈ પણ સત્તાસ્થાને હેતાં નથી. હવે સંવેધ કહે છે–ત્રેવીસના બંધક તિર્યંચને એકવીશ આદિ ઉપર કહી ગયા તે નેવે ઉદયસ્થાનકે હોય છે. તેમાં શરૂઆતના ૨૧-૨૪-૨૫-૨૬ એ ચાર ઉદયસ્થાનમાં દરેકમાં પાંચ પાંચ સત્તાસ્થાનકે હોય છે. તે આ -૯૨-૮૮-૮૬-૮૦-૭૮. આમાંનું અઠ્ઠોતેરનું સત્તાસ્થાન તેઉ–વાઉને હોય છે, તેમજ તે-વાઉમાંથી ચ્યવી જ્યાં ઉત્પન્ન થાય છે ત્યાં તેઓ જ્યાં સુધી મનુષ્યદ્ધિકને બંધ ન કરે ત્યાં સુધી હોય છે. બાકીના સત્તાવીશ આદિ પાંચ ઉદયસ્થાનમાં અઠ્ઠોતેર સિવાયનાં ચાર ચાર સત્તાસ્થાને હોય છે. સત્તાવીશ આદિ પાંચ ઉદયમાં વર્તમાન તિર્યંચે અવશ્ય મનુષ્યદ્ધિક બાંધતા હેવાથી તેઓમાં અઠોતેરનું સત્તાસ્થાન સંભવતું નથી. - આજ પ્રમાણે પચીસ, છબ્બીસ, એગણત્રીશ અને ત્રીશના બંધકને પણ ઉદયસ્થાન અને સત્તાસ્થાને કહેવાં. માત્ર મનુષ્યગતિ એગ્ય ૨૯ ને બંધ કરતા તિર્યને પિતાને ગ્ય સઘળા ઉદયસ્થાનેમાં ૭૮ સિવાયનાં ચાર ચાર સત્તાસ્થાને કહેવાં. દેવ કે નરકગતિ એગ્ય અઠ્ઠાવીશના બંધક પર્યાપ્ત અસંઝિને ૩૦-૩૧ એ બે ઉદયસ્થાનક હોય છે, અને અપર્યાપ્ત સંસિ તિર્યંચને આઠ ઉદયસ્થાનક હોય છે. તે આ પ્રમાણે-૨૧-૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦-૩૧. તેમાં ૨૧-૨૬-૨૮-૨૯-૩૦ એ પાંચ ઉદયસ્થાનકે પૂર્વબદ્ધાયુ ક્ષાયિક સમ્યગદષ્ટિ અને બાવીસની‘સત્તાવાળા વેકસમ્યગ્દષ્ટિને સમજવાં. એક-એક ઉદયસ્થાનકે બાણું અને અાશી એમ બન્ને સત્તાસ્થાનકે હેાય છે. ( ૧ જેઓ દેવ કે નરકગતિયો ય બંધ કરે છે તેઓ દેવદ્રિકાદિ ઉલતા નથી, પરંતુ જેઓ બંધ નથી કરતા તેઓ જ ઉલે છે. એટલે દેવદ્રિક, નરકઠિક, અને ક્રિય ચતુષ્કની ઉધલના એકેન્દ્રિય કરે છે. અને મનુષ્યદ્ધિકની ઉઠલના તે-વાઉ જ કરે છે. એટલે તેમાં ૮૬-૮૦-૭૮ એ સત્તાસ્થાનકે સંભવે છે અને ત્યાંથી આવી જેમાં ઉત્પન્ન થાય છે, ત્યાં પણ જ્યાં સુધી ન બાંધે ત્યાં સુધી યથાયોગ્ય રીતે એ ત્રણમાંથી કોઈ પણ સત્તાસ્થાનક હોય છે. એટલે સામાન્ય રીતે તિર્યંચમાં પાંચે - સત્તાસ્થાનકે કહ્યાં છે. ૨ આ સત્તાસ્થાન તે યુગલિયામાં હોય છે. કેમકે સંખ્યાત વર્ષના આયુવાળો મનુષ્ય યુગલિક - તિવચન આથુ બાંધ્યા બાદ ક્ષાયિક ઉત્પન્ન કરી શકે છે, સંખ્યાત વર્ષનું તિય"ચાય બાંધ્યા પછી " ઉત્પન્ન કરી શકતા નથી. પરંતુ અહિં એક વિચાર થાય છે કે સંખ્યાત વરસના આયુવાળા તિર્યંચને અપર્યાપ્તાવસ્થામાં કોઈ સમ્યકત્વ હોય કે નહિ ? કઈ પણ સ્થળે ૨૪ કે ૨૮ની સત્તાવાળા ક્ષાપથમિક મસકવી સિચને અપર્યાપ્તાવસ્થામાં દેવગતિને બંધક લીધા નથી. ઉલટું ૨૧ કે ૨૨ ની સત્તાવાળા લીધો છે અને તે તે યુગલિક હોય છે. આ ઉપરથી એમ સમજાય છે કે સંખ્યાત વરસના આયવાળા તિ"ચમાં સમ્યકત્વ લઈ કોઈ ઉત્પન્ન થતા નથી. પર્યાતા થયા પછી તેઓ ઉપશમ કે ક્ષાપથમ સમ્યક્ત્વ ઉત્પન્ન કરી શકે છે. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ પંચસંગ્રહ તૃતીયખંહ પચીસ અને સત્તાવીસન ઉદય વૈક્રિય તિર્યંચને હેય છે, ત્યાં પણ ૨-૮૮ એ બબ્બે સત્તાસ્થાને હોય છે. ત્રીશ અને એકત્રીશને ઉદય સઘળી પતિએ પર્યાપ્ત સમ્યગ્દષ્ટિ અગર મિથ્યાદષ્ટિને હોય છે. એક-એક ઉદયે ત્રણ-ત્રણ સત્તાસ્થાને હોય છે. તે આ પ્રમાણે-૯૨૮૮-૮૬. તેમાં ક્યાશી મિથ્યાદષ્ટિએને જ હોય છે, સમ્યગ્દડિટને હોતું નથી. કારણ કે તેઓને અવશ્ય દેવદ્રિકાદિના બંધનો સંભવ છે. આ પ્રમાણે સર્વ બંધસ્થાન, સર્વ ઉદયસ્થાનની અપેક્ષાએ બસો અઢાર સત્તાસ્થાને થાય છે. તે આ પ્રમાણે-ત્રેવીશ, પચીસ, છવ્વીસ, ઓગણત્રીશ અને ત્રીશ એ પ્રત્યેક બંધસ્થાનકે ચાલીસ ચાલીસ સત્તાસ્થાનકો હોય છે, અઠ્ઠાવીશના બંધે અઢાર હોય છે. સરવાળે બસે અઢાર થાય છે. હવે મનુષ્યગતિનાં બંધ, ઉદય અને સત્તાસ્થાને કહે છે–મનુષ્યને આઠબંધસ્થાને હોય છે. ૨૩-૨૫-૨૬-૨૮-૨૯-૩૦-૩૧-૧. આ સઘળાં બંધસ્થાનકેનું સ્વરૂપ પહેલાં કહી ગયા છે તે પ્રમાણે સમભેદ સમજવાં. કેમકે મનુષ્ય ચારે ગતિ યોગ્ય બંધ કરે છે. અને તેમાં સઘળા ગુણસ્થાનકોને પણ સંભવ છે. ઉદયસ્થાનકે અગીઆર છે. તે આ–૨૦-૨૧-૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦-૩૧-૯-૮ આ સઘળાં ઉદયસ્થાનકો સ્વભાવસ્થ મનુષ્ય, વૈક્રિયશરીરી અને આહારક શરીર મનુષ્ય તેમજ તીર્થંકર અતીર્થંકર-સગિ-અગિ કેવલી આશ્રયીને પહેલાની જેમ સપ્રભેદ સમજવાં. ચેસનું ઉદયસ્થાન માત્ર એકેન્દ્રિમાં જ હોય છે, માટે અહિં લીધું નથી. સત્તાસ્થાનકે અગીઆર હેય છે. તે આ પ્રમાણે-૬૩ ૯૨-૮–૮૮-૮૬-૮૦-૭૯૭૬-૦૫-૯-૮. પૂર્વે જે બાર સત્તાસ્થાન કહ્યાં છે તેમાંથી મનુષ્યમાં માત્ર અઠોતેરનું સત્તાસ્થાન હોતું નથી, મનુષ્યને મનુષ્યદ્ધિકની સત્તા અવશ્ય હોય છે. હવે સંવેધ કહે છે–એકેન્દ્રિય ગ્ય ત્રેવીસના બંધક મનુષ્યને ૨૧-૨૫-૨૬-૨૭૨૮-૨૯-૩૦ એમ સાત ઉદયસ્થાન હોય છે. સ્વભાવસ્થ મનુષ્ય અને વૈકિયમનુષ્ય ત્રેવીસ બાંધે છે, એટલે તઘોગ્ય ઉદયસ્થાનકે ગ્રહણ કર્યા છે. બાકીનાં કેવલીનાં અને આહારક સંયતનાં ઉદયસ્થાનકે અહિં હતાં નથી. (એટલે ત્રેવીસના બંધક સ્વભાવસ્થ મનુષ્યને-૨૧-૦૬-૨૮-૨૯-૩૦ એ પાંચ ઉદયસ્થાનક અને વૈક્રિય મનુષ્યને ૨૫-૨૭-૨૮-૨૯ એ ચાર ઉદયસ્થાનકે હોય છે ભાંગા ૧ જિનનામ સહિત મનુષ્ય પ્રાગ્ય ૩૦ નો બંધ મનુષ્ય કરતા નથી પરંતુ દેવો અને નારકે જ કરે છે. તેથી જિનનામ સહિત ૩૦ ના બંધના આઠ ભાંગી મનુષ્યમાં સંભવતા નથી. માટે અહિં કુલ બંધ ભાંગા ૧૩૯૪૫ ના બદલે ૧૩૯૩૭ જાણવા. Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ સપ્તતિકા ટીકાનુવાદ ઉપરોક્ત ઉદયસ્થાનકના પહેલાં જે કહ્યા છે તે અહિં સમવા) ઉપરોક્ત ઉદયસ્થાનમાં ૨૫ અને ૨૭ને ઉદય વૈક્રિયશરીરી આશ્રયી સમજ. એક એક ઉદયસ્થાનકે સત્તાસ્થાનકે ચાર ચાર હોય છે. તે આ પ્રમાણે-કર-૮૮-૦૬૮૦, માત્ર “ક્રિયશરીરના દરેક ઉદયસ્થાનકે બાણું અને અઠ્ઠાશી એમ બબ્બે સત્તાસ્થાનક જ જાણવાં. બાકીના સત્તાસ્થાનકે કે જે તીર્થકર ક્ષપકશ્રેણિ, કેવલિ અને અન્યગતિ આશ્રયી હોય છે તે અવુિં સંભવતાં નથી. કારણ કે એકેન્દ્રિય યંગ્ય ત્રેવીસને બંધ મિથાદષ્ટિને જ હોય છે માટે ત્યાં સંભવતાં જ સત્તાસ્થાને ગ્રહણ કરવાં જોઈએ, જે ઉપર બતાવ્યાં છે સઘળાં મળી ચેવીસ સત્તાસ્થાનકે થાય છે. પર્યાપ્ત એકેન્દ્રિય યોગ્ય અને અપર્યાપ્ત વિકસેન્દ્રિયાદિ યોગ્ય પચ્ચીસના બંધકને અને એકેન્દ્રિયગ્ય છવ્વીસના બંધકને પણ ઉપર કહ્યાં તે પ્રમાણે ઉદયસ્થાનકે અને ઉદયથાનકમાં સત્તાસ્થાનક કહેવાં, મનુષ્યગતિગ્ય ઓગણત્રીશ અને વિકલેન્દ્રિયાદિગ્ય ઓગણત્રીશ અને ત્રીશના બંધકને પણ એ પ્રમાણે જ સમજવું. નરકગતિગ્ય અવીશના બંધક મનુષ્યને ત્રીશનું એકજ ઉદયસ્થાન હોય છે. કેમકે પર્યાપ્ત મિથ્યાટિ મનુષ્યજ નરગતિગ્ય બંધ કરે છે. તે વખતે ૯૨-૮૮ અને ૮૯ એમ ત્રણ સત્તાસ્થાનકોમાંથી કોઈ પણ સત્તાસ્થાન હોય છે. " દેવગતિગ્ય અઠ્ઠાવીશના બંધક મનુષ્યને સાત ઉદયસ્થાનકો હોય છે. તે આ પ્રમાણે-૨૧-૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦. (મિથ્યાષ્ટિ મનુષ્ય તે પર્યાપ્તાવસ્થામાં જ દેવગતિઓ બંધ કરે છે. પરંતુ સમ્યગ્દષ્ટિ મનુષ્ય અપર્યાપ્તાવસ્થામાં પણ દેવગતિયોગ્ય બંધ કરે છે, માટે અપર્યાપ્તાવસ્થા સંભવી પણ ઉદયસ્થાનકો અહિં ગ્રહણ કર્યા છે.) તેમાં એકવીશ અને છવ્વીસને ઉદય કરણ અપર્યાપ્ત અવિરતિ સમ્યગ્દષ્ટિને હોય છે. ૨પ-૨૭-૨૮-૨૯ એ ચાર ઉદય પંચમ ગુણથાન સુધીના વૈક્રિય શરીરી મનુષ્યને હોય છે. ૨૫-૨૭-૨૮ ૨૯ ૩૦ એ પાંચ ઉદય વૈદિયશરીરી અને આહારકશરીર સંયતને હોય છે ૨૮-૨૯ એ બે ઉદય કરણ અપર્યાપ્ત અવિરતિસમ્યગ્દષ્ટિને હોય છે, અને ૩ ને ઉદય સ્વભાવસ્થ સમ્યકત્વી કે મિથ્યાત્વી મનુષ્યને હોય છે. એક એક ઉદયસ્થાનકે બબ્બે સત્તાસ્થાનકે હોય છે. તે આ-૯૨-૮૮ માત્ર આહારકસંયતને પિતાના સઘળા ઉદયે બાણુંનું જ સત્તાસ્થાન હોય છે, અને ત્રીશના ઉદયે વર્તતા મનુષ્યને ચાર સત્તાસ્થાનક હોય છે. તે આ-૯૨-૮૮-૮૬-૮૯તેમાંનાં રૂઆતનાં ત્રણ મિથ્યાદષ્ટિ મનુષ્યને હોય છે. સમ્યગ્દષ્ટિ મનુષ્યને તે શરૂઆતનાં બેજ હેય છે. ને શીનું સત્તાસ્થાન નરકગતિ એગ્ય અઠવીશ બાંધતા મનુષ્યને હોય છે, જે પહેલાં કહ્યું છે. શેષ ત્રણ સત્તાસ્થાને નરકગતિ એગ્ય કે દેવગતિ ગ્ય બંધ કરતાં હોય છે. સઘળાં મળી આવીશના બંધે સોળ સત્તાસ્થાનકે હેય છે. Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ પંચસંગ્રહ તૃતીયખંડ તીર્થકર નામકર્મ સાથે દેવગતિ એગ્ય ઓગણત્રીશ પ્રકૃતિના બંધક મનુષ્યને સાત ઉદયસ્થાન હોય છે અને તે અાવીશના બંધકની જેમ સમજવાં. માત્ર અહિં ત્રીશને ઉદય સમ્યગ્દષ્ટિને જ કહે. સઘળા ઉદયેમાં બબે સત્તાસ્થાનકે હોય છે. તે આ– ૯૩-૮૯. માત્ર આહારક સંયતને ત્રાણુંનું જ સત્તાસ્થાન હોય છે. આહારદ્ધિક યુક્ત દેવગતિગ્ય ત્રીશને બંધ કરતા સંયતને ઓગણત્રીશ અને ત્રીશ એમ બે ઉદયસ્થાન હોય છે. આ ત્રીશનો બંધ અપ્રમત્ત અને અપૂર્વકર થાય છે. ત્યાં ત્રીશનો ઉદય તે સ્વભાવસ્થ મનષ્યને હોય છે. તે વખતે બા નું એકજ સત્તાસ્થાન હોય છે. ઓગણત્રીશને ઉદય તેને હોય છે કે જે સંયત ક્રિય કે આહારકશરીર વિકવી તે શરીર યોગ્ય સઘળી પર્યાપ્તિએ પર્યાપ્ત થઈ અંતિમકાળે-ઉદ્યોતને ઉદય થતાં પહેલાં અપ્રમત્ત આવે. તેને જ ઉદ્યોતના ઉદયે ત્રીશનું ઉદયસ્થાન થાય છે. આ બંને ઉદયે સત્તાસ્થાન એક બાણુંનું જ છે. જો કે આહારકશરીરી પ્રમત્તસંયત પણ ઓગણત્રીશ અને ત્રશના ઉદયવાળે હેય છે. પરંતુ તે આહારકબ્રિક બાંધો નથી, કેમકે ત્યાં તેના બંધનું કારણ વિશિષ્ટ સંયમ નથી. એકત્રીશના બંધક અપ્રમત્ત સંયત અને અપૂર્વકરણવાળાને ત્રશનું એક ઉદયસ્થાન હેય છે અને ત્રાણુંનું એક સત્તાસ્થાન હોય છે. એક યશકીતિન બંધકને ત્રીશનું એકજ ઉદયસ્થાન હોય છે. સત્તાસ્થાનકે આઠ હોય છે. તે આ-૯૩-૯૨-૮–૮૮-૮૦-૭૯-૭૬-૭૫. જે પૂર્વે કહી ગયા છે. | સર્વ બંધસ્થાન અને ઉદયસ્થાનની અપેક્ષાએ સત્તાસ્થાને એસે ઓગણસાઠ થાય છે. બંધવિચછેદ થયા પછી ઉદય અને સત્તાસ્થાનને પરસ્પર સંવેધ સામાન્ય સંવેધને વિચાર જે પ્રમાણે કહ્યો છે તે પ્રમાણે સમજ. ' હવે દે સંબંધી બંધ, ઉદય અને સત્તાસ્થાને વિચાર કરે છે-ને ચાર બંધસ્થાનક છે. તે આ--૨૫-૨૬-૨૯-૩૦ તેમાંનાં પચીસ અને છવ્વીસ એ બે બંધસ્થાન પર્યાપ્ત-બાદર પૃથ્વી, અ... અને પ્રત્યેક વનસ્પતિ એગ્ય બંધ કરતાં હોય છે. અહિં સ્થિર-અસ્થિર, શુભ-અશુભ, અને યશ-અપયશના પરાવર્તનવડે આઠ ભંગ થાય છે. છવ્વીસને બંધ આતપ કે ઉદ્યોત સહિત હોય છે. અહિં સોળ ભાંગા થાય છે. મનુષ્ય ૧ તીર્થકર નામકર્મને બંધક આહારકશરીરી ર૯ અને ૩૦ ના ઉદયે અપ્રમત્તે જાય તે તે ઉલે. વર્તાતા તેને એકત્રીશ પ્રકૃતિને બંધ સંભળે છે. પણ અ૫કાળ માટે કે કોઈકને હેવાથી ન રહણ કર્યો હોય એમ સમજાય છે. અહિં એકત્રીશના બંધે ત્રીશનું એક જ ઉદયસ્થાન લીધું છે. પ્રમત્ત સંયતે આહારકશરીરને ૨૮ ને બંધ લીધે છે. તે જ અપ્રમત્તે જાય છે તેને આહારદિક યુક્ત એકત્રીશન બંધ સંભવે છે, તવ કેવલીગમ્ય. Page #196 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા ટીકાનુવાદ ૧૮૫ અને તિય ચગતિ ચૈન્ય ખધતા એગણત્રીસના બંધ સપ્રભેદ પૂર્વની જેમ સમજવા. ઉદ્યોતનામક યુક્ત તિય ચગતિ ચગ્ય ખંધ કરતાં ત્રૌશના ખ"ધ થાય છે. તેના શ્વેતાલીાસા આ ભંગ થાય છે. ત્રૌશના બંધ તીર્થંકરનામકર્મી યુક્ત મનુષ્યગતિયેાગ્ય થાય છે. તેના સ્થિર-અસ્થિર, શુમ-અશુભ અને યશકીત્તિ-અપયશના પરાવર્તન વર્ડ આઠ ભાંગા થાય છે. ઉદયસ્થાનકો છ છે. તે આ-૨૧-૨૫-૨૭-૨૮-૨-૩૦ આ ઉદયસ્થાનકા વિસ્તારપૂર્વક પૂર્વ કહ્યાં છે, માટે અહિં ફરી કહેતા નથી. સત્તાસ્થાનકો ચાર છે. તે આ-૯૩-૯૨-૮૯-૮૮. ખકીનાં કોઈપણ સંભવતાં નથી. કેમકે ઉપરોકત ચાર સૌવાયનાં કેટલાંક એકેન્દ્રિય સખી હોય છે, કેટલાએક ક્ષપક સમધી હોય છે માટે દેવાને હોતાં નથી. હવે સંવેધ કહે છે—એકેન્દ્રિયયેાગ્ય પચીસના બંધ કરતા દૈવાને પેાતાના છએ ઉયસ્થાનમાં બાઝું અને અદૃશી એમ બે સત્તાસ્થાનક હાય છે. એ પ્રમાણે છવ્વીસના ધકને અને તિય ચગતિયેગ્ય કે મનુષ્યયેાગ્ય એગણત્રીશના અંધકને પણ ઉદયસ્થાનકો અને સત્તાસ્થાનકો હોય છે. ઉદ્યોત સહિત તિય "ચ પંચેન્દ્રિયયેાગ્ય ત્રૌશના બંધ કરતાં પણ એજ ઉડ્ડયસ્થાનકો અને સત્તાસ્થાન હોય છે, તીર્થંકરનામકમ સહિત મનુપ્રગતિયોગ્ય ત્રીશના બંધ કરતાં પેાતાના છ એ ઉદયસ્થાનકમાં ત્રાણું કે નેવ્યાશી એ એમાંથી કોઇપણ સત્તાસ્થાન હેાય છે. સઘળાં મળી સાઠ સત્તાસ્થાન થાય છે. આ પ્રમાણે ગતિ માટે બંધાદિ સ્થાનાના વિચાર કર્યાં. ૧૨૯ હવે ઇન્દ્રિયામાં અંધાદિ સ્થાનકો કહે છે— इगि विगले पण बंधा अडवीणा उ अट्ट इयर मि । पंच छ एक्कारुदया पण पण बारस उ संताणि ॥ १३०॥ एकेन्द्रिये विकले पञ्च बन्धा अष्टाविंशत्यू नास्त्वष्टेतरस्मिन् । पञ्चषडेकादशोदयाः पञ्च पञ्च द्वादश तु सत्स्थानानि ॥ १३० ॥ અથ—એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયમાં અઠ્ઠાવીશ યૂન પાંચ-પાંચ અધસ્થાનક છે. ઈતર-પ’ચેન્દ્રિયમાં આઠે અધસ્થાનકે હાય છે. તથા અનુક્રમે પાંચ છ, અને મગીમાર ઉદયસ્થાનો, અને પાંચ, પાંચ અને ખાર સત્તાસ્થાનકા હાય છે. ટીકાનુ૦—એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયમાં અઠ્ઠાવીશ સિવાયનાં ત્રેવીશ આર્દિ પાંચ પાંચ મ’ધસ્થાનકા હોય છે. તે આ પ્રમાણે ૨૩-૨૫-૨૬-૨૯-૩૦. એકેન્દ્રિયથી ચઉરિન્દ્રિય ૨૪ Page #197 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ તૃતીયખંડ સુધીના આત્માએ માત્ર મનુષ્ય અને તિર્યંચગતિ યોગ્ય જ બંધ કરતા હોવાથી ઉપરોક્ત બંધસ્થાનકેમાંથી દેવગતિયેગ્ય ઓગણત્રી અને ત્રીશ તેમજ મનુષ્યગતિગ્ય તીર્થંકરનામ સહિત ત્રીશનું બંધસ્થાન અને તેને ભાંગાઓ વર્જિને શેય મનુષ્ય-તિર્યંચગતિ એગ્ય સઘળા ઉપરનાં બંધસ્થાનકોને અને તે બંધસ્થાનકના થતા ભાંગાઓને બંધ કરે છે. તેનું વિવેચન પહેલાં કરી ગયા છે, માટે ત્યાંથી જોઈ લેવું. તથા પંચેન્દ્રિય માણા એ આ બંધસ્થાનકે હોય છે. તે આ પ્રમાણે-૨૩-૨૫ –૨૬-૨૮-૨૯-૩૦–૩–૧. પંચેન્દ્રિયમાં ચારે ગતિના જીવેને સમાવેશ થાય છે, અને તેઓ યોગ્યતા પ્રમાણે ઉપરના બંધસ્થાનકે બાંધે છે, એટલે સર્વ ગતિગ્ય એ સઘળા બંધસ્થાનકો અને તેના ભાંગાએ પૂર્વે જે પ્રમાણે કહી ગયા છે તે પ્રમાણે બરાબર અહિં પંચેન્દ્રિય માર્ગણામાં કહી જવા. . હવે ઈન્દ્રિય-માર્ગણામાં ઉદયસ્થાનકે કહે છે–એકેન્દ્રિય, વિલેન્દ્રિય અને પંચેન્દ્રિયમાં અનુક્રમે પાંચ, છ અને અગીઆર ઉદયસ્થાનકે હેાય છે. તેમાં એકેન્દ્રિયેને પાંચ ઉદયસ્થાનકે આ પ્રમાણે છે -૨૧-૨૪ ૨૫-૨૬-૨૭ આ સઘળા ઉદયસ્થાનકે પહેલાં કહી ગયા છે, તે પ્રમાણે કહેવાં. વિકલેન્દ્રિને ૨૧-૨૬-૨૮ ૨૯-૩૦-૩૧. એ પ્રમાણે છ ઉદયસ્થાનકે હોય છે. આ ઉદયસ્થાનકોને પણ પહેલાંની જેમ કહેવાં. પંચેન્દ્રિયેને ૨૦-૨૧-૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦-૩૧-૮-૯ એ પ્રમાણે અગીઆર ઉદયસ્થાનક હોય છે. જેવીસનું ઉદયસ્થાનક માત્ર એકેન્દ્રિયમાં જ હોય છે, એટલે તેને વર્યું છે. મનુષ્યાદિ ભિન્નભિન્ન ગતિમાં પહેલાં જે પ્રમાણે ઉદયસ્થાનકે કહી ગયા છે, તે પ્રમાણે તે સઘળાં અહિં કહી જવાનાં છે. ઉદયસ્થાનકો અને તેના કુલ ભાંગામાંથી એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય સંબંધી ઉદયસ્થાનકે અને તેના ભાંગાએ વજિને શેષ સઘળા ઉદયસ્થાનકો અને ભાંગાઓ પંચેન્દ્રિયમાં સંભવે છે. હવે સત્તાસ્થાનકેને વિચાર કરે છે -એકેનિદ્રય, વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિયમાં અનુક્રમે પાંચ, પાંચ અને બાર સત્તાસ્થાનકે હોય છે, તેમાં એકેન્દ્રિય અને વિકસેન્દ્રિયેને આ પ્રમાણે હોય છે, ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮ તથા પંચેન્દ્રિમાં ત્રાણું આદિ બારે સત્તાસ્થાનકે હોય છે, અને તેને પૂર્વે કહ્યાં તે પ્રમાણે કહેવાનાં છે. ૧૩૦ હવે જીવસ્થાનકોમાં બંધ, ઉદય અને સત્તાસ્થાનકોને પ્રતિપાદન કરવા ઈચ્છતા પહેલાં નાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયનાં બંધાદિ સ્થાનિકોનું પ્રતિપાદન કરે છે– नाणंतरायदंसण बंधोदयसंत भंग जे पिच्छे । .. ते तेरसठाणेसुं सण्णिम्मि गुणासिया सव्वे ॥१३१॥ Page #198 -------------------------------------------------------------------------- ________________ પ્તતિકા ટીકાનુવાદ ज्ञानान्यदर्शनानां बन्धोदयसत्सु भङ्गा ये मिथ्यात्वे । તે યોગઢ સંક્ષિનિ ગુળશ્રિતાઃ સબૈ || ૧૨૧ | અથ – જ્ઞાનાવરણીય, અંતરાય અને દશનાવરણીયના બંધ, ઉદય અને સત્તાના જે ભાંગા મિથ્યાત્વે કહ્યા છે, તે સઘળા તેરે જીવલે!માં હોય છે. અને સજ્ઞિમાં ગુણસ્થાનાશ્રિત સઘળા હાય છે, ૧૮૭ ટીકાનુ॰ -જ્ઞાનાવરણીય, અંતરાય અને દશનાવરણીયના જે ભાંગા મિથ્યાષ્ટિને કહ્યા છે, તેજ સઘળા પર્યાપ્ત સન્નિપ’ચેન્દ્રિય સિવાયના શેષ તેરે જીસ્થાનકોમાં હાય છે. તેમાં જ્ઞાનાવરણીય અને અંતરાય એ દરેકના ‘વાંચના બંધ, પાંચના ઉદય, પાંચની સત્તા' રૂપ ડાય છે. કેમકે એ બંને કમ્મર્માંના બંધ, ત્રઉદય અને ધ્રુવસત્તા છે. દર્શોનાવરણીયકના ‘નવના બંધ, ચારના ઉદય, નવની સત્તા’ ‘નવના બંધ, પાંચને ઉદય, નવની સત્તા એ બે ભંગ હાય છે. (આ જીસ્થાનોમાં વધારેમાં વધારે એ ગુણુસ્થાનકા હોય છે, એટલે ઉપર કહ્યા તેજ ભંગ તેએામાં સભવે છે. સજ્ઞિ અપર્યાપ્તમાં ચેાથુ' ગુણસ્થાનક હાય છે. અને તેને દનાવરણીય ક્રમના અન્ય ભંગ પણ ઘટે છે. પરંતુ તે કરણુ અપર્યાપ્તાને, અહિં લબ્ધિઅપર્યાપ્તાની વિક્ષા છે, એટલે ઉપર કહ્યા તેજ ભાંગા સભવે છે) સજ્ઞિ પર્યાપ્તાને પાછળ ગુણુસ્થાનકોમાં જે ભાંગાએ કહ્યા તે સઘળા અન્યનાતિરિક્ત સમજવા, કેમકે 'જ્ઞને સઘળા ગુરુસ્થાનકો હોય છે. ૧૩૧ હવે વેદનીય અને ગાત્રકમના ભાંગા કહે છે— तेरस वेयणीयस आइमा होंति भंगया चउगे । निच्चुदय तिणि गोए सव्वे दोर्हपि सणिस्स || १३२ || त्रयोदशसु वेदनीयस्यादिमा भवन्ति भङ्गकाश्चत्वारः । ativar त्रीणि गोत्रस्य सर्वे द्वयोरपि संज्ञिनि ॥ १३२ ॥ અથ વેદનીયકના આદિના ચાર ભાંગા અને ગેાત્રકના નીચના ઉદયવાળા ત્રણ ભાંગા તેર છત્રભેદમાં હાય છે, સજ્ઞિમાં અને કમના સઘળા ભાંગા હોય છે. ટીકાનુ૦—સંજ્ઞિપર્યાપ્ત સિવાયના તેર જીવસ્થાનકોમાં વેદનીયકના આદિના ચાર ભાંગા હૈાય છે. અને તે આ પ્રમાણે—૧ અસાતાના બંધ, અસાતાના ઉદ્દય, સાતા અસાતા 'તેની સત્તા, ર અસાતાના બંધ, સાતાના ઉય, નૈની સત્તા, ૩ સાતાના અંધ, અસાતાના ઉદય, બંનેની સત્તા, ૪ સાતાના અંધ, સ તાના ઉદય, બંનેની સત્તા, Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ પંચસંગ્રહ વતીયખંડ તેજ તેર જીવસ્થાનોમાં ગત્રકર્મના નીચગેત્રના ઉદયથી થતા ત્રણ ભાગ હોય છે. તે આ પ્રમાણે-૧ નીચગેત્રને બંધ, નીચગેત્રને ઉદય, નીચગોત્રની સત્તા, આ ભંગ તેલ વાઉકાયમાં હોય છે. અથવા તેવાઉમાંથી નીકળી અન્ય તિયામાં ઉત્પન્ન થયેલાને ઉચ્ચ ન બાંધે ત્યાંસુધી હોય છે. ૨ નીચને બંધ, નીચને ઉદય, નીચ–ઉચ્ચ બંનેની સત્તા. ૩ ઉચ્ચગેવને બંધ, નીચ ઉદય, બંનેની સત્તા. આ સિવાય અન્ય કોઈ ભાંગા સંભવતા નથી, કેમકે ઉપરોક્ત તેરે અવસ્થાનકમાં ઉચ્ચગોત્રને ઉદય હોતું નથી. સંસિ પંચેન્દ્રિયને તે પહેલાં જે પ્રમાણે કહ્યા છે, તે પ્રમાણે વેદનીય અને ગોત્રકર્મના સઘળા ભાંગ હોય છે. કેમકે સંજ્ઞિમાં સઘળે ગુણસ્થાનને સંભવ છે. ૧૩૨ હવે ગુણસ્થાનકોમાં આયુના ભાંગા કહે છે– तिरिउदए नव भंगा जे सव्वे असण्णि पज्जत्ते । ... नारयसुरचउभंगायरहिया इगिविगलदुविहाणं ॥१३३॥ तिर्यगायुरुदये नव भंगा ये ते सवें असंज्ञिनि पर्याप्ते । नारकसुरचतुभेगकरहिता एक-विकलानां द्विविधानाम् ॥ १३३॥ અર્થ_તિર્યગાયુને ઉદય છતાં જે નવ ભાંગા કહ્યા છે, તે સઘળા અસંg પર્યાપ્તામાં હોય છે. તથા પર્યાપ્ત-અપર્યાપ્ત એકેન્દ્રિય અને વિકલેન્દ્રિમાં નારક અને દેવના ચાર ભંગ વિના પાંચ ભંગ હોય છે. ટીકાનું –તિર્યંચાયુને ઉદય છતા એટલે કે તિર્યને આયુના બંધકાળ પહેલાને એક, આયુના બંધકાળના ચાર અને બંધ પછી ચાર એ પ્રમાણે જે નવ ભાંગ કહ્યા છે, તે સઘળા અસંગ્નિ પચેન્દ્રિમાં હેય છે. કેમકે તેઓ ચારે ગતિગ્ય બંધ કરે છે. તેજ નવ ભાગમાંથી નારકી અને દેવાયુના બંધકાળને એક-એક અને બંધ પછીને એક-એક, કુલ ચાર ભાંગા વર્જિને શેષ પાંચ ભાંગા પર્યાપ્ત-અપર્યાપ્ત એકેન્દ્રિય અને વિક્લેન્દ્રિમાં હોય છે. કેમકે એકેન્દ્રિો અને વિકલેન્દ્રિયે દેવ-નાશકાયુને બંધ કરતા નથી, પરંતુ મનુષ્ય-તિર્યંચાયુને જ બંધ કરે છે, એટલે બંધકાળ પહેલાંને એક, મનુષ્યાય અને તિર્યંચાયુના બંધકાળને એક-એક અને તે બંને આયુના બંધકાળ પછીને એક-એક, કુલ પાંચ ભાંગા જ થાય છે. ૧૩૩ શેષ છવભેદમાં આયુના ભંગ કહે છે– असण्णि अपज्जत्ते तिरिउदए पंच जह उ तह मणुए । मणपज्जत्ते सव्वे इयरे पुण दस उ पुव्वुत्ता ॥१३४॥ Page #200 -------------------------------------------------------------------------- ________________ સતિકા ટીકાનુવાદ असंज्ञिन्यपर्याप्ते तिर्यगायुरुदये पश्च यथा तु तथा मनुजे । मनःपर्याप्ते सर्वे इतरस्मिन् पुनः दश तु पूर्वोक्ताः ॥ १३४॥ અર્થ_તિય ચામુને ઉદય છતા જેમ પહેલાં પાંચ ભાંગ કહ્યા તેમ પાંચ ભાંગા અસંજ્ઞિ અપર્યાપ્તા તિર્યંચ અને મનુષ્યમાં હોય છે. પર્યાપ્ત સંજ્ઞિમાં સઘળા ભાગ હોય છે, અને ઈતર-અપર્યાપ્ત સંત્તિમાં પૂર્વોક્ત દશ ભાંગા હોય છે. ટીકાનુ—તિર્યંચાયુને ઉદય છતા પૂર્વની ગાથામાં એકેન્દ્રિયાદિમાં જે પાંચ ભાંગા કા તેજ અન્યૂનાતિરિક્ત પાંચ ભાંગા અસંગ્નિ-અપર્યા:-તિર્યંચ અને અસં િમનુષ્યમાં સમજવા. કારણ કે અપર્યાપ્તા-અસંશ-તિર્યંચ અને સંમૂર્ણિમ મનુષ્ય મનુષ્પાયુ અને તિર્યગાયુને જ બંધ કરે છે. સંક્ષિપંચેન્દ્રિય પર્યાપ્તામાં આયુના અઠ્ઠાવીશે ભાંગ હોય છે. કારણ કે તેઓ ચારે ગતિમાં હોય છે, અને ચારે ગતિ યોગ્ય બંધ કરે છે. ઈતર-સંસિ અપર્યાપ્તામાં મનુષ્ય આશ્રયી પાંચ અને તિર્યંચ આશ્રયી પાંચ સઘળા મળી દર્શ ભાંગા હોય છે. કેમકે લધિ અપર્યાપ્તા સંક્ષિ મનુષ્યાયુ અને તિર્યંચાયુને જ બંધ કરે છે, એટલે બંધ પહેલને એક, બંધકાળના બે આયુને બંધ થતો હેવાથી બે, અને બંધકાળ પછીના બે, કુલ પાંચ ભંગ મનુષ્યના અને પાંચ તિર્યંચના, સઘળા મળી દેશ ભાંગા થાય છે. દેવે અને નારકીઓ લબ્ધિ અપર્યાપ્તા લેતા નથી તેમજ તેઓ અપર્યાપ્તાવસ્થામાં આયુને બંધ પણ કરતા નથી. એટલે તેઓને અપર્યાતાવસ્થામાં બંધકાળ પહેલાં એક-એક ભંગ લઈ તે સંપત્તિ અપર્યાપ્તમાં બાર ભંગ હેય છે. ગાથામાં ગ્રહણ કરેલ તે શબ્દથી એ બે ભંગ લીધા છે. ૧૩૪ . આ પ્રમાણે જીવસ્થામાં આયુનાં બંધાદિ સ્થાને બતાવીને હવે મેહનીયના બંધાર બતાવે છે – बंधोदयसंताई पुण्णाई सणिणो उ मोहस्स । बायरविगलासण्णिसु पज्जेसु दु आइमा बंधा ॥१३५॥ बन्धोदयसन्ति पूर्णानि संज्ञिनस्तु मोहस्य । बादरविकलासंज्ञिषु पर्याप्तेषु द्वावादिमौ बन्धौ ॥१३५॥ અર્થ–સંત્તિમાં મોહનીય કર્મનાં સઘળાં બંધ, ઉદય અને સત્તાના સ્થાનકે હોય છે. બાદર એકેન્દ્રિય, વિકસેન્દ્રિય અને અસંક્ષિપંચેન્દ્રિય પર્યાપ્તામાં આદિનાં બે બંધસ્થાનક હોય છે. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૯o પંચસંગ્રહ તૃતીયખંડ કાનુ મોહનીય કર્મનાં સઘળાં બંધસ્થાનકે, સઘળાં ઉદયસ્થાનકે અને સઘળાં સત્તાસ્થાનકે તથા તેના ભાગ પહેલાં જેમ કહી ગયા છે તે પ્રમાણે અન્યૂનાતિરિક્ત પર્યાપ્ત-સંગ્નિ પંચેન્દ્રિયમાં હોય છે. કેમકે પર્યાપ્ત સંજ્ઞિમાં સઘળાં ગુણસ્થાનકે હોય છે, એટલે ગુણસ્થાનક આશ્રય સંભવતાં સઘળાં બંધાદિસ્થાનકો અને તેના ભાગાઓ તેમાં હોય છે. બાદરે એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને અસંજ્ઞિ પંચેન્દ્રિય, પર્યાપ્તામાં બાવીશ અને એકવીશ એમ બે બંધસ્થાન હોય છે. તેમાં બાવીશને બંધ મિથ્યાદષ્ટિને, અને એકવીશને બંધ સાસ્વાદનગુણસ્થાનકે હેય છે. આ જીવમાં સાસ્વાદન ગુણસ્થાન પર્યાપ્ત નામકર્મના ઉદયવાળાને કરણ અપર્યાપ્તાવસ્થામાં સંભવે છે. એટલે તે ગુણસ્થાનક આશ્રય એકવીશનું બંધસ્થાન ગ્રહણ કર્યું છે. ૧૩૫ अट्ठसु बावीसोच्चिय बंधो अट्ठाइ उदय तिण्णेव । सत्तगजुया उ पंचसु अडसत्तछवीस संतमि ॥१३६॥ अष्टसु द्वाविंशतिरेव बन्धोऽष्टादय उदयात्रय एव । सप्तकयुतास्तु पश्चसु अष्टसप्तषइविंशतयः सन्ति ॥ १३६ ॥ અર્થ–આઠ અવસ્થાનકેમાં બાવીશને બંધ અને આઠ આદિ ત્રણ ઉદયસ્થાનકે હોય છે, તથા પાંચ છવભેદમાં સાત સહિત ચાર ઉદયસ્થાનક હોય છે, તે તેરે જીવલેમાં અઠ્ઠાવીશ, સત્તાવીશ અને છવ્વીસ એમ ત્રણ સત્તાસ્થાન હોય છે. ' - ટીકાનુ–પર્યાપ્ત-અપર્યાપ્ત-સૂકમ એકેન્દ્રિય, અપર્યાપ્ત-ભાદર એકેન્દ્રિય, બેઇન્દ્રિય તેઈન્દ્રિય, ચરિન્દ્રિય, અસંસિ પંચેન્દ્રિય અને સંસિ પંચેન્દ્રિય એ આઠ જીવસ્થામાં મેહનીય કર્મનું બાવીશનું એક જ બંધસ્થાન હોય છે. અને તે સપ્રભેદ પહેલાની જેમ કહેવું. એટલે કે બાવીશના બંધસ્થાનકના ત્રણ વેદ અને યુગલના ફેરફારે જે છ ભેદ પહેલાં કહ્યા છે, તે અહિં પણ કહેવા. એજ આઠ અવસ્થામાં દરેકમાં આઠ, નવ અને દશ એમ ત્રણ ત્રણ ઉદયસ્થાનકે હોય છે. આ અવસ્થામાં અનંતાનુબંધિના ઉદય વિનાનું સાતનું ઉદયસ્થાન હોતું નથી, કારણ કે તેઓને અવશ્ય અનંતાનુબંધિ કષાયને ઉદય હોય છે. ઉપરોક્ત આઠ અને નવ એમ બે ઉદયસ્થાન પણ અનંતાનુબંધિના ઉદયયુક્ત જ લેવાનાં છે. વળી તેઓને ત્રણ વેદમાંથી નપુંસકવેદ જ ઉદયમાં હોય છે. સ્ત્રી-પુરૂષદ ઉદયમાં હોતા નથી. એટલે આઠના ઉદયે ચાર કષાય અને યુગલના ફેરફારે આઠ ભંગ, ભય કે જુગસા ભેળવતાં નવના ઉદયે સેળ અને દેશના ઉદયે આઠ એ પ્રમાણે બત્રીશ બત્રીશ ભંગ એ દરેકમાં થાય છે. Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧લ સપ્તતિકા ટીકાનુવાદ - પર્યાપ્ત-આદર એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને અસંપિચેન્દ્રિય એ પાંચ અવસ્થાનકેમાં પૂર્વોક્ત ત્રણ ઉદયસ્થાન સાથે સાતનું ઉદયસ્થાન જોડતાં ચાર ચાર ઉદયસ્થાનકો હોય છે. એટલે કે ઉપરોક્ત પાંચ અવસ્થાનકોમાંના દરેકને ચાર ચાર ઉદયસ્થાનકો હોય છે. તે આ પ્રમાણે –-૮-૯-૧૦. આ જીવસ્થામાં મિથ્યાષ્ટિ અને સાસ્વાદન એમ બે ગુણસ્થાન હોય છે. તેમાં મિયાદડિટને આઠ, નવ અને દશ એમ ત્રણ ઉપર કહ્યાં તે પ્રમાણે ઉદયસ્થાને હોય છે. અને સાસ્વાદને મિથ્યાત્વને ઉદય નહિ હોવાથી સાત, આઠ અને નવ એમ ત્રણ ઉદયસ્થાનકે હોય છે. અહિં ઉપરોક્ત જીવસ્થામાં ત્રણ વેદમાંથી એક નપુંસકવેદજ ઉદયમાં હોય છે, તેથી વીશીના સ્થાને આઠ આઠ ભાંગાજ થાય છે. એટલે મિથ્યાદષ્ટિ અને સારવાદન ગુણસ્થાનકે ત્રણ ત્રણ ઉદયસ્થાનકના મળી બત્રીસ બત્રીસ ભાંગા થાય છે. " એજ પૂર્વોક્ત આઠ અને પાંચ કુલ તેરે જીવસ્થાનમાં ત્રણ ત્રણ સત્તાસ્થાને હોય છે. તે આ-૨૮-ર૭-ર૮. ગાથામાં ગ્રહણ કરેલ તુ શબ્દ અધિક અર્થને સૂચક હોવાથી સાસાદનભાવમાં વર્તતા બાદર એકેન્દ્રિયાદિ પાંચ જવસ્થાનકોમાં માત્ર અઠ્ઠાવીશનું એકજ સત્તાસ્થાન હોય છે. કરણ અપર્યાપ્ત કેટલાએક સંજ્ઞિમાં સત્તરનું બંધસ્થાનક, છ આદિ ચાર ઉદયરથાનકે અને ગ્રેવીસ આદિ સત્તાસ્થાને હોય છે, એ અર્થ અધિક સમજ, કેમકે કરણ--અપર્યાપ્ત સંસિને ચોથું ગુણસ્થાન પણ હોય છે, એટલે તેમાં સત્તરને બંધ, છ, સાત, આઠ અને નવ એમ ચાર ઉદય અને અઠ્ઠાવીશ, વીશ, બાવીશ અને એકવીશ એમ ચાર સત્તાસ્થાનકે સંભવે છે. આ સઘળા બંધસ્થાનક, ઉદયસ્થાનક અને સત્તાસ્થાનકોનું સ્વરૂપ વિગેરે પહેલાં આવી ગયું છે, તે પ્રમાણે અહિં સમજવાનું છે. ૧૩૬ આ પ્રમાણે જીવસ્થાનકોમાં મેહનીયકર્મનાં બંધ, ઉદય અને સત્તાનાં સ્થાનકો કહ્યાં. હવે નામકર્મના સંબંધે કહે છે– सण्णिम्मि अट्ठसण्णिम्मि छाइमा तेऽट्ठवीस परिहीणा । पज्जत्तविगलबायरसुहुमेसु तहा अपज्जाणं ॥१३७॥ संज्ञिन्यष्टावसंज्ञिनि षडादिमास्तेऽष्टाविंशतिपरिहीनाः । पर्याप्तविकलबादरसूक्ष्मेषु तथा अपर्याप्तेषु ।। १३७ ॥ - અર્થ–સંત્તિમાં આ બંધથાનકો હોય છે. અસંક્તિમાં આદિનાં છ હોય છે. અને અાવીશ સિવાયનાં પર્યાપ્ત-અપર્યાપ્ત વિકસેન્દ્રિય અને બાદર-સૂક્ષમ એકેન્દ્રિયમાં હોય છે. Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૨ પંચસંગ્રહ તૃતીયખંડ - ટીકાનુ – પર્યાપ્ત સંજ્ઞિપંચેન્દ્રિયમાં નામકર્મનાં આઠે બંધસ્થાનકો હોય છે. અને તે સઘળાં ભાંગ સાથે જે રીતે પહેલાં કહી ગયા છે તે પ્રમાણે અહિં કહેવાં. પર્યાપ્ત અસંજ્ઞિ પંચેન્દ્રિયમાં આદિનાં છ બંધસ્થાનકો હોય છે, અને તે આ પ્રમાણે-૨૩-૨૫-૨૬-૨૮-૨૯-૩૦. પર્યાપ્ત અસંસિ પંચેન્દ્રિય દેવ અને નરકગતિ યેગ્ય બંધ કરે છે, એટલે તેઓને અઠ્ઠાવીશનું બંધસ્થાન પણ હોય છે. ઉપરોકત અઠ્ઠાવીશ સિવાયનાં પાંચ બંધ થાનકો પર્યાપ્ત-અપર્યાપ્ત વિકસેન્દ્રિય અને બાદર-સૂકમ એકેન્દ્રિમાં હોય છે. કેમકે તેઓ માત્ર મનુષ્ય અને તિર્યંચ એમ બે ગતિ એગ્રજ બંધ કરે છે. લબ્ધિ અપર્યાપ્ત-અસંગ્નિ, સંજ્ઞિમાં પણ ઉપર કહ્યાં તેજ પાંચ પાંચ બંધસ્થાનકે હોય છે. કારણકે લબ્ધિ અપર્યાપ્તા સઘળા જે તિર્યંચ અને મનુષ્યગતિ યોગ્ય જ કર્મને બંધ કરે છે, દેવ, નરકગતિગ્ય કર્મને બંધ કરતા નથી, માટે લબ્ધિ-અપર્યાપ્ત-અસંજ્ઞિસંશિમાં પાંચ પાંચ બંધસ્થાનકજ હોય છે, તે પહેલાં કહ્યાં છે તે પ્રમાણે સપ્રભેદ સમજી લેવાં. | (કરણ અપર્યાપ્તા સંક્ષિ એથે ગુણસ્થાનકે દેવગતિગ્ય પણ બંધ કરે છે, અને અપર્યાપ્તાવસ્થામાં નરકગતિગ્ય બંધ થતું નથી એ હકીકત પહેલાં કહી ગયા છે.) ૧૩૭ આ પ્રમાણે જીવસ્થામાં નામકર્મનાં બંધસ્થાનકે કહ્યાં હવે ઉદયસ્થાનું પ્રતિપાદન કરતા કહે છે– इगवीसाई दो चउ पण उदया अपज्जसुहुमबायराणं । सण्णिस्स अचउवीसा इगिछडवीसाइ सेसाणं ॥१३८॥ एकविंशत्यादयो द्वौ चत्वारः पञ्चोदया अपर्याप्तलक्ष्मबारेषु । સંશિવાજૈરારા જણાવવા રોપેy . ૧૨૮ : અર્થ_એકવીશ આદિ બે, ચાર અને પાંચ ઉદયે અનુક્રમે સઘળ અપર્યાપ્ત, સૂલમપર્યાપ્ત અને બાદર પર્યાપ્ત એકેન્દ્રિયમાં હોય છે સંપત્તિમાં ચાવીસ સિવાયના સઘળા હોય છે. અને શેષ ભેમાં એકવીશ અને છવ્વીસ આદિ ઉદ હોય છે. ટીકાનુ–સઘળા (લબ્ધિ,અપપ્તાઓને પિતાપિતાનાં શરૂઆતનાં એકવીશ આદિ બબે ઉદયસ્થાનકે હોય છે. તેમાં અપર્યાપ્ત સૂક્ષમ અને બાદર એકેન્દ્રિયને એકવીશ અને વેવીશ એમ બે ઉદય હોય છે. તેમાં સૂક્ષમ અપર્યાપ્તાને ઉદય પ્રાપ્ત એકવીશ પ્રકૃતિએ આ પ્રમાણે છે–તિર્યંચગતિ, તિય ચાનુપૂર્વી, તેજસ, કાર્મણ, અગુરુલઘુ, વર્ણાદિચતુષ્ક, એકેન્દ્રિય જાતિ, સ્થાવર, સૂમ, અપર્યાપ્ત, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, દુર્ભાગ, અનાદેય, અપયશકીર્તિ અને નિર્માણ Page #204 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા ટીકાનુવાદ ૧૯૩ આ એકવીશ પ્રકૃતિના ઉદય વિગ્રડુંગતિમાં વમાન અપયૅપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિયાને હોય છે. અહિં ભાંગા એકજ થાય છે. અપર્યાપ્તાને પરાવર્ત્તમાન પરસ્પર વિધિની શુભ પ્રકૃતિએના ઉદયના અભાવ છે માટે. માદર અપર્યાપ્તાને પણ આજ એકવીશ પ્રકૃતિ વિગ્રહગતિમાં ઉદયમાં હોય છે. માત્ર સૂક્ષ્મનામના સ્થાને ખાદરનામ કહેવુ'. અહિં. પણ એકજ ભ`ગ થાય છે. સૂક્ષ્મ અને માદર અ'ને અપર્યાપ્ત શરીરન્થ એકેન્દ્રયને ઉપરોકત એકવીશમાં ઔદારિકશરીર, હુંડસ’સ્થાન, ઉપઘાતનામ અને પ્રત્યેક કે સાધારણમાંથી એક એમ ચાર ઉમેરતાં અને તિય ચાનુપૂથ્વી દૂર કરતાં ચાવીસના ઉદય થાય છે. અહિં સૂક્ષ્મ-અપર્યાપ્તના પ્રત્યેક અથવા સાધારણ સાથે એ ભંગ થાય છે. એજ પ્રમાણે ખાદર અપર્યાપ્તના પણ એ ભગ થાય છે. આ પ્રમાણે સૂક્ષ્મ અપર્યાપ્તાના તેમજ ખાદર અપર્યાપ્તાના પોતપોતાના ઉદયના ત્રણ ત્રણ ભંગ થાય છે. વિકલેન્દ્રિય, અસંજ્ઞિ અને સજ્ઞિ અપર્યાપ્તને એકવીશ અને છવ્વીસ એમ એ ઉદયસ્થાન હૈાય છે. તેમાં અપર્યાપ્ત એઈન્દ્રિયને ઉડ્ડય પ્રાપ્ત એકવીશ પ્રકૃતિએ આ પ્રમાણે છે–તેજસ, કાણુ, અનુરૂલઘુ, નિર્માણુ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, વર્ણાદિચતુષ્ક, તિય ચગતિ, તિય ચાનુપૂથ્વી, એઇન્દ્રિયજાતિ, ત્રસ, ખાદર, અપર્યાપ્ત, દુગ, અનાદેય અને અપયશ. આ એકવીશ પ્રકૃતિના ઉત્ક્રય વિગ્રહગતિમાં વમાન એઇન્દ્રિયને હાય છે. પરાવત્ત'માન સઘળી પ્રકૃતિએ અશુભ હોવાથી અહિં એકજ ભંગ થાય છે. શરીરસ્થ અપર્યાસ એઈન્દ્રિયને એકવીશમાં ઔદારિકશરીર, ઔદારિક ગેાપાંગ, હું ડસંસ્થાન, સેવાન્ત સંઘયણુ, ઉપઘાત અને પ્રત્યેક એ છ પ્રકૃતિએ ઉમેરતાં અને તિય‘ચાનુ પૃથ્વી દૂર કરતાં છવીસના ઉદય થાય છે. અહિં પણ એકજ ભંગ થાય છે. એ રીતે અપસ એઈન્દ્રિયના પોતાના બે ઉદ્દયસ્થાનના બેજ ભંગ થાય છે. એ પ્રમાણે અપર્યાપ્ત ત્રીન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસન્નિપ ંચેન્દ્રિય અને સન્નિપ`ચેન્દ્રિય માટે પણ સમજવું. માત્ર જાતિનામકમ બદલવું. જેમકે ત્રીન્દ્રિયને ત્રીન્દ્રિયજાતિનામ, ચઉરિન્દ્રિયને ચક્ષુરિન્દ્રિય જાતિનામ ઇત્યાદિ કહેવુ. દરેકને પોતપોતાના ખએ ઉદયસ્થાન આશ્રયી મએ ભંગ કહેવા. માત્ર અપર્યાપ્ત સજ્ઞિને ચાર કહેવા. કારણકે અપર્યાપ્ત સન્નિ મનુષ્ય છે, તેમ તિય ચ પણ છે. એટલે દરેકના ખખ્ખુ ભંગ ગ્રહેણુ કરતાં ચાર ભંગ થાય છે. (આ રીતે અપર્યાપ્ત અસ'જ્ઞિના પણ ચાર ભંગ થઈ શકે છે. કેમકે જેમ અપર્યાપ્ત અસજ્ઞિતિય ચ છે, તેમ અપžપ્ત અસ ંજ્ઞિ મનુષ્ય પણ છે.) પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિયાને ચાર ઉદયસ્થાના હોય છે. અને તે આ પ્રમાણે-૨૧-૨૪ -૨૫-૨૬. તેમાં એકવીશ પ્રકૃતિના ઉદય આ પ્રમાણે છે–તૈજસ, કાણુ, અનુરૂલઘુ, સ્થિર, ૨૫ Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ પંચસંગ્રહ તૃતીયખંડ અસ્થિર, શુભ, અશુભ, વર્ણાદિચતુષ્ક, નિર્માણ, તિર્યંચગતિ, તિર્યંચાનુપૂર્વી, એકેન્દ્રિયજાતિ, સ્થાવર, સૂથમ, પર્યાપ્ત દુર્ભાગ, અનાદેય અને અપયશ આ એકવીશ પ્રકૃતિઓને ઉદય વિગ્રહગતિમાં વર્તમાન સૂમિ પર્યાપ્ત એકેન્દ્રિયને હોય છે, અહિં પ્રતિપક્ષ કોઈ પણ પ્રકૃતિને ઉદય નહિ હોવાથી એકજ ભંગ થાય છે. - આ એકવીશના ઉદયમાં દારિક શરીર, ઉપઘાત, હુંડસંસ્થાન અને પ્રત્યેક કે સાધારણમાંથી એક એમ ચાર પ્રકૃતિ નાખતાં અને તિર્યંચાનુપૂથ્વી દૂર કરતાં શરીરસ્થ સૂક્ષ્મ એકેન્દ્રિયને ચવીશને ઉદય થાય છે. અહિં પ્રત્યેક અને સાધારણ સાથે ફેરવતાં વીશને ઉદય બે પ્રકારે થાય છે. ત્યારબાદ શરીર પર્યાપ્તિએ પર્યાપ્તાને પરાઘાતનામ ઉમેરતાં પચીસને ઉદય થાય છે. આ ઉદયના પણ પૂર્વોક્ત રીતે બે ભંગ થાય છે. ત્યારપછી પ્રાણપાન પર્યાપ્તિએ પર્યાપ્તાને ઉચ્છવાસનામ મેળવતાં છવીસને ઉદય થાય છે. અહિં પણ પૂર્વે કહ્યા તેજ બે ભંગ થાય છે, સૂમપર્યાપ્તને ચારે ઉદયસ્થાન આશ્રયી સઘળા મળી સાત ભંગ થાય છે. પર્યાપ્ત બાદર એકેન્દ્રિયને એકવીશ આદિ પાંચ ઉઠયસ્થાને હોય છે. તે આ પ્રમાણે ૨૧-૨૪-૨પ-૨૬-૨૭. તેમાં એકવીશને ઉદય આ રીતે છે. તૈજસ, કામણ, નિમણ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, અગુરુલઘુ, વર્ણચતુષ્ક, તિર્યંચગતિ, તિર્યંચાનુપૂર્વી, એકેન્દ્રિય જાતિ, સ્થાવર, બાદર, પર્યાપ્ત, દુર્ભગ, અનાદેય અને યશ-અપયશકીર્તાિમાંથી એક. આ એકવીશ પ્રકૃતિને ઉદય વિગ્રહગતિમાં વર્તમાન બાદર પર્યાપ્ત એકેન્દ્રિયને હોય છે, અહિં યશકીર્તિ -અપયશકીર્તિ સાથે ફેરવતાં બે ભંગ થાય છે. ત્યારબાદ શરીરથ બાદર પર્યાપ્ત એકેન્દ્રિયને એકવીશમાંથી તિર્યંચાનુપૂર્વી દૂર કરતાં અને ઔદારિકશરીર, હેંડસંસ્થાન, ઉપઘાત અને પ્રત્યેક કે સાધારણ બેમાંથી એક એમ ચાર ઉમેરતાં વીસને ઉદય થાય છે. અહિં પ્રત્યેક અને સાધારણ સાથે યશ અને અપયશ સાથે ફેરવતાં ચાર ભંગ થાય છે. વૈક્રિય કરતા બાદર વાયુકાયને પણ વીસને ઉદય હોય છે. માત્ર તેઓને દારિક શરીરના સ્થાને વૈકિયશરીર કહેવું, શેષ પ્રકૃતિઓ એજ સમજવી. તેને એક જ ભંગ થાય છે. કેમકે તેઓને સાધારણ અને યશકીતિને ઉદય હોતું નથી, સઘળા મળી ચેવીસના ઉદયના પાંચ ભાંગા થાય છે. ત્યાર પછી શરીરપર્યાપ્તિએ પર્યાપ્તા તેઓને પરાઘાતને ઉદય ઉમેરતાં પચીસને ઉદય થાય છે. અહિં પણ ઉપર કહ્યા તે પ્રમાણે પાંચ ભંગ થાય છે. ત્યારબાદ ઉચ્છવાસ પર્યાપ્તિએ પર્યાપ્તાને શ્વાસોચ્છવાસને ઉદય ઉમેરતાં છવીસને ઉદય થાય છે. અહિં પણ ઉપર કહ્યા તે પ્રમાણે પાંચ ભંગ થાય છે. અથવા શરીરપતિએ Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ સપ્તતિકા ટીકાનુવાદ પર્યાપ્તાને ઉચ્છવાસને ઉદય થતાં પહેલાં આતપ કે ઉદ્યોત બેમાંથી કેઈ એકને ઉદય થાય તે પણ છવ્વીસને ઉદય થાય છે. અહિં આતપ અને પ્રત્યેક સાથે યશકીનિં– અપયશકીત્તિને ફેરવતાં બે ભંગ થાય છે. સાધારણને આતપનો ઉદય હોતું નથી, માટે સદાશ્રિત વિક૫ થતા નથી. ઉદ્યોત સાથે પ્રત્યેક–સાધારણને યશ-અપયશકીર્તિ સાથે ફેરવતાં ચાર ભંગ થાય છે. સઘળા મળી છવ્વીસના ઉદયના અગીઆર ભંગ થાય છે. - ત્યારબાદ પ્રાણાપાન પર્યાપ્તિએ પર્યાપ્તાને ઉચ્છવાસ સહિત છવ્વીસના ઉદયમાં આપ કે ઉદ્યોત બેમાંથી એક મેળવતાં સત્તાવીસને ઉદય થાય છે. અહિં આતપ સાથે છે અને ઉદ્યોત સાથે ચાર ભંગ થાય છે. સત્તાવીસના ઉદયના સઘળા મળી છ ભાંગા થાય છે. બ દર પર્યાપ્તાને પાંચે ઉદયસ્થાનના સઘળા મળી એગણત્રીશ ભાંગા થાય છે. પર્યાપ્ત સંસિને વીસ સિવાયના શેષ સઘળાં ઉદયસ્થાનકે હોય છે. ચોવીસ ઉદય એકેન્દ્રિયમાં જ હોય છે, અન્ય કેઈને હોતે નથી માટે તેને નિષેધ કર્યો છે ઉદયસ્થાન અને તેના ભાંગાઓ દેવ, નારકી, તિર્યંચ અને મનુષ્ય આશ્રયી જે પહેલાં કહ્યા છે, તે પ્રમાણે પર્યાપ્ત સંજ્ઞિને કહેવા શેષ પર્યાપ્ત બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને અસંગ્નિ પંચેન્દ્રિયને ૨૧-૦૬-૨૮ -૨-૩૦-૩૧ એ છ ઉદયસ્થાને હોય છે. તેમાં બેન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિયને પહેલાં જે પ્રમાણે ઉદયથાનકે અને તેના ભાંગાએ કહી ગયા તે પ્રમાણે કહેવા જે પ્રમાણે પ્રાકૃત-સામાન્ય તિર્યંચ પંચેન્દ્રિયને પહેલાં ભાંગા કહ્યા તે પ્રમાણે પર્યાપ્ત અસંઝિને પણ કહેવા. માત્ર બેઈન્દ્રિયાદિ સઘળાને એકવીસ અને છવ્વીસના ઉદયે અપર્યાપ્ત આશ્રયી જે એક એક ભંગ પહેલાં કહ્યો છે તે અહિં ન કહે. કારણ કે અહિં પર્યાપ્તાઓ આશ્રયી જ વિચાર કર્યો છે માટે. આ પ્રમાણે ચૌદ છવસ્થાનકમાં ઉદયસ્થાનકે કહ્યાં. ૧૩૮ હવે સત્તાસ્થાનોને પ્રતિપાદન કરવા માટે કહે છેतेरससु पंच संता तिण्णधुवा अहसीइ बाणउइ । सण्णिस्स होति बारस गुणठाणकमेण नामस्स ॥१३९॥ त्रयोदशसु पञ्च सन्ति त्रीण्यध्रुवाण्यष्टाशीतिनिवतिः। संज्ञिनि भवन्ति द्वादश गुणस्थानक्रभेण नाम्नः ॥ १३९ ॥ અર્થ: તેર જીવભેદમાં ત્રણ અધુવ, અાશી અને બાણે એમ પાંચ સત્તાસ્થાનકે - હેય છે. સંઝિને ગુણસ્થાનકના કામે નામકર્મનાં બારે સત્તાસ્થાનકે હેય છે. Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ - પંચસંગ્રહ તૃતીયખંડ ટીકાનુ-પર્યાપ્ત સંસિ સિવાય તેર જીવલેમાં પાંચ-પાંચ સત્તાસ્થાને હેય છે. તેમાં ત્રણ અધ્રુવ સંજ્ઞાવાળાં હોય છે. તે આ-૮૬-૮૦–૭૮, તથા બાણું ૯૨, અને અાશી ૮૮. આ પ્રમાણે કુલ પાંચ સત્તાસ્થાને હોય છે. અઠોતેરનું સત્તાસ્થાન સૂક્ષ્મ-બાદર એકેન્દ્રિય તેઉ-વાયુમાં પિતાના ચારે ઉદયમાં હોય છે. તેમજ તેઉ-વાયુમાંથી નીકળી પૃથ્વીકાયાદિ એકેન્દ્રિયમાં ઉત્પન્ન થયેલા હોય તેને એકવીશ, ચોવીશ એમ બે ઉદયમાં અને બેઈન્દ્રિયાદિ તિર્યમાં ઉત્પન્ન થયેલા હોય તેને એકવીશ, છવ્વસ એમ બે ઉદયમાં હોય છે, શેષ ઉદમાં હતાં નથી. સંજ્ઞમાં ગુણસ્થાનકના કમે બારે સત્તાસ્થાને હોય છે. તે જેમ પહેલાં કહી ગયા તે પ્રમાણે સમજવાં. આ પ્રમાણે ચૌદ છવભેદમાં નામકર્મનાં સત્તાનાં સ્થાનકે કહ્યાં. ૧૩૯ આ પ્રમાણે ચૌદ અવસ્થાનકમાં નામકર્મના બંધ, ઉદય અને સત્તાના સ્થાનકે કહ્યાં. હવે ગતિ આદિ માર્ગણાઓમાં બંધ, ઉદય અને સત્તાસ્થાન સંબંધે સત્યપ્રરૂપણ કરે છે-- बझंति सत्त अट्ठ य नारयतिरिसुरगईसु कम्माई । उदीरणावि एवं संतोइण्णाई अट्ठ तिसु ॥१४॥ बध्यन्ते सप्ताष्टौ च नारकतिर्यक्रगतिषु कर्माणि । તરીકળrsmi દુરપાઈ તિy I ૧૪૦ || અર્થ-નારકી, તિર્યંચ અને દેવ એમ ત્રણ ગતિમાં સાત કે આઠ કર્મ બંધાય છે. ઉદીરણા પણ સાત અને આઠ કમની થાય છે. સત્તા અને ઉદયમાં આઠ કર્મો હોય છે. ટીકાનું–નારકી, તિર્યંચ અને દેવ એમ ત્રણ ગતિમાં પ્રતિસમય સાત અને આઠ કર્મો બંધાય છે. તેમાં આયુને જ્યારે બંધ થાય ત્યારે આઠ બંધાય છે, અન્યથા પ્રતિસમય સાતને બંધ થયા કરે છે. ઉદીરણા પણ સાત કે આઠની થાય છે. તેમાં પિતાપિતાના આયુની છેલ્લી એક આવલિકા સત્તામાં શેષ રહે ત્યારે તે એક આવલિકા પર્યત સાતની. અને શેષકાળ આડેની ઉદીરણા થાય છે. તથા સત્તા અને ઉદય નારકી તિર્યંચ અને દેવેને આઠે કર્મને હોય છે. કેઈ પણ કાળે સાત કે ચારને ઉદય હેતું નથી. કેમકે તેમાં ક્ષપક કે ઉપશમ શ્રેણિની પ્રાપ્તિને અભાવ છે. ૧૪૦ गुणभिहियं मणुएसुं सगलतसाणं च तिरियपडिवक्खा । मणजोगी छउमाइ व कायवई जह सजोगीणं ॥१४१॥ Page #208 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા ટીકાનુવાદ ૧૯૭ गुणाभिहितं मनुजेषु सकलत्रसेषु च तिर्यग्वत्प्रतिपक्षाणाम् । मनोयोगिनश्छद्मस्था इव कायवाग्योगिनां यथा सयोगिनाम् ॥ १४१ ॥ અર્થ – ગુજગતિ, પંચેન્દ્રિય જાતિ અને ત્રસકાય માર્ગણામાં ગુણસ્થાનકમાં જે પ્રમાણે કહ્યું છે, તે પ્રમાણે કહેવું. પ્રતિપક્ષ માર્ગણામાં તિર્યંચગતિ પ્રમાણે કહેવું. મને ગિને છવાસ્થ ગુણસ્થાન પ્રમાણે કહેવું. અને કાયોગિ તથા વચનગિને સંગિ પ્રમાણે કહેવું. ટીકાનુ --મનુષ્યગતિમાં, ઈન્દ્રિયદ્વારમાં પંચેન્દ્રિય જાતિમાં, અને કાયદ્વારમાં ત્રસકાયમાં ચોદે ગુણસ્થાનકની અંદર પહેલાં જે પ્રમાણે બંધાદિ કહ્યું છે, તે સંપૂર્ણપણે સમજવું. તે આ પ્રમાણે - મિશ્રગુણસ્થાન સિવાય અપ્રમત્તગુણસ્થાનક પર્યત સાત અથવા આઠને બંધ થાય છે. તેમાં આયુના બંધકાળે આઠ, તે સિવાયના કાળમાં સાત કર્મને બંધ થાય છે. મિશ્ર, અપૂર્વકરણ અને અનિવૃત્તિબાદરભંપરા ગુણસ્થાનકે આયુ વિના સાત કર્મ બંધાય છે. કેમકે અતિવિશુદ્ધ પરિણામના યોગે આ ગુણસ્થાનકે આયુને બંધ થતું નથી. સૂકમસંપરાયગુણસ્થાનકે આયુ અને મેહનીય વિના છને બંધ થાય છે. અહિં બાદર કષાયને ઉદય નહિ હોવાથી મેહનીયકર્મને પણ બંધ થતું નથી. ઉપશાંતમૂહ, ક્ષીણુમેહ અને સગિકેવલિગુણસ્થાનકમાં એક વેદનીય કર્મને જ બંધ થાય છે, શેષ કર્મને બંધ થત નથી. કેમકે તેના બંધહેતુ કષાયના ઉદયને અભાવ છે. સૂફમસંપરાયગુણસ્થાનક સુધી આઠને ઉદય અને સત્તા હોય છે. ઉપશાંત મહે સાતને ઉદય અને આઠની સત્તા હોય છે. ક્ષીણમેહે સાતને ઉદય અને સાતન સત્તા હોય છે. સગિ-અગિકેવલિગુણસ્થાનકે ચારને ઉદય અને ચારની સત્તા હેય છે. પ્રમત્તગુણસ્થાનક પર્યત આઠ અથવા સાતની ઉદીરણ હોય છે. તેમાં જ્યારે આયુની માત્ર છેલી આવલી શેષ રહે છે, ત્યારે તેની ઉદીરણા થતી નથી, માટે સાતની ઉદીરણા થાય છે. શેષ કાળ આઠેની ઉદીરણા થાય છે. મિત્રગુણસ્થાનકે હંમેશાં આયુવિના સાતની જ ઉદીરણા થાય . કેમકે આયુની પર્યતાવલિકા શેષ છતાં મિશ્રગુણસ્થાનકને જ અસંભવ છે. અપ્રમત્ત, અપૂર્વકરણ અને અનિવૃત્તિબાદરભંપરાય ગુણસ્થાનકે વેદનીય અને આયુ વિના છ કર્મની ઉદીરણા થાય છે. કેમકે તે ગુણસ્થાનકેમાં વેદનીય અને આયુની ઉદીરણાને ગ્ય અધ્યવસાયને અભાવ છે. સૂમસં૫રાય ગુણસ્થાનકે છે કે પાંચની ઉદીરણા થાય છે. તેમાં પહેલાં છ ની ઉદીરણ થાય છે. અને તે ત્યાં સુધી થાય છે કે દેશમાં ગુણસ્થાનકની આવલિકા શેષ ન રહે. આવલિકા શેષ રહે ત્યારે મેહનીય કર્મની માત્ર Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ પંચમહ સ્વતીય છેલ્લી એક આવલિકાજ શેષ રહેલી હોવાથી તેના વિના પાંચની ઉદીરણ થાય છે. ઉપશાંતમયે તે પાંચનજ ઉદીરણ થાય છે ક્ષીણમેહે પણ તેજ પાંચની ત્યાં સુધી થાય છે, કે તેની આવલિકા શેષ ન હોય, આવલિકા શેષ રહે ત્યારે જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય એ ત્રણે કર્મો આવલિકા–પ્રવિષ્ટ થવાથી તેઓની ઉદીરણા થતી નથી. માત્ર નામ અને નેત્રકમનીજ ઉદીરણું થાય છે. સગી કેવલિગુણસ્થાનકે પણ નામ અને ગોત્ર એ બે કર્મનો જ ઉદીરણા થાય છે. સઘળા સૂકમ કે બાદરગ વિનાના મેરૂની જેમ સ્થિર-નિષ્પકંપ અગિકેવલિ ભગવાન કઈ પણ કર્મનો ઉદીરણા કરતા નથી. કેમકે ઉદીરણ ગ સવ્યપેક્ષ-નિમિત્તક છે. કહ્યું છે કે “અગિ ગુણસ્થાનકે વર્તમાન આત્મા કઈ પણ કર્મની ઉરણા કરતા નથી.” પંચેન્દ્રિયની પ્રતિપક્ષ એકન્દ્રિય, બેઈન્દ્રિય ઈન્દ્રિય અને ચઉરિન્દ્રિયજાતિ, અને ત્રસકાયની પ્રતિપક્ષ સ્થાવરકાય-પૃથ્વી, અપૂ, તેઉ, વાયુ અને વનસ્પતિકાય આ સઘળાને તિર્યંચગતિની જેમ બંધાદિ કહેવું. એટલે કે–એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, અને ચઉરિન્દ્રિયને, તથા પૃથ્વીકાયાદિ સ્થાવરકાયને સાત અથવા આઠ કર્મને બંધ થાય છે, સાત અથવા આઠની ઉદીરણા થાય છે, અને આઠને ઉદય અને સત્તા હોય છે. મને ગિને વીતરાગછવાસ્થ બારમા ગુણસ્થાનક પર્યત જેમ બંધાદિ કહ્યું છે, તેમ સમજવું, એટલે કે જેમ પહેલાં મિથ્યાષ્ટિથી આરંભી ક્ષીણમેહગુણસ્થાનક સુધીમાં બંધાદિ વિષયે સપદપ્રરૂપણ કરી છે, તેમ અહિં પણ કરવી. કેમકે મનેશિંને ક્ષીણમેહગુણસ્થાનક સુધીનાં ગુણસ્થાનકને સંભવ છે. એ પ્રમાણે હવે પછી કહેશે તેમાં પણ વિચારી લેવું. કાયગિ અને વચનયોગિને સગિકેવલિ ગુણસ્થાનક સુધીમાં જેમ પહેલાં બંધાદિ કહ્યું છે તે પ્રમાણે સમજવું. કેમકે કાગ અને વચનોગને સગિકેવલિગુણસ્થાનક સુધીજ સંભવ છે. (આ પ્રમાણે મૂળકર્મ સંબંધે કહ્યું. ઉત્તરપ્રકૃતિ સંબંધે પણ સ્વબુદ્ધિએ યથાગ્યપણે સમજવું) ૧૪૧ वेई नवगुणतुल्ला तिकसाइवि लोभ दसगुणसमाणो । सेसाणिवि ठाणाई एएण कमेण नेयाणि ॥१४२॥ वेदिनो नवगुणतुल्याः त्रिकषायिणोऽपि लोभो दशगुण समानः । शेषाण्यपि स्थानानि एतेन क्रमेण ज्ञेयानि ॥ १४२ ॥ અર્થ–ત્રણ વેદવાળા અને ત્રણ કષાયવાળા નવ ગુણસ્થાનક તુલ્ય અને લેભવાળ દશ ગુણસ્થાનક તુલ્ય સમજવા, આ કમે શેષ સ્થાનકે પણ જાણવાં. Page #210 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા ટીકાનુવાદ ટીકાનુ - વેદદ્વારે સ્ત્રીવેદિ, પુરૂષદિ અને નપુંસકદિ, તથા કષાયદ્વારે ક્રોધ, માની અને માયી આ સઘળાને મિાદષ્ટિ ગુણસ્થાનકથી આરંભી અનિવૃત્તિ બાદરભંપરાય પર્યંત જેમ બંધાદિ કહ્યું છે, તે પ્રમાણે સમજવું. કેમકે ત્રણ વેદ અને ત્રણ કષાયને નવમા ગુણસ્થાનક પર્યત જ સંભવ છે. લેભ સંબંધે દશમા ગુણસ્થાનક સુધી પહેલાં જેમ કહ્યું છે તેમ સમજવું. કેમકે લેભને સૂક્ષમસં૫રાય નામના દશમા ગુણસ્થાનક સુધીજ સંભવ છે. આ પ્રમાણે શેષ માર્ગણાસ્થાને સંબંધે પણ ઉક્ત પ્રકારે સમજવું. તે આ પ્રમાણે જ્ઞાનકારે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન માર્ગણામાં મિથ્યાષ્ટિથી મિશ્રગુણ સ્થાનક સુધીમાં, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનમાર્ગણામાં અવિરતિસમ્યગ્દષ્ટિથી આરંભી ક્ષીણમેહગુણસ્થાનક સુધીમાં, મન:પર્યવજ્ઞાનમાં પ્રમત્તસંયતથી આરંભી ક્ષીણમેહ સુધીમાં જેમ પહેલાં બંધાદિ કહ્યા છે, તે પ્રમાણે સમજવા. કેવલજ્ઞાન માર્ગણામાં સગિ-અગિમાં કહ્યા પ્રમાણે કહેવું. ચારિત્રમાર્ગણાએ સામાયિક અને છેદો પસ્થાપનીય માર્ગમાં પ્રમસંવત ગુણસ્થાનકથી અનિવૃત્તિ બાદરપરાય સુધીમાં, પરિહારવિશુદ્ધિમાર્ગણામાં પ્રમત્ત-અપ્રમત્તમાં, સૂલમસં૫રાય માગણમાં સૂમસં૫રાયગુણસ્થાનમાં, યથાખ્યાતચારિત્રમાર્ગણામાં ઉપશાંતમાહથી અગિ કેવલિ સુધીમાં, દેશવિરતિમાં દેશવિરતિગુણસ્થાનકમાં અને અસંયમમાર્ગ ણામાં મિથ્યાષ્ટિથી અવિરતિસમ્યગ્દષ્ટિ સુધીમાં પહેલાં જેમ બંધાદિ કહ્યા છે, તેમ સમજવા. દર્શન દ્વારે ચક્ષુ-અચક્ષુદર્શન માર્ગણામાં મિથ્યાષ્ટિથી આરંભી ક્ષણ સુધીમાં, અવધિદર્શન માગણએ અવિરતિ સમ્યગ્દષ્ટિથી આરંભ ક્ષીણુમેહ સુધીમાં, અને કેવલદર્શનમાર્ગણાએ સગિ-અગિકેવલિ ગુણસ્થાનકે જેમ કહ્યું છે, તેમ સમજવું. લેશ્યા દ્વારે આદ્ય પાંચ વેશ્યા માર્ગણામાં મિથ્યાદિષ્ટથી આરંભ અપ્રમત્ત સંયત સુધીમાં, અને શુભેચ્છા માર્ગણામાં મિથ્યાષ્ટિથી સગકેવલિ સુધીમાં જેમ પહેલાં કહ્યું છે, તેમ સમજવું. ભવ્યદ્વારે ભવ્યમાર્ગણામાં મિયાદષ્ટિથી અગિકેવલિ ગુણસ્થાનક સુધીમાં, અને અભવ્યમાગણામાં મિથ્યાત્વ ગુણસ્થાનકે પહેલાં જેમ બંધાદિ કહ્યા છે, તેમ સમજવા. સમ્યક્ત્વદ્યારે ક્ષાપશમિકસમ્યકત્વમાર્ગણામાં અવિરતિ સમ્યગ્દષ્ટિગુણસ્થાનકથી આરંભી અપ્રમત્ત ગુણસ્થાન સુધીમાં, પથમિકમાગણમાં અવિરતિ સમ્યગ્દષ્ટિથી આરંભી ૧ શરૂઆતની ત્રણ લેસ્થામાં પહેલેથી ચાર અથવા છે, તેપાલેશ્યામાં સાત અને શકલયામાર્ગણામાં પહેલાથી તેર ગુણસ્થાનકે કર્મગ્રંથમાં કહ્યાં છે. અહિં આઘ પાંચ લેગ્યામાં સાત ગુણસ્થાનકે કહ્યાં છે. તે મતાંતર જણાય છે. Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ પચસંગ્રહ તૃતીયખંડ ઉપશાંતમાહ સુધીમાં, ક્ષાયિકસમ્યક્ત્વમાણામાં અવિરતિ સમ્યગ્દષ્ટિથી આરંભી અચેાગિ કેવલિ સુધીમાં, મિથ્યાત્વમા`ણામાં મિથ્યાત્વમાં, સાસ્વાદને સાસ્વાદનગુણુસ્થાનકમાં અને મિશ્રસમ્યક્ત્વે મિશ્રગુણસ્થાનકમાં જે પ્રમાણે પહેલાં બધાદિ કહ્યા છે, તે પ્રમાણે સમજવા. સન્નિમા ણામાં મનુષ્યગતિમાં કહ્યા પ્રમાણે અને અસ'ગ્નિ માગણુામાં મિથ્યાદડિ અને સાસ્વાદન ગુણસ્થાનમાં કહ્યા પ્રમાણે કહેવું. આહારકદ્વારે અનાહારક માગણુામાં મિથ્યાસૃષ્ટિ, સાસ્વાદન, અવિરતિસમ્યગ્દષ્ટિ, સચાગિટેવલિ અને અચેાગિકેવલિ ગુણસ્થાનકમાં, અને આહારમાગણુામાં મિથ્યાદૃષ્ટિથી આરો સોગિકવલિગુણસ્થાન સુધીમાં જેમ પહેલાં બંધાદિ કહ્યા છે, તેમ અહિં સમજવાના અ છે. ૧૪૨ આ પ્રમાણે સપદપ્રરૂપણા કરી. હવે બંધ આશ્રર્યોં દ્રવ્યપ્રમાણ દ્વાર કહેતા ચૌઢ ગુણસ્થાનકમાં કેટલે મધ થાય છે, તે કહે છેसत्तरसुत्तरमेगुत्तरं तु चोहत्तरीउ सगसयरी । सत्तट्ठी तिगसट्ठी गुणसट्ठी अट्ठावन्ना य ॥ १४३॥ .निद्दादुगे छवण्णा छवीसा णामतीसविरमंमि । हासर भयकुच्छाविरमे बावीस पुव्वं ॥ १४४ ॥ पुंवेयको मासु अवज्झमाणेसु पंच ठाणाणि । बारे सहमे सत्तरस पगतिओ सायमियरेसु ॥ १४५ ॥ सप्तदशोत्तरमेकोत्तर तु वतुःसप्ततिः सप्तसप्ततिः । સમષ્ટિ ત્રિgિજોનĐિષ્ટ્રવજ્રાસન્ન ॥ ૨૪૨ ॥ निद्राद्विके षट्पञ्चाशत् षडविंशतिः नामत्रिंशद्विरमे । हास्यरतिभयकुत्साविरमे द्वाविंशतिरपूर्वे ॥ १४४ ॥ वेद क्रोधादिष्ववध्यमानेषु पञ्च स्थानानि । बादरे सूक्ष्मे सप्तदश प्रकृतयः सातमितरेषु ॥ १४५ ॥ અ—અનુક્રમે ચૌદૅ ગુણસ્થાનકમાં ખંધપ્રમાણ કહે છે પહેલે એકસે। સત્તર, ખીજે એકસા એક, ત્રીજે ચુમ્માતર, ચાથે સત્યાતર, પાંચમે સડસઠ, છઠ્ઠે ત્રેસઠ, સાતમે એગણુસાઠે કે અઠ્ઠાવન, આઠમે અઠ્ઠાવન, નિદ્રાદ્દિકના વિચ્છેદ થયે છતે છપ્પન, નામની ત્રીસ Page #212 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ સપ્તતિકા ટીકાનુવાદ પ્રકૃતિના ખ ́ધવિચ્છેદ થયે છતે છવ્વીસ, અને હાસ્ય, રતિ, ભય અને જુગુપ્સાને મધવિચ્છેદ્ન થયા બાદ અનિવૃત્તિ બાદરસ પરાયે બાવીસ પ્રકૃતિના બંધ થાય છે. તથા ત્યાંજ પુરૂષવેદ અને ક્રોધાદિને અનુક્રમે અંધવિચ્છેદ થયે છતે એકવીસ આદિ પાંચ ખંધસ્થાન થાય છે, સૂક્ષ્મસ પરાયે સત્તર પ્રકૃતિએ બધાય છે અને શેષ ત્રણ ગુણસ્થાનકે એક સાતાના અધ થાય છે. અયોગિકેવલિગુણુસ્થાનકે કોઈ પણ પ્રકૃતિના "ધ થતા નથી. ટીકાનુ૦—મધની અંદર આઠેક એ મળી એકસેસ વીશ પ્રકૃતિના અધિકાર છે, એ પહેલાં કહ્યું છે. તેમાં મિથ્યાર્દષ્ટિ ગુણસ્થાનકે આહારકશરીર, આહારક અંગોપાંગ અને તીથ‘કરનામકમ એ ત્રણ પ્રકૃતિના ખંધ થતા નથી. કારણકે તીર્થંકરનામકર્મીના અધમાં સમ્યકત્વ અને આહારકદ્વિકના બંધમાં સયમ હેતુ છે. કહ્યુ પણ છે કે સમ્યકત્વગુણુનિમિત્તે તીથ કરનામ અને સંયમગુણ નિમિત્તે આહારકદ્વિકના બંધ થાય છે. અને શેષ પ્રકૃતિએ મિથ્યાત્વાદિ હતુવડે બધાય છે.” સમ્યક્ત્વ કે ચારિત્રમાંથી એક પણ હતુ મિથ્યાદષ્ટિને નથી. માટે તે ત્રણ પ્રકૃતિ વિના મિથ્યાષ્ટિને એકસેસ સત્તર પ્રકૃતિએ અંધાય છે. સાસ્વાદને એકસે એક અંધાય છે, કારણ કે ‘મિથ્યાત્વ, નપુંસકવેદ, નરકત્રિક, એકેન્દ્રિય, એઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચકરિન્દ્રિયજાતિ, હુંડસ ંસ્થાન, સેવાત્ત સ ંઘયણુ, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણુ અને આતપ' એ સાળ પ્રકૃતિના મિથ્યાત્વગુણુસ્થાનકે અંધવિચ્છેદ થાય છે. તીર્થંકરનામ અને આહારકદ્ધિકરૂપ ત્રણ પ્રકૃતિએ પહેલાં કહેલ યુક્તિથી અહિ. પણ અંધમાં આવતી નથી. માટે સાસ્વાદને એકસો એક બંધમાં આવે છે. મિશ્રર્દષ્ટિગુણસ્થાનકે ચુમ્માતેર ખ ́ધાય છે. કારણકે એકસે એકમાંથી ‘થોશુદ્ધિત્રિક, ઔવેદ, અન ́તાનુષ'ધિ ચતુષ્ક, તિયગૂત્રિક, મધ્યમ ચાર સંઘયણુ, મધ્યમ ચાર સ`સ્થાન, ઉદ્યોત, અપ્રશસ્તવિદ્યા ગતિ, દુગ, અનાદેય, દુ:સ્તર, અને નીચગેાત્ર એમ પચ્ચીસ પ્રકૃતિઓના સાસ્વાદને ખંધવિચ્છેદ થાય છે. સભ્યગ્નિષ્પાદૃષ્ટિ તથાસ્વભાવે કોઈપણુ આયુના મધના આરંભ કરતા નથી, એટલે અRsિ' મનુષ્યાયુ અને દેવાયુના પશુ બંધ થતા નથી, માટે એકસે એકમાંથી સત્તાવીસ પ્રકૃતિ દૂર થતાં મિશ્રદ્રષ્ટિ ગુણસ્થાનકે ચુમ્મેતેર પ્રકૃતિને ખંધ થાય છે. અવિરતિસમ્યગ્દષ્ટિગુણસ્થાનકે સત્યે તેર પ્રકૃતિના બંધ થાય છે. તેમાં ચુમ્મેતેર તે પહેલાં કહીં તે જ, અને આ ગુણસ્થાનકે દેવાયુ, મનુષ્યાયુ અને તીર્થંકરનામ એ ત્રણ પ્રકૃતિએ તેના બંધ ચેાગ્ય અધ્યવસાય હોવાથી બંધાય છે. એટલે આ ગુણસ્થાનકે સત્યાતેરના મધ થાય છે. દેશવિરતિગુણસ્થાનકે અપ્રત્યાખ્યાનાવરણ ચતુષ્ક, મનુષ્યત્રિક, પ્રથમ સ`ઘયણ, અને ઔદારિકદ્ધિક એમ દશ પ્રકૃતિ જતાં સસ પ્રકૃતિના ખંધ થાય છે. દેશવિરતને દેશવિરતિરૂપ }. Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ પંચસંગ્રહ તૃતીયખંડ ગુણ નિમિત્તો અપ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉદયને અભાવ હોવાથી દશ પ્રકૃતિઓ બંધમાં આવતી નથી, માટે તેને સડસઠ પ્રકૃતિઓ બંધ ગ્ય છે. તેમાંથી પ્રત્યાખ્યાનાવરણ ચતુષ્ક જતાં પ્રમત્તને ત્રેસઠ પ્રકૃતિઓ બંધ એગ્ય છે. પ્રત્યાખ્યાનાવરણ કષાયને બંધ નહિ થવાનું કારણ તેના ઉદયને અભાવ છે. અહિં સર્વવિરતિ સાધુને તે કષાયને ઉદય હોતો નથી. તેમાંથી અસ્થિર, અશુભ, અપયશકીર્તિ, અસાતવેદનીય, શેક અને અરતિમહનીય એ છ દૂર કરતાં અને આહારકદ્ધિક મેળવતાં અપ્રમત્તને ઓગણસાઠ પ્રકૃતિને બંધ થાય છે. અપ્રમત્ત યતિ વિશુદ્ધ સંયમી હેવાથી અસ્થિરાદિ છ પ્રકૃતિઓ બાંધતા નથી; અને તધોગ્ય વિશુદ્ધ અધ્યવસાય હવાને લીધે આહારકદ્ધિક બાંધે છે, માટે અપ્રમત્ત યતિને એગણુડ પ્રકૃતિને બંધ થાય છે. દેવાયુ વિના અપૂર્વકરણ ગુણસ્થાનકવન્ત આત્મા અઠ્ઠાવન પ્રકૃતિએ બાંધે છે. અને પૂર્વકરણાદિ ગુણસ્થાનકવાળા આત્માઓ અતિવિશુદ્ધ પરિણામને ભેગે આયુના બંધને આરંભ કરતા નથી. આ અઠ્ઠાવન પ્રકૃતિને બંધ અપૂર્વકરણના સાત ભાગ કરીએ તે માંહેના પહેલા ભાગ સુધી જ થાય છે. પહેલા ભાગના ચરમ સમયે નિદ્રા અને પ્રચલાને બંધવિચ્છેદ થાય છે, એટલે બીજા, ત્રીજા, ચોથ, પાંચમા અને છઠ્ઠા ભાગ સુધી છપ્પન પ્રકૃતિઓ બંધાય છે. છઠ્ઠા ભાગના ચરમ સમયે દેવદ્રિક, પંચેન્દ્રિય જાતિ, વૈક્રિયદ્રિક, આહારદ્ધિક, તૈજસ, કામg, સમચતુરસસંસ્થાન, વર્ણચતુષ્ક, અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, ત્રસ નવક, પ્રશસ્ત વિદાયગતિ, નિર્માણ અને જિનનામ એ ત્રીસ પ્રકૃતિને બંધવિચછેદ થાય છે. એ ત્રીસ પ્રકૃતિને બંધવિકેદ થયા બાદ છવ્વીસને બંધ થાય છે, અને તે અપૂર્વ કરણના ચરમ સમય પર્યત થાય છે. તે ચરમ સમયે હાસ્ય, રતિ, ભય અને જુગુપ્સા એ ચાર પ્રકૃતિને બંધવિચ્છેદ થવાથી અનિવૃત્તિ બાદરભંપરાયના પ્રથમ સમયે બાવીશ બંધગ્ય થાય છે. કહ્યું છે કેઅપૂર્વકરણના ચરમ સમયે હાસ્ય, રતિ, ભય અને જુગુપ્સાને બંધવિ છેદ થયે તે અનિવૃત્તિબારસં૫રાયના પ્રથમ સમયે બાવીશ પ્રકૃતિને બંધ થાય છે. તે બાવીશને બંધ ત્યાંસુધી થાય છે કે અનિવૃત્તિબાદરસિં૫રાય ગુણસ્થાનકના સંખ્યાતા ભાગ જાય અને એક ભાગ બાકી રહે. ત્યાર બાદ પુરૂષદને બંધવિચછેદ થવાથી એકવીશ પ્રકૃતિ બંધગ્ય થાય છે. અને તે પણ ત્યાં સુધી બંધાય છે કે શેષ રહેલ સંખ્યામાં ભાગ પ્રમાણુ કાળના સંખ્યાતા ભાગ જાય, એક શેષ રહે. ત્યારપછી સંજવલન ક્રોધને બંધવિચ્છેદ થવાથી વીશ પ્રકૃતિ બંધયેગ્ય થાય છે. અને તે પણ શેષ રહેલ કાળના સંખ્યાતા Page #214 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા ટીકાનુવાદ ૨૦૩ ભાગ જાય અને એક ભાગ રહે ત્યાં સુધી થાય છે. ત્યાર ખાદ સંજવલનમાનના અધવિચ્છેદ થવાથી એગણીશ પ્રકૃતિ બધયાગ્ય થાય છે. તે પણ શેષ રહેલ કાળના સંખ્યાતા ભાગ જાય અને એક ભાગ રહે ત્યાં સુધી થાય છે. ત્યારબાદ સજવલન માયાના પણ વિચ્છેદ થવાથી અઢાર પ્રકૃતિ મ ંધયેાગ્ય થાય છે, અને તે અનિવૃત્તિ—ખ દરસ'પરાયગુણુસ્થાનકના ચરમ સમય પર્યંત ખરૂંધાય છે. તે ચરમ સમયે સ ંજવલન લેાભના પણ ખ'વિચ્છેદ થવાથી સૂક્ષ્મસ'પરાયગુણુસ્થાનકના પ્રથમ સમયે સત્તર પ્રકૃતિના બંધ થાય છે. ઉપરોક્ત હકીકતને સૂત્રકાર કહે છે. યારે'ત્તિ અનિવૃત્તિ બાદરે પુરૂષવેદ અને સજવ લન ક્રોધાદિના અનુક્રમે અવિચ્છેદ થતાં પાંચ ખંધસ્થાન થાય છે. તે આ પ્રમાણેપહેલા ભાગે ભાવીશ, પુરૂષવેદના વિચ્છેદ થયા બાદ ખીજા ભાગે એકવીશ, સ ંજગલન ક્રોધને વિચ્છેદ થયા બાદ ત્રીજે ભાગે વીશ, સંજવલન માનના વિચ્છેદ થયા પછી ચાથે ભાગે એગણીશ, અને સંજવલન માયાના અ ંધવિચ્છેદ થયા પછી પાંચમે ભાગે અઢારના બધ થાય છે. ત્યારબાદ અનિવૃત્તિમાદરસ પરાય ગુણુસ્થાનકના ચક્રમ સમયે સજવલન લેાભના ખવિચ્છેદ થવાથી સૂક્ષ્મસ પરાયે સત્તર પ્રકૃતિના બંધ થાય છે, અને તે તેના ચરમ સમય પત થાય છે. સૂક્ષ્મસ પરાયણુગુસ્થાનકના ચરમ સમયે જ્ઞાનાવરણીય પાંચ, દશનાવરણીય ચાર, 'તરાય પાંચ, યશઃકીતિનામ, અને ઉચ્ચગોત્ર એમ સોળ પ્રકૃતિના ખધવિચ્છેદ થાય છે. એટલે ઉપશાંતમેાહ, ક્ષીણમેહ અને સયેગિકેલિગુણસ્થાનકે માત્ર એક સાતવેદનીયનાજ અધ થાય છે, અન્ય કોઈ પણ પ્રકૃતિના બંધ થતા નથી. ૧૪૩–૧૪૪–૧૪૫. આ પ્રમાણે ગુણુસ્થાનકમાં સામાન્યથી ખંધસંખ્યા કહી, હવે ગતિમાં ગુણસ્થાનકના ક્રમે બંધ સ ંખ્યા દિને કહેવા ઇચ્છતા પહેલાં નકગતિમાં કહે છે- मिच्छे नरएस सयं छण्णउई सासणो सथरि मीसो । बावतारं तु सम्मो चउराइसु बंधति अतित्था ॥ १४६ ॥ मिध्यादृष्टिनरकेषु शतं षण्णवतिं सासादनः सप्तर्ति मिश्रः । द्वासप्ततिं तु सम्यग्दृष्टि चतुरादिषु बध्नन्त्यतीर्थाः ॥ १४६ ॥ અથ་નર્કગતિમાં વમાન મિથ્યાદ્રષ્ટિ નારકી, સાસ્વાદનસમ્યગ્દષ્ટિ છન્નુ, મિશ્રૠષ્ટિ સિોર, અને અવિરતિસમ્યગ્દષ્ટિ બહાંતેર પ્રકૃતિએના બંધ કરે છે. ચેાથી આદિ નારકીમાં તીર્થંકરનામ વિના એકેતેરના બંધ કરે છે. ટીકાનુ૦—નર્કગતિમાં વત્તમાન મિથ્યાષ્ટિ સા પ્રકૃતિના ખધ કરે છે, કારણકે Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ પચસંગ્રહ સ્વતીયખંડ નારકીએ ભવપ્રત્યયેજ ક્રિયદ્રિક, આડારકદ્ધિક, દેવત્રિક, નરકત્રિક, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, એકેન્દ્રિય, બેઈન્દ્રિય તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રય જાતિ, સ્થાવર અને આતપ એ એગણીશ પ્રકૃતિઓ બાંધતા નથી. પહેલાં કહ્યું છે કે “ક્રિયદ્રિક, આહારકહિક નરકત્રિક, સૂક્ષ્મત્રિક, વિકલત્રિક, સુરત્રિક, આતપ, સ્થાવર અને એકેન્દ્રિય જાતિ એ એગણીશ પ્રવૃતિઓને નારકીએ ભવપ્રત્યયે બાંધતા નથી.” . . મિથ્યાષ્ટિ નારકીઓને તીર્થ કરનામકર્મ બંધાતું નથી, કારણ કે તેના બંધમાં સમ્યકત્વ નિમિત્ત છે. માટે તે વીશ પ્રકૃતિઓ દૂર કરતાં શેષ સે પ્રકૃતિએજ મિલાદષ્ટિ નારકીઓને બંધાય છે. સાસ્વાદને વર્તમાન નારકી છન્ને બંધ કરે છે. કેમકે તેને મિથ્યાત્વમેહનીય, નપુસકવેદ, હુંડસંસ્થાન અને છેવટું સંઘયણ એ ચાર પ્રકૃતિએ ગુણપ્રત્યયે બંધાતી નથી. મિશ્રષ્ટિ નારકી સીર પ્રકૃતિએ બાંધે છે. કેમકે મિશ્રદષ્ટિ થીણદ્વિત્રિક, સ્વર, દુર્ભાગ, અનાદેય, તિર્યંચત્રિક, વચલા ચાર સંઘયણ વચલા ચાર સંસ્થાન, અનંતાનુબંધી ચતુષ્ક, અપ્રશસ્તવિહાગતિ, સ્ત્રીવેદ, ઉદ્યોત, નચત્ર, અને મનુષ્યાયુ, એમ છવ્વીશ પ્રકૃતિએને બંધ કરતા નથી. અવિરતિ સમ્યગ્દષ્ટિ નારકી બહેનોર પ્રકૃતિએ બાંધે છે. કેમકે તેઓ મનુષ્યાય * અને તીર્થંકરનામકર્મ બાંધે છે. ચેથીથી છઠ્ઠી નરક સુધીમાં વર્તમાન નારકીએ તીર્થંકરનામ કર્મને બંધ નહિ કરતા હોવાથી ચતુર્થ ગુણસ્થાનકે એકેતેર પ્રકૃતિઓને બંધ કરે છે. તેઓને પહેલા, બીજા અને ત્રીજા ગુણસ્થાનકના બંધમાં કંઈ તફાવત નથી. તથા પ્રકારના ભવસ્વભાવે ચર્થી આદિ નારકાવાળા તીર્થંકરનામ કર્મને બંધ કરતા નથી. ૨૫૬. આ ગાળામાં સાતમી નારકી સંબંધેવિ શેષ કહે છે... मणुयदुगुचागोयं भवपच्चइयं न होइ चरिमाए । गुणपच्चइयं तु बज्झइ मणुयाऊ ण सव्वहा तत्थ ॥१४७॥ मनुजद्विकमुच्चैर्गोत्रं भवप्रत्ययिकं न भवति चरमायाम् । गुणप्रत्ययिकं तु बध्यते मनुष्यायुः न सर्वथा तत्र ॥ १४७ ॥ * અર્થસાતમી નારકીમાં મનુજદ્ધિક અને ઉચ્ચત્ર ભવપ્રત્યયેજ બંધાતું નથી. ગુણપ્રત્યયે તે બંધાય છે. મનુષ્કાયું ત્યાં સર્વથા બંધમાં આવતું નથી. ટીકાનુ–સાતમી નરકમૃથ્વમાં ભવપ્રત્યયેજ મનુષ્યદ્ધિક અને ઉચ્ચત્ર બંધગ્ય નથી. માટે સાતમી નરકપૃથ્વમાં મિથ્યાષ્ટિ અને સાસ્વાદનગુણસ્થાનકે આ ત્રણ પ્રકૃતિ વડે Page #216 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા ટીકાનુવાદ ૨૦૫ ન્યૂ પ્રકૃતિઓ બંધોગ્ય સમજવી. એટલે કે ઉપર પહેલે અને બીજે ગુરુસ્થાનકે નારકીએને જે બંધ કહ્યો, તેનાથી આ ત્રણ પ્રકૃતિવડે ન્યૂન બંધ સાતમી નરકપૃથ્વમાં કહે. પરંતુ ત્રીજે અને ચોથે ગુણસ્થાનકે ગુણપ્રત્યયે મનુજદ્ધિક અને ઉચ્ચગેત્ર કમને બંધ થાય છે, એટલે એ બને ગુણસ્થાનકે સાતમી નરક પૃથ્વીમાં એકોતેર પ્રકૃતિઓ બંધાય છે. સાતમી નરકપૃથ્વીમાં ચારે ગુણસ્થાનકે ભવપ્રત્યયે કે ગુણપ્રત્યયે મનુષ્પાયુને બંધ થતજ નથી. એટલે તેને પહેલે ગુણસ્થાનકે છનું, બીજે ગુણસ્થાનકે એકાણું અને ત્રીજે તથા એથે ગુણસ્થાનકે સિત્તેર પ્રકૃતિને બંધ થાય છે. ૧૪૭ હવે દેવગતિ સંબંધે વિશેષ કહે છે सामण्णसुराजोग्गा आजोइसिया ण बंधंति सतित्था । इगिथावरायवजुया सणंकुमारा ण बंधंति ॥१४८॥ सामान्येन सुरायोग्या आज्योतिष्का न बध्नन्ति सतीर्थाः। एकस्थावरातपयुताः सनत्कुमारा न बध्नन्ति ।। १४८ ॥ અર્થ સામાન્યથી દેવાને બંધઆશ્રયી જે અગ્ય પ્રકૃતિએ છે, તે તીર્થંકરનામ સાથે તિષ સુધીના દેવે બાંધતા નથી. તથા એકેન્દ્રિય, સ્થાવર અને આતપ યુક્ત તે પ્રકૃતિએને સનકુમારાદિ દેવો બાંધતા નથી. ટીકાનુ–સામાન્યથી દેવને બંધમાં અગ્ય જે સેળ કર્મપ્રકૃતિઓ પહેલાં બંધવિધિદ્વાર ગાથા ૩૦ માં કહી છે, તે સેળ પ્રકૃતિએ આ પ્રમાણે છે-વૈક્રિયદ્રિક, આહારક દ્વિક, દેવત્રિક, નરકત્રિક, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ અને વિકલત્રિક તે તીર્થ કરનામકર્મ સાથે સત્તર પ્રવૃતિઓ તિષ સુધીના એટલે કે ભવનપતિ, વ્યંતર અને તિષ્ક દેવો ભવપ્રત્યયે બાંધતા નથી. તેજ સોળ પ્રવૃતિઓમાં એકેન્દ્રિય જાતિ, સ્થાવર અને આતપનામ મેળવતાં એગણીશ પ્રકૃતિએને સનકુમારકિ દેવ બાંધતા નથી. ૧૪૮ तिरितिगउज्जोवजुया आणयदेवा अणुत्तरसुरा उ । अणमिच्छणीयदुव्मगथीणतिगं अपुमथी वेय ॥१४९॥ ૧ અહિં ટીકામાં પરિપૂર્ણ એકેતેર પ્રકૃતિ જણાવી છે પરંતુ ગણત્રીએ મનુષ્પાયુ વિના સીરોર - રહે છે, જે ત્રીજા કર્મગ્રંથની સતની ગાથામાં જણાવી છે. સાતમી નારકીના નાર મનુષ્યાય બાંધતા નથી. તે ઉપર ગાથામાં જ કહ્યું છે. Page #217 -------------------------------------------------------------------------- ________________ પંચસપ્રહ વતીયખડ संघयणा संठाणा पण पण अपसत्थविहगइ न तेसिं । पज्जत्ता बंधति उ देवाउमसंखवासाऊ ॥१५॥ तित्थायवउज्जोयं नारयतिरिविगलतिगतिगेगिंदी। आहार थावरचऊ आ3 णासंखपज्जत्ता ॥१५१॥ तिर्यत्रिकोद्योतयुता आनतदेवा अनुत्तरमुरास्तु । अनमिथ्यात्वनीचदुर्भगथीणद्धित्रिकं नपुंसकत्रीवेदम् ॥१४९॥ संहननानि संस्थानानि पञ्च पश्चाप्रशस्तविहायोगतिने तेषाम् । पर्याप्ता बध्नन्ति तु देवायुरसंख्येयवर्षायुषः ॥१५० ॥ तीर्थातपोधोतं नारकतिर्यग्विकलत्रिकमेकेन्द्रियम् । ગાકારં વાવવા માગુઃ કાલંકાપતા. ૨૫ અર્થ_તિયચત્રિક અને ઉદ્યોત યુક્ત પૂર્વોક્ત પ્રકૃતિઓ આનતાદિ દે બાંધતા નથી. અનુત્તરવિમાનવાસી દે અનંતાનુબંધિ ચતુષ્ક, મિથ્યાત્વ, નીચગેત્ર, દુર્ભગત્રિક, થશુદ્ધિત્રિક, નપુંસકવેદ, અને સ્ત્રીવેદ બાંધતા નથી. તથા તેઓને પહેલા સિવાય પાંચ સંઘયણ, પહેલા સિવાય પાંચ સંસ્થાન અને અપ્રશસ્તવિહાગતિ પણ બંધમાં આવતી નથી. તથા અસંખ્ય વર્ષના આયુવાળા પર્યાપ્ત તિર્યંચ-મનુષ્ય દેવાયુને બંધ કરે છે. અસંખ્ય વર્ષના આયુવાળા અપર્યાપ્તા તીર્થંકરનામ, આતપ, ઉદ્યોત, નરકત્રિક, તિર્યંચત્રિક, વિકલત્રિક એકેન્દ્રિય જાતિ, આહારદ્ધિ, સ્થાવરચતુષ્ક અને આયુને બંધ કરતા નથી. ટકાનુ–પૂર્વે તેને બંધમાં અગ્ય જે એગણીશ પ્રકૃતિએ કહી છે, તેમાં તિર્યંચગતિ, તિર્યંચાનુપૂર્વી, તિર્યંચાયુ અને ઉદ્યોતનામકર્મ મેળવતાં કુલ ત્રેવીસ પ્રકૃતિએને આનતાદિ દેવો ભવપ્રત્યયે બાંધતા નથી. ગુણપ્રત્યયે જે પ્રકૃતિએ બંધાતી નથી તે તે ગુણસ્થાનકના ક્રમે પિતાની મેળે જ વિચારી લેવી. પાંચ અનુત્તરવિમાનવાસી દે અનન્તાનુબંધિ ચતુષ્ક, મિથ્યાત્વ, નીચગેત્ર, દુર્ભાગ, અનાદેય, અપયશકીર્તિ, થીણુદ્ધિાત્રિક, નપુંસકવેદ, સ્ત્રીવેદ અને તુ શબ્દથી દુઃસ્વર બાંધતા ( ૧ અહિં દુર્ભગત્રિકમાં અપયશકીત્તિ લીધી છે. પરંતુ ત્રીજે કર્મગ્રંથ ગા. ૧૧ માં દુર્ભગત્રિકમાં દુઃસ્વર લીધું છે, અપયશકીતિ લીધી જ નથી કારણ કે તેને બંધ તે છઠ્ઠા ગુણસ્થાનક સુધી થાય છે. એટલે ચોથા ગુણસ્થાનકવાળા અનુત્તર દેવને પણ તેનો બંધ થવો જોઈએ. એટલે જ ત્યાં બંધ અયોગ્ય ૪૮ અને બંધયોગ્ય ૭૨ કહી છે. અને અહિં તે બંધ અગ્યમાં દુ:સ્વર અને અપયશકીર્તિ પણ લીધી છે. એટલે બંધ અગ્ય ૪૯ અને બંધ યોગ્ય ૭૧ લીધી છે. અહિં દુર્ભ ગત્રિકમ ઘણે સ્થળે દભંગ, અનાદેય અને અપયશકીર્તિ ગ્રહણ કરેલ છે. પરંતુ અપયશકીર્તાિને બંધ તે છઠા સુધી થત હોવાથી બીજ કર્મગ્રંથમાં તેના બદલે દુ:અર ગ્રહણ કરેલ છે. તવકેવલી જાણે. Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ સપ્તતિકા ટીકાનુવાદ નથી, તેમજ તેઓને પહેલા સિવાયના પાંચ સંઘયણ, પહેલા સિવાયના પાંચ સંસ્થાન અને અપ્રશસ્તવિહાગતિ પણ બંધાતી નથી. કારણ કે અનુત્તરવિમાનવાસી ટેવ સમ્યગ્દષ્ટિ છે. સમ્યગ્દષ્ટિને ઉપરોક્ત પ્રકૃતિઓ બંધમાં આવતી નથી. તથા ઉપર જે આનતાદિ દેવને ત્રેવીસ પ્રકૃતિ બંધને અગ્ય કહીં તે અનુત્તર ને પણ બંધાતી નથી. સઘળી મળી પાંચ અનુત્તરવિમાનવાસી દેવેને ઓગણપચાશ પ્રકૃદિઓ બંધ પ્રત્યે અગ્ય છે. એટલે તેને થે ગુણઠાણે ૭૧ પ્રકૃતિએ બંધાય છે. હવે-તિર્યંચગતિમાં વિશેષ કહે છે-અસંખ્ય વર્ષના આયુવાળા પર્યાપ્ત મનુષ્ય અને તિર્યંચે દેવાયુને બંધ કરે છે, અન્ય કઈ આયુને બંધ કરતા નથી. તથા અસંખ્ય વર્ષના આયુવાળા અપર્યાપ્તા–અપર્યાપ્તાવસ્થામાં વર્તમાન મનુષ્ય અને તિર્યંચ તીર્થકર, આતપ, अधोत, न२४३४, तिय यात्रि, asalas, मेन्द्रियन्नति, मा २७६४, स्थापयतु४, हेव -મનુષ્યાય, સઘળી મળી એકવીશ પ્રકૃતિએ બાંધતા નથી. ૧૪૯–૧૫૯-૧૫૧ पज्जतिगया दुभगतिगणीयमपसत्थविहनपुंसाणं । संघयणउरलमणुदुगपणसंगणाण अबंधा ॥१५२॥ किण्हाइतिगे अस्संजमे य वेउबिजुगे न आहार । बंधइ न उरलमीसे नरयतिगं छटममराउं ॥१५३॥ कम्मजोगि अणाहारगो य सहिया दुगाउ णेयाओ। सगवण्णा तेवठ्ठी बंधति आहारमुभएसुं ॥१५॥ तेउलेसाईया बंधति न निरयविगलसुहुमतिगं । सेगिदिथावरायवतिरियतिगुज्जोय नव बार ॥१५५॥ पर्याप्तिं गता दुर्भगत्रिकनीचाप्रशस्तविहायोंगतिनपुसकानाम् । संहननोरलमनुजद्विकपञ्चसंस्थानानामबन्धकाः ॥१५२॥ कृष्णादित्रिके असंयमे च वैक्रिययुगे न आहार। बध्नन्ति वोरलमिश्रे नरकत्रिकं षष्ठममरायुः ॥१५३॥ कार्मणनोगी अनाहारकश्च द्विकायुः सहिता एताः । सप्तपश्चाशत् त्रिषष्टिं बध्नन्ति आहारे ऊभये ॥१५४॥ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ પંચસંગ્રહ વતીયખંડ तेजोलेश्यातीताः बध्नन्ति न निरयविकलसूक्ष्मत्रिकम् । सैकेन्द्रियस्थावरातपतिर्यत्रिकोद्योताः नव द्वादश ॥१५५॥ અર્થ–સઘળી પર્યાપ્તિએ પર્યાપ્ત ઇંગલિકે દુર્ભગત્રિક, નીચગોત્ર, અપ્રશસ્ત વિહાગતિ, નપુંસકવેદ, સંધયણનામ, દારિકદ્ધિક, મનુજદ્ધિક પહેલા સિવાયના, પાંચ સંસ્થાનના અબંધક છે. કૃણાદિ ત્રણ શ્યામાર્ગણા, અસંયમમાર્ગણા, વૈક્રિય, અને વૈક્રિયમિશ્ર માર્ગણામાં વર્તમાન આહારદ્ધિકને બંધ કરતા નથી. દારિકમિશ્રગે વર્તમાન આહારકટ્રિક, નરકત્રિક અને છડું દેવાયુ એ છને બંધ કરતા નથી. કામણુકાયાગ અને અનાહારકમાં વર્તમાન બે આયુ સહિત આઠને બંધ કરતા નથી. આહારકકાયગે વર્તમાન સત્તાવન અને આહારકમિશ્ને વર્તમાન સઠ પ્રકૃતિએને બંધ કરે છે. તે શ્યામાં આગળ વધેલા નરકત્રિક, વિકલત્રિક અને સૂફમત્રિક એમ નવ પ્રકૃતિને બંધ કરતા નથી. પદ્મશ્યામાં આગળ વધેલ એકેનિદ્રય, સ્થાવર અને આત૫ સાથે બારને બંધ કરતા નથી. અને શુકલેશ્યામાં આગળ વધેલા તિર્યંચત્રિક અને ઉદ્યોત સાથે સેળને બંધ કરતા નથી. ટીકાનુ – સઘળી પતિએ પર્યાપ્તા થયેલા અસંખ્ય વર્ષના આયુવાળા મનુષ્ય અથવા તિર્યએ દુર્ભગત્રિક-દુર્ભાગ, અનાદેય અને અપયશ, નીચગવ્ય, અપ્રશસ્ત વિહાગતિ, નપુંસકવેદ, છ એ સંઘયણ, ઔદારિકદ્ધિક-ઔદારિકચરર, ઔદારિક અંગોપાંગ, મનુષ્યદ્ધિકમનુષ્યગતિ, મનુષ્યાનુપૂર્વી, સમચતુરસ વિના પાંચ સંસ્થાન, આ પ્રમાણે એકવીશ પ્રકૃતિઓ, તથા પૂર્વની ગાથામાં કહેલ દેવાયુ સિવાય વીશ પ્રકૃતિએ સઘળી મળી એકતાલીસ પ્રકૃતિએને બંધ કરતા નથી. ઈન્દ્રિય અને કાયદ્વારના સંબંધમાં દ્રવ્યપ્રમાણુ પહેલાં જ નથતિ રેવતિ - વિટા' એ ગાથા વડે કહી ગયા છે. રહી ગયેલ શેષ દ્વારમાં મનુષ્યની જેમ સમજવું. જ્યાં જે વિશેષ છે, તે કહે છે લેશ્યાદ્વારમાં કૃણ, નીલ અને કાતિલેશ્યા માર્ગણાએ, સંચમહારમાં અસંયમ માર્ગણાએ, ગદ્વારમાં વૈક્રિય અને વૈક્રિયમિશ્ર માર્ગણાએ વર્તમાન આત્મા આહારકશરીર અને આહારક અંગોપાંગનામને બંધ કરતા નથી. આહારકટ્રિકને બંધ વિશિષ્ટ સંયમ દ્વારા થાય છે. ઉપરોકત માર્ગણવાળાઓને વિશિષ્ટ સંયમ નહિ હોવાથી તેઓ આહારદ્ધિકને બંધ કરતા નથી. ઔદારિકમિશગે વર્તમાન આહારદ્ધિક, નરકત્રિક અને દેવાયુ એ છ પ્રકૃતિને બંધ કરતા નથી, Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ સપ્તતિકા ટીકાનુવાદ તાત્પર્ય એ કે ઔદારિકમિશકાયયેગે વર્તમાન આત્મા આહારદ્ધિક, નરકત્રિક અને દેવાયુ એ છ પ્રકૃતિઓ બાંધતા નથી. કારણ કે રિકમિશ્રગ અપર્યાપ્તાવસ્થામાં હોય છે. તે વખતે મન:પર્યાપ્તિ વડે અપર્યાપ્ત હેવાથી દેવાયુના બંધ ગ્ય તેમજ નરકત્રિકના બંધ એગ્ય અધ્યવસાય સંભવતા નથી તેમજ વિશિષ્ટ સંયમની પ્રાપ્તિ પણ તે વખતે હેતી નથી. માટે ઔદારિકમિશગીને એ છ પ્રકૃતિએના બંધને અભાવ છે. તિર્યંચાયું અને મનુષ્યાંયુ કે જે અલ્પ અધ્યવસાયવડે બંધ ચોગ્ય છે, તેવા અધ્યવસાય અપર્યાપ્તાવસ્થામાં થઈ શક્તા હેવાથી તે અવસ્થામાં– દારિકમિશ્રણને એ બે આયુના બંધને સંભવ છે. ' ગદ્વારમાં કાર્મણકાગ માગણાએ અને આહારકદ્ધારમાં અણહાર માર્ગશાએ અનન્તરેક્ત છ પ્રકૃતિ સાથે બે આયુ જેડતાં આઠ પ્રકૃતિએ બંધને અગ્ય સમજવી. એટલે કે-કામણુકાયયોગી અને અણુડારી આત્મા આહારદ્ધિક, નરકત્રિક, દેવાયુ, મનુષ્પાયુ અને તિર્યંચાયુ એ આઠ પ્રકૃતિઓ બાંધતા નથી. આહારકાયોગે વર્તમાન સત્તાવન અને આહારક મિશ્રગે વર્તમાન ત્રેસઠ પ્રકૃતિઓને બંધ કરે છે. અનુક્રમે ત્રેસઠ અને સત્તાવન પ્રકૃતિએને બંધ કરતા નથી. તાત્પર્ય એ કે આહારકમિશ્નકાયયોગે વર્તમાન આત્મા આદ્ય બાર કષાય, મિથ્યા ત્વમોહનીય, તિર્યચદ્રિક. મનુષ્યદ્ધિક, તિર્યંચ અને મનુષ્યનું આયુ, દુર્ભગ, દરવર, અનાદેય, ત્યાનદ્વિત્રિક, વિકલત્રિક સૂમ, સાધારણ, અપર્યાપ્ત, નરકત્રિક, સંઘયણ ષટક, પ્રથમ વર્જ સંસ્થાન પંચક, ઔદારિકદ્ધિક, આહારકશ્ચિક, સ્થાવર, એકેન્દ્રિય જાતિ, આતપ, સ્ત્રીવેદ, નપુંસકવેદ, ઉઘાત, નીચગેત્ર, અને અશુભવિહાગતિ એમ સત્તાવન પ્રકૃતિઓ બાંધતે નથી. આહારકશરીરે વર્તમાન પ્રમત્ત કે અપ્રમત્ત આત્મા ઉપરોક્ત સત્તાવન તથા અસ્થિર, અશુભ, અપયશકીર્તિ, અરતિ, શેક અને અશાતવેદનીય. સઘળી મળી ત્રેસઠ પ્રકૃતિએ બાંધતે નથી. લેશ્યા માર્ગણએ બંધને વિચાર કરતાં કહે છે કે તેજલેડ્યાના પહેલે, બીજો, અને ત્રિી, મંદ, તીવ્ર, અતિતીવ્ર એમ (વિશુદ્ધિની અપેક્ષાએ) ત્રણ વિભાગ છે. તેમાં તેલશ્યાના ૧ આહારકશરીરની શરૂઆત કરતાં અને છોડતાં આહારકમિશ્રગ હોય છે, અને તે હે ગુણ સ્થાનકે જ હોવાથી તેને આહારદિકનો બંધ ન થાય તે ઠીક છે. પરંતુ આહારકશરીરની સઘળી પતિએ પર્યાપ્ત થયા બાદ આહાર શરીરી અપમો જાય તેને આહારકઠિકના બંધન કેમ નિષેધ કરે તે સમજતું નથી. આજ ગ્રંથમાં ગાથા ૧૨૯ જેમાં નામકર્મને સંધિ કહ્યો છે, તેમાં સાતમા ગુણગ્યાનકે Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ પંચસંગ્રહ તૃતીયખંડ પહેલા ભાગને ઓળંગી ગયેલા એટલે કે બીજા અને ત્રીજા ભાગમાં રહેલા તેંત્ર, અતિતીવ્ર તેલેશ્યાવાળા જ નારકત્રિક, વિકલત્રિક અને સૂમત્રિક એ નવ પ્રકૃતિએને બંધ કરતા નથી. કારણ કે તેજલેશ્યાવાળા મનુષ્યો અને તિય એ નરકાદિમાં ઉત્પન્ન થતા નથી. ર૯-૩૦ એ બંને ઉદયસ્થાનકે દેવગતિ યોગ્ય આહારદ્ધિક સાથે ત્રીશના બંધકને બાણુંનું સત્તાસ્થાન લીધું છે. ર૯-૩૦ એ બે ઉદયસ્થાન વૈક્રિય અને આહારક બંને શરીરીને હેય છે. બંને ઉદયવાળાને ત્રીને બંધ અહિં લીધે છે. વળી એ નિયમ છે કે આહારકશરીરનામકર્મની જેને સત્તા હોય તે તેની બંધ એ ભૂમિમાં આહારદિક અવશ્ય બધે છે. આહારકની સત્તા વિના આહારકશરીર કરી શકે નહિ એટલે સાતમાં ગુણકાણે આહારકશરીરીને પણ આહારદ્ધિકને બંધ સંભવે છે. સપ્તતિક ભાષ્ય ગાથા ૧૨૫ ની ટીકામાં કહ્યું છે કે – ____ " एकत्रिंशद्बन्धे एकोनविंशत्त्रिंशदुदयौ । तत्रैकोनत्रिंशदुदयः पूर्व प्रमत्तभावे आहारकं वैक्रियं वा निर्वर्त्य पश्चादप्रमत्ततां गतस्योद्योतावेदकस्य संयतस्य वाच्यः तीर्थकराहारकद्विकसहितत्वेनैकत्रिंशदुबग्धस्याप्रमत्तभावे एव लभ्यमानत्वात् । અર્થાત–આહારકર્દિક અને જિનનામ સાથે દેવગતિગ્ય એકત્રીશના બંધે ઓગણત્રીશ અને ત્રીશ એમ બે ઉદય હોય છે. એટલે કે એ બે ઉદયે વર્તમાન આત્મા એકત્રીશને બંધ કરે છે. તેમાં ઓગણત્રીને ઉદય પહેલાં પ્રમત્તપણામાં આહારક અથવા વૈદિયશરીર કરી પછીથી અપ્રમત્તપણાને પ્રાપ્ત થયેલા ઉદ્યોતના અવેદક સંયતને હોય છે. ઉપર અપ્રમત્ત ભાવ લેવાનું કારણ બતાવતાં કહે છે-તીર્થકર અને આહારદિક સાથે દેવગતિયોગ્ય એકત્રીશનો બંધ અપ્રમત્તપણામાં જ થાય છે.” અહિં આહારકશરીરીને અપ્રમત્ત ગુણસ્થાનકે આહારકઠિક સાથે સ્પષ્ટપણે એકત્રીશનો બંધ ગ્રહણ કર્યો છે. કદાચ અલ્પ હેવાને કારણે ન વિવો હોય તે બનવા યોગ્ય છે. આગળ ઉપર આજ ગ્રંથકાર ગાથા ૧૮૩માં જણાવે છે કે____एकत्रिशद्बन्धे द्वावुदयो-एकोनविंशत्त्रिंशत् । तौकोनत्रिंशद् यः प्रमत्तः सन्नाहारकं कृत्वा पश्चादप्रमत्तो भवति तस्यावसेयः । त्रिंशदुदयः पुनस्तस्यैवोद्योतवेदकस्य स्वभावस्थसंयतस्य वा । नन्वेवं सति “एगेगमेगतीसे" इति सप्ततिसूत्रे एकत्रिंशद् बन्धे यदेकमुदयस्थानमुक्तं तद् विरुभ्यते । उत्त्यते-नैष दोषः, पूर्वकृताहारकशरीरस्य तत्राविवक्षणात् । . અર્થાત –એકત્રીશના બંધે ૨૯ અને ૩૦ એ બે ઉદય હોય છે. તેમાં ૨૯ ને ઉદય જે પ્રમત્ત છતાં આહારક શરીર કરીને પછી અપ્રમત્ત થાય છે, તેને સમજે. અને ત્રીશને ઉદય ઉદ્યોતના વેદક આહારકશરીરીને અથવા સ્વભાવસ્થ સંયતને સમજવો. (અહિં ર૯ અને ૩૦ ના ઉદયે વર્તમાન આહારકશરીરી આધારકદ્રિક બાંધે છે તે બરાબર સ્પષ્ટ કર્યું છે. એટલે જ એના ઉપર હવે પછી શંકા કરે છે.) શંકા - એકત્રીશના બંધે ૨૯ અને ત્રીશ એ બે ઉદય હોય તે સપ્તતિકામાં ‘ામે તીરે' એ ગાથામાં એકત્રીશના બંધે માત્ર ત્રીશનું એકજ ઉદયસ્થાન કેમ ગ્રહણ કર્યું છે? જવાબ-અહિં કોઈ દોષ નથી. પૂર્વકત આહારકશરીરની વિવક્ષા નહિ કરેલી હોવાથી સપ્તતિકાની ગાથામાં એક ઉદયસ્થાન ગ્રહણ કર્યું છે.', એટલે અહિં વિવક્ષા કરી નથી એમ જણાય છે. ૧ આ ઉપરથી એમ સમજાય છે કે મંદ તેજલેશ્યાવાળા છ ઉપરોક્ત નવ પ્રકૃતિઓ બાંધે પણ ખરા. જેમકે–તેજલેશ્યાવાળા દેવમાંથી ગયેલા એકેન્દ્રિયે. Page #222 -------------------------------------------------------------------------- ________________ સંતતિકા ટીકાનુવાદ ૨૧૧ દેવે પણ ઉપરોક્ત નવ પ્રકૃતિના ઉદયવાળા માં ઉત્પન્ન થતા નથી, માટે તેને વેશ્યા વાળાઓને એ પ્રકૃતિએના બંધને નિષેધ કર્યો છે. શુદ્ધ પલેશ્યાવાળા છે એકેન્દ્રિય, સ્થાવર અને આતપ સાથે બાર પ્રકૃતિને બંધ કરતા નથી. પદ્મશ્યાને પ્રાપ્ત થયેલા તિર્યંચે અથવા મનુષ્ય અવશ્ય દેવમાં જ ઉત્પન્ન થાય છે, એકેન્દ્રિયાદિમાં ઉત્પન્ન થતા નથી. અને જે હે પદ્મશ્યા યુક્ત છે, તેઓ પણ એકેન્દ્રિયાદિસ્થાનમાં ઉત્પન્ન થતા નથી, માટે શુદ્ધ પલેશ્યાવાળાઓને ઉક્ત બાર પ્રકૃતિના બંધને નિષેધ કર્યો છે. શુદ્ધ શુલલેશ્યાવાળા જીવોને ઉપરોક્ત બાર પ્રકૃતિમાં તિર્યંચત્રિક અને ઉદ્યોત નામ કર્મ મેળવતાં કુલ સોળ પ્રકૃતિને બંધ થતું નથી. પરમ વિશુદ્ધ શુકલતેશ્યાવાળા તિર્ય, મનુષ્ય અને દેવને ઉપરક્ત પ્રકૃતિએના ઉદયવાળા જેમાં ઉત્પત્તિને અભાવ છે, માટે સોળ પ્રકૃતિને બંધને નિષેધ કર્યો છે. આ પ્રમાણે પ્રસફતાનુપ્રસક્ત સઘળું કહ્યું. તે કહીને વિસ્તારપૂર્વક પાંચમું બન્યવિધિદ્વાર પૂર્ણ કર્યું. હવે જે રીતે આ પ્રકરણ સંપૂર્ણ થયું તે રીતે તે બતાવતાં કહે છે सुयदेविपसायाओ पगरणमेयं समासओ भणियं । समयाओ चंदरिसिणा समईविभवाणुसारेण ॥१५६॥ श्रुतदेवीप्रसादात्प्रकरणमेतत्समासतो भणितम् । समयाच्चन्द्रषिणा स्वप्रतिविभवानुसारेण ॥१५६॥ અર્થ—કતદેવીની કૃપાથી સિદ્ધાંતમાંથી પિતાની બુદ્ધિના વભવને અનુસરીને શ્રીચન્દ્રષિ નામના રાષિએ આ પ્રકરણ સંક્ષેપે કહ્યું છે. ટીકાનુ – દ્વાદશાંગરૂપમૃતદેવીને પ્રસાદથી એટલે કે દ્વાદશાંગી ઉપરના ભક્તિબહુમાનના વશવર્તીપણાએ કરી થયેલ કર્મના ક્ષપશમવડે આ પંચસંગ્રહ નામનું પ્રકરણ શ્રીચન્દ્રર્ષિ નામના સાધુએ સિદ્ધાંતમાંથી દેહન કરી બનાવ્યું છે. જે કે સિદ્ધાંતમાં અનેક અર્થો વિસ્તારપૂર્વક પ્રરૂપેલા છે, તે પણ તે સઘળાને અમારા વડે ઉદ્ધાર કર શક્ય નથી, એટલે અમારી પિતાની બુદ્ધિના વૈભવને અનુસરીને સંક્ષિપ્ત રૂચિવાળા છે ઉપરની અનુકંપાથી પંચદ્વારાત્મક આ પ્રકરણમાં સંક્ષેપે કરી અમુક જ અને પ્રકાશ કરેલ છે. ' સઘળા કર્મરૂપ કલેશના સંબંધથી મુકત થવા વડે જેને નિર્મળ જ્ઞાનને સમૂહરૂપ લક્ષ્મી પ્રગટ થઈ છે, જેણે કુતીર્થિઓના સંપૂણ, માર્ગના પ્રવાદને નાશ કર્યો છે, અને Page #223 -------------------------------------------------------------------------- ________________ . * : ૨૧૨ પંચસંગ્રહ તુતીયખંડ જેઓએ મોક્ષ સ્થાનને પ્રાપ્ત કર્યું છે તે શ્રીજિનેમાં ઈન્દ્ર સરખા વિદ્ધમાનસ્વામી જ્યવંતા વર્તે છે. : તીર્થકર ભગવંતોએ ઉપદેશેલું, અને ગણધરભગવતે ગુંથેલું, સમગ્ર ગમ, ભંગ અને નય સહિત, અને આદર મેળવવા માટે અન્ય તીથિકે એ માનેલું એવું જયવંત જૈનશાસન છે. બહુ અર્થવાળા અને અ૫ શબ્દવાળા આ પ્રકરણને વિસ્તારતાં શ્રીમલયગિરિમહારાજે જે કંઈ પણ પુન્ય પ્રાપ્ત કર્યું હોય તે વડે લેકે સિદ્ધિ પ્રાપ્ત કરે. અરિહંત ભગવાન મંગળરૂપ હે, સિદ્ધ ભગવાન મંગળરૂપ હો, સાધુમહારાજ મંગળરૂપ છે, અને પરમાત્માએ કહેલ દયા મૂળધર્મ મંગળરૂપ હે તે ચારે મંગળને હું. આશ્રય કરૂં છું. इत्याचार्यश्रीचंद्रषिप्रणीते श्रीमदाचार्यमलयगिरिविवृते वढवागवास्तवश्रावक देवचन्द्रात्मजहीरालालकृतभाषानुवादे पंचसंग्रहे सप्ततिकासंग्रहः समाप्तः અનુવાદ સહિત પંચસંગ્રહ સમાસ Page #224 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શ્રી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમે નમ: ૩% છે. શ્રી મહાવીરસ્વામિને નમે નમઃ ૩૪ હૈ શ્રી સર્વલબ્લિનિધાનાય ગૌતમસ્વામિને નમઃ શ્રી વિદ્યાદા ગુરુભ્ય નમ: છે શ્રી સપ્તતિકા સાર સ ગ્રહ છે. કયા કર્મના બંધ-ઉદય અથવા સત્તાની સાથે અનુક્રમે કેટલા અને કયા કયા કર્મોનાં બંધ-ઉદય અને સત્તા હેય? એમ સમ્યફ પ્રકારે વહેંચણી કરવી એટલે કે વિભાગ કરે તે સંવેધ કહેવાય. તેમજ કેટલી મૂળ અથવા ઉત્તર કર્મપ્રકૃતિઓ બંધાતી હોય ત્યારે મૂળ અથવા ઉત્તર કેટલી કર્મપ્રકૃતિઓને ઉદય હેય? અથવા સત્તા હાય? તેમજ કેટલી કર્મ પ્રકૃતિએ બંધાતી હેય ત્યારે કેટલી ઉદય અને સત્તામાં હેય? એમ વિભાગ કરે તે પણ સંવેધ કહેવાય. આ ગ્રંથમાં ઉપર જણાવ્યા મુજબ સંવેધ બતાવવામાં આવેલ છે, પરંતુ અધ્યાહારથી કેટલી અને કઈ કર્મ પ્રકૃતિએને ઉદય હોય ત્યારે કેટલી પ્રકૃતિએને બંધ અથવા સત્તા હોય તેમજ કેટલી પ્રકૃતિએને બંધ અને સત્તા એમ ઉભય હોય? અને કેટલી અને કઈ પ્રકૃતિઓની સત્તા હોય ત્યારે કેટલી કર્મ પ્રવૃતિઓને બંધ હોય અથવા ઉદય હોય? તેમજ કેટલી પ્રકૃતિએને બંધ અને ઉદય એમ ઉભય હેય? એમ વિભાગ કરે તે પણ સંવેધ કહેવાય. બંધ સાથે બંધને સંવેધ નવમા ગુણસ્થાનક સુધી સમયે સમયે આયુષ્ય વિના સાતે કર્મો બંધાય છે. અને આયુષ્ય ત્રીજા ગુણસ્થાનક સિવાય એકથી સાત ગુણસ્થાનક સુધી પોતાના ચાલુ ભવના આયુષ્યના ત્રીજા વગેરે ભાગમાં જ બંધાય છે, માટે આયુષ્ય બંધાય ત્યારે ત્રીજા સિવાય એકથી સાત ગુણસ્થાનકે આઠ કર્મો અવશ્ય બંધાય છે. મેહનીય કર્મ નવમા ગુણસ્થાનક સુધી બંધાય છે. માટે મેહનીયને બંધ હોય ત્યારે મિશ્ર સિવાય ૧ થી ૭ ગુણસ્થાનકે આયુષ્યના બંધકાલે ૮, અને શેષકાલે તેમજ ત્રીજા, આઠમા અને નવમા ગુણસ્થાનકે આયુષ્ય વિના સાત કર્મ બંધાય છે. વેદનીય કર્મ તેરમા સુધી બંધાય છે, જેથી વેદનીય બંધાતું હોય ત્યારે ત્રીજા સિવાય આયુના બંધકાલે ૧ થી ૭ ગુણસ્થાનકે ૮, શેષકાલે તેમજ ત્રીજા, આઠમા અને નવમા ગુણસ્થાનકે આયુષ્ય વિના ૭, અને દશમ ગુણસ્થાનકે મેહનીયને પણ બંધ ન હોવાથી આયુ અને મેહનીય વિના છે, અને અગિયારમાથી તેરમા સુધી એક વેદનીયને પિતાને જ બંધ હોય છે. Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ પંચસંગ્રહ તૃતીયખંડ શેષ જ્ઞાનાવરણીયાદિ પાંચ કર્મો દશમા સુધી બંધાય છે. માટે આ પાંચમાંના જ્ઞાનાવરણીય વગેરે કેઈપણ કમને બંધ હોય ત્યારે ત્રીજા સિવાયના એકથી સાત ગુણસ્થાનકે આઠ, અથવા સાત. ત્રીજે, આઠમે અને નવમે આયુષ્ય વિના સાત, અને દશમે મેહનીય તથા આયુષ્ય વિના છ કર્મો બંધાય છે. ઉદય સાથે ઉદયને સંધ આઠે કર્મને ઉદય દશમા ગુણસ્થાનક સુધી હોય છે, માટે મેહનીય કર્મને ઉદય હેય ત્યાં સુધી આઠે કર્મોને, અને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય તેમજ અંતરાયને ઉદય બારમા સુધી હેય છે. જેથી આ ત્રણમાંથી કોઈપણ કર્મને ઉદય હોય ત્યારે દશમ સુધી આઠને અને અગિયારમે તથા બારમે મેહનીયને ઉદય ન હોવાથી શેષ સાત કર્મને હોય છે. વેદનીયાદિ ચારે અઘાતિ કર્મને ઉદય ચૌદમા સુધી લેવાથી આ ચારમાંના કેઈપણ કર્મને ઉદય હોય ત્યારે દશમા સુધી આઠને, અગિયારમે અને બારમેં મેડનીય વિના સાતને અને તેરમે તથા ચૌદમે વેદનીય વગેરે ચાર અઘાતિ કર્મને જ ઉદય હોય છે. સત્તા સાથે સત્તાને સંવેધ અગિયારમા ગુણસ્થાનક સુધી આઠ કર્મની સત્તા હોય છે, માટે મેહનીયની સત્તા હોય ત્યાં સુધી આઠની અને શેષ ત્રણ ઘાતિ કર્મોની સત્તા બારમા સુધી હોય છે, માટે તેમાંના જ્ઞાનાવરણીય વગેરે કેઈની પણ સત્તા હોય ત્યારે અગિયારમા સુધી આઠની, અને બારમે મેહનીય સિવાય સાતની સત્તા હોય છે. ચારે અઘાતિ કર્મોની સત્તા ચૌદમા ગુણસ્થાનક પર્યત હોવાથી તેમાંના કેઈપણ કર્મની સત્તા હોય ત્યારે અગિયારમા સુધી આઠની, બારમે મેહનીય સિવાય સાતની અને તેરમે તથા ચૌદમે ચાર અઘાતિ કર્મોની જ સત્તા હોય છે. બંધ સાથે ઉદય અને સત્તાને સંવેધ દશમા ગુણસ્થાનક સુધી ઉદય અને સત્તામાં આઠ, અગિયારમે ઉદયમાં મનીય વિના સાત અને સત્તામાં આઠ તેમજ બારમે ઉદય અને સત્તામાં મેહનય વિના સાત અને પછીના બે ગુણસ્થાનકે ઉદય અને સત્તામાં ચાર કર્મો હોય છે. ત્યાં ત્રીજા સિવાય એથી સાત ગુણસ્થાનકે આયુષ્યના બંધકાલે આઠના બળે, અને આ જ ગુણસ્થાનકમાં શેષ કાલે તેમજ ત્રીજા, આઠમા અને નવમાં ગુણસ્થાનકે સાતના બંધે, અને દશમા ગુણસ્થાનકે મેહનીય અને આયુ વિના છ ને બંધે આઠને ઉદય અને આઠની સત્તા જ હોય છે. એકને બંધ અગિયારમાથી તેરમા સુધી હેવાથી એકના બંધે અગિયારમે મિહનીય વિના સાતને ઉદય અને આઠની સત્તા. બારમે મેહનીય વિના સાતને ઉદય અને સાતની સત્તા તથા તેરમા ગુણસ્થાનકે ચારને ઉદય અને ચારની સત્તા હેય છે. Page #226 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા ટીકાનુવાદ ૧૧૫ જઘન્ય | ૮ કાળ | કાળ | અન્તર્મુહૂર્ત ભાંગે બંધ ઉદય સત્તા ગુણસ્થાનક જ ત્રિજાવિનાઆય. ૮ને | ૮ | ૮ની ષ્યનાબંધકાળે અંતર્મુ એકથી સાત એમ છે આયુષ્ય આયુષ્યના અને બંધ કાલે ત્રીજા ૭ નો સિવાય સાત અને ત્રીજે ૮ મે અને મે માહનીય અને આ' યુષ્ય વિના જ ! છે ૧૦ મું સમય વિના અંતર્મુહૃત્ત ન્યૂન પૂર્વ ક્રિોડને ત્રીજો ભાગ અધિક છ માસપૂન તેત્રીશ સાગરેપમ એક અન્તર્મુહૂર્ત વેદનીય | ૭ ૪ |૧ ને | સાતને | સાત ૧૨ મું અન્ત મુહૂર્ત અન્તર્મુહૂર્ત અઘાતિ કર્મ ને ૧૩ મું અન્ત | દેશના પૂર્વક્રેડ વર્ષ પાંચહેરવા | ! ૧૪ મું ક્ષરપ્રમાણ જઘન્ય પ્રમાણે અંત ૭ | અબંધ ઉદય અને સત્તા સાથે બંધને સંવેધ દશમા ગુણસ્થાનક સુધી ઉદય અને સત્તામાં આઠ કર્મો હેવાથી આઠના ઉદયે આયુષ્યના અંધકાલે ત્રીજા સિવાય એકથી સાત ગુણસ્થાનકે આઠ, અને આજ ગુણસ્થાનકોમાં શેષકાલે તેમજ ત્રીજે, આઠમે અને નવમે સાત, અને દશમે મોહનીય અને આયુષ્ય વિના છ કર્મો બંધાય છે, તેથી આઠના ઉદયે આ ત્રણ બંધસ્થાનક હેય. આઠની સત્તા અગિયારમે પણ હોય છે માટે આઠની સત્તામાં દશમા ગુણસ્થાનક સુધી ઉપરના ત્રણ અને અગિયારમે વેદનીય રૂપ એક કર્મનું એમ કુલ ચાર બંધસ્થાન હોય છે. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ પચસંગ્રહ તૃતીયખંડ મેહનીય વિના સાતના ઉદયે અગિયારમે અને બારમે તેમજ સાતના સત્તા કેવળ બારમે હેવાથી સાતની સત્તામાં વેદનીય કર્મ રૂપ એક પ્રકૃતિનું એક જ બંધસ્થાન હોય છે. તેરમે તેમજ ચાદમે ચારને ઉદય અને ચારની સત્તા હોય છે માટે તેને ચારના ઉદય અને સત્તામાં એક પ્રકૃતિરૂપ વેદનીયનું એક બંધ સ્થાન હોય છે. ચૌદમે બંધને અભાવ છે. ગુણસ્થાનક આશ્રયી આઠે કમના સવેધભાંગા ત્રીજા સિવાય એકથી સાત એમ છ ગુણસ્થાનકેમાં આયુષ્ય બંધાય ત્યારે આઠને બંધ, આઠને ઉદય અને આઠની સત્તા અને શેષકાલે સાત બંધ, આઠને ઉદય અને આઠની સત્તા, આ રીતે બબ્બે ભંગ હોવાથી કુલ ૧૨ તેમજ ત્રીજે, આઠમે અને નવમે સાતને બંધ. આઠને ઉદય અને આઠની સત્તા. દશમે છને બંધ, આઠને ઉદય અને આઠની સત્તા. અગિયારમે એકને બંધ, સાતને ઉદય, આઠની સત્તા, બારમે એકને બંધ, સાતને ઉદય અને સાતન સત્તા. તેરમે એકને બંધ, ચારને ઉદય અને ચારની સત્તા અને ચૌઢમે અબંધ, ચારને ઉદય, ચારની સત્તા. એમ આ આઠે ગુણસ્થાનકે પ્રત્યેકમાં એક-એક ભંગ હેવાથી કુલ આઠ. એમ ચૌદે ગુણસ્થાનક આશ્રયી મૂળકર્મના કુલ સંવેધ ભાંગ ૧૨+ ૮= ૨૦ થાય છે. જવસ્થાનક આશ્રયી આઠે કર્મના સંવેધભાંગા સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તામાં સર્વ ગુણસ્થાનક ગણીએ તે સાત અને ભાવ-મન ન હોવાથી કેવળી ભગવંતને સંસીમાં ન ગણીએ તે પહેલા પાંચ સંવેધભંગ સંભવે છે. શેષ ૧૩ જીવસ્થાનકમાં આયુના બંધકાલે આઠને બંધ, આઠને ઉદય અને આઠની સત્તા અને શેષકાલે સાત બંધ, આઠને ઉદય, આઠની સત્તા. આ બએ ભાંગા ઘટતા હોવાથી કુલ ૨૬. એમ ચોદે છવસ્થાનક આશ્રયી કુલ ૭ + ૨૬ = ૩૭ અથવા ૫ + ૨૬ = ૩૧ સંવેધ ભાંગા થાય છે. બંધાદિમાં એક-એક પ્રકૃતિ હોય તે તે પ્રકૃતિ બંધાદિક કહેવાય, અને બે અથવા તેથી વધારે પ્રકૃતિઓ બંધાદિકમાં હોય ત્યારે પ્રકૃતિસ્થાન કહેવાય, અહીં સ્થાન શબ્દ સમૂહવાચી છે.. આઠ કર્મની ઉત્તર પ્રકૃતિઓ આશ્રયી બંધસ્થાનાદિને તેમજ સંધનો વિચાર જ્ઞાનાવરણ અને અંતરાય આ બંને કર્મનું પાંચ-પાંચ પ્રકૃતિઓ રૂપ એક જ બંધસ્થાન-ઉદયસ્થાન અને સત્તાસ્થાન છે.. Page #228 -------------------------------------------------------------------------- ________________ સપ્તનિકા ટીકાનુવાદ ૨૧૭ ત્યાં પાંચનું બંધસ્થાન એકથી દશ ગુણસ્થાનક સુધી અને તેને કાળ અભવ્ય આશ્રયી અનાદિ-અનંત, મેક્ષગામી ભવ્યજીવ આશ્રયી અનાદિ-સાત અને અગિયારમાં ગુણસ્થાનકથી પડેલા જીવ આશ્રયી સાદિ-સાત એમ ત્રણ પ્રકારે છે, અગિયારમાથી પડે ત્યારે સાદિ અને પુના શ્રેણી માંડી ૧૧ મે અથવા ૧૨ મે જાય ત્યારે સાન્ત, માટે સાદિ-સાન્ત ભાંગાને કાળ જઘન્યથી અન્તર્મુહૂર્તા, કારણ કે ઉપશમશ્રેણીથી પર્ડ ફરીથી અન્તર્મુહૂર્તમાં શ્રેણી કરી શકે છે. અને ઉત્કૃષ્ટથી દેશના અર્ધ પુદ્ગુગલ પરાવર્તા, કારણકે ઉપશમ શ્રેણીથી પડેલા છે વધુમાં વધુ આટલે કાળ જ સંસારમાં રખડે છે. અને પછી અવશ્ય ક્ષે જાય છે. પાંચનું ઉદયસ્થાન અને સત્તાસ્થાન બારમા સુધી હોય છે. માટે એ બન્નેને કાળ અભવ્ય આશ્રયી અનાદિ-અનંત, મેક્ષગામી ભવ્ય આશ્રયી અનાદિ-સાન્ત, એમ બે પ્રકારે હોય છે. આ ને કર્મના ઉદય અને સત્તાને અભાવ તેરમે હેાય છે. પરંતુ ત્યાંથી પડવાને અભાવ હોવાથી પાંચના ઉદય અને સત્તાને સાદિ-સાન્ત કાળ નથી. દશમા ગુણસ્થાન સુધી પાંચને બંધ, પાંચને ઉદય અને પાંચની સત્તા હોય છે. તેને કાળ અભવ્ય આશ્રયી અનાદિ-અનંત, મિક્ષગામી ભવ્ય આશ્રય અનાદિ–સાન અને પતિત આશ્રયી જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશનાર્ધ પુદ્ગલ પરાવર્તે છે. અગિયારમે અને બારમે અબંધ, પાંચને ઉદય અને પાંચની સત્તા હોય છે એને કાળ અગિયારમાં ગુણસ્થાનકથી ભવક્ષયે પડનારને આશ્રયી એક સમય અને ઉત્કૃષ્ટથી બેમાંથી ગમે તે ગુણસ્થાનક આશ્રયી અન્તમુહૂર્ત પ્રમાણુ હોય છે, કારણ કે આ ગુણસ્થાનકને ઉત્કૃષ્ટકાળ આટલોજ છે. સંજ્ઞ-પંચેન્દ્રિય પર્યાપ્તમાં બાર અથવા ચૌટે ગુણસ્થાનકને સંભવ હોવાથી આ અને કર્મના ઉપર જણાવેલ બને સંવેધ-ભાંગા, અને શેષ તેર જીવસ્થાનકમાં યથાસંભવ પ્રથમના એક-બે અને ચાર ગુણસ્થાનક જ હોવાથી પાંચને બંધ, પાંચને ઉદય અને પાંચની સત્તા રૂપ એક જ સંવેધ હોય છે. દર્શનાવરણીય આ કર્મની ઉત્તર પ્રકૃતિઓ નવ છે અને પ્રથમના બે ગુણસ્થાનકસુધી નવે બંધાય છે, તેમજ ત્રીજાથી આઠમાના પહેલા ભાગ સુધી થીણદ્વિત્રિક વિના છે અને આઠમાના બીજા ભાગથી દશમાં ગુણસ્થાનક સુધી નિદ્રાદ્ધિક વિના ચાર બંધાય છે, માટે નવ-છ અને ચાર પ્રકૃતિના સમૂહ રૂપ કુલ ત્રણ બંધસ્થાને છે. ત્યાં નવ પ્રકૃતિના બંધસ્થાનને કાળ-અભને આશ્રયી અનાદિ-અનન્ત, ભવ્યને આશ્રયી અનાદિ-સાન્ત, સમ્યકત્વથી પડેલા ને આશ્રય સાદિ-સાન્ત એમ ત્રણ પ્રકારે Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ પંચસંગ્રહ તૃતીયખંડ છે. તેમજ આ છેલા ભંગને જઘન્યકાળ અત્તમુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશને અર્ધ પુદ્ગલ પરાવર્ત પ્રમાણ છે. છના બંધસ્થાનને કાળ-જઘન્યથી અન્તમુહૂર્ત, કારણ કે કઈ જીવ સમ્યક્ત્વથી પડી અન્તર્મુહૂર્તમાં ફરીથી સમ્યકત્વ પામી શકે છે અને ઉત્કૃષ્ટ કાળ સાધિક ૧૩૨ સાગરોપમ છે કારણ કે મિશ્ર સહિત સમ્યફવમાં જીવ સતત આટલે જ કાળ રહી શકે છે. ચારના બંધને કાળ-આઠમ ગુણસ્થાનકના પ્રથમ ભાગના અને નિદ્રાદ્ધિકને બંધ વિચ્છેદ કરી એક સમય ચારને બંધ કરી ભવક્ષયે પડેલા છે આશ્રયી જઘન્યથી એક સમય અને સંપૂર્ણ શ્રેણને કાળ પણ અન્તર્મુહૂર્ત હેવાથી ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત પ્રમાણ કાળ છે. બારમા ગુણસ્થાનક સુધી દરેક જીવને આ કર્મની ચક્ષુદર્શનાવરણીય વગેરે ચારે પ્રકૃતિએને હંમેશાં સતત ઉદય હોય છે માટે ચારનું ઉદયસ્થાન અને કયારેક પાંચમાંથી ગમે તે એક નિદ્રાને ઉદય હોય ત્યારે ચાર દર્શનાવરણ અને પાંચમાંથી એક નિદ્રા, એમ પાંચનું ઉદયસ્થાન હોય છે. કેઈ પણ જીવને એક સાથે બે અથવા તેથી વધારે નિદ્રાદિને ઉદય હેતે નથી, માટે ઉદયસ્થાન ચાર અને પાંચ પ્રકૃતિના સમૂહારૂપ બેજ હોય છે. આ ગ્રંથકાર વગેરે કેટલાએક આચાર્ય ભગવંતેના મતે ક્ષપકશ્રેણમાં તથા ક્ષીણ મેહે નિદ્રાને ઉદય ન હોવાથી ત્યાં માત્ર ચારનું એકજ હદયસ્થાન અને એકથી અગિયાર ગુણસ્થાનક સુધી તેમજ અન્ય આચાર્યોના મતે ક્ષપકશ્રેણિમાં તથા ક્ષીણમાના દ્વિચરમ સમય સુધી જ્યારે પાંચમાંથી એક પણ નિદ્રાને ઉદય ન હોય ત્યારે ચારનું અને નિદ્રાને ઉદય હોય ત્યારે પાંચનું એમ બે ઉદયસ્થાન હોય છે. ત્યાં છઠ્ઠા ગુણસ્થાન સુધી પાંચમાંથી ગમે તે એક નિદ્રાને ઉદય થઈ શકે છે, માટે છઠ્ઠા ગુણસ્થાન સુધી પાંચના ઉદયમાં પાંચ ભાંગા થાય, અને થીણુદ્વિત્રિકને ઉદય છઠ્ઠા ગુણસ્થાન પછી ન હોવાથી સાતમાથી ૧૧ મા સુધી પાંચના ઉદયે નિદ્રા અથવા પ્રયતા સાથે બેજ ભાંગા થાય છે. ' ઉપશમ શ્રેણિમાં અગિયારમા ગુણસ્થાનક સુધી અને ક્ષપકશ્રેણીમાં નવમા ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી આ કર્મની બધી જ પ્રકૃતિએ સત્તામાં હોવાથી નવનું અને ક્ષપકશ્રેણીમાં નવમાના પહેલા ભાગના અને ઈશુદ્વિત્રિકને ક્ષય થવાથી આ ગુણસ્થાનના બીજા ભાગથી બારમા ગુણસ્થાનકના ઉપન્ય સમય સુધી છાનું અને નિદ્રાદ્ધિકને સ્વરૂપ સત્તાની અપેક્ષાએ ક્ષય થવાથી બારમાના ચરમસમયે ચારનું. એમ ત્રણ સત્તાસ્થાન હોય છે, Page #230 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા ટીકાનુવાદ સત્તાનો કાળ : નવની સત્તા અભવ્યને અનાદિ-અનન્ત અને ભવ્યને અનાદિ-સાન્ત કાળ છે. છની સત્તા ક્ષપકશ્રેણીમાં જ હેવાથી અને સકલશ્રેણીને કાળ પણ અન્તમુહૂર્ત હેવાથી જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બંને રીતે અન્તર્મુહૂર્ત તેમજ ચારની સત્તા બારમાના ચરમ સમયે હેવાથી તેને જઘન્ય અને ઉત્કૃષ્ટ કાળપણ એક સમય પ્રમાણ હોય છે. | સંવેધ (1) નવને બંધ-ચારને ઉદય અને નવની સત્તા (૨) નવને બંધપાંચના ઉદય અને નવની સત્તા આ બે પ્રથમના બે ગુરુસ્થાનક સુધી હોય છે. પછી થીણુદ્વિત્રિકને બંધ ન હોવાથી ત્રીજાથી આઠમાના પહેલા ભાગ સુધી (૩-૪) છને બંધચાર-કે પાંચને ઉદય નવની સત્તા, આ બે સંવેધ અને નિદ્રાદિકના બંધ વિચ્છેદ પછી ઉપશમશ્રેણીમાં દસમા સુધી અને ક્ષપકશ્રેણીમાં નવમાના પહેલા ભાગ સુધી (૫) ચારને . બંધ-ચારને ઉદય અને નવની સત્તા તેમજ ઉપશમ-શ્રેણીમાં નિદ્રાને ઉદય હોય ત્યારે ચારને બંધ-પાંચને ઉદય-નવની સત્તા આ બે અને ક્ષપકશ્રેણીમાં થીણદ્વિત્રિકને ક્ષય થયા બાદ નવમાના બીજા ભાગથી દશમા સુધી (૭) ચારને બંધ ચારને ઉદય અને છની સત્તા તેમજ અગ્યારમાં ગુણસ્થાનકે બંધના અભાવે (૮) ચારને ઉદય અને નવની સત્તા (૯) પાંચને ઉદય-નવની સત્તા આ બે અને બારમા ગુણસ્થાનકના ઉપાલ્ય સમય સુધી બંધના અભાવે (૧૦) ચારને ઉદય, છની સત્તા તેમજ છેલ્લા સમયે (૧૧) ચારને ઉદય અને ચારની સત્તા એમ મૂળ મતે કુલ અગ્યાર સંવેધ અને ક્ષપકશ્રેણીમાં નિદ્રાને ઉદય માને છે તે મહર્ષિઓના મતે (૧) ચારને બંધ, પાંચને ઉદય અને છની સત્તા તેમજ બંધના અભાવે બારમે પણ (૨) પાંચને ઉદય અને છની સત્તા આ બે સંવેધ વધારે હોવાથી કુલ તેર સંવેધ ભાંગા છે. કાળ:- અબંધ, ચારને ઉદય અને ચારની સત્તા બારમાના ચરમ સમયે જ હેવાથી તેને જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બન્ને રીતે કાળ એક જ સમય તેમજ ક્ષપકશ્રેણીમાં જીવ કાળ કરતું ન હોવાથી ક્ષપકશ્રેણીમાં જ ઘટે એવા ચારને બંધ-ચારને ઉદય-છની સત્તા તેમજ અબંધ–ચારને ઉદય-છની સત્તા. આ બે ભાંગાઓને જઘન્ય તેમજ ઉત્કૃષ્ટ કાળ અન્તમુહૂર્ત અને અન્ય આચાર્યોના મતે ક્ષપકશ્રેણીમાં ઘટતા નિદ્રાના ઉદયવાળા બે ભાંગાઓને પણ આ જ પ્રમાણે અન્તર્મુહૂર્ત અને ચારને બંધ, ચાર કે પાંચને ઉદય-નવની સત્તા તેમજ અબંધ ચાર-પાંચને ઉદય અને નવની સત્તા આ ચાર ભાંગાઓને કાળ મરણની અપેક્ષાએ જઘન્યથી એક સમય અને મરણ વિના ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત છે. (૧) નવને બંધ, ચાર-પાંચ ને ઉદય અને નવની સત્તા તેમજ છ ને બંધ ચાર-પાંચ ને ઉદય અને નવની સત્તા આ ચારે સંવેધને કાળ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત છે. કારણ કે અધુદયી પ્રકૃતિએ તેની યોગ્ય ભૂમિકામાં સમયથી અન્તર્મુહૂર્ત | અવશ્ય બંધની જેમ ઉદયમાં પણ પરાવર્તન પામે છે. Page #231 -------------------------------------------------------------------------- ________________ કર ૨૨૦ પચસપ્રહ તૃતીયખંડ - હવે ચૌદ જીવસ્થાનક આશ્રયી વિચારીએ તે સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તામાં સર્વ ગુણસ્થાનકને સંભવ હોવાથી અગ્યાર અથવા તેર અને જે લબ્ધિ પર્યાપ્તા અને કરણ અપર્યાપ્તાની વિવક્ષા કરીએ તે સંજ્ઞી અપર્યાપ્તામાં પ્રથમના બે ગુણસ્થાનકે નવના બંધના બે અને એથે ગુણસ્થાનકે છના બંધના બે એમ ચાર તેમજ લબ્ધિ અપર્યાપ્તાન વિરક્ષા કરીએ તે આ જીવ ભેદમાં અને શેષ બાર એમ કુલ તેરે જીવભેદમાં નવના બંધના પ્રથમના બેજ સંધ ઘટે છે. વેદનીય આ કમની બેજ પ્રકૃતિઓ છે. તેમાં અસાતાને બંધ છઠ્ઠી સુધી તેમજ સાતાને બંધ તેરમા સુધી હોય છે. અને બન્નેને ઉદય ૧૪માના ચરમ સમય સુધી હોય છે. પરંતુ આ બન્ને પ્રકૃતિઓ બંધ અને ઉદયમાં પરાવર્તમાન હવાથી બંધ કે ઉદયમાં સાથે આવતી નથી પણ બેમાંથી ગમે તે એક જ આવે છે માટે એક પ્રકૃતિનું એક જ બંધસ્થાન અને એક જ ઉદયસ્થાન છે. તેરમા ગુણસ્થાનક સુધી વિવક્ષિત એક ગુણસ્થાનમાં એક જીવને પણ ઉદયમાં સાત અને અસાતા પરાવર્તમાન થઈ શકે છે. પણ ચૌદમા ગુણસ્થાનકે તેમ પરાવર્તમાન થતી નથી પરંતુ જે જીવને સાતાને ઉદય હોય તેને સાતાને જ અને જે જીવને અસાતાને ઉદય હેય તેને અસાતાને જ ઉદય હોય છે આ ખાસ ધ્યાનમાં રાખવું. - ચૌદમાના ઉપન્ય સમય સુધી દરેક જીવને સાતા અને અસાતા એ બનેન અને ચરમ સમયે સાતાના ઉદયવાળાને સાતાની અને અસાતાના ઉદયવાળાને અસતાની જ સત્તા હોય છે. માટે એક અને બે પ્રકૃતિ રૂપ બે જ સત્તાસ્થાન છે. સંવેધ (૧) અસાતાને બંધ, અસાતાને ઉદય, બેની સત્તા (૨) અસાતાને બંધ, સાતાને ઉદય, બેની સત્તા ૩) સાતાને બંધ, અસાતાને ઉદય, બેની સત્તા અને (૪) સાતાનો બંધ, સાતાને ઉદય, બેની સત્તા આ ચારે એક થી છ ગુણસ્થાનક સુધી સંભવે છે. ત્યાર બાદ અસાતાને બંધ ન લેવાથી સાતમાથી તેમાં ગુણસ્થાનક સુધી ત્રીજે અને એથે એમ બે ભંગ સંભવે છે. ૧૪ મા ગુણસ્થાનકમાં દ્વિચરમ સમય સુધી (૫) અબંધ, સાતાને ઉદય, બેની સત્તા (૨) અબંધ અસાતાને ઉદય, બેની સત્તા અને ચરમ સમયે (૭) સાતાને ઉદય, સાતાની સત્તા (૮) અસાતાને ઉદય, અસાતાની સત્તા આ ચાર ભંગ ધટે છે. એમ વેદનીય કર્મના કુલ આઠ સંવેધ ભાંગ છે. કાળઃ- ત્યાં છેલ્લા બે ભાંગા ચૌદમાના ચરમ સમયે હેવાથી તેને કાળ જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બંને રીતે એક સમય, અને પાંચમા અને છઠ્ઠા ભાંગાને જઘન્ય અને ઉત્કૃષ્ટ Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૨૧ સપ્તતિકા ટીકાનુવાદ એમ બંને રીતે સમય ન્યૂન ૧૪ મા ગુણસ્થાનકના કાળ પ્રમાણ અન્તર્મુહૂર્ત, અને પ્રથમના ચારે ભાંગીને કાળ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત છે. હવે આજ ભાંગાઓ જી સ્થાનકોમાં વિચારીએ અને સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તમાં ચી ગુણસ્થાનકની વિવક્ષા કરીએ તે તેમાં આઠ અને શેષ તેર જીવસ્થાનકમાં પ્રથમના ચાર તેમજ સંજ્ઞા પર્યાયમાં પણ બાર ગુણસ્થાનકની જ વિવક્ષા કરીએ તે ચૌદે જીવસ્થાનકમાં પ્રથમના ચાર ભંગજ ઘટે છે. અને છેલ્લા ચાર ભંગ માત્ર કેવળી ભગવંતમાં જ ઘટે છે. આયુષ્ય :- આ કર્મની ચાર પ્રકૃતિઓ છે. પરંતુ કોઈપણ એક જીવને બંધમાં અને ઉદયમાં એક જ હોય છે. એક સાથે બે કે ત્રણ બંધ કે ઉદયમાં હતી નથી માટે એક પ્રકૃતિરૂપ બંધસ્થાન અને ઉદયસ્થાન એક જ છે. તેમજ પરભવનું આયુષ્ય ન બાંધે ત્યાં સુધી વિવક્ષિત ભવના આયુષ્યની એકની અને પરભવ આયુના બંધસમયથી આરંભી ત્યાંથી કાળ ન કરે ત્યાં સુધી બેની સત્તા હેય છે. માટે એક અને બે પ્રકૃતિ રૂ૫ બે સત્તાસ્થાન હોય છે. જીવ જ્યાં સુધી પરભવ-આયુના બંધની શરૂઆત ન કરે ત્યાં સુધી અબદ્ધાયુ, પરભવ આયુના બંધની શરૂઆતથી બંધ પૂર્ણ ન કરે ત્યાં સુધી બધમાનાયુ અને બંધ સમાપ્ત કર્યા બાદ ત્યાંથી કાળ ન કરે ત્યાં સુધી બદ્ધાયુ એમ ત્રણ અવસ્થા હોય છે. | નરકાયુને બંધ પહેલા, તિર્યંચ આયુને પ્રથમના બે અને મનુષ્યાયુને પ્રથમનાં બે અને ચોથું એમ ત્રણ અને દેવાયુને બંધ ત્રીજા વિના એક થી ૭ એમ છ ગુણસ્થાનકે હોય છે. નરક અને દેવાયુને ઉદય પ્રથમનાં ચાર, તિર્યંચાયુને પ્રથમનાં પાંચ અને મનુગાયુને ઉદય ૧૪મા ગુણસ્થાનક સુધી હોય છે. નરક અને તિર્યંચાયુ.ની સત્તા સાતમા સુધી, દેવાયુષ્યની સત્તા ઉપશમશ્રેણી આશ્રયી અગિયારમા સુધી અને મનુષ્ય આયુની સત્તા ૧૪મા સુધી હોય છે. સંધઃ નરકગતિઃ અબાયુ (૧) નરકાયુષ્યને ઉદય અને નરકાયુની સત્તા ગુણસ્થાનક 1 થી ૪. બર્થમાનાયુ. (૨) તિર્યંચાયુને બંધ, નરકાયુને ઉકય, નરક-તિર્યંચાયુની સત્તા ગુણસ્થાનક પ્રથમનાં બે. બધમાનાયુ (૩) મનુષ્યાયુને બંધ, નરકાયુને ઉદય, નરક-મનબાયુની સત્તા. ગુણસ્થાનક ત્રીજા વિના ૧ થી ૪. બદ્ધાયુ. (૪) નરકાયુને ઉદય, નરક-તિર્યચાયુની સત્તા (૫) નરકાયુને ઉદય, નરક-મનુષ્પાયુની સત્તા, આ બન્ને ભાંગામાં ગુણસ્થાન ૧ થી ૪ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ પંચસંગ્રહ તૃતીયખંડ દેવગતિ :–અબદ્ધાયુ (૧) દેવાયુને ઉદય અને દેવાયુની સત્તા. ગુણસ્થાનક ૧ થી ૪. બધમાનાયુ (૨) તિર્યંચાયુને બંધ, દેવાયુને ઉદય, દેવ-તિર્યંચાયુની સત્તા. ગુણસ્થાનક પ્રથમનાં બે (૩) મનુષ્પાયુને બંધ, દેવાયુને ઉદય, દેવ-મનુષ્પાયુની સત્તા. ગુણસ્થાનક ત્રીજા વિના એકથી ચાર, બદ્ધયુ (૪) દેવાયુને ઉદય. દેવ-તિય"ચાયુની સત્તા (૫) દેવાયુને ઉદય, દેવ-મનુષ્પાયુની સત્તા. આ બને ભાંગામાં ગુણસ્થાનક ૧ થી ૪. તિર્યંચ ગતિ :–અબઢાયુ (૧) તિર્યંચાયુને ઉદય, તિર્યંચાયુની સત્તા. ગુણસ્થાનક ૧ થી ૫. બધ્યમાનાયુ. (૨) નરકાયુને બંધ, તિર્યંચાયુને ઉદય, તિર્યંચ-નરકાયુની સત્તા. ગુણસ્થાનક પહેલું (૩) તિર્યંચાયુને બંધ, તિર્યંચાયુને ઉદય, તિર્યંચ-તિર્યંચાયુની સત્તા. ગુણસ્થાનક પ્રથમનાં બે (૪) મનુષ્યને બંધ, તિર્યંચાયુને ઉદય, તિર્યંચ-મનુષ્પાયુની સત્તા. ગુણસ્થાનક પ્રથમનાં બે (૫) દેવાયુને બંધ, તિર્યંચાયુને ઉદય, તિર્યંચ-દેવાયુની સત્તા. ગુણસ્થાનક ત્રીજા વિના ૧ થી ૫. બદ્ધાયુ (૬) તિર્યંચાયુને ઉદય, તિર્યંચ-નરકની સત્તા (૭) નિયંચાયુને ઉદય, તિર્યંચ-તિર્યંચાયુની સત્તા ૮) તિર્યંચાયુને ઉદય, તિર્યંચમનુષ્પાયુની સત્તા (૯) તિર્યંચાયુને ઉદય, તિર્યંચ-હેવાયુની સત્તા આ ચારે ભાંગામાં ગુણસ્થાનક ૧ થી ૫. મનુષ્ય ગતિ –અબદ્ધાયુ, (૧) મનુષ્પાયુને ઉદય, મનુષ્યાયુની સત્તા. ગુણસ્થાનક ૧ થી ૧૪, બધ્યમાનાયુ. (૨) નરકાયુને બંધ, મનુષ્પાયુને ઉદય, મનુષ્ય-નરકાયુની સત્તા. ગુણસ્થાનક પહેલું. (૩) તિર્યંચાયુને બંધ, મનુષ્પાયુને ઉદય, મનુષ્ય-તિર્યંચાયુની સત્તા. ગુણસ્થાનક પ્રથમનાં બે (૪) મનુષ્પાયુને બંધ, મનુષ્યાયુને ઉદય, મનુષ્ય-મનવાયુની સત્તા. ગુણસ્થાનક પ્રથમનાં બે (૫) દેવાયુને બંધ, મનુષ્પાયુને ઉદય, મનુષ્યદેવાયુની સત્તા. ગુણસ્થાનક ત્રીજા વિના ૧ થી ૭. બદ્ધાયુ. (૬) મનુષ્યાયુને ઉદય, મનુષ્યનરકાયુની સત્તા. (૭) મનુષ્પાયુને ઉદય, મનુષ્ય-તિર્યંચાયુની સત્તા. (૮) મનુષ્યાયુને ઉદય, મનુષ્ય-મનુષ્પાયુની સત્તા. આ ત્રણે ભાંગામાં ગુણસ્થાનક ૧ થી ૭. (૯) મનુષ્પાયુને ઉદય, મનુષ્ય-દેવાયુની સત્તા. ગુણસ્થાનક એકથી અગિયાર. કાળઃ-આયુષ્યને બંધ અન્તર્મુદત સુધી જ હોય છે માટે ચારે ગતિમાં બધ્યમાનાયુના બારે ભાંગાને કાળ જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બંને રીતે અન્તર્મુહૂર્ત પ્રમાણ છે તેમજ નારક અને દેવે પિતાના આયુષ્યના છ માસ બાકી હોય ત્યારે પરભવાયુ બાંધે છે. અને બન્નેનું જઘન્યાયુ. દશ હજાર વર્ષ પ્રમાણ અને ઉત્કૃષ્ટાયુ તેત્રીસ સાગરોપમ પ્રમાણ છે માટે નરકાયુષ્યને ઉદય અને નરકાયુની સત્તા તેમજ દેવાયુને ઉદય અને દેવાયુની સત્તા આ બને ભાંગાઓને કાળ જઘન્યથી છમાસચૂન દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટથી છમાસપૂન તેત્રીસ-સાગરેપમ પ્રમાણ છે અને કેટલાક આચાર્ય ભગવન્તના મતે નારકી અત્તમુહૂર્ત આયુષ્ય બાકી હોય ત્યારે પણ પરમવાયુ બાંધે છે તેઓના મતે પહેલા ભાંગાને ઉત્કૃષ્ટ કાળ અન્તર્મુહૂર્ત ન્યૂન તેત્રીશ સાગરેપમ પણ ઘટે છે. Page #234 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા ટીકાનુવાદ २२३ આ બન્ને ગતિમાં બદ્ધાયુના છેલ્લા ખમ્ફે ભાંગાના કાળ જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ અને રીતે અન્તમુ દૂત' ન્યૂન છમાસ અને મતાંતરે નરકાયુના ઉડ્ડયવાળા છેલ્લા બે ભાંગાને કાળ જઘન્ય અન્તમુદ્ભૂત છે. તિય ચાયુના ઉદય અને તિય ચાયુની સત્ત. મનુષ્યાયુના ઉદય અને મનુષ્યાયુનો સત્તા મા અને ભાંગાના કાળ જવન્યથી અન્તમુદ્ભૂત અને ઉત્કૃષ્ટથી યુગલિકે આશ્રયી છમાસ ન્યૂન ત્રણ પત્યે પમ, તેમજ મતાન્તરે પયૈપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન ત્ર પલ્ચાપમ છે. આતિય ઇંચ અને મનુષ્યગતિમાં અદ્ધાયુના આઠે ભાંગાના કાળ જાન્યથી અન્તસુહૂત અને ઉત્કૃષ્ટથી અન્તમુતન્યૂન પૂર્ણાંકોના ત્રીજો ભાગ, પરંતુ મતાન્તરે યુગલિક આશ્રયી તિય ચાયુને ઉય અને તિય ખેંચ-દેવાયુની સત્તા, મનુષ્યાયુના ઉદય અને મનુષ્યદેવાયુની સત્તા, આ છે ભાંગાના કાળ ઉત્કૃષ્ટથી અન્તમુ હતુ ન્યૂન પચેાપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. હવે જીવસ્થાનક આશ્રયી વિચારીએ તે— સ'નો પ`ચેન્દ્રિય પર્યાસ ચારે ગતિમાં હોવાથી તેમાં અઠ્ઠાવીશે ભાંગા ઢાય છે. લબ્ધિ અપર્યાપ્ત સંજ્ઞી ૫ ચેન્દ્રિય તિયચ તથા મનુષ્ય જ હોય છે તેમજ તે બધ પશુ તિય ઇંચ અને મનુષ્યાયુના જ કરે છે માટે આ બન્ને ગતિમાં અબદ્ધાયુના એક-એક અધ્યમાનાયુના તિય ચ અને મનુષ્યના ખખે કુલ ચાર અને અદ્ધાયુના પશુ આજ બબ્બે એમ કુલ દશ ભાંગા છે. અસ'ની પંચેન્દ્રિય પર્યાપ્ત તિય ચ જ હોય છે, અને તે ચારે ગતિમાં જાય છે માટે અસની પ’. પર્યાપ્તમાં તિયચના નવ ભાંગા હોય છે. અસંજ્ઞી ૫. અપર્યાપ્ત તિયાઁચ અને મનુષ્ય હોવાથી અપ. સંજ્ઞી પંચે.માં બતાવ્યા મુજબ પાંચ તિર્યંચના અને પાંચ મનુષ્યના એમ દશ ભાંગા હાય છે. શેષ દશ જીવસ્થાનકમાં નિય"ચા જ હોય છે તેમજ આ જીવા તિય ચ અને મનુજ્યાથુ ના જ બંધ કરે છે. માટે દશે જીવસ્થાનકમાં અખદ્ધયુના એક, મધ્યમાન અને અદ્ધાયુના બબ્બે એમ કુલ પાંચ પાંચ ભાંગા હોય છે. ગાત્ર આ કનૌ પણ એ જ પ્રકૃતિએ છે પરંતુ પરાવત માન હોવાથી બંધ અને ઉદ્ભયમાં બન્ને એક સાથે હૈાતી નથી, પરંતુ ગમે તે એક-એક ઢાય છે. માટે એક પ્રકૃતિરૂપ એક બધ સ્થાન અને ઉદયસ્થાન છે. ૧૪-માના ચરમ સમયે માત્ર ઉચ્ચગેત્રની સત્તા હૈાય છે અને તેઉવાઉકાયમાં ઉચ્ચગેાત્રની ઉર્દૂલના કર્યાં પછી તેએમાં તેમજ ત્યાંથી નીક્ળી પૃથ્વીકાયાદિક Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ પંચસંગ્રહ તૃતીયખંડ અન્ય તિર્યામાં પણ જ્યાં સુધી ઉપગેત્ર ન બાંધે ત્યાં સુધી અન્તર્યું હતું માત્ર નીચગોત્રન પણ સત્તા હોય છે એમ બે રીતે એક પ્રકૃતિનું અને દેવકાલે સર્વ ઇવેને બેપ્રકૃતિનું એમ બે સત્તાસ્થાને છે. નીચને બંધ પ્રથમના બે ગુણસ્થાનક સુધી અને ઉદય પ્રથમના પાંચ ગુણસ્થાનક સુધી, ઉચ્ચને બંધ એકથી દશ ગુણસ્થાનક સુધી અને ઉદય ચૌદ ગુણસ્થાનક સુધી છે. કેવલ નીચની સત્તા માત્ર પહેલા ગુણસ્થાનકે અને કેવળ ઉચ્ચની સત્તા ચૌદમાના ચરમ સમયે જ હોય છે અને બન્નેની સત્તા સર્વ ગુણસ્થાનકેમાં હેય છે. સંવેધ (૧) નીચને બંધ, નીચને ઉદય અને નીચનો સત્તા. આ ભાંગે તેઉકાયવાઉકાયમાં ઉચ્ચગેત્રની ઉદૂવલના કર્યા બાદ તેમજ ત્યાંથી નીકળી અન્યતિય ચામાં માત્ર અન્તર્મુહૂર્ત કાળ પર્યત હોય છે તેમજ તેઉકાય અને વાકયમાં અને ત્યાંથી નીકળેલા જી પણ અનન્તર તિર્યંચના ભવમાં સમ્યકત્વ પામતા નથી માટે પહેલે ગુણસ્થાનકે જ હાય (૨) નીચને બંધ, નીચને ઉદય અને બેની સત્તા-પ્રથમના બે ગુણસ્થાનક સુધી (૩) નીચને બંધ, ઉચ્ચને ઉદય, બેની સત્તા. ગુણસ્થાનક પ્રથમનાં બે (૪) ઉચ્ચને બંધ, નીચને ઉદય, બેની સત્તા, પ્રથમના પાંચ ગુણસ્થાનક (૫) ઉચ્ચને બંધ, ઉચ્ચને ઉદય અને એની સત્તા પ્રથમના દશ ગુણસ્થાનક (૬) ઉચ્ચને ઉદય, બેની સત્તા. ૧૧માં ગુણ સ્થાનકથી ચૌદમાના ઉપાસ્ય સમય સુધી (૭) ઉચ્ચને ઉદય, ઉચ્ચની સત્તા ૧૪માના ચરમ સમયે હોય છે. કાળ –તેઉકાય અને વાઉકાયમાં ઉચ્ચગોત્રની ઉદ્વલના કરી અલ્પકાળમાં જ અતિયામાં જઈ અન્તમુહૂર્ત પછી ઉચ્ચને બંધ થવાથી બેની સત્તા થાય છે માટે પ્રથમ ભાંગરાને કાળ જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી તેઉકાય-વાઉકાયની અસંખ્યાત ઉત્સપિણી અને અવસર્પિણ સ્વકાસ્થિતિમાંથી ઉદૂવલના કરવાને પલપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણુ કાળ બાદ કરી છે.ષકાળ અને અન્યતિર્યંચમાં અતર્મુહૂર્ત. કુલ પોપમના અસંખ્યાતમા ભાગે જૂન અન્તર્મુહૂર્ત અધિક અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણ પ્રમાણ છે. (૨) નીચને બંધ, નીચ ઉદય અને બેની સત્તાને કાળ–પ્રથમ સમયે નીચગોત્ર બાંધી બીજા સમયે ઉચ્ચગેત્ર બાંધનારને આશ્રયી જઘન્યથી એક સમય અને સાતમી નરકના મિથ્યાદષ્ટિને ભવ પર્યત આજ ભાંગો હોય છે તેમજ સાતમી નરકનું ઉત્કૃષ્ટ આયુષ્ય તિર્યંચે બાંધે છે અને ભવના છેલ્લા અત્તમુહૂર્તમાં જે ગતિમાં જવાનું હોય તે જ ગતિ લાયક બંધ પણ થાય છે તેમજ સાતમી નરકમાંથી કાળ કરીને પણ જીવ તિર્યંચમાં જ ઉત્પન્ન થાય છે અને એવા તિર્યોને પણ ભવના પ્રથમ અન્તર્મુહૂર્તમાં Page #236 -------------------------------------------------------------------------- ________________ સંતિકા ટીકાનુવાદ આજ ભાંગે ઘટે છે. માટે પૂર્વભવનું એક, અને પછીના ભવનું એક એમ બે અન્તર્મુહૂર્ત અને તેત્રીશ સાગરોપમ નારકના, આ પ્રમાણે આ ભાંગીને ઉત્કૃષ્ટ કાળ બે અન્તર્મુહૂર્ત અધિક તેત્રીશ સાગરોપમ છે. (૩) નીચને બંધ, ઉચ્ચ ઉદય અને બેની સત્તાને કાળ બંધ આશ્રયી નીચ અને ઉચ્ચ ગોત્ર પરાવર્તમાન હવાથી જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અન્તમુહૂર્ત છે. (૪) ઉચ્ચને બંધ, નીચને ઉદય અને બેની સત્તાને કાળ બંધ આશ્રયી પરાવર્તમાન હેવાથી જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી બે અન્તર્મુહૂર્ત ન્યૂન તેત્રીશ સાગરોપમ પ્રમાણ છે. કારણકે નરકમાં નીચને ઉદય હોય છે. અને સામાન્યથી સાતમી નરકમાં મિથ્યાદિષ્ટિને ભવસ્વભાવે નીચને જ બંધ હોય છે પરંતુ સાતમી નરકમાં ઉત્પન્ન થઈ અન્તર્મુહૂર્તમાં જ પશમ સમ્યકત્વ પામી ભવના દ્વિચરમ અન્તર્મુહૂર્ત સુધી સમ્યકત્વમાં રહેનાર નારક ઉચ્ચગેત્રને જ બંધ કરે છે માટે તેવા જીવને આશ્રય આટલો અને છમાસ બાકી હોય ત્યારે આયુષ્ય બધે જ એ મતે આયુષ્ય બાંધતાં મિથ્યાત્વ જ હેવાથી અન્તર્મુદત અધિક છ માસ ન્યૂન તેત્રીશ સાગરેપમ ઉત્કૃષ્ટ કાળ ઘટી શકે છે. (૫) ઉચ્ચને બંધ, ઉચ્ચને ઉદય અને બેની સત્તાનો કાળ નીચ અને ઉચ્ચ બંધમાં પરાવર્તમાન હવાથી જઘન્યથી એક સમય અને નીચને બંધ પ્રથમના બે ગુણસ્થાનક સુધી હોવાથી તેમજ મિથ્યાત્વ પામ્યા વિના જીવ દેવ અને મનુષ્યભવમાં સાધિક ૧૩૨ સાગરેપમ કાળ પ્રમાણ જ સંસારમાં રહી શકે છે માટે ઉત્કૃષ્ટથી સાધિક ૧૩ સાગરોપમ પ્રમાણ છે. (૬) ઉચ્ચને ઉદય અને બે ની સત્તાને કાળ અગિયારમા ગુણસ્થાનકથી ભવક્ષયે પડનારને આશ્રયી જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી તેરમાં ગુણસ્થાનક આશ્રયી દેશેન પૂર્વકોડ વર્ષ છે. (૭) ઉચ્ચને ઉદય તેમજ ઉચ્ચની સત્તાને કાળ જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બને રીતે એક સમયને જ છે. આજ ભાંગાઓને અવસ્થાનક આશ્રયી વિચાર પર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિયમાં સર્વ ગુણસ્થાનકેની વિવક્ષા કરીએ તે સાત, અને બાર ગુણસ્થાનકની વિવક્ષા કરીએ તે પ્રથમના છ હોય છે, લબ્ધિ પર્યાપ્ત અને કરણ અપર્યાપ્ત એવા સંજ્ઞી પંચેન્દ્રિયની વિવક્ષા કરીએ તે તેમાં પહેલું–બીજું અને શું ગુણસ્થાનક હોવાથી તેમજ ચારે ગતિના જીવે આવતા હોવાથી પ્રથમના પાંચ અને જે લબ્ધિ અપર્યાપ્તની વિવક્ષા કરીએ તે તેમાં માત્ર નીચ ગોત્રને જ ઉદય હેવાથી પહેલ, Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ પંચસંગ્રહ તૃતીયખંડ બીજ અને એથે એમ ત્રણ ભાંગા હેાય છે અને શેષ બાર જીવસ્થાનકોમાં પણ આજ ત્રણ ભાગ હેય છે. ગુણસ્થાનક આશ્રયી છ કમની ઉત્તર પ્રવૃતિઓને સંવેધ પ્રથમના દશ ગુણસ્થાનકમાં જ્ઞાનાવરણીય અને અન્તરાયને પાંચ પ્રકૃતિના બંધ, ઉદય અને સત્તારૂપ ત્રણ વિકલ્પવાળે એક અને અગ્યારમે તેમજ બારમે ગુણસ્થાનકે અબંધ, પાંચને ઉદય અને પાંચની સત્તારૂપ બે વિકલ્પવાળો એક ભાગ હોય છે. દર્શનાવરણીયના પ્રથમના બે ગુણસ્થાનકમાં નવને બંધ, ચાર અથવા પાંચને ઉદય, અને નવની સત્તા આ બે, ત્રીજાથી આઠમ ગુણસ્થાનના પહેલા ભાગ સુધી છ ને બંધ, ચાર અથવા પાંચને ઉદય અને નવની સત્તા આ બે, તેમજ આઠમાના બીજા ભાગથી દશમા સુધી ચારને બંધ, ચાર-પાંચને ઉદય અને નવની સત્તા, આ બે તેમજ ક્ષપકશ્રેણિમાં નવમાના પહેલા ભાગે થીણુદ્વિત્રિકને ક્ષય થવાથી અને મૂળ મતે નિદ્રાને ઉદય ન હોવાથી નવમાના બીજા ભાગથી દશમા ગુણસ્થાનક સુધી ચારને બંધ, ચારને ઉદય અને છની સત્તા હોય છે. માટે સામાન્યથી નવમા અને દશમા ગુણસ્થાને ચારના બંધના કુલ ત્રણ, અગિયારમે સબંધ, ચાર કે પાંચને ઉદય અને નવની સત્તા આ બે. અને બારમે ચારને ઉદય અને છ ની સત્તા તેમજ ચરમ સમયે ચારને ઉદય, ચારની સત્તા, એમ બે સંવેધ ભાંગ હોય છે. મતાન્તરે ક્ષપકશ્રેણિમાં નિદ્રાને ઉદય માનીએ તે નવમાના બીજા ભાગથી દશમા ગુણસ્થાનક સુધી ક્ષેપક શ્રેણિમાં ચારને બંધ, પાંચને ઉદય અને છન સત્તા, તેમજ પૂર્વોક્ત ત્રણ એમ કુલ ચાર, વળી બારમા ગુણસ્થાનકે પહેલાં બતાવેલ છે તેમજ પાંચને ઉદય અને છની સત્તા એમ કુલ ત્રણ ભાંગી હોય છે. વેદનય કર્મના પ્રથમના છ ગુણસ્થાનકેમાં પહેલા ચાર, સાતથી તેરમા ગુણસ્થાનક સુધી સાતાના બંધના છે તેમજ ચૌદમા ગુણસ્થાનકે અબંધના ચાર ભાંગા હેય છે. આયુષ્ય કર્મના પહેલા ગુગુસ્થાનકે અઠ્ઠાવીશ અને નરકાયુને બંધ પહેલા ગુણસ્થાનકે જ થાય છે, તેથી નરકાયુને બંધ, તિર્યંચાયુને ઉદય, તિર્યંચ-નરકાયુની સત્તા તેમજ નરકાયુને બંધ, મનુષ્યયુને ઉદય અને મનુષ્ય-નરકાયુની સત્તા, આ બે વિના બીજા ગુણસ્થાને શેષ છવ્વીશ, ત્રીજા ગુણસ્થાનકે તથાસ્વભાવે આયુને બંધ ન હોવાથી ચારે ગતિમાં બધ્યમાન અવસ્થાના બાર ભાંગા વિના શેષ ૧૬, ચોથા ગુણસ્થાનકે અબદ્ધાયુના ચાર, બઢાયુના ૧૨ એમ ૧૬ અને આ ગુણસ્થાનકે દે અને નારકે મનુષ્યાયુને જ અને મનુષ્ય–તેમજ તિય દેવાયુને જ બંધ કરે છે. માટે બધ્યમાન અવસ્થાના ચારે ગતિના એક-એક એમ કુલ મળી ૨૦ ભાગ હેય છે. Page #238 -------------------------------------------------------------------------- ________________ સતતિકા ટીકાનુવાદ પાંચમે ગુણસ્થાનકે માત્ર તિર્યંચ અને મનુષ્ય જ હોય છે. અને તેઓ પણ એક દેવાયુને જ બંધ કરે છે. માટે બને ગતિના મળી અબદ્ધાયુ અને બધ્યમાનાયુના બબે તેમજ બદ્ધાયુના આઠ એમ કુલ બાર ભાંગા, છઠ તથા સાતમ ગુણસ્થાન કે માત્ર મનુષ્ય જ હેવાથી અને તેઓ પણ-દેવાયુને જ બંધ કરતા હોવાથી માત્ર મનુષ્ય ગતિના જ અબદ્ધાયુ અને બધ્યમાનાયુને એક-એક તેમજ બદ્ધાયુના ચાર એમ કુલ છ ભાંગા હેય છે. અબઢાયુ અથવા માત્ર દેવાયું બાંધી જીવ ઉપશમ શ્રેણિ કરી શકે છે. માટે ઉપશમ શ્રેણું આશ્રયી ૮થી૧૧ મા સુધી મનુષ્પાયુને ઉદય-મનુષ્પાયુની સત્તા, મનુષ્યયુને ઉદય મનુષ્ય-દેવાયુની સત્તા આ બે-ભંગાઓ અને ક્ષેપકબ્રેણિ આશ્રયી અગિયારમા વિના આ ત્રણ ગુણસ્થાનકેમાં તેમજ બારથી ચૌદ એ ત્રણ ગુણસ્થાનકોમાં માત્ર મનુષ્પાયુને ઉદય અને મનુષ્યાયની સત્તારૂપ એક જ ભાગ હોય છે. શેવ કર્મના પ્રથમના ગુણસ્થાને પહેલા પાંચ, બીજા ગુણસ્થાનકે પહેલા વિના એ જ ચાર અને ત્રીજા-ચોથા તથા પાંચમાં ગુણસ્થાનકે ઉચ્ચગેત્રના બંધવાળા બે, છઠ્ઠાથી દશમાં સુધી ઉચ્ચના બંધ તથા ઉદયવાળો એક અને ૧૧ માથી તેરમા સુધી ઉચ્ચને ઉદય અને ઉચ્ચ-નીચની સત્તા તેમજ ચૌદમે ઉચ્ચ ઉદય અને બે ની સત્તા અને ચરમ સમયે ઉચ્ચને ઉદય-ઉચ્ચની સત્તા એમ બે ભાગ હોય છે. મેહનીય કમ –આ કર્મના ૨૨-૧૧-૧૭-૧૩-૯-પ-૪-૩-૨ અને ૧ પ્રકૃતિરૂપ કુલ દશ બંધસ્થાને છે. પહેલા ગુણસ્થાનકે અનેક જી આશ્રયી છવીશ પ્રકૃતિએને બંધ હેવા છતાં કેઈપણ એક જીવ એક સમયે બે યુગલમાંથી એક યુગલ અને ત્રણ વેદમાંથી એક જ વેદ બાંધે છે એથી કષાય, ભય, જુગુપ્સા, મિથ્યાત્વ મેહનીય આ ૧૯ ધવબધી, બેમાંથી કેઈપણ એક યુગલ અને ત્રણમાંથી એક વેદ એમ બાવીસ બાંધે છે માટે બે યુગલને ત્રણ વેદે ગુણતાં કુલ છ ભાંગા થાય અર્થાત્ અનેક જ આશ્રયી બાવીસને બંધ છે પ્રકારે હોય છે. બીજા ગુણસ્થાનકે મિથ્યાત્વને બંધ ન હોવાથી તેને બાદ કરતાં ૨૧ ને બંધ હોય છે. અહીં નપુંસક વેદને પણ બંધ ન લેવાથી બે યુગલને બે વેદે ગુણતાં કુલ ૨૧ ના બંધના ચાર ભાંગા થાય. અનંતાનુબંધી ચારને બંધ વિચ્છેદ થવાથી ત્રીજે અને થે ગુણસ્થાનકે તે ચાર વિના ૧૭ બંધાય છે. પરંતુ અહિ સ્ત્ર વેદને પણ બંધ ન હોવાથી પુરૂષદની સાથે બે યુગલના બે જ ભાંગા થાય છે. તેમજ તેના અને નાના બંધે પણ તે જ પ્રમાણે બે બે ભાંગા થાય છે. Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ પંચસંગ્રહ તૃતીયખંડ પાંચમે ગુણસ્થાનકે અપ્રત્યાખ્યાનીય ચાર કષાય વિના તેર, અને છઠ્ઠા ગુણસ્થાનકથી આઠમા સુધી પ્રત્યાખ્યાનીય ચાર કષાય વિના નવ બંધાય છે પરંતુ અરતિ-શોક છ સુધી જ બંધાય છે માટે સાતમે અને આઠમે ગુણસ્થાનકે નવના બંધે એક જ ભાગે થાય છે. નવા ગુણસ્થાનકના પહેલા ભાગે પુરુષવેદ અને ચાર સંજવલનરૂપ પાંચ પ્રકૃતિનું, બીજા ભાગે પુરુષવેદ વિના ચારનું; ત્રીજા ભાગે સંજવલન ક્રોધ વિના ત્રણનું, ચોથા ભાગે સં. માન વિના બેનું, અને પાંચમા ભાગે સં. માયા વિના લેભરૂપ એક પ્રકૃતિનું એમ કુલ પાંચ બંધસ્થાને અને આ દરેક બંધસ્થાનમાં બંધ આશ્રયી કે ઈપણ પ્રકૃતિ પરાવર્તમાન ન હોવાથી એક-એક એમ કુલ પાંચ ભાંગાઓ થાય છે. એમ દશે બંધસ્થાને મળી કુલ ૨૧ બંધ ભાંગા હોય છે, કાળ -૨૨ ને બંધ પ્રથમ ગુણસ્થાનકે હોવાથી તેને કાળ અનાદિ અનંત, અનાદિ સાન્ત, અને સાદિ સાન્ત, એમ ત્રણ પ્રકારે અને ૨૧ ને બંધ સાસ્વાદન ગુણસ્થાને જ હોય છે માટે સાસ્વાદનના કાળ પ્રમાણે જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી છ આવલિકા છે. ૧૭ને બંધ ત્રીજે અને ચોથે, તેને બંધ પાંચમે, અને નવને બંધ છઠ્ઠાથી આઠમા ગુણસ્થાનક સુધી છે. સમ્યકત્વ, દેશવિરતિ તેમજ સર્વવિરતિને કાળ જઘન્યથી પણ અન્તર્મુહૂર્ત પ્રમાણ હેવાથી આ ત્રણે બંધસ્થાનને કાળ જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ૧૭ ના બંધને ઉત્કૃષ્ટ કાળ મિશ્ર સહિત સમ્યકત્વના ઉત્કૃષ્ટ કાળ પ્રમાણ સાધિક ૧૩ર સાગરોપમ તેમજ દેશવિરતિ અને સર્વવિરતિને ઉત્કૃષ્ટ કાળ દેશનપૂર્વકોડ વર્ષ હોવાથી તેર અને નવ એમ બને બંધસ્થાને ઉત્કૃષ્ટ કાળ પણ તેટલે જ છે. પાંચથી એક પ્રકૃતિ સુધીના પાંચે બંધસ્થાને નવમાં ગુણસ્થાને હોવાથી અને ઉપશમશ્રેણિમાં એક સમયે પાંચમાંથી કોઈ પણ બંધ કરી બીજા સમયે કાળ કરનારની અપેક્ષાએ જઘન્યથી ૧ સમય અને આ ગુણસ્થાનકને કાળ પણ અન્તમુહૂર્ત હોવાથી પાંચે બંધસ્થાનને ઉત્કૃષ્ટ કાળ પણ અન્તર્મુહૂર્ત છે. ઉદયસ્થાન :-૧-૨-૪-૫-૬-૭-૮-૯ અને ૧૦ પ્રકૃતિરૂપ મેહનીય કર્મનાં નવ ઉદયસ્થાને છે ત્યાં દશમ ગુણસ્થાને સંજવલન લેભ અને પડતાને નામ ગુણસ્થાને જ્યાં સુધી વેદને ઉદય ન થાય ત્યાં સુધી ચાર સંજવલનમાંથી કેઈપણ એક પ્રકૃતિને, અને આ જ ગુણસ્થાને વેદય થયા પછી બે ને, તેમજ પડતાને આઠમા ગુણસ્થાનકે બેમાંથી કેઈપણ એક યુગલને ઉદય થવાથી ચાર, ભયને ઉદય થાય ત્યારે પાંચ, જીગુસાને ઉદય થાય ત્યારે છે, અને ક્ષયે પશમ સમ્યકવીને છ અથવા સાતમે ગુણસ્થાનકે સમ્યકત્વ મેહનીયને ઉદય થવાથી સાતનો ઉદય થાય છે. દેશવિરતિ પ્રત્યાખ્યાનીય ક્રોધાદિ કોઈપણ એકને ઉદય થવાથી આઠને, એથે ગુણસ્થાનકે અપ્રત્યાખ્યાનીય ક્રોધાદિ કે ઈપણ એકને ઉદય થવાથી નવ અને સમ્યકત્વ Page #240 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા ટીકાનુવાદ મેહનીય વિના પૂર્વે કહેલ આઠમાં સાસ્વાદન ગુણસ્થાનકે અનંતાનુબંધી કેઈપણ એક ક્રોધાદિકને ઉદય થવાથી નવને, અને પહેલે ગુણસ્થાનકે મિથ્યાત્વને ઉદય થવાથી દશને ઉદય થાય છે. આ દરેક ઉદયસ્થાને જુદા જુદા ગુણસ્થાનકે અને અનેક જીવ આશ્રયી અનેક પ્રકારે હેય છે તેને વિચાર હવે પછી કરાશે. મિથ્યાત્વને ઉદય પ્રથમ ગુણસ્થાનક સુધી, અનંતાનુબંધી ચારને બીજા સુધી, મિશ્ર મેહનીયને માત્ર ત્રીજા ગુણસ્થાનકે, અપ્રત્યાખ્યાનીય ચારને ચેથા સુધી, પ્રત્યાખ્યાનીય ચાર કષાયને પાંચમા સુધી, સમ્યકત્વ હિનયન ક્ષાપશર્મિક સમ્યકત્વને ચાર થી સાત સુધી, હાસ્ય ષટ્રકને આઠમા સુધી, અને ત્રણે વેદોને નવમાં ગુણસ્થાનકના અમુક કાળ સુધી, એજ પ્રમાણે સંજવલન ક્રોધાદિક ત્રણને નવમાં ગુણસ્થાનકના અમુક અમુક કાળ સુધી, તેમજ બાદર લેભને નવમાના અંત સુધી, અને સૂક્ષ્મ લેમ ઉદ દા. એ ગુણસ્થાનક સુધી હેય છે. જે જે પ્રકૃતિને જ્યાં સુધી ઉદય કહેલ છે ત્યાં સુધી હોય છે પણ તેની પછીના ગુણસ્થાનકમાં હેત નથી. એમ સર્વત્ર સમજવું. જ્યાં જેટલી પ્રકૃતિઓને ઉદય કહ્યો છે. ત્યાં ત્યાં બીજી બધી પ્રવૃતિઓને ઉદય અવશ્ય હાય જ પરંતુ ભયજુગુપ્સા-સમ્યકત્વ મેહનીય અને અનંતાનુબંધીને ઉદય પિતપિતાના ઉદયગ્ય ગુણસ્થાનકમાં ઉદય અવશ્ય હાય એમ ન સમજવું, પરંતુ હાય પણ ખરે અને ન પણ હોય. ભય-જુગુપ્સા અધૃદયી હોવાથી આઠમા સુધી કેઈપણુ ગુણસ્થાનકમાં ગમે ત્યારે તે બન્નેને અથવા બે માંથી એક ને ઉદય હેઈ શકે છે અથવા બને ન પણ હય, ચેથાથી સાતમાં ગુણસ્થાનક સુધી લાપશમિક સમ્યકત્વને સમ્યકત્વ મેડનીયને ઉદય હોય, પરંતુ ક્ષાયિક અને ઔપશમિક સમ્યકત્વને ન હોય, અને ક્ષાયોપશમિક સમ્યકવી ચેથાથી સાતમા સુધીના કેઈપણ ગુણસ્થાનકે દર્શન સપ્તકને ક્ષય કરવા તત્પર થાય અને પહેલાં ચાર અનંતાનુબંધીને ક્ષય કરે પરંતુ પછી જે તેવા વિશુદ્ધ અધ્યવસાયે ન રહે તે દર્શન ત્રિને ક્ષય ન પણ કરે અને ચારને ક્ષય કરી અટકી જાય તેવા આયાઓને કેઈકળે અશુભ અધ્યવસાયના ઉત્થાનથી જે મિથ્યાત્વને ઉદય થાય તે પહેલે ગુણસ્થાનકે જાય, ત્યારે સત્તામાંથી તદ્દન ક્ષય કરેલ અનતાનુબંધીને પુન: બંધ શરૂ કરે તેવા આત્માઓને પહેલે ગુણસ્થાનકે એક બંધાવલિકા સુધી અનંતાનુબંધીને-ઉદય હેતું નથી. તે સિવાય પહેલા ગુણસ્થાનકે હંમેશાં અનંતાનુબંધીને અવશ્ય ઉદય હેય છે. તેમજ ક્રોધ માન-માયા અને લેભને ઉદય સાથે હેતે નથી પરંતુ ચારમાંથી ગમે તે એકને જ ઉદય હેય છે પણ પૂર્વના કોપાદિને ઉદય હોય ત્યારે સ્વજાતીય હોવાથી Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ પંચસંગ્રહ તૃતીયખંડ તેની પછી પછીના કોધાદિકને ઉદય અવશ્ય હોય છે. અનંતાનુબંધી કોધને ઉદય હાય ત્યારે તેના પછીના અપ્રત્યાખ્યાનીય વગેરે ત્રણ ક્રોધને ઉદય હેય છે. એજ પ્રમાણે અનં. વિના ત્રીજા અને ચોથા ગુણસ્થાનકે અપ્રત્યાખ્યાનીય ક્રોધ વગેરે જેને ઉદય હોય ત્યારે તેના પછીના બે ક્રોધાદિકનો ઉદય પણ અવશ્ય હોય છે એમસર્વત્ર સમજવું. પહેલા ગુણસ્થાનકે ૨૨ ના બંધે સાતથી દશ પર્યન્ત ચાર ઉદયસ્થાને હોય છે. . ત્યાં અનંતાનુબંધી વિના અપ્રત્યાખ્યાનય વગેરે ત્રણ ક્રોધાદિક, બેમાંથી એક યુગલ, ત્રણ વેદમાંથી એક વેદ અને મિથ્યાત્વ મેહનીય એમ કમમાં કમ સાતને ઉદય હોય છે. આ સાત પ્રકૃતિએ સમાન હોવા છતાં કોઈક જીવને અપ્રત્યા. વગેરે ત્રણ ક્રોધ, કેઈને ત્રણ માન, કેઈને ત્રણ માયા, અને કેઈને ત્રણ લેભને ઉદય હોય છે એમ ચાર પ્રકારના જ પુરુષવેદના ઉદયવાળા હોય છે અને એવા જ બીજા ચાર પ્રકારના છ સ્ત્ર વેદના ઉદયવાળા હોય છે. અને આવા જ બીજા ચાર પ્રકારના નપુંસકવેદના ઉદયવાળા હોય છે. માટે ચારને ત્રણે ગુણતાં બાર, આ બારે પ્રકારના છેવો હાસ્ય-રતિના ઉદયવાળા હોય અને બીજા કેટલાક આવા જ બાર પ્રકારના છ અરતિ-શેકના ઉદયવાળા હોય. માટે બારને બે એ ગુણતાં આ સાતના ઉદયવાળા કુલ છ વીશ પ્રકારના થાય. અર્થાત ચોવીસ ભાંગા થાય છે, તે વીશ ભાંગાઓના સમૂહને એક વીશી કહેવાય છે. એમ સર્વત્ર સમજવું. માટે સાતના ઉદયની એક એવીશી અર્થાત વીશ ભાંગા થાય છે. એ સાતના ઉદયમાં અનંતાનુબંધી અથવા ભય અથવા જુગુપ્સા આ ત્રણમાંથી કેઈપણ એક પ્રકૃતિને ઉદય થાય. ત્યારે ત્રણ પ્રકારે આઠને ઉદય થાય અને એક પ્રકારના આઠના ઉદયમાં ઉપર બતાવ્યા મુજબ એકેક ચોવીસી ભાંગા થાય છે. માટે આઠના ઉદયની ત્રણ વીશી, એટલે ભાંગા ૭૨ થાય. એજ પ્રમાણે પહેલાં બતાવેલ સાતમાં અનં. ભય, અનં--જુગુપ્સા અથવા ભયજુગુપ્સા એમ બે-બે પ્રકૃતિઓને અધિક ઉદય થવાથી નવને ઉદય થાય. તે પણ ત્રણ પ્રકારે હેવાથી કુલ ત્રણ વીસી એટલે ભાંગા ૭૨ થાય છે. અને તે જ સાતમાં અન., ભય, જુગુ એ ત્રણેને ઉદય એક સાથે થાય ત્યારે વધુમાં વધુ દશને ઉદય થાય છે. અહીં એક જ વિકલ્પ હોવાથી એક ચોવીસી એટલે ચેવિસ ભાંગા થાય છે, એમ પહેલા ગુણસ્થાનકે સાતની એક, આઠની ત્રણ, નવની ત્રણ, દશની એક એમ સર્વ મળી આઠ જેવીસી અને તેના ભાંગા ૧૯૨ થાય છે. સાસ્વાદન ગુણસ્થાનકે ૨૧ને બંધ હોય છે. અને ત્યાં સાત થી નવ પર્યત ત્રણ ઉદયસ્થાન હોય છે. અનં. ચાર ક્રોધાદિ, એક યુગલ અને એક વેદ-એમ કમમાં કમ આ Page #242 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા ટીકાનુવાદ ૨૩૧ ગુણસ્થાનકે સાતને ઉદ્યય હોય છે. અને અહિ' પશુ પહેલાંની જેમ એક ચાવીસી અર્થાત્ ચાર્વીસ ભાંગા થાય છે આ સાતમાં ભય–જુગુપ્સા આ બેમાંથી એકના ઉદય થાય ત્યારે એ રીતે આર્ડના ઉદય થવાથી એ ચાવીસી . એટલે ૪૮ ભાંગા થાય તેમજ ભય-જીગુ. બન્નેને સાથે ઉદય થાય ત્યારે નવના ઉદય એક જ રીતે થાય માટે એક ચાવીસી એટલે ચેવીસ ભાંગા થાય એમ સાસ્વાદને ત્રણે ઉદયસ્થાન મળી કુલ ચાર ચોવીસી અને ૯૬ ભાંગા થાય છે. ૧૭ ના ખધ ત્રીજે અને ચેાથે ગુણુસ્થાનકે છે, ત્યાં ત્રીજે ગુણસ્થાનકે સાતથી નવ પંત ત્રણુ ઉદયસ્થાને છે અહિં અનંતાનુબંધીનેા ઉદય ન હેાવાથી અપ્રત્યાખ્યાનીય વગેરે ત્રણે ક્રોધાદિક, એમાંથી એક યુગલ, ત્રણમાંથી એક વેઢ, અને મિશ્રમેહનીય એમ કમમાં ક્રમ સાત-પ્રકૃતિના ઉદય હાય છે માટે સાતની એક ચાવીસી, અને ભય-ગુપ્તા એ બેમાંથી ગમે તે એકના ઉદય થાય ત્યારે આઠના ઉદય એ રીતે થવાથી બે ચાવીસી, અને ભય-જીગુપ્સા અનૈના સાથે ઉદય થાય ત્યારે નવના ઉદયની એક ચાવીસી એમ ત્રીજા ગુરુસ્થાને ત્રણે ઉદયસ્થાને મળી કુલ ચાર ચાવીસી અને તેના ભાંગા ૯૬ થાય. ચેાથે ગુણસ્થાનકે ત્રણે પ્રકારના સમ્યગ્દષ્ટિ જીવા આશ્રયી છ થી નવ સુધીનાં ચાર ઉદયસ્થાના હોય છે પરંતુ ક્ષાયિક અને ઔષશમિક સમ્યગ્દર્ટિને સમ્યકત્વમેહનીયના ઉદય ન હોવાથી છ થી આઠ સુધીના ત્રણ, અને ક્ષાયેાપશમિક સમ્યગ્દષ્ટિને સમ્યકત્વ માહનીયના ઉદય વધારે હાવાથી સાતથી નવ સુધીનાં ત્રણ ઉદયસ્થાના હોય છે ત્યાં અપ્રત્યાખ્યાનીય વગેરે ત્રણ ક્રોધાદિ, એમાંથી એક યુગલ, અને ત્રણમાંથી એક વેદ, એમ એછામાં એછે. આ છ પ્રકૃતિના ઉદય ક્ષાયિક-ઔષશમિક સમ્યગ્દષ્ટિને હાય છે, અને સમ્યકત્વ અલગ હાવા છતાં ઉદય પ્રકૃત્તિઓ તેની તે જ હાવાથી છ ના ઉદયની એક ચાવીસૌ થાય છે. આ છ માં ભય કે જુગુપ્સા એમાંથી એકના ઉદય થવાથી સાતના, તેમજ ક્ષાચેાપશમિક સમ્યગ્દૃદ્ધિને એક સમ્યકત્વ મેાડુનીયના ઉદય વધારે થવાથી પહેલાં બતાવેલ છમાં સમ્યકત્વ મેાહનીય નાંખવાથી સાતના ઉદય કુલ ત્રણ પ્રકારે થાય છે માટે ત્રણ ચાવીસી, અને પહેલાં બતાવેલ છમાં ભય, જીગુ. બન્નેના ઉદય થવાથી ક્ષાયિક-આપશમિક સમ્યકત્ત્રને તેમજ ક્ષાયેાપશમિક સમ્યક્ત્વીને બતાવેલ સાતમાં ભય-જીગુપ્સા બેમાંથી એકના ઉદય થવાથી આઠના ઉદયના ત્રણે સમ્યકવી આશ્રયી ત્રણ વિકલ્પે થાય છે માટે આઠના ઉદયની ત્રણ ચેવીસી થાય. તેમજ ક્ષાયેાપશમિક સભ્યષ્ટિને સમ્યકત્વ મેઢુનીય સહિત પહેલાં બતાવેલ સાતમાં ભય–જુગુપ્સા બન્નેના ઉદય સાથે થાય ત્યારે નવના ઉદય અને તેના એક વિકલ્પ હાવાથી એક ચાવીસી, એમ આ ગુણસ્થાનકે ત્રણે પ્રકારના સમ્યગ્દષ્ટિ આશ્રયી આઠે ચાવીસી અને ભાંગા ૧૯૨ થાય અને અલગ અલગ વિચારીએ તે ક્ષાયિકને અને ઔપશમિકને ચાર ચાવીસી અને ૯૬ ભાંગા થાય તથા ક્ષાયેાપશમિકને ચાર ચાવીસી અને ૯૬ ભાંગા હાય છે. Page #243 -------------------------------------------------------------------------- ________________ પાંચસ ગ્રહ તૃતીયખડ એમ પાંચમે-અે-સાતમે ગુણુઠાણું પણુ ત્રણે પ્રકારના સમ્યકત્વી હોય, પરંતુ ક્ષાયિક અને ઔપશમિક સમ્યકત્વીને સમ્યકત્વ મોહનીય ઉદયમાં હોતી નથી પરંતુ ક્ષાયે પશમિક સમ્યકવીને સમ્યકત્વ મેાહનીય ઉદયમાં હૈાય છે. માટે ક્ષાયિક તથા ઔપશમિક સમ્યકત્વીને જેટલી પ્રકૃતિઓ ઉદયમાં હાય છે તેના કરતાં ક્ષાયેાપશમિક સમ્યકત્વીને એક સમ્યકત્વ માહનીય વધારે હોય એમ સમજવુ, ૨૩૨ પાંચમા ગુણુઠાણું ૧૩ ના બધે અપ્રત્યાખ્યાનીય કષાયના ઉદય નહાવાથી પ્રત્યાખ્યાનીય વગેરે એ ક્રોધાદિક, બેમાંથી એક યુગલ, ૩ માંથી એક વેદ એમ એછામાં ઓછે. પાંચ પ્રકૃતિના ઉદય ક્ષાયિક અને ઓપશમિક સમ્યકત્વીને હાય છે અને તેની એક ચાવીસી, તેમાં ભય-જુગુપ્સા આ બેમાંથી એકના ઉદય અધિક થવાથી, અથવા ક્ષાયે પશમિક સમ્યકત્વીને પહેલેથી જ સમ્યકત્વ મહનીય ઉદયમાં વધારે હાવાથી છ ના ઉદય થાય છે એમ છ ના ઉદય ત્રણ રીતે થવાથી ત્રણ ચાવીસી, અને પહેલાં બતાવેલ પાંચમાં ભય–જુગુપ્સા અથવા ક્ષાયેાપશમિક સમ્યકત્વીને સમ્યકત્વ મેાહનીય અને ભય અથવા જુગુપ્સા એમાંથી એક એમ એના ઉદય વધારે હાવાથી સાતના ઉદયના પણ ત્રણ વિકલ્પે થાય છે માટે ત્રણ ચાવીસૌ, અને ક્ષાયેાપશમિકને છ માં ભય-જીગુપ્સાને એક સાથે ઉદય થવાથી આઠના ઉદય થાય છે અને તેની એક ચાવીસૌ, એમ પાંચમા ગુરુસ્થાનકે ચારે ઉદયસ્થાને મળી કુલ આઠ ચાવીસી અને ભાંગા ૧૯૨ થાય છે. પરંતુ કેવલ ક્ષાયિક અને ઔપશમિક સમ્યકવીને વિચારીએ તે તેની ચાર અને ક્ષાયેાપશમિકને વિચારીએ તો તેની પણ ચાર ચેાવીસી થાય છે. છટૂંઠે-સાતમે–આઠમે ગુણુસ્થાનકે નવના બંધ હાય છે આ ત્રણે ગુણસ્થાનક અલગ હોવા છતાં બંધમાં પ્રકૃતિએ સરખી જ હાવાથી ત્રણે ગુણસ્થાનકની ચાવીસૌ અને ભાંગા જુદા ગણવામાં આવ્યા નથી માટે એક ગણેલા છે. જુદા જુદા ગુણસ્થાનકની વિવક્ષા કરીએ તા ચાવીસી અને ભાંગા જુદા ગણાય આમાં વિવક્ષા ભેદ જ છે. છ` અને સાતમે ગુણુઠાણે નવના મધે ૪થી સાત પંતનાં ચાર ઉદયસ્થાન હોય છે. પ્રત્યાખ્યાનીયના ઉદય ન હેાવાથી સજવલન ક્રોધાદિક એક, એક યુગલ અને એક વેદ એમ ઓછામાં છે. ચાર પ્રકૃતિના ઉદય હોય છે અને તેની એક ચાવીશી, તેમાં ભય-જુગુપ્સા આ બેમાંથી એકના અથવા ક્ષાયેાપશમિક સમ્યકત્વીને સમ્યકત્વ માડુનીયના ઉદય થાય ત્યારે કુલ પાંચના ઉય ત્રણ રીતે થાય માટે ત્રણ ચાવીસી. અને એ જ ચારમાં ભયજુગુપ્સા એક સાથે અને ક્ષાયેાપશમિક સમ્યકત્વીને સમ્યકત્વ માહનીય અને ભય-અથવા જુગુપ્સા એમ એ પ્રકૃતિના ઉદય અધિક થવાથી છ ના ઉદય પણ ત્રણ રૌતે થાય છે. માટે આની પણ ત્રણ ચાવીસી, અને ક્ષાયે પામિક સમ્યકવીને આ પહેલાં બતાવેલ ચારમાં સમ્યફત્વમાડુનીય, ભય-જીગુપ્સા એ ત્રણેના એક સાથે ઉદય થવાથી સાતના ઉદય થાય Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ સંતતિકા ટીકાનુવાદ છે. તેની એક ચોવીસી, એમ કુલ ચારે ઉદયસ્થાને મળ આઠ વસી, અને ૧૨ ભાંગા થાય, તેમાં પણ ચાર ચાવીસી સાયિક અને પશમિકની અને ચાર ચેવીસી ક્ષાપશમિકની છે. આઠમે ગુણસ્થાનકે ચાર થી છ પર્યત ત્રણ જ ઉદયસ્થાન હોય છે, કારણ કે સાતનું ઉદયસ્થાન સમ્યકત્વ મેહનીય સહિત છે અને તેને ઉદય ક્ષાપશમિક સમ્યકત્વને જ હોય, પરંતુ આ ગુણસ્થાનકે ક્ષાપથમિક સમ્યકત્વ હોતું નથી, ક્ષાયિક અથવા ઓપશમિક સમ્યકત્વ જ હોય છે માટે ચારના ઉદયની એક, પાંચના ઉદયની બે, અને છના ઉદયની એક એમ આ ગુણસ્થાનકે ચાર ચોવીસી થાય, પરંતુ છઠ્ઠા ગુણસ્થાનકથી સાતમા અને આઠમા ગુણસ્થાનકના ઉદયસ્થાને તેમજ ઉદય પ્રકૃતિઓ અલગ નહાવાથી નવના બંધન કુલ આઠ એસીમાં જ તેને-સમાવેશ થાય છે. હવે કયા કયા ઉદયસ્થાનની કુલ કેટલી ચેવીસી થાય છે તેને-વિચાર કરીએ. દશના ઉદયની પહેલે ગુણસ્થાનકે એક, નવના ઉદયની પહેલે ત્રણ, બીજે-ત્રીજે-ચેથે એક-એક, એમ કુલ છ, આઠના ઉદયની પહેલે ત્રણ, બીજે-ત્રીજે બે-બે, એથે ત્રણ અને પાંચમે ગુણસ્થાનકે એક, એમ કુલ ૧૧, સાતના ઉદયની પહેલે-બીજે-ત્રીજે ગુણસ્થાનકે એક-એક, ચેથે–પાંચમે ત્રણ-ત્રણું, અને છઠ્ઠ ગુણસ્થાનકે એક એમ કુલ ૧૦, છ ના ઉદયની ચેાથે એક, પાંચમે અને છડે ગુણસ્થાનકે ત્રણ-ત્રણ, એમ કુલ સાત, પાંચના ઉદયની પાંચમે એક છઠે ત્રણ એમ ચાર, અને ચારના ઉદયની છડે એક, એમ એકથી આઠ ગુણસ્થાનક સુધીમાં કુલ ૪૦ ચોવીસી થાય અર્થાત્ ૬૦ ભાંગા થાય છે. નવમા ગુણસ્થાનકે શરૂઆતમાં પાંચને બંધ હોય છે અને તે વખતે ચારે સંજવલનમાંથી કેઈપણ ક્રોધાદિક એક કષાય, અને ત્રણ વેદમાંથી એક વેદ, એમ બે પ્રકૃતિને ઉદય હોય છે. કારણકે હાસ્યષકને ઉદય આઠમા સુધી જ હેવાથી અહીં હેતે નથી, માટે અહીં વીસ થતી નથી, પરંતુ સંજવલનને ત્રણ વેદે ગુણતાં બેના ઉદયના કુલ ૧૨ ભાંગા થાય છે. આ ગુણસ્થાનકના અમુક કાળ પછી વેદય હેતું નથી અને વેદય ન હોય ત્યારે પુરુષદને બંધ પણ હેતે નથી, માટે વેદને ઉદય અને પુરુષને બંધવિચછેદ થયા બાદ ચારને બંધ હોય છે. અને તે પણ અમુક કાળ સુધી જ હોય છે, અહીં અમુક કાળ વ્યતીત થયા બાદ સંજવલન ક્રોધ-માન-માયાને બંધ અને ઉદય સાથે જ વિચ્છેદ થાય છે. માટે ચારથી એક સુધીના ચારે બંધસ્થાનેમાં સંજવલન કષાય રૂપ એક જ પ્રકૃતિને ઉદય હોય છે પરંતુ ચારના બધે ચારમાંથી ગમે તે એકને, ત્રણના બંધે કાંધ વિના Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ પંચસંગ્રહ તૃતીયખંડ ત્રણમાંથી ગમે તે એકને, બેના બંધ માયા-લેભ એ બેમાંથી ગમે તે એકને. અને લેભ રૂપ એકના બંધે એક લેભને જ ઉદય હોય છે. એક પ્રકૃતિને ઉદય સર્વત્ર સમાન હોવા છતાં બંધસ્થાનના ભેદે અલગ અલગ ગણીએ તે ચારના બધે ચાર, ત્રણના બંધે ત્રણ, બે ના બંધે છે, અને એકના બંધે એક, એમ નવમા ગુણસ્થાનકે એકના ઉદયના કુલ દશ, અને બંધના અભાવે દશમા ગુણસ્થાનકે સંજ્વલન લેભરૂપ એક પ્રકૃતિને એક, એમ કુલ ૧૧ ભાંગા હોય છે એ પ્રમાણે પૂર્વોકત નવસે સાઠમાં દ્ધિકેદયના બાર અને એકેદયના ૧૧ મળી ૨૩ ભાંગા ઉમેરવાથી નવસત્યાસી ભાંગા થાય. કેટલાક આચાર્ય મહારાજા પાંચના બંધમાંથી ચારને બંધ શરૂ કરે ત્યારે ચારના બંધે પણ શરૂઆતના અમુક કાળ સુધી વેકેદય માને છે, માટે ત્યાં સુધી એને ઉદય હેય છે પછી એકને ઉદય હેય છે. તેથી પાંચના બંધન જેમ ચારના બંધે પણ શરૂઆતના થડા કાળ સુધી બેન ઉદયના બાર ભાંગા વધારે થાય છે અને તે બાર ભાંગા પૂત ૯૮૩ માં ઉમેરવાથી મતાંતરે નવસો પંચાણું ઉદય ભાંગા થાય છે અને બંધસ્થાનના ભેદે ભાંગાઓ અલગ ન ગણીએ તે નવમા ગુણસ્થાનકે એકના ઉદયના કુલ ચાર, અને દશમાં ગુણસ્થાનકે એકના ઉદયને એક ભાગ પણ છે. તે પણ સ્વરૂપના ભેદથી ભિન્ન ન હોવાથી તેની વિવક્ષા ન કરતાં માત્ર એકના ઉદયના ૪ એમ કુલ ૧૬, તે પહેલાં બતાવેલ નવસે સાઠ માં ઉમેરતાં કુલ ૯૭૬ ભાંગા થાય છે. હવે જે ગુણસ્થાનકના ભેદે ચોવીસી જુદી ગણીએ તે પ્રમાદિ ત્રણે ગુણસ્થાનકે નવને બંધ હોવા છતાં ગુણસ્થાનક અલગ હોવાથી નવના બંધે પહેલાં પ્રમત્ત ૮ ચોવીસી ગણેલ હોવાથી સાતમાની આઠ, અને આઠમાની ચાર, એમ ૧૨ ચોવીસી અધિક થતી હોવાથી તેને અધિક ગણતાં ૪૦ ને બદલે કુલ પર ચોવીસી, એટલે, ૧૨૪૮ ભાંગા થાય છે. અને તેમાં નવમા ગુણસ્થાનકના બેના ઉદયના બાર, તેમજ અહિં બંધના ભેદે ભાંગા અલગ ગણવાના નથી તેથી એકના ઉદયના ચાર, દશમા ગુણસ્થાનકે એકના ઉદયને એક, એમ કુલ ૧૭ ભાંગા ઉમેરવાથી ગુણસ્થાનક આશ્રયી ૧૨૬૫ ભાંગા થાય છે. કાળ –આમાંના કેઈપણ ભાંગાને કાળ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત પ્રમાણુ જ હોય છે. તેથી વધારે કાળ કેઈપણ એક ભાંગે ટકી શક્તા નથી કારણ કે પ્રકૃતિઓ પરાવર્તમાન હવાથી બંધ અથવા ઉદયમાં જઘન્યથી એક સમયમાં પણ પરાવર્તમાન પામે છે અને જે એક સમયમાં પરાવર્તમાન ન પામે તે પણ અન્તમુહૂર્તમાં તે અવશ્ય બંધ અથવા ઉદયમાં વિવક્ષિત પ્રકૃતિ પરાવર્તમાન પામે જ છે. અહીં ટકામાં ગુણસ્થાનકના પરાવર્તનથી પણ એક સમય બતાવેલ છે પરંતુ બીજા સિવાય એકથી પાંચમા ગુણસ્થાક સુધીને જઘન્ય કાળ અન્તર્મુહૂર્ત પ્રમાણ છે. માટે તે બહુશ્રુતેએ વિચારવું, Page #246 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા ટીકાનુવાદ ૨૩૫ સત્તાસ્થાન ? –૨૮-ર૭–૨૬-૨૪-૨૩-૧૨-૨૧-૧૩-૧૨-૧૧-૫-૪-૩- ૨-૧ પ્રકૃતિ રૂપ મેહનીય કર્મનાં ૧૫ સત્તાસ્થાને છે. ત્યાં સર્વ પ્રકૃતિએ સત્તામાં હોય ત્યારે ૨૮, અને મિથ્યાદિષ્ટીને સમ્યકત્વ મેહનીય ઉવેલ્યા બાદ મિશ્ર મેહનીયની ઉદૂવલના ન થાય ત્યાં સુધી ૨૭, અને આ બન્નેની ઉવલના થયા બાદ અથવા અનાદિ મિથ્યાદષ્ટિને આ બે સત્તામાં જ ન હોવાથી ૨૬, ક્ષાશિક સમ્યકત્વ ચેથાથી સાતમા સુધીમાં અનંતાનુબંધીને ક્ષય કરે ત્યારે ૨૪, તેમાંથી મિથ્યાત્વ મેહનીય ક્ષય કરે ત્યારે ૨૩, મિશ્ર મોહનીય ક્ષય કરે ત્યારે ૨૨, સમ્યકત્વ મેહનીય ક્ષય કરે ત્યારે ક્ષાયિક સમ્યકવીને ૨૧ની સત્તા હેય. ક્ષપક શ્રેણિમાં નવમા ગુણસ્થાનકે એ ૨૧ માંથી બીજા અને ત્રીજા કષાયને ક્ષય કરે ત્યારે ૧૩, નપુંસક વેદને ક્ષય કરે ત્યારે ૧૨. સ્ત્રીવેકને ક્ષય કરે ત્યારે ૧૧. હાસ્યષકને ક્ષય કરે ત્યારે પાંચ અને તેમાંથી પુરુષવેદ, સંજવલન ક્રોધ-માન-માયાને ક્ષય કરે ત્યારે અનુક્રમે ચાર-ત્રણ-બે અને એકનું સત્તાસ્થાન હોય છે. હવે ગુણસ્થાનક આશ્રયી વિચારીએ તે પહેલે ગુણસ્થાનકે ૨૮–૨૭–૨૬ એ ત્રણ બીજે ગુણસ્થાનકે ૨૮નું એક, ત્રીજે ગુણસ્થાનકે ૨૮-૨-૨૪ એમ ત્રણ, ચેથાથી સાતમા સુધી ૨૮-૨૪–૨૩-૨-૨૧ એમ પાંચ, આઠમા ગુણસ્થાનકે મૂળમતે ૨૪-૨૧ એ બે, અને અન્યમતે ૨૮ સહિત ત્રણ, નવમે મૂળમતે ૨૪-૨૧ અને ૧૩ થી ૧ પર્વતનાં એમ કુલ ૧૦, અને મતાંતરે ૨૮ સહિત ૧૧, દશમે મૂળમતે ૨૪, ૨૧-૧ એ ત્રણે અને મતાંતરે ૨૮ સહિત ચાર, તેમજ અગિયારમે મૂળમતે ૨૪-૨૧ એ બે, અને મતાંતરે ૨૮ સહિત ત્રણ સત્તાસ્થાનો હોય છે. બારમાં ગુણસ્થાનક વગેરેમાં–મેહનીયની સત્તા જ હોતી નથી. આજ પંદર સત્તાસ્થાનમાંથી કયું કયું સત્તાસ્થાનક કયા કયા ગુણસ્થાનકે હેય . છે તેને વિચાર કરીએ, જેથી સંવેધ સમજવામાં વિશેષ સુગમતા રહે ૨૮ નું સત્તાસ્થાન સમ્યકત્વ મેહનીયની ઉદૂવલના ન કરે ત્યાં સુધી પહેલે-બીજે અને ૨૮ની સત્તાવાળા જીવને ત્રીજે તથા અનંતાનુબંધીના અવિસંજક ક્ષાપશમિક સમ્યગ્દષ્ટિને ચારથી સાતમા સુધી અને પશમિક સમ્યકાવીને ચેથાથી સાતમા સુધી, તેમજ મતાંતરે અગિયારમા સુધી હેય છે સત્તાવીશની સત્તા સમ્યકત્વ મેહનીયની ઉદૂવલના કરી મિશ્રન ઉદૂવલના ન કરે ત્યાં સુધી પહેલે, અને તેવા છે પહેલેથી ત્રીજે જાય ત્યારે ત્રીજે, એમ બે ગુણસ્થાનકે હેય છે. છવ્વીસની સત્તા અનાદિ મિથ્યાષ્ટિને તેમજ પતિતને પહેલે ગુણસ્થાનકે સમ્યકત્વ અને મિશ્ર મહનીયની ઉદૂવલના કર્યા બાદ જ હોય છે. - ૨૪ ની સત્તા ક્ષાપશમિક સભ્યત્વને અનંતાનુબંધીની વિસંજના કરી ત્રીજે Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ પચસંગ્રહ તૃતીયખંડ જાય ત્યારે ત્રીજે, તેમજ તેવા ક્ષાપશમિક સમ્યકત્વને ચેથાથી સાતમા સુધી અને ઔપથમિક સમ્યકત્વીને ચોથાથી ૧૧મા સુધી એમ કુલ નવ ગુણસ્થાનકે હેય છે. ૨૪ ની સત્તાવાળા ક્ષાપશમિક સભ્યને ચોથાથી સાત સુધીના યથાસંભવ એ. ચાર ગુણસ્થાનકેમાં મિથ્યાત્વને ક્ષય કર્યા પછી ૨૩ ની, અને મિશ્રમેહનીયને ક્ષય કર્યા પછી ૨૨ ને સત્તા હોય છે કારણકે આ ચાર ગુણસ્થાનકેમાંથી કેઈપણ ગુણસ્થાનકે પહેલા અન્તર્મુહૂર્તમાં મિથ્યાત્વને અને ત્યારબાદ અન્તર્મુહૂર્તમાં મિશ્રમેહનીય ક્ષય કરે છે માટે આ બે સત્તાસ્થાનો યથાસંભવ ચેથાથી સાતમા સુધી જ ઘટે છે. તેમાં પણ તેવીસનું સત્તાસ્થાન ચારે ગુણસ્થાનકેમાં મનુષ્યને જ હોય છે ૨૨ નું સત્તાસ્થાન સમ્યકત્વ મેહનીયના અંતિમ સ્થિતિખંડને ક્ષય કરતે જીવ કાળ કરી ચારે ગતિમાં જઈ શકે છે માટે ચેાથે ગુણસ્થાનકે ચારે ગતિમાં ઘટે છે તિર્યને પાંચમું ગુણસ્થાનક હોવા છતાં સમ્યકત્વ મેહનીયનો ક્ષય કરતો કાળ કરી તિર્યમાં જાય તે અસંખ્યાત વર્ષના આયુવાળા યુગલિકમાં જ જાય છે. અને યુગલિકમાં દેવેની જેમ વિરતિના પરિણામ ન હેવાથી તેમને પ્રથમનાં ચાર ગુણસ્થાનક જ હોય છે. ૨૧નું સત્તાસ્થાન ક્ષાયિક સમ્યકત્વી મનુષ્યને ચોથાથી અગિયારસ સુધી આઠ ગુણસ્થાનકેમાં તેમજ શેષ ત્રણ ગતિના ને થે ગુણસ્થાનકે હેય છે. - ૧૩ આદિ સાત સત્તાસ્થાને ક્ષપકશ્રેણિમાં નવમા ગુણસ્થાનકે જ હોય છે. અને એકનું સત્તાસ્થાન આજ શ્રેણિમાં નવમા-દશમા ગુણસ્થાનકે હોય છે. આ સત્તાસ્થાનેને કાળ આ પ્રમાણે છેઃ-૨૮ ને જઘન્યકાળ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટતાળ સાધિક ૧૩૨ સાગરોપમ પ્રમાણ છે કારણકે ૨૦ની સત્તાવાળું મિથ્યાષ્ટિ ઉપશમ સમ્યકત્વ પામી ૨૮ ની સત્તાવાળે થઈ તરતજ ક્ષપશમ સમ્યકત્વ પામી અન્તર્મુહૂર્તમાં અનંતાનુબંધીને ક્ષય કરી શકે છે. માટે જઘન્ય અન્તર્મુહૂર્ત ઘટી શકે છે. અને સાધિક ૧૩૨ સાગરોપમ પછી તે અવશ્ય ક્ષપકશ્રેણિ માંડે અથવા પહેલે જાય એટલે બીજા સત્તાસ્થાનેને સંભવ હોવાથી ઉત્કટથી આ સત્તાસ્થાનેને કાળ એથી વધારે ઘટતું નથી. ૨૭ ને જઘન્ય અને ઉત્કૃષ્ટ કાળ એમ બંને રીતે પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે, કારણકે પહેલે ગુણસ્થાનકે જઈ સમ્યક્ત્વ મેહનયની ઉદૂવલના કરી સત્તાવિશની સત્તાવાળો થાય, ત્યારબાદ મિશ્રમેહનીયન ઉવલના કરતાં પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ જેટલે કાળ લાગે છે. ર૬ની સત્તાને કાળ અનાદિ-અનંત આદિ ત્રણ પ્રકારે છે અને તેમાં સાદિ-સાન્ત ભાંગાને કાળ જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશના અર્ધપુદ્ગલપરાવર્ત છે, તે સુપ્રતીત જ છે, Page #248 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા ટીકાનુવાદ - ર૪ ની સત્તાવાળે થઈ અન્તર્મુહૂર્તમાં જ મિથ્યાત્વને ક્ષય કરી શકે છે માટે ૨૪ની સત્તાને કાળ જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પહેલે ગુણસ્થાનકે ગયા વિના મિશ્ર સહિત સમ્યક્રવને કાળ સાધિક ૧૩૨ સાગરેપમ પ્રમાણ હેવાથી અહીં પણ એટલે જ કાળ ઘટે છે. તેવીસ અને બાવીસ આ બે સત્તાસ્થાને કાળ જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બને પ્રકારે અન્તર્મુહૂર્ત પ્રમાણ છે. તેમજ ૨૧ ની સત્તાને કાળ જઘન્યથી અન્તમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સાધિક તેત્રીશ સાગરોપમ પ્રમાણ છે. કારણકે ક્ષયિક સમ્યકત્વ પામી તરત જ ક્ષપકશ્રણ ઉપર આરૂઢ થનારને અન્તર્મુહૂર્તમાં જ અન્ય સત્તાસ્થાનેને સંભવ છે અને ૨૧ની સત્તાવાળો તેત્રીશ સાગરોપમ અનુત્તર વિમાનમાં રહી મનુષ્યભવમાં આવી અવશ્ય મેક્ષે જાય છે. માટે સાધિક તેત્રીશ સાગરેપમથી વધારે કાળ ઘટતે નથી. - શેષ આઠ સત્તાસ્થાને ક્ષપકશ્રેણિમાં જ ઘટતાં હોવાથી તે દરેકને કાળ જઘન્યથી તેમજ ઉત્કૃષ્ટથી પણ અન્તર્મુહૂર્ત પ્રમાણ જ છે. ઉપશમ શ્રેણિમાં આઠમાથી અગ્યારમાં ગુણસ્થાનક સુધી ક્ષાયિક સમ્યકત્વને ૨૧, અનંતાનુબંધીના વિસંયેજક ઔપશમિક સમ્યકત્વીને ૨૪, અને મતાંતરે અવિસંયેજકને ૨૮ એમ ત્રણ સત્તાસ્થાને હોય છે. ક્ષપકશ્રેણિમાં નવમા ગુણસ્થાનકે મધ્યમ આઠ કષાયને ક્ષય ન કરે ત્યાં સુધી ૨૧ નું સત્તાસ્થાન હોય છે, ત્યારબાદ પુરુષ શ્રેણિ ઉપર આરૂઢ થનારને આઠ કષાયને ક્ષય કરે ત્યારે તેર, નપુંસક વેદને ક્ષય કરે ત્યારે બાર, સ્ત્રીવેદને ક્ષય કરે ત્યારે ૧૧, અને આને પુરુષવેદને બંધ ચાલુ હોવાથી હાસ્યષકને ક્ષય કરે ત્યારે સમયન બે આવલિકા જેટલા છેલ્લા કાળમાં બંધાયેલ પુરુષવેદના દલિની સત્તા હોવાથી પાંચનું, અને પછી ચારનું સત્તાસ્થાન હોય છે. સ્ત્રી વેદયે શ્રેણિ ઉપર આરુઢ થનાર ને આઠ કષાયને ક્ષય થાય ત્યારે તેર, નપુંસક વેદને ક્ષય કરે ત્યારે ૧૨, અને સ્ત્રીવેદને ક્ષય કરે ત્યારે ૧૧, અને તે જ વખતે પુરુષ વેદને બંધ વિચ્છેદ થવાથી હાસ્યષર્ક અને પુરુષવેદ એ સાતેને સાથે ક્ષય થવાથી પાંચનું સત્તાસ્થાન આવતું નથી માટે ચારનું, એમ કુલ પાંચ, - નપુંસક વેદે શ્રેણિ ઉપર આરૂઢ થનારને આઠ કષાયને ક્ષય થાય ત્યારે તેર, અને ત્યારપછી નપુંસકવેદ તથા સ્ત્રીવેદને સાથે ક્ષય થવાથી ૧૧, અને તે જ વખતે પુરુષવેદને બંધ વિકેદ થવાથી સાતને ક્ષય સાથે થાય ત્યારે ચારનું, માટે નપુંસક કે શ્રેણિ માંડનારને બાર અને પાંચ એ બે સત્તાસ્થાન આવતાં નથી તેથી ૨૧, ૧૩, ૧૧, ૪ એમ ચાર જ સત્તાસ્થાન છે. Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ પંચસંગ્રહ તૃતીયખંડ તેમાં પણ પુરુષવેદે શ્રેણિ માંડનારને પાંચના બંધ ૨૧-૧૩-૧૨-૧૧ એમ ચાર, અને ચારના બંધે ૫-૪ એમ બે સત્તાસ્થાન આવે છે, પરંતુ સ્ત્રીવેદે એણિ માંડનારને પાંચના બંધે ૨૧-૧૩-૧૨ એમ ત્રણ, અને ચારના બંધે ૧૧-૪ એમ બે, તેમજ નપુંસક વેદ શ્રેણિ માંડનારને પાંચના બંધ ૨૧-૧૩ એમ બે, અને ચારના બંધે ૧૧-૪ એમ બે સત્તાસ્થાન હોય છે અર્થાત્ પુરુષવેદે શ્રેણિ માંડનારને ૨૧ થી ૪ સુધીનાં દરેક સત્તાસ્થાને હોય. પણ પાંચનું અને ચારનું સત્તાસ્થાન ચારના બંધે હોય અને સ્ત્રીવેદે તથા નપુંસકવેદે શ્રેણિમાંડનારને ૫ નું, તેમજ નપુંસકવેદે શ્રેણિ માંડનારને બારનું સત્તાસ્થાન ઘટતું જ નથી. તેમાં પણ આ બન્ને વેદે શ્રેણિ માંડનારને ૧૧-૪નું સત્તાસ્થાન ચારના બંધે જ હોય. સંવેધ:-પહેલા ગુણસ્થાનકે ૨૨ ના બંધે ૭૮-૯-૧૦ એમ ચાર ઉદયસ્થાને છે. અને સામાન્યથી ૨૮-ર૭-૨ આ ત્રણ સત્તાસ્થાને હોય છે. પરંતુ સાતને ઉદય ૨૪ ની સત્તાવાળા ક્ષાપશમિક સમ્યકત્વી પડીને આવે ત્યારે તેને એક બંધાવલિકા સુધી જ હોય છે માટે તે વખતે નિયમા ૨૮ નું એક જ, તેમજ આઠ-નવના ઉદયમાં અનંતાનુબંધી વિનાના વિકલ્પમાં ઉપર પ્રમાણે ૨૮ નું એક, અને અનંતાનુબંધીવાળા વિકપમાં તેમજ દશના ઉદયે ૨૮, ૨૭, ૨૬ એમ ત્રણ સત્તાસ્થાને હોય છે. માટે ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાને ૧૦ હેાય છે. તેમજ ઉદયભંગવાર વિચારીએ તે સાતના ઉદયના ૨૪, અને અનંતાનુબંધી વિનાના આઠના ઉદયના ૪૮, તેમજ નવના ઉદયના ૨૪, એમ કુલ ૯૬ ભાંગામાં ૨૮ નું એક જ સત્તાસ્થાન હોય છે માટે ૯૬, અને અનંતાનુબંધીવાળા આઠના ઉદયના ૨૪, નવના ઉદયના ૪૮, અને ૧૦ ના ઉદયના ૨૪, આ ૯૬ ભાંગામાં ૨૮ આદિ ત્રણે સત્તા સ્થાન હોવાથી ૯૬ ને ત્રણે ગુણતાં ૨૮૮, અને પહેલાના ૯૬ એમ કુલ મળી ૨૨ ના બંધે ઉદયભંગ ગુણિત કુલ સત્તાસ્થાન ૩૮૪ થાય છે. તેમજ ૨૨ ને બંધ ૬ પ્રકારે હેવાથી અને એકેક પ્રકારના બાવીસના બંધમાં ૩૮૪ સત્તાસ્થાને હોવાથી ૩૮૪ x ૬ એ ગુણતાં બંધભંગયુક્ત ઉદયભંગ ગુણિત કુલ તેવસેને ચાર સત્તાસ્થાને થાય છે. બીજે ગુણસ્થાનકે ૨૧ ના બંધે ૭-૮-૯ (સાતથી નવ સુધીનાં) ત્રણ ઉદયસ્થાને છે. અને અહીં ૨૮ નું એક સત્તાસ્થાન હોય છે. માટે ઉદયસ્થાન ગુણિત ત્રણ, અને આ ગુણસ્થાનકના ૯૬ ભાંગામાં એકેક હેવાથી ઉદયભંગ ગુણિત ૯૬ તેમજ ૨૧ ને બંધ ચાર પ્રકારે છે તેમાંના એકેક પ્રકારના બંધમાં ૯૬,૯૬, ભાંગા હેવાથી ૯૯ ને ૪થી ગુણતાં કુલ બંધ ભંગ યુક્ત ઉદયભંગ ગુણિત ૩૮૪ સત્તાસ્થાને થાય છે. ત્રીજે-થે ગુણસ્થાનકે ૧૭ના બંધે સામાન્યથી છ થી નવ સુધીનાં ચાર ઉદયસ્થાન અને ૨૮-ર૭-૨૪-૨૩-૨૨-૨૧ એમ છ સત્તાસ્થાને હોય છે. ત્યાં ત્રીજે ગુણસ્થાનકે Page #250 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા ટીકાનુવાદ ૨૩૯ સાતથી નવ સુધીનાં ત્રણ ઉત્ક્રયસ્થાના હોય છે અને ત્રણે ઉદયસ્થાને ૨૮-૨૭–૨૪ એમ ત્રણુ ત્રણ સત્તાસ્થાન હેાવાથી ઉદયસ્થાન ગુણિત નત્ર, અને આ ગુણસ્થાનકની ચાર ચાવીસીના ૯૬ ભાંગામાં આ ત્રણે સત્તાસ્થાન ઘટતાં હોવાથી ૯૬ ને ત્રણે ગુણતાં ઉદયભ’ગ ગુણિત સત્તાસ્થાના ૨૮૮ થાય છે તેમજ ૧૭ના ખંધ એ પ્રકારે હાવાથી ઉપર જણાવેલ ૨૯૮ ને એ એ ગુણતાં બંધ ભંગ યુક્ત ઉદયભંગ જીત કુલ ૫૭૬ સત્તાસ્થાનેા થાય છે. ચાથે ગુરુસ્થાનકે છ થી નવ સુધીનાં ચાર ઉદયસ્થાન અને સામાન્યથી ૨૮-૨૪૨૩-૨૨-૨૧ આ પાંચ સત્તાસ્થાનેા હોય છે, તેમાં પણ્ છના ઉદય ક્ષાયિક અને ઓપશમિક્ર સમ્યકત્વીને જ હાવાથી ત્યાં ૨૮-૨૪-૨૧ એમ ત્રણ, અને સાત તથા આઠના ઉદય ત્રણે પ્રકારના સમ્યકત્વને હોવાથી આ બન્ને ઉત્ક્રયસ્થાનમાં ૨૮ ખાદિ પાંચ પાંચ. તેમજ નવના ઉદય કેવલ ક્ષાયેાપશમિક સમ્યકત્વીને જ હાય છે માટે ૨૧ વિના ચાર સત્તાસ્થાન, એમ આ ગુણુસ્થાનકે ઉદયસ્થાન ગુણિત કુલ ૧૭ સત્તાસ્થાનેા હૈાય છે. ક્ષાયિક અને ઓપશમિક સમ્યકત્વીની ચાર ચેાવીસીના ૯૬ ભાંગામાં યથાસ‘ભવ ૨૮-૨૪૨૧ આ ત્રણ ત્રણ સત્તાસ્થાને હાવાથી ૯૬ ને ત્રણે ગુણતાં ૨૮૮, તેમજ ક્ષાયેાપશમિક સમ્યકીની ચાર ચેાવીસીના ૯૬ ભાંગામાં ૨૮-૨૪-૨૩-૨૨ એમ ચાર ચાર સત્તાસ્થાન હાવાથી ૯૬ ને ચારે ગુણતાં ૩૮૪ એમ સ મળી ઉદયભગ ગુણિત સત્તાસ્થાના ૬૭૨ થાય અને અહી પણ ૧૭ ના બંધ એ પ્રકારે હાવાથી ૬૭૨ ને ૨ એ ગુણતાં અંધભંગયુક્ત ઉદયભંગ ગુણિત કુલ સત્તાસ્થાને ૧૩૪૪ થાય છે. પાંચમે ગુણસ્થાનકે ૧૩ ના બધે પાંચથી આઠ સુધીનાં ચાર ઉદયસ્થાના અને ૨૮૨૪–૨૩–૨૨-૨૧ એમ સામાન્યથી પાંચ સત્તાસ્થાને છે. તેમાં પાંચના ઉદય ક્ષાયિક અને ઔપમિક સમ્યકત્વીને જ હોવાથી ત્યાં ૨૮-૨૪-૨૧ એમ ત્રણુ, અને ૭ અને સાતના ઉદય ત્રણે પ્રકારના સમ્યકત્વીને હાવાથી પાંચ પાંચ, અને આઠના ઉદય કેવલ ક્ષાયે પશમિક સમ્યકત્વીને જ હાવાથી ૨૧ વિના ચાર, એમ ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાનેા ૧૭ છે. ક્ષાયિક અને ઓપશમિક સમ્યકત્વીને ૪ ચાવીસીના ૯૬ ભાંગામાં ૨૮-૨૪-૨૧ એમ ત્રણ ત્રણ સત્તાસ્થાના હોવાથી ૯૬ ને ૩ વડે ગુણુતાં ૨૮૮, અને ક્ષાયેાયશમિક સમ્યકત્વીને ચાર ચાવીસીના ૯૬ ભાંગામાં ૨૧ વિના ચાર ચાર સત્તાસ્થાન હાવાથી ૯૬ ને ૪ વડે ગુણુતાં ૩૮૪, એમ સમળી ઉદયભંગ શુષુત સત્તાસ્થાના ૬૭ર થાય અને ૧૩ ના મધ એ પ્રકારે હોવાથી તેને એ એ ગુણુતાં અંધભંગ યુક્ત ઉયલંગ ગુણિત ૧૩૪૪ સત્તાસ્થાને થાય છે છઠ્ઠું-સાતમે-આઠમે ગુણસ્થાનકે નવના 'ધે સામાન્યથી ૪ થી ૭ સુધીનાં એમ ચાર ઉદયસ્થાના અને ૨૮-૨૪-૨૩-૨૨-૨૧ એમ પાંચ સત્તાસ્થાનેા હાય છે. અહીં પણ ત્રણે પ્રકારના સમ્યકત્વી હાવાથી તેરના અંધ પ્રમાણે ચારના ઉદયે ૨૮-૨૪-૨૧ એમ ત્રણ, પાંચ તથા છના ઉદરે પાંચ, પાંચ એમ દશ, અને સાતના ઉદ્ભચે ૨૧ વિના ચાર, એમ સવ મળી Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ પંપસંગ્રહ તૃતીયખંડ ઉદયસ્થાન ગુણિત ૧૭, ઉદયભંગ ગુણિત ૬૭૨, એમ છઠ્ઠા ગુણસ્થાનકે નવને બંધ પણ બે પ્રકારે હેવાથી તેને બે એ ગુણતાં બંધ ભંગ યુક્ત ઉદયભંગ ગુણિત કુલ સત્તાસ્થાને ૧૩૪૪ થાય છે. પરંતુ સાતમે ગુણસ્થાનકે ૯ ને બંધ એક પ્રકારે હોવાથી ૬૭૨ સત્તાસ્થાને હોય છે.. આઠમા ગુણસ્થાનકે ક્ષાપશમિક સમ્યકત્વી ન હોવાથી સાત વિના ચાર-પાંચ-છ એમ ત્રણ ઉદયસ્થાને અને ચોવીસી ભાંગા ૯૬ હેય છે. અને ત્રણે ઉદયસ્થાને સામાન્યથી ૨૮-૨૪-૨૧ એમ ત્રણ સત્તાસ્થાન લેવાથી ઉદય સ્થાન ગુણિત નવ, અને ૯૬ એ ભાંગમાં આ ત્રણ ત્રણ સત્તાસ્થાન હોવાથી ૯૬ ને ત્રણે ગુણતાં ઉદયભંગ ગુણિત ૨૮૮ અને બંધ ભંગ પણ એક જ હેવાથી બંધભંગ યુકત ઉદયભંગ ગુણિત સત્તાસ્થાને પણ તેટલાંજ હોય છે. આ સાતમા તથા આઠમાં ગુણસ્થાનકનાં ઉદયસ્થાને-ઉદયભાંગા તેમજ સત્તાસ્થાને છઠ્ઠા ગુણસ્થાનકની સમાન હોવાથી અલગ ગણવાનાં નથી, માત્ર ગુણસ્થાનકની અપેક્ષાએ જ જુદાં ગણાવ્યાં છે. નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે પુરુષવેદ અને ચાર સંજવલન કષાય એમ પાંચના બંધે ચાર સંજવલનમાંથી કેઈપણ એક કષાય, અને ત્રણ વેદમાંથી કઇ પણ એક વેદ, એમ બે ને ઉદય હોય છે. ચાર કષાયને ત્રણ વેદે ગુણતાં બેના ઉદયના કુલ ૧૨ ભાંગા થાય છે. અહીં પાંચના બંધે બે ના ઉદયે સામાન્યથી ઉપશમ શ્રેણિ આશ્રયી ૨૮-૨૪-૨૧ એમ ત્રણ, અને ક્ષપકશ્રેણીમાં આઠ કષાયને ક્ષય ન થાય ત્યાં સુધી ૨૧, અને પછી, ૧૩-૧૨-૧૧ એમ કુલ ચાર, પરંતુ ૨૧ નું સત્તાસ્થાન બને શ્રેણીમાં એક જ છે. પણ ભિન્ન નથી, માટે સર્વમળી સામાન્યથી છ સત્તાસ્થાને છે. તેમાં પણ પુરુષવેદયના ચારે ભાંગાઓમાં છ સત્તાસ્થાન હવાથી છ ને ચારે ગુણતાં ૨૪ થાય. સ્ત્ર વેદયવાળા ચાર ભાગમાં ૧૧ નું સત્તાસ્થાન ચારના બધે જ છે પરંતુ પાંચના બંધ નથી, માટે આ ચારે ભાંગામાં ૧૧, વિના પાંચ પાંચ સત્તાસ્થાને હેવાથી ચારને પાંચે ગુણતાં ૨૦, અને નપુંસક વેકેદયના ચાર ભાંગામાં પણ ૧૧ નું સત્તાસ્થાન પાંચના બધે હોતું નથી, અને બારનું સત્તાસ્થાન તે ઘટતું જ નથી માટે ૨૮-૨૪-૨૧૧૩ આ ચાર સત્તાસ્થાનને ચારે ગુણતાં ૧૬, એમ પાંચના બંધ બેના ઉદયે ઉદયભંગ ગુણિત કુલ સત્તાસ્થાન ૬૦ થાય છે. આજ ગુણસ્થાનકના બીજા ભાગે પુરુષવેદ વિના ચારના બંધે ચાર સંજવલનમાંના કેઈપણ એકને ઉદય હોય છે. માટે ઉદયભંગ ૪, અહીંથી દરેક બંધસ્થાનમાં પ્રથમનાં ત્રણ સત્તાસ્થાને ઉપશમ શ્રેણિમાં જ ઘટે છે અને બીજાં સત્તાસ્થાને ક્ષપકશ્રેણીમાં જ હોય છે એમ સમજવું, તેથી ચારના બંધે એકના ઉદયે સામાન્યથી ૨૮-૨૪-૨૧૧૧-૫-૪ એમ છે, અને ચારે ઉદયભાંગે આ છ સત્તાસ્થાને હોવાથી છને ચારે ગુણતાં ઉદયશંગ ગુણિત ૨૪ સત્તાસ્થાને થાય છે. Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ સતતિકા ટીકાનુવાદ ત્રણના બંધે સંજવલન ક્રોધ વિના ત્રણમાંથી કેઈપણ એકને ઉદય હોય છે. માટે ઉદયભંગ ત્રણ, અને ઉપશમશ્રેણીમાં સત્તાસ્થાને પ્રથમનાં ત્રણ, તથા ક્ષપકશ્રેણીમાં સંજવલન ક્રોધને ક્ષય ન થાય ત્યાં સુધી સમયેન બે આવલિકા કાળ પ્રમાણુ ચારનું, અને પછી ત્રણનું, એમ કુલ પાંચ સત્તાસ્થાને સામાન્યથી અને ત્રણેય ઉદયભાંગામાં આ પાંચ પાંચ સત્તાસ્થાન હોવાથી ઉદયભંગ ગુણિત કુલ ૧૫ સત્તાસ્થાને છે. માન વિના બેના બંધે ક્ષપકશ્રેણીમાં ત્રણ અને બે, તેમજ ઉપશમશ્રેણીમાં પ્રથમનાં ત્રણ, એમ કુલ પાંચ અને ઉદયભંગ બે હોવાથી પાંચને બેએ ગુણતાં ઉદયભંગ ગણિત સત્તાસ્થાને દશ થાય છે. એકના બંધે એકના ઉદયે શરૂઆતનાં ત્રણ, અને બે તથા એક, એમ કુલ પાંચ સત્તાસ્થાને છે. બંધના અભાવે દશમા ગુણસ્થાનકે એકના ઉદયે ક્ષપકશ્રેણીમાં એકનું અને ઉપશમશ્રેણિમાં પ્રથમનાં ત્રણ, એમ ચાર, અને ઉદયના અભાવે પણ અગિયારમે ગુણસ્થાનકે પ્રથમનાં ત્રણ સત્તાસ્થાને હોય છે. સામાન્યથી મેહનીય કર્મના ધ્રુવ ઉદયપદ અને પદોના સમૂહને વિચાર : જે ઉદયસ્થાનમાં મેહનીય કર્મની જેટલી પ્રકૃતિ ઉદયમાં હોય છે તે પ્રકૃતિને ઉદયપદ કહેવાય છે. આમાં એકની એક પ્રકૃતિ અનેકવાર આવે તે પણ તે એક જ ગણાય. જે જે ઉદયસ્થાનમાં જે જે પ્રકૃતિ જેટલીવાર ઉદયમાં આવતી હોય તે દરેક પ્રકૃતિના સમૂહને પદછંદ કહેવાય છે અર્થાત્ આમાં પ્રકૃતિ એક જ હોવા છતાં તે વારંવાર જેટલીવાર આવે તેટલી વખત અલગ અલગ ગણાય છે, ત્યાં જે ઉદયસ્થાનની જેટલી વીસી હોય તે સંખ્યાને તે ઉદયસ્થાનની સંખ્યા સાથે ગુણવાથી કુલ જેટલી સંખ્યા આવે તેટલા વીસ પદછંદના સમૂહવાળાં ઉદયપદ થાય છે. તે આ પ્રમાણે :- દશના ઉદયની એક એવીસી હોવાથી તેને દશે ગુણતાં દશ, નવના ઉદયની છ વીસી, તેથી છને નવે ગુણતાં ૫૪, એજ પ્રમાણે આઠના ઉદયની ૧૧ વીસી તેને આઠે ગુણતાં ૮૮, સાતના ઉદયની દશ, તેથી દેશને સાતે ગુણતાં ૭૦, છના ઉદયની ૭ તેથી ૭ ને ૬ એ ગુણતાં ૪૨, પાંચના ઉદયની ચાર ચોવીસી, તેથી ૪ને પાંચે ગુણતાં ૨૦, ચારના ઉદયની એક, તેથી ૧ ને ચારે ગુણતાં ૪, એમ દશથી ચાર સુધીનાં ઉદયસ્થાનનાં સર્વમળી ૨૮૮ ઉદયપદે થાય છે. તે દરેક વીસ પોના સમૂહવાળાં હેવાથી ૨૮૮ ને ચોવીસે ગુણતાં છ હજાર નવસે બાર (૬૯૧૨) પદોને સમૂહ અને તેમાં બેના ઉઢયના ૧૨ ભાંગી છે તે દરેકમાં બે બે પદે હેવાથી ૧૨ x ૨ = ૨૪ અને એકેયના ૧૧, એમ ૩૫ ઉમેરવાથી કુલ Page #253 -------------------------------------------------------------------------- ________________ २४२ પચસંગ્રહ તૃતીયખંડ માહનીય કનાં છ હજાર નવસેા સુડતાૌશ (૧૯૪૭) પદ્મવૃંદ થાય છે અને મતાંતરે ચારના મધે એના ઉદયના પણ ખાર ભાંગા ગણીએ તા તે બાર ભાંગાનાં ૨૪ પદ્મવૃ ો અધિક હાવાથી કુલ છ હજાર નવસા એકેતેર (૬૯૭૧) પદવા થાય છે. ઉદયપદ તથા પદ્મવૃંદા ગુણસ્થાનક આશ્રયી આ પ્રમાણે છેઃ પહેલા ગુગુસ્થાનકે સાતના ઉદયની એક ચાવીસી હાવાથી સાત, આઠના ઉદયની ત્રણ ચાવીસી છે માટે ૨૪, નવના ઉદયે ત્રણ ચાર્વીસી તેથી ૨૭ અને દશના ઉદયની એક ચાવીસી, માટે દશ, એમ કુલ ૬૮ ઉદયપ૪, ૬૮ ને ૨૪ વડે ગુણુતાં એક હજાર છસા ખત્રૌશ (૧૬૩૨) પદ્યવૃ ો થાય છે. ખીજે ગુણસ્થાનકે સાતના ઉદયનો એક, માટે સાત, આઠના ઉદયની છે, માટે ૧૬, અને નવના ઉદયની એક ચાર્વીસી માટે ૯ એમ ૩૨ ઉદયપદ, ૩૨ ને ચાવીસે ગુણતાં સાતસો અડસઠ (૭૬૮) પદ્યવૃ ંદા થાય છે. ત્રીજે ગુણસ્થાનકે પણ એજ પ્રમાણે ૩૨ ઉદય૫૬, અને (૭૬૮) પદ્યવૃ ંદ થાય છે. ચેાથે છતા ઉદયની એક ચાૌસૌ માટે છ, સાતના ઉદયની ત્રણ માટે ૨૧, અને આઠના ઉડ્ડયની ત્રણ માટે ૨૪, નવના ઉદયની એક હાવાથી ૯, એમ કુલ ૬૦ ઉદયપદ, ૬૦ ને ૨૪ વડે ગુણતાં ૧૪૪૦ (એક હજાર ચારસા ચાલૌશ) પદ્યવૃંદ થાય છે. પાંચમે પાંચના ઉદયની એક ચાર્વીસી માટે પાંચ, અને છ ના ઉદયની ત્રણુ, માટે ૧૮, સાતના ઉદયની ત્રણ તેથી ૨૧, અને આઠના ઉદ્દયની એક, માટે આઠ, એમ પર ચાવીસી ઉદયપદ, પર ને ચાવીસે ગુણતાં એક હજાર ખસે। અડતાલીસ (૧૨૪૮) પદ્મવૃત્ત થાય છે. છઠ્ઠ-સાતમે ચારના ઉદયની એક ચાવીસી માટે ૪, પાંચના ઉદયની ત્રણ, માટે ૧૫, છના ઉદયની ત્રણ તેથી ૧૮, સાતના ઉદયની એક ચાર્વીસી માટે સાત, એમ ૪૪ ઉદયપદ, ૪૪ ને ચાવીસે ગુણુતાં એક હજાર છપ્પન (૧૦૫૬) પદ્મવૃંદ થાય છે. સાતમે ગુણુઠાણું પણ એજ રીતે ૪૪ ઉયપદ અને (૧૦૫૬) પદ્મવૃંદ, આઠમે શુશુઠાણું ચારની એક માટે ચાર, પાંચની એ માટે દશ, અને છ ની એક તેથી છે, એમ ૨૦ ઉદયપદ તેને ૨૪ થી ગુણતાં ૪૮૦ પદ્મવૃંદ થાય છે. એમ આઠે ગુણુસ્થાનકના કુલ ત્રણસે ખાવન (૩૫૨) ઉદયપદ, અને તેએને ૨૪ વડે ગુણુતાં આઠ હજાર ચારસા અડતાલીસ (૮૪૪૮) પદ્મવૃંદ થાય છે, વળી તેમાં દ્વિકાઇયના ૧૨ ભાંગાનાં ૨૪, અને એકેયના ૧૧, એમ કુલ ૩૫, અથવા અંધભેઢે અલગ અલગ ન ગણીએ તે નવમા ગુણુઠાણે એકયના ચાર, અને દશમા ગુગુ ણે એકાદયના એક, એમ એકાદયના પાંચ, અને ક્રિકાયના ૨૪, એમ કુલ ૨૯. મતાંતરે ચારના ખધે એના ઉદય માનીએ તો તેના ૨૪ વધારે થાય માટે દ્વિકાદયના કુલ ૪૮, અને એકાદયના અગિયાર એમ આ ત્રણે સ`ખ્યાએ પહેલાં ખતાવેલ આઠ હજાર ચારસા અડતાલીસ (૮૪૪૮) માં ઉમેરતાં અનુક્રમે આઠ હજાર ચારસો ત્યાસી, (૮૪૮૩) Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ સપ્તતિકા ટીકાનુર્વાદ આઠ હજાર ચારસા સૌત્તતેર (૮૪૭૭) અને આઠ હજાર પાંચસો સાત (૮૫૦૭) પદ્મવૃંદ થાય છે. મેાહનીય કૅમના લેશ્યા, ઉપયાગ, અને યાગ ગુણિત ચાવીસી, ઉદયભાંગા, ઉદયપદ અને પવૃંદના વિચાર -- જે જે ગુણુઠાણે જેટલી વૈશ્યા, ઉપયેગ અને ચેગા હાય તે તે ગુણસ્થાનકે માહનીય કની ચાવીસી ઉદયભાંગા, ઉદયપદ, અને પદ્મવૃં, જેટલા હાય તેને તેટલાએ ગુણવાથી લેફ્યા આદિથી ગુણિત ચાર્વીસી વગેરેની સંખ્યા આવે. ત્યાં પહેલાં લેશ્યાગુણિત ચાર્વીસીએ વગેરે આ પ્રમાણે છે : પ્રથમના ચાર ગુણસ્થાનકમાં લેશ્યાએ છ છે. અને ચેત્રીસીએ અનુક્રમે આઠ, ચાર–ચાર અને આઠ એમ કુલ (૨૪) ચાર્વીસ ચાવીસૌએ છે. તેઓને છ એ ગુણતાં ૧૪૪ ચાવીસી થાય. અને પાંચમાથી સાતમા ગુણસ્થાનક સુધી તેજો વગેરે ત્રણ લેશ્યા છે. અને ચાવીસીએ, અનુક્રમે આઠ-આઠ-આઠ એમ (૨૪) ચાવીસ ચાવીસીએને ત્રણે ગુણતાં ૭૨ ચાવીસી, અને આઠમા ગુણસ્થાનકથી એક શુકલ લેશ્યા જ હોવાથી આઠમા ગુણુસ્થાનકની ચાર ચાર્વીસીને એકે ગુણતાં ૪, એમ આઠ ગુણસ્થાનક સુધીની વૈશ્યા ગુણિત સ`મળી ૨૨૦ ચાવીસીએ છે. તેઓને ચાવીસે ગુણતાં પાંચ હાર ખસે એસૌ (૫૨૮૦) ભાંગા થાય. તેમાં નવમા ગુરુસ્થાનકના એના ઉદયના ખાર, અને એકના ઉઢયના ચાર, તેમજ દશમા ગુરુસ્થાનકે એકના ઉદયના એક એમ ૧૭ ઉમેરવાથી કુલ માહુર્તોય કર્મીના વેશ્યા ગુણિત પાંચ હજાર ખસેા સત્તાણું, (પર૦) ઉદયભાંગા થાય છે. લેશ્યા ગુણિત ઉદયપદ :– પ્રથમના ચાર ગુણુસ્થાનકમાં અનુક્રમે ૬૮-૩૨-૩૨ અને ૬૦, ઉદયપદે હાવાથી કુલ ૧૯૨ અને આ ચારે ગુણુસ્થાનકમાં છએ લૈશ્યા હાવાથી ૧૯૨ ને છએ ગુણુતાં એક હજાર એકસે ખાવન (૧૧૫૨) ઉદયપદ થાય. પાંચમે – હૂઁ-સાતમે ગુણસ્થાનકે અનુક્રમે પર–૪૪-૪૪ ઉદયપટ્ટો છે. માટે કુલ ૧૪૦ ઉદયપો થાય. અને આ ત્રણે ગુણસ્થાનકે લેશ્યાએ ત્રણ હાવાથી ૧૪૦ ને ત્રણે ગુણતાં ૪૨૦ ઉદયપદ થાય. અને આઠમા ગુણુસ્થાનકનાં ૨૦ ઉદયપદે છે તેને એકે ગુણતાં ૨૦ એમ આઠે ગુણસ્થાનકે મળી લેશ્યાગુણિત સમળી કુલ એક હજાર પાંચસે ખાણું (૧૫૯૨) ઉદયપદ થાય. તેઓને ચેવીસે ગુતાં આન્નૌશ હજાર ખસેા આઠ (૩૮૨૦૮), વળી તેમાં ક્રિકાયના ૨૪ અને એકેયના ૫ એમ ૨૯ ઉમેરતાં ખાડત્રીસ હજાર ખસેા સાડત્રૌશ (૩૮૨૩૭) પદ્મવૃંદ થાય છે. ઉપયાગ ગુણિત ચાવીસીએ વગેરે આ પ્રમાણે છે : પ્રથમના ત્રણ ગુણસ્થાનકમાં અનુક્રમે આઠ-ચાર-ચાર એમ ૧૬ ચાવીસીએ છે. અને ત્રણ અજ્ઞાન તથા એ ઇન એમ પાંચ ઉપ૨ાગેા છે. માટે ૧૬ ને પાંચે ગુણુતાં ૮૦ Page #255 -------------------------------------------------------------------------- ________________ २४४ પ'ચસગ્રહ તૃતીયખંડ તેમજ ચેાથા અને પાંચમા ગુણસ્થાનકની આઠ-આઠ એમ ૧૬ ચાવીસીએ છે. અને આ અન્ને ગુણસ્થાનકમાં ૩ જ્ઞાન, ૩ દર્શન એમ છ ઉપયાગા છે, તેથી ૧૬ ને છ એ ગુણતાં ૯૬ ચાવીસી થાય. છઠ્ઠું-સાતમે આઠમે ગુણસ્થાનકે અનુક્રમે ૮-૮ અને ૪ એમ ૨૦ ચાવીસી છે. અને આ ત્રણે ગુરુસ્થાનકમાં ૪ જ્ઞાન અને ત્રણ દન હાવાથી ૨૦ ને સાતે ગુણતાં ૧૪૦, એમ આઠે ગુરુસ્થાનકે મળી ઉપચેગ ગુણિત કુલ ૩૧૬ ચાવીસીએ થવાથી તેને ચાવીસે ગુણુતાં સત્ર મળી સાત હજાર પાંચસો ચેારાશી (૭૫૮૪) ઉદયભાંગા થાય છે. તેમાં નવમા ગુણુસ્થાનકના દ્વિદયના ૧૨, અને એકાયના ચાર, અને દશમા ગુણઠાણે એકદયના એક, આ સત્તર ભાંગાએ છે, તેમને ૭ ઉપયેગે ગુણતાં ૧૧૯ ભાંગા થાય, તે ઉમેરતાં કુલ સાતહજાર સાતસો ત્રણ (૭૭૦૩) ઉદયભાંગા થાય છે. પહેલા ત્રણુ ગુણસ્થાનકાના અનુક્રમે ૬૮-૩૨-૩૨, એમ ૧૩૨ ઉદયદાને આ ગુણસ્થાનકમાં સંભવતા પાંચ ઉપયેગા સાથે ગુણુતાં ૬૬૦, ચાથા પાંચમા ગુણસ્થાનકનાં ૬૦-પર, એમ ૧૧૨ ને આ બે ગુણસ્થાનકમાં સ ́ભન્નતા છ ઉપયોગા સાથે ગુણુતાં ૬૭૨, તેમજ છઠ્ઠા-સાતમા–આઠમા ગુણસ્થાનકના ૪૪-૪૪-૨૦, ને આ ગુણસ્થાનકમાં સભવતા સાત ઉપયોગો સાથે ગુતાં ૭૫૬, એમ આઠે ગુણુસ્થાનકનાં સČમળી ઉપયેગ ગુણિત બે હજાર અડ્ડાસી (૨૦૮૮) ઉદયપદે છે. એમ ૧૦૮, માટે તેઓને ચાવીસે ગુણતાં પચાસ હજાર એકસો ખાર (પ૦૧૧૨) પદ્યવૃ ા થાય. એ ના ઉદયનાં ૨૪, તેમજ એકના ઉદયનાં ૫ એમ ૨૯ પીને સાત ઉપયેગા સાથે ગુણતાં ૨૦૩ થાય. તેઓને પૂર્વની સખ્યામાં ઉમેરતાં કુલ ઉપયેગ ગુણિત પદ્મવૃં પચાસ હજાર ત્રણસેા પંદર (૫૦૩૧૫) થાય છે. ચાગ ગુણિત ચાવીસીએ આદિ આ પ્રમાણે છે : પહેલે ગુણસ્થાનકે આહારકદ્વિક સિવાય ૧૩ ચેાગેા છે, અને કુલ આઠ ચેવીસીએ છે. તેમાં અનંતાનુબંધીના ઉદયવાળી આઠના ઉદયની એક, નવના ઉદયની છે, અને દશના ઉદયની એક, આ ચાર ચેાવીસીઆમાં અનેક જીવાની અપેક્ષાએ ૧૩ ચેગ ઘટે છે, માટે ચારને તેરે ગુણુતાં પર ચાવીસી, અને અનંતાનુબંધીના ઉદય વિનાની સાતની એક, આઠની એ અને નવની એક, એમ ચાર ચાવીસીએમાં અનેક જીવાની અપેક્ષાએ પણ વિગ્રહગતિમાં તેમજ અપર્યાપ્ત અવસ્થામાં જ સ ́ભવતા કાણુ, ઔદારિક મિશ્ર, અને ક્રિયમિશ્ર આ ત્રણ યાગે ઘટતા નથી. કારણકે ચાવીસની સત્તાવાળા ક્ષાયેાપશમિક સમ્યક્ત્વી તેને, મિથ્યાત્વના ઉદય થવાથી પહેલે ગુણુઠાણુ આવે ત્યારે એક બધાવલિકા સુધી જ અનંતાનુબંધીના ઉદય હાતા નથી, અને તે વખતે જીવ કાળ કરતા નથી. માટે આ ચાર ચેાવીસીમાં ત્રણ વિના બાકીના ૧૦ Page #256 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા ટીકાનુવાદ ૧૪૫ ચાગો ઘટે છે. તેથી ચાર ને દશે ગુણતાં ૪૦, અને પહેલાં બતાવેલ ખાવન એમ કુલ ૯૨ ચાવીસી થાય છે. ખીજે ગુણઠાણે આ જ તેર ચેાગા હોય છે. અને ચાવીસીએ ૪ છે. પરંતુ આ ગુણુાણું લઈ જીવ નરકગતિમાં જતા નથી, માટે વૈક્રિયમિશ્ર કાયયેાગમાં નપુંસક વેદ ન ઘટવાથી દેવે। અપેક્ષાએ સ્રી અને પુરુષ આ એ વેઢા ઘટે છે, તેથી ક્રિયમિશ્ર કાયયેગમાં ચાર ચાવીસીના બદલે ચાર પેડશક થાય, અને બાકીના ૧૨ ચેગામાં અનેક જીવાની અપેક્ષાએ ચારે ચાવીસીએ ઘટે છે, માટે ચારને ખારું ગુણતાં કુલ ૪૮ ચાવીસી અને ૪ ષાડશક થાય છે. ત્રીજે શુઠાણું ચાર મનના, ચાર વચનના ઔદારિક, કાયયાગ અને વક્રિયકાયયેાગ આ દશ ચાગ ઢાય છે. અને અહીં પણ ચેસીએ ચાર હાવાથી ચારને દશે ગુણતાં ૪૦ ચાવીસી થાય છે. ચેાથે ગુણસ્થાનકે આહારકદ્ધિ વિના ૧૩ મેગા હાય છે અને આ ગુણુઠાણું આઠ ચાવીસીએ છે. પરંતુ ચેાથું ગુણુઠાણુ' લઈ કોઈપણું જીવ દેવીપણે ઉત્પન્ન થતા નથી માટે વૈક્રિયમિશ્ર કાયયેગમાં સ્રી વેદના અભાવ હોવાથી આમાં ૮ ધેાડશક, તેમજ ચેાથુ' ગુણસ્થાનક લઈ ને કાઇપણુ જીવ કોઈપણુ ગતિમાં સ્ત્રીપણે ઉત્પન્ન થતા નથી માટે વિગ્રહગતિમાં નરકઆશ્રયી નપુસકવેદ, અને શેષ ત્રણ ગતિ આશ્રયી પુરુષવેદ એમ એ વેદો હાવાથી કાણુ કાયયેગમાં પણ વૈક્રિયમિશ્રની જેમ ૮ ષોડશક એમ ૧૬ ષોડશક થાય અને ચેાથુ' ગુણસ્થાનક લઈ કેઈપણુ છત્ર મનુષ્ય અથવા તિ"ચમાં સ્ત્રીપણું તથા નપુંસકપણે ઉત્પન્ન થતા નથી. પણ પુરુષપણે જ ઉત્પન્ન થાય છે માટે ઔદારિક મિશ્ર કાયયેગમાં માત્ર એક પુરુષવેદ જ હાવાથી તેનાં આઠ અષ્ટક થાય. અને શેષ ૧૦ ચોગામાં આઠે ચાવીસીએ ઘટતી હાવાથી આને દશે ગુણુતાં આ ગુણુઠાણે કુલ ૮૦ ચાવીસી ૧૬ ષોડશક અને આઠ અષ્ટક થાય છે. મલ્લિકુમારી, રાજીમતિ, બ્રાહ્મી, અને સુદરી, વગેરેની જેમ કેટલાએક જીવા દેવલેાકમાંથી ચેથું ગુણુસ્થાનક લઈને પણ મનુષ્યમાં સ્ત્રીપણે ઉત્પન્ન થાય છે. પર`તુ તેવા જીવા બહુજ અલ્પ હાવાથી અહી. તેઓની વિક્ષા કરવામાં આવી નથી. પાંચમે ગુણુઠાણું ૪ મનના, ૪ વચનન, ઔદારિક અને વૈક્રિયદ્ધિક આ ૧૧ ચાંગા છે. અહી પણ ચેાવીસીએ આઠ છે માટે આઠ ને અગિયારે શુષુતાં ૮૮ ચાવીસી, છ×ઠે ગુણુઠાણે ઉપર બતાવેલ ૧૧, અને આહારકદ્ધિક એમ તેર ચેાગા હોય છે. અહી પણ આઠ ચાવીસીએ છે. પરંતુ સ્ત્રીઓને ૧૪ પૂર્વના અધ્યયનના અભાવ હોવાથી ઔવેદમાં આહારકદ્ધિક ન ઘટવાથી આ એ યાગામાં આઠ આઠ ષોડશા થવાથી કુલ ૧૬ ષોડશક થાય છે. અને બાકીના અગિયાર ચેાગેામાં આડે ચેાવીસીએ હૈાય છે. માટે આને અગિયારે ગુણતાં ૮૮ ચાવીસી અને ઉપર ખતાવેલ ૧૬ ષોડશક આ ગુણુઠાણું થાય છે, * Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ પંચસંગ્રહ તૃતીયખંડ સાતમે ગુણઠાણે વૈક્રિયમિશ્ર અને આહારકમિશ્ર વિના આજ ૧૧ યોગ છે. અહીં પણ આઠ ચેવાસી છે પરંતુ છઠા ગુણસ્થાનકની જેમ અહીં પણ આહારક કાયયેગમાં સ્ત્રી વેદને અભાવ હોવાથી આ યુગમાં આઠ ષોડશક અને શેષ દશ યુગમાં આઠ આઠ ચોવીસી હેવાથી આઠને દશે ગુણતાં કુલ ૮૦ વીસી અને આઠ વોડશક થાય છે. આઠમ ગુણસ્થાનકે ૪ મનના, ૪ વચનના અને દારિક કાયયોગ એમ ૯ મેગે છે. અહીં ચાર વસી છે માટે ચારને નવે ગુણતાં ૩૬ ચોવીસી થાય. એમ આઠે ગુણઠાણે મળી ગગુણિત વીશી પપર હોવાથી તેઓને ચોવીસે ગુણતાં તેર હજાર બસ અડતાલીશ (૧૩૨૪૮) અને બીજા ગુણસ્થાનકના ૪, ચેથાના ૧૬, છઠાના ૧૬, અને સાતમાના આઠ, એમ કુલ ૪૪ ષોડશકો થયાં, માટે તેઓને સેળે ગુણતાં સાતસો ચાર (૭૦૪) તેમજ ચેથા ગુણસ્થાનકના આઠ અષ્ટકોને આડે ગુણતાં ૬૪, એમ સર્વમળી આઠ ગુણસ્થાનક સુધીમાં ચૌદ હજાર સેળ (૧૪૦૧૬) ઉદયભાંગા થાય. તેમાં નવમા ગુણસ્થાનકના બેના ઉદયના ૧૨ અને એકના ઉદયના ૪, તેમજ દશમા ગુણઠાણે એકના ઉદયને એક આ સત્તર ભાંગાઓ આઠમા ગુણસ્થાનકમાં બતાવેલ ૯ ગોમાં ઘટતા હોવાથી ૧૭ ને ૯ વડે ગુણતાં ૧૫૩ ઉદયભાંગા થાય. તે પૂર્વની સંખ્યામાં ઉમેરતાં કુલ ગગુણિત ચૌહજાર એકસો ઓગણસિત્તેર (૧૪૧૬૯) ઉદયભાં થાય છે. ગ ગુણિત ઉદયપદ તથા પદગ્રંદ:પહેલા ગુણઠાણે અનંતાનુબંધીના ઉદયવાળી આઠના ઉદયની એક એવીસી, માટે આઠ, નવના ઉદયની બે માટે ૧૮, અને દેશના ઉદયની એક એવીસી માટે દશ એમ ૩૬ ઉદયપદમાં ૧૩ ગ ઘટતા હોવાથી ૩૬ ને તેરે ગુણતાં ૪૬૮, અને અનંતાનુબંધીના ઉદયવિનાની સાતના ઉદયની એક એવીસી માટે સાત, આઠના ઉદયની છે, તેથી ૧૬ અને નવના ઉદયની એક એવીસી હોવાથી ૯, એમ ક૨ ઉદયપદેમાં કાર્મણ, દારિક મિશ્ર અને શૈક્રિયમિશ્ર વિના ૧૦ ગ ઘટતા હોવાથી ૩૨ ને દશે ગુણતાં ૩૨૦ સર્વ મળી આ ગુણઠાણે ૭૮૮ ઉદયપદ થાય બીજે ગુણઠાણે જે ૩ર ઉદયપદે છે તેને આ ગુણસ્થાનકે સંભવતા વૈક્રિયમિશ્ર વિના ૧૨ ગે ગુણતાં ૩૮૪ ઉદયપદ વીસીવાળાં, અને વૈકિયમિશ્ર કાગના ૩૨ પદે પડશકવાળાં છે. ત્રીજે ગુણઠાણે સંભવતા ૩૨ ઉદયપદને આ ગુણસ્થાનકે ઘટતા દશ યેગે સાથે ગુણતાં ક૨૦ ઉદયપદ, એથે ગુણઠાણે મૂળ ૬૦ ઉદયપદે છે તેને કાશ્મણ ઔદારિકમિશ્ન-વૈક્રિયમિશ્ર વિના ૧૦ મેગે સાથે ગુણતાં ૬૦૦ ઉદય પદ વીસવાળાં, તેમજ કાર્પણ અને વૈકિયમિશ્રના ૬૦-૬૦ એમ ૧૨૦ ઉદયપદ છેડશકવાળાં અને ઔદારિક મિશ્રનાં ૬૦ ઉદયપદ અષ્ટકવાળાં છે. પાંચમે ગુણઠાણે જે બાવન મૂળ ઉદયપદે છે તેઓને પિતાના ઉદયસ્થાનકે ઘટતા ૧૧ મેંગે સાથે ગુણતાં ૫૭૨ ઉદયપદ, છ ગુણઠાણે જે ૪૪ ઉદયપદો છે તેઓને આ Page #258 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા ટીકાનુવાદ ૨૪૭ ગુણઠાણે ઘટતા આહારક-આહારકમિશ્ર વિના ૧૧ યુગ સાથે ગુણતાં ૪૮૪ ઉદયપદ વીસીવાળાં અને આહારકદ્ધિકના ૪૪-૪૪, એમ ૮૮ પદે પડશકવાળાં, સાતમા ગુણઠાણે ૪૪ પદે છે તેઓને આહારકડાયગ વિના આ ગુણસ્થાનકે ઘટતા ૧૦ ભેગે સાથે ગુણતાં ૪૪૦ ઉદયપદ વીસીવાળાં અને આહારકકાયાગનાં ૪૪ ઉદયપદ ડશકવાળાં છે. આઠમા ગુણસ્થાનકનાં જે મૂળ ૨૦ ઉદયપદે છે તેઓને આ ગુણસ્થાનકે ઘટતા ૯ ચોગ સાથે ગુણતાં ૧૮૦ ઉદયપદ થાય, એમ આઠે ગુણસ્થાનકેનાં સર્વ મળી ત્રણ હજાર સાતસે અડસઠ (૩૭૬૮) ઉદયપદ વીસીવાળા હોવાથી તેઓને વીસે ગુણતાં નેવું હજાર ચાર બત્રીસ, (૯૦૪૩૨) અને બીજા ગુણસ્થાનકના ૩૨, ચેાથાનાં ૧૨૦, છઠ્ઠાનાં ૮૮ અને સાતમાનાં ૪૪ એમ ૨૮૪ ઉદયપદે ષોડશકવાળાં હોવાથી તેઓને સેળે ગુણતાં ચાર હજાર પાંચસો ચુમ્માલીશ (૪૫૪૪) અને ચેથા ગુણસ્થાનકનાં અષ્ટકવાળાં ૬૦ ઉદય પદોને આડે ગુણતાં ચારસો એંશી (૪૮૦) એમ સર્વમળી પંચાણુહજાર ચાર છપન (૫૪૫૬) ગગુણિત પદગ્રંદ થાય છે. ક્રિકેદયના ૨૪, અને એ કેદયના ૫, એમ રને ૯ગે ગુણતાં ૨૦૧ થાય. તેઓને પૂર્વની સંખ્યામાં ઉમેતાં કુલ ગગુણિત પદવૃ પંચાણું હજાર સાતસે સત્તર (૫૭૧૭) થાય છે. ચૌદ છવસ્થાનક આશ્રયી મેહનીય કર્મના બંધસ્થાનાદિને વિચાર - સૂમ આદિ સાતે લબ્ધિ અપર્યાપ્ત તેમજ સૂક્ષમ પર્યાપ્ત એ આઠે છેવસ્થાનકમાં પહેલું જ ગુણઠાણું હોય છે. માટે એક ૨૨ નું બંધસ્થાનક અને બંધભાંગા ૬ હેય છે. પહેલે ગુણઠાણે સામાન્યથી સાતથી દશ સુધીનાં ઉદયસ્થાને છે. પરંતુ સાતનું ઉદયસ્થાન ૨૪ ની સત્તાવાળા ક્ષાપત્રમિક સમ્યકત્વને પહેલે ગુણઠાણે આવે ત્યારે એક બંધાવલિકા સુધી જ હોય છે. અને તે વખતે કાળ કરી જીવ આમાંના કોઈપણ જીવસ્થાનમાં ઉત્પન્ન થતું નથી માટે પહેલે ગુણઠાણે સાતનું ઉદયસ્થાન સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા સિવાય કંઈપણું જીવસ્થાનમાં ઘટતું નથી. અને એજ રીતે અનંતાનુબંધીના ઉદય વિનાના આઠ અને નવના ઉદયના વિકલ્પો તેમજ વીસીઓ વગેરે ઘટતી નથી. માટે આઠે છવસ્થાનમાં આઠ, નવ અને દશ એમ ત્રણ ઉદયસ્થાને હોય છે. ત્યાં અનંતાનુબંધી વગેરે ચાર ક્રોધાદિ, બે માંથી એક યુગલ અને આ અવસ્થાનકેમાં માત્ર નપુંસદ જ હેવાથી એક નપુંસકવેદ, અને મિથ્યાત્વ, મેહનીય, એમ કમમાં કામ આઠને ઉદય હોય છે તેમાં પણ કઈક છે અનંતાનુબંધી આદિ ચાર ક્રોધના ઉદયવાળા, એ જ પ્રમાણે બીજા કોઈક અનંતાનુબંધી આદિ ચાર માનના ઉદયવાળા, એ પ્રમાણે બીજા કેઈક છે ચાર માયાના ઉદયવાળા, અને બીજા કેઈક છે ચાર લેભના ઉદયવાળા હોય છે. Page #259 -------------------------------------------------------------------------- ________________ २४८ પંચસંગ્રહ તૃતીયખંડ વળી આ ચારે પ્રકારના છે હાસ્ય-રતિના ઉદયવાળા હોય તેમ બીજા ચાર પ્રકારના છ અરતિ–શેકના ઉદયવાળા હોય છે માટે ચારેને બે એ ગુણતાં એક અષ્ટક અથવા ૮ ભાંગા થાય છે. તેથી આ આઠના ઉદયનું એક અષ્ટક, અને આઠના ઉદયમાં, ભય અથવા જુગુપ્સા એ બેમાંથી એકને ઉદય થાય ત્યારે બે રીતે નવને ઉદય. માટે નવના ઉદયનાં બે અષ્ટક, અથવા ૧૬ ભાંગા થાય છે. અને પહેલાના આઠમાં ભય, જુગુપ્સા એ બન્નેને ઉદય સાથે થાય ત્યારે ૧૦, અને તેનું એક અષ્ટક અથવા આઠ ભાંગા થાય છે. એમ ત્રણે ઉદયસ્થાને મળીને ૪ અષ્ટક, એટલે ૩૨ ઉદયભાંગા થાય છે. અહિં સામાન્યથી ૨૮–૨૭-૨૮ એમ ત્રણ સત્તાસ્થાને છે અને ત્રણે ઉદયસ્થાને ત્રણ ત્રણ સત્તાસ્થાને હોવાથી ત્રણને ત્રણે ગુણતાં ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાન ૯, તેમજ બત્રીશે ભાગમાં આ ત્રણ ત્રણ સત્તાસ્થાન ઘટે છે, માટે બત્રીશને ત્રણે ગુણતાં ઉદયભંગ ગુણિત કુલ સત્તાસ્થાન ૯૬ થાય છે. ૨૨ ને બંધ છ પ્રકારે થાય છે અને તેમાંના કેઇપણ એક પ્રકારના બંધમાં આ ૯૬ સત્તાસ્થાન સંભવે છે માટે ૯૬ ને ૬ એ ગુણતાં બંધભંગ યુક્ત ઉદયભંગ ગુણિત સર્વ મેહનીય કર્મનાં સત્તાસ્થાને ૫૭૬ થાય છે. અહીં આઠના ઉદયનાં આઠ, નવને ઉદય બે રીતે લેવાથી ૧૮, અને દેશના ઉદયના ૧૦, એમ કુલ ૩૬ ઉદયપદે છે. તેમજ દરેક ઉદયપદ આઠ-આઠ પ્રકૃતિના સમૂહરૂપ હેવાથી ૩૬ ને આડે ગુણતાં ૨૮૮ પદવંદે થાય છે. લબ્ધિ પર્યાપ્ત બાદર એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય ચઉરિન્દ્રિય અને અસંગ્નિ પંચેન્દ્રિય આ પાંચ વસ્થાનકેમાં પહેલું ગુણસ્થાનક, અને કેટલાએક જીવને કરણ અપર્યાપ્ત અવસ્થામાં બીજું ગુણસ્થાનક પણ હોય છે માટે ૨૨–૨૧ એ બે બંધસ્થાને અને તેને અનુક્રમે ૬-૪ એમ દશ બંધભાંગા છે. સામાન્યથી આ પાંચે અવસ્થાનકમાં બને ગુણસ્થાનકની અપેક્ષાએ સાતથી દશ પર્યંતનાં ચાર ઉદયસ્થાનો અને ૨૮ આદિ પ્રથમનાં ત્રણ સત્તાસ્થાન હોય છે. ત્યાં પહેલા ગુણઠાણે ૨૨ના બંધે આઠથી દશ પર્યત ત્રણ ઉદયસ્થાને અને ઉપર બતાવ્યા મુજબ ૪ અષ્ટક, અથવા ૩૨ ઉદયભાંગા છે. અહિં દરેક ઉદયસ્થાનમાં ૨૮ આદિ ત્રણ સત્તાસ્થાને ઘટતાં હેવાથી ઉદયસ્થાન ગુણિત નવ, એજ પ્રમાણે પહેલાં બતાવ્યા મુજબ ઉદયભંગ ગુણિત ૯૬ અને બંધભંગ યુક્ત ઉદયભંગ ગુણિત ૫૭૬ સત્તાસ્થાન થાય છે. બીજે ગુણઠાણે ૨૧ ના બંધે સાતથી નવ પર્યત ત્રણ ઉદયસ્થાને અને તેના ૪ અટક, એટલે ૩૨ ઉદયભાંગ છે આ ગુણઠાણે ૨૮ નું એક જ સત્તાસ્થાન હોવાથી ઉદયસ્થાન ગુણિત ત્રણ, ઉદયભંગ ગુણિત ૩૨, અને ૨૧ ને બંધ ચાર પ્રકારે હેવાથી ૩૨ ને ચારે ગુણતાં બંધભંગ યુક્ત ઉદયભંગ ગુણિત ૧૨૮ સત્તાસ્થાન થાય છે. Page #260 -------------------------------------------------------------------------- ________________ સારસંગ્રહ ૨૪૯ એમ બને ગુણસ્થાનકે મળી બે બંધસ્થાનક, ૧૦ બંધભાંગા, સાતથી દશ પર્યંત ચાર ઉદયસ્થાન, ૮ અષ્ટક, અથવા ૬૪ ઉદયભાંગા, અને સામાન્યથી ત્રણ, ઉદયસ્થાનગુણિત ૧૨, ઉદયભંગ ગુણિત ૧૨૮, અને બંધભંગયુક્ત ઉદયભંગ ગુણિત સર્વમળી ૭૦૪ સત્તાસ્થાન થાય છે. પહેલે ગુણઠાણે સૂફમ અપર્યાપ્ત વગેરેમાં બતાવ્યા મુજબ ૩૬ ઉદયપદ, અને ૨૮૮ પદગ્રંદ તેમજ બીજે ગુણઠાણે સાતના ઉદયનાં ૭, આઠના ઉદયના બે વિકલ્પ હેવાથી ૧૬, અને નવના ઉદયનાં નવ, એમ ૩૨ ઉદયપદ, અને તેને આડે ગુણતાં ૨૫૬ પદવૃંદ થાય. બન્ને ગુણસ્થાનકનાં મળી ૬૮ ઉદયપદ, અને ૫૪૪ પદવૃ થાય છે. સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તમાં સર્વ ગુણસ્થાનકને સંભવ લેવાથી પહેલાં જેમ સામાન્યથી બતાવેલ છે. તેમ સર્વ બંધસ્થાન, બંધમાંગ, ઉદયસ્થાન, ઉદયભંગ, ઉદયવીસીએ, પદછંદ, સત્તાસ્થાન તેમજ તેને સંવેધ સમજ નામકર્મનાં બંધસ્થાનાદિ અને તેને સવેધ બંધસ્થાને ૨૩-૨૫-૨૬-૨૮-૨-૩૦-૩૧ અને ૧ પ્રકૃતિરૂપ એમ કુલ આઠ બંધસ્થાને છે. આ દરેક બંધસ્થાને તથા તેના ભાંગાઓ સમજવામાં સુગમ પડે તે માટે પહેલાં કઈ કઈ પ્રકૃતિએ કયા કયા ગુણસ્થાનક સુધી બંધાય છે તેમજ કઈ પ્રકૃતિ સાથે કઈ પ્રકૃતિઓ બંધાય અને કઈ ન બંધાય તે યાદ રાખવાની ખાસ જરૂર લેવાથી અભ્યાસકે બરાબર તૈયાર કરવું. નરકટ્રિક, એકેન્દ્રિયાદિ ચાર જાતિ, સ્થાવર ચતુષ્ક, આતપ, હંડક સંસ્થાન અને છેવડું સંઘયણ આ તેર પ્રકૃતિએ પહેલા ગુણસ્થાનક સુધી બંધાય પછી બંધાતી નથી, એમ જે જે પ્રકૃતિએને જે જે ગુણસ્થાનક સુધી બંધ બતાવવામાં આવે, ત્યાં સુધી તે તે પ્રકૃતિઓ બંધાય છે અને તેની ઉપરના ગુણસ્થાનકમાં બંધાતી નથી. એમ સમજવું. તિયચદ્ધિક, દૌર્ભાગ્યત્રિક, પહેલા અને છેલ્લા વિના માધ્યમનાં ચાર સંઘયણ અને ચાર સંસ્થાન, ઉદ્યોત, અશુભ વિહાગતિ-આ પંદર પ્રકૃતિએ બીજા સુધી. મનુષ્યદ્રિક, દારિકદ્ધિક અને વજાત્રષભનારાચ સંઘયણ એ પાંચ ચેથા સુધી. અસ્થિરદ્ધિક અને અયશ છઠ્ઠા સુધી, દેવદ્રિક, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક વિના ચાર શરીર અને બે અંગે પાંગ, પ્રથમ સંસ્થાન, વર્ણચતુષ્ક, શુભવિહાગતિ આ પંદર અને ઉદ્યોતદ્ધિક વિના Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૫o પંચસંગ્રહ તૃતીયખંડ છ પ્રત્યેક પ્રકૃતિ અને ત્રણ નવક એમ ત્રીશ પ્રકૃતિએ આઠમાના છઠ્ઠા ભાગ સુધી અને યશકીર્તિ દશમા ગુણસ્થાનક સુધી બંધાય છે. આજ ગ્રંથના પ્રથમખંડના ત્રીજા દ્વારની (૪૩) તેતાલીશમી ગાથામાં સામાન્યથી બંધ આશ્રયી પરાવર્તમાન પ્રવૃતિઓ ૭૦ બતાવવામાં આવેલ છે. પરંતુ ગમે તે પ્રકૃતિ બંધાય ત્યારે તે બધી પ્રકૃતિ પરાવતમાન હોય છે એમ ન સમજવું, એટલું જ નહીં પણ અમુક પ્રકૃતિ બંધાય ત્યારે તેની સાથે સામાન્યથી જે પ્રકૃતિઓ પરાવર્તમાન છે તેમાંની પણ અમુક પ્રકૃતિ અપરાવર્તમાન ગણાય છે. એટલે કે અવશ્ય બંધાય છે. દષ્ટાંત તરીકે સ્થાવર અને ત્રસ સામાન્યથી પરાવર્તમાન હોવા છતાં એકેન્દ્રિય જાતિ સાથે સ્થાવર અવશ્ય બંધાય પણ રસ ન બંધાય, એજ પ્રમાણે બેઈન્દ્રિાદિક જાતિ બંધાય ત્યારે તેની સાથે ત્રસનામકર્મ અવશ્ય બંધાય પણ સ્થાવર ન જ બંધાય. માટે કઈ પ્રકૃતિના બંધ સાથે કઈ પ્રકૃતિઓને બંધ અવશ્ય હોય છે? અને કઈ પ્રકૃતિને વિકલ્પ એટલે કે વારાફરતી હેય? તે બતાવાય છે. (૧) અપર્યાપ્ત નામકર્મ સાથે બાદર અને પ્રત્યેક સિવાય, એકેન્દ્રિય અને વિકસેન્દ્રિય જાતિ સાથે થિર, શુભ અને યશ સિવાય કઈ પરાવર્તમાન શુભ પ્રકૃતિએ બંધાતી નથી. (૨) સૂક્ષમ અને સાધારણ નામકર્મ સાથે સ્થિર અને શુભ સિવાય પરાવર્તમાન શુભ પ્રકૃતિએ બંધાતી નથી. (૩) આતાપ નામકર્મ જે બંધાય તે એકેન્દ્રિય જાતિ સાથે જ અને ઉદ્યોત નામકર્મ જે બંધાય તે તિર્યંચગતિ સાથે જ બંધાય, પરંતુ બંધાય જ એમ નથી. તેમજ બંને સાથે પણ ન બંધાય, પરંતુ બંધાય તે બેમાંથી ગમે તે એક જ બંધાય. (૪) પરાઘાત અને ઉછૂવાસ નામકર્મ પર્યાપ્ત નામકર્મ સાથે જ બંધાય અને નરક ગતિ સાથે પરાવર્તમાન કોઈ પણ શુભ પ્રકૃતિ ન બંધાય. (૫). દેવગતિ સાથે અસ્થિરઅશુભ અને અયશ વિના બધી પરાવર્તમાન શુભ પ્રવૃતિઓ જ બંધાય. (૬) છે એ સંઘયણ અને મધ્યમનાં ચાર સંસ્થાને તિર્યંચ અને મનુષ્ય ગતિ સાથે જ બંધાય. (૭) જે જિનનામકર્મ બંધાય તે સમ્યગદષ્ટીને દેવ અને મનુષ્ય ગતિ સાથે જ અને આહારદ્ધિક જે બંધાય તે અપ્રમત્તયતિને દેવગતિ સાથે જ બંધાય. ઉપરના નિયમમાં જે પ્રકૃતિ સાથે જે પરાવર્તમાન પ્રકૃતિઓ બંધાય અથવા ન બંધાય એમ જણાવેલ ન હોય તે પ્રકૃતિ સાથે તે પરાવર્તમાન દરેક પ્રવૃતિઓ વારાફરતી બંધાય છે. એ હકીક્ત ધ્યાનમાં રાખવાથી બંધભાંગી સહેલાઈથી સમજી શકાશે. સામાન્યથી એકેન્દ્રિય વગેરે અથવા તિર્યંચ ગતિ વગેરે ને બંધ યોગ્ય કુલ પ્રકૃતિએ - નામકર્મની ધ્રુવબંધી નવ, તિર્યચદ્રિક, એકેન્દ્રિય જાતિ, ઔદારિક શરીર, હંડક સંસ્થાન, પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, સ્થાવર, સૂક્ષ્મ, બાદર, અપર્યાપ્ત, પર્યાય, Page #262 -------------------------------------------------------------------------- ________________ સા૨સંગ્રહ ૨૫૧ સાધારણ, પ્રત્યેક, અસ્થિર, સ્થિર, અશુભ, શુભ, દુર્ભાગ, અનાર્ડેય, અયશ અને યશ આ ૩૩ પ્રકૃતિ એ એકેન્દ્રિયને બંધ યેય છે. યુવબંધી નવ, તિર્યંચદ્ધિક, બેઈન્દ્રિયાદિક ત્રણમાંથી કેઈપણ એક જાતિ, ઔદારિકદ્ધિક, છેવટું સંઘયણ, હુંડક સંસ્થાન, અશુભવિહાગતિ, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, રસ, બાદર, પર્યાપ્ત, અપર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, દુર્ભગત્રિક, યશ અને અપયશ આ ૩૪ પ્રકૃતિએ બેઈન્દ્રિય વગેરે ત્રણે જાતિ સાથે બંધાય. ધ્રુવબંધી નવ, ચારગતિ, ચાર આનુપૂર્વ, પંચેન્દ્રિય જાતિ, ઔદ્યારિક આદિ ત્રણ શરીર, ત્રણ અંગોપાંગ, છ સંઘ પણ, છ સંસ્થાન, બે વિહાગતિ, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, જિનનામ, ત્રસદ્ધિક, પર્યાપ્ત, અપર્યાપ્ત, પ્રત્યેક, સ્થિરષ, અથિરક આ ૫૯ પ્રકૃતિએ પંચેન્દ્રિય જાતિ સાથે બંધમાં આવે છે. કુબંધી નવ, નરકશ્ચિક, પંચેન્દ્રિય જાતિ, વૈક્રિયદ્ધિક, હંડક સંસ્થાન, અશુભવિહાગતિ, પરાઘાત, ઉચ્છવાસ, ત્રસ ચતુષ્ક, અસ્થિર , આ ૨૮ પ્રકૃતિઓ નરક ગતિ સાથે બંધાય છે. યુવબંધી નવ, તિર્યચકિક, પાંચ જાતિ, ઔદરિદ્ધિક, છ સંઘયણ છ સંસ્થાન, બે | વિહાગતિ, પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, ત્રસદશક અને સ્થાવર દશક આ ૫૬ પ્રકૃતિએ તિર્યંચ ગતિ સાથે, અને યુવબંધી નવ, મનુષ્યદ્ધિક, પંચેન્દ્રિય જાતિ, ઔદારિકદ્વિક, છ સંઘયણ, છ સંસ્થાન, બે વિહાગતિ, પરાઘાત, ઉચ્છવાસ, જિનાનામ, ત્રસ દશક, અપર્યાપ્ત અને અસ્થિર પર્ક આ ૪૮ પ્રકૃતિઓ મનુષ્યગતિ સાથે તેમજ યુવબંધી નવ, દેવદ્રિક, પંચેન્દ્રિય, જાતિ, વૈક્રિયદ્ધિક આહારકહિક, પ્રથમ સંસ્થાન, શુભ વિહાગતિ, પરાઘાત, ઉછૂપાસ, જિનનામ, ત્રસદશક, અસ્થિદ્ધિક અને અયશ આ ૩૪ પ્રકૃતિઓ દેવગતિ સાથે બંધમાં આવે છે. નરકગતિ સાથે કઈપણ પરાવર્તમાન શુભ પ્રકૃતિએ બંધાતી જ ન હોવાથી ઉપર બતાવેલ નરકગતિ સાથે જે ૨૮ પ્રકૃતિએ બંધમાં આવે છે તે બધું જ બંધાય છે. માટે નિરકપ્રાગ્ય ૨૮ નું એક જ બંધસ્થાન અને તેને ભાગે પણ એક જ છે અને તેના બાંધનાર મિથ્યાદાટી પર્યાપ્ત સંજ્ઞી પં. તિય અને મનુષ્ય છે. ૨૩-૨૫ અને ૨૬ એમ એકેન્દ્રિય પ્રાગ્ય ત્રણ બંધસ્થાને છે ત્યાં નામકર્મની શ્રવબંધી નવ, તિર્યચઢિક, એકેન્દ્રિય જાતિ, ઔદારિક શરીર, હુડક સંસ્થાન, સ્થાવર, પર્યાપ્ત અપર્યાપ્તમાંથી એક, પ્રત્યક-સાધારણમાંથી એક, સૂક્ષ્મ-બાદરમાંથી એક અને દુઃસ્વરવિના અસ્થિર પંચક, આ ૨૩ પ્રકૃતિઓનું બંધસ્થાન અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાગ્ય છે. Page #263 -------------------------------------------------------------------------- ________________ રેપર પંચસંગ્રહ તૃતીયખંડ તેના બાંધનાર મિથ્યાદિષ્ટી તિય અને મનુષ્ય છે. આ તેવીશમાં બે પ્રકૃતિઓ પરાવર્તમાન હવાથી કેઈક સૂક્ષ્મ બાંધે અને કેઈક બાદર બાંધે માટે બે અને આ બને જાતના 9 પ્રત્યેક બાંધે અને બે જાતના સાધારણ બાંધે, માટે બેને બેએ ગુણતાં તેવીશના બંધના કુલ ચાર ભાંગા થાય, તથા આ તેવીશમાંથી અપર્યાપ્ત નામકર્મ બાદ કરી તેની જગ્યાએ પર્યાપ્ત નામકર્મ ઉમેરવું અને પર્યાપ્ત નામકર્મ સાથે પરાઘાત અને ઉચ્છવાસ અવશ્ય બંધાય માટે તે બે ઉમેરતાં આ ૨૫ પ્રકૃતિએનું બંધસ્થાન પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાપ્ય છે. અહીં પર્યાપ્ત નામકર્મ સાથે સ્થિર અને શુભ પણ બંધાય છે. માટે સૂમના પ્રત્યેક અને સાધારણ સાથે બે, સ્થિર-અસ્થિર સાથે ચાર અને શુભ-અશુભ સાથે ગુણતાં આઠ, બાદર-સાધારણના સ્થિર-અસ્થિર સાથે બે અને તેને શુભ, અશુભ સાથે ગુણતાં ચાર તેમજ બાદર પ્રત્યેક સાથે યશ પણ બંધાય છે માટે તેના સ્થિર–અસ્થિર સાથે બે, શુભ-અશુભ સાથે ચાર અને યશ-અયશ સાથે ગુણતાં આઠ, એમ પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય (૨૫) પચશના બંધના કુલ ૨૦ ભાંગા થાય. સામાન્યથી તેના બાંધનાર નરક સિવાય મિથ્યાષ્ટિ ત્રણે ગતિના જીવે છે, પરંતુ દે ૨૦માંના છેલ્લા આઠ ભાંગા જ બાંધે છે. આજ પશ સાથે જ્યારે આતપ અથવા ઉઘાત બંધાય ત્યારે પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાગ્ય ૨૬ નું બંધસ્થાન થાય, પરંતુ આતપ અથવા ઉદ્યોત બાદર અને પ્રત્યેક નામકમ સાથે જ બંધાતું હોવાથી ઉપર બતાવેલા છેલલા આઠ ભાંગાઓને આતપ અને ઉદ્યોત સાથે ગુણતાં કુલ ૧૬ ભાંગા થાય. આના બાંધનાર પણ નરક સિવાય ત્રણે ગતિના મિથ્યાદષ્ટી જી હેય છે. એમ એકેન્દ્રિય પ્રાગ્ય ત્રણે બંધસ્થાનના સર્વ મળી ૪ (ચાળીશ) ભાંગા થાય. વિકસેન્દ્રિય તેમજ પંચેન્દ્રિય તિર્યંચ પ્રાગ્ય ૨૫-૨૯ અને ૩૦ એમ સામાન્યથી ત્રણ બંધરથાને છે. ત્યાં ધુબંધી નવ તિર્યંચદ્ધિક, બેઈન્દ્રિયાદિ ચારમાંથી કોઈપણ એક જાતિ, ઔદારિકદ્વિક, છેવટું સંઘયણ, હુંડક-સંસ્થાન, ત્રસદ્ધિક, અપર્યાપ્ત, પ્રત્યેક અને દુરવર વિના અસ્થિર પંચક આ ૨૫ પ્રકૃતિએ અપર્યાપ્ત વિકસેન્દ્રિય, તેમજ અપર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ પ્રાગ્ય છે. આમાં પરાવર્તમાન કેઈપણ શુભ પ્રકૃતિ ન હોવાથી દરેકના એક-એક એમ કુલ ચાર ભાંગા થાય, અને તેના બાંધનાર મિથ્યાદિષ્ટ મનુષ્ય તથા તિય ચે છે. Page #264 -------------------------------------------------------------------------- ________________ સારસ ગ્રહ ૨૫૩ આ જ પચીશ (૨૫) માંથી અપર્યાપ્ત નામક ખાદ કરી તેના બદલે પર્યાપ્ત નામકર્માં ઉમેરવુ, અને પર્યાપ્ત નામક સાથે અવશ્ય ખ`ધમાં આવતી પરાઘાત, ઉચ્છવાસ તેમજ અશુભવિદ્યાયેાગતિ અને દુઃસ્વર આ ચાર ઉમેરતાં વિકલેન્દ્રિય પ્રાયેાગ્ય ૨૯ ઈ. અધસ્થાન થાય. અહિ' પર્યાપ્ત નામકમ સાથે સ્થિર-શુભ અને યશ પણ અંધાય છે, પરંતુ તે સિવાયની પરાવર્તીમાન શુભ પ્રકૃતિ ત્રિકલેન્દ્રિય જાતિ સાથે મધંધાતી નથી. માટે આ ત્રણેના સ્થિર-અસ્થિર સાથે એ, શુભ-અશુભ સાથે ગુણતાં ચાર અને યશ-અયશ સાથે ગુણુતાં આઠ ભાંગા થાય. સ મળી ચાવીશ ભાંગા થાય. આજ ૨૯ પ્રકૃતિ સાથે જ્યારે ઉદ્યોત બધાય ત્યારે વિકલેન્દ્રિય પ્રાયેાગ્ય ૩૦નુ અધસ્થાન થાય, અને અહી' પણ ૨૯ ના બંધની જેમ એક-એકના સત્ર મળી આઠ આઠ એમ ૨૪ -ભાંગા થાય. આ બન્ને અધસ્થાનને ખાંધારા પણુ ‚ટી મનુષ્ય અને તિયચા છે. આ પ્રમાણે વિકલેન્દ્રિય દરેકના ૨૫ ના એકેક અને ૨૯ તેમજ ૩૦ના આઠ-આઠ, એમ ૧૭-૧૭ ભાંગા થવાથી સ`મળી ત્રણેના (૫૧) એકાવન ભાંગા થાય. ઉપર બતાવેલ અપર્યાપ્ત પચેન્દ્રિયતિયચ પ્રાયોગ્ય ૨૫ પ્રકૃતિમાંથી અપર્યાપ્ત નામકમ દૂર કરી તેના બદલે પર્યાપ્ત નામકમ ઉમેરી તેમાં પરાઘાત, ઉચ્છવાસ, વિહાયેાગતિ અને સ્વર આ ચાર ઉમેરવાથી પર્યાપ્ત પંચેન્દ્રિય તિય ચ પ્રાયેાગ્ય ૨૯ નુ બધસ્થાન થાય. અહીં પર્યાપ્ત પ`ચે,તિય ચગતિ સાથે પરાવતમાન દરેક પ્રકૃતિ વારાફરતી બધાય છે. માટે છ સઘયણ ને છ સસ્થાને ગુણતાં ૩૬, એ વિહાયેગતિએ ગુણતાં ૭૨, સ્થિર -અસ્થિર સાથે ગુણતાં ૧૪૪, શુભ-અશુભ સાથે ગુણુતાં (૨૮૮) ખસા અડ્ડાસી, સુભગ-દુર્જંગ સાથે શુષુતાં પાંચસે છેતેર (૫૭૬), આદેય-અનાદેય સાથે ગુણુતાં અગ્યારસા ખાવન (૧૧૫૨), સુસ્વર-દુઃશ્ર્વર સાથે શુષુતાં તેવીસે ચાર અને તેને યશ-મયશ સાથે ગુણુતાં (૪૬૦૮) છેતાલીશા આઠ ભાંગા થાય છે. આજ ૨૯ પ્રકૃતિ સાથે જ્યારે ઉદ્યોત ખંધાય ત્યારે ૩૦ નું મધસ્થાન થાય અને અહીં' પણ ઉપર પ્રમાણે (૪૬૦૮) છેતાલીશા આઠ ભાંગા થાય. આ બન્ને ખધસ્થાનને ખાંધનાર પહેલા-બીજા ગુણુસ્થાનકવાળા ચારે ગતિના જ જીવા હાય છે. પર`તુ છેવટ્ઠા સંઘયણ અને હુંડક સસ્થાનના 'ધ ખીજે ગુણસ્થાનકે ન હાવાથી આ બન્ને અધસ્થાનામાં (૪૬૦૮) છેતાલીશા આઠને બદલે (૩૨૦૦-૩૨૦૦) ખત્રીશા-ખત્રીશા ભાંગા થાય છે—એટલુ વિશેષ છે. Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ પંચસંગ્રહ તૃતીયખંડ એ પ્રમાણે પંચેન્દ્રિય તિર્યંચ પ્રાગ્ય ત્રણે બંધસ્થાનના અનુક્રમે (૧) એક, છેતાલશે આઠ (૪૬૦૮) અને છેતાલીસે આઠ (૪૬૦૮) મળી બાણશે સત્તર (૯૨૧૭) ભાંગા થાય છે. એમ સામાન્યથી તિર્યંચ પ્રાયોગ્ય ૨૩.૨પ-ર૬-ર૯ અને ૩૦ એ પાંચ બંધસ્થાને અને તે દરેકના અનુક્રમે ચાર (ક), વીશ (૨), સેળ (૧૬), છેતાલીશ બત્રીશ (૪૬૩૨), છેતાલીશે બત્રીશ (૪૬૩૨) ભાંગા થવાથી સર્વમળી ત્રાણું આઠ (૩૦૮). પંચેન્દ્રિય તિર્યંચની જેમ મનુષ્ય પ્રાયોગ્ય પણ ૨૫-ર૯ અને ૩૦ એ ત્રણ બંધસ્થાને છે. પરંતુ આ ત્રણે બંધસ્થાનેમાં તિર્યંચદ્ધિક ને બદલે મનુષ્યદ્ધિક બંધાય છે. અપર્યાપ્ત મનુષ્ય પ્રાગ્ય (૨૫), પચીશ, મિથ્યાદિષ્ટી મનુ અને તિય બાંધે છે. અને તેને ભાંગે એક છે. ૨૯ પ્રકૃતિના બાંધનાર પહેલા-બીજા ગુણસ્થાનકવાળા ચારે ગતિના છે અને ત્રીજા-ચોથા ગુણસ્થાનકવાળા કેવળ દેવ અને નારકે છે, તેમાં પહેલે ગુણસ્થાનકે છેતાલીશે આઠબીજે ગુણસ્થાનકે ૩૨૦૦, અને ત્રીજાથા ગુણસ્થાનકે અસ્થિર–અશુભ અને અયશ સિવાય પરાવર્તમાન અશુભ પ્રકૃતિએને બંધ ન હોવાથી માત્ર આઠ ભાંગા થાય છે. પરંતુ પહેલા ગુણસ્થાનકના જે ૪૬૦૮ ભાંગી છે. તેમાં જ આ ભાંગા આવી ગએલ હેવાથી અલગ ગણેલ નથી. જ્યારે એથે ગુણસ્થાનકે દેવે તથા નારકે આજ ૨૯ પ્રકૃતિ સાથે જિનના બાંધે ત્યારે ૩૦ નું બંધસ્થાન થાય છે. તેમજ અહીં સ્થિર–અસ્થિર, શુભ-અશુભ અને યશ-અયશ સાથે માત્ર આઠ ભાંગા થાય છે. એમ મનુષ્ય પ્રાગ્ય પચીશાદિ ત્રણે બંધસ્થાને અનુક્રમે (૧) એક, બેંતાલીશે આઠ (૪૬૦૮) અને આઠ (૮) ભાંગા થવાથી સર્વ મળી (૪૬૧૭) ચાર હજાર છસે સત્તર બંધમાંગા થાય છે. દેવપ્રા ૨૮-૨૯-૩૦ અને ૩૧-એમ ચાર બંધસ્થાને છે. ત્યાં યુવબંધી નવ દેવદ્રિક, પંચેન્દ્રિય જાતિ, વૈક્રિયદ્રિક, પ્રથમ સંસ્થાન, શુભ-વિહગતિ, પરાઘાત, ઉચ્છવાસ, ત્રણ ચતુષ્ક, સ્થિર-અસ્થિરમાંથી એક, શુભ-અશુભમાંથી એક, યશઅયશમાંથી એક અને સૌભાગ્યત્રિક આ ૨૮ નું બંધસ્થાન છે, અહીં સ્થિરાદિ ત્રણ પ્રકૃતિઓ પરાવર્તમાન હવાથી ૮ ભાંગા થાય છે. અને તેના બાંધનાર યથાસંભવ આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ સુધીના મનુષ્ય તથા તિર્યો છે. Page #266 -------------------------------------------------------------------------- ________________ સા સંગ્રહ ૨૫૫ ચેથાથી આઠમાના છઠ્ઠા ભાગ સુધીના મનુષ્ય જ્યારે ૨૮ સાથે જિનનામ બાંધે ત્યારે ૨૯ નું બંધસ્થાન અને તેના આઠ ભાંગા થાય, પરંતુ અસ્થિરદ્ધિક, અને અયશને બંધ છઠ્ઠા ગુણસ્થાનક સુધી જ હેવાથી જ્યારે અપ્રમત્તાદિ મુનિએ બાંધે ત્યારે આ બને બંધસ્થાનમાં એક-એક જ ભાંગો હોય છે. જ્યારે સાતમા તથા આઠમાં ગુણસ્થાનકવાળા મુનિએ આ ૨૮ સાથે આહારકદ્ધિક બાંધે ત્યારે ૩૦ નું અને જિનનામ પણ બાંધે ત્યારે ૩૧નું બંધસ્થાન થાય છે. આ બંને બંધસ્થાનકમાં પરાવર્તમાન બધી શુભ પ્રકૃતિએ જ બંધાતી હોવાથી એક-એક ભાગે થાય છે. એમ દેવપ્રોગ્ય ર૮ આદિ ચારે બંધસ્થાનેના અનુક્રમે આઠ, આઠ, એક અને એક ભાગ થવાથી સર્વમળી ૧૮ ભાંગા થાય છે, આઠમા , ગુણસ્થાનકના છઠ્ઠાભાગે દેવપ્રાયોગ્ય બંધવિચછેદ થયા બાદ આઠમાના સાતમા ભાગથી દશમ ગુણસ્થાનક સુધી કેવળ યશકીર્તિ રૂપ એક પ્રકૃતિનું બંધસ્થાન અને તેને એક ભાગ છે. આ પ્રમાણે ચારે ગતિ પ્રાયોગ્ય અને એક યશકીર્તિરૂપ એમ આઠે બંધસ્થાનકના સર્વ મળી (૧૩૯૪૫) તેર હજાર નવસે પિસ્તાલીશ બંધ ભાંગા થાય છે. દરેક બંધસ્થાને કુલ ભાંગા – ૨૩ ના બંધે અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાગ્ય ચાર (૪) પચીશના બંધે પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાગ્ય (૨), અપર્યાપ્ત બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિંદ્રિય, પંચેન્દ્રિય તિયચ અને મનુષ્ય પ્રાગ્ય એક–એક એમ (૨૫) પચીશ, ૨૬ના બંધે પર્યાપ્ત એકેન્દ્રિયના (૧૬) સેળ, ૨૮ના બંધે દેવ પ્રાગ્ય આઠ, અને નરક પ્રાગ્ય એક એમ નવ, રત્ના બંધે દેવ પ્રાગ્ય આઠ, પર્યાપ્ત મનુષ્ય પ્રાગ્ય છેતાલીશ આઠ (૪૬૦૮), પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ પ્રાગ્ય છેતાલીશો આઠ (૪૬૦૮) અને વિકસેન્દ્રિય પ્રાગ્ય (૨) વીશ એમ સર્વ મળી બાણુ અડતાલીશ (૨૪૮), ૩૦ને બંધે દેવ પ્રાગ્ય એક, પર્યાપ્ત મનુષ્ય પ્રાગ્ય આહ, પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ પ્રાગ્ય છેતાલશે આઠ અને વિકલેન્દ્રિય પ્રાગ્ય ૨૪, એમ છંતાલીશ એક્તાલીશ, (૪૬૪૧), અને એકત્રીશ તથા એકના બંધને એક એક એમ આ રીતે પણ આઠે બંધસ્થાનના કુલ ભાંગા(૧૩૯૪૫) તેર હજાર નવસે પીસ્તાલીશ થાય છે. બંધસ્થાનનું કાળમાન? જિનનામ સહિત મનુષ્ય પ્રાગ્ય ૩૦ ના બંધસ્થાન વિના અન્ય ગતિ પ્રાગ્ય ૩૦ ને તેમજ ૨૩ વગેરે શેષ સાતે બંધસ્થાનને જઘન્ય કાળ એક સમય છે.. Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ પ‘ચસંગ્રહ તૃતીયખ’ડ ૨૩–૨૫–૨૬, નરક પ્રાયેગ્ય ૨૮, વિકલેન્દ્રિય પ્રાયેગ્ય ર૯, તેમજ વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય તિયાઁચ અને દેવ પ્રાયેગ્ય ૩૦ અને ૩૧ તેમજ એકના બંધસ્થાનના ઉત્કૃષ્ટ કાળ અન્તમુહૂત છે. કારણ કે અપર્યાપ્ત નામક, પ્રથમની ચાર જાતિ, નરકગતિ ઉદ્યોત અને આહારકદ્ધિક વગેરે પ્રકૃતિના સતત બંધ ઉત્કૃષ્ટથી પણુ અન્તમુ ત છે. સંપૂર્ણ શ્રેણીના કાળ પણ અન્તર્મુહૂત હાવાથી એકના બંધના પણ ઉત્કૃષ્ટ કાળ અન્તર્મુહૂત્ત છે. દેવ પ્રાયેગ્ય ૨૮ના અધસ્થાનના કાળ ઉત્કૃષ્ટથી અન્તમુહૂત્ત ન્યૂન પૂર્ણાંકોડના ત્રીજો ભાગ અધિક ત્રણ પત્યેાપમ પ્રમાણુ છે. કારણુ કે પૂર્ણાંકોડના આયુષ્યવાળા કઈક મનુષ્ય પોતાના આયુષ્યના ત્રીજા ભાગની શરૂઆતમાં ત્રણ પાપમ પ્રમાણ યુગલિકનું આયુષ્ય ખાંધી તરતજ ક્ષાયિક સમ્યક્ત્વ પામે, તે આ ભવમાં પણ અન્તર્મુહૂત ન્યૂન પૂર્વ ક્રોડના ત્રીજા ભાગ સુધી અને યુગલિકમાં ત્રણ પચેપમ સુધી દેવપ્રાયેાગ્ય જ બધ કરે છે તેથી આટલા સમય ઘટી શકે છે, પર્યાપ્ત પોંચેન્દ્રિય તિય ચ પ્રાયેાગ્ય ૨૯ ના અધસ્થાનના કાળ સાતમી નરકમાં જનારની અપેક્ષાએ ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂત અધિક ૩૩ સાગરોપમ પ્રમાણુ છે. મનુષ્ય પ્રાયેાગ્ય ર૯ના અધના કાળ ઉત્કૃષ્ટથી અનુત્તર દેવાની અપેક્ષાએ ૩૩ સાગરાપમ છે, દેવપ્રાયેાગ્ય રહ્ના અધસ્થાનકના કાળ ઉત્કૃષ્ટથી દેશેાન પૂ`ક્રોડ છે. જિનનામ સહિત ૩૦ના મધસ્થાનકના કાળ જઘન્યથી નરક આશ્રયી સાધિક ૮૪ હજાર વર્ષ અને દેવ આશ્રયી એક પળ્યેાપમ છે અને મતાંતરે આ બન્ને ગતિ આશ્ચયી દશ હજાર વર્ષ પણ ડેાય છે. અને ઉત્કૃષ્ટથી અનુત્તર વિમાન આશ્રયી ૩૩ સાગરાપમ છે. દરેક બધસ્થાનના કોઈપણ એક ભાંગાના કાળ જઘન્યથી . એક સમય અને ઉત્કૃષ્ટથી અન્તમુત્ત પ્રમાણુ જ હાય છે. ઉદય :– પોતપોતાની સ્થિતિ પ્રમાણે બધાયેલ કના અખાધાકાળ પૂર્ણ થાય ત્યારે અથવા અપવ નાર્દિક કરણથી અમાધા કાળ પૂછુ થયા પહેલાં પણ જે ક` દલિકે ભગવાય તે ઉદય કહેવાય, તે વિપાકોદય અને પ્રદેશેાયના ભેદથી એ પ્રકારે છે જેના અખાધાકાળ વ્યતીત થયેલ છે. એવી સત્તામાં રહેલી દરેક પ્રકૃતિના પ્રદેશેાય હુંમેશાં હોય છે. અને તેનું ખીજું નામ સ્તિણુક સંક્રમ પણ છે, આ પ્રદેશદય પાતાની સ્વજાતીય જે પ્રકૃતિના વિપાકાય હાય તે પ્રકૃતિમાં દરેક સમયે દલિક પડી અને તેમાં ભળી ઉદયદ્વારા ભાગવાઈ જાય છે. આ પ્રદેશોયમાં જિનનામ સિવાય ખીજી કોઈપણ પ્રકૃતિએના ફૂલના લેશ માત્ર પણ અનુભવ થતા નથી. Page #268 -------------------------------------------------------------------------- ________________ સારસંગ્રહ વિપાકેદયમાં તે તે પ્રકૃતિના ફલને અનુભવ થાય છે ત્યાં વેદથી પ્રકૃતિએને જ્યાં સુધી પોતપોતાને ઉદય વિર કેદ ન થાય ત્યાં સુધી હંમેશાં વિપાકેદય જ હોય છે. અને જેને અબાધા કાળ વ્યતીત થયે છતે પ્રદેશદય શરૂ થયેલ છે. તેવી અદયી પ્રકૃતિને જ્યારે તે તે પ્રકૃતિના વિપાકેદયને યોગ્ય દ્રવ્યાદિક સામગ્રી પ્રાપ્ત થાય ત્યારે વિપાકેદય અર્થાત્ રદય થાય છે. પ્રસ્તુતમાં આ વિપાકેદયને ઉદય કહેવામાં આવે છે. જે જે પ્રકૃતિને જે જે ગુણસ્થાનક સુધી ઉદય બતાવવામાં આવે છે તે પ્રકૃતિઓને તેના ઉપરના ગુણસ્થાનકમાં ઉદય નથી હેતે, એમ સ્વયં સમજી લેવું. સૂલમત્રિક, અને આપને પહેલા ગુણસ્થાનક સુધી, પ્રથમની ચાર જાતિ અને સ્થાવર એ પાંચને બીજા સુધી, નરકાનુપૂર્વીને બીજા અને ત્રીજા વિના, અને શેષ ત્રણ આનુપૂવીને ત્રીજા સિવાય ચોથા સુધી. દેવગતિ, નરકગતિ, વૈક્રિયદ્ધિક, દર્ભાગ્ય અને અનાદેઢિક આ સાત પ્રકૃતિએને ચોથા સુધી, તિર્યંચગતિ અને ઉદ્યોતને પાંચમા સુધી, આહાકદ્ધિકને છ ગુણસ્થાનકે છેલ્લા ત્રણ સંઘયણને સાતમા સુધી, બીજા અને ત્રીજા સંવયણને અગિયારમા સુધી, તીર્થંકરનામકર્મને ૧૩ મે તથા ચૌદમે, દારિકટિક, અસ્થિરદ્ધિકબે વિહાગતિ, પ્રત્યેકત્રિક, છ સંસ્થાન, અગુરુલઘુ ચતુષ્ક, વર્ણ ચતુષ્ક, નિર્માણ, તેજસ, કાર્મણ, પ્રથમ સંઘયણ અને બે સ્વર, આ ર૯ પ્રકૃતિએને તેરમા સુધી, વસત્રિક, મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, સૌભાગ્ય, અને આયદ્ધિક એ આઠ પ્રકૃતિએને ઉદય ચૌદમા ગુણસ્થાનક સુધી હોય છે. ' સામાન્યથી સર્વ જી આશ્રયી વીશ, એકવીશ, વીશ, પચીશ, છીશ, સત્તાવીશ, અઠ્ઠાવીશ, એગણત્રીશ, ત્રશ, એકત્રીશ, નવ અને આઠ, આ નામકર્મનાં બાર ઉદયસ્થાને છે. '' કયા કયા અને કેટલાં ઉદયસ્થાને હોય છે, અને જ્યારે હોય છે. તેમજ તેના ભાંગા કેટલા થાય છે તે જાણવા માટે નીચે લખેલ નિયમ બરાબર ધ્યાનમાં રાખવા - (૧) સામાન્યથી ઉદય આશ્રયી જે પ્રકૃતિએ પરાવર્તમાન છે, તે સર્વ જીવોને પરાવર્તમાન જ હેય એમ નથી, પરંતુ તેમાંથી પણ અમુક પ્રકૃતિઓ એકેન્દ્રિય વગેરે જાતિ સાથે અથવા નરકગતિ આદિ સાથે અવશ્ય ઉદયમાં આવે છે, માટે તે તે પ્રકૃતિઓ સામાન્યથી પરાવર્તમાન હોવા છતાં તે તે જીવ આશ્રયી અપરાવર્તમાન પણ હોય છે દષ્ટાંત તરીકે –અને વિહાગતિ, ઉદય આશ્રયી પરાવર્તમાન છે, પરંતુ દેવગતિ સાથે શુભવિહાગતિ અને નરકગતિ સાથે અશુભ વિહાગતિ જ ઉદયમાં આવે છે, માટે દેવગતિ સાથે શુભવિહાગતિ અને નરકગતિના ઉદય સાથે અશુભવિહાયે ગતિને ઉદય અપરાવર્તમાન ગણાય. Page #269 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ વતીય - (૨) અપર્યાપ્ત નામકર્મ સાથે બાદર અને પ્રત્યેક સિવાય પરાવર્તમાન કોઈપણ શુભપ્રકૃતિએ ઉદયમાં આવતી નથી. (૩) સૂવમનામકર્મના ઉદયવાળાને તેમજ તેઉકાય અને વાઉકાયને યશને ઉદય હેતે નથી. (૪) લબ્ધિ અપર્યાપ્ત છને પરાઘાત, આતપ અથવા ઉદ્યોતને ઉદય થતે જ નથી, અને આતપ તથા ઉદ્યોતને ઉદય ઉચ્છવાસ અને સ્વરના ઉદય પહેલાં પણ થાય છે. (૫) જે આપને ઉદય હેય તે બાદર પર્યાપ્ત પૃથ્વીકાય છને જ હોય છે, અને જે ઉદ્યોતને ઉદય હોય તે તેઉકાય અને વાઉકાય વિના લબ્ધિ પર્યાપ્ત તિર્યંચને, કેના ઉત્તરવૈક્રિય શરીરમાં તેમજ મુનિઓના વૈક્રિય તથા આહારક શરીરમાં જ હોય છે. 1. (૬) એકેન્દ્રિય જાતિ સાથે બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, યશ, આતપ અને ઉદ્યોત આ છ સિવાય તથા વિકલેન્દ્રિય જાતિ સાથે પર્યાપ્ત, યશ, ઉદ્યોત અને સુસ્વર વિના અન્ય કોઈપણ પરાવર્તમાન શુભ પ્રકૃતિઓ ઉદયમાં આવતી નથી. - (૭) નરકગતિ સાથે કોઈપણ પરાવર્તમાન શુભ પ્રકૃતિ અને દેવગતિ સાથે દુર્ભાગ, અનાદેય અને અયશ સિવાય કેઇપણ પરાવર્તમાન અશુભ પ્રકૃતિએ તેમજ આ બન્ને ગતિ સાથે સંઘયણે પણ ઉદયમાં આવતાં નથી. (૯) પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચગતિ અને પર્યાપ્ત મનુષ્યગતિ સાથે પરાવર્તમાન દરેક પ્રકૃતિઓ ઉદયમાં આવી શકે છે. ' (૯) લબ્ધિ અપર્યાપ્ત ને દરેકને પોતપોતાને યોગ્ય પહેલાં જ ઉદયસ્થાને હોય છે. અને ૨૧ નું ઉદયસ્થાન તીર્થકર કેવલી ભગવાન વિના સર્વે ને વિગ્રહગતિમાં જ હોય છે. એકેન્દ્રિયોને ૨૧-૨૪-૨૫-૨૬ અને ૨૭ એમ સામાન્યથી પાંચ ઉદયસ્થાને હિય છે. ત્યાં ધૃવેદથી બાર પ્રકૃતિએ તેરમા ગુણસ્થાનક સુધી દરેક જીને દરેક ઉદયસ્થાનમાં હોય જ છે, માટે તે સિવાયની જ પ્રકૃતિએ અહીં ગણાવવામાં આવે છે. પૃદય બાર, તિર્યચકિક, એકેન્દ્રિય જાતિ, સ્થાવર, સૂમ-બાદર બેમાંથી એક, પર્યાપ્ત-અપર્યાપ્તમાંથી એક, દુર્ભાગ, અનાદેય અને યશ–અશમાંથી એક, આ ૨૧ પ્રકૃતિએને ઉદય વિગ્રહગતિમાં હોય છે. તેના સૂમ-અપર્યાપ્ત, સૂમ-પર્યાપ્ત, અને બાદર અપર્યાપ્તના અયશ સાથે ત્રણ અને બાદર પર્યાપ્તના યશ–અયશ સાથે બે, એમ કુલ પાંચ ભાંગા થાય છે. અર્થાત્ Page #270 -------------------------------------------------------------------------- ________________ સારસંગ્રહ એકેન્દ્રિય જીને વિગ્રહગતિમાં આ પાંચમાંથી કઈ પણ એક પ્રકારે એકવીશ પ્રકૃતિએને ઉદય હાય છે. આગળ પણ સર્વ ઠેકાણે જે જે જીવને જે જે ઉદયસ્થાનમાં જેટલા ભાંગી હોય તે તે જેને તે તે ઉદય તેટલા પ્રકારે થાય છે, એમ જાણવું. આનુપૂર્વાને ઉદય વિગ્રહગતિમાંજ હોવાથી ૨૧ માંથી તેને બાદ કરી ઉપરની વીશ અને ઉત્પત્તિ સ્થાને આવતાં જ ઔદારિક શરીર, હુંડક, ઉપઘાત, અને પ્રત્યેક-સાધારણ બેમાંથી એક, આ ચારને ઉદય અધિક થવાથી ૨૪ નું ઉદયસ્થાન થાય. ૨૧ ના ઉદયમાં બતાવેલ પાંચે ભાંગાઓને પ્રત્યેક અને સાધારણ સાથે ગુણતાં , તેમજ વૈક્રિય લબ્ધિ સંપન્ન બાદર પર્યાપ્ત વાયુકાય જ્યારે મૂળ શરીરમાંથી વૈક્રિય શરીર બનાવે ત્યારે શરૂઆતમાં તેને પણ ૨૪ નું ઉદયસ્થાન હોય અને એને એક, એમ ૨૪ના ઉદયથાનના કુલ અગિયાર ભાંગા થાય. પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા અને શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ આજ ૨૪ માં પરાઘાતને ઉદય થાય ત્યારે ૨૫નું ઉદયસ્થાન થાય, અહીં અપર્યાપ્ત નામકર્મના ઉદયવાળા છે ન હોવાથી બાઇર પર્યાપ્ત પ્રત્યેક-સાધારણના યશ—અયશ સાથે ચાર, સક્ષમ પર્યાપ્ત પ્રત્યેક-સાધારણના અયશ સાથે બે એમ છ અને વૈક્રિય વાયુકાયને પણ પરાઘાતને ઉદય થાય ત્યારે તેને એક, એમ સર્વમળી ૨૫ ના ઉદયના સાત ભાંગા થાય છે. આજ ને જ્યારે ઉચ્છવાસ પર્યાપ્તિ પૂરી થાય ત્યારે ઉચ્છવાસન ઉદય થવાથી ર૬ને ઉદય અને તેના પણ ઉપર પ્રમાણે સાત ભાંગા થાય. વળી બાદર પર્યાપ્ત પૃથ્વી કાયને જે ઉચ્છવાસના ઉદય પહેલાં આપને ઉદય થાય તે પણ ૨૬ થાય, અને તેનાં • યશ-અયશ સાથે બે ભાંગા થાય, વળી જે ઉદ્યોતને ઉદય થાય તે પણ ૨૬ થાય, પરંતુ ઉદ્યોતને ઉદય પ્રત્યેકની જેમ સાધારણને પણ હોવાથી તે બન્નેને યશ-અયશ સાથે ગુણતાં ચાર ભાંગા થાય, એમ સર્વમળી ૨૬ ના ઉદયસ્થાનના ૧૩ ભાંગા થાય. - ઉચ્છવાસ સહિત ર૬માં આતમ અથવા ઉદ્યોતને ઉદય થાય ત્યારે ર૭ નું ઉદધ. સ્થાન થાય, અહીં પણ ઉપર પ્રમાણે આપના બે અને ઉદ્યોતના ચાર એમ છ ભાંગા થાય. આ રીતે એકેન્દ્રિયના પાંચે ઉદયસ્થાનના મળી ૪૨ ઉદયભાંગા થાય.' વિકલેન્દ્રિને ૨૧-૨૬-૨૮-૨૯-૩૦ અને ૩૧ એમ છ ઉદયસ્થાને હોય છે. યુથી બાર, તિર્યંચદ્ધિક, બેઈન્દ્રિયાદિક ત્રણમાંથી કોઈપણ એક જાતિ, ત્રાસ, બાદર, પર્યાપ્ત- અપર્યાપ્તમાંથી એક, દુર્ભાગ, અનાદેય અને યશ-અશમાંથી એક આ ૨૧ પ્રકૃતિનું ઉદયસ્થાન વિંગ્રહગતિમાં હોય છે. અહીં પર્યાપ્તના યશ-અયશ સાથે બે, અપ, ને અયશને એક, એમ ત્રણ ભાંગા થાય, Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૬o પંચસંગ્રહ તૃતીયખંડ આજ ૨૧માંથી આનુપૂવી દૂર કરી ઉત્પત્તિ સ્થાને આવેલ જીવને ઔદારિકદ્વિક, છેવટું સંઘયણ, હુડક સંસ્થાન, ઉપઘાત અને પ્રત્યેક આ છ ને ઉદય અધિક થવાથી ૨૬ નું ઉદયસ્થાન થાય, અહીં પણ ઉપર પ્રમાણે ત્રણ ભાંગા થાય છે. - આ ર૬માં પર્યાપ્ત નામકર્મના ઉદયવાળાઓને શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ પરાઘાત અને અશુભ વિહાગતિને ઉદય થાય ત્યારે ૨૮ નું ઉદયસ્થાન થાય, અહિં પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા જ જીવે હોવાથી તેને યશ–અયશ સાથે બે ભાંગા થાય. આજ ૨૮ માં ઉચ્છવાસ પર્યાપ્તિએ પર્યાપ્તાને ઉછુવાસને ઉદય થાય ત્યારે ૨૯, અહીં પણ બે ભાંગા અથવા ઉચ્છવાસના ઉદય પહેલાં ઉદ્યોતને ઉદય થાય ત્યારે પણ ૨૯ થાય, અહિં પણ ભાંગા બે જ, એમ રત્ના ઉદયસ્થાનના કુલ ચાર ભેગા થાય. ઉઠ્યાસ સહિત ૨૯ માં બેમાંથી એક સ્વરને ઉદય થાય ત્યારે ૩૦ નું ઉદયસ્થાન થાય, અને ઉપરના બે ભાગાને બે સ્વરે ગુણતાં ચાર ભાંગા થાય, અથવા ઉચ્છવાસ સહિત ૨૯ માં ઉદ્યોતને ઉદય થાય ત્યારે પણ ૩૦ થાય અને તેના બે ભાંગા, એમ ૩૦ ના ઉદયસ્થાનના કુલ છ ભાંગા થાય છે. સ્વર સહિત ૩૦ માં ઉદ્યોતને ઉદય થાય ત્યારે ૩૧નું ઉદયસ્થાન થાય તેના ભાંગા ચાર થાય છે. એમ વિકસેન્દ્રિયના છએ ઉદયસ્થાનના મળી દરેકના ૨૨-૨૨ ભાંગા થવાથી ત્રણેના મળી ૬૬ ભાંગા થાય છે. - કેટલાએક આચાર્ય મહારાજ સાહેબે વિકલેન્દ્રિયને સુસ્વરને ઉદય માનતા નથી પરંતુ ચૂર્ણિકાર તેમજ સતતિક ભાષ્યકાર માને છે. જુઓ સપ્તતિકા ભાષ્ય ૧૦૩ની ટીકા. - સામાન્યથી પંચેન્દ્રિય તિર્યંચને પણ વિકસેન્દ્રિય પ્રમાણે ૨૧ આદિ છ ઉદયસ્થાન હોય છે, પરંતુ અહીં પર્યાપ્ત નામકર્મના ઉદયવાળાઓને જે જે ઉદયસ્થાનમાં પરાવર્તમાન જેટલી પ્રકૃતિને ઉદય હોય છે, તે દરેકને વારા ફરતી જુદા જુદા ની અપેક્ષાએ ઉદય હોય છે, માટે જે ઉદયસ્થાનમાં પરાવર્તમાન જેટલી પ્રકૃતિઓનો ઉદય હોય તે દરેકની સાથે ગુણતાં તે તે ઉદયસ્થાનના ભાંગાઓની સંખ્યા આવે છે. ૨૧ ના ઉદયના પર્યાના સુભગ-દુર્ભાગ, આય–અનાદેય, અને યશ-અયશ સાથે આઠ તથા અપર્યાપ્તને એક એમ નવ. ૨૬ ના ઉદયમાં પર્યાપ્તના પૂર્વોક્ત આઠ ભાગાઓને છ સંઘયણ અને છ સંસ્થાના સાથે ગુણતાં ૨૮૮, અને અપર્યાપ્તને એક, કુલ ૨૮૯. અઠ્ઠાવીસના ઉદયમાં ઉપર બતાવેલ પર્યાસના ૨૮૮ ને બે વિહાગતિએ ગુણતાં પ૭૬, ઉચ્છવાસ સહિત અથવા ઉદ્યોત સહિત ૨૯ ના ૫૭૬–૧૭૬ એમ કુલ ૧૧૫ર. Page #272 -------------------------------------------------------------------------- ________________ સારસંગ્રહ ૨૬૧ સ્વર સહિત ૩૦ ને ૧૧૫૨, અને સ્વરના અનુદયે ઉદ્યોત સહિત ૩૦ ના પ૭૨ એમ કુલ ૧૭૨૮. ઉદ્યોત સહિત ૩૧ ના ઉદયથાનમાં ૧૧૫૨, એમ છ એ ઉદયસ્થાનના સર્વમળી ચાર હજાર નવસેને છ (૪૯૦૬) ભાંગા થાય છે. - વૈક્રિયલબ્ધિ સંપન્ન પંચેન્દ્રિય તિર્યંચ જ્યારે ક્રિય શરીર બનાવે ત્યારે તેમને વિગ્રહગતિ ન હોવાથી એકવીશનું ઉદયસ્થાન હેતું નથી. તે સિવાય સામાન્ય પંચેન્દ્રિય તિય"ચનાં ૨૬ આદિ જે પાંચ ઉદયસ્થાને ઉપર બતાવવામાં આવ્યાં, તેમાં ઔદારિકહિક અને સંઘયણને ઉદય હોય છે પરંતુ અહીં દારિકને બદલે વૈક્રિય શરીરને ઉદય હાય છે અને સંઘયણને ઉદય હેતે જ નથી, તેથી તેજ પાંચ ઉદયસ્થાનમાં સંઘયણ કમ કરવાથી ર૬ આદિના બદલે અનુક્રમે ૨૫-૨૭-૨૮-૨૯ અને ૩૦ આ પાંચ ઉદયસ્થાને હોય છે. વાયુકાય સિવાય વૈક્રિય શરીરમાં દુર્ભાગ, અનાદેય અને અયશ સિવાય બીજી કોઈ પણ પરાવર્તમાન અશુભ પ્રવૃતિઓને ઉદય હેતું નથી. માટે ૨૫ ના સૌભાગ્ય-દૌર્ભાગ્ય, આદેય-અનાદેય, અને યશ–અયશ સાથે ગુણતાં ૮ ભાંગા થાય. એજ પ્રમાણે ૨૭ના ૮, ૨૮ ના ૧૬, ૨૯ ના ૧૬ અને ૩૦ ના ૮, પાંચ ઉદયસ્થાને મળી ૫૬ ભાંગા થાય છે. એમ તિર્યંચગતિમાં સામાન્યથી ૨૧ અને ૨૪ થી ૩૧ પર્વતનાં કુલ નવ ઉદયસ્થાને અને તેના ભાંગાઓ અનુક્રમે ૨૧ ના એકેન્દ્રિયના પ, વિલેન્દ્રિયના ૯, ૫. તિ. ના , કુલ ૨૩, ૨૪ ના એકેન્દ્રિયના ૧૧, ૨૫ ના એકેન્દ્રિયના સાત, વૈક્રિય તિર્યંચતા ૮, એમ ૧૫, ૨૬ ના એકે. ના ૧૩, વિકલે, ના ૯, પંચે. તિ. ના ૨૮૯, કુલ ૩૧૧, ર૭ના એકેન્દ્રિયના છ, વૈ. તિ ના ૮ એમ ૧૪, ૨૮ના વિકલે. ને છે, પં.તિ. ના પ૭૬. ૧. લિ. ના ૧૬, કુલ ૫૯૮, ૨૯ ના વિકલે. ના ૧૨, ૫, તિ ના ૧૧૫ર, વૈ. તિ. ના ૧૬, કુલ ૧૧૮૦, ૩૦ ના વિકલે. ના ૧૮, પં. લિ. ના ૧૭૨૮, વૈ. તિ. ના ૮, કુલ ૧૭૫૪, ૩૧ ના ઉદયના વિકલે.ના. ૧૨, ૫. તિ. ના ૧૧૫૨, કુલ ૧૧૬૪, સર્વ મળી ૫૦૭૦ ભાંગા થાય છે. મનુષ્યગતિમાં સામાન્ય મનુષ્યનાં, વૈકિય મનુ. ના, આહારક મનુ. ના, અને કેવળી ભગવંતનાં એમ ચારેનાં મળી ર૪ વિના ૧૧ ઉદયસ્થાને હોય છે. સામાન્ય મનુ. ને પં. લિ. ની જેમ જ ૨૧-૦૬-૨૮-૨૯ અને ૩૦ એ પાંચ ઉદયસ્થાને હોય છે, પરંતુ અહીં તિર્યંચદ્ધિક ને બદલે મનુષ્યદ્ધિક હોય છે. તેમજ પં, તિ, માં ઉદ્યોતને ઉદય હેઈ શકે છે. પણ સામાન્ય મનુષ્યોને તેને ઉદય હેતું નથી, Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ પંચસંગ્રહ તૃતીયખંડ માટે ૩૧ નું ઉદયસ્થાન ન હોય, તેમજ ઉદ્યોતના ઉદયવાળા ૨૯ અને ૩૦ ના ઉદયસ્થાનને ભાંગા પણ ન હોય તેથી ૨૧ ના ૯, ૨૬ના ૨૮૯, ૨૮ ના ૫૭૬. ૨૯ ના ૫૭૬, અને ૩૦ ના ૧૧૫ર એમ પાંચે ઉદયસ્થાને મળી સામાન્ય મનુષ્યના ૨૬૦૨ ભાંગા થાય. ક્રિય પં. લિ. ની જેમ વૈ. મનુ ને પણ ૨૫ આદિ પાંચ ઉદયસ્થાને હોય છે. પરંતુ તિર્યંચગતિને બદલે મનુષ્યગતિ હેય છે. તેમજ ઉદ્યોતને ઉદય મુનિએના ઉત્તર વૈક્રિયશરીરમાં જ હોય છે. અને વૈક્રિયશરીરી મુનિઓને કોઈપણ પરાવર્તમાન અશુભ પ્રકૃતિએને ઉદય હેતું નથી, તેથી ઉદ્યોતના ઉદયના જે જે ઉદયસ્થાનમાં વૈ. તિર્યંચને આઠ-આઠ ભાંગા થાય છે, તેને બદલે માત્ર વૈ. મનુષ્યને એક–એક જ ભાગો થાય છે, માટે ૨૫ ના ૮, ૨૭ ના ૮, ૨૮ ના ૯, ૨૯ ના ૯, અને ૩૦ ને ૧, એમ સર્વ મળી ૩૫ ભાંગા થાય છે. આહારક મુનિઓને પણ આજ પાંચ ઉદયસ્થાને હોય છે. પરંતુ આહારક મુનિઓને પરાવર્તમાન કેઈપણ અશુભ પ્રકૃતિને ઉદય ન હોવાથી ૨૫ ને એક, સત્તાવીશને એક, ૨૮ ના બે, ૨૯ ના બે, અને ૩૦ ને એક, એમ કુલ સાત ભાંગા થાય છે. સામાન્ય કેવળી અને તીર્થકર કેવળી ભગવંતના મળી ૨૦-૨૧-૦૬-૨૭-૨૮-૨૯ -૩૦–૩૧-૯ અને ૮ એમ દશ ઉદયથાને હેય છે. ત્યાં સામાન્ય કેવળ ભગવંતને ૧૩ મા ગુણસ્થાનકે કેવળી સમુદુઘાત અવસ્થામાં કામ કાયગમાં વર્તતા ત્રીજા, ચેથા અને પાંચમા સમયે ત્રસવિક, પંચેન્દ્રિય જાતિ, મનુષ્યગતિ, સૌભાગ્ય, આદેશ્ચિક અને યુવેદથી બાર, આ ૨૦ને અને તીર્થકર કેવળીને જિનનામ સહિત ૨૧ પ્રકૃતિને ઉદય હેય છે. આ ૨૦ અને ૨૧માં ઔદારિકહિક, પ્રત્યેક, ઉપવાસ, પ્રથમ સંઘયણ, છમાંથી એક સંસ્થાન અને તીર્થકર કેવળીને માત્ર પ્રથમ સંસ્થાન આ જ છે પ્રકૃતિએને અધિક ઉદય હોય ત્યારે બન્ને પ્રકારના કેવળીને કેવળી સમુદ્દઘાતમાં દારિક મિશ્રકાગમાં વર્તતાં બીજે, છછું, અને સાતમે સમયે અનુક્રમે ૨૬ અને ૨૭ નું ઉદયસ્થાન હોય છે. ' ઔદારિક કાયગમાં વર્તતા સામાન્ય કેવળ અને તીર્થકર કેવળી ભગવંતેને આજ ર૬ અને ૨૭ માં પરાઘાત અને બેમાંથી એક વિહાગતિ, ઉચ્છવાસ અને બેમાંથી એક સ્વર ઉમેરતાં અનુક્રમે ૩૦ અને ૩૧ નું ઉદયસ્થાન હેય છે. | તીર્થંકર પરમાત્માને કોઈ પણ પરાવર્તમાન અશુભ પ્રકૃતિને ઉદય ન લેવાથી તેઓના દરેક ઉદયસ્થાનમાં એક-એક ભાગ જ હોય છે. એમ સર્વત્ર સમજવું. ૧૩માં ગુણસ્થાનકે સામાન્ય કેવળી અને તીર્થકર કેવળીને સ્વાભાવિક અનુક્રમે જે Page #274 -------------------------------------------------------------------------- ________________ સારસ ગ્રહ ૧૬૩ ૩૦ અને ૩૧ નુ' ઉદયસ્થાન ડૅાય છે. તેમાંથી ચેગ નિરોધ કરતી વખતે સ્વરના નિરાધ કરે ત્યારે સામાન્ય કેવળીને ૨૯ અને તીથંકર કેવળીને ૩૦ નુ' ઉદયસ્થાન ઢાય છે. આમાંથી ઉદ્ભવાસના નિરોધ કરે ત્યારે સામાન્ય કેવળીને ૨૮ અને તીર્થંકર કેવળીને ૨૯ નુ' ઉદયસ્થાન હાય છે. આમાંથી ધ્રુવેદયી માર પ્રકૃતિના ઉદય વિચ્છેદ થવાથી ૧૪ મે જીણુસ્થાનકે સામાન્ય કેવળીને આઠનું અને તીથ કર કેવળીને નવનુ ઉદયસ્થાન હોય છે. ત્યાં ૮ ના એક, ૯ ના એક, ૨૦ ના સામાન્ય કેવળીના એક, ૨૧ ના તીર્થંકર કેવળીના એક, ૨૬ ના સામાન્ય કેવળીના છ સસ્થાનના ૭, ૨૭ ના તૌથકર કેવળીના એક, ૨૮ ના છ સસ્થાનને એ વિહાયે ગતિએ ગુણુતાં સામાન્ય કેવળીના ૧૨, ૨૯ ના સામાન્ય કેવળીના આજ ખાર અને તીર્થંકર કેવ”ના એક એમ ૧૩, ૩૦ ના સામાન્ય કેવળીના ઉપર બતાવેલ ખારને એ સ્વરે ગુણતાં ૨૪, અને તીર્થંકર કેવળીના એક એમ ૨૫, અને ૩૧ ના તીથ કર કેવળીના એક એમ દશે ઉદયસ્થાને સ` મળી કેવળીના ખાસઠે ઉદય ભાંગા થાય છે. પરંતુ ૨૦ અને માઠેના ઉદયના સામાન્ય કેવળીના ખે, અને ૨૧-૨૭-૨૯-૩૦ ૩૧ તેમજ ૯ ના એક-એક એમ તૌથ “કર કેવળીના છ, આ આઠે ભાંગા વિના શેષ (૫૪) ચાપન ભાંગા પહેલાં ખતાવેલ સામાન્ય મનુષ્યના ૨૬ વગેરે ઉદયસ્થાનના ભાંગામાં આવી જાય છે, માટે અહી. જુદા ગણવામાં આવતા નથી, પરંતુ ઉપર બતાવેલ આઠ ભાંગા જ જુદા ગણવામાં આવેલ છે. આ પ્રમાણે મનુષ્ય ગતિમાં ૨૦ ના ૧, ૨૧ ના સા. મનુ, ના હું, અને તૌથ કેવળીના એક એમ ૧૦, ૨૫ના વૈક્રિય મનુ. ના ૮ અને આહારક મુનિના એક, એમ ૯, ૨૬ ના ૨૮૯, ૨૭ ના વૈક્રિય મનુ, ના ૮, આહારક મુનિના એક, અને તીર્થંકર કેવળીના એક, એમ ૧૦, ૨૮ ના સા. મ. ના ૫૭૬, વૈ, મ. ના નવ, અને આહા. સુ. ના એ એમ ૫૮૭, ર૯ના સા. મ.ના ૫૭૬, વૈ. મ.ના ૯, આહા.ન ૨, અને તી કરના એક, એમ ૧૮૮, ૩૦ ના સા. મ. ના ૧૧૫૨, ૧. મ. ના એક, આડા ના એક અને તીથંકરનો એક. એમ કુલ ૧૧૫૫, ૩૧, ૯ અને ૮ ના ઉદયસ્થાનના એક એક એમ દશે. ઉદયસ્થાને મળી' ( ૨૬૫૨ ) છવીશે ખાવન, ઉદયભાંગા થાય છે. નરકગતિમાં ૨૧-૨૫-૨૭-૨૮ અને ૨૯ આ પાંચ ઉયસ્થાના હાય છે. * ત્યાં નરકદ્ધિક, પંચેન્દ્રિય જાતિ, ત્રસત્રિક, દોગ્ય, અનાદેયદ્રિક અને કુવાર્યો માર આ ૨૧ તું ઉદયસ્થાન વિગ્રહગતિમાં હાય છે. તેમાંથી આનુપૂર્વી દૂર કરી આજ ૨૦ માં ઉત્પત્તિ સ્થાને વૈક્રિયદ્વિક, પ્રત્યેક, ઉપઘાત, અને હુડક સસ્થાન એ પાંચના ઉદ્દય થવાથી ૨૫, Page #275 -------------------------------------------------------------------------- ________________ २६४ પંચસંગ્રહ તૃતીયખંડ શરીર પર્યામિ પૂર્ણ થયે પરાઘાત અને અશુભ વિહાગતિને ઉદય થાય ત્યારે ૨૭, ઉચ્છવાસ પર્યામિ એ પર્યાપ્તાને ઉછુવાસનો ઉદય થાય ત્યારે ૨૮, ભાષા પર્યાપ્તિએ પર્યાપ્તાને દુવરને ઉદય થાય ત્યારે ૨૯ નું ઉદયસ્થાન થાય છે. અહીં પરાવર્તમાન કેઈપણ શુભ પ્રકૃતિને ઉદય ન હોવાથી દરેકને એક-એક, એમ કુલ પાંચ ઉદયભાંગા થાય છે. દેવગતિમાં ૨૧ આદિ પાંચ ઉદયસ્થાને નરકગતિ પ્રમાણે જ હોય છે, પરંતુ દેવના : ઉત્તર ક્રિય શરીરમાં ઉદ્યોતને ઉઠય પણ હોય છે, તેથી ૩૦ નું એક ઉદયસ્થાન વધારે હેવાથી કુલ છ ઉદયસ્થાન છે. અહીં દુર્ભાગ, અનાદેય અને અયશ સિવાય કોઈપણ પરાવર્તમાન અશુભ પ્રકૃતિને ઉદય હેતું નથી તેમજ ૨૧ માં નરકદ્ધિકના બદલે દેવદ્ધિક અને શેષ ઉદયસ્થાનમાં નરકગતિના બદલે દેવગતિ અને હુડકના બદલે સમચતુરસ સંસ્થાનને ઉદય હોય છે. ૨૧-૨૫ અને ૨૭ના સૌભાગ્ય-દર્ભાગ્ય, આદેય-અનાદેય અને યશ-અયશ સાથે ગુણતાં આઠ-આઠ, એજ રીતે ઉચ્છવાસ પર્યાપ્તિ પૂર્ણ થયે છતે ઉચ્છવાસ સહિત અઠ્ઠાવીસના ૮ તેમજ ઉછુવાસના અનુદયે ઉદ્યોત સહિત ૨૮ ના ૮, એમ કુલ ૧૬, ભાષાપર્યાપ્તિએ પર્યાપ્તના સ્વર સહિત ૨૯ ના ૮ અને સ્વરના અનુદયે ઉદ્યોત સહિત ૨૯ ના ૮, એમ કુલ ૧૬, સ્વર સહિત ૨૯ માં ઉદ્યોતને ઉદય થાય ત્યારે ૩૦ ના ૮ એમ છીએ ઉદયસ્થાનના કુલ ૬૪ ઉદયભાંગા થાય છે. સર્વ જીવે આશ્રયી ૨૦ આદિ ઉદયસ્થાનમાં કુલ ભાગ ૨૦ ને સામાન્ય કેવળીને એક, ૨૧ ના એકેન્દ્રિયના પાંચ, વિકસેન્દ્રિયના નવ, પં. તિ. ના નવ, સા. મનુ. ના નવ, તીર્થ. કેવળીને એક, નારકને એક, અને દેવતાના આહ, એમ ૪૨, ૨૪ ના એકેન્દ્રિયના ૧૧, ૨૫ ના એકેન્દ્રિયના સાત, વૈ. તિ. ના આઠ, વૈ. મ. ના આઠ, આહા. ને એક, નારકને એક, અને દેવતાના આઠ એમ ૩૩, ૨૬ ના એ કેન્દ્રિયના ૧૩,વિક ના નવ, સા. પં. તિ. ના ૨૮૯, સા. મ. ના ૨૮૯, એમ ૬૦૦, ૨૭ ના એકેન્દ્રિયના છ, વૈ. તિ ના આહ, વ. મ. ના આહ, આહા. ને એક, તીર્થ. ને એક, નારકને એક, અને દેવતાના આઠ એમ ૩૩, ૨૮ ના વિકલ. ના ૬, સા. પં. તિ. ના ૫૭૬, વૈ. તિ. ના ૧૨ સા. મ. ના પ૭૨, . મ. ના નવ, આહા. ના બે, નારકને એક, અને દેવતાના સેળ, એમ ૧૨૦૨, ૨૯ ના વિકલ. ના ૧૨, સા. પં. લિ. ના ૧૧૫૨, ૧. તિ. ના ૧૬, સા. મ. ના ૫૭, વૈ.મ. ના નવ, આહા. ને બે, તીર્થ". ને એક, નારકને એક, અને દેવતાના ૧૬ એમ ૧૭૮૫, Page #276 -------------------------------------------------------------------------- ________________ સારસ મહુ ૨૬૫ ૩૦ ના વિકલ. ના ૧૮, સા. ૫. તિ. ના ૧૭૨૮, ૧. તિ. ના ૮, સામાન્ય મનુષ્યના ૧૧પર, વૈ. મ. ના એક, આહા. ના એક, તી. ના એક, અને દેવતાના આઠે એમ ૨૯૧૭ (ઓગણત્રીસસેા સત્તર ). એકત્રીસના વિક. ના ૧૨, સા. ૫. તિ. ના ૧૧૫૨, તીથ. ના એક, એમ ૧૧૬૫, આ પ્રમાણે બારે ઉદયસ્થાનાના સર્વે મળી ઉદયભાંગા ૭૭૯૧ (સાતતુજાર સાતસા એકાણુ') થાય છે. કેટલાક આચાય મહારાજાએ સૌભાગ્યની સાથે આક્રેયનો જ અને દૌર્ભાગ્યની સાથે અનાધૈયના જ ઉદય માને છે માટે તેઓના મતે જે જે જીવેાના જે જે ઉયસ્થાનમાં સૌભાગ્ય-દૌર્ભાગ્ય, અને માદેય-અનાદેય, એમ પરાવર્તીમાન પ્રકૃતિએ માની જેટલા ભાંગા કર્યો હોય તે તે ઉદયસ્થાનમાં ભાંગાએની સંખ્યા તેનાથી આખી થાય છે. જેમ દેવતાના છએ ઉદયસ્થાનમાં આ ચારે પ્રકૃતિના ઉદય પરાવર્તીમાન માની ૬૪ ભાંગા કર્યો છે ત્યાં તેને બદલે ૩૨ ભાંગા થાય, એમ સવ ઉદયસ્થાનામાં સ્વયં વિચારી ભાંગાએની સખ્યા જાણી લેવી. ઉદ્દેય સ્થાનનું કાળમાનઃ-આઠ અને નવના ઉદયસ્થાનના ઉત્કૃષ્ટ અને જધન્યએમ બન્ને રીતે પાંચ હસ્તાક્ષરના ઉચ્ચાર કાળ પ્રમાણુ અંતર્મુહૂત, ૨૦ ના ઉદય સ્થાનના અજઘન્યત્કૃષ્ટ ત્રણ સમય, ૨૧ના ઉદયસ્થાનના તીર્થંકર આશ્રયી અજઘન્યત્કૃષ્ટ ત્રણ સમય. અને શેષ જીવા આશ્રર્યો જઘન્યથી એક અને ઉત્કૃષ્ટથી ત્રણ સમય, ૨૪-૨૫ અને ૨૮ આ ત્રણ ઉદયસ્થાનાના જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બન્ને રીતે અન્ત હૂત્ત પ્રમાણ કાળ છે. ૨૬-૨૯-૩૦ અને ૩૧ આ ચારે ઉદયસ્થાનાના પશુ જઘન્ય કાળ અન્તર્મુહૂત્ત છે. પરંતુ ૨૬ ના ઉદયસ્થાનના કેવળી ભગવત આશ્રયી એક સમય છે, સત્તાવીશના ઉડ્ડયસ્થાનના તીથંકર પરમાત્મા આશ્રયી એક સમય, અને શેષ જીવે આશ્રયી અન્તર્મુહૂત છે. ૨૬ અને ૨૭ના ઉદયસ્થાનના ઉત્કૃષ્ટ કાળ પર્યાપ્ત પૃથ્વીકાય જીવને આશ્રયી અન્તર્મુહૂત ન્યૂન ૨૨ હજાર વર્ષ પ્રમાણુ, ૨૯ ના ઉદયસ્થાનને નારક તથા અનુત્તર દેવા આશ્રયી અન્તમુહૂત ન્યૂન ૩૩ સાગરોપમ અને શેષ જીવેા આશ્રયી યથાસ ભવ અન્તર્મુહૂત પ્રમાણુ, ૩૦ ના ઉદયસ્થાનના યુગલિક તિયાઁચ અને મનુષ્ય આશ્રયી અન્તર્મુહૂત્ત' ન્યૂન ત્રણ પાપમ, દેવ આશ્રયી પંદર દિવસ, અને તીર્થંકર આશ્રર્યાં અન્તમુહૂત પ્રમાણ કાળ છે. એકત્રીશના ઉદયસ્થાનના ઉત્કૃષ્ટ કાળ યુગલિક તિય ઇંચ આશ્રયી અન્તર્મુહૂત્ત ન્યૂન ત્રણ પચેપમ અને તીર્થંકર કેવળીભગવ ́ત આશ્રર્યાં ટ્રેશન પૂ`ક્રોડ વર્ષ પ્રમાણ છે. ૩૪ Page #277 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ વતીય - સત્તાસ્થાન:-૯૩-૯૨-૮૯-૮૮-૮-૮૦-૭૯-૭૮-૭-૭૫-૯ અને ૮ પ્રકૃતિના સમુદાય રૂપ બાર સત્તાસ્થાને છે. સર્વ પ્રકૃતિઓની સત્તા હોય ત્યારે ૯૩ ત્રાણુ, અને જિનનામની સત્તા ન હોય ત્યારે ૯૨, જિનનામ હેય પણ આહારક ચતુષ્ક ન હોય ત્યારે ૮૯, અને આ પાંચે પ્રકૃતિઓ સત્તામાં ન હોય ત્યારે ૮૮ નું સત્તાસ્થાન હોય છે. આ ચાર સત્તાસ્થાને પહેલું સત્તાસ્થાન ચતુષ્ક કહેવાય છે. ક્ષપકશ્રેણીમાં નવમાં ગુણસ્થાનકના પહેલા ભાગે આ ચારે સત્તાવાળા જુદા જુદા જેને નામકર્મની ૧૩ પ્રકૃતિઓને ક્ષય થાય ત્યારે નવમાના બીજા ભાગથી ચૌદમાના દ્વિચરમ સમય સુધી અનુક્રમે ૮૦-૭૯-૭૬ અને ૭૫ આ ચાર સત્તાસ્થાને પ્રાપ્ત થાય છે. આને બીજું સત્તાસ્થાન ચતુષ્ક કહેવામાં આવે છે. - ચૌદમાના ચરમ સમયે સામાન્ય કેવળીને વસત્રિક, મનુષ્યગતિ, પ. જાતિ, સૌભાગ્ય, આઠેય અને યશ આ આઠ પ્રકૃતિનું અને તીર્થકર કેવળીને આ આઠ અને જિનનામ એમ નવ પ્રકૃતિનું સત્તાસ્થાન હોય છે. - ૮૮ ની સત્તાવાળા ને એકેન્દ્રિયમાં દેવદ્ધિકની ઉદૂવલના થાય ત્યારે ૮૬, અથવા ૮૦ ની સત્તાવાળા એકેન્દ્રિયે પંચેન્દ્રિયમાં આવી વૈક્રિય ચતુષ્ક અને દેવદ્ધિકને અગર વૈ. ચતુ. અને નરકદ્વિકનો પહેલી વખત બંધ કરે ત્યારે ૮૬ નું સત્તાસ્થાન હોય છે. ' ૮૬ ની સત્તાવાળાઓને નરકદ્ધિક અને વૈ. ચતુની ઉદૂવલના થાય ત્યારે ૮૦નું અથવા ત્રસપણે જેઓએ પ્રાપ્ત કર્યું નથી તેઓને પણ ૮૦નું સત્તાસ્થાન હોય છે. ૮૦ ની સત્તાવાળા તેઉકાય-વાઉકાયને મનુષ્યદિકની ઉદૂવલના થયા પછી ૭૮ નું સત્તાસ્થાન હોય છે. ૮૬-૮૦ અને ૭૮ આ ત્રણ સત્તાસ્થાનેને પ્રાચીન શાસ્ત્રોમાં અધ્રુવ સત્તાસ્થાને કહ્યાં છે. ત્રસ પણું નહીં પામેલા અથવા ત્રસમાંથી આવી વૈ. અટકની ઉદ્વલના કરેલ એકેન્દ્રિયને, તેમજ ૯૩ની સત્તાવાળા ને ક્ષપકશ્રેણીમાં ૧૩ પ્રકૃતિને ક્ષય થાય ત્યારે, એમ ૮૦નું સત્તાસ્થાન બે રીતે પ્રાપ્ત થાય છે. આ બન્ને પ્રકારના ૮૦ ના સત્તાસ્થાનમાં અમુક પ્રકૃતિઓ જુદી જુદી હોવા છતાં સંખ્યા સમાન છે, માટે ૮૦ નું એક જ સત્તાસ્થાન ગણવામાં આવેલ છે. ત્યાં નરકગતિમાં બાણું, નેવ્યાસી અને અાસી આ ત્રણે સત્તાસ્થાને હોય છે. જિનનામ અને આહારક ચતુ ની સાથે સત્તાવાળા જીવો નરકમાં જતા નથી માટે ૯૩નું સત્તાસ્થાન નરકગતિમાં આવતું નથી. * * Page #278 -------------------------------------------------------------------------- ________________ સારસ મહે ૨૭ દેવગતિમાં ૯૩ આઢિ પ્રથમનાં ચાર સત્તાસ્થાન હૈાય છે. ૮૬ અને ૮૦નુ સત્તાસ્થાન મનુષ્ય અને તિય ચગતિમાં અને શેષ સત્તાસ્થાનેા ક્ષપકશ્રેણીમાં જ ઘટતાં હાવાથી આ બે ગતિમાં ઘટતાં નથી. તિય ચ ગતિમાં જિનનામની સત્તા ન હોવાથી ૯૩ અને ૮૯ તેમજ ક્ષેપકશ્રેણીના અભાવ હાવાથી એકાંતે ક્ષપકશ્રેણીમાંજ ઘટે એવાં પાંચ એમ સાત સત્તાસ્થાન વિના બાકીનાં ૯૨-૮૮-૮૬-૮૦ અને ૭૮ આ પાંચ સત્તાસ્થાના હૈાય છે, મનુષ્ય ગતિમાં ૭૮ વિના અગિયાર સત્તાસ્થાના ઢાય છે. સત્તાસ્થાને કાળમાનઃ-આહારક ચતુષ્ક બાંધી અન્તર્મુહૂતમાં જ ક્ષપકશ્રેણી કરનાર જીવે. આશ્રી ૯૩ અને ૯૨ ના સત્તાસ્થાનના જઘન્ય કાળ અન્તર્મુહૂત અને આહારક ચતુષ્ક બાંખી ૧ સમય પછી જ જિનનામના બંધ કરનારની અપેક્ષાએ ફરના સત્તાસ્થાનના જઘન્ય કાળ ૧ સમય પણ આવે. અને ઉત્કૃષ્ટથી પાપમના અસંખ્યાતમા ભાગ છે. કારણ કે દેશેાન પૂકોડથી વધારે કાળ વિરતિણામાં રહેતા નથી. અને અવિરતિપણું પામ્યા પછી પળ્યેાપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળ પછી આહારક ચતુષ્કની સત્તા હાતી નથી, માટે આ બન્ને સત્તાસ્થાનના ઉત્કૃષ્ટ કાળ પણ એટલા જ હાય છે. ૮૯ના સત્તાસ્થાનના કાળ જઘન્યથી સાધિક ૮૪ હજારવ અને મતાંતર સાધિક દશ હજાર વર્ષે, અને ઉત્કૃષ્ટથી કાંઇક ન્યૂન એ પૂર્વ ક્રોડ વર્ષે સાધિક ૩૩ સાગરોપમ પ્રમાણ ઘટી શકે. ૮૮ ના સત્તાસ્થાનના કાળ જઘન્યથી આઠ વર્ષ અને ઉત્કૃષ્ટથી સાધિક ૨૦૦૦ એ · હજાર સાગરોપમ, ૮૬ ના સત્તાસ્થાનના કાળ જઘન્યથી અન્તર્મુહૂત અને ઉત્કૃષ્ટથી પચાપમના અસ ખ્યાતમા ભાગ, ૮૦ ના સત્તાસ્થાનને કાળ અસાંવ્યવહારિક જીવા આશ્રયી અનાદિ-અનત અને અનાદિ–સાંત એમ બે પ્રકારે છે. અને સાંવ્યવહારિક જીવા આશ્રયી જઘન્યથી અન્તમુહૂત અને ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણુ અસંખ્ય પુદ્ગલ પરાવત પ્રમાણુ કાળ છે. ૭૮ ના સત્તાસ્થાનના જઘન્યકાળ સમય કે અન્તર્મુહૂત અને ઉત્કૃષ્ટથી અસખ્ય ઉત્સર્પિણી—અવસર્પિણી, ૭૯ અને ૭૫ના સત્તાસ્થાનના જધન્યથી અન્તર્મુહૂત અને ઉત્કૃષ્ટથી દેશેાન પૂર્વ ક્રોડ, Page #279 -------------------------------------------------------------------------- ________________ ese પંચસ ગ્રહ તૃતીયખડ ૭૬ ના સત્તાસ્થાનના જઘન્યથી કઇક ન્યૂન ૩૦ વર્ષી અને ઉત્કૃષ્ટથી દેશેાન લખ પૂર્વ, નવ અને આઠ એ બે સત્તાસ્થાનેા ચૌક્રમાના ચરમ સમયે જ હાવાથી તેઓના અજધન્યત્કૃષ્ટ કાળ એક સમય પ્રમાણુ છે. સવેષઃ- અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયેગ્ય ૨૩ પ્રકૃતિના ખ ધક મિથ્યાી સઘળા તિય``ચા અને મનુષ્યેા હાઈ શકે છે. તેથી તેઓને મનુષ્ય અને તિય ચાને ઘટતાં અને ૨૪ થી ૩૧ પતિનાં નવ ઉદયસ્થાના હોય છે, ત્યાં ૨૧ ના ઉદયે એકેન્દ્રિયના પાંચ, વિક્લેન્દ્રિયના નવ, ૫.તિ. ના નવ, મનુષ્યના નવ એમ ૩૨ ભાંગા હોય છે. ૨૪ના એકેન્દ્રિયના ૧૧, ૨૫ ના એકેન્દ્રિયના સાત, વૈક્રિય તિવચના આઠ અને વૈક્રિય મનુષ્યના આઠ એમ ત્રેવીશ, ૨૬ ના ૬૦૨, ૨૭ના એકેન્દ્રિયના છ, વૈક્રિય તિય``ચના આઠ વૈક્રિય મનુષ્યના આઠ એમ ખાૌશ. ૨૮ ના વિકલેન્દ્રિયના ૬. સામાન્ય પ`ચેન્દ્રિય તિય ચના ૫૭૬, વૈ. તિ. ના ૧૬ સામાન્ય મનુ.ના ૫૭૬, અને વૈ. મનુ. ના આઠ એમ ૧૧૮૨, ૨૯ ના વિકલેન્દ્રિયના ૧૨, સા. ૫.તિ. ના ૧૧૫૨, વૈ.તિ.ના ૧૬, સા. મનુ. ના ૫૭૬, વૈં. મ. ના આઠ-એમ ૧૦૬૪, ૩૦ના વિકલેન્દ્રિયના ૧૮, સા. પંચેન્દ્રિય તિ. ના ૧૭૨૮, વૈ. તિ. ના ૮, સા. મ. ના ૧૧૫૨ એમ ૨૯૦૬, ૩૧ ના ઉદ્દયસ્થાનના વિકલેન્દ્રિયના ૧૨, ૫તિ, ના ૧૧પર, એમ ૧૧૬૪ આ પ્રમાણે નવે ઉદ્દયસ્થાનના મળી ૭૭૦૪ ઉદય ભાંગા થાય છે. અહી' સામાન્યથી ૯૨-૮૮-૮૬-૮૭ અને ૭૮ આ પાંચ સત્તાસ્થાને હોય છે. કારણકે તિયચ પ્રાયેાગ્યે બંધ કરનાર કાઇને પણ જિનનામવાળાં, અને ક્ષપકશ્રેણીમાં જ ઘટતાં સત્તાસ્થાના હાતાં નથી. ૭૮ નું સત્તાસ્થાન મનુષ્યદ્વિકની ઉલના કર્યા પછી તેઉકાય અને વાયુકાથના પેાતાના ચારે ઉદયસ્થાનામાં ઘટે છે. તેમજ ૭૮ ની સત્તાવાળા તેઉકાય અને વાઉકાય કાળ કરી તિય``ચમાંજ જાય છે. તેથી અન્ય એકેન્દ્રિયમાં ૨૧ અને ૨૪ તેમજ એઇન્દ્રયાદિક તિયચમાં ૨૧ અને ૨૬ આ પ્રથમનાં એ એ ઉદયસ્થાનામાં જ ૭૮નું સત્તાસ્થાન ઘટી શકે, પરંતુ તે સિવાયના ખીજા કોઈપણુ ઉદયસ્થાનમાં ઘટતું નથી. કારણકે તેઉકાય–વાઉકાય વિના શેષ સર્વ જીવા શરીર પર્યાપ્તિ પહેલાં ન ખાંધે તે પણ પૂર્ણ થયા પછી તે અવશ્ય મનુષ્યદ્વિક ખાંધે જ, અને મ’ધસમયથી સત્તા પણ થઈ જાય છે. માટે તેઉકાય-વાઉકાયમાં ઘટતાં ૨૧ આદિ ચારે ઉદયસ્થાનામાં ૭૮ આદિ (૧) ક`પ્રકૃતિ સત્તા પ્રકરણમાં ગા. ૪૩ માં ઉત્કૃષ્ટથી દેશન પૂર્વીક્રોડ વર્ષોં પ્રમાણ તી કર પરમાત્માને કેલિ-પર્યાય કહ્યો છે. તેથી તે અપેક્ષાએ ૭૬ની સત્તા તેટલા કાળ પણ સ`ભવી શકે. Page #280 -------------------------------------------------------------------------- ________________ સારસંગ્રહ ૨૬૯ પાંચે સત્તાસ્થાને હોય છે. અને આની અન્તર્ગત ૨૧-૨૪ અને ૨૬ ના ઉદયસ્થાનમાં અન્ય તિર્યાની અપેક્ષાએ પણ ઘટે છે. વક્રિય વાયુકાયને વૈ. પર્ક અવશ્ય સત્તામાં હોય છે. માટે છે. વાઉ. ના ત્રણે ભાંગાએામાં ૭૮ અને ૮૦ વિના શેષ ત્રણ સત્તાસ્થાને જ હોય છે. મનુષ્યને મનુષ્યદ્ધિક અવશ્ય સત્તામાં હોવાથી તેઓના કેઈપણ ઉદયસ્થાનના કેઈપણ ભાંગામાં ૭૮ નું સત્તાસ્થાન ન ઘટવાથી ૮૦ આદિ ચાર સત્તાસ્થાને હોય છે. વાઉકાય સિવાય છે. શરીરીને વૈ. અષ્ટક અવશ્ય સત્તામાં હોવાથી હૈ. તિ. તથા મનુ ના ભાંગાઓમાં ૨ અને ૮૮ આ બે જ સત્તાસ્થાને હોય છે. આ હકીકત સર્વત્ર ધ્યાનમાં રાખી સત્તાસ્થાનેને વિચાર કરવાથી બંધ સુગમ થશે. ૨૧-૨૪-૨૫ અને ૨૨ આ ચાર ઉદયસ્થાનમાં ઉપર બતાવ્યા મુજબ ૯૨ આદિ પાંચે સત્તાસ્થાને ઘટે છે. માટે ૪૪૫=૦૦ અને ર૭ થી ૩૧ સુધીને પાંચ ઉદયસ્થાનમાં સર્વજીવે આશ્રયી ૭૮ વિના ચાર-ચાર સત્તાસ્થાને હોય છે. માટે ૫૪=૨૦, એમ સર્વ મળી ઉદયસ્થાન ગુણિત ૪૦ સત્તાસ્થાને હેાય છે. જે ઉદયભંગવાર વિચારીએ તે– ૨૧ ના ઉદયે એકેન્દ્રિયના પાંચ, વિકસેન્દ્રિયના નવ, અને પંચેન્દ્રિય તિર્યંચના નવ. આ ૨૩ ભાંગાઓમાં પાંચ પાંચ સત્તાસ્થાનેનો સંભવ હોવાથી ૨૩ ને પાંચે ગુણતાં ૧૧૫, અને મનુષ્યના નવ ભાંગાઓમાં ૭૮ વિના ચાર-ચાર સત્તાસ્થાનેને સંભવ હેવાથી નવ ને ચારે ગુણતાં ૩૬, એમ કુલ ૧૫૧, ૨૪ ના ઉદયે વૈ. વાઉ, ના એક ભાંગામાં ૯૨ વગેરે પ્રથમનાં ત્રણ, શેષ દશ ભાંગામાં પાંચને સંભવ હેવાથી દશને પાંચે ગુણતાં ૫૦, એમ ૫૦+૩=૧૩, પચીશના ઉદયે હૈ. વાઉ. ના એક ભાંગામાં ૯૨ આદિ ત્રણ, સૂક્ષમ અથવા બાદરના પર્યાપ્તના-પ્રત્યેક-અયશ સાથે ના બે ભાંગામાં પાંચ-પાંચ ઘટતાં હોવાથી દશ, અને ચાર ભાંગામાં ૭૮ વિના ચાર–ચારને સંભવ હવાથી ચારને ચારે ગુણનાં ૧૨ એમ એકેન્દ્રિયના સાતે ભાંગાનાં ૨૯, વૈ. તિ. તથા મનુષ્યના મળી સોળ ભાંગામાં ૯૨-૮૮ એ બે બે હેવાથી ૩૨, એમ કુલ ૬૧ સત્તાસ્થાને, ૨૬ ના ઉદયે વૈ. વાઉકાયના એક ભાગમાં ત્રણ અને સૂક્ષમ અથવા બાદરના પર્યાપ્ત-પ્રત્યેક-અયશ સાથેના બે ભાંગામાં પાંચ-પાંચ માટે ૧૦, અને શેષ દશ ભાંગાએમાં ૭૮ વિના ચાર–ચારને સંભવ હેવાથી દશ ને ચારે ગુણતાં ૪૦ ચાળીસ, એમ સર્વ મળી એકે.ના ૧૩ ભાંગામાં પ૩, વિકલેન્દ્રિયના નવ, પં. તિ. ના ૨૮૯ મળી Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ પચસગ્રહ તૃતીયખડ ૨૯૮ ભાંગામાં પાંચ-પાંચ ઢાવાથી ૨૯૮ ને પાંચે ગુણતાં ૧૪૯૦, મનુ. ના ૨૮૯માં ૭૮ વિના ચાર હાવાથી ૨૮૯ને ચારે ગુણુતાં ૧૧૫૬ આ રીતે ૨૬ ના ૬૦૦ ઉદય ભાંગામાં સર્વે મળી ૨૬૯૯ સત્તાસ્થાને છે, ૨૭ ના એકેન્દ્રિયના છ ભાંગામાં ૯૨ આદિ ચારે સત્તાસ્થાને હોવાથી છને ચારે ગુણતાં ૨૪ ૧. તિ. તથા વ. સ. ના મળી ૧૬ માં ૯૨-૮૮ એ-એ હાવાથી સેાળને એએ ગુણુતાં ૩૨, એમ ૫૬ ૨૮ ના વિક્લેન્દ્રિયના છ, સા. ૫. તિ. ના ૫૭૬, સા. મ. ના ૫૭૬, આ ૧૧૫૮માં ૯૨ આદિ ચારે સત્તાસ્થાનેા હોવાથી ૧૧૫૮ને ચારે ગુણતાં ૪૬૩૨ તેમજ વૈ. તિ. અને વૈ. મ. ના મળી ૨૪ ભાંગામાં ૯૨-૮૮ એ-એ હોવાથી ૪૮, એમ ઉદય ભગ ગુણિત ૨૮ ના ઉદયસ્થાનનાં સ` મળી ૪૬૮૦ સત્તાસ્થાનેા થાય છે. ૨૯ ના વિસેન્દ્રિયના ૧૨, સા. પં. તિ. ના ૧૧૫૨ સા. મ. ના ૫૭૬ એમ ૧૭૪૦માં ૯૨ આદિ ચારે હોવાથી સત્તરસો ચાળીશને ચારે ગુણતાં ૬૯૬૦, વૈ. તિ. તથા વૈ. મ. ના ૨૪ ભાંગામાં ૯૨-૮૮ એ એ હાવાથી ૪૮, એમ કુલ ૨૯ નાં ૭૦૦૮ સત્તાસ્થાને, ૩૦ ના ઉચે વિકલેન્દ્રિયના ૧૮, સા. પ'.તિ ના ૧૭૨૮ સા.મ. ના ૧૧૫૨ એમ ૨૮૯૮માં ૯૨ આદિ ચાર-ચાર ડાવાથી ૨૮૯૮ ને ચારે ગુણતાં ૧૧૫૯૨ (અગિયાર હજાર પાંચસો ને ખાણુ) અને વૈ. તિ. ના આઠ ભાંગામાં ૯૨-૮૮ મે-મે હોય છે. માટે ૧૬, સ` મળી ૩૦ ના ઉદયભ’ગણિત સત્તાસ્થાના ૧૧૬૦૮ થાય છે. ૩૧ ના વિકલેન્દ્રિયના ૧૨, ૫. તિ.ના ૧૧૫૨ આ અગિયારસા ચાસઠ ભાંગામાં ચારે સત્તાસ્થાના હાવાથી ૧૧૬૪ ને ચારે ગુણુતાં ૪૬૫૬. આ રીતે નવે. ઉદયસ્થાનના ઉદ્દયભંગ ગુણિત કુલ સત્તાસ્થાનેા (૩૦૯૭૨) ત્રૌશ હજાર નવસા મહાંતર થાય છે. અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૩ ના મધ ચાર પ્રકારે થતા હૈાવાથી ઉપરોક્ત સત્તાસ્થાનેાને ચારે ગુણતાં અંધભ ́ગ-યુક્ત ઉદય ભ ́ગ ગુણિત સર્વ સત્તાસ્થાના ૧૨૩૮૮૮ થાય છે. ૨૫નું... મધસ્થાન પર્યાપ્ત એકેન્દ્રિય, અપર્યાપ્ત વિકલેન્દ્રિય, પૉંચેન્દ્રિય-તિયચ અને મનુષ્ય પ્રાપ્ય છે. અને તેના ખ'ધક મિથ્યાલ્ટી સઘળા તિર્યંચેા અને મનુષ્યેા હાઇ શકે છે. તેમજ ખાદર પર્યાપ્ત પ્રત્યેક એકેન્દ્રિય પ્રાયેાગ્ય ૨૫ ના માંધનાર ઈશાન સુધીના દેવા પણ છે. ૨૩ ના માંધની જેમ અહીં પણ ૨૧ આદિ નવ ઉદયસ્થાના હોય છે. પરંતુ દેવા પણ ૨૫ના બંધ કરતા હાવાથી ૨૩ના બંધમાં બતાવેલ ઉદય ભાંગાએથી દેવાના ૬૪ Page #282 -------------------------------------------------------------------------- ________________ સાસંગ્રહ : - ૨૭૧ ચોસઠ ભાંગા અધિક હેવાથી કુલ ઉદયભાંગા ૭૭૬૮, અને ૨૩ ના બંધમાં ઉદય વાર જ્યાં જેટલા-જેટલા ઉદયભાંગી હોય છે. તેમાં દેવમાં ઘટતાં ૨૧ આદિ છએ ઉદયસ્થાને માં અનુક્રમે આઠ, આઠ, આઠ, સેળ, સોળ અને આઠ ભાંગા અધિક હોય છે. અહીં સત્તાસ્થાને પણ ર૩ ના બંધની જેમ સામાન્યથી પાંચ, ઉદયસ્થાન ગુણિત ૪૦ અને ઉદયભંગ ગુણિત ૩૦૭૨ હેય છે. પરંતુ દેના ૬૪ ભાંગામાં ૯૨-૮૮ આ બે-બે સત્તાસ્થાને હોવાથી ઉપરના સત્તાસ્થાનેમાં ૧૨૮ સત્તાસ્થાને ઉમેરવાથી ૩૧૧૦૦ સત્તાસ્થાને થાય છે. ૨૧ આદિ દરેક ઉદય સ્થાનમાં પણ ઉદયભંગ ગુણિત સત્તાસ્થાને ૨૩ ના બંધની જેમ હોય છે. પરંતુ દેવતાઓના ૨૧ આદિ છએ ઉદયસ્થાનમાં ૨૩ ના બંધમાં બતાવેલ જે ઉદયભંગ ગુણિત સત્તાસ્થાને છે. તેમાં અનુક્રમે ૧૬-૧૬-૧૦-૩૨-૩૦ અને ૧૨ અધિક ઉમેરી કુલ સત્તાસ્થાને પિતાની મેળે જ જાણવાં. બાદર પર્યાપ્ત પ્રત્યેક એકેન્દ્રિય પ્રાગ્ય ૨૫ પ્રકૃતિ બાંધતાં ૩૧૧૦૦ એકત્રીશ હજાર એકસે સત્તાસ્થાને ઘટે છે. અને તેના બંધ ભાંગા આઠ હેવાથી આઠને ૩૧૧૦૦ એ ગુણતાં કુલ ૨૪૮૮૦૦, અપર્યાપ્તા મનુષ્ય પ્રાગ્ય એક ભાંગી વિના શેષ સેળ ભાંગાઓને બાંધનારા દે ન હોવાથી ૨૩ના બંધમાં બતાવેલ ૩૦૭૨ને સોળે ગુણતાં ૪૯૫૫૫ર સત્તાસ્થાને થાય, અપર્યાપ્ત મનુષ્ય પ્રાગ્ય ૨૫ને બંધ તેઉકાય અને વાઉકાય કરતા નથી. માટે વૈ. વાઉ. માં જ ઘટતા ૨૪-૨૫ અને ૨૬ ના ઉદયસ્થાનમાં ૨૩ ના બંધમાં જે ઉદયભાંગા બતાવેલ છે તેમાંથી બૈ. વાયુ. માં ઘટતે એક-એક ભાગ એ છે કરે, તેથી ૨૪ આદિ ત્રણે ઉદયસ્થાનમાં ૧૧-૨૩ અને ૬૦૦ ઉદયભાંગાઓને બદલે અનુક્રમે દશ બાવીશ અને પાંચ નવ્વાણું (૫૯૯) સમજવા. અને નવે ઉદયસ્થાનના મળી (૭૭૦૪) સાતહજાર સાતસે ચારના બદલે ૭૭૦૧ સાતહજાર સાતસો એક ઉદયભાંગ હોય છે. અહીં સામાન્યથી ૭૮ વિના ૯૨ આદિ ચાર, અને ઉદયસ્થાન ગુણિત ૩૬ સત્તાસ્થાને થાય છે. અને ઉદયભંગ વાર વિચારીએ તે ૨૧ના ઉદયભાંગ બત્રીશને ચારે ગુણતાં ૧૨૮, ૨૪ ના દશને ચારે ગુણતાં ૪૦, ૨૫ ના એકેન્દ્રિયના છ ને ચારે ગુણતાં ૨૪, અને વૈ. તિર્યંચ અને મનુષ્યના ૩૨ એમ ૫૬. ૨૬ ના પાંચસે નવાણુને ચારે ગુણતાં ૨૩૯૬ ઉદયભંગ ગુણિત સતાસ્થાને હોય છે. અને સત્તાવીશ આદિ પાંચ ઉદયસ્થાનેમાં તે ૭૮ નું સત્તાસ્થાન જ ન હોવાથી જે રીતે ૨૩માં બતાવેલ છે તેજ પ્રમાણે હોય છે. માટે ૨૩ના બધે ઉદયભંગ ગુણિત જે ૩૦૯૭૨ સત્તાસ્થાને છે. તેમાંથી ૩૪૪ ત્રણસે ચુમ્માલીશ સત્તાસ્થાને ૨૧ આદિ પ્રથમના ચાર ઉદયસ્થાનના ભાંગાઓમાંથી Page #283 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ પંચસંગ્રહ તૃતીયખંડ બાદ કરતાં અહીં ૩૦૬૨૮ ત્રીશહજાર છસો અઠ્ઠાવીસ ઉદયભંગ ગુણિત સત્તાસ્થાને થાય. અપ. મનુ પ્રાયોગ્ય ૨૫ ને બંધ એક પ્રકારે હેવાથી બંધ ભંગ યુક્ત ઉદયભંગ ગુણિત સત્તાસ્થાને પણ તેટલાં જ થાય. - આ રીતે ૨૫ ને બંધે બંધભંગયુક્ત ઉદયભંગગુણિત સર્વે સત્તાસ્થાને હ૭૪૯૮૦ થાય છે. ૨૬ નું બંધસ્થાન બાદર પર્યા. પ્રત્યેક એકે. પ્રાગ્ય જ છે. માટે જેમ બાદર પર્યા. પ્રત્યેક એકેન્દ્રિય પ્રાગ્ય ૨૫ના બંધસ્થાનમાં બતાવેલ છે તેજ પ્રમાણે નવ ઉદયસ્થાન, ૭૭૬૮ ઉદયભાંગા, સામાન્યથી સત્તાસ્થાન પાંચ, ઉદયસ્થાન ગુણિત ચાળીશ, ઉદય ભંગ ગુણિત ૩૧૧૦૦ એકત્રીસ હજાર સે, હાય છે. ૨૬ ને બંધ ૧૬ પ્રકારે હોવાથી ઉપરની સંખ્યાને સેળે ગુણતાં કુલ બંધ ભંગ યુક્ત ઉદય ભંગ ગુણિત સત્તાસ્થાને ૪૯૭૬ ૦૦ હોય છે. - ૨૮ નું બંધસ્થાન દેવ તથા નરક પ્રાયોગ્ય છે. ત્યાં અપ. અવસ્થામાં નરક પ્રાપ્ય બંધ જ નથી. તેમજ મિથ્યાદિષ્ટ વેક્રિય મનુ અને તિર્યંચ પણ કંઈક વિશુદ્ધિવાળા હોવાથી અથવા તે તેઓની વિવક્ષા કરેલ ન લેવાથી નરક પ્રાપ્ય ૨૮ ના બંધ ૨. તિ. અને મનુ. ના ઉદય સ્થાને લીધાં નથી. માટે ૩૦ અને ૩૧ આ બે ઉદયસ્થાને જ હોય છે. મિથ્યાત્વી અપર્યાપ્ત અવસ્થામાં દેવ પ્રાગ્ય બંધ કરી શકતા નથી. પરંતુ ક્ષાયિક અને ક્ષાપથમિક સભ્યત્વી મનુષ્ય અને તિય અપ, અવસ્થામાં પણ દેવ પ્રોગ્ય બંધ કરે છે. માટે દેવ પ્રાપ્ય ૨૮ ના બંધ ૨૧ અને ૨૫ થી ૩૧ સુધી નાં એમ આઠ ઉદયસ્થાને હોય છે. ત્યાં ૨૧ ના ઉદયે પર્યા. મન ના આઠ, પર્યા. ૫. તિ ના ૮ એમ ૧૬ ઉદયભાંગા હોય છે. ૨૫ ના ઉદયે વૈ. તિ. ના આઠ, વૈ. મ. ના આહ, આહારકને એક, એમ સત્તર, - ૨૬ ના પર્યા મનુ. ના ૨૮૮, પર્યા, પં.તિ. ના ૨૮૮, એમ (૫૭૬) પાંચસે છેતેર, ર૭ના ૨૫ના ઉદય પ્રમાણે જ ૧૭, ૨૮ ના ઉદયે સામાન્ય મનુષ્યના ૫૭૬, ૨. મ ના નવ, આહારકના બે, સામાન્ય પશે. તિના ૫૭૬, વૈ તિ. ના ૧૬ એમ ૧૧૭૯. - ૨૯ ના ઉદયે સામ. ના ૫૭૬, . મ. નાનવ, આહારકના બે, સા. પં. તિના ૧૧૫૨ વ. વિ. ના સેળ એમ ૧૭૫૫, - ૩૦ ના ઉદયે સ. મ. ના,૧૧૫ર, ૧. યતિને એક, આહારકને એક, સા. પં. તિ. ના ૧૭૨૮ અને વૈ. તિ. ના આઠ–એમ ર૮૦, Page #284 -------------------------------------------------------------------------- ________________ સારસ ગ્રહ ૨૭૩ ૩૧ના ઉચે ૫. તિ. ના ૧૧૫૨. એમ સ મળ્યું ૭૬૦૨ ઉદયભાંગા હૈાય છે. પતિ. ના સ્વર નરક પ્રાચેામ્ય ૩૦ ના ઉચે સા. મ. ના ૧૧૫૨ અને સા. સહિતના ૧૧૫૨ એમ ૨૩૦૪ અને એકત્રૌશના ઉડ્ડયના ૫, તિ. ના ૧૧પર એમ નરક પ્રાગૈાગ્ય ૨૮ ના બધે બન્ને ઉદ્દયસ્થાનના મળી ૩૪૫૬ ઉદયભાંગા હાય છે. ધ્રુવ પ્રાયોગ્ય મધમાં બતાવેલ ઉદયભાંગાએમાં આ ઉદયભાંગાએ પણ આવી જાય છે, માટે સામાન્યથી ૨૮ નામ ધે ૭૬૦૨ ઉદયભાંગા જ હાય છે. સામાન્યથી અહી ૯૨-૮૯-૮૮ અને ૮૬ આ ચાર સત્તાસ્થાનેા હોય છે. પણ ત્રાણુંનું સત્તાસ્થાન હેતુ' નથી. કારણ કે નિકાચિત જિનનામની સત્તાવાળા સભ્યોને જિનનામના બંધ પણ અવશ્ય હોય છે. માટે ત્રાણુની સત્તાવાળા મનુષ્યને દેવ પ્રાયેગ્ય ૨૯ ના જ બંધ હોય છે. પરંતુ ૨૮ ના હાતા નથી. એજ પ્રમાણે દેવ પ્રાચેાગ્ય ૨૮ ના બંધે ૮૯ નું સત્તાસ્થાન પણ હેતુ નથી. ક ગ્રંથના મતે ક્ષયાપશમ સમ્યકત્વ લઇ કોઈ પણ જીવ નરકમાં જતા નથી, તેથી તેમના મતે જે મનુષ્ય પહેલાં નરકાચુ ખાંધી ક્ષયે પશમ સમ્યક્ત્વ પામી નિકાચિત જિનનામ કમ'ના બંધ કરી નરકમાં જવાના હોય તે જ્યારે નરકાભિમુખ છેલ્લી અવસ્થાનુ' અન્તર્મુહૂત બાકી ડાય ત્યારે મિથ્યાત્વે જાય, ત્યારથી નરકમાં ન જાય ત્યાં સુધી અન્તર્મુહૂત" કાલ પન્ત ૮૯ ની સત્તાવાળા તે મનુષ્ય નરક પ્રાયેાગ્યું ૨૮ ના બંધ કરે છે. માટે નરક પ્રાચેાગ્ય ૨૮ ના બધે જ ૮૯ નું સત્તાસ્થાન ઘટે છે. ત્રાણુના સત્તાસ્થાનમાં આહારક ચતુષ્ક અને જિનનામ એ પાંચેની સત્તા હાય છે. એવા જીવા તથાસ્વભાવે મિથ્યાત્વે તેમજ નરકગંતમાં જતા નથી. માટે નરક પ્રાયેાગ્ય ૨૮ ના "ધે પણ ત્રાણુનુ સત્તાસ્થાન ઘટતું નથી. ૮૬ નુ' સત્તાસ્થાન વાયુકાય સિવાય વૈક્રિયશરીરીને તેમજ સમ્યગ્દષ્ટિને અપર્યાપ્ત અવસ્થામાં પણ ઘટતું નથી. માટે વૈક્રિય અને આહારકના ઉયસ્થાનામાં અને અપર્યાપ્તના ઉદયસ્થાનામાં યથાસંભવ ૨૮ ના બધે ૯૨ અને ૮૮ આ બે જ સત્તાસ્થાનેા ઢાય છે. તેથી ધ્રુવ પ્રાયેાગ્ય ૨૮ ના ધે . ૨૧-૨૫-૨૬-૨૭-૨૮ અને ૨૯ આ છ ઉદયસ્થાનામાં ૯૨-૮૮ એ હાવાથી ૧૨, અને ત્રીશના ઉદયસ્થાનમાં ઉપરના છે તેમજ ૮૦ ની સત્તાવાળા એકેન્દ્રિય પર્યાપ્ત પંચેન્દ્રિય તિય ચ અથવા મનુષ્યમાં આવી સવ પસ પૂણ કર્યાં બાદ ૩૦ના ઉદય સ્થાનમાં વતા પહેલીવાર દેવપ્રાયેગ્ય ૨૮ના બંધ કરે ત્યારે ૮૬ નુ' એમ કુલ ત્રણ, એજ પ્રમાણે તિયચને ૩૧ ના ઉદયમાં ૯૨-૮૮ અને ૮૬ એ ત્રણ એમ આઠે ઉત્ક્રયસ્થાને મળી ઉદયસ્થાન ગુણિત ૧૮ સત્તાસ્થાને થાય છે. ૩૫ Page #285 -------------------------------------------------------------------------- ________________ ર૭૪ પંચસંગ્રહ તૃતીયખંડ નરક પ્રાગ્ય ૨૮ ના બંધે સામાન્યથી ચારે સત્તાસ્થાને હોય છે. પરંતુ ૮૯ નું સત્તાસ્થાન પહેલાં બતાવ્યા મુજબ ૩૦ ના ઉદયે મનુષ્યને જ હોય છે. અને ૮૬ નું સત્તાસ્થાન જેમ દેવપ્રાયોગ્ય ૨૮ ના બંધે ૩૦ અને ૩૧ ના ઉદયમાં ઘટે છે. તેમ અહીં પણ ઘટે છે. માટે ૩૦ ના ઉદયે ચાર, અને ૩૧ ના ઉદયે ૮૯ વિના ત્રણ, એમ નરક પ્રોગ્ય ૨૮ ના બંધ ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાને સાત હેય છે. અહિં ૮૯ સિવાયનાં ૬ સત્તાસ્થાને દેવ પ્રાગ્ય ૨૮ના બંધમાં ૩૦ અને ૩૧ના ઉદયમાં જે બતાવેલ છે, તેજ હેવાથી અલગ ગણવામાં આવેલ નથી, પરંતુ નું સત્તાસ્થાન આવેલ ન હોવાથી તે એક અધિક ગણતાં બન્ને પ્રકારના ૨૮ના બંધે ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાને એગણીશ થાય છે. ૨૧ ના ઉદયે ૧૬ ભાંગાઓમાં ૯૨-૦૮ એમ બે-બે સત્તાસ્થાને હેવાથી ૧૬ ને બે એ ગુણતાં ૩૨, ૨૫ ના ઉદયે આહારકના એક ભાંગામાં ૯૨ અને શેષ ૧૬ માં બે-બે હેવાથી ફ૨-એમ ૩૩, ૨૬ ના ઉદયે ૫૭૬ ને બે એ ગુણતાં ૧૧૫૨, ૨૭ ના ઉદયે ૨૫ના ઉદયની જેમ ૩૩, ૨૮ ના ઉદયે આહારકના બે ભાંગામાં ૯૨ માટે બે, અને શેષ ૧૧૭૭માં બે-બે હોવાથી ૨૩૫૪ એમ કુલ ર૩૫૬, ૨૯ના ઉદયે આહારકના બે ભાંગામાં ૯૨, માટે બે અને શેષ ૧૭૫૩ ભાંગામાં બે-બે હેવાથી ૩૫૦૦ એમ કુલ ૩૫૦૮, ૩૦ ના ઉદયે આહારકના એક ભાંગામાં ૯૨ નું એક અને વૈ. તિ. ના આઠ અને ઉ.મ. ને એક તેમજ સ્વરના અનુદયવાળા. પં. તિ. ના ૫૭૬ મળી ૫૮૫ માં ૯૨-૮૮ બે-બે હેવાથી (૧૧૭૦) સ્વરના ઉદયવાળ પં. તિ. ના ૧૧૫૨, અને મ, ના ૧૧૫૨ એમ તેવીસે ચારમાં ૯૨-૮૮ અને ૮૬ આ ત્રણ ત્રણ સત્તાસ્થાને હોવાથી કુલ ૬૯૧૨, એમ ત્રીશના ઉદયે કુલ ૮૯૮૩, ૩૧ ના ઉદયે ૧૧૫ર ભાંગામાં ત્રણ-ત્રણ સત્તાસ્થાને હોવાથી ૩૪૫૬. એમ ઉદયભંગ ગુણિત સર્વ મળી અઢાર હજાર છસો ત્રેપન સત્તાસ્થાને હોય છે. દેવ પ્રોગ્ય ૨૮ ને બંધ આઠ પ્રકારે લેવાથી ઉપરના સત્તાસ્થાને ને આઠ ગુણતાં બંધભંગયુકત ઉદયભંગ ગુણિત કુલ સત્તાસ્થાને એક લાખ એગણપચાસ હજાર બસો ચેવીશ થાય છે. નરક પ્રાગ્ય ૨૮ ના બંધ ૩૦ ના ઉદયે મનુષ્યના ૧૧૫૨ ભાંગામાં ૯૨ આદિ ચારે સત્તાસ્થાને ઘટતાં હેવાથી અગ્યારસે બાવનને ચારે ગુણતાં છેતાલીસે આઠ ૪૬૦૮, અને ૫. તિ. ના ૧૧૫૨ ભાંગામાં ૮૯ વિના ત્રણ-ત્રણ હેવાથી અગ્યારસે બાવનને ત્રણે ગુણતાં ૩૪૫૬, એમ કુલ આઠ હજાર ચોસઠ (૮૦૬૪), અને ૩૧ના ઉદયે અગ્યારસે બાવન ભાંગામાં ત્રણ-ત્રણ હેવાથી કુલ ૩૪૫૬. એમ નરક પ્રાયોગ્ય ૨૮ ને બંધે ઉદય ભંગ : ગત સત્તાસ્થાનો અગ્યાર હજાર પાંચસે વીશ થાય છે. Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૭૫ સારસંગ્રહ નરક પ્રાગ્ય બંધ એક પ્રકારે હેવાથી બંધભંગ યુક્ત ઉદયભંગ ગુણિત સત્તાસ્થાને પણ તેટલાં જ હોય, તે દેવ પ્રાગ્ય ૨૮ ના બંધમાં બતાવેલ સત્તાસ્થાનેમાં ઉમેરવાથી બને પ્રકારના ૨૮ ના બંધનમાં બંધભંગ યુક્ત ઉદયભંગગુણિત સર્વ સત્તાસ્થાને એક લાખ સાઠહજાર સાતસે ચુમ્માલીશ થાય છે. ૨૯ નું બંધસ્થાન પર્યા. વિકલેન્દ્રિય, ૫. તિ, મનુ, તેમજ દેવ પ્રાગ્ય છે. અને તેના બાંધનારા સામાન્યથી ચારે ગતિના યથાસંભવ આઠમાં ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ સુધીના હોય છે. માટે ૨૧ અને ૨૪થી ૩૧ સુધીનાં નવ ઉદયસ્થાને, અને કેવળીના આઠ ભાંગા વિના શેષ ૭૭૮૩ ઉદયભાંગ હોય છે. અને સામાન્યથી ૯૩ આદિ પ્રથમનાં છે, તેમજ ૭૮નું, એમ સાત સત્તાસ્થાને હોય છે. બાકીનાં પાંચ સત્તાસ્થાને માત્ર ક્ષેપક શ્રેણીમાં નવમાં ગુણ ના સંખ્યાતા ભાગો પછી જ ઘટતાં હોવાની અહી' સંભવતાં નથી. ત્યાં અનેક જીવો આશ્રયી ૨૧-૨૫-અને ૨૬ એ ત્રણ ઉદયસ્થાનમાં સાત-સાત એમ કુલ ૨૧, ૨૪ના ઉદયસ્થાનમાં પાંચ, ૨૭-૨૮-૨૯ અને ૩૦ ના ઉદયસ્થાનમાં ૭૮ વિના છ-છ માટે ૨૪ અને ૩૧ ના ઉદયે ૯૨-૮૮-૮૬ અને ૮૦ એ ચાર એમ ઉદયસ્થાન ગુણિત કુલ સત્તાસ્થાને ચેપન હોય છે. જે ઉદયભંગવાર વિચારીએ તે આ પ્રમાણે - ૨૧ ના ઉદયે એકે. ના પાંચ, વિકલેન્દ્રિયના નવ, પં. તિ ના નવઆ ર૩ ભાંગાઓમાં ૯૨-૮૮-૮૬-૮૦ અને ૭૮ આ પાંચ-પાંચ સત્તાસ્થાને હોવાથી ૨૩ ને પાંચે ગુણતાં ૧૧૫, અપ. મનુ. ના એક ભાગમાં ૭૮ વિના આ જ ચાર, અને પર્યા. મનુ. ના આઠ ભાંગામાં ત્રાણું ૯૩) આદિ છ હેવાથી આઠને છ એ ગુણતાં (૪૮) અડતાલીશ, નારકના એક ભાંગામાં ૨-૮૯ અને ૮૮ આ ત્રણ, અને દેવતાના આઠ - ભાંગામાં બાણું-અટ્ટાસી એમ બે-બે હેવાથી સળ, એમ કુલ એકસ છયાસી (૧૮૬), ૨૪ ના અગ્યાર ભાંગામાં ૨૩ના બંધમાં બતાવ્યા મુજબ ૨૯. ૨૫ના ઉદયે વૈ. વિ. ના આઠ અને દેવતાના આહ, આ સોળમાં ૯૨-૮૮ બે-બે હવાથી-૩૨, નારકના એકમાં ૯૨-૮૯ અને ૮૮ આ ત્રણ, વૈ. મ. ના આઠમાં પ્રથમનાં ચાર હોવાથી આઠ ને ચારે ગુણતાં ૩૨, આહા. ના એકમાં એક ૯૩, એમ કુલ સત્તાણું (૯૭), ૨ ના ઉદયે એકેન્દ્રિયના ૧૩ ભાંગામાં પહેલાંની જેમ ત્રેપન, વિલેન્દ્રિયના , પં. તિ. ના ૨૮૯, એમ ર૯૮માં પાંચ-પાંચ હેવાથી ર૯૦ને પાંચે ગુણતાં ચૌદસ નેવું, અપ. મનુ. ના એકમાં ૨-૮૮-૮૯-૮૦ એ ચાર, અને પર્યા. મનુ. ના ૨૮૮માં ૯૩ આદિ પ્રથમનાં છ-છ હવાથી ૨૮૮ને છએ ગુણતાં સત્તર અઠ્ઠાવીશ, એમ કુલ બત્રીસે પંચોતેર સત્તાસ્થાન. Page #287 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ વતીયખંડ ૨૭ ના ઉદયે એકેન્દ્રિયના છ ભાંગામાં ૯૨-૮૮-૮૨ અને ૮૦ આ ચાર-ચાર હવાથી ચાવીશ, વૈ તિ. ના આઠ, દેવતાના આઠ, આ સોળમાં બે-બે હેવાથી ૩૨, વૈ. મ. ના ૮માં ૯૩ આદિ પ્રથમનાં ચાર લેવાથી ૩૨, આહારકના એકમાં ૯૩ નું એક, અને નારકના એક ભાંગામાં ૯૨-૮૯ અને ૮૮ એમ ત્રણ, કુલ ૯૨. ૨૮ ના ઉદયના વિકલ. ના છ, પં. વિ. ના પાંચસે છોતેર, આ ૫૮૨ માં ૯૨૮૮ ૮૬-૮૦ આ ચાર-ચાર હોવાથી ૫૮૨ ને ચારે ગુણતાં તેવી અઠ્ઠાવીસ, વૈ. તિ. ના સળ, દેવતાના સેળ, આ ૩૨ માં બે-બે હવાથી ચાસઠ, સા. મનુ,ના ૫૭૬ માં ૯૩ આદિ છ-છ હોવાથી પાછ૬ ને છ એ ગુણતાં ચેત્રી છપ્પન, વૈ. મનુ. ના આઠમાં ૯૩ આદિ પ્રથમનાં ચાર માટે ૩૨ અને ઉદ્યોત વાળ વૈ. યતિના એકમાં ૯૩-૮૯ એમ બે, આહારકના બે ભાગમાં ૯૩ નું એક હેવાથી બે, નારકના એક ભાંગામાં ૯૨-૮૯-૮૮ આ ત્રણ, એમ પાંચહજાર આઠસે સત્યાગી. ( ૨૯ ના ઉદયે વિકલ.ના બાર, પં. લિ.ના ૧૧૫ર, એમ ૧૧૬૪માં ૯૨-૮૮-૮૬. ૮૦ આ ચાર-ચાર લેવાથી ૧૧૬૪ ને ચારે ગુણતાં છેતાલીસો છપન, વૈતિના ૧૬, દેવતાના ૧૬, આ ૩૨ માં બે-બે હેવાથી ૬૪, સા. મ. ના ૫૭૬ માં ૯૩ આદિ પ્રથમનાં છ છ હેવાથી ત્રીસે છપ્પન, વૈ. મ. ના આઠમાં ૯૩ આદિ પ્રથમનાં ચાર માટે ૩૨, અને ઉદ્યોતવાળા ૧. યતિના એકમાં ૩-૮૯ એમ બે, આહારકના બે ભાંગામાં ૯૩ નું એક, માટે બે, નારકના એકમાં ૯૨-૮૯-૮૮ એ ત્રણ, એમ સર્વમળી આઠ હજાર બસે પંદર. ૩૦ ના ઉદયે વિકલાના ૧૮, પતિ.ના સત્તસે અકવીસ, આ સત્તરસે બેંતાલીશમાં ૨-૮૮-૮૬-૮૦ એમ ચાર-ચાર લેવાથી છ હજાર નવસો રાસ, . તિ. ના આઠ, દેવતાના આઠ, આ સોળમાં ૯૨-૮૮ બે માટે ૩૨ અને સા. મનુ. ના ૧૧૫ર માં 8 આદિ પ્રથમના છ માટે ૧૧૫રને છએ ગુણતાં છ હજાર નવસે બાર, ઉદ્યોત વાળા યતિના એકમાં ૯૩ અને ૮૯ બે, આહા. ના એકમાં ૯૩ નું એક, એમ કુલ તેર હજાર નવસે એકત્રીશ. - ૩૧ ના ઉદયના ૧૧૬૪ ભાંગામાં ૯૨-૮૮–૮૬-૮૦ આ ચાર હેવાથી કુલ છેતાલીસે છપન. એમ બધા મળી ઉદયભંગ ગુણિત સત્તાસ્થાને છત્રીસ હજાર ત્રણસે બાણું થાય છે. - હવે બંધભંગયુક્ત ઉદયભંગ ગુણિત સત્તાસ્થાનેને વિચાર કરવા માટે પહેલાં, વિકલેન્દ્રિય વગેરે ચારેના બંધ પ્રાગ્ય અલગ-અલગ ઉદયસ્થાન, ઉદયભાંગ, તેમજ સામાન્યથી સત્તાસ્થાન, ઉદયસ્થાન ગુણિત અને ઉદય ભંગ ગુણિત સત્તાસ્થાને અલગઅલગ કરવાથી સુગમ પડે માટે તે પ્રમાણે અલગ-અલગ બતાવવામાં આવે છે. Page #288 -------------------------------------------------------------------------- ________________ સારસંહ ૨૭૭ ‘વિકસેન્દ્રિય પ્રાગ્ય ૨૯ ના બંધે ૨૩ ના બંધસ્થાનમાં બતાવ્યા મુજબ ૨૧ અને ૨૪ આદિ આઠ એમ નવ ઉદયસ્થાનના સાતહજાર સાતસે ચાર (૭૭૦૪) ઉદયભાંગ, સામાન્યથી સત્તાસ્થાને પાંચ, ઉદયસ્થાન ગુણિત ૪૦ અને ઉદયભંગ ગુણિત ત્રીસ હજાર નવસો બહોતેર સત્તાસ્થાને હોય છે. કારણકે જે જે જીવે અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાગ્ય ૨૩ ને બંધ કરી શકે તે સર્વ જી વિલેન્દ્રિય પ્રાગ્ય ૨૯ ને બંધ પણ કરી શકે છે. વિકસેન્દ્રિય પ્રાગ્ય બંધ ૨૪ પ્રકારે હેવાથી ત્રીસ હજાર નવસે બહેતર (૩૦૯૭૨) ને ૨૪ વડે ગુણતાં બંધભંગ યુક્ત ઉદયભંગ ગુણિત સત્તાસ્થાને સાત લાખ તેતાલીશ હજાર ત્રણ અઠ્ઠાવીસ (૭૪૩૩૨૮) થાય છે. પંતિ પ્રાગ્ય ૨૯ ને બધે પણ ૨૬ના બંધની જેમ સંધ છેકારણકે જે જે જીવે પર્યા. એકેન્દ્રિય પ્રાગ્ય જેને બંધ કરે છે. તે સઘળા તિય"ચ પ્રાગ્ય ૨૯ ને બંધ પણ કરી શકે છે. અહીં ૨૯ને બંધ નારકો પણ કરી શકે છે. માત્ર એટલી વિશેષતા છે. આ બંધ કરનાર ચારે ગતિના પ્રથમના બે ગુણસ્થાન સુધીના છ હેય છે. તેથી ૨૬ ના બંધની જેમ નવ ઉદયસ્થાન, અને સાત હજાર સાતસે અડસઠ ઉદયભાંગાએમાં નારકના પાંચ ઉદયભાંગા અહીં અધિક હોવાથી સાત હજાર સાતસો તેતેર ઉદયભાંગા હય, સત્તાસ્થાને સામાન્યથી પાંચ, ઉદયસ્થાન ગુણિત ૪૦, અને ઉદયભંગ ગુણિત ૩૧૧૦૦ સત્તાસ્થાને છે. તેમાં નારકના પાંચ ઉદયભાંગાઓમાં ૯૨-૮૮ બેબે હોવાથી ૧૦ ઉમેરતાં એકત્રીસ હજાર એકસો દશ, સત્તાસ્થાને હોય છે. પં.તિ. પ્રાગ્ય ૨૯ ને બંધ ક૬૦૮ પ્રકારે હેવાથી ૪૬૦૮ ને ઉપરની સંખ્યાએ ગુણતા બંધભંગ યુકત ઉદયમંગ ગુણિત કુલ સત્તાસ્થાનો ચૌદ કેડ, છત્રશ લાખ, પાંસઠ હજાર, નવસે એંશી થાય છે. મનું. પ્રાગ્ય રને બંધ પણ જે જે જીવે અપર્યાપ્ત. મનુ. પ્રાગ્ય ૨૫ ને બંધ કરી શકે છે. તે સઘળા જ પર્યા. મનુ. પ્રાગ્ય ૨૯ ને બંધ પણ કરી શકે છે. તદુપરાંત અને નારકે પણ ર૯ને બંધ કરી શકે છે, તેમજ અપ. મનુ. પ્રાગ્ય ૨૫ ને બંધ કેવળ મિથ્યાદિષ્ટી મનુ. અને તિર્યચે જ કરી શકે છે. પણ પર્યા. મનુ. પ્રાગ્ય ૨૯ ને બંધ ચાર ગુણસ્થાન સુધીના યથાસંભવ ચારે ગતિના જ કરી શકે છે, માટે અપર્યાપ્ત મનુષ્યપ્રાગ્ય ૨૫ના બંધે બતાવ્યા મુજબ ૨૧ આદિ નવ ઉદયસ્થાને, અને સાત હજાર સાતસે એક (૭૭૦૧) ઉદયભાંગ બતાવેલ છે. તેમાં દેવતા ના ૬૪ અને નારકના પાંચ આ ઓગણસીનોર ભાંગાએ અધિક હેવાથી કુલ ૭૭૭૦ ઉદયભાંગા હોય છે. Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ પંચસો ગ્રહ તૃતીયખંડ ત્યાં સામાન્યથી સત્તાસ્થાને ચાર, ઉદયસ્થાન ગુણિત ૩૬, અને ઉદયભંગ ગુણિંત ૩૦૬૨૮ છે, તેમાં નારકના ઉદયસ્થાને આશ્રય એક નેવાસીનું સત્તાસ્થાન અધિક હોવાથી સામાન્યથી ચારને બદલે પાંચ, અને નારકના પાંચે ઉદયસ્થાનમાં નેવાસીનું સત્તા સ્થાન અધિક હોવાથી ઉદયસ્થાન ગુણિત છત્રીશને બદલે એકતાલીશ અને દેવતાના ૬૪ ભાંગાઓમાં ૯૨-૮૮એ બે-બે સત્તાસ્થાન હવાથી દેવે આશ્રય ૧૨૮, અને નરકના પાંચ ભાંગાઓમાં ૯૨-૮૯-૮૮ આ ત્રણ-ત્રણ હોવાથી ૧૫, એમ ૧૪૩ સત્તાસ્થાને અધિક થતાં હોવાથી પૂર્વે બતાવેલ ત્રીસ હજાર છસે અઠ્ઠાવીસમાં તે ઉમેરતાં ત્રીશ હજાર સાતસે એકેતેર ઉદયભંગ ગુણિત સત્તાસ્થાને હોય છે. ક્યા કયા ઉદયસ્થાને કેટલા ઉદયભાંગા, અને કયા ઉદયસ્થાનમાં તેમજ ક્યા કયા ઉદયભાંગાઓમાં કેટલાં સત્તાસ્થાને અધિક છે. તે સુગમ છે. તેથી વિસ્તારના ભયથી અહીં ફરીથી બતાવવામાં આવેલ નથી. આ મનુ. પ્રાગ્ય ર૯ ને બંધ પણ છેતાલીશો આઠ પ્રકારે હોવાથી ઉપરના સત્તાસ્થાને બેંતાલીશે આડે ગુણતાં બંધભંગ યુક્ત ઉદયભંગ ગુણિત સત્તાસ્થાને ચૌદ કોડ એકવીશલાખ ચાર અઠોતેર થાય છે. જિનનામ સહિત દેવ પ્રાયોગ્ય ૨૯ ને બંધ યથાસંભવ ચેથાથી આઠમાં ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ સુધીના માત્ર મનુજ કરે છે. તેથી સામાન્ય મનુષ્ય, વૈક્રિય મનુષ્ય અને આહારક મનુષ્ય આશ્રય ૨૧ અને ૨૫ થી ૩૦ સુધીનાં એમ સાત ઉદયસ્થાને હોય છે. અને મનુષ્યગતિના જે છવ્વીસો બાવન ઉદયભાંગા છે. તેમાંથી - કેવળના આઠ અને બે લબ્ધિ અપ. ના આ ૧૦ વિના શેષ છવ્વીસ બેંતાલીશ (૨૬૪૨) ઉદયભાંગા હોય છે. અહીં સામાન્યથી સત્તાસ્થાન હ૩-૮૯ આ બે અને ૨૧ આદિ સાતે ઉદયસ્થાને બને સત્તાસ્થાને હોવાથી ઉદયસ્થાન ગુણિત ૧૪ સત્તાસ્થાને હોય છે. ઉદયભંગ વાર આ ? ૨૧ ના ઉદયે પર્યાપ્તના આઠે ભાંગામાં બે-બે માટે ૧૬, ૨૫ ના ઉદયે હૈ. મનુ. ના આઠમાં એજ પ્રમાણે સોળ, આહા. ના એકમાં ૯૩નું એક, એમ ૧૭, ૨૬ ના પર્યા. ના ૨૮૮ માં બે-બે હેવાથી પાંચસે છેતેર, ૨૭ ના ઉદયે ૨૫ ની જેમ સત્ત, ૨૮ ના ઉદયે સા. મનુ. ના પ૭૬, . મનુના નવ, એમ ૫૮૫ માં બે-બે હોવાથી કુલ અગિયારસે સિત્તેર, અને આહા ના બે માં ૯૩ નું એક–એક એમ સર્વમળી ૧૧૭૨, ૨૯ના ઉદયે પણ આજ પ્રમાણે ૧૧૭૨, ૩૦ ના ઉદયે સા. મનુ. ના અગિયારસો બાવન વિ. યતિને એક મળી અગિયારસે ત્રેપનમાં બે-બે માટે તેવી છે અને આહા.ના એકમાં ૯૩ નું એક, કુલ તેવીસે સાત (૨૩૦૭) એમ સાતે ઉદયસ્થાને મળી ઉદયભંગ ગુણિત સત્તાસ્થાને બાવન સતેર થાય છે. Page #290 -------------------------------------------------------------------------- ________________ સાસંગ્રહ ૨e જિનનામ સહિત ૨૯ ને બંધ આઠ પ્રકારે હેવાથી ઉપરની સંખ્યાને આડે ગુણતાં કુલ બંધ ભંગ યુક્ત ઉદયભંગ ગુણિત સત્તાસ્થાને બેંતાલીસ હજાર બસે સોળ (૪૨૨૧૬) થાય છે. એમ વિકસેન્દ્રિયાદિક ચારે પ્રકારના ર૯ ના બંધસ્થાનના બંધ ભંગયુક્ત ઉદયભંગ ગુણિત સર્વે સત્તાસ્થાને અઠ્ઠાવીસ કોડ પાંસઠ લાખ બાવન હજાર બે થાય છે. - ૨૯ ની જેમ ૩૦ ને બંધ પણ પર્યા. વિકલેન્દ્રિયાદિ ચારે પ્રકારના છ પ્રાપ્ય હોય છે. અને અહીં પણ સામાન્યથી ૨૧ અને ૨૪ થી ૩૧ પર્યંતનાં કુલ નવ ઉદયસ્થાને હોય છે. મનુષ્યગતિમાં ઉત્તર વ. શરીરમાં ઉદ્યોતને ઉદય યતિને જ હોય છે. તેમજ આહારક શરીર પણ યતિઓ જ બનાવે છે. અને તેઓ માત્ર દેવ પ્રાગ્ય જ બંધ કરે છે. વળી આહાકદ્ધિક સહિત દેવ પ્રાગ્ય ૩૦ ને બંધ અપ્રમત્ત અને અપૂર્વકરણ ગુણસ્થાનકે જ હોય છે અને આહારક શરીર તેમજ ક્રિય શરીર છઠે ગુણસ્થાનકે જ બનાવે છે. માટે આહારકના સાત, અને ઉદ્યોતવાળા છે. યતિના ત્રણ, આ દુશ અને કેવળીને આઠ એમ અઢાર વિના શેષ ૭૭૭૩ ઉદયભાંગાએ હેય છે. કઈક વૈક્રિય અને આહારક શરીર બનાવી સાતમે પણ જાય છે. કારણકે સાતમે ગુણસ્થાનકે ક્રિય, આહારક અને ઔદારિક કાયયેગ, ચાર મનના અને ચાર વચનના એમ અગિયાર વેગ બતાવવામાં આવેલ છે. પરંતુ તેવા છે કયારેક જ અને કોઈક જ હોય છે. માટે તેની વિવક્ષા કરેલ લાગતી નથી. વેકિય અને આહારકશરીર બનાવી સાતમે ગુણસ્થાનકે જાય છે, ત્યારે તેઓને આહારકકિ બંધાય તેવા વિશુદ્ધ સંયમસ્થાને પ્રાપ્ત થતાં નથી, પંચસંગ્રહના તૃતીયદ્વારની ગાથા (૫૫) પંચાવન અને તેની ટીકામાં આહારદ્ધિકને ઉદય ન હોય ત્યારે જ આહારદ્ધિકને બંધ હોય છે. એમ સ્વાનુદયબંધી કહેલ છે. અને તેથી જ સિત્તરિ ચૂર્ણિમાં દેવપ્રોગ્ય ૩૦ ના અંધે અને સપ્તતિકાની મૂળ ગાથામાં પણ ૩૧ ના બં ૩૦ નું એક જ ઉદયસ્થાન બતાવેલ છે. ' પરંતુ છઠ્ઠ કર્મગ્રંથની તેમજ આ ગ્રંથની ટીકા વગેરેમાં બતાવેલ છે કે જે જીવને આહા. દ્વિકની સત્તા હેય, તે છ સાતમ-આઠમે ગુણસ્થાનકે આહારદ્ધિક અવશ્ય બાંધે છે. તેથી આહારકદ્ધિક બાબતમાં બે મતે સંભવે છે. અને જ્યારે આહારક શરીરી સાતમે જાય ત્યારે તે તેને આહારકને સાક્ષાત ઉદય હોવાથી સત્તા હોય જ છે. માટે ૩૦ અને ૩૧ ના બંધ આહા. શરીરી આશ્રય આ મતે સ્વર સહિત ૨૯ અને ઉદ્યોત સહિત ૩૦ તેમજ સ્વભાવસ્થ મુનિને ૩૦ એમ બે ઉદયસ્થાન બતાવેલ છે. તેથી ૨૯ ના ઉદયને સ્વર સહિતને એક અને ૩૦ના ઉદયને ઉદ્યોત સહિતને એક એમ Page #291 -------------------------------------------------------------------------- ________________ ૮૦ પચસ ગ્રહ તૃતીયખડ આહારકના બે ભાંત્રા ૩૦ ના ખપે ઘટે, પણ શેષ પાંચ ન ઘટે. તેથી આ આપેક્ષાએ સાત હજાર સાતસેા પંચતેર (૭૭૭૫) ઉદયભાંગા ઢાય છે. ઉદયસ્થાન વાર વિચારીએ તે ૨૧ ના ઉચેતી કરના એક વિના એકતાલીશ (૪૧) ૨૪ ના અગિયાર, ૨૫ના આહ્યા. ના એક વિના ૩૨, ૨૬ ના ૬૦૦, ૨૭ના તીથ કર અને આહા. ના એક-એક એ એ વિના ૩૧, ૨૮ ના આહ્વા, ના એ અને ઉદ્યોતવાળા વૈ. યતિના એક, આ ત્રણ સિવાય અગિયારસો નવ્વાણું, ર૯ના ઉપરના ત્રણ અને તીથ કરના એક આ ચાર વિના સત્તરસો એકયાશી, ૩૦ના આહા. ના એક, વૈ. યતિના એક અને તીથંકરના એક આ ત્રણ વિના એગણત્રીસે ચૌદ, અને ૩૧ ના ઉદયે તીથરના એક વિના (૧૧૬૪) અગિયારસે ચાસઠ, એમ નવે ઉયસ્થાનના મળી પ્રથમ મતે સાત હજાર સાતસે તાંતેર (૭૭૭૩) અને ખીજા મતે ૨૯ તથા ૩૦ ના ઉદયના આહા. ના એક-એક ભાંગા આ એ ભાંગા અધિક ગણીએ તે સાત હજાર સાતસા પંચાતુર (૭૭૭૫) ઉદયભાંગા · · હાય છે. સામાન્યથી અહીં પણ માત્ર ક્ષપકશ્રેણીમાં ૧૩ પ્રકૃતિના ક્ષય પછી જ ઘટે તેવાં પાંચ સત્તાસ્થાના વઈ ૯૩ આદિ પ્રથમનાં છ અને ૭૮ એમ સાત સત્તાસ્થાના ડાય છે, ત્યાં ૨૧ અને ૨૫ના ઉદયસ્થાને સાત-સાત માટે ૧૪, ૨૪ અને ૨૬ ના ઉદય સ્થાનમાં ૯૩–૮૯ વિના પાંચ-પાંચ માટે દશ, ૨૭-૨૮–૨૯ અને ૩૦ ના ઉદયે ૭૮ વિના છ–છ માટે ૨૪, અને ૩૧ ના ઉચે ૯૨-૮૮-૮૬-૮૭ આ ચાર એમ ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાના બાવન (પર) હાય છે. જો ઉદયભ’ગવાર વિચારીએ તે આ પ્રમાણે છે. ૨૧ ના ઉદયે એકે. ના પાંચ, વિલેન્દ્રિયના નવ, ૫. તિ.ના નવ, આ ૨૩ માં ૯૩-૮૯ વિના પાંચ-પાંચ માટે ૨૩ ને પાંચે ગુણતાં એકસા પદર, સામાન્ય મનુષ્યના નવમાં ૭૮ વિના આ જ ચાર માટે નવ ને ચારે ગુણતાં ૩૬, દેવતાના આઠમાં ૯૩ આદિ પ્રથમનાં ચાર માટે ૮ × ૪ = ૩૨, અને નારકના એકમાં ૯૩ વિના પ્રથમનાં ત્રણ એમ સત્ર મળી ૧૮૬. ૨૪ ના ઉસે ૨૩ના બંધમાં મતાવ્યા પ્રમાણે ત્રેપન, ૨૫ના ઉદયે એકે. ના સાતમાં પહેલાંની જેમ ૨૯, વૈ. તિ.ના આઠ, વૈ. મ. ના આઠે આ સાળમાં ૯૨-૮૮ એ-એ, તેથી મૌશ, દેવતાના આટૅમાં પ્રથમનાં ચાર માટે ૩૨, અને નારકના એકમાં ૯૩ વિના ત્રણ, માટે સમળી ૯૬ છન્નું, ૨૬ ના ઉદયે ૨૩ ના બંધમાં બતાવ્યા મુજબ છવ્વીસે નવ્વાણુ, ૨૭ ના ઉદયે એકેન્દ્રિયના છમાં ૯૨-૮૮-૮૬ અને ૮૦ આ ચાર માટે ૨૪, વૈ. તિય "ચના આઠ અને બૈ. મનુ. ના આઠે, આ સેાળમાં ૯૨-૮૮, એ માટે ૩૨, દેવતાના માઢમાં પ્રથમના ચાર માટે ૩૨, નારસના એકમાં ૯૩ વિના ત્રણ, કુલ એકાણું. ૯૧. Page #292 -------------------------------------------------------------------------- ________________ સારસંગ્રહ ૧૮૧ ૨૮ ના ઉદયે વિકલેન્દ્રિયના છે, સામાન્ય તિર્યંચના પ૭૬, સામાન્ય મનુષ્યના ૫૭, એમ ૧૧૫૮માં ૯૨-૮૮-૮૬-૮૦ આ ચાર-ચાર હોવાથી અગિયારસો અઠ્ઠ.વનને ચારે ગુણતાં બેંતાલીસે બત્રીસ. વૈ. તિર્યંચના સેળ, વે. મનુ. ના આઠ આ ૨૪ માં ૨-૮૮ બે-બે માટે ૪૮, અને દેવતાના સેળમાં ૯૩ આદિ પ્રથમનાં ચાર માટે ૬૪, નારકના એકમાં ૯૩ વિના ત્રણ, કુલ સુડતાલીસે સુડતાલીશ. ૨૯ ના ઉદયે વિકેન્દ્રિયના ૧૨, સામા. તિર્યંચના ૧૧૫૨, સામા. મનુ. ના ૫૭૬, એમ ૧૭૪૦ ભાંગામાં ૯૨-૮૮-૮૬-૮૦ એમ ચાર ચાર લેવાથી ૧૭૪૦ ને ચારે ગુણતાં છ હજાર નવસે સાઠ, વૈ તિ. ના સેળ, . મન ના આઠ આ ૨૪ માં ૨-૮૮ બેબે માટે ૪૮, દેવતાના સેળમાં પ્રથમના ચાર માટે ચેસઠ (૬૪) અને નારકના એકમાં ૯૩ વિના પ્રથમનાં ત્રણ, કુલ સાત હજાર પંચોતેર. ૩૦ ના ઉદયે વિકસેન્દ્રિયના ૧૮, સા. તિના ૧૭૨૮, સામાન્ય મનુષ્યના ૧૧૫ર, એમ કુલ ૨૮૯૮ ભાંગામાં ૯૨-૮૮-૮૬-૮૦ આ ચાર-ચાર લેવાથી ૨૮૯૮ ને ચારે ગુણતાં અગિયાર હજાર પાંચસો બાણું. વૈ. તિ. ના આઠમાં ૯૨-૮૮ બે-બે માટે સોળ, દેવતાના આઠમાં પ્રથમનાં ચાર-ચાર હેવાથી ૩૨. એમ કુલ અગિયાર હજાર છસો ચાળીસ, ૩૧ ના ઉદયે અગિયારસે ચોસઠ ભાંગાઓમાં ૨-૮૮ ૮૬૮૦ એમ ચાર-ચાર હેવાથી અગિયારસે ચેસઠને ચારે ગુણતાં છેતાલીશે છપન. " એમ સર્વે મળી ઉદયભંગ ગુણિત સત્તાસ્થાને એકત્રીસ હજાર બસે તેંતાલશ થાય, અને મતાંતરે ૨૯ અને ૩૦ ના ઉદયે આહા. ને એક–એક ભાગે બતાવેલ છે. તેમાં ૯૨ નું એક જ સત્તાસ્થાન હોય, માટે આ બે ઉદયસ્થાનમાં પૂર્વે બતાવેલ સત્તા સ્થાનેમાં એક-એક વધારે અને સર્વ સત્તાસ્થાનમાં બે વધારે સમજવાં. જે છ વિકસેન્દ્રિય પ્રાગ્ય અને પં. તિ. પ્રાગ્ય ૨૯ ને બંધ કરે છે તે સઘળા છ ઉદ્યોત સહિત ૩૦ ને પણ બંધ કરે છે. અને બંધ ભાંગા પણ વિકલેન્દ્રિ યના કુલ ૨૪ અને ૫. તિ. ના ૪૬૦૮ હોય છે. માટે જેમ રત્ના બંધમાં વિકસેન્દ્રિય અને પંચે. તિર્યંચ પ્રાગ્ય બંધમાં બતાવેલ છે તેજ પ્રમાણે ૩૦ના બંધમાં પણ ઉદયસ્થાને, 'ઉદયભાંગ, સામાન્યથી સત્તાસ્થાને ઉદયસ્થાન ગુણિત, ઉદયભંગ ગુણિત અને બંધ ભંગ યુક્ત ઉદયભંગ ગુણિત સત્તાસ્થાને હોય છે. માટે ફરીથી બતાવેલ નથી. જિનનામ સહિત મનુષ્ય પ્રાપ્ય ૩૦ ને બંધ માત્ર સમ્યકત્વી દે તથા નારક જ કરે છે. તેથી જિનનામ સહિત મનુષ્ય પ્રાગ્ય ૩૦ ના બધે દેવે અને નારકને સંભવતાં ૨૧-૨૫-૨૭-૨૮-૨૯ અને ૩૦ આ છ ઉદયસ્થાને હોય છે. ત્યાં ૨૧ ના ઉદયે દેવતાના આઠ, અને નારકને એક એમ, નવ, રપ અને ર૭ના પણ એજ પ્રમાણે Page #293 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ પંચસંગ્રહ તૃતીયખંડ નવનવ, ૨૮ ના ઉદયે દેવતાના સેળ, નારકને એક, એમ સત્તર, ર૯ ના પણ એજ સત્તર, ૩૦ ના ઉદયે દેવતાના આઠ, એમ છએ ઉદયસ્થાને મળી એગણસિત્તેર (૬૯) ઉદયભાંગા હાય છે. અહીં સામાન્યથી સત્તાસ્થાને ૯૩ અને ૮૯ એમ બે હોય છે. પરંતુ નારકને ૮૯નું એક જ હોય છે. માટે દેવતાના દરેક ઉદયભાંગામાં બે-બે અને નારકના ઉદયભાંગામાં સર્વત્ર ૮૯નું એક-એક જ હોય છે. છ એ ઉદયસ્થાનમાં આ બે-બે સત્તાસ્થાને લેવાથી ઉદયસ્થાન ગુણિત બાર, અને ઉદયભંગવાર વિચારીએ તે ૨૧ ના ઉદયે દેવતાના આઠમાં બે-બે માટે સેળ, નારકના એકમાં ૮૯નું એક, એમ સત્તર. એમ ૨૫ ના ઉદયનાં સત્તર, ૨૭ ના સત્તર, ૨૮ના ૩૩, ૨૯ ના ૩૩, અને ૩૦ નાં રોળ એમ ઉદયભંગ ગુણિત કુલ સત્તાસ્થાનો એક તેત્રીશ, અને જિનનામ સહિત મનુષ્ય પ્રાગ્ય ૩૦ ને બંધ આઠ પ્રકારે હેવાથી એક તેત્રીશને આઠ ગુણતાં બંધભંગ યુક્ત ઉદયભંગ ગુણિત સર્વ સત્તાસ્થાને એક હજાર ચેસઠ થાય છે. આહા. દ્ધિક સહિત દેવ પ્રાપ્ય ૩૦ ને બંધ સાતમા અને આઠમા ગુણસ્થાનક વાળા યતિઓને જ હોય છે. અને અહીં પહેલા મત પ્રમાણે આહા. અને ક્રિયના ઉદયસ્થાનેને સંભવ નથી. માટે સ્વભાવસ્થ મનુષ્ય આશ્રયી ૩૦ નું એક જ ઉદયસ્થાન હોય છે. | મુનિઓને છ સંઘયણ, છ સંસ્થાન, બે વિહાગતિ અને બે સ્વર સિવાયની કોઈપણ પરાવર્તમાન અશુમપ્રકૃતિઓને ઉદય હેતું નથી, તેથી છ સંઘયણને છ સંસ્થાને ગુણતાં ૩૬, તેને બે વિહાગતિએ ગુણતાં ૭૨, અને તેને બે સ્વરે ગુણતાં એકસે ચુમ્માલીશ ઉદયભાંગી હોય છે. અહીં સત્તાસ્થાન ૯૨ નું એક જ હોય છે. કારણ કે જે સમ્યક્દષ્ટીને જિનનામની સત્તા હોય તે જિનનામ બંધમાં પણ અવશ્ય હોય, અને જે જિનનામને બંધ હોય તે બંધસ્થાન ૩૦ ના બદલે ૩ નું થાય. .. દરેક ઉદયભાંગે પણ ૯૨ નું એક જ સત્તાસ્થાન હોય છે, માટે ઉદયભંગગુણિત કુલ ૧૪૪ અને પહેલાં બતાવ્યા મુજબ આહારક શરીરીના ૨૯ ના અને ૩૦ના બે ભાંગા અધિક ગણીએ તે કુલ ઉદયભંગ અને ઉદયભંગ ગુણિત સત્તાસ્થાને ૧૪૪ ને બદલે ૧૪૬ સમજવાં. આહા. દ્ધિક સહિત ૩૦ ને બંધ એક જ પ્રકારે હોવાથી બંધભંગ યુક્ત ઉદયભંગ ગુણિત સત્તાસ્થાને પણ ૧૪૪ અથવા ૧૪૬ જ હોય છે. Page #294 -------------------------------------------------------------------------- ________________ સારસંહ ૨૮૩ એમ ચારે પ્રકારના ૩૦ ના બંધસ્થાન આશ્રય કુલ બંધભંગ યુક્ત ઉદયભંગ ગુણિત સત્તાસ્થાને પહેલા મને ચૌદ કોડ ચુમ્માલીશ લાખ દશ હજાર પાંચસેને સળ અને બીજા મતે ચૌદ ક્રોડ ચુમ્માલીશ લાખ દશ હજાર પાંચસેને અઢાર હેય છે. આહા. દ્રિક અને જિનનામ સહિત દેવ પ્રાગ્ય ૩૧ ના બંધે પણ જેમ દેવ પ્રાગ્ય ૩૦ ના બધે બતાવેલ છે. તે જ પ્રમાણે પ્રથમ મતે ૩૦ નું એક ઉદયસ્થાન, ૧૪૪ ઉદયભાંગા અને ૯૩ નું એક સત્તાસ્થાન, ઉદયભંગ ગુણિત અને બંધભંગ યુક્ત ઉદયભંગ ગુણિત સત્તાસ્થાને એકસે ચુમ્માલીશ, અને બીજા મતે ૨૯ અને ૩૦ એમ બે ઉદયસ્થાન, ૧૪૬ ઉદયભાંગા, સત્તાસ્થાન સામાન્યથી ૯૩ નું એક, ઉદયભંગ ગુણિત તેમજ બંધભંગ યુક્ત ઉદયભંગ ગુણિત સત્તાસ્થાને એકસે છેતાલીશ હેય છે. એકને બંધ આઠમાના સાતમા ભાગથી દશમા ગુણસ્થાનક સુધી હોય છે. અને ત્યાં સ્વભાવસ્થ મુનિને ૩૦ નું એક જ ઉદયસ્થાન હોય છે. ઉપશમશ્રણ પ્રથમના ત્રણ સંઘયણવાળા અને ક્ષપકશ્રેણી પ્રથમ સંઘયણવાળા જ કરી શકે છે. માટે અહીં એક-એક સંઘયણના ઉદયના છ સંસ્થાન, બે વિહાગતિ અને બે સ્વર સાથે ગુણતાં ૨૪-૨૪ ઉદયભાંગા થાય છે. માટે ત્રણે સંઘયણ આશ્રયી ૭૨ ઉદયભાંગ હોય છે. સત્તાસ્થાન પ્રથમનાં ચાર અને બીજાં ચાર એમ આઠ હોય છે. ત્યાં ઉપશમશ્રેણીમાં દશમા ગુણસ્થાનક સુધી અને ક્ષપકશ્રેણીમાં નવમા ગુણસ્થાનકે તેર પ્રકૃતિને ક્ષય ન થાય ત્યાં સુધી પ્રથમનાં ચાર અને તેર પ્રકૃતિએને ક્ષય થયા પછી દશા ગુણસ્થાનક સુધી બીજાં ચાર સત્તાસ્થાને હોય છે. હવે ઉદયભંગ આશ્રયી વિચારીએ તે બીજા અને ત્રીજા સંઘયણના ઉદયવાળા ૪૮ ભાંગાઓમાં પ્રથમનાં ચાર-ચાર માટે એક બાણું, અને ક્ષપકશ્રેણીમાં પ્રથમ સંધયણને જ ઉદય હોય છે. તેથી સર્વ શુભપ્રકૃતિના ઉદયવાળા એક કાંગામાં નવમા ગુણ સ્થાનકે તેર પ્રકૃતિને ક્ષય ન થાય ત્યાં સુધી તીર્થકર અને અતીર્થકર કેવળી ભગવંતને આશ્રયી પ્રથમનાં ચાર અને તેર પ્રકૃતિએના ક્ષય પછી બીજા ચાર એમ આડ અને તે સિવાયના ૨૩ ભાંગાએ સામાન્ય કેવળની અપેક્ષાએ જ હેય છે. તેથી તે ૨૩ માં નવમા ગુણસ્થાનકે ૧૩ પ્રકૃતિને ક્ષય ન થાય ત્યાં સુધી ૯૨-૮૮ અને ૧૩ પ્રકૃતિને ક્ષય થયા બાદ ૭૯-૭૫, આ ચાર સત્તાસ્થાને હોય છે. પરંતુ તીર્થકર થવાના ભાવથી પહેલાં ત્રીજા ભવમાં મનુષ્ય જિનનામ નિકાચિત કરી ઉપશમ શ્રેણી પણ કરી શકે છે. તેથી તે ત્રીજા ભવની અપેક્ષાએ ૯૩ અને ૮૯ આ બે સત્તાસ્થાને અધિક ઘટે છે. માટે આ ૨૩ ભાંગાઓમાં ૯૩-૮૯-૯૨-૮૮-૭૯ અને ૭૫ એમ છ-છ સત્તાસ્થાન હેવાથી ૧૩૮ સત્તાસ્થાને, એમ ઉદયભંગ ગુણિત કુલ સત્તાસ્થાને (૩૩૮) ત્રણસો આડત્રીશ થાય છે. Page #295 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ તૃતીયખંડ મધના અભાવે પ્રથમ તીર્થંકર અને અતી 'કર કેવળી પરમાત્માને આશ્રર્યાં ૨૪ અને ૨૫ વિના ૨૦ આદિ દશ ઉદયસ્થાને, અને ૬૨ ઉદયભાંગા બતાવેલ છે. ત્યાં કેવળી આશ્ચર્યો ૩૦ ના ઉચે તીર્થંકરના એક, અને સામાન્ય કેવળીના પ્રથમ સંઘયણુના ઉદયવાળા ૨૪ એમ ૨૫ ભાંગા બતાવેલ છે. પરંતુ બંધના અભાવે ઉપથમ શ્રેણીમાં અગિયારમા ગુરુસ્થાનકે ત્રણ સંઘયણના ઉદય હાવાથી સ્વભાવસ્થ ૩૦ ના ઉદયના ૨૪ ના બદલે (૭૨) બહેાંતેર અને તીથ કર કેવળીના એક એમ તાંતેર અને દશે ઉદયસ્થાને મળી (૬૨) ખાસઠ ને બદલે એકસેાદશ (૧૧૦) ઉદયભાંગા હોય છે. २८४ ૮૬ અને ૭૮ વિના સામાન્યથી ૧૦ સત્તાસ્થાનેા હોય છે. ત્યાં ૨૦-૨૬ અને ૨૪ આ ૩ ઉદયસ્થાનેામાં ૭૯-૭૫ એમ એ-એ, માટે ૬, ૨૧-૨૭ અને ૩૧ ના ઉદયે ૮, અને ૭૬ એમ બે-બે તેથી ૬, ૨૯ ના ઉદયે ૮૦ આદિ ૪ અને ૩૦ ના ઉદયે પણ ૮૦ આદિ ૪ તેમજ ૧૧ મા ગુજીસ્થાનક આશ્રર્યો પ્રથમનાં ૪ એમ ૮, ૯, ના ઉચે ૭-૭૧ અને ૮ આ ૩ તેમજ ૯ ના ઉદયે ૮૦-૭૬ અને ૯ મા ૩ એમ ઉદયસ્થાન ગુણિત કુલ સત્તાસ્થાના ૩૦ થાય છે. ઉદય ભગવાર આ પ્રમાણે ૨૦ ના ઉદયના ભાંગા ૧ માં ૭૯ અને ૭૫, અને ૨૬ના ૬ ભાંગામાં પણ આજ એ માટે ૧૨, એજ પ્રમાણે ૨૮ ના ૧૨ ભાંગામાં ૨૪, ૨૯ ના સામાન્ય કેવળીના ૧૨ બાંગામાં ૨૪, અને તીથ કર કેવળીના ૧ માં ૮૦ અને ૭૬ આ એ એમ ૨૬, ૩૦ના ઉદયે અગિયારમા ગુણસ્થાનકે જ ઘટતા ખીન્દ્ર અને ત્રૌજા સ'ધયણુના ઉક્રયવાળા ૪૮ માં પહેલાં ચાર-ચાર માટે ૧૯૨, અને પ્રથમ સંઘયણવાળા સર્વ પ્રશસ્ત પ્રકૃતિ વિનાના ૨૩ માં ૧૧ મા ગુણસ્થાનકની અપેક્ષાએ પ્રથમનાં ૪ અને ૧૨મા તથા ૧૩મા ગુણુસ્થાનકની અપેક્ષાએ અને ૭૫ એમ એ-એ, એમ એક-એક ભાંગામાં ૬-૬ સત્ત સ્થાને હાવાથી ૨૩ ને ૬ એ ગુણુતાં ૧૩૮, અને સત્ર પ્રશસ્ત પ્રકૃતિવાળા ૧ ભાંગમાં ૧૧ મા ગુરુસ્થાનકની અપેક્ષાએ પહેલાં ૪ અને ૧૨ મા ગુરુસ્થાનકની અપેક્ષાએ ૮૦ આદિ ૪ એમ ૮ અને સ્વરના નિરોધ પછીના તીથ કર કેવળીના ૧ માં ૮૦ અને ૭૬ એમ ૨, આ પ્રમાણે ૩૦ ના ઉદયનાં ૩૪૦ તેમજ ૨૧, ૨૭ અને ૩૧ ના ઉદયના - ૧ ભાંગામાં ૮૦ અને ૭૬ એમએ-ત્ર માટે ૬ તેમજ ૮ અને ૯ ના ઉદયના ૧ માં ૩-૩ માટે હું એમ ઉદયભ’ગ ગુણિત કુલ સત્તાસ્થાને ૪૧૬ થાય છે. • ચોદ જીવસ્થાનકમાં નામકમના બધ ઉદય અને સત્તાસ્થાનેાના વિચાર ’ -: સૂક્ષ્મ અપર્યાપ્ત વગેરે સાતે લબ્ધિ અપર્યાપ્ત જીવાને ૨૩, ૨૫, ૨૬, ૨૯ અને ૩૦ આ પાંચ ખંધસ્થાના હોય છે. ૨૮ તુ' બધસ્થાન ધ્રુવ અને નરક પ્રાયેાગ્ય છે. અને લબ્ધિ. અપર્યાપ્ત જીવા ધ્રુવ તથા નરક ચેાગ્ય બધ કરી શકતા જ નથી, માટે Page #296 -------------------------------------------------------------------------- ________________ સારસંપ્રહ તેઓને ૨૮ નું બંધસ્થાન ન હોય. ૩૧ અને ૧ નું બંધસ્થાન મુનિઓને જ હોય છે, માટે આ જીવને ૨૩ આદિ ઉપર બતાવેલાં પાંચ બંધસ્થાને જ હોય છે. ત્યાં ૨૩ના બંધના ૪, ૨૫ ના ૨૫, ૨૬ ના ૧૬, ૨૯ ના વિકસેન્દ્રિય પ્રોગ્ય ૨૪, પંચેન્દ્રિય તિર્યંચ પ્રાગ્ય છેતાલીશ સે આઠ અને મનુષ્યપ્રાગ્યના છેતાલીસે આઠ એમ કુલ બાણુઓ ચાલીસ બંધ ભાંગ હોય છે જિનનામ સહિત દેવ પ્રાગ્ય ૨૯ ને બંધ આ છ કરી શક્તા નથી, માટે દેવ પ્રાગ્ય ૮ ભાંગ અહીં ઘટતા નથી. ૩૦ ના બંધના વિકલેન્દ્રિયના ૨૪ અને પંચે. તિર્યંચના છેતાલીશ સે આઠ, એમ છેતાલીશ સે બત્રીસ (૪૬૩૨) ભાંગાઓ હોય છે. જિનનામ સહિત મનુષ્ય પ્રાગ્ય ૩૦ ના બંધના ૮ અને આહારકટ્રિક સહિત દેવ પ્રાગ્યનો એક, આ નવ ભાંગા આ જીવમાં ઘટતા નથી, માટે પાંચે બંધસ્થાનના કુલ બંધભાંગા તેર હજાર નવસે સત્તર હોય છે. અહીં સામાન્યથી ઉદયસ્થાન પિતાપિતાનાં પ્રથમનાં બે હોય છે, તેથી સૂક્ષમ અપર્યાપ્ત અને બાદર અપર્યાપ્ત એકેન્દ્રિયને ૨૧, અને ૨૪ આ બે, અને અપર્યાપ્ત બેઈન્દ્રિય આદિ પાંચ વસ્થાનકમાં ૨૧ અને ૨ આ બે ઉદયસ્થાને હેય છે. તેમાં સૂક્ષમ અપર્યાપ્તને ૨૧ ના ઉદયે સૂક્ષમ અપર્યાપ્ત અયશને એક અને ૨૪ના ઉદયે સૂક્ષમ અપર્યાપ્ત પ્રત્યેક અને સાધારણના અયશ સાથેના બે ઉદય ભાંગા હેય છે. બંને ઉદયસ્થાને મળી ત્રણ ઉદયભાંગા. બાદર અપર્યાપ્તને ૨૧ ના ઉદયે બાદર અપર્યાપ્ત અયશને એક અને ૨૪ના ઉદયે બાદર અપર્યાપ્ત પ્રત્યેક અને સાધારણના અયશ સાથેના બે એમ કુલ ત્રણ ભાગ હેય છે. બેઇન્દ્રિયાદિ ત્રણે અપર્યાપ્તાઓને ૨૧ને એક-એક, અને રને એક-એક એમ . બે ઉદયસ્થાનના બે, ત્રણેના મળીને કુલ ૬ ઉદયભાંગ હેય. અસંજ્ઞી પંચે. તિય અને ૨૧ અને ૨૬ના ઉદયને એક-એક અને મનુષ્યને એક-એક એમ કુલ ચાર ભાંગા, એજ પ્રમાણે અપર્યાપ્ત-સંજ્ઞી પંચે. તિવચને અને મનુષ્યને ૨૧ ના ઉદયને એક-એક એમ કુલ બે અને ૨૬ ના ઉદયના પણ બે કુલ ૪ ઉદયભાંગા હેય. ૨૩ આદિ પાંચે બંધસ્થાનેમાં સામાન્યથી અહીં સત્તાસ્થાને ૨, ૮૮, ૮૬, ૮૦ અને ૭૮ આ પાંચ હોય છે. શેષ સત્તાસ્થાને ક્ષપકશ્રેણીમાં જ અથવા જિનનામ યુક્ત હોવાથી અહીં ઘટતાં નથી. - ત્યાં અપર્યાપ્ત સૂક્ષમ એકે. ને ૨૧ અને ૨૪ આ બંને ઉદયસ્થાનમાં પણ પાંચ પાંચ લેવાથી ઉદયસ્થાનગુણિત સત્તાસ્થાને સૂક્ષ્મ અપર્યાપ્તાને ૧૦ અને ઉદયભંગ ગુણિત ૨૧ના એક ભાંગામાં પાંચ અને ૨૪ના બંને ભાંગામાં પાંચ-પાંચ માટે ૧૦ એમ સર્વે મળી ઉદયભંગગુણિત સત્તાસ્થાને ૧૫ થાય, Page #297 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ વતીયખડ એજ પ્રમાણે બાદર-અપર્યાપ્ત એકે, ને પણ સામાન્યથી પાંચ, ઉદયસ્થાન ગુણિત ૧૦, અને ઉદયભંગગુણિત ૧૫ સત્તાસ્થાને થાય. અપર્યાપ્ત-બેઈ. આદિ ૩ જીવસ્થાનકોમાં પણ સામાન્યથી આ પાંચ અને ઉદય સ્થાનગુણિત તેમજ ઉદયભંગગુણિત પણ દસ-દસ સત્તાસ્થાને હોય છે. અપર્યાપ્ત અસંશો પંચે. ને પણ સામાન્યથી આ પાંચ અને બંને ઉદયસ્થાને પાંચ-પાંચ માટે ઉદયસ્થાનગુણિત ૧૦, અને જે ઉદયભંગવાર વિચારીએ તે ૨૧ના ઉદયે તિર્યંચના ૧ ભાંગામાં પાંચ અને મનુષ્યના ૧ માં ૭૮ વિના ચાર એમ નવ; એજ પ્રમાણે ૨૬ના ઉદયે પણ નવ, કુવા ઉદયભંગગુણિત સત્તાસ્થાને ૧૮ થાય એ જ પ્રમાણે અપર્યાપ્ત સંજ્ઞી પંચે. ને પણ સામાન્યથી પાંચ, ઉદયસ્થાનગુણિત ૧૦ અને ઉદયભંગ ગુણિત ૧૮ સત્તાસ્થાને થાય. બંધભંગયુક્ત ઉદયભંગ ગુણિત સત્તાસ્થાને જે બંધસ્થાનના જેટલા ભાંગા હેય તેની સાથે ઉદયભંગગુણિત સત્તાસ્થાનોને ગુણવાથી પ્રાપ્ત થાય છે. તે જ પ્રમાણે સામાન્ય સંધમાં બતાવેલ છે તે પ્રમાણે અહીં પણ પિતાની મેળે જ વિચારવાં. સૂલમ પર્યાપ્ત એકે. ને પણ પ્રથમની જેમ ૨૩ આદિ પાંચ બંધસ્થાને અને કુલ બંધ ભાંગા તેર હજાર નવસે સત્તર હોય છે. અહિં ઉદયસ્થાન ૨૧, ૨૪, ૨૫ અને ૨૬ આ જ હોય છે. ત્યાં ૨૧ ના ઉદયે સૂક્ષમ પર્યાપ્ત અયશને ૧, ૨૪ના ઉદયે સૂમ પર્યાપ્ત પ્રત્યેક અને સાધારણ સાથે અયશના બે, એ જ પ્રમાણે ૨૫ અને ૨૬ ના ઉદયના પણ બે-બે, કુલ ચારે ઉદયસ્થાને મળી સાત ઉદયભાંગા હેય છે, અહિં પણ ૨૩ આદિ પાંચે બંધસ્થાનમાં પહેલાંની જેમ સામાન્યથી ૯૨ આદિ પાંચ અને ચારે ઉદયસ્થાનમાં પાંચ પાંચ હેવાથી ઉલયસ્થાનગુણિત સત્તાસ્થાને ૨૦ હેય છે. ઉદયભંગવાર વિચારીએ તે ૨૧ ના ઉદયના ૧ માં પાંચ, ૨૪ ના ઉઢયના બને ભાંગાઓમાં પાંચ-પાંચ માટે ૧૦, શરીર પર્યાપ્તએ પર્યાપ્ત થયા બાદ ૭૮નું સત્તાસ્થાન તેઉકાય અને વાયુકાયમાં જ ઘટે છે. પણ અન્ય છમાં ઘટતું નથી. તેમજ તેઉકાય અને વાયુકાયને સાધારણને ઉદય હેતું નથી. માટે ૨૫ ના સૂફમપર્યાપ્ત પ્રત્યેક ના ૧ માં પાંચ અને સૂમિ પર્યાપ્ત સાધારણના ૧ માં ૭૮ વિના ચાર, એમ નવ. એજ પ્રમાણે રહના ઉદયે પણ નવ. એમ ઉદયભંગગુણિત સર્વ સત્તાસ્થાને ૩૩ થાય છે. બાદર પર્યાપ્ત એકે, ને પણ પહેલાની જેમ ૨૩ આદિ પાંચ બંધસ્થાને અને તેર હજાર નવસે સત્તર બંધ ભાંગા હોય છે. તેઓને આતપ અથવા ઉદ્યોતના ઉદયને પણ સંભવ છે. તેથી ૨૧ આદિ ચાર ઉપરાંત ર૭નું ઉદયસ્થાન અધિક હોવાથી કુલ પાંચ ઉદયસ્થાને હાય છે. Page #298 -------------------------------------------------------------------------- ________________ સારસંગ્રહ ત્યાં ૨૧ના ઉદયે બાદર પર્યાપ્તના યશ અને અયશ સાથેને બે, ૨૪ ના ઉદયે બાદર પર્યાપ્ત પ્રત્યેક અને સાધારણના યશ અને અયશ સાથે બે-બે માટે ચાર અને ક્રિય વાયુકાયનો એક એમ કુલ પાંચ. એ જ પ્રમાણે ૨૫ના ઉદયના પણ પાંચ, ૨૬ ના ઉદયે ઉચ્છવાસના ઉદય સહિત આજ પાંચ અથવા ઉચ્છવાસના અનુદયે આતપના ઉદયના બાદરપર્યાપ્ત પ્રત્યેકના યશ અને અયશ સાથેના બે, અને ઉદ્યોતના ઉદયના બાદરપર્યાપ્ત પ્રત્યેક અને સાધારણના યશ અને અયશ સાથે ગુણતાં ૪, એમ કુલ અગિયાર. ૨૭ ના ઉદયે આપના ૨ અને ઉદ્યોતના ૪, એમ ૬, એમ પાંચે ઉદયસ્થાને મળી કુલ ૨૯ ઉદય ભાંગ હોય છે. અહીં પણ ૨૩ આદિ પાંચે બંધસ્થાને સામાન્યથી ૯૨ આદિ પાંચ સત્તાસ્થાને અને ૨૧ થી ૨૦ સુધીના ચારે ઉદયસ્થાનમાં પાંચ પાંચ. પરંતુ ર૭ને ઉદય તેઉકાય, વાયુકાયને ન હોવાથી તેમજ અન્યોને પણ સર્વ પર્યાપ્તીએ પૂર્ણ થયેલ હોવાથી ૭૮ વિના ચાર સત્તાસ્થાને હોય છે. માટે ઉદયસ્થાનગુણિત સત્તાસ્થાને ૨૪ અને ઉદય. ભંગ વાર વિચારીએ તે ૨૧ ના ઉદયન બંને ભાંગાઓમાં પાંચ-પાંચ માટે ૧૦ (દસ). ૨૪ ના ઉદયના વૈકિયવાયુકાયના ૧ માં ૯૨, ૮૮ અને ૮૬ આ ત્રણ અને શેષ ચાર ભાંગામાં પાંચ-પાંચ માટે ૨૦, એમ કુલ ત્રેવીસ. ૨૫ ના ઉદયે વૈક્રિય વાયુકાયના ૧ માં ૯૨ આદિ ૩ અને તેઉકાય, વાયુકાયામાં ઘટી શકે તેવા બાદર-પર્યાપ્ત-પ્રત્યેક અયશના ૧ માં પાંચ અને શેષ ત્રણમાં ૭૮ વિના ચાર-ચાર, માટે ૧૨, એમ સર્વે મળી ૨૦ સત્તાસ્થાને. ૨૬ના ઉદયે ઐક્રિયવાયુકાયના ૧ માં ૯૨ આદિ ૩ અને તેઉકાય, વાયુકાયમાં સંભવતા બાદર-પર્યાપ્ત–પ્રત્યેક અયશના ૧ માં પાંચ અને શેષ ૮ માં ૭૮ વિના ૪ માટે ૩૬, એમ ૨૬ના ઉદયના કુલ ૪૪ ર૭ના ઉદયના એ ભાંગામાં ૭૮ વિના ચારચાર માટે ૨૪, એમ પાંચ ઉદયથાને મળીને ઉદયભંગ-ગુર્ણિત સત્તાસ્થાને ૧૨૧ થાય છે. પર્યાપ્ત વિકસેંદ્રિયને પણ ૨૩ આદિ પાંચ બંધસ્થાને અને તેર હજારનવસે સત્તર બંધમાંગ હોય છે. અહીં ૨૧, ૨૬, ૨૮, ૨૯, ૩૦ અને ૩૧ આ છ ઉદય સ્થાને હેય છે. - ત્યાં ૨૧ના ઉદયે પર્યાપ્ત યશ-જયશના બે, એજ પ્રમાણે ૨૬ અને ૨૮ના પણ બે-બે. રત્ના ઉચ્છવાસના ઉદય સહિતના બે અને ઉચ્છવાસના અનુદયે ઉદ્યોતના ઉદયના બે એમ ચાર, ૩૦ ના ઉદયે સ્વરના ઉદય સહિતના ચાર અને સ્વરના અનુદયે ઉદ્યોતના ઉદયના બે એમ છે, અને ૩૧ના ઉદયના ચાર એમ છ એ ઉદયસ્થાનના એક-એકના ૨૦–૨૦ અને ત્રણેના મળીને કુલ ૬૦ ઉદયભાંગ હોય છે. અહીં પણ ૨૩ અદિ પાંચે બંધસ્થાનેમાં સામાન્યથી સત્તાસ્થાને ૯૨ આદિ પાંચે અને ૨૧ તથા ૨૦ના ઉદયમાં પાંચ-પાંચ માટે દસ; અને ૨૮ થી ૩૧ સુધીના ૪ ઉદયસ્થાનમાં . ૭૮ વિના ૪-માટે સેળ, એમ ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાને ૨૬ થાય છે. Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ પંચસંગ્રહ તૃતીયખંડ ઉદયભંગવાર વિચારીએ તે ૨૧ના ઉદયના બેમાં પાંચ-પાંચ માટે દસ, એજ પ્રમાણે ૨૬ના બેના મળીને દસ, ૨૮ના બંને ભાંગામાં ૭૮ વિના ચાર–ચાર માટે આઠ, એજ પ્રમાણે ૨૯ના ચારમાં ચાર-ચાર માટે ૧૬, ૩૦ના ૬માં ચાર-ચાર તેથી ૨૪, અને ૩૧ના ૪માં પણું ચાર-ચાર માટે ૧૬ એમ ઉદયભંગ ગુણિત સર્વ સત્તાસ્થાને ૮૪ ચોરાશી છે. પર્યાપ્ત અસંજ્ઞી પંચે. ને પૂર્વની જેમ ૨૩ આદિ પાંચ બંધસ્થાન અને તેરહજાર નવસે સત્તર બંધ - ભાંગા હેાય છે. પરંતુ આ છ સર્વ પર્યાપ્તીએ પર્યાપ્ત દેવ અને નરક પ્રાયોગ્ય ૨૮ને બંધ પણ કરી શકે છે. તેથી ૨૮ નું બંધસ્થાન અને તેના નવ બંધમાંગા અધિક હોય છે, તેથી કુલ ૨૩ આદિ છ બંધસ્થાન અને તેરહજાર નવસે છવ્વીસ બંધભાંગા હેય છે. અહીં પણ બેઈ. પર્યાપ્તાની જેમ ૨૧ આદિ છ ઉદયસ્થાને હોય છે. અને તેના ઉદયમાં પણ અનુક્રમે ૨, ૨, ૨, ૪, ૬ અને ૪ એમ વીસ હોય છે. આ જીવને બે.. પર્યાની જેમ યશ અને સુસ્વર સિવાય બીજી કઈ પણ પરાવર્તમાન શુભ પ્રકૃતિએને ઉદય હેત નથી, માટે ૨૦ જ ભાંગા થાય છે. કેટલાક આચાર્ય મ. સા. ના મતે પર્યાપ્ત સંજ્ઞી પંચે. તિર્યંચની જેમ આ જીવને પણ પરાવર્તમાન દરેક પ્રવૃતિઓ વારાફરતી ઉદયમાં હોઈ શકે છે, તેથી તે મતે સંજ્ઞ પંચે. પર્યાપ્તની જેમ અહીં પણ ૨૧ આદિ છએ ઉદયસ્થાનમાં ૪૯૦૪ ઉદયભાંગે હોય છે, તેથી છ એ ઉદયસ્થાને મળી ચાર હજાર નવસેને ચાર ઉદયભાંગા હોય છે. - અહીં પણ સામાન્યથી ૯૨ આદિ પાંચ સત્તાસ્થાને હોય છે, ત્યાં ૨૭ના બંધ, ૨૧ અને ૨ના ઉદયે પાંચ-પાંચ, માટે ૧૦, અને ૨૮ આદિ ચારે ઉદયસ્થાનમાં ૭૮ વિના ચાર-ચાર, માટે ૧૦. એમ ઉદયસ્થાનગુણિત સત્તાસ્થાને ૨૬ હોય છે. અને ઉદયભંગવાર વિચારીએ તે પણ બેઈ. પર્યાપ્તાની જેમ કુa ઉદયભંગગુણિત સત્તાસ્થાને ચોરાસી (૮) હોય છે. એજ પ્રમાણે ૨૫ ૨૬, ૨૯ અને ૩૦ ના બંધે પણ સામાન્યથી પાંચ, ઉદયસ્થાન ગુણિત ૨૬, એને ઉદયભંગ ગુણિત સત્તાસ્થાને ૮૪ હોય છે, અને અન્ય આચાર્ય મ. સા. ના મતે ઉદયભંગગુણિત સત્તાસ્થાને પિતાની મેળે જ વિચારી લેવાં. આ છ દેવ કે નરક પ્રાગ્ય ૨૮ને બંધ સર્વ પર્યાપ્તીએ પર્યાપ્ત થયા પછી જ કરી શકે છે, પરંતુ અપર્યાપ્ત અવસ્થામાં કરતા નથી, માટે ૨૮ના બંધ, ૩૦ અને ૩૧ આ જ ઉદયસ્થાનો હોય છે. ત્યાં ૩૦ ના ઉદયના સ્વર સહિતના ચાર અને ૩૧ના ચાર એમ આઠ ઉદયભાંગ હોય છે. અને સામાન્યથી સત્તાસ્થાને ૯૨, ૮૮, અને ૮૬ આ ત્રણ હોય છે. અને બને ઉદયથાને ત્રણ-ત્રણ હોવાથી ઉદયસ્થાન ગુણિત ૬, અને ઉદયભંગવાર વિચારીએ તે ૩૦ના ઉદયના ચારે ભાંગાઓમાં ત્રણ-ત્રણ તેથી બાર અને ૩૧ના ઉદયે પણ એજ પ્રમાણે બાર એમ, ઉદયભંગગુણિત સત્તાસ્થાને ૨૪ હેય છે. Page #300 -------------------------------------------------------------------------- ________________ સારસપ્રલ પર્યાપ્ત સંજ્ઞી પંચે. ને ૨૩ આદિ આઠ બંધસ્થાન અને તેરહજાર નવસે પીસ્તાલીશ બંધમાંગા હોય છે. ૨૪નું ઉદયસ્થાન માત્ર એક. માં જ હોવાથી તે વિના ૨૦ વિગેરે અગિયાર ઉદયસ્થાને હોય છે, અને અપેક્ષાએ કેવલી ભગવંતેમાં સંજ્ઞીની વિવક્ષા ન કરી તે ૨૧ અને ૨૫ થી ૩૧ સુધીનાં સાત એમ કુલ ૮ ઉદયસ્થાને હોય છે. અને સામાન્ય એકે. ના ૪૨, વિકાના ૬૬, તેમજ લબ્ધિ અપર્યાપ્ત સંજ્ઞી પંચે. તિર્યંચને ૨૧ અને ૨૬ના ઉદયને એક-એક, એજ પ્રમાણે મનુષ્યને પણ ૨૧ અને ૨૬ ના ઉદયને એક એક એમ કુલ ચાર, એમ સર્વ મળી ૧૧૨ વિના રોષ સાત હજાર છસે ઓગણએંસી ઉદયભાંગ હોય છે. અને એ કેવલીને સંજ્ઞા ન ગણીએ તે કેવલીના આઠ ભાંગા વધુ બાદ કરતાં સાતહજાર છસે એકતેર ઉદયભાંગ હોય છે. . દરેક ઉદયસ્થાને ઉદયભાંગા આ પ્રમાણે છે ૨૦ ના ઉદયને એક, ૨૧ ના ઉદયના પર્યાપ્ત પંચે. તિર્યંચના આઠ, પર્યાપ્ત મનુષ્યના આઠ, દેવતાના આઠ, નારકને એક અને તીર્થકર કેવલીને એક, એમ ૨૯. ૨૫ના ઉદયના વૈક્રિય તિર્યંચના આહ, વૈક્રિય મનુષ્યના આઠ, દેવતાના આહ, નારકને - એક, આહારકને એક એમ ૨૬. રહના ઉદયના પર્યાપ્ત પંચે. તિર્યંચના ૨૮૮, પર્યાપ્ત મનુષ્યના ૨૮૮, એમ ૫૭૬. - ૨૭ના ઉદયના ૨૫ના ઉદયસ્થાનમાં બતાવ્યા મુજબ ૨૬ અને તીર્થંકર પરમાત્માને એક, એમ ૨૭. ૨૮ના ઉદયના સામાન્ય પંચે. તિર્યંચના ૫૭૬, ક્રિય તિર્યંચના ૧૬, સામાન્ય મનુના ૫૭૬, વૈક્રિય મનુના ૯, આહારફના ર, દેવતાના ૧૬ અને નારકને એક, એમ એક હજાર એકસે છાનું. - ર૯ના ઉદયના સામાન્ય તિર્યંચના ૧૧૫૨, વેકિય તિર્યંચના ૧૧, સામાન્ય મનુ ના ૫૭૬, ક્રિય મનુ. ના ૯, આહારકના ૨, તીર્થકર કેવલીને એક, દેવતાના ૧૬ અને . નારકને ૧, એમ સત્તરસે તેર થાય. ૩૦ના ઉદયના સામાન્ય પશે. તિર્યંચના ૧૭૨૮, ઉકિય તિર્યંચના , સામાન્ય મનુષ્યના ૧૧૫૨ વેકિય મનુષ્યને ૧, આહારકને ૧, તીર્થકર કેવલીને ૧ અને દેવતાના ૮ એમ, બેહજાર આઠસે નવાણું ૩૧ના ઉદયના સામાન્ય પંચે. તિર્યંચના ૧૧૫ર. - ૯ ના અને આઠના ઉદયને એક-એક, Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ પંચસંગ્રહ તરીખે એમ કુલ અગિયાર ઉદયસ્થાને મર્યાં ઉદયભાંગ સાતહજાર છસે ઓગણએંશી. અમે કેવલીન વિવક્ષા ન કરીએ તે ૮ બાદ કરતાં સાત હજાર છસેઈકેતેર થાય. સામાન્યથી સત્તાસ્થાને ૩ આદિ ૧૨ હોય છે. અને જે કેવલીને સંજ્ઞા ન ગણીએ તે ૮ અને ૯ વિના શેષ ૧૦ સત્તાસ્થાને હોય છે. સંવેધ - ૨૩ના બંધ ૨૧ અને ૨૫ થી ૩૧ પર્યંતનાં ૭ એમ કુલ ૮ ઉદયસ્થાને હોય છે.અને ત્યાં ૨૧ના ઉદયે, પર્યાપ્ત પંચે. તિર્યંચના ૮, પર્યાપ્ત મનુષ્યના ૮ એમ ૧૬ (સેળ). ૨૫ના ઉદયે, શૈક્રિય તિર્યંચના ૮, શૈક્રિય મનુ.ના ૮, એમ સેળ. ૨ના ઉદયે સામાન્ય તિર્યંચના ૨૮૮, સામાન્ય મનુ ના ૨૮૮ એમ પાંચસે છેતેર. ૨૭ના ઉદયે વૈક્રિય તિર્યંચ અને વૈક્રિય મનુષ્યના ૮-૮ એમ સળ. ૨૮ના ઉદયે, સામાન્ય પંચે. તિર્યંચના પ૭૬, વક્રિય તિર્યંચના ૧૬, સામાન્ય મનુષ્યના ૫૭૬ અને વૈક્રિય મનુ. ના ૮, એમ અગિયારસો છોંતેર. ૨૯ના ઉદયે, સામાન્ય પંચે. તિર્યંચના ૧૧૫ર વૈક્રિય તિર્યંચના ૧૬, સામાન્ય મનુ. ૫૭૬ અને વૈક્રિય મનુના ૮, એમ સત્તરસે બાવન ૩૦ ના ઉદયે, સામાન્ય પશે. તિર્યંચના ૧૭૨૮, વૈકિય તિર્યંચ ના ૮ અને સામાન્ય મનુના ૧૧૫ર એમ અઠ્ઠાવીસ સે અઠ્ઠયાશી અને ૩૧ના ઉદયે સામાન્ય પંચે. તિર્યંચના અગિયારસે બાવન એમ કુલ ઉદયભાંગા સાત હજાર પાંચસે બાણું હોય છે. - ટબા વિ. માં કેટલાક ઠેકાણે વૈક્રિય તિર્યો અને વૈક્રિય મનુષ્ય આશય ઉદયસ્થાને અને ઉદયભાંગા બતાવવામાં આવેલ નથી. પરંતુ સામાન્ય સંધમાં ટીકા આદિમાં આ ઉદયસ્થાને અને ઉદયભાંગાએ પણ બતાવવામાં આવેલ છે. માટે અહીં પણ બતાવેલ છે. આમાં વિવેક્ષા જ કારણ લાગે છે. અહીં સામાન્યથી ૯૨, ૮૮, ૮૬, ૮૦ અને ૭૮ આ પાંચ સત્તાસ્થાને હોય છે. ત્યાં ૨૧ અને ૨૬ના ઉદયે પાંચ-પાંચ હેવાથી ૧૦, ૨૫ અને ૨૭ના ઉદયે ૯૨ અને ૮૮ આ બે-બે માટે ચાર, ૨૮ આદિ ચારે ઉદયસ્થાનમાં ૭૮ વિના ચાર–ચાર હોવાથી ૧૬ એમ ઉદયસ્થાનગુણિત સત્તાસ્થાને ૩૦ હેય છે. ઉદયભંગવાર વિચારીએ તે આ પ્રમાણે ૨૧ના ઉદયે પર્યાપ્ત પંચે. તિર્યંચના ૮ ભાંગામાં પાંચ-પાંચ માટે ૪૦, અને પર્યાપ્ત મનુષ્યના ૮માં ૭૮ વિના ચાર-ચાર માટે ૩૨, એમ. કુલ ૭૨. ૨૫ના ઉદયે ઘક્રિય તિર્યંચ અને વૈકિય મનુ ના ૧૬ માં ૯૨, ૮૮, એ,એ માટે બત્રીશ. Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨ટલે સારસંહે ર૬ના ઉદયે પર્યાપ્ત તિર્યંચના ૨૮૮માં પાંચ-પાંચ માટે ૧૪૪૦ અને મનુષ્યના ૨૮૮માં ૭૮ વિના ચાર-ચાર માટે ૧૧૫ર એમ કુલ પચીશ બાણું. ' ર૭ના ઉદયે ૨૫ના ઉદયની જેમ ૩૨ (બત્રીશ). ૨૮ના ઉદયે સામાન્ય તિર્યંચના ૫૭૬, અને સામાન્ય મનુષ્યના ૫૭૬ આ ૧૧૫રમાં ૯૨ આદિ ચાર–ચાર, માટે ૪૬૦૮, અને વૈક્રિય તિર્યંચના ૧૬ અને વૈક્રિય મનુ. ના ૮ આ ૨૪માં ૯૨-૮૮ આ બે-બે માટે ૪૮, એમ કુલ ચાર હજાર છસે છપન. ર૯ના ઉદયે સામાન્ય પંચે તિર્યંચના ૧૧૫૨ અને સામાન્ય મનુ. ના ૫૭૬ આ ૧૭૨૮ માં ૯૨ આદિ ચાર-ચાર, તેથી ૬૯૧૨, વૈકિય તિર્યંચના ૧૬ અને વૈક્રિય મનુ.ના ૮. આ ૨૪માં ૯૨-૮૮ બે-બે માટે ૪૮, કુલ ૬૯૬૦ (છહજાર નવસે સાઠ) ૩૦ના ઉદયે સામાન્ય પંચે. તિર્યંચન ૧૭૨૮ અને સામાન્ય અનુ. ના ૧૧મર આ ૨૮૮૦માં ૯૨ આદિ ચાર–ચાર માટે ૧૧,૫૨૦ વૈક્રિય તિર્યંચના ૮માં ૯૨, ૮૮ બે-બે માટે ૧૬ એમ સર્વ મળી ૧૧,૫,૩૬ (અગિયાર હજાર પાંચસો છત્રીશ). - ૩૧ના ઉદયે સામાન્ય પંચે. તિર્યંચના ૧૧૫ર માં ૯૨ આદિ ચાર માટે ૪૬૮૦ (છેતાલીશ સે આઠ) એમ આઠે ઉદયસ્થાને મળી ઉદયભંગ ગુણિત સર્વ સત્તાસ્થાને ૩૦,૪૮૮ (વીશ હજાર ચાર અઠ્ઠયાશ) થાય છે. | ૨૫ અને ૨ના બંધ, ૨૩ના બંધમાં બતાવ્યા પ્રમાણે ૨૪ વિના ૨૧ આદિ ૮ ઉદયસ્થાને અને ૭૫૯૨ ઉદયભાંગ હોય છે, પરંતુ ઈશાન સુધીના દેવે પણ બાહર પર્યાપ્ત પ્રત્યેક એકે. પ્રાગ્ય ૨૫ અને ૨૬ને બંધ કરી શકે છે, માટે દેવતાના ૬ ઉદયસ્થાનના ૬૪ ઉદયભાંગ અહીં અધિક ઘટે છે. તેથી કુલ ઉદયભાંગા ૭૫૯૨ના બદલે ૭૬૫૬ (સાતહજાર છસે છપન) સમજવા. ત્યાં દેવેમાં સંભવતા ૨૧, ૨૫ અને ૨૭થી ૩૦ સુધીના ઉદયસ્થાનમાં અનુક્રમે પહેલાં બતાવેલ તે તે ઉદય ભાંગાએમાં ૮૮, ૮ ૧૬, ૧૬ અને ૮ ભાંગાએ અધિક સમજવા. સત્તાસ્થાન અહીં પણ સામાન્યથી ૨૩ના બંધમાં બતાવ્યા મુજબ પાંચ, ઉદયસ્થાનગુણિત ૩૦ અને ઉદયભંગવાર વિચારીએ તે દેવતાના ૨૧ આદિ ૬ એ ઉદયસ્થાનના ઉદયમાંગાઓમાં અનુક્રમે ૯૨, ૮૮ બે-બે સત્તાસ્થાને હોવાથી અનુક્રમે ૧૬, ૧૬, ૧૬, ૩૨, ૩૨ અને ૧૬ સત્તાસ્થાને અધિક સમજવાં એમ ચસકે ભાંગાઓમાં મળી દેવતાઓના ૧૨૮ સત્તાસ્થાને વધારે હોવાથી કુલ ઉદયભંગગુણિત સત્તાસ્થાને ૩૦,૬૧૦ (ત્રીશહજાર છસે સેળ) હોય છે. - ૨૮ ના બંધે ઉદયસ્થાન, ઉદયભંગ તેમજ સત્તાસ્થાન આદિને સંવેધ સામાન્ય Page #303 -------------------------------------------------------------------------- ________________ હર પચસ બહુ તૃતીયખડ સ વેધમાં બતાવેલ છે. તેજ પ્રમાણે સ'ની પૉંચેન્દ્રિય પર્યાપ્તામાં હોય છે. માટે ત્યાંથી જાણી લેવા ચેાગ્ય છે. ૨૯ ના બધે ૨૧ અને ૨૫ થી ૩૧ પયતનાં આઠ ઉદયસ્થાન અને દરેક ઉદયસ્થાને ભાંગા ઉપર સન્ની ૫'ચેન્દ્રિય પર્યાપ્તામાં સામાન્યથી જેમ બતાવેલ છે તેમ અહીં પણ સમજવા. પરંતુ કેવળીને સ ́ભવતા દરેક ઉદયસ્થાનાના એક-એક એમ કુલ આાઠ ઉદયભાંગા ખાદ કરી દરેક ઉદયસ્થાનમાં પણ તેજ પ્રમાણે હાવાથી ફરીથી બતાવેલ નથી. સામાન્યથી સત્તાસ્થાને ૯૩ આદિ પ્રથમનાં છ અને ૭૮ એમ સાત હૈાય છે. અને ઉદયસ્થાન વાર આ પ્રમાણે : ૨૧ અને ૨૬ના ઉદયે સાત-સાત માટે ૧૪, ૨૫ અને ૨૭ ના ઉદયે પ્રથમનાં ચાર-ચાર માટે આઠ, ૨૮, ૨૯, અને ૩૦ ના ઉદય સ્થાનામાં ૭૮ વિના છ-છ માટે ૧૮ અને ૩૧ ના ઉદયે ૨-૮૮-૮૬ અને ૮૦ આ ચાર, એમ કુલ સત્તાસ્થાનેા ચુમ્માલીશ (૪૪) છે. ઉદયભ'ગવાર વિચારીએ તા. ૨૧ ના ઉદયે પર્યાપ્ત પૉંચેન્દ્રિય તિય ચના આઠ ભાંગામાં ૯૨-૮૮-૮૯-૮૦ અને ૭૮ આ પાંચ તેથી ૪૦, પર્યાપ્ત મનુષ્યના આઠમાં પ્રથમનાં છ-છ માટે ૪૮, દેવતાના આઠમાં ૯૨-૮૮ એ-એ માટે ૧૬, અને નારકના એકમાં ૯૨ થ્યાદિ ત્રણ એમ કુલ ૧૦૭, સત્તાસ્થાના થાય છે. ૨૫ ના ઉદયે વૈ. તિયચના આઠે અને દેવતાના આઠ આ સાળમાં ૯૨-૮૮ એએ માટે ૩૨, વૈક્રિય મનુષ્યના આઠમાં ૯૩ આદિ પ્રથમનાં ચાર તેથી ૩૨, આહારકના એકમાં ૯૩ નુ' એક અને નારકના એકમાં ૯૨ આદિ ત્રણ એમ કુલ ૬૮ સત્તાસ્થાને, ૨૬ના પર્યાપ્ત પંચેન્દ્રિય તિય ચના ૨૮૮માં ૯૨-૮૮-૮૯-૮૦ અને ૭૮ એ પોચ-પાંચ માટે ૧૪૪૦, પર્યાપ્ત મનુષ્યના ૨૮૮ માં ૭૮ વિના છ-છ તેથી (૧૭૨૮) એમ ૩૧૧૮ (એકત્રીસસેા અડસઠ) સત્તાસ્થાને. ૨૭ ના ૨૬ ભાંગામાં ૨૫ના ઉદયભગની જેમ ૬૮ સત્તાસ્થાના થાય. ૨૮ ના ઉદયે સામાન્ય ૫'ચેન્દ્રિય તિય "ચના ૫૭૬ ભાંગામાં ૯૨ આદિ ચાર-ચાર, તેથી ૨૩૦૪, વૈક્રિય તિય`ચના સાળ અને દેવતાના સોળ આ ૩૨ માં ૨-૮૮ એ-એ, માટે ૬૪, સામાન્ય મનુષ્યના પાંચસો છેતેરમાં પ્રથમનાં છ-છ માટે (૩૪૫૬) ચેાત્રીશસે છપ્પન, વૈક્રિય મનુષ્યના ૮ માં પ્રથમનાં ૪-૪ માટે ૩૨, ઉદ્યોતના ઉદયવાળા એકમાં ૯૩ અને ૮૯ એમ બે, આહારકના બેમાં ૯૩નુ એક તેથી ૨, નારકના એકમાં ૯૨ આદિ ૩ એમ કુલ (૫૮૬૩) અઠ્ઠાવનસા તેસઠ સત્તાસ્થાના સંભવે. ર૯ ના ઉડ્ડયે સામાન્ય પ'ચેન્દ્રિય તિય "ચના ૧૧૫૨ માં ૯૨ આદિ ૪-૪, માટે Page #304 -------------------------------------------------------------------------- ________________ સારસંહ ૪૬૦૮ સામાન્ય મનુષ્યના ૫૭૬ ભાંગામાં ૯૩ આદિ છ-છ માટે ૩૪૫૬, વેદિય તિયચ ના ૧૬ અને દેવતાના સેળ આ ૩૨ માં ૯૨-૮૮ બે-બે, તેથી ૬૪, વૈક્રિય મનુષ્યના આઠમાં ૯૩ આદિ પ્રથમનાં ૪-૪ તેથી ૩૨, ઉદ્યોતવાળા એકમાં ૯૩ અને ૮૯ એમ છે, આહારકના બન્નેમાં ૯૩નું એક માટે ૨, નારકના એકમાં ૯૨ આદિ ત્રણ, એમ (૮૧૬૭) આઠ હજાર એકસે સડસઠ સત્તાસ્થાને હોય. ૩૦ ના ઉદયે સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના ૧૭૨૮ ભાંગામાં ૯૨ આદિ ૪-૪ માટે ૧૨. વૈ. તિર્યંચના ૮ અને દેવતાના આઠ એમ સળમાં બે-બે માટે ૩૨, સામાન્ય મનુષ્યના ૧૧૫રમાં ૯૩ આદિ ૬-૬ માટે દર, ઉદ્યોત સહિત વૈક્રિયના એકમાં ૯૩ અને ૮૯ એમ બે, આહારકના એકમાં ૯૩નું એક, એમ. (૧૩૮૫૯) તેર હજાર આઇસે એગણસાઠ સત્તાસ્થાને હોય, ૩૧ના ઉદયે પંચેન્દ્રિય તિર્યંચના ૧૧૫રમાં ૯૨ આદિ ૪-૪ તેથી ૪૬૦૮. એમ ઉદયભંગ ગુણિત કુલ સત્તાસ્થાને (૩૫૯૦૮) પાંત્રીસ હજાર નવસો આઠ થાય છે. • ૩૦ ના બંધે ૨૧ અને ૨૫ થી ૩૧ પર્વતનાં સાત એમ આઠ ઉદયસ્થાને હોય છે. અને સામાન્ય સંધમાં ૩૦ ના બંધે બતાવેલ જે સાત હજાર સાતસો તહેતેર ઉદયભાંગા છે તેમાંથી દરેક ઉદયસ્થાને સંજ્ઞી પં. પર્યાપ્તામાં ન ઘટે તેવા એકેન્દ્રિય, વિકસેન્દ્રિય અને લબ્ધિ અપર્યાપ્ત મનુષ્ય તથા તિર્યંચના ઉદય ભાંગ બાદ કરતાં આઠ ઉદયથાને મળી સાત હજાર છસો એકસઠ (૭૬૬૧) ઉદયભાંગા સમજવા. અને મતાંતરે ૨૯ અને ૩૦ ના ઉદયના બે ભાગ લઈએ તે (૭૨૬૩) સાત હજાર છસે ત્રેસઠ 'ઉદયભાંગા જાણવા, સામાન્યથી અહીં પણ ૯૩ આદિ ૭ સત્તાસ્થાને હોય છે. * ૨૧ ના ઉદયે સાત, ૨૫ અને ૨૭ ના ઉદયે ૯૩ આદિ પ્રથમનાં ચાર માટે આઠ, ૨૬ ના ઉદયે ૯૨-૮૮-૮૬-૮૦ અને ૭૮ એ પાંચ, ૨૮-૨૯ અને ૩૦ ના ઉદયે ૭૮ વિના છ-છ તેથી ૧૮, ૩૧ ના ઉદયે ૯૨ આદિ ૪ એમ ઉદયસ્થાન ગુણિત સત્તા સ્થાને ૪૨ થાય. ઉલ્યભંગવાર વિચારીએ તે-૨૧ ના ઉદયે પર્યાપ્ત પંચેન્દ્રિય તિય"ચના આઠ ભાંગામાં ૯૨-૮૮-૮૯-૮૦ અને ૭૮ એ પાંચ-પાંચ માટે ૪૦, પર્યાપ્ત મનુષ્યના આઠમાં ૭૮ વિના ચાર-ચાર માટે ૩૨, દેવતાના આઠમાં ૯૩ આદિ પ્રથમનાં ૪-૪ માટે ૩૨ નારકના એકમાં ૯૨ આદિ ત્રણ એમ ૧૦૭, Page #305 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ વતીયખડ ૨૫ ના વે. તિર્ય-ચના આઠ અને વૈક્રિય મનુષ્યના આઠ આ સેળમાં ૯૨-૯૮ બે-બે તેથી ૩૨, દેવતાના આઠમાં ૯૩ આદિ પ્રથમનાં ૪-૪ માટે ૩૨, નારકના એકમાં ૯૨ આદિ ૩, એમ ૬૭, - ૨૬ ના સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના ૨૮૮ માં ૫-૫ માટે ૧૪૪૦, અને પર્યાપ્ત મનુષ્યના ૨૮૮ માં ૭૮ વિના ૪-૪ તેથી ૧૧૫૦, એમ (૨૫૯૨) પચીસસે બાણું, ર૭ ના ઉદયે ૨૫ ના ઉદયમાં બતાવ્યા મુજબ ૬૭. ૨૮ ના ઉદયે સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના ૫૭૬, અને સામાન્ય મનુષ્યના ૫૭૬ - આ ૧૧૫રમાં ૯૨-૮૮-૮૬ અને ૮૦ એમ ચાર–ચાર તેથી ૪૬૦૮, વ, તિર્યંચના સેળ અને વે. મનુષ્યના આઠ આ ૨૪ માં ૯૨-૮૮ બે-બે માટે ૪૮, દેવતાના સેળમાં ૯૭ આદિ પ્રથમનાં ચાર તેથી ૬૪, નારકના એકમાં ૯૨ આદિ ત્રણ એમ (૪૭૨૩) સુડતાલીસસે ત્રેવીસ, ૨૯ ના ઉદયે સા. તિર્ય-ચના ૧૧૫ર અને સા. મનુષ્યના ૫૭૬ આ ૧૭૨૮માં ૪-૪ માટે (૬૯૧૨) શૈક્રિય તિર્યંચના ૧૬, અને શૈક્રિય મનુષ્યના આઠ આ ૨૪ માં બે-બે માટે ૪૮, દેવતાના સોળમાં ૯૩ આદિ પ્રથમનાં ૪ તેથી ૬૪, નારકના એકમાં ૯૨ આદિ ૩ એમ (૭૦૨૭) સાત હજાર સત્તાવીશ, - ૩૦ ના ઉદયે સામાન્ય તિર્યંચના ૧૭૨૮, સામાન્ય મનુષ્યના ૧૧૫ર, આ અઠ્ઠાવીસ એંશીમાં ૯૨ આદિ ચાર–ચાર માટે ૧૧૫૨૦, ૨. તિર્યંચના આઠમાં ૯૨-૮૮ બે-બે તેથી ૧૬, દેવતાના આઠમાં ૯૩ આદિ પ્રથમનાં ચાર-ચાર માટે ૩૨ એમ (૧૧૫૬૮) અગ્યાર હજાર પાંચસે અડસઠ, ૧ ના ઉદયે સા. પં. તિર્યચના ૧૧૫૨ માં ૯૨ આદિ ચાર-ચાર, તેથી બેંતાલીસ આઠ, - એમ અઠે ઉદયસ્થાને મળી ઉદયભંગ ગુણિત સત્તાસ્થાને (૩૦૭૫ ત્રીસ હજાર સાત એગણસાઠ થાય. .. જે આહારકના ૨૯ અને ૩૦ ના ઉદયના બે ભાંગી વધારે લઈએ તે હર નાં બે સત્તાસ્થાને અધિક સમજવાં. ૩૧ અને એકના અંધે સામાન્ય સંધમાં બતાવ્યા મુજબ સમજવું. ગુણસ્થાનકમાં નામકર્મનાં બંધસ્થાને આદિ તેમજ સંવેધ : મિથ્યાત્વ ગુણસ્થાનક - યતિને જ ઘટતાં ૩૧ અને ૧ ના બંધસ્થાન વિના શેષ ૨૩ આદિ ૬ બંધસ્થાને હોય છે. ત્યાં ૨૩ના બંધના ૪, ૨૫ના બંધના ૨૫, ૨૬ ના બંધના ૧૬, ૨૮ ના બંધના ૯, ૨૯ Page #306 -------------------------------------------------------------------------- ________________ સારસ મહે મ ના ખંધના જિનનામ સહિત દેવ પ્રાયેામ્યના ૮ વિના ખાણુંસા ચાળીસ, ૩૦ ના મધના જિનનામ સહિત મનુષ્ય પ્રાયેાગ્યના ૮, આહારકદ્દિક સહિત દેવ પ્રાચેાગ્યના એક, એમ ૯ ભાંગા વજી શેષ છે તાૌસસા ખત્રીસ, એમ છ એ મધસ્થાનના મળી કુલ ખ ધભાંગા તેર હજાર નવસા છવીશ થાય છે. કૈવલીમાં જ સ ંભવતા ૨૦, ૯ અને ૮ આ ત્રણુ વિના ૨૧ અને ૨૪ થી ૩૧ પતનાં ૯ ઉદયસ્થાના હોય છે. ત્યાં ૨૧ ના ઉદયે તીર્થંકરના એક વિના ૪૧, ૨૪ના ૧૧, ૨૫ના આહારકના એક વિના ૩૨, ૨૬ ના ૬૦૦, ૨૭ ના આહારકના એક અને તીથ "કરના એક આ એ વિના ૩૧, ૨૮ના આહારકના બે, ઉદ્યોત સહિત વૈક્રિય ચતિના એક આ ત્રણ વિના ૧૧૯૯, ર૯ના ઉપર બતાવેલ ત્રણ અને તીથ કરને ૧ આ ૪ વિના વિના ૧૭૮૧, ૩૦.ના આહારકના એક, ઉદ્યોતવાળા વૈક્રિયતિના એક અને તીથ કરના એક એ ૩ વિના ૨૯૧૪, ૩૧ ના ઉદયે તી કરના એક વિના ૧૧૬૪, એમ નવે ઉદયસ્થાને મળી સાતહજાર સાતસે તહાંતેર ઉડ્ડયભાંગા હાય છે. સામાન્યથી ૯૨-૮૯-૮૮-૮-૮૦ અને ૭૮ આ સત્તાસ્થાનેા હાય છે. પૂર્વ જેણે નરકાસુ માધ્યુ છે એવા મનુષ્ય ક્ષપશમ સમ્યક્ત્વ પામ્યું નિકાચિત–જિનનામના ખંધ કરી નરકાભિમુખ અવસ્થામાં વતાં અન્તર્મુહૂત મિથ્યાત્વ પણુ પામે છે. ત્યારે તેને પહેલે ગુણુસ્થાનકે ૮૯ નું સત્તાસ્થાન પણ હાય છે. જિનનામ અને આહારક ચતુષ્ક આ ઉભયની સત્તાવાળા તથાસ્વભાવે જ પહેલે ગુરુસ્થાનકે તેમજ નરકમાં જતે નથી તેથી ૯૩ નું ન ઘટે અને ૭૯ આદિ પાંચ સત્તાસ્થાને તો માત્ર ક્ષપકશ્રેણીમાં ૧૩ પ્રકૃતિના ક્ષય પછી જ ઘટે છે માટે અહીં સંભવતાં નથી. સવેધા ૨૩-૨૫ અને ૨૬ ના અંધ પહેલે ગુણુસ્થાનકે જ હાય છે. માટે સામાન્ય સ`વેષમાં બતાવેલ છે. તેથી કંઈપણ વિશેષ ન ઢાવાથી અહીં ફરીથી ખતાવેલ નથી. ૨૮ ના અધે ૨૫-૨૭-૨૮-૩૯-૩૦ અને ૩૧ આ છ ઉદયસ્થાના હોય છે. તેમાં પણ પ્રથમનાં ચાર. ઉદયસ્થાના વૈક્રિય તિય ચ અને વૈક્રિય મનુષ્યની અપેક્ષા એજ સમજવાં. કારણુ કે મિથ્યાદૃષ્ટીને અપર્યાપ્ત અવસ્થામાં દેવ અથવા નરક પ્રાયેાગ્ય અધ કરે તેવા વિશુદ્ધ અથવા સકૂલિષ્ટ પરિણામ થતા નથી. પરંતુ સવ' પર્યાપ્તિએ પર્યાપ્ત મિથ્યાએજ દેવ અને નરક પ્રાયેાગ્યે બંધ કરી શકે છે. તેમાં પણ નૈષ્ક્રિય તિય ચ અને મનુષ્ય તેવા પ્રકારના સકિલષ્ઠ પરિણામી ન હેાવાથી અથવા વિવક્ષા કરી. ન હેાવાથી નરક પ્રાધેશ્ય બંધ કરતા નથી. પરંતુ દેવ પ્રાયેાગ્ય અધ કરી શકે છે. ૨૫ ના ઉદયે વૈક્રિય તિયચના આઠે અને વૈક્રિય મનુષ્યના આઠ એમ ૧૬ ઉદયભાંગા હાય છે. ર૭ ના ઉદયે પણ એજ પ્રમાણે ૧૬, ૨૮ તથા ૨૯ ના ઉદચે નૈષ્ક્રિય Page #307 -------------------------------------------------------------------------- ________________ પંથસંગ્રહ વતીયખંડ તિર્યંચના ૧૬ અને શૈક્રિય મનુષ્યના ૮ એમ ૨૪-૨૪, ૩૦ ના ઉદયે વૈદિય તિર્યંચના ૮, સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના સ્વરના ઉદયવાળા ૧૧૫૨, સામાન્ય મનુષ્યના ૧૧૫૨, એમ તેવીસ બાર અને ૩૧ ના ઉદયે સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના ૧૧૫ર એમ છ એ. ઉદયસ્થાને મળી ૩૫૪૪ ઉદયભાંગ હોય છે. સામાન્યથી ૯૨-૮૯-૮૮ અને ૮૬ આ ચાર સત્તાસ્થાને હોય છે. ત્યાં ૨૫-૨૭ ૨૮ અને ૨૯ ના ઉદયે ૯૨-૮૮ બેબે, માટે ૮, ૩૦ ના ઉદયે હર આદિ ૪ અને ૧ ના ઉદયે ૮૯ વિના ૩ એમ ઉદયસ્થાન ગુણિત સત્તારથાને ૧૫ હેય છે. ઉદયભંગવાર વિચારીએ તે ૨૫ ના ઉદયના ૧૬ માં ૯૨-૮૮ બેબે, તેથી ૩૨, ૨૭ ના ઉદયે પણ એજ રીતે ૩૨, ૨૮ અને ૨૯ ના ઉદયના ૨૪–૨૪ ભાંગાઓમાં આજ ૨-૨ માટે ૪૮-૪૮, ૩૦ ના ઉદયે ઐક્રિય તિયચના ૮ માં આજ ૨-૨, તેથી ૧૬, સ્વર સહિત પંચેન્દ્રિય તિર્યંચના ૧૧૫૨ ભાંગામાં ૯૨-૮૮ અને ૮૬ આ ત્રણ-ત્રણ માટે ૩૪૫૬ : અને મનુષ્યના ૧૧૫રમાં ૯૨ આદિ, ૪તેથી ૪૬૦૮ એમ કુલ (૮૦૮૦) આઠ હજાર એંશી ૩૧ ના ઉદયના ૧૧૫રમાં ૯૨-૮૮ અને ૮૬ એ ૩-૩ તેથી ત્રશસે છપન એમ ઉદય ભંગ ગુણિત સર્વ સત્તાસ્થાને (૧૧૬૬) અગિયાર હજાર છસે છનું થાય છે. ત્યાં દેવ પ્રાયોગ્ય ૨૮ ના બધે ઉપર બતાવેલ ૨૫ આદિ ૬ ઉદયસ્થાન અને (૨૫૪૪) પાંત્રીસસે ચુમ્માલીશ ઉદયભાંગા હોય છે. પરંતુ ૯૨-૮૮ અને ૯૬ એમ સામાન્યથી ૩ અને પ્રથમના ચાર ઉદયસ્થાનમાં ૯૨-૮૮ તેથી ૮, ૩૦ અને ૩૧ ના લાયે ૯૨ આદિ ૩-૩ માટે ૬ એમ ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાને ૧૪ અને ઉદયભંગવાર વિચારીએ તે ૨૫ અને ૨૭ ના ઉદયે ૩૨-૩૨, ૨૮ અને ૨૯ ના ઉદયે ૪૮-૪૮ અને ૩૦ ના ઉદયના વૈક્રિય તિયચના ૮ માં ૯૨-૮૮ તેથી ૧૬ અને શેષ તેવી સો ચારમાં ૩-૩ તેથી છ હજાર નવસે બાર અને ૩૧ ના ઉદયે ચેત્રીશ છપ્પન એમ ઉદયભંગ ગુણિત કુલ સત્તાસ્થાને દશ હજાર પાંચસે ચુમ્માલીશ થાય. નરક પ્રાગ્ય ૨૮ ના બંધ ૩૦ અને ૩૧ આ બે જ ઉદયસ્થાને હોય છે. ત્યાં ૩૦ ના ઉદયે સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના સવરના ઉદયવાળા ૧૧૫૨ અને મનુષ્ય. ના ૧૧૫ર એમ ત્રેવીસે ચાર અને ૩૧ના ઉદયના પંચેન્દ્રિય તિય"ચના અગ્યારસે બાવન એમ ૩૪૫૬ ઉદયભાંગ હોય છે. સત્તાસ્થાન સામાન્યથી ૯૨ આદિ ૪, ત્યાં ૩૦ ના ઉદયે ૪, કારણ કે પૂર્વે નરકાસુ બાંધી શોપશમ સમ્યત્વ પામી જિનનામને નિકાચિત બંધ કરી મનુષ્ય નરકાશિમુખ અવસ્થામાં મિથ્યાત્વ પામી નરક પ્રાગ્ય ૨૮ ને બંધ કરે ત્યારે ૮૯ નું સત્તાસ્થાનક ઘટી શકે છે. પણ દેવ પ્રાગ્ય ૨૮ ના બંધમાં ઘટતું નથી. ૩૧ ના ઉદયે ૮૯ વિના છે એમ બન્ને ઉદયસ્થાને મળી સાત સત્તાસ્થાને થાય. Page #308 -------------------------------------------------------------------------- ________________ સારસ મહ . ૨૦૦ ત્યાં ૩૦ ના ઉદયે મનુષ્યના ૧૧૫૨માં ૪-૪ માટે છેંતાલીશસા આઠે અને સામાન્ય પચેન્દ્રિય તિય ચના ૧૧૫૨માં ૮૯ વિના ૩-૩ માટે ચાત્રીશસા છપ્પન એમ કુલ ૮૦૬૪ અને ૩૧ ના ઉડ્ડયના ૧૧૫૨માં ૮૯ વિના ૩-૩ તેથી ૩૪૫૬, એમ ઉદયભગ ગુણિત કુલ સત્તાસ્થાના (૧૧૫૨૦) અગિયાર હજાર પાંચસે વીશ થાય. અહી ૨૯ ના બંધ વિકલેન્દ્રિય, ૫. તિયાઁચ અને મનુષ્ય પ્રાગૈાગ્યે જ થાય છે. પરંતુ જિનનામ સર્હુિત દેવ પ્રાયેાગ્ય થતા નથી. આ વાત ધ્યાનમાં રાખવી. સામાન્યથી ૨૯ ના બધે કેવળી ભગવતને જ ઘટે એવા ૨૦૮ અને ૮ આ ત્રણ સિવાયનાં ૨૧ અને ૨૪ થી ૩૧ પર્યંતનાં ૯ ઉદયસ્થાના અને કેવળી ભગવતમ જ સંભવતા ૮ તેમજ મુનિને જ સંભવતા ઉદ્યોતના ઉદયવાળા ઉત્તર વૈક્રિયના ૩ અને આહારકના ૭ એમ ૧૮ વિના શેષ સાત હજાર સાતમે તહેાંતેર ઉદયભાંગા ડાય છે. અને ઉદયસ્થાનવાર મિથ્યાોને ઉપર ૨૧ આદિના ઉચે જે બતાવવામાં આવેલ છે. તેજ પ્રમાણે સમજવા. સામાન્યથી સત્તાસ્થાન પહેલે ગુણસ્થાનકે સંભવતાં ૯૨ આદિ ૬ ઢાય છે. અને ઉદયસ્થાનવાર વિચારીએ તે ૨૩ ના ખંધમાં ખતાવ્યા મુજબ ૨૧ આદિ પ્રથમના ચાર ઉદયસ્થાનામાં ૮૯ વિના ૫-૫ તેથી ૨૦, અને ૨૭ થી ૩૧ સુધીનાં ૫ ઉદયસ્થાનામાં ૯૨-૮૮-૮૬ અને ૮૦ એ ૪-૪ તેથી ૨૦ એમ કુલ ૪૦, તેમજ નરકાયુ બાંધી ક્ષયાપમ સમ્યક્ત્વ પામી નિકાચિત જિનનામના અધ કરી મનુષ્ય મિથ્યાત્વ પામી નરકમાં જાય ત્યારે અપર્યાપ્ત અવસ્થામાં તે મનુષ્ય પ્રાચેય્ ૨૯ ના ખધ કરે છે. અને તેને જિનનામ સત્તામાં હોવાથી નરકના ૨૧ આદિ પાતાના પાંચ ઉદયસ્થાનામાં તેવા જીવને એક ૮લ્ગુ સત્તાસ્થાન વધારે હાવાથી કુલ ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાના ૪૫ થાય છે. ઉદયભંગવાર સત્તાસ્થાના આ પ્રમાણે— ૨૧ ના ઉદચે એકેન્દ્રિયના ૫, વિકલેન્દ્રિયના ૯, પંચેન્દ્રિય તિય ચના ૯, આ ૨૩ ભાંગાઓમાં ૮૯ વિના ૫-૫ તેથી ૧૧૫, મનુષ્યના ૯ માં ૯૨-૮૮-૮૬ અને ૮૦ આ ૪-૪ માટે ૩૬, દેવતાના આઠમાં ૯૨-૮૮ એમ ૨-૨ તેથી ૧૬, નારકના એકમાં ૯૨-૮૯ અને ૮૮ એમ ૩ કુલ ૧૭૦ સત્તાસ્થાના ૨૪ ના ઉડ્ડયના ૧૧ ભાંગામાં પહેલાંની જેમ ૫૩, ૨૫ ના એકેન્દ્રિયના સાતમાં પહેલાંની જેમ ૨૯, શૈક્રિય તિય ચના ૮, વૈક્રિય મનુષ્યના ૮, દેવતાના ૮, આ ૨૪ માં ૯૨-૮૮ એ-એ તેથી ૪૮ .અને નારકના એકમાં ૯૨ આદિ ત્રણ, કુલ ૮૦, ૩. Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ પંચસંગ્રહ તૃતીય ૨૬ ના એકેન્દ્રિયના ૧૩ માં પહેલાંની જેમ ૫૩, વિકલેન્દ્રિયના ૯ અને ૫. તિ. ના ૨૮૯ આ ૨૯૮ માં ૮૯ વિના ૫-૫ માટે ૧૪૯૦ અને મનુષ્યના ૨૮૯ માં ૮૯ અને ૭૮ વિના ૪-૪ તેથી ૧૧૫૨ એમ કુલ બે હજાર છસ્સે નવાણું. - ર૭ ના વૈકિય તિર્યંચના ૮, વે. મનુ. ના ૮ અને દેવતાના ૮ આ ૨૪ માં કર૮૮ બેબે, માટે ૪૮, એકેન્દ્રિયના ૬માં ૮૯ અને ૭૮ વિના ૪-૪ માટે ૨૪, અને નારકના એકમાં ૯૨ આદિ ૩ એમ ૭૫ સત્તાસ્થાને થાય. ૨૮ ના ઉદયે છે. તિર્યંચના ૧૬ વક્રિય મનુષ્યના ૮, અને દેવતાના ૧૬, આ ૪૦ માં ૯૨-૮૮ બેબે. માટે ૮૦, નારકના એકમાં ૯૨ આદિ ૩, શેષ ૧૧૫૮ માં ૯૨-૮૮-૮૬ અને ૮૦ આ ૪-૪ તેથી ૪૬૩૨ કુલ ચાર હજાર સાતસે પંદર, ૨૯ ના વેકિય તિ. ના ૧૬, દેવતાના ૧૬ અને વે. મનુષ્યના ૮ આ ૪૦ માં ૯૨-૮૮ બે-બે, માટે ૮૦, નારકના એકમાં ૯૨ આદિ ૩ અને શેષ સત્તરસો ચાલીશમાં ૯૨-૮૮-૮૬ અને ૮૦ આ ૪-૪, તેથી છ હજાર નવસો સાઠ એમ કુલ સાત હજાર તેંતાલીશ. ૩૦ ના વૈક્રિય તિર્યંચના ૮, દેવતાના ૮, આ ૧૬ માં ૯૨-૮૮ એમ ૨-૨ તેથી ૩૨, શેષ ૨૮૯૮માં ૯૨-૮૮-૮૬ અને ૮૦ આ ૪-૪ તેથી અગિયાર હજાર પાંચસે બાણું એમ કુલ અગિયાર હજાર છસો વીશ, ૩૧ ના ઉદયના ૧૧૬૪માં ૯૨-૮૮-૮૬ અને ૮૦ આ ૪-૪ માટે બેંતાલીશ છપ્પન એમ નવે ઉદયસ્થાને મળી ઉદયભંગ ગુણિત સર્વ સત્તાસ્થાને (૩૧૧૧૫) એકત્રીસ હજાર એકસે પંદર થાય છે.. - ૩૦ ના બંધસ્થાનને સંવેધ -જિનનામ સહિત મનુષ્ય પ્રાગ્ય ૩૦ ને બંધ સમ્યફદષ્ટ દેવે અને નારકો જ કરે છે. આહારદ્ધિક સહિત દેવ પ્રાયોગ્ય ૩૦ ને બંધ મુનિઓ જ કરી શકે છે. માટે અહીં તે બંધ સંભવ નથી. પરંતુ ઉદ્યોત સહિત વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિય તિર્યંચ પ્રાગ્ય જે ૩૦ ને બંધ હોય છે તે જ સંભવે છે. * ત્યાં ૨૯ ના બંધમાં બતાવ્યા મુજબ ઉદયસ્થાન ૯ અને ઉદયભંગ (૭૭૭૩) સાતહજાર સાતસે તોંતેર હોય છે. * ૨૧ આદિ નવે ઉદયસ્થાને ઉદયભંગની સંખ્યા પણ ૨૯ ના બંધન જેમજ છે. અહીં સામાન્યથી ૮ વિના ૯૨ આદિ પાંચ અને પ્રથમના ચાર ઉદયસ્થાનમાં ૫-૫ માટે ૨૦ અને ૨૭ આદિ પાંચ ઉદયસ્થાનમાં ૭૮ વિના ૪-૪ તેથી ૨૦, એમ ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાને ૪૦ હોય છે. અહીં નારકે મિથ્યાત્વ અવસ્થામાં ૩૦ ને બંધ ઉદ્યોત સહિત પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ પ્રાગ્ય જ કરે છે. માટે મિયાદષ્ટ નારકને ૮૯ નું સત્તાસ્થાન ઘટતું નથી. Page #310 -------------------------------------------------------------------------- ________________ સાર પ્રહ - ઉદયભગ વાર સત્તાસ્થાને ૨૯ ના બંધમાં બતાવ્યા પ્રમાણે જ હોય છે. માત્ર નારકના પિતાના પાંચ ઉદયભંગમાં રન બંધે ૯૨ આદિ ત્રણ સત્તાસ્થાને હોય છે. પરંતુ અહીં ૮૯ નું ન હોવાથી ૯૨-૮૮ બેજ સમજવાં. તેથી ૨૯ ના બંધમાં બતાવેલ ૨૧-૨૫-૨૭-૨૮ અને ૨૯ આ પાંચ ઉદયસ્થાનમાં એક-એક સત્તાસ્થાન ઓછું હોવાથી અનુક્રમે ૧૬૯, ૭૯, ૭૪, ૪૭૧૪ અને ૭૦૪૨ સત્તાસ્થાને સમજવાં. એમ નારકના પાંચ ભાંગામાં ૮૯ નું સત્તાસ્થાન ન હોવાથી કુલ ઉદય ભંગ ગુણિત સત્તાસ્થાને (૩૧૧૧૫) એકત્રીસ હજાર એકસે પંદર ને બદલે પાંચ ઓછા હોવાથી (૩૧૧૧૦) એકત્રીસ હજાર એકસે દશ થાય છે. સાસ્વાદન ગુણસ્થાનક - આ ગુણસ્થાનવાળા અપર્યાપ્ત, એકેન્દ્રિય, વિલેન્દ્રિય તેમજ નરક પ્રાગ્ય બંધ કરતા નથી. તેથી ૨૩ આદિ પ્રથમનાં ૩ બંધસ્થાને નથી. અને નરક પ્રાગ્ય બંધસ્થાન પણ નથી. તથા યતિને જ સંભવતા ૩૧ અને ૧ નાં બંધસ્થાને પણ અહીં હોતાં નથી. અહીં માત્ર દેવ પ્રાગ્ય ૨૮ અને પંચેન્દ્રિય તિર્યંચ તથા મનુષ્ય પ્રાગ્ય ૨૯ અને ઉદ્યોત સહિત પં.તિ. પ્રાગ્ય ૩૦ નું એમ ૩ બંધસ્થાને હોય છે. ત્યાં દેવપ્રાગ્ય ૨૮ ના બંધના આઠ ભાંગ અને આ ગુણસ્થાનકે છેવટ્ઠા સંઘયણ અને હંડક સંસ્થાનને બંધ ન હોવાથી ૬ ને બદલે વારાફરતી પ્રથમનાં ૫ સંઘયણ અને ૫ સંસ્થાને જ બંધાય છે, માટે ૫ સંઘયણને ૫ સંસ્થાને ગુણતાં ૨૫, તેને બે વિહાગતિએ ગુણતાં ૫૦ અને તેને સ્થિર-અસ્થિરે ગુણતાં ૧૦૦, શુભ-અશુભ ગુણતાં ૨૦૦, સૌભાગ્ય-દૌર્ભાગ્યે ગુણતાં ૪૦૦, બે સ્વરે ગુણતાં ૮૦૦, આર્ય-અનાયે ગુણતાં ૧૬૦૦ અને યશ-અશે ગુણતાં ૩૨૦૦ ભાંગા થાય. પંચેન્દ્રિય તિર્યંચ પ્રાગ્ય ૨૯ ના બંધના આ પ્રમાણે ૩૨૦૦ અને મનુષ્ય પ્રાગ્ય ૨૯ ના બંધના પણ ૩૨૦૦ એમ કુલ (૬૪૦૦) એસડસે અને ઉદ્યોત સહિત પંતિ. પ્રાગ્ય ૩૦ ના બંધના પણ ૩૨૦૦ એમ ત્રણે બંધસ્થાનના મળી ૯૬૦૮ નુ આઠ બંધમાંગ હોય છે. સામાન્યથી આ ગુણસ્થાનકે ૨૧-૨૪-૨૫-૨૬–૨૯-૩૦ અને ૩૧ આ સાત ઉદયસ્થાને હોય છે. અનાદિ મિથ્યાદિષ્ટી ત્રણ કરણ કરી ઉપશમ સમ્યકત્વ પામી પડતાં સાસ્વાદને આવી સારવાદન સમ્યકત્વ સહિત કાળ કરી નરકવિના યથાસંભવ ત્રણ ગતિમાં ઉત્પન થાય છે. અને સારવાદનને કાળ ઉત્કૃષ્ટથી પણ છ આવલિકા જ હોય છે. તેથી પરભવથી સાસ્વાદન ગુણસ્થાનક લઈ જીવ જ્યાં ઉત્પન્ન થાય ત્યાં પોતપોતાના પહેલા બે ઉદયસ્થાનમાં સાસ્વાદનને સંભવ છે. તેથી એકેન્દ્રિયમાં ૨૧ અને ૨૪, દેવતામાં ૨૫ અને ૨ અને મનુષ્ય-તિર્યમાં ૨૧ અને ૨૬, એમ પ્રથમનાં આ ચાર ઉદયસ્થાને ઘટી શકે છે, Page #311 -------------------------------------------------------------------------- ________________ tod પંચસંગ્રહ વતીય શરીર પર્યાસિ પૂર્ણ થતાં અન્તમુહૂર્ત લાગે છે. અને પિતાના શરૂઆતના બે ઉદયસ્થાન પછીનાં એટલે એકેન્દ્રિયને ૨૫, દેવતાને ર૭ અને ૨૮ અને શેષ જીવેને ૨૮ અને ૨૯ નાં ઉદયસ્થાનો શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ સર્વ પર્યાપ્તિ પૂર્ણ થયા પહેલાં જ હોય છે. માટે અનેક જ આશ્રયીને પણ ર૭ અને ૨૮ નું ઉદયસ્થાન સંભવતું નથી. સર્વ પર્યાપ્તએ પર્યાતિની અપેક્ષાએ દે અને નારકને ૨૯ નું તેમજ પંચેન્દ્રિય તિયને ૩૦ અને ૩૧ અને મનુષ્યની અપેક્ષાએ ૩૦ નું એમ ર૯ આદિ ૩ ઉદયસ્થાને પર્યાપ્ત અવસ્થામાં ઉપશમ સમ્યકત્વ પામી સાસ્વાઇને આવે તે અપેક્ષાએ હેય છે. ઉત્તર ક્રિય શરીરની અપેક્ષાએ ચારે ગતિના છમાં ૨૫-૨૭ અને ૨૮ આદિ ઉદયસ્થાને અને તેના ઉદયભાંગાએ કદાચ આવી શકે. પરંતુ કેઈપણ સ્થાને બતાવેલ નથી. માટે કાંતે કવચિત્ અને અપકાલીન હેવાથી તેની વિવક્ષા કરવામાં આવેલ નથી. અથવા તે આ ગુણસ્થાનક અલ્પકાલીન હેવાથી અહીં ઉત્તર વૈક્રિય શરીર બનાવતા જ નહીં હોય. તત્વ તે અતિશય જ્ઞાની જાણે. ઉદયસ્થાનવાર તથા કુલ ઉદયભંગની સંખ્યા ૨૧ ના ઉદયે બાદર પર્યાપ્તના યશ અને અયશના ૨, પર્યાપ્ત નામકર્મના ઉદય વાળા વિકલેન્દ્રિયના છ, પં. તિ. ના આઠ, મનુષ્યના આઠ અને દેવતાના આઠ એમ ક૨, - ૨૪ ના એકેન્દ્રિયના માદર પર્યાપ્ત પ્રત્યેકના યશ-અયશ સાથે ન બે જ ભાંગા હાય, કારણ કે આ ગુણસ્થાનક લઈ સૂક્ષમ, અપર્યાપ્ત, સાધારણ તેમજ નરકમાં જીવ ઉપન્ન થતું નથી. માટે તે સંબંધી ઉદયભાંગ તે તે ઉદયસ્થાનમાં સંભવતા નથી. એમ સર્વત્ર સમજવું. ૨૫ ના દેવતાના ૮, ર૬ ના પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા વિકલેન્દ્રિય ના , પંચેન્દ્રિય તિર્યંચ ના ૨૮૮ અને મનુષ્યના ૨૮૮ એમ ૧૮૨, ૨૯ ના સ્વર સહિતના દેવતાના ૮, અને નારકને ૧ એમ ૯, ૩૦ ના દેવતાના ૮, વર સહિત પં. તિર્યંચના ૧૧૫ર અને મનુષ્યના ૧૧૫ર એમ તેવીશ બાર, ૩૧ ના પંચેન્દ્રિય તિર્યંચના (૧૧૫ર). એમ સાતે ઉદયસ્થાને મળી (૪૦૭) ચાર હજાર સત્તાણું ઉદયભાંગા હોય છે. અહીં સામાન્યથી ૯૨ અને ૮૮ આ બે સત્તાસ્થાને હોય છે. પણ શેષ સત્તાસ્થાને ઘટતાં નથી, કારણ કે જિનનામની સત્તાવાળા તથા સ્વભાવે બીજે અને ત્રીજા ગુણસ્થાનકે Page #312 -------------------------------------------------------------------------- ________________ સારસપ્રહ ૩૦૧ જતાં નથી. માટે ૯૩ અને ૮૯ તેમજ ક્ષપકશ્રેણીમાં જ સંભવતાં હેવાથી ૭૯ આદિ ૫ આ ૭ સત્તાસ્થાને અહીં ઘટતાં નથી. ૭૮ અને ૮૬ નું સત્તાસ્થાન એકેન્દ્રિયમાં અથવા એકેન્દ્રિયમાંથી આવેલ અને અમુક અહ૫ કાળ સુધી પહેલે ગુણસ્થાનકે જ હેય છે. તેમજ ૮૦ નું સત્તાસ્થાન પહેલે અથવા ક્ષપકશ્રેણીમાંજ હોય છે. માટે તેમને અહીં સંભવ નથી. અનાદિ મિથ્યાદિષ્ટી ત્રણ કરણ કરી ઉપશમ સમ્યકત્વ પામી અન્તઃકરણમાં વસે કેઈક મનુષ્ય પ્રમત્ત અને અપ્રમત્ત ગુણસ્થાનકને પણ પ્રાપ્ત કરે છે. પરંતુ તે વખતે તેવી વિશુદ્ધિ ન હોવાથી સાતમે ગુણસ્થાનકે પણ તે આહારક ચતુષ્કને બંધ કરતા નથી. એમ લાગે છે. અને તેથી જ મનુષ્યના ૩૦ ના ઉદયસ્થાન સિવાયના અન્ય કેઈ ઉદયસ્થાનમાં ૯૨ નું સત્તાસ્થાન ટીકાકારે બતાવેલ નથી. ઉપશમ સમ્યકત્વ પામી ઉપશમણિ કરનાર ને આહારક ચતુષ્કની સત્તા હેય છે. અને તેવા છે ઉપશમ શ્રેણીથી પડતાં સારવાદને આવી કાળ કરી દેવકમાં જઈ શકે છે, તે તેવા છેને દેવમાં ૨૧ અને ૨૫ આ બે ઉદયસ્થાનેમાં ૯૨ નું સત્તાસ્થાન ઘટી શકે છે. પરંતુ ટીકાકારશ્રીએ કયાંય પણ બતાવેલ નથી. માત્ર મનુષ્યને ૩૦ ના ઉદયસ્થાનમાંજ ૯૨ નું સત્તાસ્થાન બતાવેલ છે. ૨૧ અને ૨૫ ઉદયસ્થાનમાં બતાવેલ નથી. તેનું કારણ અલ્પકાલીન અને કવચિત્ હોવાથી વિવક્ષા ન કરી હોય એમ લાગે છે, નહિં તે દેવેને મનુષ્ય પ્રાગ્ય ૨૯ અને તિર્યંચ પ્રાગ્ય ર અને ૩૦ ના બંધ ૨૧-અને ૨૫ ના ઉદયસ્થાનમાં પણ ૯૨ નું સત્તાસ્થાન સંભવી શકે. તવ તે બહુત જાણે. ૨૮ ના બંધને સંવેધ -દેવ પ્રાગ્ય ર૮ ના બધે મનુષ્યને ૩૦ નું અને તિયને ૩૦ અને ૩૧ એમ ૨ ઉદયસ્થાને હોય છે. ત્યાં ૩૦ના ઉદયના મનુષ્યના ૧૧૫ર અને વર સહિત તિર્યંચના ૧૧૫ર એમ તેવીશસે ચાર અને ૩૧ ના ઉદયે તિર્યંચના અગિયારસે બાવન એમ બન્ને ઉદયસ્થાને મળી (૩૪૫૬) ત્રશસે છપ્પન ઉદયભાંગા હોય છે. સામાન્યથી સત્તાસ્થાન ૨, ૩૦ના ઉદયે પણ બે જ અને ૩૧ ના ઉદયે ૮૮ નું એક, એમ ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાન ૩ થાય. ૩૦ ના ઉદયે મનુષ્યના ૧૧૫રમાં ૯૨-૮૮ એમ બે-બે હોવાથી ૨૩૦૪ અને તિર્યંચના ૧૧૫૨ ભાંગામાં ૮૮ નું ૧ માટે કુલ ચોત્રીશસે છ૧૫ન અને ૩૧ ના ઉદયે ૧૧૫ર એમ ઉદયભંગ ગુણિત સત્તાસ્થાને બેંતાલશસે આઠ થાય. ૨૯-તથા ૩૦ ના બંધને સંવેધ-પં. તિર્યંચ અને મનુષ્ય પ્રાગ્ય ૨૯ ના બંધે તેમજ ઉદ્યોત સહિત પંચેન્દ્રિય તિર્યંચ પ્રાગ્ય ૩૦ ના બધે આ ગુણસ્થાનકમાં Page #313 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ તૃતીય સામાન્યથી બતાવ્યા મુજબ ૨૧ આદિ ૭ ઉદયસ્થાને અને દરેક ઉદયસ્થાને ભંગ સંખ્યા તેમજ કુલ ભંગ સંખ્યા હોય છે. સત્તાસ્થાન અહીં પણ સામાન્યથી ૨, ત્યાં પ્રથમનાં ૫, અને ૩૧ આ છ ઉદયસ્થાનમાં ૮૮ નું એક–એક તેથી ૬, અને ૩૦ના ઉદયસ્થાનમાં ૨, એમ ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાને ૮-૮ હેય છે. ઉદયભંગવાર વિચારીએ તે પણ માત્ર ૩૦ ના ઉદયના મનુષ્યના ૧૧૫ર ભાંગામાં ૨-૨ અને શેષ સર્વ ભાંગાઓમાં ૮૮ નું એક–એક જ હોય છે, તેથી જે જે ઉદયસ્થાનમાં જેટલા ઉદયભંગ છે. તેટલા જ ઉદયભંગ ગુણિત સત્તાસ્થાને હોય છે. માત્ર ૩૦ ના ઉદયસ્થાનમાં મનુષ્યના ૧૧૫ર ભાંગામાં ૯૨ નું સત્તાસ્થાન પણ હોય છે. તેથી આ ઉદયસ્થાનમાં ઉદયભંગની સંખ્યાથી ઉદયભંગ ગુણિત સત્તાસ્થાને માત્ર અગિયારસો બાવન વધારે હોય છે. તે આ પ્રમાણે ૨૧ નાં ૩૨, ૨૪ ના ૨, ૨૫ નાં ૮, ૨૬ નાં ૫૮૨, ૨૯ નાં ૯, ૩૦ નાં . ' ૩૪૬૪ અને ૩૧ નાં ૧૧૫૨ એમ કુલ ઉદયભંગ ગુણિત સત્તાસ્થાને (૫૨૪૯) બાવન ઓગણપચાસ થાય છે. મિશ્ર ગુણસ્થાનકમનુષ્ય અને તિર્યંચે માત્ર દેવ પ્રાયોગ્ય ૨૮ને બંધ કરે છે. અને દેવે તથા નારકો માત્ર મનુષ્ય પ્રાગ્ય ર૯ ને જ બંધ કરે છે. તેથી આ બેજ બંધ સ્થાને હેય છે. શેષ બંધાને મિથ્યાદિષ્ટી અને સમ્યફદષ્ટીને જ ઘટતાં હેવાથી અહીં સંભવતાં નથી. ત્યાં દેવ પ્રાયોગ્ય ૨૮ના બંધના ૮ તેમજ મનુષ્ય પ્રાયોગ્ય ર૯ ના બંધાસ્થાનમાં પણ આ ગુણસ્થાનકે અસ્થિર-અશુભ અને અયશ સિવાય કોઈપણ પરાવર્તમાન અશુભ પ્રકૃતિને બંધ રહેવાથી ૮ માંગ હોય છે. એમ કુલ ૧૬ બંધમાંગા અહિં હોય છે. ગુણસ્થાનક સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત અવસ્થામાં જ હોય છે. માટે દેવે અને નારકની અપેક્ષાએ ૨૯ અને મનુષ્ય તેમજ તિર્યંચની અપેક્ષાએ ૩૦ અને તિર્યંચની અપેક્ષાએ ૩૧ એમ ૩ ઉદયસ્થાને હોય છે. જોકે પર્યાપ્ત અવસ્થામાં ઉત્તર વૈક્રિય શરીર બનાવે તે ૨૫ આદિ ઉદયસ્થાને પણ ઘટી શકે. પરંતુ આ ગુણસ્થાનકે કેઈપણ સ્થાને વૈક્રિય મિશ્ર પેગ બતાવેલ નથી તેથી કાં તે આ ગુણસ્થાનકે કેઈપણ જીવો ઉત્તર વેકિય શરીર બનાવતાજ ન હોય અથવા તે તેની વિવક્ષા નહીં કરી હોય, એમ પંચસંગ્રહ પ્રથમદ્વારમાં ટીકાકાર મહર્ષિએ જણાવેલ છે. માટે શેષ ઉદયસ્થાને અહીં સંભવતાં નથી. આ ગુણસ્થાનકે ઉત્તર ક્રિય શરીર ન બનાવે એમ માનીએ તો પણ દેના ઉત્તર વક્રિય શરીરને ઉત્કૃષ્ટ કાળ ૧૫ દિવસ અને પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યને વૈક્રિય Page #314 -------------------------------------------------------------------------- ________________ સારસ અહ ૩૦૩ શરીરના ઉત્કૃષ્ટ કાળ ચાર મુહૂત' પ્રમાણ છે. એટલે ઉત્તર વૈક્રિય શરીર બનાવ્યા પછી દેવે તથા તિય ચાને ઉદ્યોત સહિત ૩૦નુ અને મનુષ્ચાને ઉદ્યોત વિના ર૯નું ઉદયસ્થાન હોય તે દરમ્યાન મિશ્ર ગુરુસ્થાનક પામે તે આ જીવાની અપેક્ષાએ આ ઉદયસ્થાનાના ઉત્તર વૈક્રિયના ભાંગાએ પણ હોય, પરંતુ કેઈપણુ ગ્રંથમાં ઉત્તર વૈક્રિય આશ્રયી ભાંગા ખતાવેલ નથી. તેનું કારણ કેવળી ભગવંત જાણે. ત્યાં ર૯ ના ઉદયે સ્વરના ઉદયવાળા દેવતાના ૮ અને નારકના ૧ એમ ૯, ૩૦ ના ઉદયે સ્વરવાળા પં. તિ. ના ૧૧૫૨, મનુષ્યના ૧૧૫૨, એમ (૨૩૦૪) ત્રેવીશસે ચાર માને ૩૧ ના ઉદરે પોંચેન્દ્રિય તિયચના ૧૧૫૨, એમ કુલ (૩૪૬૫) ગ્રેાત્રીશસા પાંસઠ ઉદયભાંગા હાય છે. સામાન્યથી અહીં પણ ૯૨-૮૮ એમ એ અને ત્રણે ઉદયસ્થાને પણ ૨-૨ માટે ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાના ૬, ઉદયભંગવાર આ પ્રમાણે :-૨૯ ના ઉદચે ૯ ભાંગામાં ૨–૨ માટે ૧૮, ૩૦ ના ઉદયના ૨૩૦૪ ઉદયભાંગામાં ૨-૨ તેથી ૪૬૦૮ અને ૩૧ ના ઉદયે પણ ૧૧૫૨માં ૨-૨ માટે ૨૩૦૪, એમ કુલ ઉદયભ’ગ ગુણિત સત્તાસ્થાનેા (૧૯૩૦) છ હજાર નવસા ત્રૌશ હાય છે. સવેષ !—૨૮ ના મધે ૩૦ અને ૩૧ આ ૨ ઉદયસ્થાના છે. ત્યાં ૩૦ નાં ઉદયે ઉપર બતાવેલ ૨૩૦૪ અને ૩૧ના ઉદયે ૧૧૫૨, એમ (૩૪૫૬) ચેાત્રીશા છપ્પન ઉદયભાંગા ઢાય છે. સામાન્યથી ર્ અને બન્ને ઉદયસ્થાને પણ ૨-૨ હાવાથી ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાન ૪ હાય છે, અને ખ'ને ઉદયસ્થાનના દરેક ઉદયભાંગામાં ૨-૨ ઉદયે ૨૩૦૪, એમ ઉદયભ’ગ ગુણિત કુલ હાય છે. ઢાવાથી ૩૦ ના ઉદયે ૪૬૦૮ અને ૩૧ ના સત્તાસ્થાનેા (૬૯૧૨) છ હજાર નવસો ખાર ૨૯ ના બધે દેવા અને નારકની અપેક્ષાએ ર૯ નુ એક જ ઉદ્દયસ્થાન અને ઉપર ખતાવેલ નત્ર ઉદયભાંગા તેમજ સામાન્યથી અને ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાન ૨ હાય છે. અને દરેક ભાંગામાં અને સત્તાસ્થાનેાના સંભવ હોવાથી ઉદયભંગ ગુણિત સત્તાસ્થાના ૧૮ હાય છે. અવિરત સમ્યગ્દષ્ટી ગુણુસ્થાનક ઃ— આ શુશુસ્થાનકે પણ મિશ્ર ગુણસ્થાનકની જેમ મનુષ્ય અને તિયચા માત્ર દેવપ્રાયાગ્ય અને વા તથા નાકે માત્ર મનુષ્ય પ્રાપ્ય અધ કરે છે. પરંતુ અહી જિનનામના બંધના પણ સંભવ હોવાથી મનુષ્યા જિનનામ સહિત દેવપ્રાયાગ્ય ર૯ ના અને ધ્રુવા તથા નારકો જિનનામ સહિત મનુષ્ય પ્રાયેગ્ય ૩૦ ના બંધ પણ કરી શકે છે. માટે સામાન્યથી ૨૮-૨૯ અને ૩૦ આ ત્રણ ખધસ્થાના હોય છે. તેમજ ની Page #315 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ પંચસ મહ તૃતીયખત બંધમાં અસ્થિરદ્ધિક અને અયશ સિવાય પરાવર્તમાન કઈ પણ અશુભ પ્રકૃતિ આાવતી નથી. માટે ધ્રુવ પ્રાયેાગ્ય ૨૮ ના બધ ના ૮ અને મનુષ્ય પ્રાયમ્ય ૨૯ ના અધના ૮ એમ ૧૬ અને જિનનામ સહિત દેવ પ્રાયેામ્ય ૨૯ તથા મનુષ્ય પ્રાયેાગ્ય ૩૦ ના બધે ૮-૮ એમ ત્રણે બધસ્થાનના કુલ ૩૨ બંધભાંગા હોય છે. સામાન્યથી કેવળીમાં જ સભવતાં ૨૦-૯ અને ૮ તેમજ એકેન્દ્રિયમાં ચેાથું ગુણસ્થાનક નહાવાથી અને ૨૪ નુ ઉદયસ્થાન માત્ર એકેન્દ્રિયને જ હાવાથી ૨૪ નું આ ૪ વિના ૨૧ અને ૨૫ થી ૩૧ પય"તનાં ૮ ઉદયસ્થાના હોય છે. ઉદ્ભયભાંગા :-એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, યતિ, કેવળી તેમજ લબ્ધિ અપર્યાપ્ત જીવામાં આ ગુરુસ્થાનક ન હોવાથી એકેન્દ્રિયના ૪૨, વિકલેન્દ્રિયના ૬૬, આહારક અને ઉદ્યોત સહિત વૈક્રિય પતિના ૧૦, કેવળીના ૮ અને લબ્ધિ અપર્યાપ્ત મનુષ્ય અને પંચેન્દ્રિય તિય ઇંચના ૨૧ અને ૨૬ ના ઉદયના ૨-૨ એમ ૧૩૦ ઉદયભાંગા મહી ઘટતા નથી. માટે તે સિવાયના આઠે ઉદ્દયસ્થાને મળી સામાન્યથી સાત હજાર છસે એકસઠ ઉદયભાંગા હાય છે. ઉદયસ્થાનવાર ભંગ સખ્યા:-૨૧ ના ઉદયે પર્યાપ્ત નામક`ના ઉદયવાળા પચેન્દ્રિય તિય ચના ૮, મનુષ્યના ૮, શ્વેતાના ૮, અને નારકના ૧ એમ ૨૫, ૨૫ ના વૈક્રિય તિય ́ચના ૮, વૈક્રિય મનુષ્યના ૮, દેવતાના ૮ અને નારકના ૧ એમ ૨૫, ૨૬ના પર્યાપ્ત નામકના ઉદયવાળા પૉંચેન્દ્રિય તિર્યંચના ૨૮૮ તથા મનુષ્યના ૨૮૮, કુલ ૫૭૬, ૨૭ ના ઉદયે ૨૫ના ઉદયની જેમ ૨૫, ૨૮ ના ઉદયે ૫'ચેન્દ્રિય તિય``ચના ૫૭૬, મનુષ્યના પ૭૬, વૈક્રિય તિય ચના ૧૬, વૈક્રિય મનુષ્યના ૮, દેવતાના ૧૬, અને નારકના ૧ કુલ ૧૧૯૩, ૨૯ ના ઉદયે પાંચેન્દ્રિય તિય ચના ૧૧૫૨, મનુષ્યના ૫૭૬, વૈક્રિયતિય - ચના ૧૬, વૈક્રિય મનુષ્યના ૮, દેવતાના ૧૬, અને નારકના ૧, એમ કુલ ૧૭૬૯, ૩૦ ના હૃદયે પચેન્દ્રિય તિયચના ૧૭૨૮, મનુષ્યના ૧૧૫૨, વૈક્રિય તિય ચના ૮, દેવતાના ૮ એમ ૨૮૯૬ અને ૩૧ ના ઉદયે પ ́ચેન્દ્રિય તિય ચના ૧૧૫૨ એમ આઠે ઉદયસ્થાનના મળી કુલ ૭૬૬૧ ઉદયભાંગાએ હાય છે. સામાન્યથી અહી ૯૩ આદિ પ્રથમનાં ચાર સત્તાસ્થાના હૈાય છે. શેષ સત્તાસ્થાને પહેલે ગુણસ્થાનકે અને ક્ષેપકશ્રેણીમાં જ ઘટતાં હાવાથી અહીં ૮ મા ગુરુસ્થાન સુખી આ ૪ સિવાય કોઇ સત્તાસ્થાન ઘટતાં નથી. સવેધ-દેવપ્રાચ્ય ૨૮ નાં બધે સામાન્ય મનુષ્ય અને ૫. તિ. તથા વૈક્રિય મનુષ્ય અને તિય ચા આશ્રયી આઠે ઉદયસ્થાન હોય છે. પરંતુ દેવા અને નારકો ૨૮ના બંધ કરતા નથી. માટે ઢાના ૬૪ અને નારકના ૫ આ ૬૯ ભાંગા વર્લ્ડ સાત હજાર પાંચ ખજુ ઉદયભાંગા ડાય છે. Page #316 -------------------------------------------------------------------------- ________________ સારસ પ્રહ ૩૦૫ ઉદયસ્થાનવાર ભંગ સંખ્યા :-૨૧ ના ઉદયે પંચેન્દ્રિય તિર્યંચના ૮, મનુષ્યના ૮ એમ ૧૬, ૨૫ ના વૈક્રિય તિર્યંચ ના ૮ અને વૈક્રિય મનુષ્યના ૮ એમ ૧૬, ૨૬ના મનુષ્યના ૨૮૮ અને ૫. તિર્યંચના ૨૮૮, એમ પ૭૬, ૨૭ ના ૨૫ પ્રમાણે ૧૬, ૨૮ના પંચેન્દ્રિય તિર્યંચના પ૭૬, મનુષ્યના ૫૭૬, શૈ, તિર્યંચના ૧૬ અને વૈક્રિય મનુષ્યના ૮ એમ ૧૧૭૬, ૨૯ ના પંચેન્દ્રિય તિર્યંચના ૧૧૫ર મનુષ્યના ૫૭૬, વૈક્રિય તિર્થ ચના ૧૬, વૈક્રિય મનુષ્યના ૮, કુલ ૧૭૫૨. ૩૦ ના ઉદયે પં. તિ. ના ૧૭૨૮, મનુષ્યના ૧૧૫૨, વૈતિ. ના ૮, એમ ૨૮૮૮, ૩૧ ના ઉદયે તિર્યંચના ૧૧૫ર ઉદયભાંગ હેય છે. અહીં સામાન્યથી ૨ અને ૮૮ આ ૨, અને આઠે ઉદયસ્થાને પણ આ ૨-૨ સત્તાસ્થાન હોવાથી ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાનો ૧૬ હોય છે. જે સમ્યગદષ્ટીને જિનનામ સત્તામાં હોય તે જિનનામને બંધ પણ અવશ્ય થાય. અને જિનનામનો બંધ થાય તે બંધસ્થાન ૨૮ ને બદલે ૨૯ નું થાય માટે ૨૮ ના બંધે ૯૩ અને ૮૯ નું સત્તાસ્થાન હતું જ નથી. દરેક ઉદયભંગમાં પણ આ ૨-૨ સત્તાસ્થાન હેવાથી જે-જે ઉદયસ્થાનમાં જેટલા ઉદયમાંગ હોય તેનાથી ઉદયભંગ ગુણિત સત્તાસ્થાને બમણું હોય છે. તે આ પ્રમાણે : ૨૧ ના ઉદયે ૩૨, ૨૫ ના ૩૨, ૨૦ ના ૧૧૫ર, ર૭ ના ૩૨, ૨૮ ના ૨૩૫૨, ૨૯ ના ૩૫૦૪, ૩૦ના ૫૭૭૬ અને ૩૧ના ૨૩૦૪ એમ કુલ ઉદયભંગ ગુણિત સત્તાસ્થાને (૧૫૧૮૪) પંદર હજાર એકસે રાશી થાય છે. ૨૯ ના બંધે ૨૧ અને ૨૫ થી ૩૦ પર્વતનાં ૭ ઉદયસ્થાને હોય છે. ૩૧નું 'ઉદયસ્થાન આ ગુણસ્થાનકે તિય એને જ હોય છે. અને તિર્યંચે જિનનામ સહિત દેવ પ્રાગ્ય ર૯ ને બંધ કરી શકતા નથી. પરંતુ ૨૮ ને બંધ જ કરે છે. માટે અહી ૩૧ નું ઉદયસ્થાન ઘટતું નથી. - ઉદયસ્થાન વાર તથા કુલ ભંગ સંખ્યા :-૨૧ ના ઉદયે મનુષ્યના ૮, દેવતા ના ૮, અને નરકને ૧ એમ ૧૭, ૨૫ ના ઉદયે દેવતાના ૮, નારકને ૧ અને વૈક્રિય મનુષ્યના ૮, એમ ૧૭. ૨૬ના ઉદયે મનુષ્યના ૨૮૮, ૨૭ ના ઉદયે ૨૫ પ્રમાણે ૧૭, ૨૮ ના ઉદયે મનુષ્યના ૫૭૬, બેકિય મનુષ્યના ૮, દેવતાના ૧૬ અને નારકને ૧ એમ ૬૦૧, ૨૯ ના ઉદયે પણ એજ પ્રમાણે ૬૦૧, ૩૦ ને ઉદયે સામાન્ય મનુષ્યના ૧૧૫૨ અને દેવતાના ૮ એમ ૧૧૬૦ આ પ્રમાણે સાતે ઉદયસ્થાને મળી કુલ (૨૭૦૧) સત્તાવીશ એક ઉદયભાંગા હેય છે. જિનનામ સહિત દેવપ્રાગ્ય ૨૯ ને બંધ વૈક્રિય મનુષ્ય અને સામાન્ય મનુષ્યને જ હોય છે. તેથી મનુષ્યના ઉદયસ્થાનમાં અને ઉદયભાંગાઓમાં ૯૩ અને ૮૯ નું સત્તાસ્થાન હોય છે. અને દેવ તથા નારકને પિતપોતાના ઉદયસ્થાન અને ઉદયભાંગાઓમાં Page #317 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ પંચસંગ્રહ વતીયખંડ ૯૨-૮૮ આ બે જ સત્તાસ્થાન હોય છે. પરંતુ ૯૩ અને ૮૯ નું હેતું નથી. કારણ કે સમ્યગુદષ્ટીને જિનનામ સત્તામાં હોય ત્યારે જિનનામને બંધ અવશ્ય હોય, તેથી દે તથા નારકેને જિનનામે સહિત મનુષ્ય પ્રાગ્ય ૩૦ ને બંધ થાય, તેથી અહીં ન ઘટે. સામાન્યથી ત્રણે ગતિના છે આશ્રયી ૯૩ આદિ પ્રથમનાં ૪ અને ૨૬નું ઉદયસ્થાન મનુષ્યને જ હોવાથી ત્યાં ૩-૮૯ આ બે, તેમજ શેષ ૨૧ આદિ છે એ ઉદયથાનેમાં ૯૩ આદિ ચારે સત્તાસ્થાન હેવાથી ૨૪, આ પ્રમાણે ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાને ૨૬ હોય છે. ઉદયભંગ વાર સત્તાસ્થાને - ૨૧ ના ઉદયે મનુષ્યના ૮ માં ૯૩-૮૯ બે - તેથી ૧૬, એના ૮ અને નારકને ૧ આ ૯ માં ૨ અને ૮૮ માટે ૧૮, એમ કુલ ૩૪, ૨૫ ના ઉદયે વૈક્રિય મનુષ્યના ૮ માં ૯૩ અને ૮૯ તેથી ૧૬, અને શેષ નવમાં ૯૨ અને ૮૮ માટે ૧૮ કુલ ૩૪, ૨૬ ના ઉદયે મનુષ્યના ૨૮૮ માં ૯૩ અને ૮૯ માટે પ૭૬, ૨૭ ના ઉદયે ૨૫ ની જેમ ૩૪, ૨૮ ના ઉદયે વૈકિય મનુષ્યના ૮ અને સામાન્ય મનુષ્યના ૫૭૬, એમ ૫૮૪માં ૯ અને ૮૯ આ બે માટે ૧૧૬૮, દેવતાના ૧૬ અને નારકને ૧ એમ ૧૭ માં ૯૨ અને ૮૮ તેથી ૩૪, કુલ બારસે બે, ૨૯ ના ઉદયે પણ એજ પ્રમાણે બારસે બે, ૩૦ ના ઉદયે સામાન્ય મનુષ્યના ૧૧૫રમાં ૯૩, અને ૮૯ તેથી ર૩૦૪ અને દેવતાના ૮ માં ૯૨ અને ૮૮ માટે ૧૬, એમ ત્રેવીસસે વીશ. એમ ઉદયભંગ ગુણિત કુલ સત્તાસ્થાને (૫૪૦૨) ચેપનસો બે થાય છે. જિનનામ સહિત મનુષ્ય પ્રાગ્ય ૩૦ ને બંધ છે અને નારકોને હોય છે. તેથી દે અને નારકે આશ્રયી યથાસંભવ ૨૦-૨૫ અને ૨૭ થી ૩૦ પર્યત એમ કુલ ૬ ઉદયસ્થાન હોય છે. ત્યાં ૨૧ ના ઉદયે દેવતાના ૮ અને નારકને ૧ એમ ૯, ૨૫ અને ર૭ ના ઉદયે પણ એ જ પ્રમાણે – ૨૮ ના ઉદયે દેવતાના ૧૬ અને નારકને ૧ એમ ૧૭, ૨૯ ના ઉદયે પણ એજ પ્રમાણે ૧૭ અને ૩૦ ના ઉદયે દેવતાના ૮ એમ કુલ ૬૯ ઉદયભાંગી હોય છે. સામાન્યથી ૯૩ અને ૮૯ આ ૨, અને ૬ એ ઉદયસ્થાને પણ ૨-૨ માટે ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાનો ૧૨, તેમાં નારકના પાંચે ઉદયભંગમાં ૯૩ નું સત્તાસ્થાન ન હોવાથી ૮૯ નું એક-એક અને દેવતાના ૬૪ ભાંગામાં બને સત્તાસ્થાને હોય તેથી ઉદયભંગવાર સત્તાસ્થાને આ પ્રમાણે હેય છે. ૨૧ ના ઉદયે ૧૭, ૨૫ અને ૨૭ ના ઉદયે પણ એજ પ્રમાણે ૧૭-૧૭, ૨૮ અને ૨ ના ઉદયે ૩૩-૩૩ અને ૩૦ ના ઉદયે ૧૬ એમ ૩૦ ના બંધે ઉદય ભંગ ગુણિત સત્તાસ્થાને (૧૩૩) એકસે તે હેય છે. Page #318 -------------------------------------------------------------------------- ________________ સાસ ગ્રહ ૩૦૭ દેવિરતિ ગુણસ્થાનક આ ગુણસ્થાનક તિય`ચા અને મનુષ્યને જ હોય છે. તેમાં પણ તિર્યંચા માત્ર દેવ પ્રાચેાગ્ય ૨૮ અને મનુષ્ય દેવ પ્રાગ્ય ૨૮ અને જિનનામ સહિત દેવ પ્રાયેગ્ય ર૯ ના બંધ કરે છે માટે 'ધસ્થાન ૨૮ અને ૨૯ એમ ૨. અને અને અધસ્થાને અંધભાંગા ૮-૮ તેથી કુલ ૧૬ બંધભાંગા હાય છે. આ ગુણસ્થાનક પર્યાપ્ત અવસ્થામાં જ હોય છે. તેથી ૩૦ અને ૩૧ તેમજ વક્રિય તિય ઇંચ અને મનુષ્યે આશ્રર્યાં ૨૫-૨૭–૨૮ અને ૨૯ આ ચાર ઉદયસ્થાના પણ હાય છે. માટે ૨૫ અને ૨૭ થી ૩૧ સુધીનાં એમ કુલ ૬ ઉદયસ્થાના હોય છે. આ ગુણસ્થાનકે દૌર્ભાગ્ય અને અનાદેયદ્વિકના ઉદય હાતા નથી માટે આ ૩ પ્રકૃતિએ આશ્રી ઉદયભાંગા પણ હાતા નથી. જેથી ઉદયસ્થાનવાર કુલ ઉદયભાંગા આ પ્રમાણે છે. ૨૫ ના ઉદયે વૈક્રિય તિયચ અને વૈક્રિય મનુષ્ય ના ૧-૧ એમ ૨, ૨૭ ના ઉદચે પણ આજ પ્રમાણે ૨, ૨૮ ના ઉદયે વૈક્રિય તિય ́ચના ૨ અને વૈક્રિય મનુષ્યને ૧ એમ ૩, ૨૯–ના પણ એજ પ્રમાણે ૩, ૩૦ ના ઉદયે વૈક્રિય તિય ચના ૧ અને સ્વરના ઉદયવાળા સામાન્ય પંચેન્દ્રિય તિય′′ચના ૧૪૪, સામાન્ય. મનુષ્યના ૧૪૪ એમ કુલ ૨૮૯ અને ૩૧ ના ઉદયે પચેન્દ્રિય તિય ́ચના ૧૪૪ એમ ૬ એ ઉદયસ્થાને મળી કુલ ઉદયભાંગા ૪૪૩ થાય છે. અહીં સામાન્ય મનુષ્ય અને તિય"ચના ૩૦ ના અને તિયચના ૩૧ના ઉદયે ર સ`ઘયણુ ને ૬ સંસ્થાને ગુણુતાં ૩૬. એ વિહાયેાગતિ સાથે ગુણતાં ૭૨ અને સુત્રર—દુસ્વર સાથે ગુણતાં દરેકના ૧૪૪ ભાંગા થાય છે. પરંતુ શેષ પરાવર્તીમાન પ્રકૃતિના ઉદય ન હેાવાથી વધારે ઉદયભાંગા થતા નથી. સામાન્યથી અહી' પ્રથબનાં ૪ સત્તાસ્થાન હોય છે, ઉદયભાંગા હોય છે. અને સામાન્યથી ૯૨ અને ૮૮ આ બે અને સત્તાસ્થાના હાય છે અને દરેક ઉદયભાંગામાં પશુ આજ ૨-૨ ના ઉચે એજ પ્રમાણે ૨૭ ના ઉદયે પણ ૪, ૨૮ તથા ૨૯ ના ઉદયે પ૭૮, અને ૩૧ ના ઉદયે ૨૮૮ એમ કુલ ઉદયભગ (૮૮૬) આઇસા યાૌ હોય છે. સવેધ:-૨૮ ના મધે ઉપર બતાવેલ ૨૫ આદિ ૬ એ ઉદયસ્થાના અને ૪૪૩ ઉદયસ્થાન ગુણિત ૧૨ સત્તાસ્થાન હાવાથી ૨૫ ના ઉદયે ૬-૬, ૩૦ ત સ સત્તાસ્થાને જિનનામ સહિત દેવ પ્રાચેાગ્ય ૨૯ ના બંધ માત્ર મનુષ્યા જ કરે છે. તેથી વૈક્રિય મનુષ્ય અને સામાન્ય મનુષ્ય આશ્રયી ૨૫ અને ૨૭ થી ૩૦ પર્યંતનાં ૫ ઉદયસ્થાના Page #319 -------------------------------------------------------------------------- ________________ 36૮ પંચસંગ્રહ તુતીય બંધ હેય છે. અને આ ગુણસ્થાનકે ૩૧ નું ઉદયથાન માત્ર તિય એને જ હોય છે. અને તિર્યંચો દેવ પ્રાગ્ય ૨૯ ને બંધ કરતા નથી. તેથી ૨૯ ના બંધે ૩૧ નું ઉદયસ્થાન ઘટતું નથી. તેમજ ક્રિય મનુષ્યને ૩૦ ને ઉદય ઉદ્યોત સહિત હોય છે. અને યતિને જ હેય છે. માટે ૩૦ ના ઉદયે વૈક્રિય મનુષ્યને ભાંગો પણ સંભવ નથી. ૨૫-૨૭–૨૮ અને ૨૯ ના ઉદયે વૈકિય મનુષ્યને ૧-૧ અને ૩૦ ના ઉદયે સામાન્ય મનુષ્યના ૧૪૪ એમ કુલ ૧૪૮ ઉદયભાંગી હોય છે. સામાન્યથી ૯૩ અને ૮૯ આ બે તેમજ આ પાંચે ઉદયસ્થાનમાં આ જ બે-બે સત્તાસ્થાન હવાથી ઉદયસ્થાન ગુણિત ૧૦ અને દરેક ભંગમાં પણ આ જ ૨-૨ સત્તાસ્થાન હોવાથી ૨૫-૨૭-૨૮ અને ૨૯ ના ઉદયસ્થાનમાં ૨-૨ અને ૩૦ ના ઉદયસ્થાનમાં ૨૮૮ એમ ઉદયભંગ ગુણિત સત્તાસ્થાને (૨૬) બસો છતું થાય છે. પ્રમત્ત સંયત ગુણસ્થાનક અહીં પણ પાંચમા ગુણસ્થાનકની જેમ મનુષ્યને દેવ પ્રાગ્ય ૨૮ અને જિનનામ સહિત દેવ પ્રાગ્ય ૨૯ એમ ૨ બંધસ્થાન અને બને બંધસ્થાને ૮-૮ એમ ૧૬ બંધમાંગ હોય છે. અહીં સામાન્ય મનુષ્યને ૩૦ નું ૧ અને વૈક્રિય તથા આહારક મનુષ્યની અપેક્ષાએ ૨૫-૨૭-૨૮-૨૯ અને ૩૦ એમ કુલ ૫ ઉદયસ્થાને હોય છે. અહીં પણ સૌભાગ્ય અને આદેઢિક ને ઉદય હોવાથી વધુ ભાંગા થતા નથી. ઉદયસ્થાનવાર તેમજ કુલ ઉદયભંગની સંખ્યા ૨૫ ના ઉદયે વૈક્રિય અને આહારકને ૧-૧ એમ ૨, ૨૭ના ઉદયે પણ એ પ્રમાણે ૨, ૨૮ તથા ૨૯ ના ઉદયે ૨ આહારકના અને ૨ વૈકિયના એમ ૪-૪, ૩૦ ના ઉદયે ૧ ઐક્રિય અને ૧ આહારક અને સામાન્ય મનુષ્યના ૧૪૪ એમ ૧૪૬. આ પ્રમાણે પાંચ ઉદયસ્થાને મળી કુલ ઉદયભાંગા (૧૫૮) એક અઠ્ઠાવન હોય છે. સત્તાસ્થાન –અહીં પણ સામાન્યથી ૩ આદિ પ્રથમનાં ચાર સત્તાસ્થાને હોય છે, સંધઃ -૨૮ ના બંધે ૨૫ આદિ ૫ ઉદયસ્થાને અને ઉપર બતાવ્યા મુજબ ઉદયભાંગ હેય છે. સત્તાસ્થાન સામાન્યથી ૯૨ અને ૮૮ એ બે અને પાંચ ઉદયથાને ૨-૨ માટે ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાન ૧૦ અને ઉદયભંગવાર વિચારીએ તે આહારકના સાતે ભાંગામાં આહારક ચતુકની સત્તા અવશ્ય હેવાથી ૯૨ નું ૧ અને શેષ ૧૫૧ ભાંગામાં ૯૨-૮૮ એમ બે-બે, માટે ઉદયભંગ ગુણિત સત્તાસ્થાને આ પ્રમાણે Page #320 -------------------------------------------------------------------------- ________________ સાસ ગ્રહ ૩૦૯ ૨૫ અને ૨૭ નાં ૩-૩, ૨૮ અને ૨૯ નાં ૬-૬, અને ૩૦નાં ૨૯૧ એમ ઉદયભંગ ગુણિત સત્તાસ્થાન ૩૦૯ થાય. ૨૯ ના બધે પણ આ પાંચે ઉદયસ્થાના અને ઉદયસ્થાન વાર કુલ ઉદયભાંગા ઉપર પ્રમાણે જ હાય છે. સામાન્યથી અહિં ૯૩ અને ૮૯ આ ૨ અને ઉદ્દયસ્થાન ગુણિત ૧૦ સત્તાસ્થાનેા હાય છે. પર`તુ આહારકના સાતે ભાંગાએમાં ૯૩ નુ ૧ જ સત્તાસ્થાન ડાય છે. તેથી અહીં પણ ૨૮ ના બંધની જેમ જ ઉદયસ્થાનત્રાર કુલ ઉદયભ'ગ ગુણિત સત્તાસ્થાનેાની સખ્યા હોય છે. અને અપ્રમત્ત ગુણસ્થાનક અહિ' દેવ પ્રાચેાગ્ય ૨૮ આદિ ચારે બંધસ્થાના હાય છે. અસ્થિરદ્ધિક અને અયશના અંધ અહી' ન હાવાથી દરેક ખધસ્થાનમાં ૧-૧ બંધભાંગા હોવાથી કુલ બંધ ભાગા પણ ચાર ઢાય છે. આ ગુણસ્થાનકે વક્રિય તથા આહારક લબ્ધિ કોઈપણ ફેરવતા નથી. પર ંતુ છઠ્ઠા ગુણુસ્થાનકે વૈક્રિય અથવા આહારક શરીર બનાવી, તે-તે શરીર સંબંધી સ’પૂર્ણ' પતિએ પૂર્ણ કરી, સાતમા ગુણસ્થાનકે પણ આવી શકે છે. માટે વૈક્રિય તથા આહારક શરીર આશ્રર્યો ૨૯ અને ૩૦ તેમજ સામાન્ય મનુષ્ય આશ્રયી ૩૦ આ એ ઉદયસ્થાના હાય છે. ઉદયભાંગા :–શ્ર્વર સહિત ૨૯ ના ઉદયે ૧ આડારકના અને ૧ વૈક્રિયના એમ ૨ અને ઉદ્યોત સહિત ૩૦ ના ઉદયના પણ આ−ર તેમજ સામાન્ય મનુષ્યના ૧૪૪, એમ ૧૪૬ અને બન્ને ઉદયસ્થાનના મળી કુલ ૧૪૮ ઉદયભાંગા હૈાય છે. સામાન્યથી ૯૩ આદિ પ્રથમનાં ચાર સત્તાસ્થાના હાય છે. સવેધ : ૨૮ ના બધે ૨૯ આદિ બન્ને ઉદયસ્થાના હાય છે, અને ૨૯ ના ઉદયે વૈક્રિયના ૧ અને ૩૦ ના ઉદયે વૈક્રિયના ૧ અને સામાન્ય મનુષ્યના ૧૪૪ એમ ૧૪૫ કુલ ૧૪૬ ઉદયભાંગા હોય છે. આહારક શરીર બનાવી, સાતમે આવી શકે છે. પરંતુ આ ગુણસ્થાનકે આહારકની સત્તા હોય તે આહારકના 'ધ પણું અવશ્ય ડાય છે. અને સત્તાવિના માહારક શરીર બનાવી ન શકે, માટે અહી. તેમજ ૨૯ ના મધ આહારકના ભાંગા ઘટતા નથી. સામાન્યથી સત્તાસ્થાન ૮૮ .૧ અને બન્ને ઉદયસ્થાને ૧-૧ હાવાથી તેમજ દરેક ભંગમાં પણ ૧-૧ જ હાવાથી ઉદયસ્થાન ગુણિત છે અને હ્રદય ભંગ ગુણિત ૧૪૬ સત્તાસ્થાન થાય છે. Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩ ૧૦ પંચસંગ્રહ તૃતીયખંડ ૨૯ ના બધે પણ ૨૮ ના બંધની જેમજ સંધ જાણ. માત્ર ૮૮ ના બદલે અહીં સત્તાસ્થાન ૮૯ નું સમજવું. ૩૦ ના બંધે સામાન્યથી બતાવ્યા મુજબ ૨૯ અને ૩૦ એમ ૨ ઉદયસ્થાન અને તેના અનુક્રમે ૨ અને ૧૪૬ એમ કુલ ૧૪૮ ઉદયભાંગા હેય છે. સામાન્યથી ૯૨ – ૧ સત્તાસ્થાન અને ઉદયસ્થાન ગુણિત ૨ અને દરેક ભાગોમાં પણ આ 1 જ હેવાથી ઉદયભંગ ગુણિત સત્તાસ્થાને ૨૯ ના ઉદયે ૨ અને ૩૦ ના ઉદયે ૧૪૬ અને સર્વ મળી ૧૪૮ હોય છે. - ૩૧ ના બંધે પણ આજ પ્રમાણે સંવેધ સમજ, પરંતુ સત્તાસ્થાન ૯૨ ના બદલે ૯૩ નું જાણવું. અપૂર્વકરણ ગુણસ્થાનક અહીં છઠ્ઠા ભાગ સુધી અપ્રમત્તની જેમ ૨૮ આદિ ૪ અને ત્યાર બાદ સાતમા ભાગે યશકીર્તિરૂપ ૧ નું એમ ૫ બંધસ્થાને હોય છે. દરેક બંધસ્થાનમાં ૧-૧ બંધભંગ હેવાથી કુલ બંધમાંગ ૫, અને આ ગુણસ્થાનકે વૈક્રિય તથા આહારક શરીરી ન હોવાથી સ્વભાવસ્થ ૩૦ નું ૧ જ ઉદયસ્થાન હોય છે. અંતિમ ૩ સંઘયણને પણ અહીં ઉદય ન હોવાથી પ્રથમના ૩ સંઘયણને છ સંસ્થાન સાથે ગુણતાં ૧૮, તેને બે વિહાગતિ સાથે ગુણતાં ૩૬, અને બે સ્વર સાથે ગુણતાં ૭૨ ઉદયભાંગા હોય છે. સત્તાસ્થાને ૯૩ આદિ પ્રથમનાં ૪, ત્યાં ૨૮ના બંધે ૮૮નું ૧ અને ઉદય ભંગ ગુણિત ૭૨, એજ પ્રમાણે ૨૯ ના બંધે ૮૯ નું ૧ અને ઉદય ભંગ ગુણિત ૭૨, ૩૦ ના બંધે ૯૨ નું ૧ અને ઉદય ભંગ ગુણિત ૭૨, ૩૧ ના બંધે ૯૩ નું ૧ અને ઉદયભંગ ગુણિત ૭૨ અને ૧ ના બંધે ૯૩ આદિ ચારે સત્તાસ્થાને હોય છે. અને દરેક ઉદયભંગમાં ૪-૪ હેવાથી ૭૨ ને ચારે ગુણતાં ૨૮૮ અને ઉદયભંગ ગુણિત સત્તા સ્થાનો ૨૮૮ હેાય છે. અનિવૃત્તિ બાદર સંપાય ગુણસ્થાનક અહીં ૧ બંધસ્થાન, ૧ બંધભંગ, ૩૦ નું ૧ ઉદયસ્થાન અને ૭૨ ઉદયભાંગા હોય છે. ઉપશમશ્રેણીમાં ૯૩ આદિ ૪ તથા ક્ષપકશ્રેણીમાં ૧૩ પ્રકૃતિને ક્ષય ન થાય. ત્યાં સુધી ૯ આદિ પ્રથમનાં ૪ અને ૧૩ પ્રકૃતિને ક્ષય થયા પછી ૮૦-૭૯-૭૬ અને ૭૫ આ ૪ એમ ૮ સત્તાસ્થાને હોય છે. Page #322 -------------------------------------------------------------------------- ________________ સાયસંગ્રહ ૩૧૧ બીજા અને ત્રીજા સંઘયણના ઉદયવાળા ૪૮ ભાંગા ઉપશમણિમાં જ હોવાથી પ્રથમનાં ૪-૪ માટે કુલ ૧૯૨ અને પ્રથમ સંઘયણના ઉદયવાળા સર્વ પ્રશસ્તા પ્રકૃતિને ઉદયવાળા ૧ ભાંગામાં ૮ અને શેષ ૨૩ ભાંગાઓમાં તીર્થંકર પરમાત્મા ન હોવાથી ૮૦ અને ૭૬ વિના ૬-૬ માટે ૨૩ ને ૬ એ ગુણતાં ૧૩૮ એમ ઉદયભંગ ગુણિત સર્વ સત્તાસ્થાને ૩૩૮ હોય છે. સૂમ સંપરાય ગુણસ્થાનક નવમા ગુણસ્થાનકમાં બતાવ્યા મુજબ અહીં ૧ બંધસ્થાન, ૧ બંધભાંગે, ૩૦ નું ૧ ઉદયસ્થાન, ઉદયભાંગ ૭૨, અને સત્તાસ્થાન ઉપશમશ્રેણી આશ્રયી પ્રથમનાં ૪ અને ક્ષપક શ્રેણી આશ્રયી ૮૦ આદિ ૪ એમ ૮ હોય છે. ઉદયભંગ ગુણિત સત્તાસ્થાન પણ નવમા ગુણસ્થાનકની જેમ ૩૩૮ હોય છે. ઉપશાન્ત મોહ ગુણસ્થાનક અહીં બંધસ્થાન તથા બંધભાંગ નથી. ઉદયસ્થાન ૦૦નું ૧, ઉદયભંગ ૭૨ અને સત્તાસ્થાન સામાન્યથી ૯૩ આદિ ૪ અને દરેક ઉદયભાંગામાં પણ આ ૪-૪ હોવાથી ઉદયભંગ ગુણિત સત્તાસ્થાને ૨૮૮ હેય છે. ક્ષીણ ગુણસ્થાનક અહીં ઉદયસ્થાન ૩૦ નું ૧, પરંતુ આ ગુણસ્થાનકે પ્રથમ સંઘયણને જ ઉદય હોવાથી ઉદયભાંગ ૨૪ અને સામાન્યથી ૮૦-૭૯-૭૬ અને ૭૫ આ ચાર સત્તાસ્થાને હોય છે. સર્વે પ્રશસ્ત પ્રકૃતિના ઉદયવાળા ૧ ભાંગામાં ૪ અને શેષ ૨૩ ભાંગામાં ૭૯ અને ૭૫ એમ ૨ હોય છે. માટે ૨૩ ને ૨ એ ગુણતાં ૪૬ અને એક ભાંગામાં ૪ એમ ઉદયભંગ ગુણિત સત્તાસ્થાને ૫૦ છે. સયોગી કેવળ ગુણસ્થાનક - અહીં સામાન્યથી ઉદયસ્થાન પ્રસંગે બતાવેલ ૨૦-૨૧-૨૬-૨૭-૨૮-૨૯ ૩૦ અને ૩૧ ના આ ૮ ઉદયસ્થાને હોય છે. અને ઉદયસ્થાનવાર તેમજ કુલ ઉદયભંગની સંખ્યા આ પ્રમાણે– ૨૦ ને ૧, ૨૧ ને ૧, ૨૬ ના ૬, ૨૭ ને ૧, ૨૮ ના ૧૨, ૨૯ ના ૧૩, ૩૦ના ૨૫ અને ૩૧ ને ૧ કુલ ૬૦, સત્તાસ્થાન સામાન્યથી ૮૦ આદિ ૪ ત્યાં ૨૦-૨૬ અને ૨૮ ના ઉદયે સામાન્ય કેવળીજ હોવાથી ૭૯-૭૫ એમ ૨-૨ તેથી ૬, ૨૧-૨૭ અને Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ પંચસંગ્રહ તૃતીયખંડ ૩૧ ના ઉદયે તીર્થકર કેવળી જ હોવાથી ૮૦-૭૬ આ ૨-૨ તેથી ૬, ૨૯ અને ૩૦, ના ઉદયે, બન્ને પ્રકારના કેવળી ભગવંતે લેવાથી ૪-૪ માટે ૮ એમ ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાને ૨૦ થાય છે. ઉદયભંગ ગુણિત સત્તાસ્થાને – ૨૦ના ઉદયે ૭૯ અને ૭૫ એમ ૨-૨ ૨૧-ર૦ અને ૩૧ ના ઉદયે ૮૦ અને ૭૬ આ ૨-૨ તેથી ૬. ૨૬ના ઉદયે ૬ ભાંગામાં ૭૯-૭૫ આ ૨-૨ માટે ૧૨, ૨૮ ના ઉદયે ૧૨ ભાંગામાં આ જ ૨-૨ તેથી ૨૪, ૨૯ ન ઉદયે સ્વરના નિષેધ બાદના સામાન્ય કેવળીના ૧૨ માં આજ ૨-૨ તેથી ૨૪ અને તીર્થકર કેવળીને ઉચ્છવાસના નિરોધ બાદના ૧ માં ૮૦ અને ૭૬ આ ૨ કુલ ૨૬, ૩૦ ના ઉદયે સામાન્ય કેવળીના ૨૪ માં ૭૯ અને ૭૫ હેવાથી ૪૮ અને સ્વરના નિરોધ પછીના તીર્થકરના ૧ માં ૮૦-૭૬ એમ ૨ કુલ ૫૦ એ પ્રમાણે ઉદયભંગ ગુણિત કુલ સત્તાસ્થાને ૧૨૦ થાય. અગી કેવળી ગુણસ્થાનક'- અહીં તીર્થકર કેવળીને ૯ નું અને સામાન્ય કેવળીને ૮ નું એમ બે ઉદયસ્થાન અને બન્ને ઉદયસ્થાનને ૧-૧ તેથી કુલ ૨ ઉદયભંગ, સત્તાસ્થાન સામાન્યથી ૮૦-૭૯-૭૬-૭૫૯ અને ૮ એમ હોય છે. ત્યાં તીર્થકર કેવળીને નવના ઉદયે ભવના દ્વિચરમ સમય સુધી ૮૦ અને ૭૬ અને ચરમ સમયે ૯ એમ ૩ અને સામાન્ય કેવળીને ૮ ના ઉદયે ભવના દ્વિચરમ સમય સુધી ૯ અને ૭૫ અને ચરમ સમયે ૮ એમ ૩, તેથી ઉદયસ્થાન ગુણિત તેમજ ઉદયભંગ ગુણિત કુલ સત્તાસ્થાને છ (૬) હેાય છે. Page #324 -------------------------------------------------------------------------- ________________ છે બાસઠ માર્ગણમાં છે મૂળ તથા ઉત્તર કર્મના સંધિભંગનાં વસ્ત્ર અહિ બાસઠ માર્ગણામાંની કઈ કઈ માર્ગણામાં મૂળ આઠ કર્મના સાત સંવેધભંગમાંથી કેટલા કેટલા સંવેધ ભંગ ઘટી શકે તે સારી રીતે સમજી શકાય તે માટે યન્સ દ્વારા બતાવેલ છે. ત્યારબાદ તે જ રીતે તે બાસઠ માર્ગણામાં નામ કર્મ સિવાયનાં જ્ઞાનાવરણીય આદિ સાત કર્મના સંધ ભંગ યત્ર દ્વારા જણાવેલ છે. નામકર્મના સંધ ભંગ ટૂંકાં યદ્વારા સ્પષ્ટ સમજી શકાય તેમ ન હોવાથી બાસઠ માર્ગણામાં કમસર તે સંવેધ ભંગમાંથી કયા કયા ભંગ સંભવી શકે તે યત્રે સમાપ્ત થયા પછી જણાવેલ છે. - સંપાદક Page #325 -------------------------------------------------------------------------- ________________ દર માર્ગણામાં મૂળ આઠ કમના ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭૨૮૨૯૫ + - કાય. જા. " વાઉ. વન. ત્રસકાય મને યોગ છે વચને , કાય - ૬ અવધિજ્ઞાન R મતિજ્ઞાન મનઃ ૫ર્યવ, R શ્રુતજ્ઞાન - હં હં હં 6 ૫. પૃ. તેઉ. પુ. વે. | સ્ત્રી. . નપું વે. ક્રોધ માન માયા લાભ - . ને બંધ ૮ને ઉદય ૮ની સત્તા 1 $ ] ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ને બંધ ૮નો ઉદય ની સત્તા • เ เ เเเเเ เ เ เ เ เ เ เ เ เ เเเเเ เเเ เ เเเ ને બંધ ૮ને ઉદય ૮ની સત્તા ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૧ને બંધ ૭નો ઉદય ૮ની સત્તા ૧નો બંધ છનો ઉદય ની સત્તા ૧ને બંધ ૪ની સત્તા આ બંધ અને ઉદય ૪ની સત્તા કુલ IT ૨ ૨ ૭ ૨ ૨ ૨ ૨ ૨ ૭ ૨ ૨ ૨ ૨ ૨ ૭ ૬ ૬ ૬ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૩ ૫ ૫ ૫ ૫ ૨ Page #326 -------------------------------------------------------------------------- ________________ સાત સવધ બગનું ચબ ૩૧ ૩૨ ૩૩ ૩૪ ૩૫૩૬ ૩૭ ૩૮ ૩૯ ૪૦ ૪૧ ૪૨૪૩ ૪૪ ૪૫ ૪૬ ૪૭૪૮ ૪૯ ૫૦ ૫૧ પર ૫૩ ૫૪ ૫૫ ૫૬ ૫૭ ૫૮ ૫૯ ૬ ૦ ૬૧ ૬૨ A 1 ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૫૫ 34 16 કુલ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૫૮ • ૦ ૧ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૦ ૧ ૦ ૧ ૦ ૦ ૦ ૧ ૦ ૧ ૦.૨૧ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૦ ૧ ૦ ૧ ૦ ૦ ૦ ૧ ૦ ૧ ૦ ૨૦ ૦ ૦ ૧ ૦ ૦ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૧ ૦ ૧૯ 。。 ૦ ૧ ૨ ૩ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ } ૭ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧૧ ૦ ૭ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ } ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧૦ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૧ ૪૨ ૨૫ ૫ ૫ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨૭ ૨ ૩ ૧ ૨ ૨ ૨૬૩ Page #327 -------------------------------------------------------------------------- ________________ ના . - ૬ર માગણમાં જ્ઞાનાવરણ અને ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ .. t of "le 'le "k le? ] ન. ગ. " While તેઉ. , વાઉ. ૧ વન. જા. T૫. કાય ૫. * * * ત્રસકીય મને યોગ છે. વચન કાય ૫. કે. સ્ત્રી. . નવું વે. ร์ (นง สี่ สี่ ( สี હું છે છે શ્રુતજ્ઞાન | | અવધિજ્ઞાન મન ૫ર્યાવ, કેવળજ્ઞાન માન માયા લોભ. ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ પને બંધ ૫ની સત્તા પને ઉદયપને ઉદય ૫ની સત્તા Rhe he ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૦ - કુલ T૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૧ ૧ ૨ ૨ ૨ ૨ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૨ ૨ ૨ ૨ ૦ દર માગણમાં દર્શનાવરણીય ૯નો બંધ અને ઉદય ૯ની સત્તા ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૯ને બંધ - પનો ઉદય ૯ની સત્તા ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ને બંધ ૪નો ઉદય ૯ની સત્તા ૧ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦. ૬નો બંધ પને ઉલ્ય ૯ની સત્તા ૧ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ Page #328 -------------------------------------------------------------------------- ________________ અંતરાયકર્મના બે સંવેધ ભંગનું યંત્ર ૩૧ ૩૨ ૩૩ ૩૪૩૫ ૩૬ ૩૭ ૩૮ ૩૯૪૦ ૪૧ ૪૨ ૪૩ ૪૪ ૪૫ ૪૬ ૪૭ ૪૮ ૪૯ ૫૦ ૫૧ ૫૨ ૫૩ ૫૪ ૫૫ ૫૬ ૫૭ ૫૮ ૫૯ ૬૦ ૬૧ કર ' ! મતિ અજ્ઞાન છે. .. વિભગનાન સામા ચારિત્ર છેદો. સુમ. યથા. ચ અવિ.. ચક્ષુદર્શન અચ. , દેશ. અવ. , કેવળ.,, | કૃષ્ણ લેગ્યા નીલ એ , ) . | તેજે , Jપદ્મ , શુકલ * ક્ષાયિક સમ્ય અભવ્ય ઓપ.. , ભવ્ય ક્ષ એ. મિથા. , મિશ્ર. આહારી. અસંસી અાહારી સંસી સી | ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૫૯ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૦ ૧ ૦ ૧ ૦ ૦ ૦ ૧ ૧ ૧ • ૨૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૨ ૨ ૨ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૨ ૨ ૧ ૨ ૧ ૨ ૧ ૧ ૧ ૨ ૧ ૨ ૧ કર્મના ૧૧ સંવેધ ભંગનું યંત્ર ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૫ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૪૫ ૦ ૧ ૧ ૧ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૧ ૧ ૧ ૧ ૦ ૦ ૧ ૦ ૧ ૧ ૪૨ • • ૧ ૧ ૧ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૧ ૧ ૧ ૧ ૦ ૦ ૧ ૦ ૧ ૧ ૪૨ Page #329 -------------------------------------------------------------------------- ________________ jalk& ૪ના ઉદ્દય હની સત્તા FEE GAR be be જના ઉદ્દય ૯ની સત્તા B.ea h39 leh 288 હની સત્તા 182 소식 કુર માગણામાં દનાવરણીય ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ → ? ? ? . ૐ હૈં ઠં #u #rge_8 એ. જા. 3.33 ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ 。。 ૧ ૦ ૦ પૂ. કાય અમૂ,, તૐ... વા.,, વન. ત્રસકાય ૦ ૧ ૦ ૦ k tele le ૧ ૦ ચન,, કાય,, પુ. વૈ. સ્ત્રી. વે. ܢܩ܂ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ નવું વે. ક્રોધ : Ple lelk קופ +lFL}* ૦ ૦ ૧ ૦ × ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૦ ૦ >l#3]> .b.e:Pe શ્રુતજ્ઞાન ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ; } ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૦ ૦ ૦ .. કેવળજ્ઞાન ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૦ ૦૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૧ * . ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૦ ૪ ૪ ૧૧ ૨ ૨ ૨ ૨ ૨ ૧૧ ૨ ૨ ૨ ૨ ૨ ૧૧૧૧૧૧૧ ૭ ૭ ૭ ૭ ૭ ૭ ૭ ૯ ૯ ૯ ૯ ૦ Page #330 -------------------------------------------------------------------------- ________________ કર્મના ૨૧ સંવેધભંગનું યંત્ર ૩૪૩૫ ૩૬ ૩૭ ૩૮ ૩૯૪૦ ૪૧ ૪૨૪૩૪૪૫૪૬ ૪૭૪૮૪૯ ૫૦ ૫૧ ૫૨ ૫૩ ૫૪ ૫૫ ૫૬ ૫૭ ૫૮ ૫૯ ૬૦ ૬૧ ૬૨ » , છે મતિ અજ્ઞાન છે. ,, સામા. ચારિત્ર , વિર્ભાગજ્ઞાન જ શ્રુત છે. સૂક્ષ્મ. , યથા. ચારિત્ર છે , શુકલ છે પત્ર Tઅવિ. ) ચક્ષુદર્શન અચ , અવ. , કેવળ. , કૃષ્ણ લેશ્યા નીલ , કપોત,, , અભવ્ય ક્ષાયિક સમ્ય ક્ષાયો. , ઔપ. સાસ્વા. અ મિથ્ય. છે. સંસી પરિ. દેશ. આહારી અણાહારી અસંગી : ૦ ૦ ૦ ૧ ૧ ૦ ૧ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૦ ૧ ૦ ૧ ૦ ૦ ૦ ૧ ૦ ૧ ૦ ૨૯ ૦ ૦ ૦ ૧ ૧ ૦ ૧ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૦ ૧ ૦ ૧ ૦ ૦ ૦ ૧ ૦ ૧ ૦ ૨૯ ' ૦ ૦ ૦ ૧ ૧ ૦ ૧ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૧ ૦ ૨૮ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૦ ૧ ૦ ૧ ૦ ૦ ૦ ૧ ૦ ૧ ૦ ૨૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૦ ૧ ૦ ૧ ૦ ૦ ૦ ૧ ૦ ૧ ૧ ૨૦ ' ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૧ ૧ ૧૯ ૨ ૨ ૨ ૨ ૧ ૨ ૩ ૪ ૨ ૪ ૧૧૧૧ ૯ ૦ ૪ ૪ ૪ ૪ ૪ ૧૧૧૧ ૨ ૦ ૨ ૬ ૨ ૨ ૨ ૧૧ ૨ ૧૧૪ Page #331 -------------------------------------------------------------------------- ________________ ૬ર માર્ગણામાં વેદનીય કર્મના ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭૨૮૨૯૩૦ . જા.. કાય . ગ. | તિ. ગ. મ. ગ. ' દે. ગ. P :. વન. ) અ. | તેઉ. , - અવધિનાન * મન ૫ર્યાવ, આ ભ. મતિજ્ઞાન માને ભાયા શ્રુતજ્ઞાન | કેવળજ્ઞાન Jત્રસકાય મને યોગ વચને , કાય Tવાઉ. , પુ. વે. સ્ત્રી. વે. ૫. 5. T અ.ને બંધ અને ઉદય બેની સત્તા ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ અ.નો બંધ સા.ને ઉદય બેની સત્તા ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ સા.ને બંધ અ.નો ઉદય બેની સત્તા ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ સા.નો બંધ સા.ને ઉદય બેની સત્તા ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ મ બંધ અને ઉદય બેની સત્તા ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ બંધ ઉદય બેની સત્તા સા. છે. ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ સબંધ અસા.ને ઉદય સા.ની સત્તા અસાની સત્તા આ બંધ સા.નો ઉદય A A ? A A A A A 2 A A A A A ? A A A A A A A A A A A A A { I - નામ Page #332 -------------------------------------------------------------------------- ________________ [૮ સંવેધભંગનું યંત્ર , ૩૧ ૩૨ ૩૩ ૩૪૩૫ ૩૬ ૩૭૩૮ ૩૯ ૪૦ ૪૨ ૪૩ ૪૪ ૪૫ ૪૬ ૪૭ ૪૮ ૪૯ ૫૦ ૫૧ પર ૫૩ ૫૪ ૫૫ ૫૬ ૫૭ ૫૮ ૫૯ ૬૦ ૬૧ ૬૨ , “ 1મતિ અજ્ઞાન છે , વિર્ભાગજ્ઞાન છે સામાં ચારિત્ર છે છે. સૂક્ષ્મ. , યથા. ચારિત્ર છે , .. , . અવિ. ચક્ષુદર્શન અચ. , અવ. કેવળ. , કૃષ્ણ લેશ્યા નીલ , કાપેાત , તેજે , શુકલ છે ક્ષાયક સભ્ય અભવ્ય ભવ્ય Iક્ષ એ. ,, ઓપ. | સાસ્વા. , મિશ્ર. અણહારી પદ્મ અસંસી આહારી સંસી મિ દેશ. ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૫૮ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૫૮ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૬૨ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૬૨ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ • ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૧ ૧૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૧ ૧૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૧ ૧૦. * ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૧ ૧૦ ૪ ૪ ૪ ૪ ૪ ૨ ૬ ૪ ૪ ૪ ૪ ૫ ૬ ૪ ૪ ૪ ૪ ૪ ૮ ૮ ૪ ૮ ૪ ૪ ૪ ૪ ૪ ૮ ૪ ૪ ૮ Page #333 -------------------------------------------------------------------------- ________________ ૬ર માગણમાં આયુષ્ય કમના ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ર૮ર૯ ન. ગ. ગ. તિ. ગ. જ. દે. ગ. . છે જી. પૃ. કોય. અ. વાઉ. " મને યોગ વન. ) ત્રસકીય તેઉ. વચન , ૫. કાય # # # સ્ત્રી.વે. નવું. વે. - 8 અવધિજ્ઞાન છે અતિજ્ઞાન | મન ૫ર્યાવ, ૯ ધ માને શ્રુતજ્ઞાન માયા લોભ ૫. અંબંધ ન.ને ઉદય ન.ની સત્તા ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ / તેને બંધ ન.નો ઉદય મ.ને બંધ ન.ના ઉદય ન.મ.ની સત્તા નતિની સત્તા ન.મ.ની સત્તા ન. તિની સત્તા અબંધ ન.ને ઉદય ઉદય અબંધ ન.ને ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ * ૦ છે ! ! ! ! ! ! ! ૦ ૦ ! ! ! ! ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ | અબંધ તિનો ઉદય તિને ઉદય તિને બંધ ન.ને બંધ ત.ત.નીસત્ત, ન.તિ નીસત્તા તિની સત્તા તિ.ને ઉદય ૦ ૧ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૦ Page #334 -------------------------------------------------------------------------- ________________ અઠ્ઠાવીશ સંવેધભંગનું યંત્ર ૧ ૩૨ ૩૩ ૩૪૩૫૩૬ ૩૭ ૩૮ ૩૯ ૪૦ ૪૧ ૪૨ ૪૩ ૪૪૪૫૪૬ ૪૭૪૮૪૯ ૫૦ ૫૧ પર ૫૩ ૫૪ ૫૫ ૫૬ ૫૭ ૫૮ ૫૯ ૬૦ ૬૧ કર “ | મતિ અજ્ઞાન છે વિર્ભાગજ્ઞાન સામાં. ચારિત્ર છેદો. ,, , સુક્ષ્મ. યથા. ચારિત્ર છે અવિ. ) ચક્ષુદર્શન અચ. અવ. , કેવળ. કૃષ્ણ લેશ્યા નીલ , કાપિત ,, તેજે , શુકલ છે. ક્ષાયિક સમ્ય અભવ્ય ભવ્યા ક્ષાયો. ઓપ. સાસ્વ. દેશ. મિશ્ર. મિથા. અણાહારી આહારી અસંગી પદ્ય સંસી દ્રિ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૦ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૧ ૧ ૩ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૦ ૦ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૦ ૧ ૦ ૨ - ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૦ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૧ ૧ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૧ ૨ ૩ ૧. ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૦ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૧ ૦ ૨૪ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૫૧ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૦ ૦ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૦ ૨૮ - ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૩ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૦ . Page #335 -------------------------------------------------------------------------- ________________ ૬ર માર્ગણામાં આયુષ્ય કર્મના [ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮૨૯ . "le કાય જા. *1c 'P , મનો યુગ વે. ત્રસકાય વચન , સ્ત્રી. વે. કાય નપું વે. પુ. અવધિજ્ઞાન = મન:પર્યવ ,, K માન માયા 1 મતિજ્ઞાન 1 લેભ. શ્રુતજ્ઞાન ! કેવળજ્ઞાન હે જં é c = . પં. h he તેઉ. વાઉ. વને. ] Bhe 11t ૦ ૧ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ kh P" ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૦ I hate - ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૦ તિનો ઉદય તિનો ઉદય ' તિને ઉદય અબ ધ તિને ઉદય નામની સત્તા મ.ની સત્તા દેતિની સત્તા વિ.મ.ની સત્તા તિતિની સત્તા નીતિની સત્તા દેતિની સત્તા મ.તિની સત્તા તિ ને ઉદય અબ છે. તિને ઉદય મને ઉદય મનો ઉદય . B.hihee ૦ ૧ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૦. Bhale ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ Bha 1 Page #336 -------------------------------------------------------------------------- ________________ અઠ્ઠાવીશ સવેધ બનું યંત્ર ૩૧ ૩૨ ૩૩ ૩૪ ૩૫ ૩૬ ૩૭ ૩૮ ૩૯ ૪૦ ૪૧ ૪૨ ૪૩ ૪૪ ૪૫૪૬ ૪૭૪૮ ૪૯ ૫૦ ૫૧ પર ૫૩ ૫૪ ૫૫ ૫૬ ૫૭ ૫૮ ૫૯ ૬૦ ૬૧ ૬૨ + 16]]' મતિ અજ્ઞાન વિભ’ગજ્ઞાન celle.ele ૧ ૧ ૧ ૦ ૦ ૦ គីយ៉ូ ૧ ૧ ૧ ગ 、、、 ... ... ... ... ... 、、、、、、、、、、、、、 2 • ° 2 2 2 2 2 • 32 । ૧ । ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૪૦ ૧ ૧ ૧ ૦ ૦ ૪. ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૩૯ . ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૪૯ ૦ ૦ ૧ ૧ ૧ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૦ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૪૭ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૫૦ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૪૧ ૦ ૦ ૧ ૧ ૧ ૦ ૦ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૦ ૧ ૦ ૨૭ Page #337 -------------------------------------------------------------------------- ________________ ૬૨ માગણામાં આયુષ્ય કસના ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩૨૪૨૫ ૨૬ ૨૭૨૮૨૮૩૦ જા. . ગ. . Tન. ગ. ગતિ Tમ. ગ. Tદે. ગ. . કાય અપૂ. . વાઉ. તેઉ. વન. • ત્રસકીય પૃ. | મને વેગ . , વચન પુ. વે. | કોય શ્રી. . નપું. વે. માયા મન ૫ર્યાવ, 8, મતિજ્ઞાન લાભ શ્રુતજ્ઞાન Tઅવધિજ્ઞાન - Iકેવળજ્ઞાન Bધ માને ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૦ તિ ને બંધ | મને ઉદય અ.મ.ની સત્તા તિ મ.ની સત્તા મ.ને બંધ મ.ને ઉદય ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ દેને બંધ મનનો ઉદય અબંધ મને ઉદય મ.તિની સત્તા મ.ન.ની સત્તા દેમ.ની સત્તા અબંધ મને ઉદય • ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ . ܕ ܕ ܕ ܕ ܕ ܕ ܕ ܕ ܕ ܕ ܕ ܕ ܕ ܃ ܕ . . . . . ܕ . ܘ ܘ ܘ અબંધ મ.ઉદય મુ.મ.ની સત્તા ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ અબંધ મને ઉદય માટેની સત્તા ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ઉદય અબંધ દેની સત્તા દે. ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૦ Page #338 -------------------------------------------------------------------------- ________________ અઠ્ઠાવીસ લધુબંઈ મંત્ર. 28 26 ne Je he Ae te be ! A h? h AhAt in h?AળAAAA A ટેક 4 કે. Tમતિ અજ્ઞાન , - વિર્ભાગજ્ઞાન જ 'T સામા. ચારિત્ર છે, Tછે. , . , સૂક્ષ્મ. ઇ. | યથા. ચારિત્ર અવિ. ,, ચક્ષુદર્શન Jઅચ.. | દેશ. 1.અવ. , Tદેવળ. Jકષ્ણ લેશ્યા તેજે , Iકાપત. નીલ Tયા , Jશુકલ , પરિ. ; : , Jક્ષાવિક સમ્ય ઔપ.. » Uમિશ્ર. » સાસ્વા. . | મિથ્યા. , આહારી અણાહારી Iક્ષા Jઅસંગી Jસંસી koloke ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૦ર ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ૦ ૦ ૧ \ \ છે કે ૦ ૧ ૦ છે ! ! ૦ ૦ ૫ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૧ ૪૪ M • เ เเเเเเเเเเเเเเเเ เ เ เ เ เ ๐ ๐ เ เเ เเเ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૪૫ A ૦ છે • ! ! ! ! ! ! ! ! ! ! ! ! ... ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ૦ ૦ ૦ ૦ ૦ ! ! ! ! ! ! ! ૦ ! ! ! ! ! ! ! છે કે છે કે ' ! ૦ છે કે મe \ \ - Page #339 -------------------------------------------------------------------------- ________________ દર માગણામાં આયુષ્ય કર્મના ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪૧૫૧૧૭૧૮૧૯૨૦૨૧૨૨૨૩૨૪૨૫૨૬૨૭૨૮૨૯ જા. ૧c પૃ. - કાય I અપૂ. , Tન. ગ. તિ. ગ. , વાઉ. છ તે છે ત્રસકાય મનો યુગ વચન છે પુ. વે. સ્ત્રી.વે. નમું છે. કાય - ૬ અવધિજ્ઞાન છે મતિજ્ઞાન મન ૫ર્યવ, નળજ્ઞાન માન શ્રુતજ્ઞાન લિભ માયા ધ દM K & e = ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૧ ૧ ૧ ૧ ૦ દેને ઉદય મનો બંધ તિને બંધ નો ઉય દેશમની સત્તા દેતિની સત્તા માટેની સત્તા તિ.દેની સત્તા | અબંધ દેશનો ઉદય અબંધ દેશનો ઉદય ૧ ૦ ૦ ૦ ૦ ૧ ૦ • ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ! ! ! ! ! ! ૦ ! ! ! ! ! ! છે ૦ ૦ કલ T ૫ ૮ ૯ ૫ ૫ ૫ ૫ ૫ ૨૮ ૫ ૫ ૨ ૩ ૫ ૨૮૨૮૨૮ ૨૮ ૨૩ ૨૩૨૩૨૮૨૮૨૮૨૮ ૨૦ ૨૦ ૨૦ ૬ ૧ Page #340 -------------------------------------------------------------------------- ________________ અઠ્ઠાવીશ ધંધાનું યંત્ર સ ૩૧ ૩૨ ૩૩ ૩૪ ૩૫ ૩૬ ૩૭ ૩૮ ૩૯ ૪૦ ૪૧ ૪૨ ૪૩ ૪૪ ૪૫૪૬ ૪૭૪૮ ૪૯ ૫૦ ૫૧ પર ૫૭ ૫૪ ૫૫ ૫૬ ૫૭૫૮ ૫૯ ૬૦ ૬૧ કુર 5561651zr+list/13]" i · } रु ८ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૩ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૦ ૧ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૨ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૦ ૧ ૧ ૧ ૦ ૧ ૦ ૩૬ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૧ ૨ ૩ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૧ ૦ ૩૮ ૨૮૨૮૨૮ ૬ ૬ ૨ ૨ ૧૨૨૮૨૮૨૮૨૦ ૧ ૨૮૨૮૨૮૨૧૨૧}} ૨૮૨૮૧૫૨૦૧૬ ૧૬૨૬ ૨૮ ૨૮૧૪૨૮ ૪ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૫ Page #341 -------------------------------------------------------------------------- ________________ ૬૨ માગણામાં ગોત્ર કર્મ ના ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯૨૦૨૧૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭૨૮ ર૮ ન પતિ, ગ. ભ. ગ. le ET ? મને યોગ ૨ ત્રસકાય Jવચન, T કાય બe I T૫. કાય / ? 8 છે અવધિજ્ઞાન છે અતિજ્ઞાન મન પર્યાવ, આ માન માયા લેભ શ્રુતજ્ઞાન Iકેવળજ્ઞાન સ્ત્રી.વે. નપું. વે. હં c = ૪ તે. ? | ૦ ૧ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૦. અબંધ ઉચો બંધ ઉચનો બંધ નીચને બંધ નીચનો બંધ નીચને બંધ ઉચ્ચને ઉદય ઉચ્ચને ઉદય ઉચ્ચનો ઉદય નીચનો ઉદય ઉરચના ઉદય નીચનો ઉદય નીચના"ઉદય ઉચ્ચની સત્તા ની.ઉ.ની સત્તા ની.ઉની સત્તા ની.ઉની સત્તા ની.ઉની સત્તા ની.ઉ.ની સત્તા નીચની સત્તા ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૦. • ૦ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ Rohale ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧. કલ | J૨ ૩ ૬ ૪ ૩ ૩ ૩ ૩ ૭ : ૩ ૨ ૨ ૩ ૭ ૫ ૫ ૬ ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૩ ૩ ૭ ૨ ૨ Page #342 -------------------------------------------------------------------------- ________________ સાત સંવેધભંગનું યંત્ર ૩૮૨ ૪૧ ૪૨ ૪૩ ૪૪૪૫૪૬ ૪૭૪૮૪૯ ૫૦ ૫૧ ૫૨ ૫૩ ૫૪ ૫૫ ૫૬ ૫૭ ૫૮ ૫૯ ૬૦ ૬૧ ૬૨ જ મતિ અજ્ઞાન છે “ , વિર્ભાગજ્ઞાન જ સામા. ચારિત્ર . છે સૂક્ષ્મ. છે. યથા. ચારિત્ર અવિ. , ચક્ષુદર્શન અચ. , દેશ. . " ble ક્ષાયિક સમ્ય છે ક્ષાયો. , ઔપ. ,, મિશ્ર. સાસ્વા. , કૃષ્ણ વેશ્યા નીલ છે કાપાત , તેજે , શુકલ પા ભવ્ય કેવળ. kolore આહારી અર્સની અણાહારી pદ સંસી મિ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૧ ૦ ૦ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૩૪ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૪૫ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૦ ૧ ૧ ૩૩ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ પર ૧ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૧ ૧ ૪૭ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૧ ૧૦ ૫ ૫ ૬ ૧ ૧ ૧ ૧ ૨ ૨ ૫ ૫ ૬ ૭ ૨ ૫ ૫ ૫ ૪ ૪ ૫ ૭ ૨ ૩ ૨ ૪ ૫ ૭ ૩ ૬ ૭ Page #343 -------------------------------------------------------------------------- ________________ અવસ્થાન કુલ Plaja ×× ૨૧ ล ૧૩ ૯ እ ૧ ૨ ૩ ૪ જ ៩៩ ៩៩៩៩ + ૩ = = = = કુર માણામાં માહનીય ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩૨૪૨૫૨૬ ૨૭૨૮ ૨૯ ૩૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ w சின்ன ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૧ ૧ ૧ ૧ ૦ ૦ ૧ ૭ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૪ ૧૦. . . . . . . . . . . . . . 、、、 ... ... ... 、、、、、、、 ૧ ૧ ૦ ૦ ૦૧ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૦ p ૭ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૦ 2 } } } } } ૦ ૦ ૦ ૩ ૩ ૪ ૧૦ ૨ ૨ ૨ ૨ ૧૦૨ ૨ ૧ ૧ ૨ ૧૦૧૦૧૦ } } ૬ ૭ ૮ ૯ ૧૦ ૮ ૮ ૮ ૬૦ Page #344 -------------------------------------------------------------------------- ________________ કાનાં મધસ્થા, કે ૩૧૩૨ ૩૩ ૩૪૩૫૬ ૩૭૩૮ ૨૯૪૦ ૪૧ ૪૨ ૪૩ ૪૪૪૬ ૪૪૮ ૪૯ ૫૦ ૫૧ ૫૨ ૫૩ ૫૪ ૫૫ ૫૬ ૫૭ ૫૮ ૫૯ ૦ ૧ કર ". છે.' વિર્ભાગજ્ઞાન છે ત્રસદ્ધય યથા. ચારિત્ર સમ. સામા. અવિ. ચક્ષુદર્શ કેવળ. , . અવ , અચ. . કૃષ્ણલેશ્યા નીલ કાપત , , ક્ષાયિક સભ્ય. ? સાસ્વા. , અસંસી ઓપ. T મિશ્ર. તેજે છે ૫વા શુકલ છે ભવ્ય અભવ્ય સંસી, ક્ષા, “ lઈ. આહારી અણાહારી મેં મ ક ર - - - - - - - - - - -&*# ' + + + + + + + + ' , ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૦ ૦ ૧ ૧ ૧, ૧ ૧ ૧ ૧ ૦ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૧ ૧ ૪૧ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૧ ૧ ૧ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૧ ૦ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૧ ૦ ૩૩ • ૩ ૧ ૦ ૦ ૧ ૧ ૧ ૦ ૦ ૧ ૧ ૧ • ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૧ ૦ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૧ ૦ ૩૫ ૦ ૭ ૧ ૦ ૦ ૧ ૧ ૦ ૦ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૦ ૧ ૦ ૧ ૦ ૧ ૦ ૦ ૦ ૧ ૦૨૮ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૧ ૧ ૦ ૦ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૦ ૧ ૦ ૧ ૦ ૧ ૦ ૦ ૦ ૧ ૦ ૨૫ ૦ ૧ ૧ ૦ ૦ ૦ ૧ ૧ ૦ ૦ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૦ ૧ ૦ ૧ ૦ ૧ ૦ ૦ ૦ ૧ ૦ ૨૪ ૦ ૧ ૦ ૦ ૦ ૧ ૧ ૦ ૦ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૦ ૧ ૦ ૧ ૦ ૧ ૦ ૦ ૦ ૧ ૦ ૨૩ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૧ ૧ ૦ ૦ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૦ ૧ ૦ ૧ ૦ ૧ ૦ ૦ ૦ ૧ ૦ ૨૨ { ૧૦ ૦ ૦ ૧ ૬ ૬ ૧ ૩ ૧૦૧૦ ૮ ૦ ૫ ૫ ૫ ૫ ૫ ૧૦૧૦ ૧ ૧૦ ૨ ૨ ૩ ૪ ૧ ૧ ૧ ૧૦૩ Page #345 -------------------------------------------------------------------------- ________________ ૬ર માગણામાં માલની - - - - - - - ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭૧૮૧૮૨૦૨૧૨૨૨૩૨૪ ૨૫ ૨૬ ૨૭૨૮ ૨૯ ' "e “le 3. le, ‘: ! ન. ગ. જા. પૃ. - કાય અપૂ. છે ૫. તેઉ. વાઉ. . ગ , છે વન. વચન મને T કાય “ * T' મોયા. Jઅવધિજ્ઞાન શ્રુતજ્ઞાન | મતિજ્ઞાન Iકેવળજ્ઞાન - ૯ મન:પર્યવ Tમાન લેજ { $ $ = - G - સ્ત્રી. છે. નપું છે. I પુ. વે. A & IT 'ર જે ૪ : • ૧૦/૧૨ ? |૧૨ ૧૨ ૧૪૨૧ ૧૦૧૦ ૧૦૧૦ ૨૧૧૦૧૦ ૬ ૬ ૧૦૨૧૨૧૨૧૧૭૧૭૧૭૧૮ ૧૯૨૦૨૧૧૧૧૧૧૧ ૭. મો હની ય નાં | ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ - | ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૦ ૧ * T૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૦ ૧ ૬ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૧ +૧ ૧ ૧ ૧ ૦ ૦ • ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ • • ૧ ૧ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૦ I• • • ૧ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ • • કુલ ઉદયસ્થાન ૯ ૪ ૪ ૪ ૪ ૯ ૪ ૪ ૩ ૩ ૪ ૮ ૯ ૦ ૮ ૮ ૮ ૯ ૯ ૮ ૯ ૮ ૮ ૮ ૬ • ૪ Page #346 -------------------------------------------------------------------------- ________________ ૦ ૦ ૧ ૦ ૧ ૦ ૧ ૧ ૦ ૦ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૦ ૧ ૦ ૧ ૦ ૧ ૦ ૦ ૦ ૧ ૦ ૨ • • ૧ ૦ ૦ ૦ ૧ ૧ • ૦ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૦ ૧ • ૧ • ૧ • • • ૧ ૦ ૨૮ & • • • • • • • • • \ \ \ \ \ • ! ! • • ! ! • • • • • ht • ! • • • \ \ \ ૦ ૧ ૦ ૧ ૧ ૧ ૧ ! ! ! ! ! ! ... ! ! ! ! • • • • ૦ ૧ ૧ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ • ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૧ • ૧ ૧ ૧ • • • ૧ ૧૪૧ in ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! • ! ! ! ! ! ! ! ! • ! ! ! AA 1 1 1 1 1 1 1 1 ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ૦ ૦ ૦ ૦ ૦ ! ! ! * ! ! ! ! ! - 1 • ! ! ! ! ! ! ! ! ! ! ... ! ! ! ! ૦ ૦ ૦ ૦ ૦ ૦ ! ! ! 1 ! ! • • • • • \ \ \ \ \ \ \ \ \ ૭ ૧ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ઉ દ ય ર થાને ૭૭ ૨ ૧૨૨૧૨૧૧૧ ૦ ૧૬ ૧૬ ૧૬ ૧૬ ૧૬ ૨૧ ૨૧ ૬ ૨૧૧૦ ૧૧ ૧૧ ૨ ૪ ૬ ૨૧ ૧૨ કે ક લાયો, Jસાયિક ર અસંત્રી સરની બિચા. ૬ Jસારવા. p. ભવ્ય holake ખરા તેજે. કાપત, - Tકચ્છ લેશ્યા અવ. ,, || અચ., ચક્ષુદર્શન અવિ. , સામા. ચારિત્ર Iછે. , સક્સ. " Jયથા. ચારિત્ર helf વિભગવાન છે પણ • % 2NA AAAA A A AAAA AM 2R 08 hetest - a ke new Page #347 -------------------------------------------------------------------------- ________________ - ઉદયપદ , ઉદ્ય રંગા ઉદય ચોવીશી : ભાંગા૨૩ ૧૯૨ ૧૫૭૬ ૨૦૭૨ ૫૮૫૬ ૧૯૪૭ - ૫૪ ૧૯૨ ૧૯૨ ૨૪. ૨૮૮ દે. ગ.' ७६८ . ૨૪ અષ્ટક ૨૪ પોષક ૩૨ એ., ૪. એ. ૨૩ માં. ૮ અષ્ટક ૯૮૩ ૬૪ તિ. ગ. મ. ગ. 3 Pake frakc ૬૮ 8 3 ૨૮૮ ૬૯૪૭ ૫૪૪ ૯૮૩ ૬૪, ૮ અષ્ટક , ૪૦ ચે. ભા. ૨૩ ૮ અક ૫. જા. %િe 2 3. કાય અ૫ , તેઉ. , ૨૮૮ ૬૮ . ૪૦ એ ૨૩ યાં. વન.. . મને યોગ વચન છે કાય. પુ. વે.. ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૧૧૧૩૧૧૪૫-ક ૧૭૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯, ૬ર માગણા બોલનમાં #pake of - .. ૧૭૫ ૧૭૩૬ ૧૭૩૭, ૧૭૩૯ ૨૭૭૯ ૩૨૪. ૩૨૪. ૨૪૪, ૨૪૫ ૨૪૬. ૨૪૮. ૫૯૯ ૧૫ ૨૩ વ્યાં. માન. માયા લાભ | મીતિકાન અતિજ્ઞાન : અવધિજ્ઞાન મન:પર્યવ K કેવળજ્ઞાન અતિઅ. જ ૨૧૫, ૮ ચો. ૨૭ ભા. ** ૨૪૦૦/૧૬૮ - ૧૦૦/૧૩૨ ૨૮૮/૩૮૪ ૧૨/૧૬ Page #348 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦૦/૩૧૬૮ ૨૪૦૦/૧૬૮ ૬૯૪૭ ૧૦૦/૧૩૨ ૧૦૦/૧૩૨ ૨૮૮. ૨૮૮/૩૮૪ ૨૮૮/૮૪ '૧૨/૧૬ ૧૨/૧૬ ૨૪ ચો. ૨૩ ભાં. ७०४ ૧૦૯૦ ૧૦૯૦ ૧૨૪૮ ૪૬૦૮ ૬૯૧૭ ૧૨૮ ૨૧૪ ૨૧૪ ૧૯૨ ૫૭૬ ૯૮૩ ૮ ષોડશક ૮ એ. ૨૨ ભાં. ૮ એ. ૨૨ ભાં. ૮ એ. ૨૪ એ. ૪૦ ચો. ૨૩ ભાં. શ્રત છે વિર્ભાગજ્ઞાન ત્રસકાય યથા. ચારિત્ર સુમ. , પરિ. , છેદો. સામાં ચારિત્ર દેશ. , અવિ. , ચક્ષુદર્શન કમની ઉદયચોવીશી વગેરે પર • ૧૯૨ ૨૮૮ ૩૭૭૯ ૧૫૬ ૫૯૯ ૨૪ એ. ૨૩ ભાં. અચ. " એવ. . કેવળ. , ૬૯૧૨ છે કે “ h?hhhhh 8A Khકે કેમ ૦૧A2AAAAAAAAAAટેe 28 met he Ae Ke ee e १९४७ ૨૮૩ ૪૦ સે. ૨૩ ભાં. ૨૮૮ ( ૯૮૩ - ૬૪ ૩૧૧ ૨૮૮ કૃષ્ણ લેશ્યા નીલ , કાપોત , તેજે પડ્યા . શુકલ છે. ભવ્ય અભવ્ય સંસી અસંસી ક્ષાયિક સમ્ય. ક્ષા ..,, ઔપ. , મિશ્ર. , સાસ્વ. મિયા. આહારી અણહારી ૮૬૪ ૬૯૪૭ ૫૪૪ १७१३ ૨૦૧૬. ૧૭૬૩ ७६८ ७१८ ૧૬૩૨ ૬૯૪૭ ૩૦૭૨ ७२ ૪ ચો. ૪૦ ચો. ૨૩ ભાં. ૮ અષ્ટક ૧૨ ચે. ૨૩ ભા. ૧૨ એ. ૧૨ ચે. ૨૩ ભા. ૪ ચે. ૪ ચો. ૮ . * ૪૦ ચે. ૨૩ ભાં.. ૧૬ એ. ૩૧૧ - ૩૨ ૬૮ ૨૮૮ 1 ૯૮૩ ૩૮૪ ' : : કુલ Page #349 -------------------------------------------------------------------------- ________________ ફર માર્ગમાં મેહનીય | ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭૨૮૨૮૧૦ છે કાય છ ' - - - મન વેગ વન. * પર અવધિજ્ઞાન + ભાયા. | મતિજ્ઞાન ભાન મન:પર્યવ લેભ I.શ્રુતજ્ઞાન કેવળજ્ઞાન Tન. મ. અપૂ. વી. જે. ૮ 6 દ રં પુ. વે. તેઉ. વાઉં. પૃ. કાય Trepte T T ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૨૭ - ૨૮ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ I ૨૬ T૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૨૪ બિન ૨૩ | ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૦ ૨૨ ૧ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૦ ૨૧ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧૩ ૦ સત્તાસ્થાન ૧૨ ૦ ૧૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૫ I ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૦ . ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦૬ » T૦ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૦ ૩ ૦ J ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ T૦ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૦ ૧ , ૨ ૦ સત્તાસ્થાન ૬ ૧૫ ૩ ૩ ૩ ૩ ૧૫ ૩ ૩ ૩ ૩ ૩ ૧૫ ૧૫ ૧૫ ૧૦ ૮ ૮ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૩ ૧૩ ૧૩ ૧૩ ૦ Page #350 -------------------------------------------------------------------------- ________________ કમનાં સત્તાસ્થાના ૩૧ ૩૨ ૩૩ ૩૪ ૩૫ ૩૬ ૩૭ ૩૮ ૩૯ ૪૦ ૪૧ ૪૨૪૩ ૪૪૪૫૪૬ ૪૫૪૮ ૪૯ ૫૦ ૫૧ પર ૫૩ ૫૪ ૫૫ ૫૬ ૫૭ ૫૮ ૫૯ ૬૦ ૬૧ ૨ ક hinh n ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ • ૦ ૦ ૧ ૧ ૧ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૧ ૧ ૦ ૦ ૦ ૧ ૦ ૧ ૧ ૧ ૪૪ ૦ ૧ ૧ ૧ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૧ ૧ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧૮ ૧ ૧ ૧ ૨ . . + ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૧ ૦ ૦ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૦ ૧ . ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૦ ૦ ૧ • ૦ ૧ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૧ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૧ . ૧ ૦ ૦ ૦ ૧ ૧ ૦ ૦ ૧ ૧ ૧ ૦ ૦ ૦ 0 ૭. ↑ ૧ ૦ ૦ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૩૨ ૦ ૧ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૧ ૧ ૩૯ ૧ ૦ ૦ ૧ . ૧ ૦ ૦ ૦ ૧ ૧ ૦ ૦ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૦ ૦ ૧ ૧ ૦ ૦ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૦ ૧ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૨૭ , . ૧ ૧ ૦ ૦ ૧ ૧ ૧ o o o ૦ ૦ ૧ ૧ ૦ ૧ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૨૬ ૦ ૧ ૧ ૦ ૧ ૦ ૧ ૦ ૦ ૦ ૧ ૧ ૧ ૪૪ ૦ ૧ ૧ કું ૦ ૧ ૧ ૪૬ ૦ ૦ ૧ ૧ ૦ ૧ ૦ ૧ ૦ ૭ ૦ ૧ ૧ ૦ ૧ ૦ ૧ ૦ ૦ ૦ × ૦ ૧ ૦ ૨૪ ૭ ૭ ૧ ૦ ૦ ૦ ૧ ૧ ૦ ૦ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૦ ૧ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૨૩ ૧ ૧ ૧ ૦ - ,૧ ૦ ૧ ૦ ૧ ૧ ૦ ૦ ૧ ૧ ૧ ૦ ૦ ૪ ૩ ૪ ૧૫ ૩ ૪ ૫ ૧૩૧૩ ૫૭ ૧૫૧૫ ૧૩૦ ૬ ૬ ૬ ૭ ૭ ૧૫૧૫ ૧ ૧૫ ૩૯ ૪ ૨ ૩ ૧ ૭ ૧૫ ૬ ૦ ૦ ૧ ૦ ૨૫ ૦ ૧ ૦ ૨૪ ૦ ૧ ૧ ૦ ૧ ૦ ૧ ૦ ૦ ૦ o o o ૦ ૨૨ 0 ૦ ૧ ૧ ૦ ૧ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૨૧ Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ પચસપ્રહ વતીય ' ૬૨ માર્ગણામાં નામકર્મના બંધસ્થાન આદિનો વિચાર ગતિમાનું નરકગતિ –આ છે માત્ર પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય પ્રાપ્ય જ બંધ કરે છે. માટે પર્યાપ્ત પં. તિ. અને પર્યાપ્ત મન. પ્રાયોગ્ય ર૯ તેમજ ઉદ્યોત સહિત પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ પ્રાગ્ય ૩૦ અને જિનનામની સત્તાવાળા નારકે જિનનામ સહિત મનુષ્ય પ્રાગ્ય ૩૦ ને બંધ કરી શકે છે. માટે નરકગતિમાં આ બે જ બંધસ્થાને હોય છે. ૨૩ આદિ પ્રથમનાં ૩ બંધસ્થાને એકેન્દ્રિય, વિકસેન્દ્રિય તેમજ અપર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ તથા મનુષ્ય પ્રાગ્ય હેવાથી આ છ બાંધતા નથી. વળી નારકે દેવ અને નરક પ્રાગ્ય બંધ કરતા ન હોવાથી ૨૮ નું બંધસ્થાન પણ ન હોય, તેમજ ૩૧ અને ૧નું બંધસ્થાન પણ મનુષ્યગતિમાંજ લેવાથી આ છ બંધસ્થાને અહીં ઘટતાં નથી. બંધભાંગા –પંચેન્દ્રિય તિર્યંચ પ્રાગ્ય ર૯ના બંધના ૪૬૦૮ અને મનુષ્ય પ્રાગ્ય ના ૪૬૦૮ એમ (૯૨૧૬) બાણું સેળ, ૩૦ ના બંધના પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ મેગ્ય ના ૪૬૦૮ અને જિનનામ સહિત મનુષ્ય યોગ્ય ના ૮ એમ (૪૬૧૬) છેતાલીશ સેળ-એમ બન્ને બંધસ્થાનના મળી કુલ બંધભાંગા (૧૩૮૩૨) તેરહજાર આઠ બત્રીશ હોય છે. ઉદયસ્થાન તથા ઉદયભંગ –નાકને પિતાનાં ૨૧-૨૫-૨૭-૨૮ અને ૨૯ આ ૫ ઉદયસ્થાન અને દરેક ઉદયસ્થાનને એક-એક ભંગ હેવાથી ઉદયભાંગા પ હોય છે. સત્તાસ્થાન -જિનનામ અને આહારક ચતુષ્કની સત્તાવાળો જીવ નરકમાં જાતે નથી તેથી ૯૩ નું સત્તાસ્થાન ન ઘટે. ૯૨-૮૯ અને ૮૮ એમ સામાન્યથી ૩ સત્તાસ્થાન હોય છે. ર૯ ના બંધનો સંવેધ અહીં પિતાના પાંચે ઉદયસ્થાન અને પાંચે ઉદયભાંગામાં સામાન્યથી ત્રણ અને દરેક ઉદયસ્થાને ૩-૩ હેવાથી ઉદયસ્થાન તથા ઉદય ભંગ ગુણિત સત્તાસ્થાન ૧૫ હોય છે. પરંતુ તિર્યંચ પ્રાગ્ય ૨૯ ને બધે ૮૯ વિના બે જ સત્તાસ્થાન હોય છે એટલું વિશેષ છે. ૩૦ ના બંધને સંવેધ - અહીં પણ ૫ ઉદયસ્થાન, ૫ ઉદયભાંગ, સામાન્યથી ૯૨ આદિ ૩ અને પાંચે ઉદયસ્થાનમાં ૩-૩ હેવાથી ઉદયસ્થાન તથા ઉદયભંગ ગુણિત સત્તાસ્થાન ૧૫ હોય છે. પરંતુ જિનનામ સહિત મનુષ્ય પ્રાગ્ય ૩૦ના બંધે પાંચે ઉદયસ્થાને ૮૯નું ૧ જ અને તિર્યંચ પ્રાગ્ય ૩૦ ના બંધે ૨-૮૮ આ ૨-૨ સત્તા સ્થાને હોય છે. Page #352 -------------------------------------------------------------------------- ________________ સારસ પ્રહ ૩૪૧ તિર્યંચગતિ – બંધસ્થાન - ૩૧ અને ૧ ને બંધ માત્ર મનુષ્યગતિમાં મુનિઓને જ હોવાથી આ ૨ વિના શેષ ૨૩ થી ૩૦ સુધીનાં ૬ બંધસ્થાને હોય છે. તિર્યંચો સામાન્યથી ચારે ગતિ પ્રાયોગ્ય બંધ કરી શકે છે. માટે દરેક બંધસ્થાનના બધા જ બંધ ભાંગા પણ હોય છે. પરંતુ આ જ જિનનામાને બંધ કરતા ન હોવાથી જિનનામ સહિત દેવપ્રાગ્યના ર૯ ના ૮ તેમજ જિનનામ સહિત મનુષ્ય પ્રાગ્ય ૩૦ ના બંધના ૮ અને આહારકટ્રિક સહિત દેવપ્રાગ્ય ૩૦ ના બંધનો ૧ એમ કુલ ૧૭ અને ૩૧ તથા ૧ ના બંધને ૧-૧ એમ ૧૯ બંધભાંગા વિના શેષ (૧૩૯૨૬) તેર હજાર નવસે છવ્વીશ બંધમાંગ હોય છે. ત્યાં ૨૩ ના બંધના ૪, ૨૫ ના બંધના ૨૫, ૨૬ ના બંધના ૧૬, ૨૮ ના ૯, ૨૯ ના ૯૨૪૦ અને ૩૦ ના બંધના ૪૬૩૨ બંધભાંગા હોય છે. ઉદયસ્થાન :- સામાન્યથી ૨૧ અને ૨૪ થી ૩૧ પર્યંતનાં ૯ ઉદયસ્થાન હોય છે. અને એકેન્દ્રિયના ૪૨, વિકલેન્દ્રિયના ૬૬, સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના (૪૯૦૬) ચાર હજાર નવસો છે, અને વૈક્રિય તિર્યંચના ૫૬-એમ નવે ઉદયસ્થાને મળી (૫૦૭૦) પાંચ હજાર સીત્તેર ઉદયભાંગા હેય છે. - ઉદયસ્થાન વાર ભંગ સંખ્યા - ૨૧ ના ઉદયે એકેન્દ્રિયના ૫, વિકલેન્દ્રિયના નવ પંચેન્દ્રિય તિર્યંચના ૯, એમ ૨૩/૧૪ ના એકેન્દ્રિયના ૧૧, ૨૫ ના એકેન્દ્રિયના ૭, વૈકિય તિર્યંચના ૮ એમ ૧૫, ૨૬ ના એકેન્દ્રિયના ૧૩, વિકલેન્દ્રિયના , સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના (૨૮૯) બસે નેવ્યાસી એમ ત્રણ અગિયાર, ૨૭ ના એકેન્દ્રિયના ૬, વૈક્રિય તિર્યંચના ૮ એમ ૧૪. ૨૮ ના વિકલેન્દ્રિયના ૬, સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના પ૭૬, વૈક્રિય તિર્યંચના ૧૬ એમ પાંચ અઠ્ઠાણું, ૨ ના વિકલેન્દ્રિયના ૧૨, સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના ૧૧૫ર, વૈક્રિય તિર્યંચના ૧૬ એમ અગિયારસે એંશી, ૩૦ ના વિકલેન્દ્રિયના ૧૮, સા. પં. તિ. ના ૧૭૨૮, વૈક્રિય તિર્યંચના ૮ એમ સત્તરસે ચોપન, ૩૧ ના ઉદયે વિકસેન્દ્રિયના ૧૨, સામાન્ય પચેન્દ્રિય તિર્યંચના ૧૧૫ર, એમ અગિયારસો ચોસઠ ઉદય ભાંગા હોય છે. સત્તાસ્થાન – ૯૯૨-૮૮-૮૬-૮૦ અને ૭૮ સામાન્યથી આ ૫ સત્તાસ્થાને હોય છે. ૯૩ અને ૮૯ જિનનામ સહિત હેવાથી અને ૭૯ આદિ ૫ સત્તાસ્થાને માત્ર ક્ષેપક શ્રેણીમાં જ ઘટતાં હોવાથી આ ૭ સત્તાસ્થાને અહીં સંભવતાં નથી. ૨૩ આદિ પ્રથમનાં ત્રણ બંધસ્થાનને સંવેધ - ૨૩, ૨૫ અને ૨૬ ના 'બંધે ઉપર બતાવેલ ૨૧ આદિ નવ ઉદયસ્થાને અને પાંચ હજાર સીત્તેર ઉદયભાંગે હોય છે. Page #353 -------------------------------------------------------------------------- ________________ પ‘ચસંગ્રહ તૃતીયખડ સામાન્યથી સત્તાસ્થાન પણ ૫ હેાય છે. અને ઉદયસ્થાન વાર વિચારીએ તે ૨૧૨૪–૨૫ અને ૨૬ આ ચાર ઉદયસ્થાનામાં ૫-૫ હાવાથી ૨૦, અને ૨૭ આદિ પ ઉદયસ્થાનામાં ૭૮ વિના ૪–૪ હાવાથી ૨૦, એમ ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાને ૪૦ હાય છે. ૩૪૨ ઉદયભગવાર સત્તાસ્થાન :- ૨૧ ના ઉડ્ડયના ૨૩ ભાંગામાં ૫-૫ હેાવાથી ૧૧૫ સત્તાસ્થાન. ૨૪ નાં કુલ પહેલાં ની જેમ ૫૩. ૨૫ ના એકેન્દ્રિયના ૭ માં પહેલાંની જેમ ૨૯ અને વૈક્રિય તિય ચના ૮ માં એ એ માટે ૧૬, એમ ૪૫. ૨૬ ના એકેન્દ્રિયના ૧૩ માં પડેલાંની જેમ ૫૩, શેષ ૨૯૮ માં ૫-૫ હાવાથી ૧૪૯૦, એમ કુલ પંદરસે તેતાલીશ. ૨૭ ના એકેન્દ્રિયના ૬ માં ૭૮ વિના ચાર-ચાર માટે ૨૪, વૈક્રિય તિય ચના ૮ માં ૯-૮૮ એ-એ માટે ૧૬. કુલ ૪૦. ૨૮ ના વૈક્રિય તિય ચના ૧૬ માં ૯૨-૮૮ એ-એ માટે ૩૨ અને શેષ ૫૮૨ માં ૯૨ આદિ ચાર-ચાર માટે ૨૩૨૮ એમ કુલ તેવીસશે સાઠ, ૨૯ ના વૈક્રિય તિય ચના ૧૬ માં ૯૨-૮૮, બે-એ હાવાથી ૩૨ અને શેષ ૧૧૬૪ ભાંગામાં ૯૨ આદિ ચાર-ચાર હોવાથી ૪૬૫૬-એમ કુલ છેતાલીશસે અટ્ઠાસી. ૩૦ ના વૈક્રિય તિર્યંચના ૮ માં ૯૨-૮૮ એ-એ તેથી ૧૬ અને શેષ ૧૭૪૬ માં ૯૨ આદિ ચાર-ચાર માટે ૬૯૮૪. એમ કુલ સાત હજાર. અને ૩૧ ના ૧૧૬૪માં ૯૨ આદિ ચાર-ચાર હાવાથી છેતાલીશસે છપ્પન, એમ ઉદયભ’ગ ગુણિત કુલ સત્તાસ્થાને વીશ હજાર પાંચસે થાય છે. ૨૮ ના બધા સવેધ – દેવ અને નરક પ્રાયેાગ્ય ૨૮ના ધે સામાન્યથી ૨૧ અને ૨૫ થી ૩૧ પય તનાં ૮ ઉદયસ્થાના હોય છે. ત્યાં મિથ્યાદી અપર્યાપ્ત અવસ્થામાં દેવપ્રાયેાગ્ય અધ કરતા જ નથી પરંતુ સમ્યક્દી જ દેવ પ્રાયોગ્ય કરે છે. તેથી સામાન્ય પચેન્દ્રિય તિય ચ આશ્રયી પેાતાનાં ૬ ઉદયસ્થાના અને વક્રિય તિય ચ આશ્રયી વૈક્રિય તિય ચનાં ૨૫ આદિ ઉદયસ્થાના પણ ઘટે છે. ઉદયભ‘ગ :- એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને લબ્ધિ અપર્યાપ્તા પંચેન્દ્રિય તિય ચા ધ્રુવ પ્રાયેાગ્ય અંધ કરતા ન હેાવાથી તેઓના અનુક્રમે ૪૨-૬૬-અને ૨ એમ ૧૧૦ ઉદયભાંગા ડી શેષ ચાર હજાર નવસે સાઠ ઉયભાંગા હાય છે. Page #354 -------------------------------------------------------------------------- ________________ સારસંગ્રહ ૩૪૩ ઉદયસ્થાનવાર ઉદયભંગ - ૨૧ ના પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચના ૮, ૨૫ ના વક્રિય તિર્યંચના ૮, ૨૬ ના પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચના ૨૮૮, | ૨૭ ના વૈક્રિય તિર્યંચના ૮, ૨૮ ના સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના ૫૭૬, વૈકિય તિર્યંચના ૧૬ એમ ૫૯૨ / ૨૯ ના સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના ૧૧૫ર, અને વૈકિય તિર્યંચના ૧૬ એમ અગ્યારસે અડસઠ, ૩૦ ના સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના ૧૭૨૮, અને ક્રિય તિર્યંચના ૮ એમ સત્તરસે છત્રીશ અને ૩૧ ના સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના ૧૧૫ર છે. નરક પ્રાગ્ય ૨૮ ને બંધ સર્વપર્યાપ્તિએ પર્યાપ્ત અવસ્થામાં જ કરે છે તેમજ વક્રિય તિર્યંચ કંઈક વિશુદ્ધ હવાથી નરક પ્રાગ્ય બંધ કરતા નથી, માટે ૩૦ અને ૩૧ આ બે જ ઉદયસ્થાને નરક પ્રાગ્ય ૨૮ ના બધે હોય છે. અને ૩૦ ના સ્વરના ઉદય સહિતના અગ્યારસે બાવન અને ૩૧ ના (૧૧૫૨) અગ્યારસે બાવન–એમ (૨૦૦૪) તેવીશ ચાર ઉદયભાંગ હોય છે. સામાન્યથી ૯૨-૮૮ અને ૮૬ આ ત્રણ સત્તાસ્થાને હોય છે. તેમાં પણ ૮૬ તું સત્તાસ્થાન વૈકિય અષ્ટકની ઉદુવલના કરી ૮૦ની સત્તાવાળા થયેલ એકેન્દ્રિય પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય ત્યારે સર્વ પર્યાપ્તિએ પૂર્ણ કર્યા બાદ ૩૦ અને ૩૧ ના ઉદયસ્થાનમાં વર્તતાં પહેલી વાર દેવ અથવા નરક પ્રાયોગ્ય બંધ કરે ત્યારે જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત કાળ સુધી જ હોય છે. પણ આ ઉદયસ્થાનમાં શેષ કાળે તેમજ ૨૯ સુધીના ઉદયસ્થાનમાં ૮૬ નું સત્તાસ્થાન હતું જ નથી. ઉદયસ્થાન વાર વિચારીએ તે ૨૧ અને ૨૫ થી ૨૯ સુધીના છ ઉદયસ્થાનમાં ૯૨ અને ૮૮ છે માટે ૧૨ અને ૩૦ તથા ૩૧ ના ઉદયસ્થાનમાં ૯૨ આદિ ત્રણ તેથી ૬, એમ ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાને ૧૮ હોય છે. ઉદયભંગવાર વિચારીએ તે ૨૧ ના ઉદયે ૮ ભાંગાઓમાં ૯૨-૮૮ બે-તેથી ૧૬, એ જ પ્રમાણે ૨૫ ના ઉદયે ૧૬ / ૨૬ ના ઉદયે પ૭૬, ૨૭ ના ઉદયે ૧૬, ૨૮ ના ઉદયે ૧૧૮૪, ૨૯ના ઉદયે ૨૩૩૬, ૩૦ ના ઉદયે સ્વરવાળા અગ્યારસે બાવનમાં ૩-૩ તેથી ચેત્રીસો છપ્પન, અને શેષ ૫૮૪ માં ૯૨ આદિ ૨ માટે અગ્યારસે અડસઠ | ૩૧ ના ઉદયે ૧૧૫ર માં ૩-૩ તેથી (૩૪૫૬) ચોત્રીશસે છપ્પન-એમ ઉદય ભંગ ગુણિત સર્વ સત્તાસ્થાને (૧૨૨૨૪) બાર હજાર બસો ચોવીશ થાય છે. ૨૯ ના બંધને સંવેધ : પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ ના બંધે તિર્યંચ ગતિમાં બતાવેલ નવ ઉદયસ્થાન, ૫૦૭૦ ઉદયભાંગા, તેમજ સામાન્યથી ૯૨ આદિ પાંચ અને ઉદયસ્થાન Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ પચસંગ્રહ તૃતીયખ‘ડ ગુણિત ૪૦ સત્તાસ્થાન હેાય છે. અને દરેક ઉદ્ભયસ્થાને ઉદયભંગ ગુણિત સત્તાસ્થાને પણ આજ માણામાં ૨૩ આદિના અંધસ્થાનના સ ંવેધમાં બતાવ્યા પ્રમાણે હેાય છે. માટે જીજ્ઞાસુએ ત્યાંથી જોઈ લેવુ. ઉદ્યોત સહિત પાંચેન્દ્રિય તિય ચ પ્રાયોગ્ય ૩૦ ના ખધે પણ સંવેધ ર૯ના ખંધ પ્રમાણે જ હાવાથી ફરીથી બતાવેલ નથી. મનુષ્યગતિ : અહીં સર્વ ગુણસ્થાનક અને સવ` ગતિ પ્રાયેાગ્ય બંધના સભવ હાવાથી ૨૩ આદિ આઠે અંધસ્થાન અને અધા અંધભાંગા હોય છે. પરંતુ જિનનામ સહિત મનુષ્ય પ્રાચેાગ્ય ૩૦ ના મધ માત્ર દેવા અને નારકો જ કરે છે. મનુષ્ય કરતા નથી. તેથી ૩૦ના રંજનનામ સહિત મનુષ્ય પ્રાયેાગ્યના ૮ ભાંગા અહી ઘટતા ન હેાવાથી ૩૦ ના અંધે ૪૬૪૧ના બદલે ૪૬૩૩ અધભાંગા હોય છે. અને આઠે ખ ંધસ્થાનના તેર હજાર નવસા સાડત્રીશ અધભાંગા હાય છે. ઉત્ક્રયસ્થાન :- ૨૪ નું ઉદ્દયસ્થાન માત્ર એકેન્દ્રિયને જ હાવાથી તેને બાદ કરતાં સામાન્ય મનુષ્યા, વૈક્રિય, આહારક મનુષ્યા અને કેવળી મનુષ્ય આશ્રયી સામાન્યથી શેષ ૧૧ ઉડ્ડયસ્થાન હાય છે. અને મનુષ્યના ૨૬૫૨ ઉદયભાંગા ડાય છે. ઉદયસ્થાનવાર ઉદ્દેયભગ :- ૨૦ના ૧, ૨૧ ના તીથ કરના ૧, અને સામાન્ય મનુષ્યના ૯ એમ ૧૦/ ૨૫ ના વક્રિય મનુષ્યના ૮, આહારકના ૧ એમ ૯/ ૨૬ના સામાન્ય મનુષ્યના ૨૮૯/૨૭ નાવૈક્રિય મનુષ્યના ૮, આહારકના ૧ અને તીથ કરના ૧ એમ ૧૦/૨૮ ના સા. મનુ. ના પ૭૬, વૈક્રિયના ૯, અને આહારકના ૨ એમ ૫૮૭. ૨૯ ના આજ પ્રમાણે ૫૮૭ અને તી કરના ૧ એમ ૫૮૮/૩૦ ના સા. મનુષ્યના ૧૧૫૨, વૈયિ યતિ અને આહારક તિના ૧-૧ અને તી કરના ૧ એમ કુલ અગ્યારસ પંચાવન અને ૭૧, ૯ અને ૮ ના ઉડ્ડયના ૧-૧ એમ ૨૬૫૨ ઉદયભાંગા હોય છે. ૧ સત્તાસ્થાન :- મનુષ્યાને મનુષ્યદ્વિકની સત્તા અવશ્ય હેાવાથી ૭૮ નું સત્તાસ્થાન ઘટતું નથી. માટે શેષ ૧૧ સત્તાસ્થાને હાય છે. ૨૩ ના બધા સવેધ : અહીં ૨૧ અને ૨૫ થી ૩૦ સુધીનાં ૬ એમ કુલ છ ઉદયસ્થાના હોય છે. અને ઉદયભાંગા યતિને જ ઘટતા ૧૦ અને કેવળીના ૮ એમ ૧૮ છે.ડી શેષ (૨૬૩૪) છવીશસા ચાત્રીશ ઉયભાંગા હેાય છે. ઉદયસ્થાનવાર વિચારીએ તે આ પ્રમાણે : ૨૧ ના સામાન્ય મનુષ્યના ૯/૨પના વૈક્રિય મનુષ્યના ૮/ર૬ ના સામાન્ય મનુષ્યના ૨૮૯/૨૭ ના વૈક્રિય મનુષ્યના ૮/૮ ના Page #356 -------------------------------------------------------------------------- ________________ સાસગ્રહ ૩૪૫ સામાન્ય મનુષ્યના પ૭૬, અને વૈક્રિયના ૮ એમ ૫૮૪/ ૨ના એજ પ્રમાણે ૫૮૪ અને ૩૦ ના સામાન્ય મનુષ્યના ૧૧૫ર ઉદયભાંગા થાય છે. સત્તાસ્થાન સામાન્યથી ૯૨-૮૮-૮૬ અને ૮૦ આ ચાર હેાય છે. ત્યાં ૨૫ અને ૨૭ ના ઉદય માત્ર વૈક્રિય મનુપને જ હાવાથી ૯૨-૮૮ એ-એ માટે ૪ અને શેષ ૫ ઉદયસ્થાનામાં ૯૨ આદિ ચારે હેવાથી ૨૦ અને કુલ ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાને ૨૪ હાય છે. ઉદયભ ગવાર વિચારીએ તે વક્રિય ના ૩૨ ભાંગામાં ૯૨-૮૮ એ-એ માટે ૬૪ અને શેષ ૨૬૦૨ ભાંગામેમાં ૪-૪ હોવાથી ૧૦૪૮ એમ ઉડ્ડયભંગ ગુણિત કુલ સત્તાસ્થાન દશ હજાર ચારસા પહોંતેર હાય છે. ઉદયસ્થાન વાર ઉદ્ભયભંગ ગુણિત સત્તાસ્થાનો ૨૧ ના ઉદયે ૩૬/૨૫ના ઉદયે ૧૬/ ૨૬ના ઉચે ૧૧૫૬ ૨૭/ના ઉદયે ૧૬/૨૮ ના ઉદયે ૨૩૨૦/૨ના ઉદયે પણ ૨૩૨૦/૩૦ના ઉદયે ૪૬૦૮ થાય છે. ૨૫ તેમજ ૨૬ ના બંધના સવેધ પણ ૨૩ના બંધ પ્રમાણે હાવાથી જુને બતાવવામાં આવેલ નથી. ૨૮ ના બધા સર્વધ આ બધસ્થાનમાં ૨૧ અને ૨૫ થી ૩૦ સુધીનાં છ ઉદયસ્થાના હોય છે. અપર્યાસ અવસ્થામાં સમ્યગ્દષ્ટી જ દેવ પ્રાયેાગ્ય ખંધ કરી શકે છે અને લબ્ધિ અપર્યાપ્ત જીવાને ચેાથું ગુણસ્થાનક ન હોવાથી ૨૧ અને ૨૬ ના ઉદયના લબ્ધિ અપર્યાપ્તના ૧-૧ અને કેવળીના ૮ એમ ૧૦ વિના શેષ ૨૬૪ર ઉદયભાંગા હૈાય છે. જનનામની સત્તા વિનાના આહારક અને વૈક્રિય મનુષ્યા પણ છઠ્ઠા ગુણસ્થાનકે દેવપ્રાયોગ્ય ૨૮ના બંધ કરી શકે છે, માટે યતિના ૧૦ ભાંગા અહી ઘટે છે. ઉદય સ્થાન વાર ઉદયભ'ગ—૨૧ ના પર્યાપ્ત નામકર્મીના ઉદયવાળા ૮/ર૬ ના ૨૮૮/ ૨૫ના વૈક્રિયના ૮, અને આહારકના ૧ એમ ૯/ ૨૭ ના પણ એજ ૯/૨૮. અને ૨૯ ના પ્રત્યેકના સામાન્ય મનુષ્યના ૫૭૬, વક્રિયના ૯, અને આહારકના ૨ એમ ૫૮૭/ ૩૦ ના સામાન્ય મનુષ્યના ૧૧પર અને વૈક્રિય તથા આહારકના ૧-૧ એમ ૧૧૫૪ થાય. સામાન્યથી સત્તાસ્થાન ૯૨-૮૯-૮૮ અને ૮૬ આ ૪ હાય છે. ત્યાં ૨૧ થી ૨૯ સુધીના છ ઉદયસ્થાનમાં ૯૨-૮૮ એ-એ, માટે ૧૨ અને ૩૦ ના ઉદયમાં ૯૨ આદિ ૪ તેથી ઉદયસ્થાન ગુણિત કુલ સત્તાસ્થાના ૧૬ હાય છે, ૪૪ Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ પંચસંગ્રહ તૃતીયખંડ ' અહીં ૨૯ સુધીના ઉદયસ્થાનમાં ૯૨-૮૮ બે જ કેમ? અને ૩૦ ના ઉદયસ્થાનમાં ૮૬ નું કઈ રીતે હોય છે? તેમજ આ ઉદયસ્થાનમાં ૮૯નું સત્તાસ્થાન નરક પ્રાપ્ય ૨૮ ના બંધમાં જ કેમ હોય છે? વગેરે ૨૮ ને બંધે સામાન્ય સંધમાં બતાવેલા હોવાથી જિજ્ઞાસુએ ત્યાંથી જોઈ લેવું. ઉદયભંગવાર સત્તાસ્થાન વિચારીએ તે આહારકના સાતે ભાંગામાં આહારક ચતુષ્કની સત્તા અવશ્ય હેવાથી ૯૨ નું ૧-૧ તેથી ૭, ૩૦ ના ઉદયના સામાન્ય મનુષ્યના ૧૧૫ર ભાંગામાં ૯૨ આદિ ૪-૪ માટે ૪૬૦૮, શેષ વૈક્રિય મનુષ્યના ૩૫ અને સામાન્ય મનુષ્યને અપર્યાપ્ત અવસ્થામાં ઘટતા ૧૪૪૮-એમ ૧૪૮૩ ભાંગામાં ૯૨-૮૮-બે-બે તેથી ૨૯૬૬-એમ ઉદયભંગ ગુણિત કુલ સત્તાસ્થાને સાત હજાર પાંચસે એકાશી થાય છે. દરેક ઉદયસ્થાને ઉદય ભંગ વાર સત્તાસ્થાને સુગમ હોવાથી અલગ બતાવેલ નથી. ૨૯ ના બંધને સંવેધ– ૨૯ પ્રકૃતિ બાંધતાં આ માર્ગણામાં બતાવ્યા પ્રમાણે સામાન્યથી છ ઉદયસ્થાન અને દરેક ઉદયસ્થાને ઉદયભંગની સંખ્યા અને સાતે ઉદયસ્થાને પણ ઉદયભાંગા હોય છે. સત્તાસ્થાન સામાન્યથી ૯૩ આદિ પ્રથમનાં ૬ હોય છે. ત્યાં તિર્યંચે તથા મનુષ્ય પ્રાગ્ય. ર૯ ના બંધે ૯૨-૮૮-૮૬ અને ૮૦ આ ૪-૪ સત્તાસ્થાને હોય છે. અને જિનનામ સહિત દેવ પ્રાગ્ય ર૯ ના બંધે ૭-અને ૮૯ આ ૨ સત્તાસ્થાને હોય છે. - ઉદયસ્થાન વાર વિચારીએ તે ૨૫ અને ૨૭ ને ઉદય માત્ર વક્રિય તથા આહારકને જ હોવાથી ૯૩ આદિ પ્રથમનાં ૪ અને શેષ ૫ ઉદયસ્થાનમાં ૯૦ આદિ છ-છ હોવાથી ૩૦ એમ કુલ ૩૮ સત્તાસ્થાન હોય છે. ઉદય ભંગવાર સત્તાસ્થાને આ પ્રમાણે ૨૧ના ઉદયે પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા ૮માં ૯૩ આદિ ૬-૬ તેથી ૪૮ અને અપર્યાપ્ત નામકર્મના ઉદયવાળા ૧ માં ૯૨-૮૮-૮૬ અને ૮૦ આ ૪, કુલ પર ૨૫ ના શૈક્રિયના ૮ માં ૯૩ આદિ પ્રથમનાં ૪ તેથી ૩૨, અને આહારકના ૧ માં ૩ – ૧ એમ ૩૩/ ર૬ના પર્યાપ્તના ૨૮૮માં ૯૩ આદિ ૬-૬ તેથી (૧૭૨૮) સત્તર અઠ્ઠાવીસ, અને અપર્યાપ્તના ૧ માં ૨-૮૮-૮૬ અને ૮૦ આ ૪ કુલ (૧૭૩૨) સત્તરસે બત્રીશ, ર૭ ના ૯ ભાંગામાં ૨૫ પ્રમાણે ૩૩/૨૮ ના સામાન્ય મનુષ્યના ૫૭૬ માં ૯ આદિ ૬-૬ માટે (૩૪૫૬) ત્રીશ છપ્પન, અને વૈક્રિયના ૮માં ૯૩ આદિ પ્રથમનાં ૪તેથી Page #358 -------------------------------------------------------------------------- ________________ સાર સંગ્રહ ૩૨, ઉદ્યોત સહિત વૈક્રિયના ૧ માં ૭ અને ૮૯, અને આહારકના ૨ માં ૯૩ નું ૧ એમ કુલ (૩૪૯૨) ચોત્રીસો બાણું ૨૯ ના ઉદયે પણ એજ પ્રમાણે (૩૪૯૨) ચેત્રીશ બાણું ૩૦ ના ઉદયે સામાન્ય મનુષ્યના (૧૧પર) અગ્યારસો બાવનમાં ૯૩ આદિ ૬-૬ તેથી (૧૯૧૨) છ હજાર નવસે બાર, વૈકિયના ૧ માં ૯૩ અને ૮૯, અને આહારકના ૧ માં ૭નું ૧ કુલ ૬૯૧૫, એમ ઉદયભંગ ગુણિત સર્વ સત્તાસ્થાન (૧૫૭૪) પંદર હજાર સાતસે ઓગણપચાસ થાય છે. ૩૦ ના બંધને સવેધ અહીં મનુ ઉદ્યોત સહિત તિર્યંચ પ્રાયોગ્ય ૩૦ ને બંધ કરે ત્યારે તેના (૪૬૩૨) છેતાલીશ બત્રીશ અને આહારકદ્ધિક સહિત દેવ પ્રોગ્ય ૩૦ ને બંધ કરે ત્યારે ૧ એમ ૩૦ ના બંધના કુલ બંધભાંગા (૪૬૩૩) છેતાલીશ તેત્રીશ હોય છે. ઉદયસ્થાન ૨૧ અને ૨૫ થી ૩૦ સુધીનાં ૬ એમ કુલ ૭ હોય છે. અને ઉદયભાંગા કેવળીના ૮ અને યતિમાંજ ઘટતા ૧૦ એમ ૧૮ વિના શેષ (૨૬૩૪) છવ્વીશ ત્રીશ હોય છે. અને ૩૦ના બંધે સામાન્ય સંવેધમાં બતાવ્યા મુજબ આહારકના ૨૯ અને ૩૦ ના ઉદયના ૨ ભાંગા લઈએ તે (૨૬૩૬) છવ્વીશ છત્રીશ ઉદયભાંગા હેાય છે. દરેક ઉદયસ્થાને ભાંગા આ પ્રમાણે–૨૧ ના ઉદયે મનુષ્યના ૯ર૫ ના-ઉદયે ક્રિય મનુષ્યના ૮ ૨૬ ના ૨૮૯) ર૭ ના વક્રિય મનુષ્યના ૮૨૮ના સામાન્ય મનુષ્યના ૫૭૬, અને વૈક્રિય મનુષ્યના ૮, એમ ૫૮૪ ર૯ ના પણ એજ પ્રમાણે ૫૮૪ અને મતાંતરે એક આહારકના ભાંગા સહિત ૫૮૫, ૩૦ ના ૧૧૫ર અને મતાંતરે આહારકના ૧ સહિત (૧૧૫૩) અગ્યારસે ત્રેપન થાય છે. - અહીં ૩૦ ના બંધે ૯૨-૮૮-૮૬ અને ૮૦ આ ૪ અને આહારદિક સહિત દેવ પ્રાગ્ય ૩૦ ના બંધે એક ૯૨ નું સત્તાસ્થાન હોવાથી સામાન્યથી ૪ સત્તાસ્થાને હોય છે. આ ગતિમાં ૩૦ ના બંધે ૯૩ અને ૮૯ નાં સત્તાસ્થાને ઘટતાં નથી. ત્યાં ૨૫ અને ૨૭ ને ઉદય શૈક્રિય મનુષ્યને જ હોવાથી ૯૨-૮૮ બે-એ માટે ૪ અને શેષ ૫ ઉદયસ્થાને ૪-૪ તેથી ઉદયસ્થાન ગુણિત કુલ સત્તાસ્થાને ૨૪ હેય છે. ઉદયભંગ વાર સત્તાસ્થાનો આ પ્રમાણે-૨૧ ના ઉદયે નવે ભાંગામાં ૯૨ આદિ ૪-૪ હેવાથી ૩૬/ ૨૫ અને ૨૭ ના ઉદયે ૮-૮ ભાંગામાં ૯૨-૮૮ બે–એ માટે ૧૬-૧૬) ૨૬ ના ૨૮માં ૯૨ આદિ ૪-૪ હોવાથી (૧૧૫૬) અગ્યારસે છપ્પન ૨૮ના સામાન્ય મનુષ્યના ૫૭૬ માં ૯૨ આદિ ૪ માટે (૨૩૦૪) તેવી શસે ચાર, અને વૈક્રિય મનુષ્યના ૮ માં ૯૨-૮૮ બે તેથી ૧૬ કુલ (૨૩૨૦) તેવીશ વીશ/ ૨૯ ના ઉદયે પણ એજ ” Page #359 -------------------------------------------------------------------------- ________________ se પ‘ચસ‘મહુ તૃતીયખડ પ્રમાણે (૨૩૨૦) તેવીશસા વીશ અને મતાંતરે આહારકના ૧ ભાંગેા લઈએ તા. ૯ નુ ૧ વધારે તેથી (૨૩૨૧) તેવીશસો એકવીશ /અને ૩૦ ના ઉદયે સામાન્ય મનુષ્યના (૧૧પ૨) અગ્યારસે ખાવનમાં ૯૨ આદિ ૪ તેથી ૪૬૦૮ અને મતાંતરે આહારકના ૧ ભાંગા લઈ એ તા ૯૨ નુ એક વધારે ઘટવાથી (૪૬૦૯) છેતાલીશસા નવ-એમ કુલ ઉદય ભંગ ગુણિત સત્તાસ્થાના ૧૦૪૭૨ અને મતાંતરે ૧૦૪૭૪ હાય છે. ૩૧ અને ૧ ના બંધ તેમજ અખંધ આ માગણામાં જ હેાવાથી સામાન્ય સંવેધમાં બતાવેલ છે. તે જ પ્રમાણે હેાય છે. માટે વિસ્તારના ભયથી ક્રીથી બતાવવામાં આવેલ નથી. દેવગતિ : આ માગણામાં જીવા પર્યાપ્ત ખાદર પ્રત્યેક એકેન્દ્રિય પ્રાયોગ્ય તેમજ પર્યાસ પોંચેન્દ્રિય તિય ઇંચ અને મનુષ્ય પ્રાયેાગ્ય જ બંધ કરે છે. માટે ૨૫-૨૬-૨૯ અને ૩૦ આજ બધસ્થાન હાય છે. ત્યાં ૨૫ ના મધે ખાદર પર્યાપ્ત પ્રત્યેક એકેન્દ્રિય પ્રાયેાગ્યના ૮/ ૨૬ ના બધે ૧૬ ભાંગા હાય છે. ર૯ ના અંધે પર્યાપ્ત પંચેન્દ્રિય તિય ચ પ્રાયેાગ્યના (૪૬૦૮) છે તાલીશસો આઠ અને મનુષ્ય પ્રાયેાગ્યના ૪૬૦૮ એમ (૯૨૧૬) ખાણુસા સાળ અને ૩૦ ના બધે પર્યાપ્ત ૫ ચેન્દ્રિય તિય ચ પ્રાયેાગ્યના (૪૬૦૮) છેતાલીશ સે। આઠ અને જિનનામ સહિત મનુષ્ય પ્રાયેાગ્યના ૮ એમ (૪૬૧૬) છેંતાલીશસા સાળ એ પ્રમાણે ચારે અંધસ્થાને મળી કુલ અંધભાંગા (૧૩૮૫૬) તેરહુંજાર આઠ સો છપ્પન થાય છે. ઉદયસ્થાન : –અહી' દેવના પોતાના ૨૧ અને ૨૫ થી ૩૦ એમ ૬ ઉદયસ્થાના અને ૬૪ ઉદય ભાંગા હાય છે. ૯૩–૯૨-૮૯ અને ૮૮ એમ સામાન્યથી ૪ સત્તાસ્થાને હાય છે. પના બધના સવેધઃ-આ બધસ્થાનને બાંધતા દેવતાનાં છ એ ઉદયસ્થાને ૯૨-૮૮ એમ સામાન્યથી ૨ અને ઉદયસ્થાન ગુણિત ૧૨ તેમજ દરેક ઉદયભ ́ગમાં પણ આ એ-એ હાવાથી ઉદયભંગ ગુણિત સત્તાસ્થાના ૧૨૮ હેાય છે. અને ૨૬ ના બધે પણ સંવેધ એજ પ્રમાણે સમજવા. ૨૯ ના અધના સંવૈધ :-અહી છએ ઉદયસ્થાને સામાન્યથી ૯૨-૮૮ એ, અને ઉદય સ્થાન ગુણિત ૧૨, તેમજ ઉદયભંગ ગુણિત ૧૨૮ સત્તાસ્થાનેા હાય છે. ૩૦ ના મધના સવેધ-અહી' સામાન્યથી ૯૩ આદિ પ્રથમનાં ૪ સત્તાસ્થાન અને છએ ઉદય સ્થાને ૪-૪ હેાવાથી ઉદ્દયસ્થાન ગુણિત સત્તાસ્થાનેા ૨૪ હાય છે. પરંતુ તિય ચ પ્રાયેાગ્ય ૩૦ ના અધે દરેક ઉદયસ્થાને ૯૨-૮૮ આ ૨ અને જિનનામ સહિત Page #360 -------------------------------------------------------------------------- ________________ સાસ‘મહે ૩૪૯ મનુષ્ય પ્રાયેાગ્ય ૩૦ ના બંધે દરેક ઉદયસ્થાને ૯૩-૮૯ આ એ સત્તાસ્થાનેા હાય, આટલી વિશેષતા છે. ચાસઠે ઉદયભાંગામાં આ ૪-૪ સત્તાસ્થાનેા હોવાથી ઉયભંગ ગુણિત સત્તાસ્થાના ૨૫૬ હાય છે. ઇન્દ્રિય માણા એકેન્દ્રિય:-આ જીવો દેવ તેમજ નરક પ્રાયોગ્ય અંધ કરતા ન હેાવાથી ૨૮ નુ અને મુનિને જ ઘટતા ૩૧ અને ૧ નું અંધસ્થાન વ શેષ ૨૩ આદિ ૫ ખધસ્થાન હેાય છે. બધભાંગા:–૨૩ ના ૪, ૨૫ ના ૨૫, ૨૬ ના ૧૬, ૨૯ ના જિનનામ સહિત દેવ પ્રાયેાગ્યના ૮ વિના (૯૨૪૦) ખાણુ ંસા ચાળીશ અને ૩૦ ના બંધના આહારક દ્વિક સહિત દેવપ્રાયેાગ્યના ૧ અને જિનનામ સહિત મનુષ્ય પ્રાયાના ૮ એ નવ વિના (૪૬૩૨) શ્વેતાલીશસે ખત્રીશ, પાંચે 'ધસ્થાને મળી કુલ (૧૩૯૧૭) તેરહજાર નવસેા સત્તર બ ંધભાંગા હોય છે. અને એકેન્દ્રિયને પોતાના ૨૧ આદિ ૫ ઉયસ્થાનાના અનુક્રમે ૫-૧૧૭-૧૩ અને ૬ ઉદયભાંગા હેાવાથી કુલ ૪૨ ઉદયભાંગા હેાય છે. સત્તાસ્થાન સામાન્યથી તિય ચગતિમાં ઘટતાં ૯૨-૮૯-૮૬-૮૦ અને ૭૮ એમ પ હાય છે. સવેધ:-૨૩ના ધે સામાન્યથી ૫ અને પ્રથમનાં ૪ ઉદયસ્થાનમાં ૫-૫ તેથી ૨૦ અને ૨૭ ના ઉદયે ૭૮ વિના ૪ એમ ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાનેા ૨૪ હાય છે. ઉડ્ડયલ ગવાર વિચારીએ તે ૨૧ ના પાંચે ભાંગામાં ૫-૫ હેાવાથી ૨૫, ૨૪ ના ૧૦ માં ૫-૫ તેથી ૫૦, અને શૈક્રિય વાયુકાયના ૧ માં ૯૨-૮૮ અને ૮૬ એ ત્રણ તેથી કુલ ૫૩/ ૨૫ના સૂક્ષ્મ-ખાદર પર્યાપ્ત પ્રત્યેક અયશવાળા ૨ માં ૫-૫ તેથી ૧૦, નૈષ્ક્રિયવાયુકાયના ૧ માં ૩, અને શેષ ૪ ભાંગામાં ૭૮ વિના ૪-૪ હેાવાથી ૧૬ એમ કુલ ૨૯/૨૬ના ઉદયે સૂક્ષ્મ-ખાદર પર્યાપ્ત પ્રત્યેક અયશવાળા ૨ માં ૫-૫ માટે ૧૦, વૈક્રિય વાયુકાયના ૧ માં ૩, અને શેષ ૧૦ માં ૭૮ વિના ૪-૪ તેથી ૪૦ એમ કુલ ૫૩, ૨૭ ના ઉદયે છએ ભાંગામાં ૭૮ વિના ૪-૪ તેથી ૨૪ એમ ઉડ્ડયભંગ ગુણિત કુલ સત્તાસ્થાના ૧૮૪ થાય છે. ૨૫ આદિ શેષ ચારે અધસ્થાનના સવેધ એજ પ્રમાણે જાણવા. વિલેન્દ્રિયની ૩ મા ણાઃ-એકેન્દ્રિય માગણામાં ખાતાવ્યા મુજખ અહીં' પણ ૨૩ આદિ પ ખંધસ્થાન અને (૧૩૯૧૭) તેરહજાર નવસા સત્તર અંધભાંગા હેાય છે. અને વિકલેન્દ્રિયના પેાતાના ૨૧-૨૬ અને ૨૮ થી ૩૧ પર્યંતનાં ૬ ઉદયસ્થાના અને દરેકના ૨૨-૨૨ ઉદયભાંગા છે. સામાન્યથી સન્નાસ્થાન તિય ચગતિ પ્રમાણે ૯૨-૮૯-૮૬-૮૦ અને ૭૮ આ ૫ હાય છે. Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩પ૦ પચસંગ્રહ તૃતીયખંડ , સંવેધા-૨૩ ના બંધ ૨૧ આદિ પિતાનાં ૬ ઉદયસ્થાન અને દરેકના ૨૨-૨૨ , ઉદયભાંગા હોય છે. સત્તાસ્થાન સામાન્યથી ૯૨ આદિ ૫, અને ૨૧ તથા ૨૬ ના ઉદયે : પ-પ ઘટતાં હોવાથી ૧૦, અને ૨૮ આદિ ૪ ઉદયસ્થાનમાં ૭૮ વિના ૪-૪ તેથી ૧૬ એમ ઉદયસ્થાન ગુણિત સર્વ સત્તાસ્થાને ૨૬ હોય છે ઉદયભંગવાર વિચારીએ તે ૨૧ ના ૩ માં ૫-૫ તેથી ૧૫, એજ પ્રમાણે ૨૬ ના પણ ૧૫, ૨૮ના બને ભાંગામાં ૭૮ વિના ૪-૪ તેથી ૮, ૨૯ ના ૪ માં આજ ૪-૪ માટે ૧૬. ૩૦ ના ૬ માં પણ આજ ૪-૪ તેથી ૨૪, અને ૩૧ ના ૪ માં પણ આ તેથી ૧૬ એમ ઉદયભંગ ગુણિત સર્વ સત્તાસ્થાને ૯૪ થાય છે. ૨૫-૨૬-૨૯ અને ૩૦ ના બંધને સંવેધ પણ આ જ પ્રમાણે હોવાથી ફરીથી બતાવેલ નથી. પંચેન્દ્રિય માગણ-આ માર્ગણમાં ચારે ગતિના છ હોવાથી ર૩ આદિ ૮ બંધસ્થાન અને ૧૩૯૪૫ બંધભાંગા હોય છે. અને ૨૪ નું ઉદયસ્થાન માત્ર એકેન્દ્રિયને જ હોવાથી તેને બાદ કરતાં શેષ ૧૧ ઉદયસ્થાન હોય છે. તેમજ એકેન્દ્રિયના ૪૨ અને વિકલેન્દ્રિયના ૬૬) એમ ૧૦૮ વિના શેષ (૭૬૮૩) સાત હજાર છસે વ્યાશી ઉદયભાંગા હોય છે. દરેક ઉદયસ્થાને વિચારીએ તે એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયના ભાંગા બાદ કરી શેષ સર્વ હોય છે. તે આ પ્રમાણે - ૯, ૮ અને ૨૦ નો ૧–૧, ૨૧ ના ૨૮, ૨૫ ના ૨૬, ૨૬ના ૫૭૮, ર૭ ને ર૭, ૨૮ ના ૧૧૯૬, ૨૯ ના ૧૭૭૩, ૩૦ ના (૨૮૯) અઠ્ઠાવીશે નવ્વાણું અને ૩૧ ના ૧૧૫૩ હોય છે. " સત્તાસ્થાન સામાન્યથી ૯૩ આદિ ૧૨ હોય છે. સધઃ -૨૩ ના બધે ૨૧ અને ૨૫ થી ૩૧ પર્યંતનાં ૮ ઉદયસ્થાને અને ઉદય ભાંગ્યા આ માર્ગણામાં જે (૭૬૮૩) સાત હજાર છસે વ્યાશી બતાવેલ છે. તેમાંથી દેવતા ના ૬૪, નારકના ૫, યતિને જ સંભવતા ૧૦ અને કેવલીના ૮ એમ ૮૭ ભાંગ બાદ કરતાં શેષ (૭૫૯૬) સાત હજાર પાંચસે છનું હોય છે. ઉદયસ્થાનવાર આ પ્રમાણે -૨૧ ના પંચેન્દ્રિય તિર્યંચના ૯, અને મનુષ્યના ૯ એમ ૧૮૨૫ ના . તિ. ના ૮. અને વૈક્રિય મનુષ્યના ૮ એમ ૧૬, ૨૬ ના પંચેન્દ્રિય તિર્યંચના ૨૮૯, અને મનુષ્યના ૨૮૯ એમ પ૭૮) ર૭ ના ૨૫ પ્રમાણે ૧૬, ૨૮ ના સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના ૫૭૬, સામાન્ય મનુષ્યના ૫૭૬, ક્રિય તિર્મચના ૧૬ અને શૈક્રિય મનુષ્યના ૮ એમ (૧૧૭૬) અગ્યારસે છેતેર. ૨૯ ના સામાન્ય પંચેન્દ્રિય Page #362 -------------------------------------------------------------------------- ________________ સારસંહ ૩૫ તિર્યંચ ના (૧૧પર) અગ્યારસે બાવન, સામાન્ય મનુષ્યના પ૭૬, શૈક્રિય તિર્યંચના ૧૬ અને વૈકિય મનુષ્યના ૮ એમ (૧૭૫૨) સત્તર બાવન. ૩૦ ના સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના (૧૭૨૮) સત્તર અઠ્ઠાવીસ, સામાન્ય મનુષ્યના (૧૧પર) અગ્યારસે બાવન, વૈક્રિય તિર્યંચના ૮ એમ કુલ (૨૮૮૮) અઠ્ઠાવીસસે અઠયાસી, અને ૩૧ના સામાન્ય પંચંદ્રિય તિર્યંચના (૧૧૫૨) અગ્યારસે બાવન છે. સત્તાસ્થાન સામાન્યથી ૯૨-૮૮-૮૬-૮૦ અને ૭૮ એમ છે, ત્યાં ૨૧ અને ૨૬ ના ઉદયે ૫-૫ માટે ૧૦, ૨૫ અને ૨૭ ના ઉદયે ૯૨-૮૮ બેબે તેથી ૪ અને ૨૮ આદિ ચારે ઉદયસ્થાનોમાં ૭૮ વિના ૪-૪ માટે ૧૬-એમ ઉદયસ્થાન ગુણિત કુલ સત્તાસ્થાને ૩૦ થાય છે. આ ઉદયભંગવાર વિચારીએ તે ૨૧ ના તિર્યંચના ૯ માં ૫-૫ તેથી ૪૫; અને મનુષ્યના ૯ માં ૭૮ વિના ૪-૪ માટે ૩૬ એમ ૮૧ ૨૫ ના ૧૬ ભાંગામાં ૯૨-૮૮ બેબે માટે ૩૨, ૨૬ ના તિર્યંચના ૨૮માં પપ તેથી (૧૪૪૫) ચૌદસ પિસ્તાલીશ, અને મનુષ્યના ૨૮૯માં ૭૮ વિના ૪-૪ તેથી ૧૧૫૬ કુલ (૨૦૦૧) છવ્વીશ એક. ૨૭ ના ૨૫ પ્રમાણે ૩૨/ ૨૮ ના બૈક્રિય તિર્યંચ અને મનુષ્યના ૨૪ માં ૨-૨ માટે ૪૮, અને શેષ (૧૧પર) અગ્યારસે બાવનમાં ૪-૪ માટે ૪૬૦૮ કુલ (૪૬૫૬) બેંતાલીશ છપન. ૨૯ ના વૈક્રિય તિર્યંચ અને મનુષ્યના ૨૪ માં ૯૨-૮૮ બે-બે તેથી ૪૮, શેષ ૧૭૨૮ માં ૯૨ આદિ ૪-૪ તેથી (૬૯૧૨) છહજાર નવસે બાર, કુલ (૧૯૬૦) છહજાર નવો સાઠ. ૩૦ ના વૌ. તિ. ને ૮ માં ૯૨-૮૮ એ માટે ૧૬ અને શેષ ૨૮૮૦માં ૯૨ આદિ ૪-૪ તેથી (૧૧૫ર૦) અગ્યાર હજાર પાંચ વીશ, કુલ (૧૧૫૩૬) અને ૩૧ના અગ્યારસે . બાવનમાં ૯૨ આદિ ૪ તેથી (૪૬૦૮) છેતાલીસે આઠ એમ ઉદયભંગ ગુણિત કુલ સત્તાસ્થાને (૩૦૫૦૬) ત્રીસ હજાર પાંચસે છ થાય છે. ૨૫ અને ૨૬ ના બંધને સંવેધ ૨૩ ના બંધ પ્રમાણે જ છે. માત્ર ૨૩ ને બંધ મિથ્યાદછી મનુષ્ય અને તિર્યંચ કરે છે. પરંતુ ૨૫ અને ૨૬ ને બંધ ઈશાન સુધીના દેવે પણ કરે છે તેથી દેવતાના ૬૪ ઉદયભાંગા અધિક હોવાથી કુલ ૭૫૯૬ ને બદલે (૭૬૬૦) સાત હજાર છસે સાઠ થાય છે. અને દેવેને સંભવતા ૨૧ આદિ છ ઉદયસ્થામાં પિતાના ૮-૮-૮-૧૬–૧૬ અને ૮ ઉદયભાંગે અધિક જાણવા. અને આ દરેક ભાંગાઓમાં ૯૨-૮૮ બે-બે સત્તાસ્થાને હોવાથી ર૩ ના બંધમાં બતાવેલ જે ઉદયસ્થાનવાર ઉદયભંગ ગુણિત સત્તાસ્થાને છે. તેમાં ૨૧-૨૫ અને ૨૭ માં ૧૬-૧૬, ૨૮ અને ૨હ્માં ૩૨-૩૨ અને ૩૦ માં ૧૬ સત્તાસ્થાને અધિક હોય છે. અને ઉદયભંગ ગુણિત પૂર્વે બતાવેલ સર્વ સત્તાસ્થાનમાં દેવતાના ૬૪ ભાંગાનાં ૧૨૮ સત્તાસ્થાને અધિક કરતાં કુલ (૩૦૬૩૪) ત્રીસ હજાર છસે ચોવીશ થાય છે. Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ પંચસંગ્રહ તૃતીયખંડ ૨૮ ના બંધક પંચેન્દ્રિય જીવેજ હોવાથી સામાન્ય સંધમાં બતાવેલ છે. તેજ પ્રમાણે અહીં પણ બરાબર હોય છે. કંઈપણ ફેરફાર ન હોવાથી જીજ્ઞાસુએ ત્યાંથી જેવું. ર૯ ના બંધ ૨૧ અને ૨૫ થી ૩૧ પર્ય તનાં ૮ ઉદયસ્થાને અને આ માર્ગણામાં બતાવેલ (૭૬૮૩) સાત હજાર છસે વ્યાસી ઉદયભાંગા છે, તેમાંથી કેવળીના ૮ ભાંગી બાદ કરી શેષ (૭૬૭૫) સાત હજાર છસે પંચેતેર ઉદયભાંગ હોય છે. અને ઉદયથાન વાર પણ કેવળીના ભાંગ બાદ કરતાં સર્વે હોય છે તે આ પ્રમાણે ૨૧ ના ર૭, ૨૫ના ૨૬, ૨૬ ના ૫૭૮૨૭ ના ૨૬, ૨૮ ના ૧૧૬, ૨૯ ના (૧૭૭૨) સત્તરસે બહેતેર, ૩૦ ના ૨૮૯૮ અઠ્ઠાવીસ અઠ્ઠાણું, ૩૧ના (૧૧૫ર) અગ્યારસે બાવન હોય છે. સામાન્યથી સત્તાસ્થાન ૯૩ આદિ પ્રથમનાં ૭, તેમજ ઉદયસ્થાનવાર વિચારીએ તે , ૨૧ અને ૨૬ ના ઉદયે આ ૭-૭ હેવાથી ૧૪, ૨૫ અને ૨૭ ને ઉદય અહીં ઐક્રિય તિર્ય, વૈકિય મનુ, આહારક મનુષ્ય, દેવ તથા નારકેને જ હોવાથી ૯૩ આદિ પ્રથમનાં ૪–૪ તેથી ૮, અને ૨૮ થી ૩૦ સુધીનાં ૩ ઉદયસ્થાનમાં બધા જેની અપેક્ષાએ ૭૮ વિના ૬-૬ તેથી ૧૮ તેમજ અહીં ૩૧ ને ઉદય માત્ર તિર્યંચાને જ હોવાથી ૯૨-૮૮-૮૬ અને ૮૦ એમ ૪ હોવાથી ઉદયસ્થાન ગુણિત કુલ સત્તાસ્થાને ૪૪ હોય છે. - ઉદયભગવાર સત્તાસ્થાને આ પ્રમાણેઃ-૨૧ ના પંચેન્દ્રિય તિર્યંચ ના ૯ માં ૯૨-૮૮-૮૬-૮૦ અને ૭૮ આ ૫-૫ તેથી ૪૫, અપર્યાપ્ત નામકર્મના ઉદયવાળા મનુષ્યના ૧ માં ૭૮ વિના આજ , અને પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા મનુષ્યના ૮ માં ૯૩ આદિ પ્રથમનાં ૬ તેથી ૪૮, દેના ૮ માં ૯૨-૮૮ બે માટે '૧૬, અને નારકના એકમાં ૯૨-૮૯ અને ૮૮ આ ૩ એમ કુલ ૧૧૬ ૨૫ ના વૈકિય તિર્થં ચના ૮ માં ૯૨-૮૮ થી ૧૬, મનુષ્યના ૮ માં ૯૩ આદિ પ્રથમનાં ૪ તેથી ૩૨, દેવતાના ૮માં ૯૨-૮૮ બે માટે ૧૬, અને નારકના ૧ માં ૯૨ આદિ ૩, અને આહારકના ૧ માં ૯૨ નું ૧ એમ કુલ ૬૮ | ૨૬ ના પંચેન્દ્રિય તિર્યંચના ૨૮૯માં ૯૨ આદિ ૫ માટે (૧૪૪૫) ચૌદસો પીસ્તાલીશ, અપર્યાપ્ત મનુષ્યના ૧ માં ૭૮ વિના આજ ૪, અને પર્યાપ્ત મનુષ્યના ૨૮૮ માં ૯૩ આદિ પ્રથમનાં ૬ તેથી (૧૭૨૮) સત્તર અઠ્ઠાવીશ, એમ કુલ (૩૧૭૭) એકત્રીશસો સત્યોતેર. ૨૭ ના ઉદયે ૨૫ ની જેમ ૬૮ / ૨૮ ના સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના ૫૭૬ માં ૯૨ આદિ ૪ તેથી (૨૩૦૪) તેવીશ ચાર, સામાન્ય મનુષ્ય ના પ૭૬ માં ૯૩ આદિ પ્રથમનાં ૬ તેથી (૩૪૫૬) ત્રીશ છપ્પન, ક્રિય તિર્યંચના ૧૬ અને દેવતાના ૧૬ આ ૩૨ માં ૯૨-૮૮ બે માટે ૬૪, ક્રિય મનુષ્યના ૮ માં ૯૩ આદિ પ્રથમનાં જ તેથી ૩૨, ઉદ્યોતવાળા યતિના ૧ માં ૩-૮૯ બે, આહારના ૨ માં Page #364 -------------------------------------------------------------------------- ________________ સારસંગ્રહ ૩૫૩ ૯૩ નું ૧ માટે ૨, અને નારકના ૧ માં ૯૨ આદિ ૩ એમ કુલ (૫૮૫) અઠ્ઠાવન પંચાણું. ર૯ ના સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના (૧૧૫૨) અગ્યારસે બાવનમાં ૯૨ આદિ ૪ માટે (૪૬૦૮) સેંતાલીસે આઠ, સામાન્ય મનુષ્યના ૫૭૬ માં ૯ આદિ ૬ તેથી (૩૪૫૬) ચેત્રોશ છપ્પન, વૈક્રિય તિર્યંચના ૧૬ અને દેવતાના ૧૬ આ ૩૨ માં ૯૨-૮૮ બે માટે ૬૪, વૈકિય મનુષ્યના ૮ માં ૯૩ આદિ પ્રથમનાં ૪ તેથી ૩૨, ઉદ્યોતવાળા ૧ માં ૯૩ અને ૮૯ એમ ૨, આહારકના ૨ માં ૯૩ નું ૧ માટે ૨ અને નારકના ૧ માં ૯૨ આદિ પ્રથમનાં ૩ તેથી કુલ (૮૧૬૭) એકાશીસે સડસઠ. ૩૦ ના સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના (૧૭૨૮) સત્તર અઠ્ઠાવીશમાં ૯૨ આદિ ૪ તેથી (૬૯૧૨) છ હજાર નવસો બાર, સામાન્ય મનુષ્યના અગિયારસે બાવનમાં ૯૩ આદિ પ્રથમનાં ૬ તેથી છ હજાર નવસે બાર, દેવતાના ૮, વૈકિય તિર્યંચના ૮ એ ૧૬ માં બે માટે ૩૨, ઉદ્યોત સહિત બેંકિય મનુષ્યના એક માં ૩-૮૯ બે અને આહારકને ૧ માં ૯૯૨ નું ૧ તેથી કુલ (૧૩૮૫૯) તેર હજાર આઠસો ઓગણસાઠ. ૩૧ ના પંચેન્દ્રિય તિર્યંચના ૧૧૫ર માં ૯૨ આદિ ૪ તેથી (૪૬૦૮) છેતાલીશ આઠ એમ ઉદયભગ ગુણિત કુલ સત્તાસ્થાને (૩૫૮૫૮) પાંત્રીસ હજાર આઠસો અઠ્ઠાવન થાય છે. ૩૦ ના બંધે સામાન્યથી ૮ ઉદયસ્થાન અને આ માર્ગણામાં બતાવેલ (૭૬૮૩) સાત હજાર છસે ચાસી ઉદયભાંગામાંથી કેવળીના ૮ અને યતિના ૧૦ એમ ૧૮ બાદ કરતાં શેષ (૭૬ ૬૫) સાતહજાર છસો પાંસઠ અને સામાન્ય સંધમાં બતાવેલ છે તે પ્રમાણે મતાંતરે આહારકના ૨ ભાંગે લઈ એ તે (૭૬૬૭) સાત હજાર છસે સડસઠ ઉદયભાગ હોય છે. ઉદયસ્થાનવાર ભાંગાઓ આ પ્રમાણે -૨૧ ના પંચેન્દ્રિય તિર્યંચના ૯, સામાન્ય મનુષ્યના ૯, દેવતાના ૮, અને નારકને ૧ એમ ર૭ | ૨૫ ના ઐક્રિયા તિર્યંચના ૮, બેકિય મનુષ્યના ૮, દેવતાના ૮ અને નારકને ૧ એમ ૨૫, ૨૬ ના પંચેન્દ્રિય તિર્યંચના ૨૮૯ અને મનુષ્યના ૨૮૯ એમ ૫૭૮ ૨૭ ના ૨૫ પ્રમાણે ૨૫. ૨૮ ના સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના પ૭૬, સામાન્ય મનુષ્યના ૫૭૬, બૈક્રિય તિર્યંચના ૧૬, બૈક્રિય મનુષ્યના ૮, દેવતા ના ૧૬, અને નારકને ૧ એમ (૧૧૯૩) અગ્યારસો ત્રાણું. ર૯ ના સામાન્ય પચેન્દ્રિય તિર્યંચના ૧૧૫ર, સામાન્ય મનુષ્યના પ૭૬, વૈક્રિય તિર્યંચના ૧૬, બૈક્રિય મનુષ્યના ૮, દેવતાના ૧૬, અને નારકને ૧ એમ (૧૭૬૯) સત્તરસ એગણસિત્તેર અને મતાંતરે સ્વરવાળા આહારકના ૧ સહિત (૧૭૭૦) સત્તરસે સિત્તેર.૩૦ ના સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના ૧૭૨૮, સામાન્ય મનુષ્યના ૧૧૫૨, બૈકિય તિર્યંચના ૮, દેવતાના ૮ એમ (૨૮૯૬) અઠ્ઠાવીસસો છનનુ અને મતાંતરે આહારકના ૧ સહિત (૨૮૯૭) અઠ્ઠાવીશ સત્તાણું. ૩૧ ના પંચેન્દ્રિય તિર્યંચના ૧૧૫૨, Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ પંચસંગ્રહ તૃતીયખડ સત્તાસ્થાન અહીં પણ સામાન્યથી ૯૩ આદિ પ્રથમનાં છ હોય છે. ૨૫ અને ૨૭ ના ઉદય શૈક્રિય તિય ચ-મનુષ્ય, દેવા તથા નારાને જ હાવાથી અનેક જીવે આશ્રયી ૯૩ આદિ પ્રથમનાં ૪-૪ તેથી આઇ. ૨૧ ના ઉદયે અનેક જીવ આશ્રયી ૭. ૨૬ ના ઉદયે ૯૩ અને ૮૯ વિના ૫. ૨૮ થી ૩૦ સુધીનાં ૩ ઉદ્દયસ્થાનામાં ૯૩ આદિ પ્રથમનાં ૬-૬ તેથી ૧૮ અને ૩૧ ના ઉડ્ડય માત્ર તિય ચને જ હાવાથી ૯૨-૮૮ ૮૬ અને ૮૦ આ ૪ એમ ઉદયસ્થાન ગુણિત કુલ સત્તાસ્થાને ૪૨ છે. ઉદયભંગવાર આ પ્રમાણેઃ : ૨૧ ના ઉદયે પંચેન્દ્રિય તિય ચના ૯ માં ૯૩-૮૯ વિના હૃર આદિ ૫-૫ તેથી ૪૫, મનુષ્યના ૯ માં ૭૮ વિના આ જ ૪-૪ માટે ૩૬, અને દેવતાના દરેક ભાંગામાં જ્યારે ઉદ્યોત સહિત પંચેન્દ્રિય તિય ચ પ્રાયેાગ્ય ૩૦ ના ધ કરે ત્યારે ૯૨ અને ૮૮ અને જિનનામ સહિત મનુષ્ય પ્રાયેાગ્ય ૩૦ ના અધ કરે ત્યારે ૯૩ અને ૮૯ હાય છે તેથી અહી દેવતાના ૮ માં ૯૩ આદિ પ્રથમનાં ૪ માટે ૩ર અને નારકના દરેક ભાંગામાં તિય ચ પ્રાયેાગ્ય ૩૦ ના મંધ કરે ત્યારે ૯૨-૮૮ અને જિનનામ સહિત મનુષ્ય પ્રાયાગ્ય ૩૦ ના બંધ કરે ત્યારે ૮૯ નું ૧ હાય તેથી અહીં નારકના ૧ માં ૯૨ આદિ ૩ એમ કુલ ૧૧૬. ૨૫ ના ઉદ્ભયે વૈક્રિય તિય ચના ૮, અને નૈષ્ક્રિય મનુષ્યના ૮ આ ૧૬માં ૯૨-૮૮ તેથી ૩૪, દૈવતાના ૮ માં ૯૩ આદિ પ્રથમનાં ૪ તેથી ૩૨ અને નાકના ૧માં ૯૨ આદિ૩ એમ કુલ ૬૭. ૨૬ ના ૫ચેન્દ્રિય તિયાઁચના ૨૮૯ માં ૯૩-૮૯ વિના ૫-૫ માટે (૧૪૪૫) ચૌદસે પીસ્તાર્લીશ, અને મનુષ્યના ૨૮૯ માં ૩-૮૯ અને ૭૮ વિના ૪-૪ તેથી (૧૧૫૬) અગ્યારસે છપ્પન એમ કુલ (૨૬૦૧) છવ્વીશસે એક. ૨૭ ના ૨૫ ના પ્રમાણે ૬૭. ૨૮ના સામાન્ય પંચેન્દ્રિય તિય ચના ૫૭૬, મનુષ્યના ૫૭૬, આ (૧૧૫૨) અગ્યારસે ભાવનમાં ૯૨ આદિ ૪ માટે (૪૬૦૮) છેતાલીશસા આઠ. યિ તિયચના ૧૬ અને ક્રિય મનુષ્યના ૮ એમ ૨૪ માં ૯૨-૮૮ એ તેથી ૪૮, દેવતાના ૧૬ માં ૯૩ આદિ પ્રથમનાં ૪ માટે ૬૪ અને નારકના ૧ માં ૯૨ આદિ ૩ એમ કુલ (૪૭૨૩) સુડતાલીશસે તેવીશ. ૨૯ ના ૫ચેન્દ્રિયતિય ચના (૧૧૫૨) અગ્યારસા ખાવન અને મનુષ્યના ૫૭૬ એમ (૧૭૨૮) સત્તા અઠ્ઠાવીશમાં ૯૨ આદિ ૪-૪ તેથી (૧૯૧૨) છ હજાર નવસે ખાર, નૈષ્ક્રિય તિય ચના ૧૬ અને નૈષ્ક્રિય મનુષ્યના ૮ આ ૨૪ માં ૯૨-૮૮ એ-માટે ૪૮, ધ્રુવતાના ૧૬ માં ૯૩ આદિ પ્રથમનાં ૪ તેથી ૬૪ અને નાકના ૧ માં ૯૨ આદિ ૩ Page #366 -------------------------------------------------------------------------- ________________ સાસ્સગ્રહ કિમ એમ કુલ (૭૦૨૭) સાત હજાર સત્તાવીશ અને મતાંતરે આહારકના ૧ માં ૯૨ – ૧ અધિક હેવાથી (૭૦૨૮) સાત હજાર અઠ્ઠાવીશ. ૩૦ ના પં. વિ. ના ૧૭૨૮ અને મનુષ્યના ૧૧૫૨ આ (૨૮૮૦) અઠ્ઠાવીશ એશીમાં ૯૨ આદિ ૪-૪ હેવાથી (૧૧૫૨૦) અગ્યાર હજાર પાંચસે વીશ, બૈક્રિય તિર્યંચના ૮ માં ૯૯૨-૮૮ બે માટે ૧૬ અને દેવતાના ૮ માં ૯૩ આદિ પ્રથમનાં ૪ તેથી ૩૨ એમ (૧૧૫૬૮) અગ્યાર હજાર પાંચસો અડસઠ અને મતાંતરે આહારકના ૧ માં ૨ નું ૧ અધિક ગણીએ તે (૧૧૫૬૯) અગ્યાર હજાર પાંચસ ઓગણસીત્તેર. ૩૧ ના પંચેન્દ્રિય તિર્યંચના (૧૧૫૨) અગ્યારસે બાવનમાં ૯૨ આદિ ૪-૪ તેથી ૪૬૦૮ એમ ઉદયભંગ ગુણિત કુલ સત્તાસ્થાને (૩૦૭૭૭) ત્રીશ હજાર સાતસે સત્યોતેર થાય છે. ' ૩૧ અને ૧ ને બંધ તેમજ અબંધને સંવેધ સામાન્ય પ્રમાણે જ હેવાથી ફરી બતાવવામાં આવેલ નથી. જિજ્ઞાસુઓએ ત્યાંથી જેવું. આ બે મૂળ માર્ગણાઓમાં સંવેધ બતાવી હવે કાય વગેરે બાકીની ૧૨ માર્ગણાઓમાં વિસ્તારના ભયથી સંવેધ ન બતાવતાં માત્ર બંધસ્થાન, બંધભંગ, ઉદયસ્થાન, ઉદયશંગ અને સત્તાસ્થાને જ બતાવવામાં આવે છે. 'કાય માગણ પૃથ્વીકાયમાં એકેન્દ્રિય માર્ગણામાં બતાવ્યા મુજબ ૨૩ આદિ ૫ બંધસ્થાને અને (૧૩૯૧૭) તેર હજાર નવસે સત્તર બંધભાંગા હેય છે. ૨૧ અને ૨૪ થી ર૭ સુધીનાં ૫ ઉદયસ્થાને હોય છે. ત્યાં ૨૧ ના ઉદયના ૫. ૨૪ ના બંદર પર્યાપ્ત પ્રત્યેકના યશ-અયશ સાથે ના ૨, બાદર અપર્યાપ્ત પ્રત્યેક અને સુમિ પર્યાપ્ત-અપમાંસ પ્રત્યેકના અયશ સાથેના એ ત્રણ એમ પાંચ. ૨૫ ના બાદર પર્યાપ્ત પ્રત્યેકના યશ-અયશ સાથેના ૨ અને સૂક્ષમ પર્યાપ્ત પ્રત્યેક ને અયશ સાથે ને ૧ એમ ૩. ૨૬ ના આ ૩ તેમજ ઉચ્છવાસના અનુદયે બાદર પર્યાપ્ત પ્રત્યેકના યશ–અયશ સાથે આપના ૨ અને ઉદ્યોતને ૨ એમ ૪ કુલ ૭. ઉચ્છવાસ સહિત આતપ અથવા ઉદ્યોતના ઉદયે પણ ૨૭ ના આજ ૪-એમ પાંચે ઉદયસ્થાને મળી ૨૪ ઉદયભાંગ અને સત્તાસ્થાન સામાન્યથી ૯૨-૮૮-૮૬-૮૦ અને ૮ એમ ૫ છે. - અપકાયમાં આજ પ્રમાણે ૨૩ આદિ ૫ બંધસ્થાન, (૧૩૯૧) તેર હજાર નવસે સત્તર બંધભાંગા, ૨૧ આદિ ૫ ઉદયસ્થાને અને ૯૨ આદિ ૫ સત્તાસ્થાને હોય છે. પરંતુ અપકાયને આતપને ઉદય ન હોવાથી ર૬ અને ૨૭ ના ઉદયના આતાવાળા ૨-૨ એમ ૪ ભાંગી કમ હેવાથી ૨૧ ના ૫, ૨૪ ના ૫, ૨૫ ના ૩, ૨૬ ના ૫, ૨૭ ના ૨ એમ ૨૦ ઉદયભાગ હોય છે. Page #367 -------------------------------------------------------------------------- ________________ Aડા . પચસંગ્રહ તૃતીયખંડ તેઉકાયમાં ૨૩ આદિ ૫ બંધસ્થાન હોય છે. પરંતુ તેઉકાય અને વાયુકાય મનુષ્ય પ્રાગ્ય બંધ કરતા નથી. કેવળ તિર્યંચ પ્રાગ્ય જ બંધ કરે છે. તેથી બંધ ભાંગામાં ફેર પડે છે. ૨૩. ના બંધના ૪, ૨૫ ના અપર્યાપ્ત મનુષ્યના ૧ વિના ૨૪, ૨૬ ના ૧૬, ૨૯ ના વિકલેન્દ્રિયના ૨૪ અને પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચના (૪૬૦૮) છેતાલીશસો આઠ એમ (૪૬૩૨) છેતાલીશ બત્રીશ અને એજ પ્રમાણે ૩૦ ના બંધના પણ ૪૬૩૨, માટે ૫ બંધસ્થાનના બંધભાંગા ૯૩૦૮ થાય છે. તેઉકાય તથા વાયુકાયને આતપ તેમજ ઉદ્યોતને ઉદય ન હોવાથી ૨૭ નું ઉદયસ્થાન પણ હોતું નથી. માટે ૨૧ અને ૨૪ થી ૨૬ સુધીનાં ૪ ઉદયસ્થાને હોય છે. આ જીવને યશને ઉદય પણ હેતું નથી. પરંતુ કેવળ અયશને જ ઉદય હોય છે. તેથી ૨૧ ના ઉદયના બાદર અને સૂક્ષ્મ પર્યાપ્ત-અપર્યાપ્તના અયશ સાથેના ૪ ભાંગા હોય છે. ૨૪ના ઉદયે પણ પ્રત્યેક નામકર્મના ઉદય સહિત આ ક. ૨૫ના બાદર-સૂમ પર્યાપ્ત પ્રત્યેકના અયશ સાથે ના ૨, અને ૨૬ ના પણ આ જ પ્રમાણે ૨ એમ કુલ ૧૨ ઉદયભાંગ અને ૯૨ આદિ ૫ સત્તાસ્થાન હોય છે. - વાયુકાયમાં બંધસ્થાન આદિ સેવે તેઉકાય પ્રમાણે જ હોય છે. પરંતુ ૨૪-૨૫ અને ૨૬ ના ઉદયે વૈક્રિય શરીર બનાવનાર વાયુકાયને બાદર પર્યાપ્ત પ્રત્યેક અયશને ૧-૧ એમ ૩ ભાંગ અધિક હેવાથી ઉદયભાંગા ૧૨ ને બદલે ૧૫ હોય છે. , વનસ્પતિકાયમાં પૃથ્વીકાયની જેમ ૨૩ આદિ ૫ બંધસ્થાન અને (૧૩૯૧૭) તેર : હજાર નવસે સત્તર બંધભાંગા તેમજ ૨૧ અને ૨૪ થી ૨૭ સુધીનાં એમ પ ઉદયસ્થાને હોય છે. પરંતુ પ્રત્યેક વનસ્પતિકાય બાદર જ હોય છે. તેથી સૂક્રમના પ્રત્યેક સાથે ના ભાંગાઓ અહીં ઘટતા નથી. તેમજ આપને ઉદય ન હોવાથી આપના ભાગ પણ ઘટતા નથી, આ વાત ધ્યાનમાં રાખવી. - ૨૧ ના ઉદયે પાંચ. ૨૪ ના બાદર પર્યાપ્ત પ્રત્યેક અને સાધારણના યશ-અયશ સાથે ના ૪, બાદર અપર્યાપ્ત પ્રત્યેક અને સાધારણના અયશ સાથે ના ૨, સૂમ પર્યાપ્ત અને અપર્યાપ્તના સાધારણ અયશ સાથેના ૨ એમ ૮. ૨૫ ને બાઇર પર્યાપ્ત પ્રત્યેક અને સાધારણના યશ-અયશ સાથેના ૪ અને સૂકમ પર્યાપ્ત સાધારણને અયશ સાથે ને ૧ એમ ૫. ૨૬ના આ જ પ્રમાણે ૫ અને ઉદ્યોતના ૪ એમ ૯ અને ૨૭ ના ઉદ્યોતવાળા ૪ એમ ૩૧ ઉદયભાંગા અને સત્તાસ્થાન ૯૨ આદિ ૫ હોય છે. ત્રસકાયમાં ચારે ગતિના છ હોવાથી ૨૩ આદિ ૮ બંધસ્થાન અને દરેક બંધસ્થાનના બંધમાંગ ઘટતા હોવાથી (૧૩૯૪૫) તેર હજાર નવસે પીસ્તાલીશ બંધભાંગા અને ૨૪ નું ઉદયસ્થાન માત્ર એકેન્દ્રિયને જ હોવાથી ૨૪ વિના શેષ ૧૧ ઉદયસ્થાન અને એકેન્દ્રિયના ૪૨ વિના કુલ (૭૭૪૯) સાત હજાર સાતસો ઓગણપચાસ ઉદયભાંગા અને ૯૩ આદિ ૧૨ સત્તાસ્થાન હોય છે. Page #368 -------------------------------------------------------------------------- ________________ સારસ બહુ ૩પ૭. વેગ માર્ગણું ત્રણે યોગમાં ૨૩ આદિ ૮ બંધસ્થાન અને (૧૩૯૪૫) તેર હજાર નવસે પીસ્તાલીશ બંધમાંગ હોય છે. મનગ સંજ્ઞી પંચેન્દ્રિય અને સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત અવસ્થામાં જ હોય છે. તેથી દે આશ્રયી ૨૯ અને ૩૦, નારકે આશ્રયી ૨૯, મનુષ્ય તથા તિર્યંચ આશ્રયી ૩૦ અને ૩૧, એમ પર્યાપ્ત જેની અપેક્ષાએ ૩ ઉદયસ્થાન હોય છે. અને શૈક્રિય તિર્યંચ તેમજ શૈક્રિય મનુષ્ય તથા આહારક મનુષ્ય આશ્રયી ૨૫ અને ૨૭ થી ૩૦ સુધીનાં પ ઉદયસ્થાને હોવાથી ૨૫ અને ૨૭ થી ૩૧ એમ ૬ કુલ ઉદયસ્થાને હોય છે. જો કે તીર્થંકરને ૩૧ ના ઉદયમાં ભાવ મન નથી હોતું, પરંતુ દ્રવ્ય મન હોય છે તેથી મનુષ્યની અપેક્ષાએ ૩૧ નું ઉદયસ્થાન પણ ગયું છે. અને ઉત્તર શરીરી મનુષ્ય-તિર્યંચને ૨૮ સુધીના ઉદયસ્થાનમાં મનઃપર્યાપ્તિએ અપર્યાપ્ત હોવા છતાં મૂળ શરીરની અપેક્ષાએ વર્યાપ્તિ પૂર્ણ થયેલ હોવાથી મનેયેગ માનેલ છે. - ઉદયભાંગ – વૈક્રિય તિર્યંચના પ૬, વૈક્રિય મનુષ્યના ૩૫, આહારકના છે, સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના સ્વરવાળા ૩૦ ના ઉદયના ૧૧૫૨ અને ૩૧ ના ઉદયના ૧૧૫ર એમ (૨૩૦૪) તેવીશ ચાર, સામાન્ય મનુષ્યના ૩૦ ના ઉદયના ૧૧૫૨ અને તીર્થકર કેવળીને ૩૧ ના ઉદયને ૧, દેવતાના સ્વરવાળા ૨૯ ના ઉદયના ૮, અને ૩૦ના ઉદયના ૮ એમ ૧૬, નારકને ર૯ ના ઉદયને ૧ એમ છએ ઉદયસ્થાને ના મળી કુલ (૩૫૭૨) પાંત્રીશસે બહોંતેર ઉદયભાગ છે. ત્યાં ૨૫ ના ઉદયે વૈક્રિય તિર્ય-ચના ૮, ક્રિય મનુષ્યના ૮, આહારકને ૧ એમ ૧૭, ૨૭ ના ઉદયે પણ આજ પ્રમાણે ૧૭, ૨૮ ના વક્રિય તિર્યંચ ના ૧૬, વૈક્રિય મનુષ્યના ૯ અને આહારકના ૨ એમ ૨૭; ૨૯ ના ઉપર પ્રમાણે ૨૭, અને સ્વરવાળા દેવતાના આઠ તથા નારકનો ૧ એમ ૩૬, ૩૦ ના સામાન્ય તિર્યંચના સ્વરવાળા (૧૧૫૨) અગ્યારસે બાવન, મનુષ્યના (૧૧૫૨) અગ્યારસે બાવન, વૈક્રિય તિર્યંચના ૮, વક્રિય મનુષ્યને ૧ આહારકને ૧, અને દેવતાના ૮ એમ (૨૩૨૨) તેવીશ બાવીશ; ૩૧ ના પંચેન્દ્રિય તિર્યંચના ૧૧૫ર અને તીર્થકરને ૧ એમ ૧૧૫૩ થાય છે. ૭૮ નું સત્તાસ્થાન તેઉકાય-વાઉકાયને તેમજ ત્યાંથી આવેલા જીને અન્ય તિર્યંચમાં શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા પહેલાં જ હોય છે. અને ૯ તથા ૮ નું સત્તાસ્થાન અગીના ચરમ સમયે જ હોય છે. અને તે અવસ્થામાં મગ ન હોવાથી આ ત્રણ વિના ૯૩ આદિ ૯ સત્તાસ્થાન હોય છે. વચનગમાં પણ ઉદયસ્થાન-ઉદયભાંગ અને સત્તાસ્થાને મનગ પ્રમાણે જ હોય છે. પરંતુ વિકલેન્દ્રિયને પણ વચનગ લેવાથી સ્વરવાળા ૩૦ ના ઉદયના ત્રણેના Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩પ૮ પંચસંગ્રહ તૃતીયખડ ૪-૪ મળી ૧૨ અને આજ પ્રમાણે ૩૧ ના ઉદયના ૧૨ એમ બે ઉદયસ્થાનમાં મનેએગમાં બતાવેલ ભાંગાએથી ૧૨-૧૨ ભાંગા અધિક કરતાં છએ ઉદયસ્થાને મળી (૩૫૭૨) પાંત્રીશસો બહોતેર ને બદલે (૩૫૯૬) પાંત્રીશસ છનુ ઉદયભાંગા હોય છે. આટલી વિશેષતા છે. કાગ અગી ગુણસ્થાનક સિવાયના દરેક જીને હોવાથી માત્ર અગી અવસ્થામાં જ ઘટતાં ૯ અને ૮ સિવાયનાં ૧૦ ઉદયસ્થાન અને આના જ ૨ ઉદયભાંગા વિના (૭૭૮૯) સાતહજાર સાતસો નેવાશી ઉદયભાંગી અને આ જ ર સત્તાસ્થાન વિના ૯૩ આદિ ૧૦ સત્તાસ્થાને હોય છે. વેદ માર્ગણુત્રણે વેદમાં ૨૩ આદિ ૮ બંધસ્થાન અને (૧૩૯૪૫) તેર હજાર નવસે પીસ્તાલીશ . બંધભાંગા હોય છે. પુરુષવેદ –૨૪ નું ઉદયસ્થાન માત્ર એકેન્દ્રિયોને જ હોય છે. અને તેઓને પુરુષ તથા સ્ત્રીવેદને ઉદય હેત નથી, તેમજ ૨૦-૯ અને ૮ નું ઉદયસ્થાન શ્રીકેવળી ભગવંતેને જ હોય છે, અને તેઓને કઈ પણ વેદને ઉદય ન હોવાથી આ ચાર વિના ૨૧ અને ૨૫ થી ૩૧ સુધીનાં ૮ ઉદયસ્થાને હોય છે. અહીં ભાવ વેદની વિવક્ષા છે, પણ દ્રવ્યવેદની નથી, આ ધ્યાનમાં રાખવું. ઉદયભાંગા - એકેન્દ્રિયના ૪૨, વિકલેન્દ્રિય ના ૬૬, કેવળીના ૮ અને નારકના ૫ એમ ૧૨૧ વિના શેષ (૭૬૭૦) સાત હજાર સે સીત્તેર હોય છે. ઉદયસ્થાનવાર આ પ્રમાણે –૨૧ને પંચેન્દ્રિય તિર્યંચના ૯, મનુષ્યના ૯ દેવતાના ૮, એમ ૨૬, ૨૫ ને ક્રિય તિર્યંચના ૮, વૈક્રિય મનુષ્યના ૮, આહારકને ૧ અને દેવતાના ૮ એમ ૨૫ / ૨૬ ના પંથેન્દ્રિય તિર્યચના ૨૮ અને સામાન્ય મનુષ્યના ૨૮૯ એમ ૫૭૮ / ૨૭ ના ૨૫ ની જેમ ૨૫ / ૨૮ ના સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના પ૭૬ વૈકિય તિર્ય ચના ૧૬, સામાન્ય મનુષ્યના ૫૭૬, વૈક્રિય મનુષ્યના ૯, આહારકના ૨ અને દેવતાના ૧૬ એમ (૧૧૯૫) અગ્યારસે પંચાણું ૨૯ ન પચેન્દ્રિય તિર્ય-ચના (૧૧૫૨) અગ્યારસો આવન, ક્રિય તિર્યંચના ૧૬, સામાન્ય મનુષ્યના પ૭૬, વૈક્રિય મનુષ્યના ૯, આહારના ૨ અને દેવતાના ૧૬ એમ (૧૭૭૧) સત્તરસે એકોતેર. ૩૦ ના સામાન્ય તિર્યંચના (૧૭૨૮) સત્તસે અઠ્ઠાવીસ, વૈશ્ચિય તિર્યંચના ૮, સામાન્ય મનુષ્યના (૧૧૫૨) અગ્યારસે બાવન, વૈક્રિય મનુષ્યને ૧, આહારકને ૧ અને દેવતાના ૮ એમ (૨૮૯૮) અઠ્ઠાવીસ અઠ્ઠાણું. ૩૧ ના પંચેન્દ્રિય તિર્યંચના (૧૧૫૨) અગ્યારસે બાવન છે. સત્તાસ્થાન – ૯૩ આદિ પ્રથમનાં ૧૦ સત્તાસ્થાને હોય છે, Page #370 -------------------------------------------------------------------------- ________________ સારસંગ્રહ સ્ત્રી વેદમાં પણ ઉદયસ્થાન, ઉદયભાંગા તેમજ સત્તાસ્થાન પુરૂષ વેદ પ્રમાણે જ છે. પરંતુ સ્ત્રીઓને આહારક શરીર ન હોવાથી આહારકના ૭ ભાંગા બાદ કરતાં શેષ (૭૬ ૬૩) સાત હજાર છસે ત્રેસઠ ઉદયભાંગા હોય છે. અને આહારકને સંભવતા ઉદયસ્થાનમાં પણ આહારકના ભાંગ બાદ કરી દરેક ઉદયસ્થાનમાં પણ પુરૂષ વેદની જેમ જ છે. નપુંસકવેદ એકેન્દ્રિયને પણ હોય છે. માટે ૨૧ અને ૨૪ થી ૩૧ પર્યંતનાં ૯ ઉદયસ્થાન તેમજ દેવતાઓને નપુંસક વેદ ન હોવાથી તેમના ૬૪ અને કેવળીને ૮ એમ ૭૨ વિના (૭૭૧૯) સાત હજાર સાતસે એગણીશ ઉદયભાંગ હોય છે. ઉદયસ્થાનવાર ભાંગા સુગમ હોવાથી પોતાની મેળે જ ગણવા. સત્તાસ્થાને અહીં ૭ આદિ પ્રથમનાં ૧૦ છે. કવાય માર્ગણુ ક્રોધાદિક ચારે કષાયમાં ૨૩ આદિ ૮ બંધસ્થાન. (૧૩૯૪૫) તેર હજાર નવસે પીસ્તાલીશ બંધમાંગા અને કેવળીમાંજ ઘટતાં ઉદયસ્થાન તથા ઉદયભાંગા અને સત્તાસ્થાન બાદ કરી શેષ ૨૧ અને ૨૪ થી ૩૧. પર્યંતનાં ૯ ઉદયસ્થાન, (૭૭૮૩) સાત હજાર સાતસો વ્યાસી ઉદયભાંગ અને ૯૩ આદિ પ્રથમનાં ૧૦ સત્તાસ્થાને હોય છે. જ્ઞાન માર્ગણું:મતિ-શ્રત અને અવધિ એ ત્રણે જ્ઞાનમાં ૪ થી ૧૨ ગુણસ્થાનક હોય છે. અને ર૩-૨૫ અને ૨૬ નું બંધસ્થાન તેમજ પંચેન્દ્રિય તિર્યંચ તથા નરક પ્રાપ્ય અહીં બંધ હેત જ નથી તેથી ૨૮ થી ૧ સુધીનાં ૫ બંધસ્થાન અને ૨૮ના બંધ દેવ પ્રાગ્યના ૮, ૨૯ ના બંધે જિનનામ સહિત દેવ પ્રાગ્યના ૮ અને મનુષ્ય પ્રાયે ગ્યના ૮ એમ ૧૬, ૩૦ ના બંધે જિનનામ સહિત મનુષ્ય પ્રાગ્યના ૮ અને આહારિદ્ધિક સહિત દેવ પ્રાગ્યને ૧ એમ ૯ અને ૩૧ તેમજ ૧ ના બંધને ૧-૧ એમ કુલ ૩૫ અંધભાંગા હોય છે. એકેન્દ્રિય તથા કેવળીને આ જ્ઞાન ન હોવાથી તેઓને સંભવતા ૨૪-૨૦-૯ અને ૮ આ ૪ વિના શેષ ૨૧ અને ૨૫ થી ૩૧ પર્યંતનાં ૮ ઉદયસ્થાને હોય છે. એકેન્દ્રિયના ૪૨, વિકલેન્દ્રિયના ૨૬, લબ્ધિ અપર્યાપ્ત મનુષ્ય-તિર્યંચના ૪ અને કેવળીના ૮ એમ કુલ ૧૨૦ ઉદયભાંગામાં આ જ્ઞાનેને સંભવ ન હોવાથી શેષ (૭૬૭૧) સાત હજાર છસે એકેતેર ઉદયભાંગા હોય છે. આ ત્રણે જ્ઞાને ૪ થી ૧૨ ગુણસ્થાનક સુધી જ હોય છે. તેથી પહેલા ગુણસ્થાનકે જ ઘટતા ૭૮ અને ૮૬ અને ચૌદમાના ચરમ સમયે જ સંભવતાં ૯ અને ૮ એમ ૪ વિના ૯૩ આદિ ૮ સત્તાસ્થાને હોય છે. આ | મન:પર્યવ જ્ઞાન સંચમીને જ લેવાથી ૨૮ આદિ ૪ બંધસ્થાને માત્ર દેવ પ્રાયોગ્ય અને ૧ નું એમ ૫ બંધસ્થાને હોય છે. ત્યાં ૨૮ ને ૮, ૨૯ ના ૮, ૩૦ ને ૧, ૩૧ ને ૧ અને ૧ ને ૧ એમ કુલ ૧૯ બંધભાંગ હોય છે, Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ પચસપ્રહ દ્વતીય ઉદયસ્થાન :-ઉત્તર શરીરી યતિ આશ્રયી ૨૫ અને ૨૭ થી ૩૦ સુધીનાં ૫ અને સ્વભાવસ્થ યતિ આશ્રયી ૩૦ નું એમ પ ઉદયસ્થાને હોય છે. અહીં ઉત્તરશરીરીને પરાવર્તમાન કોઈપણ અશુભ પ્રકૃતિને ઉદય ન હોવાથી આડારકના ૭ અને એજ પ્રમાણે વૈકિય યતિના ૭ અને સ્વભાવસ્થ મુનિને ૩૦ ના ઉદયે ૬ સંઘયણને ૬ સંસ્થાન સાથે ગુણતાં ૩૬, તેને બે વિડાગતિએ ગુણતાં ૭૨ અને બે સ્વરે ગુણતાં ૧૪૪, એમ પાંચે ઉદયસ્થાનના ૧૫૮ ઉદયભાંગ હોય છે. અને સત્તાસ્થાને ૯૩ આદિ પ્રથમનાં ૪ અને પછીનાં ૮૦ આદિ ૪ એમ ૮ હેાય છે. કેવળજ્ઞાનમાં ૨૪ અને ૨૫ વિના ૧૦ ઉદયસ્થાન ૬૨ ઉદયભાંગા અને ૭૮ વિના ૮૦ થી ૮ સુધીનાં ૬ સત્તાસ્થાને હોય છે. મતિ-શ્રતઅજ્ઞાનમાં ર૩ આદિ પ્રથમનાં ૬ બંધસ્થાન તેમજ મિથ્યાત્વ ગુણ સ્થાનકે બતાવ્યા મુજબ દરેક બંધસ્થાનના બંધભાંગા તેમજ કુલ બંધભાંગા (૧૩૯૨૬) તેર હજાર નવસો છવ્વીશ હોય છે. ઉદયસ્થાન-૨૧ અને ૨૪ થી ૩૧ સુધીનાં ૯ અને યતિમાં જ ઘટતા ૧૦ તેમજ કેવળીના ૮ એમ ૧૮ વિના શેષ (૭૭૭૩) સાતહજાર સાતસે તોતેર ઉદયભાંગા હોય છે. અને સત્તાસ્થાન ૯૨-૮૯-૮૮-૮૬-૮૦ અને ૭૮ આ ૬ હેય છે. વિર્ભાગજ્ઞાન –અહીં પણ મતિ અજ્ઞાનની જેમ ૨૩ આદિ ૬ બંધસ્થાન અને (૧૩૯૨૬) તેર હજાર નવસે છવ્વીશ બંધમાંગ હોય છે. આ જ્ઞાનની બાબતમાં બે મત પ્રવર્તે છે. એક મત પ્રમાણે લબ્ધિ પર્યાપ્ત સંસી પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યને અપર્યાપ્ત અવસ્થામાં વિલંગજ્ઞાન હોઈ શકે છે. તેથી આ મત પ્રમાણે ૨૧ અને ૨૫ થી ૩૧ સુધીનાં ૮ ઉદયસ્થાને હોય છે. અને એકેન્દ્રિયના ૪૨, વિકલેન્દ્રિયના ૬૬, લબ્ધિ અપર્યાપ્ત મનુષ્ય-તિર્યંચના ૪, કેવળના ૮ અને યતિમાં જ સંભવતા ઉત્તર શરીરીને ૧૦ એમ ૧૩૦ ઉદયભાંગા, એમાં વિર્ભાગજ્ઞાનને સંભવ ન હેવાથી શેષ (૭૬૬૧) સાત હજાર છસે એકસઠ ઉદયભાગ હોય છે. બીજા મત પ્રમાણે લબ્ધિ પર્યાપ્ત પંચેન્દ્રિય મનુષ્ય, તિર્યંચને પણ અપર્યાપ્ત અવસ્થામાં વિર્ભાગજ્ઞાન હોતું નથી. માત્ર અપર્યાપ્ત અવસ્થામાં દેવ અને નારકને જ હોય છે. તેથી આ બીજા મત પ્રમાણે ૨૬ નું ઉદયસ્થાન માત્ર મનુષ્ય અને તિર્યંચને જ અપર્યાપ્ત અવસ્થામાં હોવાથી અહીં ઘટતું નથી. તેથી ૨૫ અને ૨૭ થી ૨૯ સુધીનાં ઉદયસ્થાને ક્રિય શરીરી તિર્યંચ તેમજ મનુષ્યની અપેક્ષાએ તેમજ આ ૪ અને ૨૧ એમ ૫ ઉદયસ્થાને દેવ તથા નારકની અપેક્ષાએ અને પર્યાપ્ત તિર્યંચ મનુષ્ય તેમજ દેવની Page #372 -------------------------------------------------------------------------- ________________ સારસંગ્રહ ૩૬૧ અપેક્ષાએ યથાસંભવ ૨૯ થી ૩૧ સુધીનાં ઉદયસ્થાને હોય છે. તેથી ૨૧, ૨૫ અને ર૭ થી ૩૧ પર્વતનાં ૫ એમ છ ઉદયસ્થાને હોય છે. ત્યાં ૨૧ના ઉદયે દેના ૮ નારકને ૧ એમ ૯; ૨૫ ના દેના ૮, નારકને ૧, વૈક્રિય તિર્યંચના ૮ અને વૈક્રિય મનુષ્યના ૮, એમ ૨૫; ૨૭ ના આજ ૨૫; ૨૮ ના વક્રિય તિર્યંચના ૧૬, વૈક્રિય મનુષ્યના ૮, દેના ૧૬ અને નારકને ૧ એમ ૪૧; ૨૯ ના પણ આજ ૪૧; ૩૦ના સ્વરવાળા સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના ૧૧૫ર, વૈક્રિય તિર્યંચના ૮, દેના ૮, સામાન્ય મનુષ્યના ૧૧૫ર એમ (૨૩૨૦) તેવીશ વીશ અને ૩૧ ના ઉદયે સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના ૧૧૫ર એમ કુલ (૩૬૧૩) છત્રીશ તેર ઉદયભાંગા હોય છે. સત્તાસ્થાન ૯૨:૮૯ અને ૮૮ આ ત્રણ હોય છે. ૯૩ નું સત્તાસ્થાન પહેલા ૩ ગુણસ્થાનકે સંભવતું જ નથી. અને ૭૮ તેમજ ૮૦ નું સત્તાસ્થાન એકેન્દ્રિયમાંથી આવેલા જીવને સંજ્ઞી પંચેન્દ્રિયમાં અમુક કાળ પર્યત જ હોય છે. તેથી આ સત્તાસ્થાનમાં વિર્ભાગજ્ઞાન સંભવતું નથી. અને ૮૬ નું સત્તાસ્થાન પણ ૮૦ ની સત્તાવાળા એકેન્દ્રિય જ્યારે પંચેન્દ્રિયમાં આવી પર્યાપ્ત અવસ્થામાં પ્રથમ દેવ અથવા નરક પ્રાગ્ય બંધ કરે ત્યારે અન્તર્મુહૂર્ત કાલ સુધી જ સંભવે છે. તેથી તે વખતે પણ વિર્ભાગજ્ઞાન સંભવતું નથી–માટે બીજાં સત્તાસ્થાને સંભવતાં નથી. ૮૯નું સત્તાસ્થાન બદ્ધનરકાયુ મનુષ્ય ક્ષપશમ સમ્યકત્વ પામી જિનનામ નિકાચિત કરી મિથ્યાત્વ પામી નરકમાં ઉત્પન્ન થાય ત્યારે વિર્ભાગજ્ઞાનમાં ઘટે છે. સંયમ માર્ગણું અવિરત સંયમમાં પ્રથમનાં ૬ બંધસ્થાન તેમજ ૩૦ ના બંધને આહારકદ્ધિક સહિત દેવપ્રાગ્યને ૧ અને ૩૧ તથા ૧ ના બંધને ૧-૧ એમ ૩ વિના (૧૩૯૪૨) તેર હજાર નવ બેંતાલીશ બંધભાંગી હોય છે. ૨૧ અને ૨૪ થી ૩૧ પર્યંતનાં ૯ ઉદયસ્થાન તેમજ યતિ અને કેવળીમાં જ સંભવતા અનુક્રમે ૧૦ અને ૮ આ ૧૮ વિના (૭૭૭૩) સાત હજાર સાતસે તહાંતેર ઉદયભાંગ હોય છે. માત્ર ક્ષપક શ્રેણીમાં જ ઘટતાં ૫ વજી ૯૩ આદિ પ્રથમનાં ૬ અને ૭૮ એમ ૭ સત્તાસ્થાને હોય છે. દેશવિરતિ સંયમ-પાંચમા ગુણસ્થાનકે બતાવ્યા મુજબ ૨૮ અને ૨૯ એ ૨ બંધસ્થાન અને ૧૬ બંધભાંગા, ૨૫ અને ૨૭ થી ૩૧ સુધીનાં ૬ ઉદયસ્થાન અને ૪૪૩ ઉદયભાંગ તેમજ ૯૭ આદિ પ્રથમનાં ૪ સત્તાસ્થાને હોય છે, Page #373 -------------------------------------------------------------------------- ________________ પંચસ’ગ્રહુ તૃતીયખંડ સામાયિક તથા છેદેપસ્થાપનીય સયમઃ-મનઃપવજ્ઞાનમાં અતાવ્યા મુજબ ૨૮ આદિ ૫ બધસ્થાન, ૧૯ અંધભાંગા, ૨૫ અને ૨૭ થી ૩૦ પન્તનાં ૫ ઉદયસ્થાન, ૧૫૮ ઉદયભાંગા અને ૯૩ આદિ ૮ સત્તાસ્થાન હાય. ૩૬૨ પરિહાર વિશુદ્ધિસંચમ:-૨૮ આદિ ૪ ખંધસ્થાન અને ૧૮ ખંધલાંગા હાય છે. આ સંયમમાં વમાન બ્ધિ ફારવતા નથી તેમજ પ્રથમ સ`ઘયણીજ હોય છે. માટે ૩૦ નું ૧ ઉદયસ્થાન અને પ્રથમ સઘયણના છ સંસ્થાન, એ વિહાયે ગતિ તેમજ એ સ્વરસાથે ના ૨૪ ઉદયભાંગા, અને ૯૩ આદિ પ્રથમનાં ૪ સત્તાસ્થાને હોય છે. સૂક્ષ્મ સ’પાયઃ-૧ નું ૧ મધસ્થાન, ૧ અંધભાંગા, ૩૦ નું ૧ ઉદયસ્થાન અને અહી પ્રથમ ત્રણ સંઘયણ જ હાવાથી ૭૨ ઉદય ભાંગા તેમજ ઉપશમ શ્રેણી આશ્રયી ૯૩ આદિ પ્રથમનાં ૪ અને ક્ષેપકશ્રેણી આશ્રયી ૮૦ આદિ બીજા ૪ એમ ૮ સત્તાસ્થાના હાય છે. યથાખ્યાત સયમ :——આ સંયમમાં બંધ નથી. અને ૨૪ તેમજ ૨૫ વિના ૧૦ ઉદયસ્થાન, ૧૧૦ ઉદયભાંગા તેમજ ૮૬ અને ૭૮ વિના ૧૦ સત્તાસ્થાન હેાય છે. દેશન માણા અચક્ષુ દર્શીન તથા ચક્ષુ દેશનમાં ૮ અધસ્થાન અને (૧૩૯૪૫) તેર હજાર નવસા પીસ્તાલીશ અંધભાંગા હેાય છે. ત્યાં અચક્ષુદનમાં માત્ર કેવળીમાં જ સંભવતાં ૩ વિના ૨૧ અને ૨૪ થી ૩૧ પતનાં ૯ ઉદયસ્થાન અને કેવળીના ૮ વિના (૭૭૮૩) સાત હજાર સાતસા ગ્યાસી ઉદયભાંગા અને ૯ તથા ૮ વિના શેષ ૧૦ સત્તાસ્થાન હેાય છે. ચક્ષુ દેશન લબ્ધિ પર્યાપ્ત જીવાને ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ અપર્યાપ્ત અવસ્થામાં પણ કેટલાએક આચાર્ય મહારાજા ચક્ષુદન માને છે. તેમજ ઉત્તર શરીર અનાવનારને ઇન્દ્રિય પર્યાસ પૂર્ણ થયા પહેલાં પણ મૂળ શરીરની અપેક્ષાએ ચક્ષુદન હાય જ છે. તેથી વૈક્રિય તિય ચ-મનુષ્ય અને આહારક મનુષ્ય આશ્રયી ૨૫ અને ૨૭ આ ૨ ઉદયસ્થાને અને સામાન્યથી સ જીવેા આશ્રયી ૨૮ થી ૩૧ પર્યંતનાં ૪ એમ કુલ ૬ ઉદયસ્થાને હાય છે. — -: ત્યાં ૨૫ ના ઉદયે વૈક્રિય તિય ચ અને મનુષ્યના ૮-૮ તેમજ આહારકના ૧ એમ ૧૭, અને ૨૭ ના ઉદયે પણ આજ પ્રમાણે ૧૭; તથા દેવતાના ૮ અને નારકના એક એમ ૨૬; ૨૮ ના ઉદયે વૈક્રિય મનુષ્યના ૯, આહારકના ૨, વૈ. તિ. ના ૧૬, દેવતાના ૧૬, અને નારકના ૧ આ ૪૪ તેમજ પર્યાપ્ત ચકરિદ્રિયના ૨, પર્યાપ્ત પચેન્દ્રિય તિય ઇંચના પ૭૬, મનુષ્યના ૫૭૬ એમ (૧૧૯૮) અગ્યારસા અઠ્ઠાણું; Page #374 -------------------------------------------------------------------------- ________________ સાસ ગ્રહું ૩૬૩ ૨૯ ના ઉદયે પણ વૈક્રિય તિય ચ આદિ ના ૪૪, સામાન્ય પંચેન્દ્રિય તિય ́ચના (૧૧૫૨) અગ્યારસે ખાવન, મનુષ્યના ૫૭૬, પર્યાપ્ત ચરિન્દ્રિયના ૪ એમ (૧૭૭૬) સત્તરસે અંતેર. ૩૦ ના વૈક્રિય તિય ́ચના ૮, સામાન્ય પોંચેન્દ્રિય તિય ́ચના (૧૭૨૮) સત્તરસા અઠ્ઠાવીશ, સામાન્ય મનુષ્યના ૧૧૫૨, વૈક્રિય મનુષ્યના ૧, આહારકના ૧, દેવતાના ૮ અને પર્યાપ્ત ચઉરિન્દ્રિયના ૬ એમ (૨૯૦૪) એગણત્રીશસે ચાર, ૩૧ ના ઉચે ૫ંચેન્દ્રિય તિય ચના (૧૧૫૨) અગ્યારસા ખાવન અને ચરિન્દ્રિયના ૪ એમ (૧૧૫૬) અગ્યારસા છપ્પન એમ છએ ઉદ્દયસ્થાનના કુલ (૭૦૭૭) સાત હજાર સત્યેાતેર ઉદયભાંગા હોય છે. પરંતુ કેટલાએક આચાર્ય મહારાજે સવ પતિએ પર્યાપ્ત અવસ્થામાં જ ઉપયોગની અપેક્ષાએ ચક્ષુદન માને છે. તેથી તેઓના મતે ૨૫ આદિ પ્રથમનાં ૩ ઉયસ્થાન ઉત્તરશરીરીની અપેક્ષાએ અને ર૯ આદિ ૩ ઉદયસ્થાના યથાસ ભવ ઉત્તરશરીરી તેમજ મૂળ શરીરી ચારે ગતિના જીવાની અપેક્ષાએ ઘટે છે. પરંતુ આ મતે ૨૫ના ઉદયે પહેલાં બતાવ્યા પ્રમાણે ૧૭; ૨૭ ના ઉદયે પણ આજ ૧૭; ૨૮ ના ઉદયે વૈક્રિય તિર્યંચના ૧૬, વૈક્રિય મનુષ્યના ૯, અને આહારકના ૨ એમ ૨૭; ૨૯ના ઉદયે પણ આ ૨૭ તેમજ દેવાના સ્વરવાળા ૮ અને નારકના ૧ એમ ૩૬, ૩૦ના વૈક્રિય તિય ચના ૮, વૈક્રિય મનુષ્યને ૧ આહારકના ૧, દેવતાના ૮, ૫ ંચેન્દ્રિય તિર્યંચના સ્વરવાળા (૧૧૫૨) અગ્યારસા માવન, મનુષ્યના (૧૧૫૨) અગ્યારસે ખાવન અને ચરિન્દ્રિયના સ્વરવાળા ૪ એમ (૨૩૨૬) ત્રેવીશસે છવ્વીશ, ૩૧ ના પ ંચેન્દ્રિય તિય ચના (૧૧૫૨) અગ્યારસે ખાવન અને ચઉરિન્દ્રિયના ૪ એમ (૧૧૫૬) અગ્યારસા છપ્પન એમ કુલ (૩૫૭૯) ત્રણ હજાર પાંચસો એગણુએશી ઉદયભાંગા અને ૯-૮ અને ૭૮ વિના શેષ ૯, સત્તાસ્થાનેા હાય છે. ૭૮ નુ સત્તાસ્થાન તેઉકાય–વાયુકાયમાંથી આવેલા ચઉરિન્દ્રિય વગેરે તિય ચામાં પણુ શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા પહેલાં હોય છે. પરંતુ ચક્ષુ દર્શીન ઇન્દ્રિય પર્યાસ પૂ થયા પછી જ હોય છે. તેથી ૭૮ ના સત્તાસ્થાનનુ વજ્રન કરેલ છે. અવધિ તથા કેવળ દન અનુક્રમે અવધિજ્ઞાન અને કેવળજ્ઞાન પ્રમાણે જ છે. લેશ્યા માણા કૃષ્ણાદિક પ્રથમની ૩લેશ્યામાં ૨૩ થી ૩૦ પર્યંતનાં ૬ બધસ્થાન અને આહારકક્રિક સહિત દેવ પ્રાયેાગ્ય ૩૦ ના અધના ૧ અને ૩૧ તથા ૧ ના અધના ૧-૧ એમ ૩ વિના (૧૩૯૪૨) તેર હજાર નવસાઅે તાલીશ અંધભાંગા હોય છે. ૨૧ અને ૨૪ થી ૩૧ પ ́તનાં ૯ ઉદયસ્થાના હૈાય છે. આ ૩ લેશ્યામાં જે ૬ ગુણસ્થાનકની વિવક્ષા કરીએ તે કેવળીના ૮ વિના (૭૭૮૩) સાત હજાર સાતસા Page #375 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ તૃતીયખંડ વ્યાસી અને ૪ ગુણસ્થાનકની વિવક્ષા કરીએ તે કેવળીના ૮ અને યતિને જ સંભવતા ૧૦ એમ ૧૮ વિના (૭૭૭૩) સાતહજાર સાતસે હોતેર ઉદયભાંગા હોય છે. કૃણાદિક પ્રથમની ૩ લેશ્યા ભવનપતિ અને વ્યંતર દેશમાં હોય છે. પરંતુ જ્યોતિષ આદિ ઉપરના દેવમાં હોતી નથી. અને ભવનપતિ તથા વ્યંતરે જિનનામ સહિત મનુષ્ય પ્રાગ્ય ૩૦ ને બંધ કરતા નથી. તેથી દેવેની અપેક્ષાએ આ ત્રણ લેશ્યામાં જિનનામ સહિત મનુષ્ય પ્રાયોગ્ય ૩૦ ના બંધના ૮ ભાંગ ઘટી શકતા નથી. પરંતુ પ્રથમની ૩ નરકના નારકે જિનનામ સહિત ૩૦ પ્રકૃતિ બાંધે છે. પણ તેઓને કાપત અને નીલ ગ્લેશ્યાજ હોય છે. તેથી નારકની અપેક્ષાએ આ ૨ લેસ્થામાં જિનનામ સહિત મનુષ્ય પ્રાગ્યના બંધનો ૮ ભાંગ ઘટી શકે. પરંતુ કૃષ્ણ લેશ્યા પાંચમી વિગેરે નરકમાં જ હોય છે. અને તેઓ જિનનામ સહિત મનુષ્ય પ્રાગ્ય ૩૦ ને બંધ કરતા નથી. તેથી કૃષ્ણ લેશ્યામાં તે આ ૮ ભાંગા ન ઘટે, છતાં કેટલાએક આચાર્ય ભગવંતના મતે ભવનપતિ અને વ્યંતરોમાં પણ જિનનામ કર્મને બંધ હોય છે. તેથી તે મતે અથવા તે દે તથા નારકોને દ્રવ્ય લેશ્યા ભવપર્યત અવસ્થિત હોવા છતાં છએ ભાવ લેશ્યાનું પરાવર્તન હોય છે. તે અપેક્ષાએ ત્રણે લેશ્યામાં જિનનામ સહિત ૩૦ ના બંધના ૮ ભાંગ ઘટી શકે. અને જે આ અપેક્ષા ન લઈએ તે કૃષ્ણ-લેશ્યામાં આ ૮ ભાંગ બાદ કરતાં શેષ (૧૩૯૩૪) તેર હજાર નવસે ચેત્રીશ બંધભાંગ ઘટે એમ મને લાગે છે. સત્તાસ્થાન ૯૩ આદિ પ્રથમનાં ૭ હેય છે. અવિરત સમ્યફદણી મનુષ્યને પણ એ લેશ્યાનું પરાવર્તન હોવાથી આ વેશ્યાઓમાં ૯૩ નું સત્તાસ્થાન માનવામાં કઈ હરકત લાગતી નથી. | તેજલેશ્યા -આ વેશ્યાવાળા જ નરક, વિકસેન્દ્રિય, સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ પ્રાગ્ય બંધ કરતા નથી તેથી ૨૩ નું બંધસ્થાન અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય જ હેવાથી આ છ બાંધતા નથી. ૨૫ ના બંધના પણ બાદર પર્યાપ્ત પ્રત્યેકના ૮ ભાંગા જ બાંધે છે ૨૬ ના ૧૬, ૨૮ ના દેવ પ્રાગ્યના ૮, ૨૯ ના બંધના વિકલેન્દ્રિય પ્રાયોગ્ય ના ૨૪ વિના (૯૨૨૪) બાણું વીશ, ૩૦ ના બંધના પણ વિકલેન્દ્રિયના ૨૪ વિના (૪૬૧૭) છેતાલીશ સત્તર, અને ૩૧ ના બંધને ૧ એમ ૨૫ થી ૩૧ પર્યરતનાં ૬ બંધસ્થાન અને (૧૩૮૭૪) તેર હજાર આઠસે ચોતેર બંધમાંગ હોય છે. કેવળી ભગવંતને માત્ર શુકલેશ્યા જ હેવાથી તેઓમાંજ સંભવતાં ૨૦-૯ અને ૮ વિના ૨૧ આદિ ૯ ઉદયસ્થાને હોય છે. સામાન્યથી એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, લબ્ધિ અપર્યાપ્ત પં. તિ. તેમજ મનુષ્ય, નારકે અને કેવળી ભગવંતમાં આ લેશ્યા ન હોવાથી તેઓના ૧૨૫ ભાંગા આ લેસ્થામાં સંભવતા નથી. તેથી શેષ (૭૬૬૬) સાત હજાર છસે Page #376 -------------------------------------------------------------------------- ________________ સારસંગ્રહ ૩૬૫ છાસઠ ઉદયભાંગા હોય છે. પરંતુ તે જેલેશ્યાવાળા ઈશાન સુધીના દેવે કાળ કરી બાદર પર્યાપ્ત પૃથ્વીકાય, અપકાય અને પ્રત્યેક વનસ્પતિકાયમાં ઉત્પન્ન થાય છે. તેથી તે અપેક્ષાએ એકેન્દ્રિયમાં ૨૧ ના બાદર પર્યાપ્તના યશ અને અયશ સાથેના ૨ અને ૨૪ ના ઉદયના પ્રત્યેક સાથેના આ જ ર એમ ૪ આ એકેન્દ્રિયના ૪ ભાંગાઓમાં તેલેશ્યા સંભવે છે. માટે આ ૪ ભાંગા ઉમેરવાથી (૭૬૭૦) સાતહજાર છસે સિત્તેર ઉદયભાંગી હોય છે. સત્તાસ્થાન ૯૩ આદિ પ્રથમનાં ૬ હોય છે. ૭૮નું સત્તાસ્થાન તેઉકાય–વાઉકાયમાં તેમજ ત્યાંથી આવેલ તિર્યમાં શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા પહેલાં જ હોય છે. અને તે જેને તેજલેશ્યાને સંભવ નથી તેથી ૭૮ નું સત્તાસ્થાન આ તેજો વગેરે ત્રણે લશ્યામાં ઘટતું નથી. પાણેશ્યા :- આ વેશ્યાવાળા છે માત્ર પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય અને દેવપ્રાગ્ય જ બંધ કરે છે. તેથી ૨૮ થી ૩૧ પર્વતનાં ૪ બંધસ્થાને હોય છે. ત્યાં ૨૮ ના બંધના દેવ પ્રાયોગ્યના ૮ તેમજ તેજલેશ્યામાં બતાવ્યા મુજબ ૨૯ ના બંધના (૯૨૨૪) બાણું ચોવીશ, ૩૦ ના બંધના (૬૧૭) છેતાલીશ સત્તર અને ૩૧ ના બંધને ૧ એમ (૧૩૮૫૦) તેર હજાર આઠસો પચાસ બંધમાંગ હોય છે. ૨૧ અને ૨૫ થી ૩૧ પર્યંતનાં ૮ ઉદયસ્થાન હોય છે. આ વેશ્યા જે જીવને નથી, તે જેના અનુક્રમે એકેન્દ્રિયના ૪૨, વિકલેન્દ્રિયના ૬૬, લબ્ધિ અપર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ-મનુષ્યના ૪, કેવળીના ૮, અને નારકના ૫ એમ ૧૨૫ વિના (૭૬૬૬) સાત હજાર છસો છાસઠ ઉદયભાંગ હોય છે. અને ૯૩ આદિ પ્રથમનાં ૬ સત્તાસ્થાને હોય છે. શુકલ લેશ્યા –કર્મગ્રંથના મત પ્રમાણે આ લેશ્યાવાળા છે માત્ર મનુષ્ય અને દેવ પ્રોગ્ય જ બંધ કરે છે. જો કે ૮મા દેવલેક સુધીને દેવો પંચેન્દ્રિય તિર્યંચ પ્રાગ્યે બંધ કરે છે. એમ તૃતીય કર્મગ્રંથ ગાથા ૧૨ માં જ બતાવેલ છે. પરંતુ તેઓને અત્યંત મંદ શુકલ લેડ્યા હોય છે. તેથી તેની વિવક્ષા કરી હોય તેમ લાગતું નથી અથવા તે મતાંતર પણ કહી શકાય. તત્વ તે બહુશ્રત જાણે, શુકલેશ્યા તેરમાં ગુણસ્થાનક સુધી હોય છે. તેથી ૨૮ થી ૧ સુધીનાં ૫ બંધસ્થાને હોય છે. ત્યાં ૨૮ ના બંધના દેવપ્રાગ્યના ૮, ૨૯ ના બંધના મનુષ્ય પ્રાગ્યના (૪૬૦૮) છેતાલીશસે આઠ અને જિનનામ સહિત દેવપ્રાગ્યના ૮ એમ (૪૬૧૬) છેતાલીશ સેળ, ૩૦ ના બંધના જિનનામ સહિત મનુષ્ય પ્રાગ્યના ૮ અને આહારકટ્રિક સહિત દેવપ્રાગ્યને ૧ એમ ૯, અને ૩૧ તથા ૧ ના બંધને ૧-૧ એમ પાંચે બંધસ્થાનના (૪૬૩૫) છેતાલીશ પાંત્રીશ બંધભાંગ હોય છે. બીજા મત પ્રમાણે પદ્મલેશ્યામાં બતાવ્યા મુજબ (૧૩૮૫૦) તેર હજાર આઠસે પચાસ બંધભાંગી હોય છે. Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ પચસંગ્રહ તૃતીયખંડ ૨૪ નું ઉદયસ્થાન માત્ર એકેન્દ્રિયને જ હોવાથી અને તેઓને આ વેશ્યા હતી નથી. તેમજ ૯ અને ૮ નું ઉદયસ્થાન ૧૪ માં ગુણસ્થાનકે જ હોય છે. અને ત્યાં લેશ્યાને જ અભાવ હોય છે. તેથી ૨૪-૯ અને ૮ વિના શેષ ૯ ઉદયસ્થાને હોય છે. એકેન્દ્રિયના ૪૨, વિકલેન્દ્રિયના ૬૬, લબ્ધિ અપર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યના ૪, નાકના ૫ અને ૯ તથા ૮ ના ઉદયના ૧-૧ એમ ૧૧૯ વિના (૭૬૭૨) સાત હજાર છસો બહોતેર ઉદયભાંગ હોય છે. ૭૮ અને ચૌદમાં ગુણસ્થાનકના ચરમ સમયે સંભવતાં ૯ તેમજ ૮ આ ૩ વિના શેષ ૯ સત્તાસ્થાને હોય છે. ભવ્ય માર્ગોણું ભવ્યમાં સર્વભવને સંભવ હેવાથી નામકર્મનાં બંધસ્થાનાદિક તથા બંધભાંગા વિગેરે સર્વે હોય છે. અભવ્ય માર્ગણું–આ માર્ગણામાં બંધસ્થાનાદિક સર્વે મિથ્યાત્વ ગુણસ્થાનક પ્રમાણે જ છે. પરંતુ સત્તાસ્થાન ૮૮-૮૬ ૮૦ અને ૭૮ આ ૪ હોય છે. સમ્યકત્વ માર્ગણું મિથ્યાત્વ, સાસ્વાદન અને મિશ્રમાં બંધસ્થાનાદિક અનુક્રમે પહેલા બીજા અને ત્રીજા ગુણસ્થાનક પ્રમાણે હોય છે. તેથી અહીં ફરીથી બતાવવામાં આવેલ નથી. લાયોપથમિક આ સમ્યકત્વ ૪ થી ૭ મા સુધીનાં આ ૪ ગુણસ્થાનકમાં હોય છે. તેથી ૧ ના બંધ વિના અવધિજ્ઞાન માર્ગણા પ્રમાણે ૨૮ થી ૩૧ સુધીનાં ૪ બંધસ્થાન અને ઉના બંધના ૧ ભાંગા વિના ૩૪ બંધમાંગા અને ૨૧ તેમજ ૨૫ થી ૩૧ પર્વતનાં ૮ ઉદયસ્થાન અને (૭૬૭૧) સાત હજાર છસે ઈકોતેર ઉદયભાંગ હેય છે. અને ૯૩ આદિ પ્રથમનાં ૪ સત્તાસ્થાને છે. ઉપશમ સમ્યકત્વઆ સમ્યકત્વમાં અવધિજ્ઞાન પ્રમાણે ૨૮ આદિ ૫ બંધસ્થાન અને ૩૫ બંધભાગ હોય છે. શતક ચૂર્ણિ વગેરે કેટલાએક ગ્રંથમાં બતાવ્યા પ્રમાણે આ સમ્યકત્વ સર્વે પર્યાપ્તિએ પર્યાપ્ત અવસ્થામાં જ હોય છે. તેથી ર૯-૩૦ અને ૩૧ આ ત્રણ ઉદયસ્થાને હોય. ત્યાં ર૯ ના ઉદયના દેના સ્વરવાળા ૮ અને નારકને ૧ એમ ૯, ૩૦ ના ઉદયના સ્વરવાળા પંચેન્દ્રિય તિર્યંચના (૧૧પર) અગ્યારસે બાવન અને મનુષ્યના (૧૧પર) અગ્યારસે બાવન તેમજ ૩૧ ના ઉદયના તિર્યંચના (૧૧પર) અગ્યારસો બાવન એમ (૩૪૬૫) ચેત્રીશસો પાંસઠ ઉદયભાંગી હોય છે. Page #378 -------------------------------------------------------------------------- ________________ સારસ મહ ૩૬૭ આ સમ્યક્ત્વમાં કઈપણ જે ઉત્તર વૈક્રિય તેમજ આહારક શરીર બનાવતા નથી. માટે મનુષ્ય અને તિર્યંચના ઉત્તર કિયના તેમજ આહારકના અને દેવાના ઉદ્યોતવાળા ઉત્તર વક્રિયના ભાંગાઓ ઘટી શકે નહીં. પરંતુ દેને ઉદ્યોત સહિત વિકિય શરીરમાં ૩૦ ને ઉદય હોય છે. અને તેઓને ઉત્તર વકિય શરીરને ઉત્કૃષ્ટ કાળ અર્ધમાસ હોવાથી તેમજ પંચેન્દ્રિય તિર્યંચ અને અનુષ્યના ઉત્તર વક્રિય શરીરને કાળ પણ ઉત્કૃષ્ટથી ૪ મુહૂર્ત પ્રમાણુ હોવાથી તે દરમ્ય ન ઉપશમ સમ્યકત્વ પામે તે વૈક્રિય મનુષ્યના સ્વરવાળા ૨૯ ના ૮ અને વક્રિય તિર્યંચના સ્વરવાળા ૨૯ ના ૮ તથા ઉદ્યોત સહિત ૩૦ ના ઉદયના ૮ તેમજ ૩૦ ના દેવતાના ઉદયના ૮ એમ ૩૨ ભાંગા અધિક પણ ઘટે, માટે (૩૪૯૭) ચેત્રીશ સત્તાણું ઉદયભાંગા પણ ઘટે છે. કેઈપણે જેને અપર્યાપ્ત અવસ્થામાં આ સમ્યકત્વ હોતું નથી. પરંતુ સપ્તતિક ચૂર્ણિ વગેરે કેટલાએક ગ્રંથકારોના મતે ઉપશમ શ્રેણીમાં ઉપશમ સમ્યકત્વી કાળ કરી વિમાનિક દેશમાં જાય છે. તેથી તેઓના મતે તે દેવેની અપેક્ષાએ ૨૧-૨૫-૨૭-૨૮ આ જ ઉદયસ્થાને અને ર૯ આદિ ૩ એમ સાત ઉદયસ્થાને હોય છે. અને દેના મૂળ શરીરના ૨૧-૨૫૨૭–૨૮ આ ૪ ઉદયસ્થાનના ૮-૮ એમ ૩૨ ઉદયભાંગા અધિક થાય, અથવા ઉપશમ શ્રેણીમાં ઉપશમ સમ્યકત્વી કાળ કરી અનુત્તર વિમાનમાં જ થાય છે ત્યાં દુર્ભાગ્ય, અનાદેય, અપયશને ઉદય સંભવતે નથી માટે ૨૧, ૨૫, ૨૭, ૨૮, એ ચાર ઉદયસ્થાનના પ્રશસ્ત પ્રકૃતિના ઉદયવાળ માત્ર ચાર ભાંગા અધિક થાય, તેથી કુલ ૩૪૯૭ અથવા ૩૪૬૯ ઉદયભાંગા થાય અને તેમાં ઉત્તર ક્રિય શરીરના દેવ વગેરેના ૩૨ ભાંગા અધિક લઈએ તે ૩૫૨૯ અથવા ૩૫૦૧ ઉદયભાંગા આવે, એમ કુલ ૬ રીતે ઉદય ભાંગા ગણવા મને ઠીક લાગે છે. પરંતુ ગુજરાતી પુસ્તકોમાં કેટલાએક પંડિતએ તેથી બીજી રીતે પણ ઉદયભાંગા ગણવેલ છે. પરંતુ તે બહુ જ વિચારણીય અને મને બરાબર ન લાગવાથી અહીં બતાવેલ નથી. જિજ્ઞાસુઓએ તેને વિશેષ વિચાર બહુશ્રુત પાસેથી જાણવો. અને અહીં ૯૩ આદિ પ્રથમનાં ૪ સત્તાસ્થાને હોય છે. ક્ષાયિક સમ્યક્ત્વ –આ સમ્યકત્વમાં અવધિજ્ઞાન પ્રમાણે ૨૮ આદિ ૫ બંધસ્થાન અને ૩૫ બંધમાંગી હોય છે. અને માત્ર એકેન્દ્રિયમાં જ સંભવતા ૨૪ વિના શેષ ૧૧ ઉદયસ્થાને હોય છે. આ સમ્યકત્વ પ્રાપ્ત કરનાર કેવળીના કાળમાં પ્રથમ સંઘયણી મનુષ્ય જ હોય છે. પરંતુ બધાયુ આ સમ્યકત્વ પામે તે ત્રીજા અથવા ચોથા ભવે મોક્ષમાં જાય તેથી ૨૧ વગેરે અપર્યાપ્ત સંબધી ઉદયસ્થાને અને ઉદયભાંગા પણ ઘટી શકે છે. પરંતુ જે Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ પંચસંગ્રહ તૃતીયખંડ , બદ્ધાયુ મનુષ્ય અથવા તિર્યંચમાં જાય તે યુગલિકમાં જ જાય અને ત્યાંથી ત્રીજા ભવે દેવમાં જઈ ચેથા ભવે પ્રથમ સંઘયણવાળા મનુષ્ય થઈને જ મોક્ષમાં જાય અને બદ્ધાયુ જે દેવ અથવા નરકમાં જાય તે ત્યાંથી કાળ કરી ત્રીજા ભવે મનુષ્ય થઈ મોક્ષે જાય માટે આ ૩ અથવા ૪ ભવની અપેક્ષાએ દરેક ઉદયસ્થાનમાં પ્રથમ સંઘયણના જ ઉદય ભાંગા હોય છે. અને યુગલિક મનુષ્ય-તિર્યંચમાં જાય છે ત્યાં પણ દેવની જેમ દુર્ભાગઅનાય અને અયશ સિવાય બીજી કોઈ પરાવર્તમાન અશુભ પ્રકૃતિને ઉદય હેતે ! નથી. તેથી ૨૧ ના ઉદયને મનુષ્યના ૮, ૨૬ ના ઉદયે એ જ આઠને ૬ સંસ્થાને ગુણતાં ૪૮; અને ૨૮ ના ઉદયે તેને બે વિહાગતિએ ગુણતાં ૯૬, ૨૯ ના ઉદયના પણ આજ ૯૬ ૩૦ ના ઉદયે ૯૬ ને બે સ્વરે ગુણતાં ૧૯૨; એમ મનુષ્યના ત્રીજા અથવા ચોથા ભવની અપેક્ષાએ કુલ (૪૪૦) ચારસે ચાલીસ, વક્રિય મનુષ્યના ૩૫, આહારકના ૭, અને કેવળીના ૮ એમ મનુષ્યગતિના કુલ (૪૦) ચારસો નેવું ઉદયભાંગ અને દેના ૬૪ તથા દેવની જેમ યુગલિક તિર્યંચના ૬૪ અને નારકના ૫ એમ ચારે ગતિનાં ૧૧ ઉદયસ્થાનમાં કુલ ૬૨૩ ઉદયભાંગ હોય છે. પસહ સૂરિ તેમજ કૃણરાજાની જેમ પાંચ ભવ કરનારના ક્ષાયિક સમ્યકત્વની વિવક્ષાએ તેથી વધારે ભાંગા પણ ઘટે. તે સ્વયં વિચારી લેવા, પહેલા ગુણસ્થાનકે જ સંભવતાં ૮૬. અને ૭૮ વિના ૯૩ આદિ ૧૦ સત્તાસ્થાને હોય છે. સંજ્ઞી માર્ગનું સંજ્ઞીમાં ૨૩ આદિ ૮ બંધસ્થાન, ૧૩૯૪પ તેર નવસે પીસ્તાલીસ બંધભાગ અને કેવળીને સંજ્ઞી ગણીએ તે માત્ર એકેન્દ્રિયમાં સંભવતા ૨૪ વિનાનાં ૧૧ ઉદયસ્થાને અને એકેન્દ્રિયના ૪૨, વિકલેન્દ્રિયના ૬૬ એમ ૧૦૮ વિના શેષ (૭૬૮૩) સાત હજાર છસે ચાસી ઉદયભાંગ હોય છે અને કેવળીને સંસીમાં વિવક્ષા ન કરીએ તે ૨૧ અને ૨૫ થી ૩૧ પર્વતનાં ૮ ઉદયસ્થાન અને કેવળીના ૮ બાદ કરતાં (૭૬૭૫) સાત હજાર છસે પંચોતેર ઉદયભાંગા થાય છે. સત્તાસ્થાન કેવળીને સંસી ગણીએ તે ૧૨ અને ન ગણીએ તે ૯ તેમજ ૮ વિના ૧૦ હોય છે. અસંજ્ઞી માગણુ - તિર્યંચ ગતિની જેમ ૨૩ આદિ ૬ બંધસ્થાન અને (૧૩૯૨૬) તેરહજાર નવસે છવ્વીશ બંધભાગ તેમજ ૨૧ અને ૨૪ થી ૩૧ પર્વતનાં ૯ ઉદયસ્થાને હોય છે ઉદયભાંગા એકેન્દ્રિયના ૪૨, વિકલેન્દ્રિયના ૬૬, લબ્ધિ અપર્યાપ્ત અસંસી મનુષ્યના ૨૧ તેમજ ૨૬ ના ઉદયના ૨ એમ ૧૧૦ અને અસંજ્ઞી પંચેન્દ્રિયના બેઈન્દ્રિયની જેમ ૨૨ એમ સર્વ મળી ૧૩૨ ઉદયભાંગી હોય છે. Page #380 -------------------------------------------------------------------------- ________________ સારસંગ્રહ ૩૬૯ અહીં કેટલાએક ગ્રંથોમાં પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય જીને પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિબની જેમ દરેક પરાવર્તમાન પ્રકૃતિઓને ઉદય પણ બતાવેલ છે, માટે તે મત પ્રમાણે ગણીએ તે સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચની જેમ અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચના પણ (૪૯૯૬) ચાર હજાર નવસે છે અને પૂર્વોક્ત એકેન્દ્રિયાદિકન ૧૧૦ એમ (૨૦૧૬) પાંચ હજાર સોળ ઉદયભાંગા પણ હોય છે. અને તિર્યંચ ગતિ પ્રમાણે ૯૨ વગેરે પ સત્તાસ્થાને હોય છે. આહારી માગણ – આહારી માર્ગણામાં ૨૩ આદિ ૮ બંધસ્થાન અને (૧૩૯૪૫) તેર હજાર નવસે પીસ્તાલીશ બંધભાંગી હોય છે અને ૨૦ નું કેવળી સમુદ્દઘાતમાં કાર્પણ કાયેગે વર્તતાને તથા ૨૧ નું ઉદયસ્થાન કેવળ કાર્પણ કાયગમાં વર્તતાને વિગ્રહગતિમાં તેમજ કેવળી સમુદ્દઘાતમાં ત્રીજા-ચોથા અને પાંચમા સમયે જ હોય છે. અને તે વખતે જીવ અણુહારી હોય છે તેમજ ચૌદમાં ગુણસ્થાનકે પણ અણહારી હોવાથી ત્યાં સંભવતા ૯ અને ૮ આ ૪ વિના ૨૪ થી ૩૧ પર્વતનાં ૮ ઉદયસ્થાને હોય છે. ૨૦ ને ૧, ૨૧ ના ૪૨, ૯ અને ૮ ના ઉદયને ૧-૧ એમ ૪૫ વિના આઠે ઉદયસ્થાનના ૭૭૪૬ ઉદયભાગ હોય છે. અને ચૌદમાના ચરમ સમયે સંભવતાં ૯ અને ૮ વિના શેષ ૧૦ સત્તાસ્થાને હોય છે. અણહારી માગણા - આ માર્ગ વિગ્રહગતિ અને કેવળી સમુદ્દઘાતમાં ત્રીજા, ચેથા અને પાંચમા સમયે તેમજ ચૌદમા ગુણસ્થાનકે જ હોય છે અન્ય સર્વ કાળમાં સર્વ ગુણસ્થાનમાં જીવ અણહારી જ હોય છે. તેથી મુનિને જ સંભવતાં ૩૧ અને ૧ વિના ૨૩ આદિ ૬ બંધસ્થાન અને નરક પ્રાગ્ય બંધ પણ આ માર્ગણામાં ન હોવાથી નરક પ્રાગ્ય ૨૮ ના બંધને ૧, આહારકદ્ધિક સહિત દેવપ્રાગ્ય ૩૦ ના બંધને ૧, ૩૧ અને - ૧ના બંધને ૧-૧ એમ ૪ વિના (૧૩૯૪૧) તેરહજાર નવસે એક્તાલીશ બંધભાંગા અને ૨૦-૨૧-૯ અને ૮ એમ ૪ ઉદયસ્થાને અને તેઓના અનુક્રમે ૧-૪-૧ અને ૧ એમ ૪૫ ઉદયભાગ હોય છે અને સત્તાસ્થાન ૯૩ આદિ ૧૨ હોય છે. આ પ્રમાણે સામાન્યથી અને ૧૪ અવસ્થાનક, ૧૪ ગુણસ્થાનક તેમજ દર માર્ગ ણામાં બંધસ્થાનાદિક તેમજ બંધભાંગા વગેરેની સત્પદપ્રરૂપણા પૂર્ણ થઈ અને આઠ મૂળ કર્મ તેમજ દરેક ૧-૧ કમરની ઉત્તર પ્રવૃતિઓની પણ સત્પદપ્રરૂપણ પૂર્ણ થઈ તેમજ ઉદીરણું અમુક અપવાદ સિવાય ઉદય પ્રમાણે જ હેવાથી ફરીથી બતાવેલ નથી. હવે આઠે કર્મની ઉત્તર પ્રવૃતિઓની કવ્ય પ્રમાણ પ્રરૂપણ પહેલા ૧૪ અવસ્થાનકમાં આ પ્રમાણે છે. દ્રવ્ય પ્રમાણુ પ્રરૂપણું સામાન્યથી બંધસ્થાન આશ્રયી આઠ કમની ૧૨૦ પ્રકૃતિઓ છે. ત્યાં અસંસી પર્યાપ્ત તેમજ સંજ્ઞી પર્યાપ્ત સિવાયના ૧૨ જીવસ્થાનકના છ જિનનામ, દેવત્રિક, નરકત્રિક Page #381 -------------------------------------------------------------------------- ________________ 360 પંચસંગ્રહ તૃતીયખંડ આહારદિક, અને વેકિયદ્ધિક આ ૧૧ પ્રકૃતિઓ બાંધતા જ ન હોવાથી શેષ ૧૦૯ પ્રકૃ. તિઓ બાંધે છે. અસંશી પર્યાપ્ત જિનનામ અને આહારદ્ધિક વિના ૧૧૭ અને સંસી ૧૨૦ પ્રકૃતિઓ બાંધે છે. ગુણસ્થાનકમાં દ્રવ્ય પ્રરૂપણું પહેલે જિનનામ અને આહારકદ્ધિક વિના ૧૧૭, બીજે આ ૩ તેમજ મિથ્યાત્વના નિમિત્તવાળી નરકત્રિક, પ્રથમની ૪ જાતિ, સ્થાવર આદિ ૪, હુંડક, આતપ, સેવા સંહનન, મિથ્યાત્વ મેહનીય અને નપુંસક વેદ એમ ૧૯ વિના ૧૦૧ બાંધે. ત્રીજે આ ૧૯ તેમજ અનંતાનુબંધીના નિમિત્તવાળી તિર્યચત્રિક, થીણદ્વિત્રિક, દૌભગ્યત્રિક, અનંતાનુબંધી ચતુષ્ક, મધ્યમનાં ૪ સંઘયણ, ૪ સંસ્થાન, સ્ત્રી વેદ, ઉદ્યોત, નીચગેત્ર, અને અશુભવિહાયોગતિ, આ ૪૪ અને દેવ-મનુષ્પાયુને અબંધ હોવાથી ૪૬ વિના ૭૪, થે ગુણસ્થાનકે સમ્યકત્વના નિમિત્તથી કેઈક જિનનામ પણ બાંધે અને અહીં દેવમનુષ્ય આયુષ્ય પણ બંધાય, માટે ૭૪ + ૩ એમ કુલ ૭૭ બંધાય. પાંચમે બીજા કષાયના નિમિત્તવાળી અપ્રત્યાખ્યાનીય ૪ કષાય, મનુષ્ય ત્રિક, વાષભ નારા સંઘયણ અને ઔદારિકદ્ધિક આ ૧૦ અને પૂર્વે બતાવેલ ૪૪ માંથી જિનનામ વિના ૪૩ એમ ૫૩ વિના ૬૭ પ્રકૃતિ બંધાય છે. છઠે પ્રત્યાખ્યાનીય કષાયના નિમિત્તથી બંધાતા પ્રત્યાખ્યાનીય ૪ કષાય અને પૂર્વોક્ત પ૩ એમ પ૭ વિના ૬૩, સાતમે આહારદ્ધિક વિના પૂર્વોકત ૫૫ અને શેક, અરતિ, અસ્થિરદ્ધિક, અયશ અને અસાતા વેદનીય આ ૬ એમ ૬૧, તેમજ જે દેવાયુ બાંધતે સાતમે ન જાય તે દેવાયુ સહિત ૬૨ વિના ૫૮, અને દેવાયુ બાંધતે સાતમે જાય તે ૫૯ બંધાય છે. આઠમાના પ્રથમ ભાગે દેવાયુ વિના આજ ૫૮ અને બીજાથી છઠ્ઠાભાગ સુધી નિદ્રાદ્ધિક વિના પ૬ અને છઠ્ઠાભાગના અંતે દેવપ્રાગ્ય ૩૦ પ્રકૃતિએને બંધ વિચ્છેદ થવાથી સાતમા ભાગે ૨૬ બંધાય છે. નવમાને પહેલા ભાગે હાસ્ય-રતિ અને ભય-જુગુપ્સા વિના ૨૨, બીજા ભાગે પુરૂષ વેદ વિના ૨૧, ત્રીજા ભાગે સંક્રોધ વિના ૨૦, ચેથાભાગે સંજવલન માન વિના ૧૯, સં. માયા વિના પાંચમે ભાગે ૧૮ અને આ ગુણસ્થાનકના અંતે સંજવલન લેભને પણ બંધ વિચ્છેદ થવાથી ૧૦ માં ગુણસ્થાનકે ૧૭ પ્રકૃતિએ બંધાય છે. એથી ઉપરના ૩ ગુણસ્થાનકમાં સૂક્ષમ તેમજ બાદર કેઈપણ પ્રકારના કષાયને ઉદય ન હેવાથી કષાયના નિમિત્તવાળી ૧૬ પ્રકૃતિએ પણ બંધાતી નથી તેથી માત્ર પેગ નિમિત્તક એક સાતવેદનીય જ બંધાય છે. અને ચૌદમાં ગુણસ્થાનકે યેગને પણ અભાવ હોવાથી બંધને પણ અભાવ હોય છે. Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૭૧ સારસંગ્રહ હવે દર માર્ગણુને વિષે દ્રવ્ય પ્રમાણ દ્વારા આ પ્રમાણે છે ત્રીજા કર્મગ્રંથની ત્રીજી ગાથામાં બતાવેલ સુર આદિ ૧૯ પ્રકૃતિઓ તથા સ્વભાવેજ નારકે બાંધતા ન હોવાથી પ્રથમની ૩ નરકના નારકે ૧૯ વિના ૧૦૧ અને જિનનામ વિના ચેથી–પાંચમી અને છઠ્ઠી નરકના નારકે ૧૦૦ પ્રકૃતિએ બાંધે છે, પહેલે ગુણસ્થાનકે જિનનામ વિના ૧૦૦, બીજે નપું. ચતુષ્ક વિના ૯૬ અને ત્રીજે અનંતાનુબંધી આદિ ૨૬ વિના ૭૦, અને એથે ગુણસ્થાનકે પહેલી ૩ નરકના નારકી જિનનામ અને મનુષ્ય આયુષ્ય સહિત ૭૨ અને પછીની ૩ પૃથ્વીને નારકે જિનનામ વિના ૭૧ બાંધે છે. સાતમી પૃથ્વીના નારકે આ ૨૦ અને મનુષ્ય આયુષ્ય એમ ૨૧ વિના ઘે ૯૯ અને ગુણપ્રત્યયિક બંધ હોવા છતાં ભવપ્રત્યયિક બંધ ન હોવાથી પહેલે ગુણસ્થાને મનુષ્યદ્ધિક અને ઉચ્ચત્ર વિના ૯૯ બીજે તિર્યંચ આયુષ્ય તેમજ નપુંસક ચતુષ્કવિના ૯૧, તથા ત્રીજે-ચોથે ગુણસ્થાનકે તેમાંથી અનંતાનુબંધી આદિ ૨૪ બાદ કરી મનુષ્યદ્વિક અને ઉચ્ચત્ર સહિત કરતાં ૭૦ બાંધે છે. તિર્યંચ ગતિમાં આહારદ્ધિક અને જિનનામ વિના એધે તથા મિથ્યાત્વે ૧૧૭, બીજે ૧૦૧, ત્રીજે ઓઘ બંધ પ્રમાણે પણ મનુષ્યદ્ધિક, ઔદારિકટ્રિક અને પ્રથમ સંઘયણ એ ૫ વિના ૬૯, અને ચોથે દેવાયુ સહિત ૭૦ અને પાંચમે જિનનામ વિના ઘા પ્રમાણે ૬૬ પ્રકૃતિ બંધાય છે. મનુ એશે તથા પ્રથમના બે ગુણસ્થાનકમાં એઘ પ્રમાણે ૧૨૦, ૧૧૭ અને ૧૦૧, ત્રીજે ઔદારિકશ્ચિક, મનુષ્યદ્ધિક અને પહેલા સંઘયણ વિના એઘ પ્રમાણે ૬૯ અને એથે દેવાયુ અને જિનનામ સહિત ૭૧ બાંધે છે અને એ માથી ૧૩ મા ગુણસ્થાનક સુધી જે પ્રમાણે ગુણસ્થાનકમાં બતાવેલ છે તે પ્રમાણે બાંધે છે. - ઈશાન સુધીના દે પહેલી નરક કરતાં એકેન્દ્રિય, સ્થાવર અને આતપ નામકર્મ વધારે બાંધે છે. તેથી પહેલા બે કલ્પના દે એથે ૧૦૪,મિથ્યાત્વે જિનનામ વિના ૧૦૩, અને બીજાથી ચેથા ગુણસ્થાનક સુધી પ્રથમની ૩ પૃથ્વીને નારકે પ્રમાણે જ બાંધે છે. ભવનપતિ, વ્યંતર તથા જ્યોતિષમાં જિનનામને બંધ ન હોવાથી એધે અને મિથ્યાત્વે ૧૦૩, અને બીજાથી ચેથા ગુણસ્થાનક સુધી પંકપ્રભા પ્રમાણે. ત્રીજાથી આઠમા કલ્પ સુધીના ૮ સુરાદિ ૧૯ પ્રકૃતિઓ વિના એશે તેમજ ચારે ગુણસ્થાનકે રત્નપ્રભાના નારકે પ્રમાણે જ બંધ કરે છે. આનત આદિ દે તિર્યંચ પ્રાગ્ય બંધ કરતા ન હોવાથી સુરાદિ ૧૯, તિર્યંચત્રિક અને ઉઘાત આ ૨૩ વિના એધે ૯૭, જિનનામ વિના પટેલે ૯૬, Page #383 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ તૃતીયખંડ નપુંસક ચતુક વિના બીજે ૯૨, અને ત્રીજે ૭૦ અને થે ૭૨ બંધે છે. અનુત્તરવાસી દેવેને માત્ર ચોથું ગુણસ્થાનક હેવાથી તેઓ ૭૨ બાંધે છે. ઈન્દ્રિયમાર્ગણામાં એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય અને કાયમાર્ગ ણામાં પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાયના જે જિનનામ વગેરે ૧૧ વિના એધે તથા મિથ્યાત્વે ૧૦૯, અને સાસ્વાદને સૂક્ષ્મ આદિ ૧૩ વિના ૯૬ અથવા તેમાંથી મનુય અને તિર્યંચાયુષ્ય વિના ૯૪ બાંધે છે. પંચેન્દ્રિય, ત્રસકાય, કાગ, વચનગ, મગ, . ભવ્ય, અને આહારી માર્ગણાઓમાં બધા ગુણસ્થાનકના કમ પ્રમાણે જ બાંધે છે. અહીં ટીકામાં દ્રવ્ય મનની વિવક્ષા કરેલ ન હોવાથી મનગમાં ૧૨ ગુણસ્થાનક જ કહેલ છે. તેઉકાય અને વાઉકાયમ જિનાદિ ૧૧, મનુષ્યત્રિક, અને ઉચ્ચત્ર વિના ૧૦૫ બંધાય છે. ૩ વેદ માર્ગણામાં ગુણસ્થાનકના કમ પ્રમાણે જ ૮ ગુણસ્થાનક સુધી અને નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે ૨૨ બંધાય છે. ત્યારબાદ ભાવ વેદની અપેક્ષાએ જીવો અવેદી હોય છે. ક્રોધાદિક ત્રણમાં આઠમા સુધી ગુણસ્થાનકના કમ પ્રમાણે અને નવમા ગુણસ્થાનકે અનુક્રમે ૨૧-૨૦ અને ૧૯ પ્રકૃતિઓને બંધ હોય છે. અને લેભ માર્ગણામાં ૧૦ ગુણસ્થાનક સુધી ગુણસ્થાનકમાં બતાવ્યા પ્રમાણે હોય છે. મતિ-કૃત-અવધિજ્ઞાન અને અવધિદર્શન આ ૪ માર્ગણામાં ૪ થી ૧૨ મા ગુણસ્થાનક સુધી, ત્રણ અજ્ઞાનમાં પ્રથમ બે અથવા ૩ ગુણસ્થાનક સુધી, મનઃ પર્યાવજ્ઞાનમાં છઠ્ઠાથી બારમા ગુણસ્થાનક સુધી, અને ચક્ષુ-અચક્ષુદર્શનમાં ૧ થી ૧૨ ગુણસ્થાનક સુધી, અવિરત સંયમમાં પ્રથમનાં ૪ સુધી, સામાયિક અને છેદે પસ્થાપનીય ચારિત્રમાં ૬ થી ૯ સુધી, પરિહાર વિશુદ્ધિમાં ૬ થી ૭ સુધી, સંસીમાં ૧ થી ૧૨ અથવા ૧૩ મા ગુણસ્થાનક સુધી જે પ્રમાણે ગુણસ્થાનકમાં પ્રકૃતિઓ બતાવેલ છે. તે જ પ્રમાણે બંધાય છે. દેશવિરતિ, સુમસં૫રાય, મિથ્યાત્વ, સાસ્વાદન અને મિશ્ર માર્ગણમાં પિતપતાના ગુણસ્થાનક પ્રમાણે અને કેવળજ્ઞાન, કેવળદર્શન તેમજ યથાખ્યાત ચારિત્રમાં એકને બંધ અથવા બંધને અભાવ હોય છે. અભવ્ય ૧૧૭ અને અસંજ્ઞી જીવે એધે તથા મિથ્યાત્વે ૧૧૭, સાસ્વાદને ૯૬ અથવા ૯૪ બાંધે છે. કૃણાદિક ત્રણ લેશ્યાવાળા એશે આહારકદ્ધિક વિના ૧૧૮, પહેલે જિનનામ વિના ૧૧૭, બીજે ૧૦૧, ત્રીજે ૭૪ અને કર્મગ્રંથના મત પ્રમાણે એથે ૭૭, પણ ભગવતીજી સૂત્ર આદિના મતે દેવ આયુ વિના ૭૬, એજ પ્રમાણે પાંચમ અને છઠું અનુક્રમે ૬૭ અને ૬૩ પણ સૂત્રના મતે દેવ આયુ વિના અનુક્રમે ૬૬ અને ૬૨ પ્રકૃતિએ બાંધે છે વિશુદ્ધ તેજલેશ્યાવાળા નરકાદિ નવ વિના એઘે ૧૧૧, જિનનામ અને આહારકદ્ધિક વિના પહેલે ૧૦૮, અને બીજાથી ૭મા સુધી ગુણસ્થાનકના ક્રમે જ બાંધે છે. વિશુદ્ધ પદ્મલેશ્યાવાળા નરકાદિ બાર વિના એઘે ૧૦૮, આહારદ્ધિક Page #384 -------------------------------------------------------------------------- ________________ સારસ ગ્રહ ૩૦૨ અને જિનનામ વિના મિથ્યાત્વે ૧૦૫, ખીજાથી છ મા સુધી ગુરુસ્થાનકના ક્રમે ખાંધે છે. વિશુદ્ધ શુકલલેશ્યાવાળા નરકાદિ ૧૨ અને ઉદ્યોત ચતુષ્ક વિના આઘે ૧૦૪, આહારકદ્ધિક અને જિનનામ િવના મિથ્યાત્વે ૧૦૧, નપુંસક ચતુષ્ક વિના સાસ્વાદને ૯૭ અને ત્રીજાથી તેરમા સુધી ગુણસ્થાનકમાં ખતાવ્યા પ્રમાણે જ પ્રકૃતિએ ખાંધે છે. ક્ષયાપશમ સમ્યક્ત્વી ચેાથાથી સાતમા સુધી અને ક્ષાયિક સમ્યક્ત્વી ચેાથાથી ૧૩મા સુધી તે અદ્ધાયુના પાંચ ભવની વિવક્ષા કરીએ તે ગુણસ્થાનકના ક્રમે પ્રકૃતિએ બાંધે છે. પરંતુ ૩ અથવા ૪ ભવની જ વિવક્ષા કરીએ તે પાંચમાર્થી સાતમા ગુણસ્થાનક સુધી ધ્રુવાયુ વિના ગુણસ્થાનકના ક્રમે મધે આ વિશેષતા છે. ઉપશમ સમ્યક્ત્વી ચેાથાથી ૧૧ મા ગુણસ્થાનક સુધી ગુણસ્થાનકના ક્રમે જ ખાંધે છે. પર ંતુ આ સમ્યક્ત્વી આયુને બધ કરતા ન હેાવાથી ચેાથે એ આયુ વિના ૭૫ અને પાંચમે, છઠ્ઠે તથા સાતમે દેવાયુ વિના અનુક્રમે ૬૬-૬૨ અને ૫૮ પ્રકૃતિએ બાંધે છે. કાયયેાગના પેટાભેઢાના વિચાર કરીએ તે ઔદારિક કાયયેાગી ૧૩ મા ગુણસ્થાનક સુધી મનુષ્ય પ્રમાણે અને વૈયિ કાયયેાગી એધે તથા ચારે ગુણુસ્થાનકે એ કલ્પના દેવા પ્રમાણે પ્રકૃતિએ ખાંધે છે. અને વૈક્રિય મિશ્ર કાયયેાગી તિ ́ચ-મનુષ્યાયુ વિના વૈક્રિય કાયયેગ પ્રમાણે ખાંધે છે. ઔદારિક મિશ્રકાયયેાગી આહારકદ્ધિક, દૈવાયુ અને નરકત્રિક આ ૬ વિના આઘે ૧૧૪. જિનનામ, દેવદ્વિક, અને વૈક્રિયદ્ધિક આ ૫ વિના મિથ્યાત્વે ૧૦૯, અને સૂક્ષ્મ આદિ ૧૩ તેમજ મનુષ્ય-તિય ચાયુ એ ૧૫ વિના સાસ્વાદને ૯૪ અને આમાંથી અનંતાનુબંધી આદિ ૨૪ અને મનુષ્યદ્ઘિક, ઔદાકિદ્વિક, પ્રથમસ ઘયણ આ ૫ એમ ૨૯ પ્રકૃતિએ ખાદ કરી જિન પંચક સહિત કરતાં ચેાથે ૭૦ અને ૧૩ મે એક સાતાવેદનીય જ બાંધે છે. આહારકમિશ્રર્યાગી ૬૩ અને આહારક કાયયેાગી ૬૩, તેમજ આહારક કાયયેાગી સાતમે જાય ત્યારે આહારકની સત્તાવાળા આહારકદ્વિક અવશ્ય બાંધે” આ મતે સાતમે ૫૯ અને સાતમે જવા છતાં આહારકદ્ધિક ન ખાંધે એ મતે આહારકદ્ધિક વિના ૫૭, કાણુ કાયયોગી તથા અણુાહારી આહારકદ્ધિક, દૈવાયુ, નરકત્રિક, તેમજ મનુષ્ય-તિર્યંચાયુષ્ય એ ૮ વિના આઘે ૧૧૨, જિન પચકવિના પહેલે ૧૦૭, સૂક્ષ્માદિ ૧૩ વિના સાસ્વાદને ૯૪ અને તેમાંથી અનંતાનુબંધી આદિ ૨૪ બાદ કરી જિન પંચક ઉમેરતાં ચેાથે ૭૫ અને ૧૩ મે ૧ સાતા વેદનીય બાંધે છે. તિય ઇંચ અને મનુષ્યગતિમાં યુગલિક આશ્રયી વિશેષતા આ યુગલિક તિય ચા અને મનુષ્ય માત્ર દેવ પ્રાયેાગ્ય જ અધ કરે છે. અને Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ પચસંગ્રહ વતીય જે સમ્યફદકી ન હોય તે અપર્યાપ્ત અવસ્થામાં મનુષ્ય પ્રાગ્ય બંધ કરે છે. પણ બીજી કેઈ ગતિ પ્રાગ્ય બંધ કરતા નથી. તેથી અપર્યાપ્ત અવસ્થામાં નરકત્રિક, તિર્યચત્રિક, એકેન્દ્રિય વગેરે પ્રથમની ૪ જાતિ, આતપ, ઉદ્યોત, આહારકદ્ધિક, તીર્થંકર નામકર્મ, સ્થાવર ચતુષ્ક, દેવ-મનુષ્ય આયુષ્ય આ ૨૧ પ્રકૃતિઓ બાંધતા નથી. તેથી બાકીની ૯ બાંધે છે. અને પર્યાપ્ત અવસ્થામાં દેવાયુ વિના આ ૨૦ તથા મનુષ્યદ્ધિક, ઔદારિકક્રિક, ૬ સંઘયણ, પ્રથમ વિનાનાં ૫ સંસ્થાન, અશુભ વિહાગતિ, દુર્ભગત્રિક, નીચગેત્ર, નપુંસક વેદ આ ૨૧ એમ ૪૧ વિના ૭૯ બાંધે છે. ઈતિ સપ્તતિકાસંગ્રહ સારસંગ્રહ સમાપ્ત Page #386 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકા સંગ્રહ પ્રશ્નોતરી પ્રશ્ન-૧ દશમા ગુણસ્થાનક સુધી દરેક ને જેમ આઠે કર્મને ઉદય અવશ્ય હોય છે. તેમ શું ઉદીરણ પણ આઠે કમની હેય ? ઉત્તર-ના, પ્રથમના ૬ ગુણસ્થાનક સુધી ભવની ચરમાવલિકામાં આયુષ્ય વિના ૭ ની અને શેષ સર્વ કાળે આઠની તેમજ ૭ માથી ૧૦ મા ગુણસ્થાનકની ૧ આવલિકા બાકી હોય ત્યાં સુધી વેદનીય અને આયુષ્ય વિના ૬ ની અને ૧૦ માં ગુણસ્થાનકની ચરમ આવલિકામાં મહનીય વિના પાંચની ઉદીરણ હોય છે. પ્રશ્ન-ર ભવની ચરમાવલિકામાં મિશ્ર ગુણસ્થાનકે આયુવિના શું સાતે કર્મની ઉદીરણા હોય ઉત્તર-ના, ભવની ચરમાવલિકામાં તથાસ્વભાવે જ મિશ્ર ગુણસ્થાનકને સંભવ જ ન હવાથી મિત્રે હંમેશાં આઠની જ ઉદીરણ હોય છે. પ્રશ્ન-૩ મેહનીય વિના છવાસ્થને ૭ ને ઉદય જઘન્યથી કેટલે કાળ? અને તે કઈ રીતે ? ઉત્તર-છદ્મસ્થને મેહનીય વિના ૭ કમને ઉદય જઘન્યથી ૧ સમય અને તે પ્રથમ સમયે અગ્યારમું ગુણસ્થાનક પ્રાપ્ત કરી બીજા સમયે જ કાળ કરનારની અપેક્ષાઓ હોય છે. ' પ્રશ્ન-૪ વીતરાગને આઠે કર્મની સત્તા જઘન્યથી અને ઉત્કૃષ્ટથી કેટલે કાળ અને કઈ રીતે હોય ? ઉત્તર–આઠ કર્મની સત્તાવાળા વીતરાગ અગ્યારમાં ગુણસ્થાનકે જ હોય છે. તેથી અગ્યારમા ગુણસ્થાનકના કાળ પ્રમાણે જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત પ્રમાણ કાળ હોય છે. પ્રશ્ન-૫ કેઈપણ કર્મના બંધ વિના શું જીવ સંસારમાં રહી શકે? અને રહે તે કેટલે કાળ ? ઉત્તર-૧૪ મા ગુણસ્થાનકે બંધ વિના પણ આ ગુણસ્થાનકના પ હસ્વારના ઉચ્ચાર કાળ પ્રમાણ અન્તર્મુહૂર્ત કાળ સુધી રહી શકે છે. પ્રશ્ન-૬ કેવળી અને છઘસ્થને શું સરખે બંધ હોઈ શકે ? - ઉત્તર-હા. કેવળીને ૧૩ મા ગુણસ્થાનકની જેમ છાસ્થને પણ ૧૧ મે અને ૧૨ મે ગુણસ્થાનકે ૧ સાતા વેદનીયને બંધ સમાન જ હોય છે. Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ પંચસંગ્રહ તૃતીયખંડ પ્રશ્ન-૭ ક્ષેપક શ્રેણીમાં જ ઘટે એવા દર્શનાવરણીયના સંવેધ કેટલા? અને ક્યા? ઉત્તર-૪ ને બંધ, ૪ ને ઉદય અને છની સત્તા, ૪ નો ઉદય ૬ ની સત્તા અને ૪ને ઉદય ૪ ની સત્તા આ ૩ ક્ષપકશ્રેણીમાં જ ઘટે છે. પ્રશ્ન-૮ દર્શનાવરણીય કર્મના ૧૧ સંવેધમાંથી જઘન્યથી ૧ સમય કાળવાળા સંવેધ કેટલા? અને તે કઈ રીતે ? ઉત્તર-ઉપશમશ્રેણીમાં ૪ ને બંધક અથવા અબંધક થઈબીજા સમયે કાળ કરનારની અપેક્ષાએ (૧-૨) ૪ને બંધ ૪-૫ ને ઉદય અને ૯ની સત્તા, (૩૪) અબંધ, ૪-૫ ને ઉદય અને ૯ ની સત્તા આ ૪ અને બારમાં ગુણસ્થાનકના ચરમ સમયે જ સંભવે છે તે ૪ ને ઉદય ૪ ની સત્તા આ ૫ સંવેધ ને કાળ જઘન્યથી ૧ સમય છે. પ્રશ્ન-૯ ૭ને બંધ-૮ ને ઉદય અને ૮ ની સત્તા આ ભાંગાને ઉત્કૃષ્ટ કાળ અંદર, કોષ્ટકમાં બતાવેલ છે તેટલું જ ઘટે? કે તેથી વધારે પણ ઘટી શકે? ઉત્તર-ચાલુ મત પ્રમાણે કોષ્ટકમાં બતાવેલ છે–તેજ પ્રમાણે ઘટે, પરંતુ મતાન્તરે નારકે મરણના અન્તર્મુહૂર્ત પહેલાં પણ પરભવનું આયુષ્ય બાંધે છે. તે મતે આ ભાંગાને ઉત્કૃષ્ણકાળ અન્તર્મુહૂર્તધૂન પૂર્વકોડના ત્રીજા ભાગે અધિક અન્તર્મુહૂર્ત હીન તેત્રીશ સાગરોપમ પ્રમાણ ઘટી શકે છે. પ્રશ્ન-૧૦ અન્તર્મુહૂર્ત આયુષ્ય બાકી હોય ત્યારે પણ નારકે પરભવનું આયુષ્ય બાંધી શકે છે. આ મત શું કર્મગ્રંથકારે માને છે? ઉત્તર-હા. આ જ ગ્રંથના સંક્રમણુકરણ ગાથા ૧૦૧ તેમજ કર્મપ્રકૃતિ સંક્રમણુકરણ ૯૧ માં પર્યાપ્ત થઈ તરત જ સમ્યકત્વ પામી અન્તર્મુહૂર્ત ન્યૂન તેત્રીશ સાગરોપમ કાળ સુધી સમ્યકત્વના નિમિત્તથી સતત મનુષ્યદ્રિક બાંધી ભવના છેલ્લા અન્તર્મુહૂર્તમાં મિથ્યાત્વ પામી નરકમાંથી નીકળી તરતના તિર્યંચના ભવમાં આવી પ્રથમસમયે મનુષ્યદ્ધિકને ઉત્કૃષ્ટ સંક્રમ કરે છે. એમ બતાવેલ છે. તેથી બે અન્તર્મુહૂર્ત ન્યૂન તેત્રીશ સાગરેપમ પ્રમાણ સમ્યક્ત્વના કાળમાં તે તિર્યંચ આયુષ્યને બંધ જ નથી અને ૭ મી નરક પૃથ્વીને નારક તિર્યામાં જ ઉત્પન્ન થાય છે. તેથી ભવના છેલલા અન્તર્મુહૂર્તમાં મિથ્યાત્વ પામી તિર્યંચનું આયુ બાંધી અન્તમુહૂર્ત બાદ કાળ કરી તિર્યંચમાં જાય, આથી નારકે છેલ્લા અન્તર્મુહૂ પણ આયુ બાંધે છે. એ હકીકત આ બન્ને ગ્રંથકારોને માન્ય છે. એમ સ્પષ્ટ જણાય છે. પ્રશ્ન-૧૧ મૂળ કર્મના જેમ બંધદય સત્તાના છ સંધ ભંગ છે તેમ ઉદીરણ સાથે પણ આ છ જ હોય કે તફાવત હોય ? Page #388 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ૩૭૭ ઉત્તર-૭ થી વધારે હોય તે આ પ્રમાણે-(૧) ૮ ને બંધ, ૮ ને ઉદય, ૮ ની ઉદીરણ અને ૮ ની સત્તા (૨) ૭ ને બંધ, ૮ ને ઉદય, ૮ ની ઉદીરણ અને ૮ ની સત્તા તેમજ ભવની છેલી આવલિકામાં (૩) ૭ ને બંધ, ૮ ને ઉદય, આયુષ્ય વિના ૭ ની ઉદીરણ અને ૮ ની સત્તા. સાતમાથી નવમાં ગુણસ્થાનક સુધી (૪) ૭ ને બંધ ૮ને ઉદય, આયુ તથા વેદનીય વિના ૬ ની ઉદીરણ અને ૮ ની સત્તા, દશમા ગુણસ્થાનકે એક આવલિકા બાકી હોય ત્યાં સુધી (૫) ૬ ને બંધ, ૮ ને ઉદય, ૬ ની ઉદીરણ અને ૮ ની સત્તા, અને આજ ગુણસ્થાનકની છેલ્લી આવલિકામાં (૬) ૬ ને બંધ, ૮ ને ઉદય, મહનીય વિના પ ની ઉદીરણ અને ૮ ની સત્તા. અગ્યારમે ગુણસ્થાનકે (૭) ૧ ને બંધ, ૭ ને ઉદય, ૫ ની ઉદીરણ અને ૮ ની સત્તા, ક્ષીણહે છેલી આવલિકા વિના (૮) ૧ ને બંધ, ૭ ને ઉદય, ૫ ની ઉદીરણુ અને ૭ ની સત્તા અને આજ ગુણસ્થાનકની છેલી આવલિકામાં (૯) ૧ ને બંધ, ૭ ને ઉદય અને નામ તેમજ નેત્ર એ બે ની ઉદીરણા અને ૭ ની સત્તા. અને તેરમે (૧૦) ૧ ને બંધ, ૪ ને ઉદય, ૨ ની ઉદીરણા અને ૪ ની સત્તા હોય છે. આટલી વિશેષતા છે. અને ચૌદમે ઉદીરણાનો અભાવ હોવાથી કઈ તફાવત નથી. પ્રશ્ન-૧૨ દર્શનાવરણીયના ચાર અને પાંચ પ્રકૃતિ સ્વરૂપ એમ બે ઉદયસ્થાને અને તે બને ઉદયસ્થાનોને કાળ સારસંગ્રહમાં જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત બતાવેલ છે. પરંતુ પ થી ૬ કલાક અથવા તેથી પણ વધારે ટાઈમ સુધી સતત કામકાજની ધમાલમાં અથવા તે ઉત્તમ પ્રકારના મુનિએ સતત આરાધના વગેરેમાં હોય છે. તેમજ કેટલાએક જ ૮ થી ૧૦ કલાક અથવા તેથી પણ વધારે કાળ સુધી સતત નિદ્રા લે છે. એટલું જ નહીં, પરંતુ કુંભકર્ણ છ માસ સુધી ઊંઘતા હતા એમ પણ શાસ્ત્રોમાં સંભળાય છે. તે આ બન્ને ઉદયસ્થાને ઉત્કૃષ્ટ કાળ ઉપર બતાવેલ યુક્તિથી અન્તર્મુહૂર્તથી ઘણું વધારે કાળ સુધી પણ કેમ ન હોય ? ઉત્તર-સ્થૂલરહિટએ તમારો પ્રશ્ન બરાબર છે, પરંતુ સૂમદષ્ટિથી તેમ નથી. કર્મને વિપાકેદય વ્યકત એટલે આપણને ખ્યાલમાં આવે તેવો અને અવ્યક્ત એટલે આપણને ખ્યાલમાં ન આવે તે એમ બે પ્રકાર હોય છે. જ્યારે-જયારે વ્યક્ત વિપાકેદય હોય ત્યારે ત્યારે આપણને ખ્યાલ આવે છે. અને અવ્યક્ત વિપાકેદય હોય ત્યારે આપણને ખ્યાલ નથી આવતું. દષ્ટાંત તરીકે નવમાં ગુણસ્થાનકે અમુક ભાગ સુધી મહામુનિને પણ ત્રણ વેદને અને અમુક અમુક ભાગ સુધી સંજવલન ક્રોધાદિકને તેમજ આઠમા ગુણસ્થાનક સુધી હાસ્યાદિ બે યુગલને ઉદયે અવશ્ય હોય છે, અને રૈવેયક તથા અનુત્તર દેને ૪-૪ ગુણસ્થાનક હેવાથી વેદોને વિપાકેય અવશ્ય હોય છે. પરંતુ સાતમા ગુણસ્થાનક વાળા ૪૮ Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ પંચસંગ્રહ તુતીયખંડ અને તેથી પણ આગળ વધેલા શ્રેણીમાં રહેલ મહામુનિઓને મનથી લેશમાત્ર પણ વિષય વિકારને અને હાસ્યાદિકના ઉદયને પિતાને પણ ખ્યાલ આવતું નથી. અને આ વિચાર પણ હેતે નથી. એટલું જ નહીં પણ “ જે કવિવાર:' આ સૂત્રમાં ભગવાન ઉમા સ્વાતિ મહારાજાએ વેને વિપાકેદય હોવા છતાં રૈવેયક અને અનુત્તર દેવને માનસિક દષ્ટિએ પણ વિકાર રહિત કહેલા છે. I એજ પ્રમાણે સંપૂર્ણ શારીરિક તંદુરસ્તીવાળા કેટલાએક સુખી માણસને પણ જીવન સુધી રેગાદિક નથી આવતા અને દવાઓ પણ લેવી પડતી નથી. અર્થાત સાતાને જ ઉદય જણાય છે. અનુત્તર દેવેને પણ લગભગ સાતાને જ ઉદય જણાય છે. પરંતુ તત્ત્વાર્થ સૂત્ર ચેથા અધ્યાયના ભાષ્યમાં દેને વધુમાં વધુ ૬ માસ સુધી સાતાને ઉદય બતાવેલ છે. એટલે વચ્ચે વચ્ચે અવ્યક્ત અશાતાને વિપાકેદય પણ છે. અને મનુષ્યને પણ અન્તર્મુહૂર્ત પછી અશાતાને અવ્યક્તોદય થાય છે. છતાં તેને ખ્યાલ ન આવવાથી આપણને સતત શાતાને ઉદય જણાય છે. તેમ અન્તર્મુહૂર્ત પછી અવશ્ય વ્યક્ત નહી તે અવ્યક્ત રૂપે પણ નિદ્રાને ઉદય થાય છે. અને સામાન્યથી ૬ થી ૭ કલાક અથવા તેથી વધારે કાળ સુધી ઉંઘનાર માણસને પણ અન્તમુહૂર્ત પછી અવશ્ય વચમાં–વચમાં સૂક્ષમ કાળ પર્યત નિદ્રાને ઉદય અટકે છે. અને ફરીથી ઉદય થઈ જાય છે. તેથી તે વચલે કાળ બહુજ અલ્પ હેવાથી અને તેમાં પણ અવ્યક્ત નિદ્રાને ઉદય હાય માટે આપણને ૪ અથવા પ ના ઉદયસ્થાનને કાળ ઘણે લાગે છે, પરંતુ વાસ્તવિક રીતે અન્તર્મુહર્ત જે હેય છે એમ જ્ઞાનીઓનાં વચને ઉપરથી સમજાય છે. પ્રશ્ન-૧૩ જઘન્યથી ૧ સમયકાળ પ્રમાણ ગોત્ર કર્મના કેટલા? અને કયા ભાંગા હોય. ઉત્તર-પ્રથમભાંગા સિવાયના એ ભાગાઓને કાળ જઘન્યથી ૧ સમય પ્રમાણ છે. પ્રશ્ન-૧૪ ઉત્કૃષ્ટથી પણ અન્તર્મુહર્ત કાળ સુધી સંભવે એવા નેત્ર કર્મના ભાંગા કેટલા? અને ક્યા ? ઉત્તર-(૧) નીચને બંધ, ઉચ્ચને ઉદય અને બેની સત્તા, આ એક જ ભાંગાને ઉત્કૃષ્ટ કાળ અન્તર્મુહૂર્ત પ્રમાણ છે. પ્રશ્ન-૧૫ દર્શનાવરણીય કર્મના એવા કયા સંવે છે, કે જેને જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બંને રીતે અન્તર્મુહર્ત પ્રમાણ કાળ હોય ? ઉત્તર-મૂળ મતે ક્ષપકશ્રેણીમાં જ સંભવતા (૧) ચારને બંધ, ૪ ને ઉદય અને ૬ ની સત્તા (૨) અબંધ ૪ ને ઉદય અને ૬ ની સત્તા. આ બે સંધોને જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બંને રીતે અન્તર્મુહર્ત પ્રમાણે કાળ હોય છે. પરંતુ મૃતાંતરે આ બે સંવેધને પણ જઘન્ય કાળ એક સમય પ્રમાણુ સંભવે છે. Page #390 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ૩૯ પ્રશ્ન-૧૬ જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બન્ને રીતે સમય પ્રમાણ જ કાળવાળા દનાવરણીયના કચા સંવેધ છે ? ચરમ સમયે હાવાથી ઉત્તર-૪ ના ઉદય અને ૪ ની સત્તા ૧૨ મા ગુણસ્થાનકના તેના કાળ બન્ને રીતે ૧ સમય પ્રમાણુ જ હાય છે. પ્રશ્ન-૧૭ મેાહનીય કમનાં એવાં કેટલાં અને ક્યાં ધસ્થાના છે કે જેઓના જઘન્યથી કાળ ૧ સમય હાય ? ઉત્તર-૨૧, ૯ અને ૧ થી ૧ પર્યંતનાં એમ ૭ મધસ્થાનના કાળ જઘન્યથી ૧ સમય હાય છે. પ્રશ્ન-૧૮ નવનું અધસ્થાન છઠ્ઠાથી ૮ મા ગુણસ્થાનક સુધી હેાય છે. અને આ ત્રણે ગુણસ્થાનકના સંયુક્ત કાળ જઘન્યથી પણ અન્તસુત્ત પ્રમાણ છે. માટે નવના અધના જઘન્ય કાળ ૧ સમય શી રીતે હેાય ? ઉત્તર-ઉપશમશ્રેણીમાં ચડતાં ન આવે. પરંતુ ઉપશમ શ્રેણીથી પતાં નવમા ગુણુસ્થાનકે પાંચના બ ંધ કરનાર આઠમે ગુણસ્થાનકે આવી ૧ સમય ખંધ કરી તરત જ કાળ કરી દેવલેાકમાં ઉત્પન્ન થનાર બીજા સમયે ૧૭ ના બંધ કરે છે. એ અપેક્ષાએ ૯ ના બંધના જઘન્યકાળ ૧ સમય ઘટી શકે છે. પ્રશ્ન-૧૯ માહનીય કર્માંની એક જીવને સતત અન્તમુત્તથી વધારે કાળ સુધી પણ ઉદયમાં રહે એવી કેટલી ? અને કઈ પ્રકૃતિ છે. ઉત્તર–મિથ્યાત્વ માહનીય, સમ્યકત્વ મેાહનીય, પુરૂષવેદ અને નપુંસક વેદ આ ૪ પ્રકૃતિએ ૧ જીવને સતત અન્તર્મુહૂતથી વધારે કાળ પણ ઉદયમાં હાઈ શકે છે. ત્યાં મિથ્યાત્વ માહનીય અભવ્યને તથા અનાદિ મિથ્યાદષ્ટીને અનાદિ કાળથી ઉદયમાં હાથ છે અને સમ્યક્ત્વથી પડેલાને ઉત્કૃષ્ટથી દેશેાન અપુદ્ગલ પરાવત કાળ સુધી, સમ્યક્ત્વ મેાહુનીયના ઉય સાધિક ૬૬ સાગરોપમ સુધી, નપુંસક વેદના ઉદય અસાંવ્યવહારિક જીવા આશ્રયી અનાદિ અનન્ત અને અનાદિ સાન્ત તેમજ પંચેન્દ્રિયમાંથી એકેન્દ્રિયમાં આવેલા જીવા આશ્રયી ઉત્કૃષ્ટથી આવલિકાના અસ ંખ્યાતમા ભાગમાં રહેલ સમય પ્રમાણુ અસંખ્ય પુદ્ગલ પરાવત અને પુરૂષવેદના ઉત્કૃષ્ટ ઉદય તેત્રીશ સાગરોપમ પ્રમાણ હોય છે. પ્રશ્ન-૨૦ દરેક જીવાને વેઢય અન્તમુહૂર્તમાં અવશ્ય પરાવર્તન થાય છે એમ સપ્તતિકા અને આ ગ્રંથની ટીકા વગેરેમાં બતાવેલ છે. તે આટલા કાળ શી રીતે ઘટે ? ઉત્તર :–જે ગતિમાં અથવા જે જાતિમાં અમુક જ દ્રવ્ય વેદ હાય ત્યાં કાયમ માટે ભાવ વેદ પણ તેજ હેાય છે. એટલે કે ભાવવેદ્યનુ પરાવર્તન થતુ નથી. માટે જ નરકમાં તેમજ ચઉરિન્દ્રિય સુધીના જીવાને કેવળ દ્રવ્યથી નપુંસક વેઢ હેાય છે. તેથી ત્યાં Page #391 -------------------------------------------------------------------------- ________________ પંચસંગ્રહ થતીય ઉદયસ્થાન આશ્રયી મેહનીય કમની ચાવીશી બતાવેલ નથી, પરંતુ અહટકેજ બતાવેલ છે. અને દેવગતિમાં નપુંસક વિના દ્રવ્યવેદ બે જ હેવાથી બે ભાવેદ આશ્રયી છેડશક અથવા ૧૬-૧૬ ભાંગા કરેલ છે. પણ વીશી કરેલ નથી. તેથી મને આ બાબતમાં આમ લાગે છે. પછી તે બહુશ્રુતે કહે તે પ્રમાણ. પ્રશ્ન-૨૧ દેવગતિમાં તમારા કહેવા પ્રમાણે પણ પુરૂષ અને સ્ત્રી એમ બે દ્રવ્ય હોય છે. માટે ભાવથી નપુંસક વેદ ઉદયમાં ન આવે તે પણ બે ભાવેદને ઉદય અન્તર્મુહૂર્તે અવશ્ય પરાવર્તન થાય છે. તેથી પુરૂષદના ઉદયને ઉત્કૃષ્ટ કાળ ૩૩ સાગરેપમ શી રીતે હોય? ઉત્તર:-દેમાં દેવીઓની ઉત્પત્તિ પ્રથમના બે દેવલેક સુધી જ હોય છે. માટે દ્રવ્યથી સ્ત્રીવેદ બે દેવલેક સુધી જ હોવાથી ત્યાં ભાવથી અને વેદના ઉદયનું પરાવર્તન અવશ્ય થાય છે પરંતુ ત્રીજા દેવકથી દ્રવ્યથી લિંગાકાર રૂપ સ્ત્રીવેદ પણ નથી. પરંતુ માત્ર દ્રવ્યથી લિંગાકાર રૂપે પણ પુરૂષ જ હોય છે. માટે તે દેવોને સતત ભાવેદે દય પુરૂષદને જ હોય છે. પરંતુ અન્ય વેદને ઉદય ન હોય, તેથી અનુત્તર દેવે આશ્રયી પુરૂષદના ઉદયને ઉત્કૃષ્ટ કાળ તેત્રીશ સાગરોપમ ઘટી શકે એમ લાગે છે. તે સિવાય બીજી કઈ વિવક્ષા હોય તે તે અપેક્ષાએ પણ બહુશ્રુત પાસેથી સમજવું. આમાં મારે આગ્રહ નથી. મારા ક્ષપશમ પ્રમાણે લખેલ છે. પ્રશ્ન-રર ક્ષેપશમ સમ્યફટણી અનંતાનુબંધીની વિસંજના કરી પહેલે ગુણ સ્થાનકે જાય ત્યારે બંધાવલિકા સુધી અનંતાનુબંધીને ઉદય ન હોવાથી પહેલે ગુણસ્થાનકે પણ એક આવલિકા સુધી ૭ નું ઉદયસ્થાન હોય એમ બતાવેલ છે. પરંતુ કેઈ પણ કર્મ પ્રકૃતિના જઘન્ય સ્થિતિબંધમાં પણ અન્તર્મુહૂર્ત પ્રમાણ અબાધાકાળ હોય છે. અને અનંતાનુબંધીને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૪૦ કેડાછેડી સાગરોપમ પ્રમાણ હેવાથી ઉત્કૃષ્ટ અબાધા કાળ ૪ હજાર વર્ષ પ્રમાણ છે. તેથી પહેલે ગુણસ્થાનકે અનંતાનુબંધીના ઉદય વિના જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૪ હજાર વર્ષ પ્રમાણ ૭ ના ઉદયસ્થાનને કાળ ઘટી શકે. છતાં તેમ ન બતાવતાં માત્ર એક બંધાવલિકા જ કેમ બતાવેલ છે? ઉત્તરઃ–પહેલે ગુણસ્થાનકે આવી નવીન બંધાયેલ અનંતાનુબંધી અબાધાકાળની દષ્ટિએ એટલા કાળ પછી જ ઉદયમાં આવે. એ વાત બરાબર છે. પરંતુ જે સમયે પહેલે ગુણસ્થાનકે આવી અનંતાનુબંધીને બંધ શરૂ કરે છે. તે જ સમયથી અનંતાનુબંધી પતગ્રહ બને છે. અર્થાત્ સત્તામાં રહેલ શેષ ચારિત્ર મેહનીયની પ્રકૃતિએ અનંતાનુબંધીમાં સંક્રમાવવાની શરૂઆત કરે છે. અને તે સંકમ્યમાણ અનંતાનુબંધી રૂપે બનેલ દલિકને આવલિકા પછી અવશ્ય ઉદય થાય છે. Page #392 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ૩૧ પ્રશ્ન-૨૩ જે સંક્રમીને અનંતાનુબધી રૂપે થયેલ દલિકના ઉદય થતા હોય ત ૧ આલિકા પછી શા માટે ? પહેલા સમયથી કેમ નહી ? ઉત્તર ઃ- જેમ બંધ-આવલિકા સકલ કરણને અયેાગ્ય હાય છે. તેમ સકસીને આવેલ લિકામાં પણ સંક્રમ-આવલિકા સુધી કેઈપણુ કરણ લાગતુ નથી અને ઉદયમાં પ . આવતા નથી. પ્રશ્ન-૨૪ જે આ રીતે હાય તે। સ’ક્રમ-આવલિકા સુધી અનતાનુબંધીના ઉદય ન હેાય એમ બતાવવું જોઈએ પણ એમ ન બતાવતાં ખંધાવલિકા સુધી અનંતાનુબંધીના ઉય ન હાય એમ કેમ ખતાવેલ છે ? ઉત્તર ઃ-બંધ-આવલિકા અને સ’ક્રમ-આવલિકા બન્ને સાથે જ શરૂ થાય છે. અને સાથે જ પૂછુ થાય છે. માટે બન્ને રીતે કહી શકાય તેમાં કાંઈ ફરક પડતા નથી. પ્રશ્ન-૨૫ ઉદય પદ અને પદ્મવૃંદ એ એ માં શું તફાવત છે? ઉત્તર :– ૧ વિકલ્પવાળા ૧ ઉત્ક્રયસ્થાનમાં મેાહનીયકમની જેટલી પ્રકૃતિએ આવે તે ઉયપદ કહેવાય. તેમાં અમુક કે પ્રકૃતિએ ઘણીવાર આવી જાય અથવા એક ને બદલે બીજી આવી જાય તાપણું તે જુદી ન ગણાય, પરંતુ એક જ ગણાય. અને પદ્મવૃંદમાં કાઈ પણ એક વિકલ્પવાળા ૧ ઉદયસ્થાનમાં પ્રકૃતિ એકની એક હેાવા છતાં જેટલી વાર ખેલાય અથવા લખાય તેટલી વાર અલગ અલગ ગણાય માટે ૧ વિકલ્પવાળા ૧ ઉદયસ્થાનમાં અનેકવાર આવેલ બધી પ્રકૃતિઓના સમુદાય તે પદ્યવૃ કહેવાય. દૃષ્ટાંત તરીકે પહેલા ગુણસ્થાનકે ૧ વિકલ્પવાળા ૭ ના ઉડ્ડયસ્થાનમાં અપ્રત્યાખ્યાનીય ક્રોધાદિ છ જ પ્રકૃતિ આવે છે માટે ઉયપદ છ કહેવાય. અને એ ૭ પઢે ચાવીશ રીતે લખાય અથવા એલાય માટે ૧ વાર આવેલ હોવા છતાં વારવાર આવતાં બધાં પદ્માના સરવાળેા ૧૬૮ થાય માટે ૭ ના ઉડ્ડયનાં પદ્મવૃ ૧૬૮ હાય છે. એમ સત્ર પાતાની મેળે સમજવુ. પ્રશ્ન-૬ માહનીય કનાં એવાં કેટલાં અને કયાં સત્તાસ્થાનેા છે કે જેઓન ઉત્કૃષ્ટ કાળ અન્ત થી વધારે હેાય ? ઉત્તર ઃ- ૨૮-૨૭-૨૬-૨૪ અને ૨૧ એમ ૫ સત્તાસ્થાનના સાર સંગ્રહમાં બતાવ્યા પ્રમાણે ઉત્કૃષ્ટ કાળ અન્તમુથી વધારે પણ હેાય છે. પ્રશ્ન-૨૭ માત્ર મનુષ્ય ગતિમાંજ ઘટે એવાં મેાહનીય કર્માંનાં સત્તાસ્થાનેા કેટલાં? અને કયાં કયાં ? ઉત્તર :-૨૩ અને ૧૩ થી ૧ સુધીનાં મેાહનીય કર્મોનાં ૯ સત્તાસ્થાને માત્ર મનુષ્યગતિમાં જ હેાય છે. ખીજી કઈ ગતિમાં ઘટતાં નથી. Page #393 -------------------------------------------------------------------------- ________________ પંચમહ તૃતીયખંડ પ્રશ્ન-૨૮ કયા કયા વેદે શ્રેણી માંડનારને કયાં-કયાં સત્તાસ્થાને ન આવે ? ઉત્તર પ્રવેદે શ્રેણી માંડનારને ૫ નું ૧ અને નપુંસક દે શ્રેણી માંડનારને ૫ તથા ૧૨ નું એ બે સત્તાસ્થાને ન આવે અને પુરૂષદે શ્રેણી માંડનારને બધાં જ આવે. પ્રશ્ન-૨૯ પાંચમા ગુણસ્થાનકે મેહનીય કર્મનાં ૨૨ અને ૨૧ નાં સત્તાસ્થાને કેટલી ગતિમાં હોય? ઉત્તર -તિર્યંચ અને મનુષ્યને પાંચમું ગુણસ્થાનક હેવા છતાં બદ્ધાયુ ક્ષાયિક સમ્યફવી જે તિર્યંચમાં જાય તે યુગલિકમાં જ જાય અને યુગલિકમાં દેવેની જેમ વિરતિના પરિણામ ન હોવાથી રર અને ૨૧ નું સત્તાસ્થાન પ માં ગુણસ્થાનકે તિર્યંચ ગતિમાં હોતું નથી. પણ મનુષ્ય ગતિમાં જ હોય છે. પ્રશ્ન-૩૦ ક્ષપકશ્રેણમાં ૫ ના બંધે પુરૂષદે શ્રેણી માંડનારને ૧૧ નું અને ૪ ના બધે પુરૂષદને ક્ષય ન થાય ત્યાં સુધી પનું સત્તાસ્થાન આવે છે. છતાં સ્ત્રી દયે શ્રેણી માંડનારને ૧૧ નું સત્તાસ્થાન પાંચના બંધે આવવાને બદલે ચારના બંધે કેમ આવે ? . અને નપુંસક વેદયે શ્રેણિ માંડનારને પ ના બધે ૧૨ નું સત્તાસ્થાન જ કેમ નહી? તેમ જ ૧૧ નું પણ ૪ ના બધે જ કેમ? અને આ બંને વેદયે શ્રેણી માંડનારને ૫ નું સત્તાસ્થાન જ કેમ નહી? ઉત્તર - નવમા ગુણસ્થાનકે નપુંસક વેદ અને સ્ત્રીવેદને ઉદયકાળ જેટલું છે. તેના કરતાં પુરૂષદને ઉદય કાળ વધારે હોય છે. અને જ્યાં સુધી કઈ પણ વેદને ઉદયે છે. ત્યાં સુધી પુરૂષદ બંધાય જ છે. પણ વેદેદયના વિચછેદની સાથે જ પુરૂષદને બંધ પણ વિચ્છેદ થાય છે. તેમજ પુરૂષ દયે અને સ્ત્રી વેદયે શ્રેણી માંડનારને પહેલાં નપુંસક વેદને અને ત્યારબાદ સ્ત્રી વેદને ક્ષય થાય છે. પણ નપુંસક વેદયે શ્રેણી માંડનારને નપુંસક વેદ તથા સ્ત્રી વેદને ક્ષય એક સાથે જ થાય છે. તેથી નપુંસક વેદ શ્રેણી માંડનારને ૧૨ નું સત્તાસ્થાન ઘટતું જ નથી. પરંતુ બીજા વેદયે શ્રેણી માંડનારને નપુંસક વેદને ક્ષય થયા પછી સ્ત્રી વેદને ક્ષય ન થાય ત્યાં સુધી ૧૨ નું સત્તાસ્થાન ઘટે જ, ત્રણે વેદયે શ્રેણી માંડનાર હાસ્ય ષટ્રક અને પુરૂષદ એ ૭ ને ક્ષય કરવાની શરૂઆત એકજ સાથે કરે છે. તેથી નપુંસક વેદ અને સ્ત્રીવેદયે શ્રેણી માંડનારને સ્ત્રીવેદના ક્ષયની સાથે જ જ્યારે ૧૧ નું સત્તાસ્થાન આવે છે ત્યારે પુરૂષદને બંધ પણ વિચ્છેદ થયેલ હોવાથી આ બન્ને વેદય વાળા જેને ૧૧ નું સત્તાસ્થાન ૪ ના બંધે જ આવે, પણ પાંચના બંધે ન જ આવે. Page #394 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી વળી સ્ત્રીવેદના ક્ષય પછી આ બંને વેદેદયવાળા જી ૭ ને ક્ષય પણ એક સાથે જ કરે છે. માટે ૭ ના ક્ષય પછી ૪ ના બંધે ૪ નું આવે, પણ ૫ નું સત્તાસ્થાન ન આવે. ત્યારે પુરૂષ વેદયે શ્રેણું માંડનારને હાસ્ય વર્કને ક્ષય થાય ત્યાં સુધી પુરૂષદને ઉદય હોવાથી પુરૂષદને બંધ પણ ચાલુ હોય છે. તેથી સ્ત્રી વેદના ક્ષય બાદ ૫ ના બંધ હાસ્યષર્કને ક્ષય ન થાય ત્યાં સુધી ૧૧ નું સત્તાસ્થાન આવે. ૭ ને ક્ષય કરવાની શરૂઆત એકી સાથે કરે છે. પરંતુ પુરૂષદને બંધ ચાલુ હોવાથી ૭ ને ક્ષય એક સાથે થતું નથી. પણ હાસ્ય ષકને ક્ષય થાય તે સમયે પશ્ચાનુપૂવીએ સમાન ૨ આવલિકામાં બંધાયેલ પુરૂષદને ક્ષય ન થવાથી ૪ ના બંધે સમયેન બે આવલિકા કાળ સુધી પ નું સત્તાસ્થાન આવે. અને પછી ૪ નું આવે. પ્રત–૩૧ ૫ માં ગુણસ્થાનકે ક્ષાપશમ સમ્યકત્વને મેહનીય કર્મનાં ઉદય પદે અને પદવંદ કેટલાં? અને કઈ રીતે? તે જ પ્રમાણે ક્ષાયિક અને ઔપશમિકને પણ કેટલાં? અને કઈ રીતે હોય? ઉત્તર :-પાંચમા ગુણસ્થાનકે ક્ષયપશમિક સમ્યકત્વને ૬-૭ અને ૮ એમ ૩ ઉદયસ્થાને હોય છે. ત્યાં છના ઉદયની ૧ વીશી માટે ૬ (છ) ૭ ના ઉદયની બે ચોવીશી માટે ૧૪ અને ૮ ના ઉદયની ૧ વીશી માટે ૮, એમ કુલ ૨૮ ને ૨૪ વડે ગુણતાં ૬૭૨ પદવું હોય છે. એ જ પ્રમાણે ક્ષાયિક અને ઔપશમિકને ૫-૬ અને ૭ આ ૩ ઉદયસ્થાને હોય છે. ત્યાં પ ના ઉદયની ૧ વીશી માટે ૫, ૬ ના ઉદયની ૨ ચોવીશી માટે ૧૨, અને ૭ના ઉદયની ૧ વીશી માટે ૭ એમ ૨૪ ઉદયપદ અને ૨૪ ને ૨૪ વડે ગુણતાં પ૭૬ પદવૃંદ થાય છે. આ પ્રશ્ન -૩૨ જિનનામને બંધ જઘન્યથી પણ અન્તમુહૂર્ત પ્રમાણ હોવાથી જિનનામ • સહિત દેવપ્રાગ્ય ૨૯ ના બંધને કાળ અન્તર્મુહૂર્ત જ હવે જોઈએ પરંતુ ૧ સમય કેવીરીતે ઘટે? ઉત્તર :-જિનનામ કર્મને બંધ જઘન્યથી અન્તર્મુહૂર્ત હોવા છતાં પણ ઉપશમાં શ્રેણીમાં જિનનામ સહિત દેવગતિ પ્રાગ્ય ૨૯ ના બંધ ને આઠમાના છઠ્ઠા ભાગે બંધ વિચ્છેદ કરી પડતાં ફરી આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગે આ જ ૨૯ પ્રકૃતિએને બંધ કરી બીજા સમયે કાળ કરી દેવલેકમાં ઉત્પન્ન થાય ત્યાં જિનનામ સહિત મનુષ્ય પ્રાપ્ય ૩૦ ને બંધ કરે, માટે આ અપેક્ષાએ જઘન્ય કાળ ૧ સમય પ્રમાણે પણ હય છે. પ્રશ્ન:-૩૩ જિનનામ સહિત મનુષ્ય પ્રાગ્ય ૩૦ ના બંધને સારસંગ્રહમાં બતાવેલ જઘન્ય કાળ શી રીતે ઘટે? તે બરાબર સમજાવે. : ઉત્તર :–અવસર્પિણીને ચોથા આરામાં શ્રેણીક રાજાની જેમ નિકાચિત જિનનામને બંધ કરી ૮૪ હજાર વર્ષ ના આયુષ્યવાળા પ્રથમ નરકમાં જઈ ત્યાંથી ઉત્સર્પિણીને Page #395 -------------------------------------------------------------------------- ________________ ૪ પથસંગ્રહ તૃતીયા ત ત્રીજા આરાની શરૂઆતમાં થનાર પદ્મનાભ તીથંકર પરમાત્માની જેમ સાધિક ૮૪ હજાર વર્ષ પ્રમાણુ કાલ થાય તે આ પ્રમાણે ચેાથા આરાના અમુકકાળ બાકી હતા ત્યારે નરકમાં ગયેલા અને ત્યાં પાંચમા-છઠ્ઠા પહેલા અને ખીજા આ ૨૧-૨૧ હજારવષ પ્રમાણુ ચારે આરાને કાળ ૮૪ હજાર વર્ષ અને ત્રીજા આરાનાં લગભગ ૩ વષ વ્યતીત થાય ત્યારે નરકમાંથી ચ્યવી તીથંકર તરીકે ઉત્પન્ન થાય માટે ત્રીજા આરાના અમુક અને ચોથા આરાના અમુક કાળ અધિક ૮૪ તુજાર વર્ષ પ્રમાણુ સતત જિનનામ સહિત મનુષ્ય પ્રાયેગ્ય ૩૦ ના બંધ હાય છે. અને જે નિકાચિત જિનનામની સત્તાવાળા દેવમાં જાય તે જઘન્યથી પણુ ૧ પલ્યાપમના આયુષ્યવાળા નૈમાનિકમાં જ જાય તે અપેક્ષાએ જઘન્ય કાળ ૧ પલ્યે પમ તેમજ ફ પુત્ત્વ સમ નિળ આ મતની અપેક્ષાએ જિનનામ નિકાચિત કરી તીથ કર પરમાત્માના જીવ ૧૦ હજાર વર્ષ પ્રમાણુ આયુષ્ય વાળા ભવનપતિ આદિ ધ્રુવમાં અથવા નરકમાં પણુ, જાય તે અપેક્ષાએ જઘન્ય કાળ ૧૦ હજાર વર્ષ પ્રમાણ પણ ઘટે છે. પ્રશ્ન-૩૪ લબ્ધિ અપર્યાપ્ત જીવાને પ્રથમનાં પાતપેાતાનાં બે જ ઉદ્દયસ્થાના મતાવેલ છે. પર ંતુ શરીર પતિ પૂર્ણ થયે પરાઘાત અથવા પરાઘાત અને વિહાયેાગતિના ઉદય અવશ્ય થાય છે. અને લબ્ધિ અપર્યાપ્ત જીવા પણ ત્રણ પત્તિ પૂર્ણ કરીને જ કાળ કરે છે. માટે એકેન્દ્રિયાને ૨૫ તું અને શેષ તિર્યંચ-મનુષ્યને ૨૮ નું ત્રીજુ ઉદયસ્થાન પણ કેમ ન . હાય વગેરેના ઉદય લબ્ધિ પર્યાપ અણુપ "ત પાધાત વગેરેના ઉત્તર:-શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા પછી પરાશ્ચાત જીવાને અવશ્ય થાય છે. પરંતુ લબ્ધિ અપર્યાપ્ત જીવાને ઉદય થતા જ નથી. તેથી પાત પેાતાનાં પ્રથમનાં બે જ ઉદ્દયસ્થાના હોય છે. પ્રશ્ન-૩૫ ત્રૈવેયક આદિ દેવાને ઉદયસ્થાના અને ઉદયભાંગા કેટલા હાય ! ઉત્તર-ગ્રવેયક અને અનુત્તર ધ્રુવે ઉત્તર વૈક્રિય શરીર બનાવતા જ નથી. તેથી તેઓને ૨૧ આદિ પ્રથમનાં ૫ ઉદયસ્થાના અને દરેક ઉદ્ભયસ્થાનના ૮-૮ એમ કુલ ૪૦ ઉદયભાંગા હાય છે. મેજ પ્રમાણે અન્ય દેવાને પણ મૂળ શરીર આશ્રર્યાં ૫ ઉદયસ્થાન અને ૪૦ ઉદયભાંગા ડાય છે. પ્રશ્ન-૩૬ ધ્રુવેાની જેમ નારકા પણ ઉત્તર વૈક્રિય શરીર મનાવે છે. તે નારકના પણ ઉત્તર શરીરના ભાંગા જુદા કેમ ગણેલ નથી ? ઉત્તર .દેવાના ઉત્તર વૈક્રિય શરીરમાં ૨૭ ના ઉદ્દયસ્થાન પછી ઉદ્યોતના ઉદય પણ હાઈ શકે છે. માટે ૨૮ ૩૦ સુધીનાં ઉદ્દયસ્થાનામાં પ્રકૃતિ બદલાય છે. માટે Page #396 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ૩૮૫ ઉત્તર બૈક્રિયના ૨૮ આદિ ત્રણે ઉદયસ્થાનના ૮-૮ એમ ૨૪ ભાંગ અધિક હોય છે. અને તે મૂળ શરીરથી ભિન્ન હોવાથી જુદા ગણાય છે. પરંતુ નારકોને અપર્યાપ્ત અવસ્થામાં ૨૫ આદિના ઉદયસ્થાનમાં અને ઉત્તર ઐકિય શરીર બનાવતાં ૨૫ આદિના ઉદયસ્થાનમાં પ્રકૃતિને તફાવત નથી. પરંતુ એકની એક જ હોય છે. માટે પ ઉદયસ્થાનના પ ઉદયભાંગા જ ગણાય છે. પ્રશ્ન-૩૭ સાત હજાર સાતસો એકાણું (૭૭૯૧) ભાંગામાં લબ્ધિ અપર્યાપ્ત ના કુલ ઉદય ભાંગા કેટલા? અને કયા કયા? ઉત્તર–૨૧ ના ઉદયે લબ્ધિ અપર્યાપ્ત એકેન્દ્રિયના સૂકમ-બાદર અપર્યાપ્તના અયશ સાથેના ૨, વિકલેન્દ્રિયના ૩, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યને ૧-૧ એમ છે, અને ૨૪ ના ઉદયે એકેન્દ્રિયના અપર્યાપ્તના સૂફમ-આદર, પ્રત્યેક-સાધારણ સાથે અયશના ૪, ૨૬ ના ઉદયના વિકસેન્દ્રિયના ૩, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યને ૧-૧ એમ ૫, એમ વણે ઉદયસ્થાને મળી લબ્ધિ અપર્યાપ્ત ના ૧૬ ઉદયભાંગ હોય છે. પ્રશ્ન-૩૮ જેમ પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યને ૨૧ અને ૨૬ ના ઉદયને લબ્ધિ અપર્યાપ્ત છને ૧-૧ ભાંગે બતાવેલ છે તેમ ૨૧ અને ૨૫ ના ઉદયન દે અને નારકેના કેમ બતાવેલ નથી? ઉત્તર :-દે અને નારકે લબ્ધિ અપર્યાપ્ત હતા જ નથી. માત્ર કરણ અપર્યાપ્ત જ હોય છે. તેથી તેઓના મનુષ્ય અને તિર્યંચની જેમ લબ્ધિ અપર્યાપ્તના ઉદયભાંગ હોતા નથી. પ્રશ્ન-૩૯ કેવળી આશ્રયી ૨૬ અને ૨૭ ના ઉદયસ્થાનને જઘન્ય તથા ઉત્કૃષ્ટ કાળ કેટલો? અને તે કઈ અપેક્ષાએ? ઉત્તર:-કેવળી સમુઘાતમાં બીજા – છઠ્ઠા અને સાતમા સમયે સામાન્ય કેવળી તથા તીર્થકર કેવળીને અનુક્રમે ૨૬ અને ૨૭ નું ઉદયસ્થાન હોય છે. તેથી બીજા સમયની અપેક્ષાએ બને ઉદયસ્થાનને જઘન્ય કાળ ૧ સમય અને છઠ્ઠા તથા સાતમા સમયની અપેક્ષાએ બન્ને ઉદયસ્થાનને ઉત્કૃષ્ટ કાળ ૨ સમય છે. - પ્રશ્ન-૪૦ સામાન્ય મનુષ્યને મૂળ શરીરની અપેક્ષાએ ૨૧ આદિ જે ૫ ઉદયસ્થાને બતાવેલ છે. તે પાંચે ઉદયસ્થાન દરેક મનુષ્યને મૂળ શરીરની અપેક્ષાએ શું હોય ? ઉત્તર:–પરભવમાંથી કાળ કરી વિગ્રગતિ દ્વારા મનુષ્યમાં ઉત્પન્ન થનારની અપેક્ષાએ જ ૨૧ નું ઉદયસ્થાન હોય છે. પરંતુ પરભવમાંથી કાળ કરી ત્રાજુ શ્રેણી દ્વારા ઉત્પન્ન થનાર મનુષ્યને ૨૧ નું ઉદયસ્થાન જ ન હોય. પરંતુ ૨૬ આદિ ૪ ઉદયસ્થાને જ હોય, કારણ કે પરભવને અન્ય સમય સુધી પરભવ સંબંધી ૨૧ સિવાયનું કેઈપણ ઉદયસ્થાન Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ પંચસંગ્રહ તૃતીયખડ હાય છે. અને પછીના સમયે ઉત્પત્તિ સ્થાને આવતાં જ મનુષ્યને ૨૬ નું ઉદ્દયસ્થાન આવી જાય છે. એ જ પ્રમાણે પરભવમાંથી કાળ કરી ઋજુ શ્રેણી દ્વારા ઉત્પન્ન થનાર અન્યગતિના જીવાને પણ ૨૧ નું ઉદ્દયસ્થાન હેાતું નથી. પરંતુ ૨૧ સિવાયનાં ઉદયસ્થાના યથાસ ભવ હાય છે. પ્રશ્ન-૪૧ કેવળ ૧ ઉદ્દયસ્થાન હેાય એવા કેાઈ જીવા હાય કે નહીં ? ઉત્તર ઃ-પરભવમાંથી કાળ કરી ઋજુ શ્રેણી દ્વારા ઉત્પન્ન થનાર અપર્યાપ્ત નામક ના ઉદયવાળા એકેન્દ્રિયાને માત્ર ૨૪ તું અને દ્વેષ મનુષ્ય-તિ ચા ને માત્ર ૨૬ નું ૧ જ ઉદયસ્થાન હાય છે. પ્રશ્ન-૪૨ નામકર્મનાં એવાં કેટલાં અને કયાં સત્તાસ્થાનેા છે કે તે એ રીતે આવી શકે ? ઉત્તર :–એકેન્દ્રિયમાં વૈક્રિય અષ્ટકની ઉર્દુલના કર્યાં બાદ પંચેન્દ્રિયપણું પ્રાપ્ત કરી ક્રીથી ન ખાંધે ત્યાં સુધી ૮૦ તુ અને ક્ષપક શ્રેણીમાં ૯૩ ની સત્તાવાળાઓને ૧૩ પ્રકૃતિઓના ક્ષય થયા પછી ૮૦ નું એમ એ રીતે ૮૦ નું સત્તાસ્થાન. આવે છે. તેમજ ની સત્તાવાળા પચેન્દ્રિયપણું પ્રાપ્ત કરી પ્રથમ દેવ અથવા નરક પ્રાયેાગ્ય અધ કરે ત્યારે દેવદ્વિક અને વૈક્રિય ચતુષ્ક સહિત અથવા નરકદ્ધિક અને વૈક્રિય ચતુષ્ક સહિત એમ૮૬નુ સત્તાસ્થાન પણ એ રીતે આવે છે. .. પ્રશ્ન-૪૩ અને પ્રકારના ૮૬ ના સત્તાસ્થાનના ઉત્કૃષ્ટ કાળ પત્યેાપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણુ હાય ? ઉત્તર :–ઉપરના પ્રશ્નમાં બતાવ્યા પ્રમાણે અને પ્રકારના ૮૬ના સત્તાસ્થાનને ઉત્કૃષ્ટ કાળ અન્તમુહૂત પ્રમાણુ જ હાય. પણ વધારે ન હેાય. પ્રશ્ન-૪૪ બન્ને રીતે ૮૬ ના સત્તાસ્થાનના ઉત્કૃષ્ટ કાળ અન્તમુહૂત પ્રમાણ જ બતાવે છે તે સારસ ગ્રડમાં આ સત્તાસ્થાનના ઉત્કૃષ્ટ કાળ પચેપમના અસખ્યાતમા ભાગ કેમ બતાવેલ છે ? ઉત્તર ઃ-એકેન્દ્રિયમાં જઈ વૈષ્ક્રિય અષ્ટકની ઉલના સાથે જ શરૂ કરે છે, પરંતુ ઉત્તમ પ્રકૃતિની ઉદ્ભવલના પહેલાં અને તેથી અશુભ અથવા તેથી ઓછી ઉત્તમ પ્રકૃતિની ઉદ્વલના પછી પૂર્ણ થાય છે. માટે પહેલાં દેવદ્દિકની ઉલના પૂર્ણ કરે ત્યારે ૮૬ ની સત્તા થાય અને ત્યાર પછી પણ વૈક્રિય ચતુષ્ક અને નરકદ્ધિક આ ૬ પ્રકૃતિએની ઉદ્વલના પલ્યેાપમના અસ ંખ્યાતમા ભાગ પ્રમાણ કાળે થાય છે. તેથી આ ૬ પ્રકૃતિની ઉદ્વલના દ્વારા સત્તાના ક્ષય ન થાય ત્યાં સુધી ૮૬ ની સત્તા હોય છે. એ અપેક્ષાએ આ સત્તાસ્થાનના ઉત્કૃષ્ટ કાળ પક્ષેાપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ઘટી શકે છે. Page #398 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ૩૮૭ પ્રશ્ન-૪૫ વૈકિય તથા આહારક શરીર બનાવી જીવ સાતમા ગુણસ્થાનકે પણ જાય છે. માટે જ સાતમા ગુણસ્થાનકે આ બે પેગ સહિત ૧૧ યુગ બતાવેલ છે. અને સાતમા ગુણસ્થાનકે આહારકની સત્તા હોય તે આહારકને બંધ અવશ્ય હોય એમ આ ગ્રંથકાર માને છે. તેથી સામાન્યથી આ ગુણસ્થાનકે સ્વરવાળા વેકિય અને આહારક શરીરના ઉદયને ૨૯ ને ૧-૧ અને ૩૦ ને ૧-૧ એમ ઉત્તર શરીરના ૪ અને મૂળ શરીરના ૧૪૪ એમ ૧૪૮ ઉદયભાંગ હોય છે તે જેમ આહારક શરીરી ર૯ અને ૩૦ ના ઉદયે આહારક દ્વિક સહિત ૩૦ ને બંધ કરે તે અપેક્ષાએ ૧૪૬ ભાંગા લઈ૩૦ ને બંધ મતાંતરે આહારકના ૨ ઉદયભાંગા સહિત જેમ ૭૭૭પ ઉદયભાંગ બતાવેલ છે તેમ વૈચિના પણ ૨ ભાંગા કેમ ન આવે? ઉત્તરઃ-ગ્રંથક ના મતે આહારદ્ધિક સહિત ૩૦ ના બંધે જેમ આહારકના ૨ ઉદયભાંગા આવે તેમ વક્રિયના પણ ૨ ઉદયભાંગા આવે, તેથી ૩૦ ના બંધ કુવા ઉદયભાંગા આ મતે (૭૭૭૭) સાત હજાર સાતસે સતેર આવે, પણ વૈકિય શરીર બનાવી સાતમે જવા છતાં લબ્ધિ ફેરવેલ હોવાથી તેવા જીવોને આહારકદ્ધિક સહિત ૩૦ ને બંધ થાય એવા વિશુદ્ધ સંયમનાં સ્થાન પ્રાપ્ત થતાં નથી. પરંતુ સાતમ ગુણસ્થાનકનાં અમુક મંદ સંયમ સ્થાને જ હોય છે. માટે આ મતે પણ વૈકિયના ૨ ભાંગી ન આવે. પરંતુ ૨૮ અને ૨૯ ના બંધમાં આવી શકે. તેમજ આ મત પ્રમાણે સાતમા ગુણસ્થાનકે સામાન્યથી ૧૪૮ ઉદયભાંગા હોવા છતાં ૨૮ અને ૨૯ ના બંધે આહારકના ૨ ભાંગી ન આવે, કારણ કે આહારકની સત્તાવાળાને આહારકને બંધ અવશ્ય હોય, એમ તેઓ માને છે. માટે ૨૮ ના બદલે ૩૦, અને ર૯ ના બદલે ૩૧ નું બંધસ્થાન થાય, તેથી ૨૮ અને રત્ના બંધમાં ૨: અને ૩૦ના ઉદયના ૨ વૈક્રિયા અને ૧૪૪ સામાન્ય મનુષ્યના એમ ૧૪૬ ઉદયભાંગ હોય અને તેથી જ આ મત પ્રમાણે ટીકાકારે ૨૮ આદિ ૪ ચારે બંધથાનમાં અનુક્રમે ૮૮-૮૯-૯૨ અને ૩ નું એમ ૧-૧ સત્તાસ્થાન બતાવેલ છે. એમ મને લાગે છે. તેમજ આહારક કે વૈક્રિય શરીર બનાવી સાતમે જાય તે પણ આ જીવને મંદ સંયમસ્થાને હોવાથી આહારદ્ધિક બંધાય તેવા ઉચ્ચકેટીનાં સંયમસ્થાને આવતાં નથી, માટે આહારકની સત્તા હોય તો પણ આ ગુણસ્થાનકે ઉત્તર શરીરી આહારદ્ધિક ન જ બાંધે આ પણ એક મત છે. તેથી તે મત પ્રમાણે ૩૦ ના બંધે ઉત્તર શરીરના ભાંગા જ ન આવવાથી ૭૭૭૩ ઉદયભાંગી જ હોય છે. અને આ મત પ્રમાણે ૨૮ ના બધે ૯૨ અને ૮૮ તેમજ ર૯ ના બધે ૯૩ અને ૮૯ એમ બે-બે સત્તાસ્થાને પણ ઘટી શકે. આ રીતે આ બાબતમાં મને ત્રણ મને લાગે છે. પછી તે બહુશ્રુતે કહે તે પ્રમાણ. પ્રશ્ન : ૪૬ અપર્યાપ્ત અવસ્થામાં નરક પ્રાગ્ય ૨૮ને બંધ થતું જ નથી. તેથી સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ આશ્રયી ૩૦ અને ૩૧ તેમજ મનુષ્ય આશ્રયી Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ પંચસંગ્રહ તૃતીયખંડ ૩૦નું એમ ૨ ઉદયસ્થાને બતાવેલ છે. અને ઉત્તર ક્રિય શરીર મનુષ્ય-તિર્યંચને પણ તેવા સંકિલષ્ટ પરિણામ ન હોવાથી તેઓ પણ નરક પ્રાયોગ્ય ૨૮ને બંધ કરતા નથી. માટે દેવ પ્રાગ્ય ૨૮ના બંધની જેમ નરક પ્રાગ્ય ૨૮ના બંધે વક્રિય મનુષ્ય-તિર્યંચનાં ઉદયસ્થાને પણ આવતાં નથી. એમ તમેએ સારસંગ્રહમાં લખેલ છે. પરંતુ પંચ સંગ્રહ તૃતીયદ્વાર મૂળ ગાથા ૬૪માં તેમજ તેની ટીકામાં અને એ જ પ્રમાણે પંચસંગ્રડ તથા કર્મપ્રકૃતિ ઉદીરણું કરણની ટીકામાં વકિય સપ્તકને ઉદયબંધોસ્કૃષ્ટા બતાવેલ છે. જ્યારે દેવો અને નારકોને તે ભવપ્રત્યયથી જ આ સાત પ્રકૃતિને બંધ જ નથી તેથી વૈક્રિય લબ્ધિ સંપન્ન વૈકિય શરીર બનાવે ત્યારે તેના ઉદયમાં વર્તતા પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય વક્રિય સપ્તકની ૨૦ કેડાછેડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે એમ લાગે છે. અને જે તેમ હોય તે દેવગતિની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૦ કડાકડી સાગરેપમ પ્રમાણ હોવાથી તેની સાથે વૈકિય સપ્તક પણ ૧૦ કડાકડી સાગરોપમથી વધારે ન જ બંધાય તેમજ મનુષ્ય અને તિર્યંચ ગતિ સાથે શૈક્રિય સપ્તકને બંધ જ ન હોય, માટે શૈક્રિય શરીરી ૨૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ નરકટ્રિકની સાથે વેકિય સપ્તકની પણ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે, અન્યથા ન જ બધે. તેથી નરક પ્રાગ્ય ૨૮ના બંધે પણ વૈકિય તિર્યંચ અને મનુષ્ય આશ્રયી ૨૫ આદિ ઉદયસ્થાને કેમ ન આવે ? ઉત્તર : કાંઈક વિશુદ્ધ હવાથી અથવા તે અલ્પકાલીન હોવાથી ક્રિય શરીર પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય આશ્રયી ૨૫ આદિ ઉદયસ્થાને નરક પ્રાગ્ય બંધમાં લીધાં નથી. એમ બે બાબત જણાવેલ છે. તેથી તેની વિવક્ષા જ ન કરી હોય એ હકીકત વધારે ઠીક લાગે છે. પણ તેવા અક્ષરે ન મળવાથી કદાચ બંધ નહીં પણ કરતા હોય એમ લખેલ છે. પછી તે બહુશ્રુતે જાણે, પ્રઃ ૪૭ જિનનામ સહિત દેવ પ્રાયોગ્ય રત્ના બંધે ૭નું સત્તાસ્થાન બતાવેલ છે. પરંતુ તે કેવી રીતે ઘટે? કારણકે નરકમાં તે ૯૩નું સત્તાસ્થાન જ ન હોવાથી નરકમાંથી આવેલાને તે ન જ ઘટે. વળી નિકાચિત જિનનામ સહિત ૯૩ ની સત્તાવાળા જીવ દેવમાં જાય તે વૈમાનિકમાંજ જાય તેથી વૈમાનિક દેવમાં ૯૩ની સત્તા ઘટે અને વૈમાનિક દેવોનું જઘન્ય આયુષ્ય પણ એક પપમ પ્રમાણ છે. અને અવિરતિ ભાવ પામ્યા પછી આહારક ચતુષ્કને પપના અસંખ્યાતમા ભાગ જેટલા કાળમાં જ ઉદૂવલના દ્વારા ક્ષય થાય છે. તેથી પાપમના અસંખ્યાતમા ભાગ પછી વૈમાનિક દેવમાં પણ ૯૭ને બદલે ૮૯નું સત્તાસ્થાન આવી જાય અને તેથી ૯૩ અને ૨ના સત્તાસ્થાનને ઉત્કૃષ્ટ કાળ પણ પલ્યોપમને અસંખ્યાત ભાગ બતાવેલ છે. તે આ કેવી રીતે સંગત થાય ? ઉત્તર: તમારે પ્રશ્ન બરાબર છે. આ મતે મનુષ્યને ૨૧ આદિના ઉદયસ્થાનોમાં જિનનામ સહિત દેવપ્રાગ્ય ૨૯ના બંધ ૯૩નું સત્તાસ્થાન ન જ આવે, પણ ૮૯નું ૧ Page #400 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ૩૮૯ જ આવે. છતાં ગ્રંથકારે બતાવેલ છે તે નિકાચિત જિનનામની સત્તાવાળા ભવનપતિ અને વ્યંતરમાં પણ જાય છે. એમ કેટલાએક આચાર્ય ભગવંત માને છે. તેઓના મતે ૯૩નું' સત્તાસ્થાન બતાવેલ હેાય તેમ લાગે છે. પ્રશ્ન : ૪૮ મધના અભાવે ૩૦ ના ઉદયસ્થાનમાં સપ્રશસ્ત પ્રકૃતિના ઉદયવાળા એક ભાંગામાં ખારમા ગુણસ્થાનકની અપેક્ષાએ જેમ ૮૦ આદિ ૪ સત્તાસ્થાનેા બતાવેલ છે. તેમ ૧૩મા ગુણસ્થાનકે સ્વાભાવિક ૩૦ના ઉદયના સર્વ પ્રશસ્ત પ્રકૃતિના ઉદયવાળા ૧ ભાંગામાં ૮૦ આદિ ૪ ન ખતાવતાં ૭૯ અને ૭૫ એમ બે જ સત્તાસ્થાને કેમ બતાવેલ છે? ઉત્તર : તી કર પરમાત્માને પણ ૧૨મા ગુણસ્થાનકે ૩૦ના ઉદય હાય છે. અને તદ્ભવ મેાક્ષગામી ખીજા જીવોને પણ હેાય છે. માટે અહીં બન્ને પ્રકારના જીવો આશ્રયી ૧૨મા ગુણસ્થાનકે ૩૦ના ઉદયે સર્વ શુભ પ્રકૃતિના ઉદ્દયવાળા ૧ ભાંગામાં ૮૦ આદિ ૪ સત્તાસ્થાનેા હાય છે. પરંતુ ૧૩મા ગુણસ્થાનકે તીર્થંકર પરમાત્માને સ્વાભાવિક ૩૦ના ઉદય હાતા જ નથી. પરંતુ ૩૧ના જ હેાય છે. માટે સ્વાભાવિક ૩૦નુ ઉદયસ્થાન સામાન્ય કેવળીને જ હાવાથી ત્યાં ૭૯–૭૫ એ એજ સત્તાસ્થાને હાય છે. પ્રશ્ન : ૪૯ સાતાના બંધ, સાતાના ઉદ્દય અને બે ની સત્તા, આ ભાંગાના ઉત્કૃષ્ટ કાળ અન્તમુહૂત પ્રમાણુ બતાવેલ છે. પરંતુ તીર્થંકર પરમાત્માને પરાવર્તીમાન કોઇપણુ અશુભ પ્રકૃતિના ઉદય હાતા નથી. એમ શાસ્ત્રમાં ખતાવેલ છે. તેમજ ૧૩ મા ગુણુ સ્થાનકે સતત સાતાને જ બંધ હાય છે, માટે તેની અપેક્ષાએ કઇક ન્યૂન લાખ પૂર્વ અને સામાન્ય કેવળીએમાં પણ કેટલાએકને ૧૩મા ગુણસ્થાનકે સતત સાતાના ઉદય જણાય છે. અને મધ તેા સાતાના જ હેાય છે. તેથી સામાન્ય કેવળીની અપેક્ષાએ આ ભાંગાના કાળ દેશેાન પૃક્રોડ વર્ષ કેમ ન ઘટે ? ઉત્તર : સ્થૂલદષ્ટિએ તમારા પ્રશ્ન ખરાખર છે. પરંતુ સામાન્ય કેવળી તેમજ તી કર કેવળી ભગવંતને પણ અસાતા વેદનીય કર્માંથી ઉત્પન્ન થયેલ ક્ષુધા વગે૨ે યથાસંભવ ૧૧ પરિષહા હૈાય છે. અને તે અસાતા વેદનીયના ઉદયથી જ હોય છે. અને જો પરિષહા કેવળી ભગવાને આવતા ન હોય તે તેઓને કેવળી અવસ્થામાં તૃષ, ક્ષુધા, ઠંડી, તેમજ ગરમી વગેરે ન જ લાગે, પરંતુ શરીર હાવાથી તૃષાદિક તે લાગે છે. માટે જ આહારદિ લે છે. તેથી સામાન્ય રીતે શરીર નિરોગી હોય તે પણ અન્તર્મુહૂત બાદ ૧૧ માંથી કોઇને કોઇ પિરષહેાના સંભવ હોવાથી આ ભાંગાના ઉત્કૃષ્ટ કાળ અન્તર્મુહૂત જ હોય, પરંતુ તેથી વધારે ન હેાય. પ્રશ્ન: ૫૦ તેજો અને પદ્મ લેશ્યામાં ફેષ્ઠકમાં માહનીય કર્મીનુ ૨૩નુ સત્તાસ્થાન ખતાવેલ છે. પરંતુ ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરવા માટે ૩ કરણ કરે ત્યારે શરૂઆતથી Page #401 -------------------------------------------------------------------------- ________________ ટo પચસંગ્રહ વતીયખડ શુક્લ લેશ્યાજ હોય છે. પરંતુ કૃતકરણ અવસ્થામાં ચરમ સ્થિતિખંડને ઘાત કરતાં અન્ય લેશ્યા આવે છે. તેમ કર્મપ્રકૃતિ, પહઠ કર્મગ્રંથ વગેરેની ટીકામાં બતાવેલ છે. અને ર૩નું સત્તાસ્થાન ૨ કરણ કરી અનિવૃત્તિ કરણમાં પ્રવેશ કર્યા બાદ મિથ્યાત્વને ક્ષય થાય ત્યારે જ આવે છે. અને તે વખતે શુકલ લેશ્યાજ હોય છે. માટે ૨૩નું સત્તાસ્થાન શી રીતે આવે ? ઉતર ઃ તમારે પ્રશ્ન બરાબર છે. તેને અને પદ્મ લેશ્યામાં આ પાઠે જોતાં ૨૩નું સત્તાસ્થાન ન જ આવે. પરંતુ દરેક પુસ્તકના કેહઠકોમાં ૨૩નું સત્તાસ્થાન બતાવેલ છે. તેથી કદાચ મતાંતર પણ હોય, એમ માની ઘણુ પંડિતએ લખેલ હેવાથી મેં પણ કેઠકમાં બતાવેલ છે. તત્ત્વ તે બહુતે જાણે, પ્રશ્નઃ ૫૧ મનુષ્યને વૈકિય તથા આહારક શરીર અને તિર્યંચોને વૈક્રિય શરીર બનાવતાં ૨૫ અને ૨૭ થી ૩૦ એમ પ ઉદયસ્થાને બતાવેલ છે. પરંતુ વૈકિય અથવા . ' આહારક શરીર બનાવે ત્યારે મૂળ શરીર પણ હોય છે. એટલું જ નહીં પણ કેટલીક વાર તે મૂળ દારિક શરીરી અને બનાવેલ ઐકિય અથવા આહારક શરીરી ક્રિયાઓ પણ એકી સાથે કરે છે. તે ૨૫ આદિ ઉદયસ્થાનમાં ઔદારિક ક્રિકને ઉદય તે માનેલ નથી. અને જે તેને ઉદય માનીએ તે સંઘયણને ઉદય પણ માનવો પડે, માટે ૨૫ ને બદલે ૨૮ અને ૨૭ આદિને બદલે ૩૦ થી ૩૩ પર્યત એમ ૫ ઉદયસ્થાને કેમ ન હોય? ઉત્તર - ક્રિય અથવા આહારક શરીર બનાવે તે વખતે મૂળ શરીરની અપેક્ષાએ તે ૩૦ પ્રકૃતિને ઉદય હોય જ છે પરંતુ તેની વિવક્ષા કરવામાં આવેલ નથી, કારણ કે ૨૫ આદિના ઉદયસ્થાનમાં પણ જેમ મૂળ શરીરની અપેક્ષાએ ઔદારિકદ્ધિક અને સંઘયણને ઉદય છે, તેમ પરાઘાત આદિ ૪ પ્રકૃતિને પણ ઉદય છે જ, છતાં વૈક્રિય વગેરે શરીર બનાવતાં ૨૫ ના ઉદય સ્થાનમાં જેમ પરાઘાત આદિની વિરક્ષા કરેલ નથી તેમ ઔદારિદ્ધિક અને સંઘયણના ઉદયની પણ વિવક્ષા કરેલ નથી અને જેમ મૂળ શરીરની અપેક્ષાએ ૩૦ ને ઉદય માનીએ તે માત્ર વૈકિય કે આહારક શરીર બનાવતાં વૈક્રિયદ્ધિક અથવા આહારદ્ધિક આ બે પ્રકૃતિને ઉદય વધારે થાય છે. માટે ૩૦ ને બદલે ૩૨ નું અને ઉદ્યોતને પણ ઉદય થાય તે ૩૦ ને બદલે ૩૩ નું એમ બે ઉદયસ્થાન આવે, પરંતુ ૨૫ અને ૨૭ આદિ ૪ એમ ૫ અથવા તમે એ પ્રશ્નમાં પૂછેલ છે તે પ્રમાણે ૨૮ અને ૩૦ આદિ ૪ એમ ૫ ઉદયસ્થાને તે ન જ આવે. પ્રશ્ન-પર તમેએ ૧૯ માં પ્રશ્નમાં અનુત્તર દેવોની અપેક્ષાએ પુરૂષદના ઉદયને ઉત્કૃષ્ટ કાળ ૩૩ સાગરેપમ બતાવેલ છે. પરંતુ પંચ સંગ્રહ દ્વિતીય દ્વાર ગાથા ૪૮ માં પુરૂષદની ઉત્કૃષ્ટ સ્વાયરિથતિ કેટલાએક વર્ષ અધિક ૨૦૦ થી ૯૦૦ સાગરોપમ પ્રમાણ બતાવેલ છે. માટે પરસ્પર વિરોધ કેમ ન આવે? Page #402 -------------------------------------------------------------------------- ________________ ૩૯૧ પ્રશ્નોત્તરી ઉત્તર–અહીં ભાવેદની અપેક્ષાએ ઉત્કૃષ્ટ કાળ ૩૩ સાગરેપમ પ્રમાણુ બતાવેલ છે. અને પંચસંગ્રહમાં દ્રવ્યવેદની અપેક્ષાએ ઉત્કૃષ્ટ સ્વકાસ્થિતિ બતાવેલ છે. માટે કોઈ વિરોધ નથી. જોકે શરીર પર્યાપ્તિ પૂર્ણ થયે છતે જ પુરૂષાકૃતિ રૂપ પુરુષવેદ હોય છે. પરંતુ શરીર પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી પુરુષાકૃતિ રૂપ પુરૂષદ હેતે નથી. છતાં ભાવી નગમ નયની અપેક્ષાએ વિગ્રહગતિમાં અને શરીર પર્યામિ પૂર્ણ ન થાય ત્યાં સુધી પણ દ્રવ્યથી પુરુષવેદ માનેલ હોય એમ લાગે છે. પ્રશ્ન-પ૩ તમોએ પ્રશ્ન ૩૫ માં વેયક અને અનુત્તર દેવોને ઉત્તર ઐકિય શરીર ન હોવાથી ૨૧ આદિ ૫ ઉદયસ્થાને અને ૪૦ ઉદયભાંગ બતાવેલ છે. પરંતુ દેવગતિમાં દૌર્ભાગ્ય આદિ પ્રવૃતિઓને ઉદય કિબીપીયા વગેરે હલકા દેને જ હોય એમ કેટલાક ઠેકાણે બતાવેલ છે. તે આવા ઉચ્ચ કેટીના દેને દૌભગ્ય આદિને ઉદય કેવી રીતે હોય? ઉત્તર :- આવા સ્પષ્ટ અક્ષરે અમુક ગ્રંથમાં જ મળે છે. પરંતુ સર્વત્ર મળતા નથી. માટે જ ૪૦ ભાંગા બતાવેલ છે, પરંતુ દૌર્ભાગ્યાદિક અશુભ પ્રકૃતિ ઉદયમાં ન જ હોય તે પાંચે ઉદયસ્થાનમાં ૧-૧, એમ આ દેને ૫ જ ઉદયભાંગી હોય એમ માનવામાં પણ કોઈ વિરોધ નથી. Page #403 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ પ્રદેશ ધનુ અલ્પમહેન્દ્વ આજ ગ્રંથના ખીજા ભાગમાં અંધનકરણ ગાથા ૪૧ ની ટીકામાં ઉત્કૃષ્ટ તેમજ જઘન્ય પદે ઉત્તરપ્રકૃતિએ આશ્રયી જે દલિકના વિભાગ બતાવેલ છે. તેમાં કાઈ કારણ બતાવેલ ન હેાવાથી ભણનાર વર્ગોને રસ પડતા નથી. અને ખરાબર સમજાતું પણ નથી માટે કાંતા કોઈ ગેાખીને માત્ર તૈયાર કરે અથવા તે કંટાળી જવાથી વાંચી લે છે. તેથી તેનું સ્પષ્ટીકરણ કરવામાં આવે તે ભણનારને સમજવામાં બહુજ સુગમ પડે અને આનદ ઉત્પન્ન થાય, માટે કારણેા સહિત તે અહી અતાવેલ છે. જે કે ખીજા ભાગમાં જ પરિશિષ્ટ તરીકે લેવુ જોઇએ અને તેમાં લેવા વિચાર પણ . હતા, પરંતુ સમયાદિની અનુકૂળતા ન મળવાથી ખીજા ભાગને બદલે આ ત્રીજા ભાગમાં પરિશિષ્ટ તરીકે આપેલ છે. આ અલ્પ અહુત્વ સમજવા માટે નીચેના નિયમેા ખાસ યાદ રાખવા. (૧) મૂલ કર્મીને પ્રાપ્ત થયેલ દલિકના અન તમે ભાગજ અન્તગત રહેલ સ`ઘાતી પ્રકૃતિને મળે છે. બાકી રહેલ તે કર્માંનું અનંતગુણ દલિક તે વખતે તે કર્માંની બંધાતી દેશઘાતી પ્રકૃતિને ભાગમાં આવે છે. તેથી કોઈપણ મૂળકની અન્તગત સઘાતી પ્રકૃતિએના ભાગમાં આવેલ દલિકથી દેશધાતી પ્રકૃતિનું ક્રેલિક સત્ર અનંતગુણુ હાય છે. દૃષ્ટાંત તરીકે–જ્ઞાનાવરણીય કર્મીના ભાગમાં આવેલ દલિકના અન તમે ભાગ કેવળજ્ઞાનાવરણીયને મળે અને બાકી રહેલ અનંતગુણ દલિક મનઃ પવ જ્ઞાનાવરણીય આદિ ૪ દેશઘાતી પ્રકૃતિને મળે છે તેથી કેવળજ્ઞાનાવરણીયને પ્રાપ્ત થયેલ દલિકથી મનઃપવ જ્ઞાનાવરણીયને પ્રાપ્ત થયેલ દલિક અનતગુણુ હાય છે. (૨) કોઈપણ વિવક્ષિત એક જ અધસ્થાનમાં જે અને જેટલી પ્રકૃતિ સાથે બંધાતી હાય તેમજ યાગસ્થાન પણ તેજ હાય છતાં જે પ્રકૃતિના ભાગમાં દલિક વધારે અતાવેલ હોય ત્યાં માત્ર અસંખ્યાત ભાગ અધિકજ સમજવું, તેનું કારણ પ્રકૃતિવિશેષ એટલે કે તે-તે પ્રકૃતિના સ્વભાવ જ કારણ હેાય છે. દૃષ્ટાંત તરીકે-મન:પર્યોવજ્ઞાનાવરણીય વગેરે ચારેના દશમા ગુણસ્થાનકે તોગ્ય ઉત્કૃષ્ટ એજ યાગસ્થાનથી ઉત્કૃષ્ટ પ્રદેશખંધ થાય છે. છતાં મન: પવજ્ઞાનાવરણને પ્રાપ્ત થયેલ દલિકથી અવધિજ્ઞાનાવરણીયનું દલિક અસખ્યાત ભાગ રૂપ વિશેષાધિક હાય છે, તે પ્રકૃતિના તેવા સ્વભાવ તે જ તેનું કારણ છે. એમ સત્ર સમજવુ. Page #404 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ ૩૩ (૩) વધારે પ્રકૃતિની સંખ્યાવાળા બંધસ્થાનમાં જે પ્રકૃતિ બંધાતી હોય, તેની અપેક્ષાએ તેનાથી ઓછી સંખ્યાવાળા પ્રકૃતિના બંધસ્થાનમાં જે પ્રકૃતિ બંધાતી હોય તેના ભાગમાં જે વિશેષાધિક દલિક પ્રાપ્ત થાય છે. તે પ્રાયઃ સર્વમાં સંખ્યાત ભાગ અધિક હોય છે. દષ્ટાંત તરીકે-બેઈન્દ્રિયાદિ ૪ જાતિને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ બેઈન્દ્રિયાદિ પ્રાગ્ય ૨૫ ના બંધસ્થાનમાં, અને જઘન્ય પ્રદેશબંધ બેઈન્દ્રિયાદિ પ્રાગ્ય ૩૦ ના બંધસ્થાનમાં થાય છે. અને એકેન્દ્રિય જાતિને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ એકેન્દ્રિય પ્રાગ્ય ૨૩ ના બંધસ્થાનમાં અને જઘન્ય પ્રદેશબંધ ૨૬ ના બંધસ્થાનમાં થાય છે. તેથી બેઈન્દ્રિયાદિ ચારે જાતિઓના ઉત્કૃષ્ટ અને જઘન્ય પ્રદેશબંધમાં જેટલાં દલિક આવે તેનાથી એકેન્દ્રિય જાતિમાં બંને પ્રકારના બંધસ્થાનમાં દલિક સંખ્યાતભાગ અધિક આવે છે. કઈ ઠેકાણે સંખ્યાત ગુણ અધિક પણ આવે છે. દાંત તરીકે મૂળ પ્રકૃતિના સવિધ બંધકને અયશ-કીતિને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ નામકર્મના ૨૩ ના બંધસ્થાનમાં થાય છે. અને યશ-કીતિને ઉત્કટ પ્રદેશબંધ દશમાં ગુણસ્થાનકે ૬ મૂળ પ્રકૃતિના બંધકને નામકર્મની માત્ર યશકીર્તિ બંધાય ત્યારે થાય છે. તેથી અયશકીતિને ઉત્કૃષ્ટપદે પ્રાપ્ત થયેલ દલિકની અપેક્ષાએ યશકીર્તિને ઉત્કૃષ્ટપદે પ્રાપ્ત થયેલ દલિક સંખ્યાત ગુણ હોય છે. (૪) જે પ્રકૃતિઓને ઉત્કૃષ્ટ અથવા જઘન્ય પ્રદેશબંધ જે સ્થાનથી થતું હોય તેની અપેક્ષાએ બીજી જે પ્રકૃતિઓને ઉત્કૃષ્ટ અથવા જઘન્ય પ્રદેશબંધ અસંખ્યાત ગુણ અધિક યોગસ્થાનથી થતું હોય તે તેના ભાગમાં દલિક અસંખ્યાત ગુણ આવે છે. દષ્ટાંત તરીકે મનુષ્યગતિને જઘન્ય પ્રદેશબંધ સર્વથી અ૫ વીર્યવાળા લબ્ધિ અપર્યાપ્ત સૂક્ષ્મ નિગેદિયાને ઉત્પત્તિના પ્રથમ સમયે ર૯ ના બંધસ્થાનમાં પ્રાપ્ત થાય છે. અને દેવગતિને જઘન્ય પ્રદેશબંધ સમ્યગ્દષ્ટી મનુષ્યને ઉત્પત્તિના પ્રથમ સમયે જિનનામ સહિત દેવપ્રાગ્ય ૨૯ ના બંધસ્થાનમાં પ્રાપ્ત થાય છે. અહિં મનુષ્યને લબ્ધિ અપર્યાપ્ત સૂમ નિદિયાના ઉત્પત્તિના પ્રથમ સમયની અપેક્ષાએ અસંખ્યાત ગુણ વૃદ્ધિવાળું ભેગસ્થાન હોય છે માટે મનુષ્ય ગતિને જઘન્ય પદે પ્રાપ્ત થયેલ દલિકની અપેક્ષાએ જઘન્યપદે દેવગતિને પ્રાપ્ત થયેલ કર્મલિક અસંખ્યાત ગુણ હોય છે. - (૫) જે સમયે ૧૪ મુખ્ય પિંડ પ્રકૃતિઓમાંથી જેટલી પ્રકૃતિએ બંધાતી હોય તેટલાજ ભાગ પડે, પરંતુ શરીર આદિન પિટાભેદે વધારે બંધાતા હોય તે પણ ચૌદમાંથી તેને અલગ ભાગ પડતું નથી. પણ શરીરને મળેલ દલિકમાંથી જ જે સમયે જેટલાં શરીર બંધાતાં હેય તેટલા પેટા વિભાગ પડે છે. - દષ્ટાંત તરીકે–દેવગતિ પ્રાયોગ્ય ૨૮ પ્રકૃતિ બંધાય ત્યારે તેમાં સંઘયણ વિના મુખ્ય પિંડ પ્રકૃતિએ ૧૩ બંધાય છે. તેથી તેને ૧૩, અગુરુલઘુ ચતુષ્ક, ઉપઘાત, ત્રસ Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ પંચસંગ્રહ તૃતીયખંડ ચતુષ્ક અને યથાસંભવ સ્થિર અથવા અસ્થિર ષક એમ ૨૮ પ્રકૃતિ બધે ત્યારે તેના ૨૮ ભાગ પડે તેવખતે શરીર અને સંઘાતનને પ્રાપ્ત થયેલ દલિકના ત્રણ, બંધનને પ્રાપ્ત થયેલ - કલિકના ૭, અને વર્ણાદિ ૪ ને પ્રાપ્ત થયેલ દલિકના અનુક્રમે પ-ર-૨ અને ૮ ભાગ પડે છે. જો કે આ ૨૮ ના બંધસ્થાનમાં સંઘાતન અને બંધન ગણેલ નથી અને તેને બદલે તૈજસ-કાશ્મણ શરીર ગણેલ છે. પરંતુ તૌજસ આદિ બે શરીરને તે શરીર નામકર્મને પ્રાપ્ત થયેલ દલિકમાંથી ભાગ મળે છે. તેમજ સંઘાતન અને બંધન સર્વત્ર બંધ અને ઉદયમાં શરીરની સાથે જ હંમેશાં હોય છે. તેથી તેના દલિકની અલગ વિવેક્ષા કરેલ નથી. પરંતુ શરીરની જેમ બંધન અને સંઘાતન નામકર્મને પણ મુખ્ય હકદાર તરીકે સ્વતંત્ર અલગ ભાગ મળે છે. આ વાત પણ ખાસ યાદ રાખવી. ઉત્કૃષ્ટ પદે દલિક વિભાગ જ્ઞાનાવરણ કેવળજ્ઞાનાવરણને સૌથી અલ્પ, કારણ કે તે સર્વઘાતી છે. અને તેની અપેક્ષાએ મન:પર્યવજ્ઞાનાવરણ દેશઘાતી હોવાથી પ્રથમ નિયમ પ્રમાણે અનંત ગુણ અધિક, તે થકી બીજા નિયમ પ્રમાણે પ્રકૃતિને સ્વભાવજ તે હોવાથી અનુક્રમે અવધિજ્ઞાનાવરણ, શ્રતજ્ઞાનાવરણ અને મતિજ્ઞાનાવરણને દલિકે અસંખ્યાત ભાગ અધિક રૂપ વિશેષાધિક પ્રાપ્ત થાય છે. દર્શનાવરણીય -પ્રચલાને દલિકે સર્વથી અલ્પ, તેથી નિદ્રાને પ્રકૃતિવિશેષ હેવાથી બીજા નિયમ પ્રમાણે અસંખ્યાતભાગ અધિક રૂપ વિશેષાધિક મળે છે. આ બંનેને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ દર્શનાવરણીયના પવિધ બંધક સમ્યગદષ્ટિને હોય છે. અને થીણદ્વિત્રિક સહિત ૯ ને બંધ પ્રથમનાં ૨ ગુણસ્થાનકે હેય છે. તેથી નિદ્રાની અપેક્ષાએ પ્રચલા-પ્રચલાને ભાગ વાસ્તવિક રીતે અધિક ન આવે. પરંતુ પ્રકૃતિવિશેષને લીધે અસંખ્યાત ભાગ અધિક રૂપ વિશેષાધિક છે. એ જ પ્રમાણે પ્રકૃતિ વિશેષ હોવાથી તેની અપેક્ષાએ નિદ્રા–નિદ્રા, થીણુદ્ધિ અને કેવળદર્શનાવરણીયને અસંખ્યાત ભાગ અધિક રૂપ વિશેષાધિક ભાગ મળે છે. તેથી પહેલા નિયમ પ્રમાણે અવધિદર્શનાવરણીયને અનંતગુણ, તેથકી અચક્ષુ અને ચક્ષુદર્શનાવરણને બીજા નિયમ પ્રમાણે પ્રકૃતિ વિશેષ હેવાથી અનુક્રમે અસંખ્યાત ભાગ અધિક રૂપ વિશેષાધિક ભાગ પ્રાપ્ત થાય. વેદનીય અસાતાને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ મૂળ સવિધ પ્રકૃતિ બંધક એવા મિથ્યાદિષ્ટી અથવા તે સમ્યફદષ્ટીને હોય છે. તેથી તેને પ્રાપ્ત થયેલ મૂળ દલિકને લગભગ સાતમે ભાગ મળે છે. માટે તે અલ્પ છે. અને સાતાને ઉત્કટ પ્રદેશબંધ ૧૦ માં ગુણસ્થાનકે હોવાથી તેને મૂળ દલિકની અપેક્ષાએ લગભગ છઠ્ઠો ભાગ મળે છે. તેથી તેમાં સંખ્યાભાગ રૂ૫ વિશેષાધિક દલિક હોય છે, Page #406 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ ૩૯૫ મેાહનીય :-તથાસ્વભાવે જ અપ્રત્યાખ્યાનીય માનને પ્રાપ્ત થયેલ દલિકના ભાગ સર્વાથી અલ્પ હોય છે. અને તેની અપેક્ષાએ તેજ અપ્રત્યાખ્યાનીય ક્રોધ, માયા અને લેભ તથા પ્રત્યાખ્યાનીય માન, ક્રોધ, માયા અને લેભ તેમજ અનંતાનુબંધી માન, ક્રોધ, માયા, અને લાભ અને મિથ્યાત્વ મહુનીયને પ્રાપ્ત થયેલ દલિક પ્રકૃતિવિશેષ હેાવાથી અનુક્રમે એક-એક થી અસંખ્યાત ભાગ અધિક રૂપ વિશેષાધિક હાય. મિથ્યાત્વની અપેક્ષાએ દેશઘાતી હોવાથી જુગુપ્સાને પ્રાપ્ત થયેલ દલિક પહેલા નિયમ પ્રમાણે અનંતગુણુ અને તે થકી ભયને પ્રકૃતિવિશેષ હાવાથી અસંખ્યાતભાગ અધિક રૂપ વિશેષાધિક મળે છે. તે થકી હાસ્ય-શેક, તે થકી રતિ-અતિ અને તે થકી નપુસંક–સ્રીવેદને ખીજા નિયમ પ્રમાણે પ્રકૃતિવિશેષ હોવાથી અનુક્રમે અસખ્યાત ભાગ અધિક રૂપ વિશેષાધિક અને ત્રણે જોડલાંઆને પરસ્પર સમાન દલિક મળે છે. નપુસંક અને સ્રીવેદ કરતાં સંજવલન ક્રોધને પ્રાપ્ત થયેલ દલિક યુતિથી વિચારતાં સંખ્યાતગુણ મળે છે. કારણ કે મેહનીયને પ્રાપ્ત થયેલ દલિકના કષાય અને નાષાય એમ ૨ ભાગ પડે છે. તેમાંથી નાકષાયને પ્રાપ્ત થયેલના પાંચમે ભાગ કોઇપણ એક વેદને મળે છે. તેથી આ બન્ને વેદને મેાહનીયને પ્રાપ્ત થયેલ દલિકના લગભગ દશમા ભાગ પ્રાપ્ત થાય અને ક્રોધના ઉત્કૃષ્ટ પ્રદેશખ ધ નવમા ગુણસ્થાનકના ખીજા ભાગે ચતુવિધ અંધકને થતાં હાવાથી માહનીય કર્મોને પ્રાપ્ત થયેલ સમગ્ર દલિકને કાંઈક ન્યૂન ચેાથેા ભાગ મળે છે. અને દશમાભાગની અપેક્ષાએ ચાથેાભાગ સંખ્યાત ગુણુ કહેવાય, તેથી એ ખરાખર લાગે છે. પરંતુ ક`પ્રકૃતિ-શૃણિ વગેરેમાં વિશેષાધિક બતાવેલ છે. તત્ત્વ તે અતિશય જ્ઞાની જાણે. સંજ્વલન માનના ઉત્કૃષ્ટ પ્રદેશખ ધ નવમે ગુણસ્થાનકે ત્રિવિધ અંધકને હાવાર્થી મેાહનીય સંબધી સમગ્ર દલિકના તેને ક ંઈક ન્યૂન ત્રીજે ભાગ મળવાથી સંજવલન ક્રોધની અપેક્ષાએ સ ંજવલન માનના ભાગ સ ંખ્યાત ભાગ અધિક રૂપ વિશેષાધિક. તૈથકી પુરૂષવેદના ભાગ સખ્યાત ભાગ રૂપ વિશેષાધિક હોય છે. કારણકે સંજવલન માનને મેાહનીયના સમગ્ર દલિકના કઈક ન્યૂન ત્રીજો ભાગ મળે છે. ત્યારે નવમા ગુણુસ્થાનના પહેલા ભાગે નાકષાયના ભાગમાં આવેલ મેહનીયના લિકના કંઈક ન્યૂન અધ ભાગ સંપૂર્ણ પુરૂષને જ મળે છે. તેથી સંજવલન માનની અપેક્ષાએ પુરૂષવેદના સંખ્યાતભાગ અધિક રૂપ વિશેષાધિક છે. તેથી પણ સ ંજવલન માયાના અસંખ્યાતભાગ અધિક રૂપ વિશેષાધિક છે. જો કે પુરૂષવેદ અને સ ંજવલન માયા એ બન્નેને મેાહનીય કને પ્રાપ્ત થયેલ દલિકના કંઈક ન્યૂન Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ પંચસંગ્રહ તૃતીયખંડ અર્ધભાગ મળે છે. પરંતુ કષાય મેહનીય કરતાં નેકષાય મેહનીયને પ્રાપ્ત થયેલ ભાગ તથા-સ્વભાવે જ કંઈક ન્યૂન હોય છે. તેથી અહીં વિશેષાધિકજ ઘટે છે. અને સંજ્વલન માયાને મેહનીયને કંઈક ન્યૂન અર્ધભાગ તથા સંજવલન લેભને મેહનીયને સંપૂર્ણ ભાગ પ્રાપ્ત થાય છે. તેથી માયાની અપેક્ષાએ સંજવલન લેભને પ્રાપ્ત થયેલ દલિક ડબ્બલથી પણ કંઈક અધિક હોય છે. માટે સંખ્યાત ગુણ હોય છે. આયુષ્ય - ચારે આયુષ્ય સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત સ્વભૂમિકા અનુસાર ઉત્કૃષ્ટ યેગસ્થાનમાં વર્તાતા ઉત્કૃષ્ટ સ્થિતિએ બાંધી શકે છે. અને તે વખતે અષ્ટવિધ બંધક જ હોય છે માટે ચારે આયુષ્યને દલિક ભાગ પરસ્પર તુલ્ય હોય છે. નામકમ- ગતિ – નરક અને દેવગતિને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ ૨૮ ના બંધસ્થાનમાં હોવાથી પરસ્પર તુલ્ય અને શેષ ગતિની અપેક્ષાએ અલ્પ છે. અને મનુષ્ય ગતિને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ ૨૫ ને બંધસ્થાનમાં હોવાથી તેમજ તિર્યંચ ગતિને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ ૨૩ ના બંધસ્થાનમાં હોવાથી પ્રથમની બે ગતિના દલિકની અપેક્ષાએ મનુષ્ય અને તિર્યંચ ગતિને પ્રાપ્ત થયેલ દલિક અનુક્રમે સંખ્યાત ભાગ અધિક રૂપ વિશેષાધિક હોય છે. ચારે આનુપૂર્વનું પણ આજ પ્રમાણે હોય છે. બેઈન્ડિયાદિક ચાર જાતિઓને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ ૨૫ પ્રકૃતિના બંધસ્થાનમાં થાય છે. તેથી પરસ્પર તુલ્ય અને એકેન્દ્રિય જાતિને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ ર૩ના બંધ સ્થાનમાં હોવાથી પ્રથમની ચાર જાતિના દલિકની અપેક્ષાએ એકેન્દ્રિય જાતિને પ્રાપ્ત થયેલ ઠલિક સંખ્યાત ભાગ અધિક રૂપ વિશેષાધિક છે. શરીર- આહારક શરીરને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ ત્રીશના બંધસ્થાનમાં હોય છે. અને તેને નામકર્મને પ્રાપ્ત થયેલ દલિમાંથી શરીરને મળેલ ૩૦મા ભાગમાંથી લગભગ ચેથે ભાગ પ્રાપ્ત થાય છે. માટે સર્વથી અલ્પ અને ક્રિયશરીરને નામકર્મને પ્રાપ્ત થયેલ દલિકના ૨૮મા ભાગમાંથી લગભગ ત્રીજો ભાગ મળે છે. માટે આહારકની અપેક્ષાએ ક્રિય દલિકભાગ સંખ્યાતભાગ અધિક રૂપ વિશેષાધિક છે. ઔદ્યારિક શરીરને પ્રાપ્ત થયેલ દલિક નામકર્મને પ્રાપ્ત થયેલ દલિકના ૨૩મા ભાગમાંથી લગભગ ત્રીજા ભાગનું મળે છે. તેથી વૈકિયની અપેક્ષાએ ઔદારિકને મળેલ દલિક ભાગ પણ સંખ્યામભાગ અધિક રૂપ વિશેષાધિક છે, અને તેજસ તથા કાર્મણ શરીરને નામકર્મને પ્રાપ્ત થયેલ દલિકના ૨૩મા ભાગમાંથી લગભગ ત્રીજો ભાગ મળવા છતાં પ્રકૃતિ વિશેષ હેવાથી બીજા નિયમ પ્રમાણે ઔદારિકથી તૈજસ અને કામણ શરીરને દલિક ભાગ અનુક્રમે અસંખ્યાતભાગ અધિક રૂ૫ વિશેષાધિક હોય છે. Page #408 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ ૩૭ સંઘાતનને દલિક ભાગ પણ શરીર તુલ્ય છે. અને ત્રણ અંગોપાંગને દલિક વિભાગ પણ પ્રથમનાં ત્રણ શરીર તુલ્ય જ છે. પરંતુ દારિક શરીરને ઉત્કૃષ્ટ પ્રદેશ બંધ ૨૩ ના બંધસ્થાનમાં અને દારિક અંગોપાંગને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ ૨૫ના બંધસ્થાનમાં હોય છે. બંધન - આહારક આહારક બંધનને પ્રાપ્ત થયેલ દલિક ત્રીજા નિયમ પ્રમાણે અ૫ અને તે થકી આહારક-તેજસ, આહારક-કાર્માણ, તેમજ આડારક-તેજસ-કાર્માણ બંધનને પ્રાપ્ત થયેલ દલિક વિભાગ પ્રકૃતિવિશેષ હોવાથી બીજા નિયમ પ્રમાણે અનુક્રમે અસંખ્યાતભાગ અધિક રૂપ વિશેષાધિક છે. અને તેની અપેક્ષાએ ત્રીજા નિયમ પ્રમાણે વક્રિય–વક્રિય બંધનને પ્રાપ્ત થયેલ દલિક વિભાગ સંખ્યાત ભાગ અધિક રૂ૫ વિશેષાધિક છે. અને તેથી પણ વૈક્રિય–ૌજસ, વૈક્રિય-કાશ્મણ અને વૈકિય-તેજસ-કાશ્મણ બંધનને પ્રાપ્ત થયેલ દલિક વિભાગ એક બંધસ્થાનમાં હોવા છતાં બીજા નિયમ પ્રમાણે અનુક્રમે અસંખ્યાતભાગ અધિક રૂપ વિશેષાધિક છે. અને તેની અપેક્ષાએ ત્રીજા નિયમ પ્રમાણે ઔદારિક-દારિક બંધનને પ્રાપ્ત થયેલ દલિક વિભાગ સંખ્યામભાગ અધિક રૂપ વિશેષાધિક છે. અને તેના કરતાં દારિક-તેજસ, દારિક-કાશ્મણ, દારિક તેજસ-કાશ્મણ, તેજસ-તેજસ, તેજસ-કાશ્મણ અને કાર્મણ-કાર્પણ બંધનને પ્રાપ્ત થયેલ દલિક વિભાગ ૨૩ પ્રકૃતિરૂપ એક બંધસ્થાનમાં હોવા છતાં સ્વભાવ વિશેષથી બીજા નિયમ પ્રમાણે અનુક્રમે અસંખ્યાત ભાગ અધિક રૂપ વિશેષાધિક હોય છે. - પ્રથમનાં પાંચ સંઘયણને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ ર૯ ના બંધસ્થાન રૂપ એક જ બંધસ્થાનમાં હોવાથી તેઓને દલિક વિભાગ પરસ્પર સમાન અને છેવઠા સંઘયણની અપેક્ષાએ અલ્પ હોય છે. તે થકી છેવદ્રા સંઘયણને ઉત્કૃષ્ટ પ્રદેશ બંધ ૨૫ ના બંધસ્થાનમાં હોવાથી ત્રીજા નિયમ પ્રમાણે સંખ્યાત ભાગ અધિક રૂપ વિશેષાધિક છે. મધ્યમનાં ચારે સંસ્થાનને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ ૨૯ પ્રકૃતિરૂપ એક જ બંધસ્થાનમાં હોવાથી આ ચારેને દલિક ભાગ પરસ્પર તુલ્ય અને અન્ય બે સંસ્થાનની અપેક્ષાએ અલ્પ હોય છે. તેથકી પ્રથમ અને હૂંડક સંસ્થાનને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ અનુક્રમે દેવ પ્રાગ્ય ૨૮ ના અને એકેન્દ્રિય પ્રાગ્ય ૨૩ ના બંધસ્થાનમાં હોવાથી ત્રીજા નિયમ પ્રમાણે બંનેને દલિક વિભાગ અનુક્રમે સંખ્યાત ભાગ અધિક રૂપ વિશેષાધિક છે. વર્ણચતુષ્કને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ ર૩ ના બંધસ્થાનમાં જ હોય છે. અને તેના વિશે બે સાથેજ બંધાય છે. તેથી એ ચારેના પિટભેદોમાં પ્રકૃતિ-વિશેષ હોવાથી અસંખ્યાતભાગ અધિક રૂપ વિશેષાધિક દલિક હોય છે. તે આ પ્રમાણે કૃષ્ણ વર્ણને પ્રાપ્ત થયેલ દલિક સર્વથી અલ્પ, તે થકી નીલ-રક્ત-પીત અને શુકલ વર્ણને પ્રાપ્ત થયેલ દલિક અનુક્રમે વિશેષાધિક. એજ પ્રમાણે કટુ રસને પ્રાપ્ત થયેલ દલિક Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ પ‘ચસ’ગ્રહ તૃતીય ખડ અલ્પ છે. અને તેથી તિક્ત-કષાય-આમ્લ અને મધુર રસને પ્રાપ્ત થયેલ દલિક અનુક્રમે વિશેષાધિક છે. દુરભિગંધને પ્રાપ્ત થયેલ દલિક અલ્પ છે. અને તેની અપેક્ષાએ સુરભિગંધને પ્રાપ્ત થયેલ દલિક વિશેષાધિક છે. પરંતુ કમ પ્રકૃતિ ચૂર્ણિ વગેરેમાં સુરભિગંધને પ્રાપ્ત થયેલ દલિક અલ્પ અને દુરભિગ ́ધને વિશેષાધિક ખતાવેલ છે. અહી કોઈ યુક્તિ ન હાવાથી તત્ત્વ કેવળી ગમ્ય. ગુરૂ અને કશને મળેલ લિક અલ્પ અને પરસ્પર તુલ્ય છે. તેનાથી મૃદુ-લઘુ, શીત-રુક્ષ, સ્નિગ્ધ-ઉષ્ણુને મળેલ લિક વિશેષાધિક છે. અને પરસ્પર મખ્ખનુ દલિક તુલ્ય છે. એ વિહાયેાગતિ અને એ સ્વરના ઉત્કૃષ્ટ પ્રદેશમધ ૨૮ ના અંધસ્થાનમાં હાવાથી તેમજ આતપ અને ઉદ્યોતના ઉત્કૃષ્ટ પ્રદેશખંધ ૨૬ ના ૧ જ અંધસ્થાનમાં હાવાથી પરસ્પર તુલ્ય છે. અર્થાત્ અલ્પ-અહુત્વ નથી. આતપ અને ઉદ્યોત વિના છ પ્રત્યેક પ્રકૃતિએની અવાંતર પ્રકૃતિ તેમજ વિાષી પ્રકૃતિ ન હેાવાથી અલ્પ-અહુત્વ નથી. ત્રસ, પર્યાપ્ત, સ્થિર અને શુભ આ ચાર પ્રકૃતિના ઉત્કૃષ્ટ પ્રદેશબધ .૨૫ ના અધસ્થાનમાં છે. અને તેની પ્રતિપક્ષ સ્થાવર, અપર્યાપ્ત, અસ્થિર, અને અશુભ એ ચારના ઉત્કૃષ્ટ પ્રદેશખ ધ ૨૩ ના મધસ્થાનમાં છે. માટે ત્રસાદિ ૪ ને પ્રાપ્ત થયેલ દલિક અલ્પ છે અને સ્થાવરાદિ ચારને મળેલ લિક પાતપાતાની વિધિ પ્રકૃતિથી સ ંખ્યાત ભાગ અધિક રૂપ વિશેષાધિક છે. સૌભાગ્ય, અને આદ્રેયના ઉત્કૃષ્ટ પ્રદેશખ ધ દેવપ્રાયેાગ્ય ૨૮ ના અધસ્થાનમાં છે. તેથી આ એને પ્રાપ્ત થયેલ દલિક અલ્પ છે. અને તેના કરતાં તેની વિધી દૌર્ભાગ્ય અને અનાયના ઉત્કૃષ્ટ પ્રદેશમાંધ ૨૩ ના ખંધસ્થાનમાં હોવાથી સખ્યાત ભાગ અધિક રૂપ વિશેષાધિક છે. સૂક્ષ્મ અને ખાદ્યર તેમજ પ્રત્યેક અને સાધારણ આ બન્ને યુગલનો ઉત્કૃષ્ટ પ્રદેશમ ́ધ ૨૩ ના ખધસ્થાનમાં જ હાવાથી પરસ્પર તુલ્ય છે. અયશકીતિના ઉત્કૃષ્ટ પ્રદેશખ ધ મૂળપ્રકૃતિ-સપ્તવિધ અંધક મિથ્યાદૃષ્ટિને નામકના ૨૩ના અધસ્થાનમાં છે. માટે તેને મળેલ દલિક અલ્પ છે. અને તેનાથી યશકીતિને પ્રાપ્ત થયેલ દલિક સ ંખ્યાતગુણુ હાય છે. કારણ કે યશકીતિના ઉત્કૃષ્ટ પ્રદેશખ ધ દેશમા ગુણસ્થાનકે મૂળ છ પ્રકૃતિના ખંધકને છે. તેથી પ્રાપ્ત થયેલ મૂળ દિલકના લગભગ છઠ્ઠો ભાગ સંપૂર્ણ યશકીતિને જ મળે છે. ગાત્રકમ :- નીચગેત્રને પ્રાપ્ત થયેલ દલિક અલ્પ છે. અને તેનાથી ઉચ્ચ ગેાત્રને પ્રાપ્ત થયેલ લિક સ ંખ્યાતભાગ અધિક રૂપ વિશેષાધિક છે. તેનુ કારણ અસાતા અને સાતામાં બતાવ્યા પ્રમાણે છે. અંતરાય :–દાનાંતરાયને પ્રાપ્ત થયેલ દલિક અલ્પ છે. અને પ્રકૃતિ વિશેષ હાવાથી ખીજા નિયમ પ્રમાણે લાભાન્તરાય, ભાગાન્તરાય ઉપભાગાન્તરાય, અને વીર્યાં તરાયને પ્રાપ્ત થયેલ દલિક અનુક્રમે અસંખ્યાત ભાગ અધિક રૂપ વિશેષાધિક છે. Page #410 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ ૩૯૯ -: જઘન્ય પદે દલિક વિભાગ :ક્રિય, અષ્ટક, આહારદ્ધિક અને જિનનામ તેમજ તિર્યંચ-મનુષ્પાયુષ્ય વિના ૧૦૭ પ્રકૃતિઓને જઘન્ય પ્રદેશબંધ સર્વાલ્પ વીર્યવાળા લબ્ધિ અપર્યાપ્ત સૂક્ષ્મ નિગાદિયાને ઉત્પત્તિના પ્રથમ સમયે અને મનુષ્ય-તિર્યંચાયુષ્યને એજ જીવને પિતાના આયુષ્યના બે ભાગ વ્યતીત થયા બાદ તરત જ આયુષ્યને બંધ શરૂ કરનારને બંધના પ્રથમ સમયે જ હોય છે. તેથી અહીં પ્રકૃતિવિશેષના કારણે અથવા સર્વઘાતીની અપેક્ષાએ દેશઘાતી પ્રકૃતિમાં દલિક વિશેષ પ્રાપ્ત થાય, અને નામકર્મમાં વધુ સંખ્યાવાળા બંધસ્થાનમાં જે પ્રકૃતિ બંધાતી હોય તેના કરતાં ઓછી સંખ્યાવાળા બંધસ્થાનમાં બંધાતી પ્રકૃતિને દલિક અધિક મળે છે. આ હકીકત સર્વત્ર યાદ રાખવી. જ્ઞાનાવરણીય અને અંતરાયમાં જેમ ઉત્કૃષ્ટ પદે અ૫બહત્વ છે. તેમ અહીં પણ છે. અને દર્શનાવરણીયમાં પણ કર્મ પ્રકૃતિ ટકા આદિમાં ઉત્કૃષ્ટ પ્રમાણે જ અલ્પબહત્વ છે પરંતુ કર્મપ્રકૃતિ ચૂર્ણિ આદિના અભિપ્રાયે નિદ્રાને મળેલ દલિક અલ્પ, તેથી પ્રચલા, નિદ્રા-નિદ્રા, અને પ્રચલા-પ્રચલાને પ્રાપ્ત થયેલ દલિક અનુક્રમે અસંખ્યાતભાગ અધિક રૂપ વિશેષાધિક છે. આ વિશેષતા છે. વેદનીય તથા ગોત્રકર્મની પ્રવૃતિઓમાં પરસ્પર અલ્પ બહુત્વ નથી અર્થાત્ કલિક વિભાગ તુલ્ય છે. જ મેહનીય કમ:- અપ્રત્યાખ્યાનીય માનને પ્રાપ્ત થયેલ કલિક અલ્પ છે. તેની અપેક્ષાએ અપ્રત્યાખ્યાનીય કોધ-માયા-લે. પછી પ્રત્યાખ્યાનીય માન–કોધ-માયા-લેભ, ત્યારબાદ અનંતાનુબંધી માન-ક્રોધ-માયા-લેબ અને મિથ્યાત્વને પ્રાપ્ત થયેલ દલિક અનુક્રમે. એક-એકથી બીજા નિયમ પ્રમાણે પ્રકૃતિવિશેષ હોવાથી અસંખ્યાતભાગ અધિક છે. તે થકી પ્રથમ નિયમ પ્રમાણે જુગુપ્સા દેશઘાતી હોવાથી તેને પ્રાપ્ત થયેલ દલિક અનંતગુણ. તેના કરતાં ભય, હાસ્ય-શોક, રતિ–અરતિ અને ત્રણે વેદને પ્રાપ્ત થયેલ દલિક અનુક્રમે અસં ખ્યાતભાગ અધિક છે. અને પરસ્પર તુલ્ય છે. તેથી પણ સંજવલન માન, ક્રોધ, માયા અને લેભને પ્રાપ્ત થયેલ દલિક અનુક્રમે અસંખ્યાત ભાગ અધિક છે. આયુષ્ય કર્મ – તિર્યંચ અને મનુષ્ય આયુષ્યને પ્રાપ્ત થયેલ દલિક પરસ્પર તુલ્ય હોય છે. કારણકે આ બને આયુષ્ય અલ્પ આયુષ્ય અને સર્વાલ્પ વિયવાળા લબ્ધિ અપ પ્ત સૂમ નિગેદિયા છે પિતાના આયુષ્યના બે ભાગ ગયા પછી પ્રથા સમયે બાંધી શકે છે. માટે આની અપેક્ષાએ દેવ તથા નરક આયુષ્યને પ્રાપ્ત થયેલ દલિક અસંખ્યાત ગુણ અને પરસ્પર તુલ્ય હોય છે. કારણકે આ બન્ને આયુષ્યને જઘન્ય પ્રદેશબંધ પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંને હોય છે. અને તેઓને વેગ સૂકમ નિ દિવાની અપેક્ષાએ અસંખ્યાત ગુણ હોય છે. Page #411 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ પંચસંગ્રહ વતીયખંહ નામકમ: તિર્યંચ ગતિને જઘન્ય પ્રદેશ–બંધ તિર્યંચ પ્રાગ્ય ૩૦ ના બંધમાં હોય છે. માટે તેને પ્રાપ્ત થયેલ દલિક અલ્પ છે. અને તેની અપેક્ષાએ મનુષ્યગતિને જઘન્ય પ્રદેશબંધ મનુષ્ય પ્રાગ્ય ૨૯ બંધસ્થાનમાં હોવાથી ત્રીજા નિયમ પ્રમાણે સંખ્યાત ભાગ અધિક હોય છે. તેનાથી દેવગતિને પ્રાપ્ત થયેલ દલિક અસંખ્યાત ગુણ હોય છે. કારણકે દેવગતિને જઘન્ય પ્રદેશબંધ ઉત્પત્તિના પ્રથમ સમયે જિનનામ સહિત દેવપ્રાયોગ્ય ૨૯ ના બંધસ્થાનમાં હોય છે. અને નરક ગતિને પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચને હોય છે. અને મનુષ્ય ગતિને જઘન્ય પ્રદેશબંધ સૂમ નિગોદિયાને ઉત્પત્તિના પ્રથમ સમયે હોય છે. તેથી તેની અપેક્ષાએ દેવગતિ અને નરકગતિ બાંધનારને વેગ અનુક્રમે એક–એકથી અસંખ્યાત ગુણ હોય છે માટે. બેઈન્દ્રિયાદિ ૪ જાતિને જઘન્ય પ્રદેશબંધ ૩૦ ના એક જ બંધસ્થાનમાં હેવાથી એકેન્દ્રિય જાતિની અપેક્ષાએ અલ્પ અને ચારેને પરસ્પર તુલ્ય, અને તેની અપેક્ષાએ એકેન્દ્રિય જાતિને જઘન્ય પ્રદેશબંધ ૨૬ ના બંધસ્થાનમાં હોવાથી તેને મળેલ દલિક સંખ્યાત ભાગ અધિક હોય છે. ઔદારિક, તેજસ અને કાશ્મણ શરીરને જઘન્ય પ્રદેશબંધ ૩૦ ના એકજ બંધસ્થાનમાં છે છતાં ઔદારિકને પ્રાપ્ત થયેલ દલિક અલ્પ છે. અને પ્રકૃતિ વિશેષ હેવાથી બીજા નિયમ પ્રમાણે તેનાથી તૈજસ અને કામણને પ્રાપ્ત થયેલ કર્મ દલિક અનુક્રમે અસંખ્યાતભાગ અધિક હોય છે. વૈકિય શરીરને જઘન્ય પ્રદેશબંધ દેવગતિની જેમ ૨૯ ના બંધસ્થાનમાં હોવાથી લબ્ધિ પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્યને ઉત્પત્તિના પ્રથમ સમયે હોય છે. અને તેને સૂક્ષ્મ નિગેદિયા કરતાં વેગ અસંખ્યાત ગુણ હેવાથી કાર્પણની અપેક્ષાએ કિયને મળેલ દલિક ચેથા નિયમ પ્રમાણે અસંખ્યાતગુણ છે. અને આહારક શરીરને જઘન્ય પ્રદેશબંધ દેવગ્ય ૩૧ ના બંધસ્થાનમાં મુનિને જ હોય છે. અને સંસી અપર્યાપ્ત કરતાં સંશી પર્યાપ્તને વેગ અસંખ્યાતગુણ હોય છે. માટે વૈક્રિય શરીરની અપેક્ષાએ આહારક શરીરને પ્રાપ્ત થયેલ દલિક પણ અસંખ્યાત ગુણ હોય છે. પાંચે સંઘાતન અને ત્રણે અંગોપાંગનું અલ્પબદુત્વ પણ શરીર તુલ્ય જ છે. બંધન - ઔદારિક-દારિક બંધનને પ્રાપ્ત થયેલ દલિક સૌથી અલ્પ છે. અને તેની અપેક્ષાએ ઔદ્યારિક તજસ, ઔદારિક-કાશ્મણ, ઔદારિક-તેજસ-કાશ્મણ, તેજસતેજસ, તૈજસ-કાર્પણ અને કાશ્મણ-કાર્પણ બંધનને પ્રાપ્ત થયેલ દલિક બીજા નિયમ પ્રમાણે પ્રકૃતિ વિશેષ હેવાથી અનુક્રમે અસંખ્યાત ભાગ અધિક છે. અને તેનાથી શરીરમાં બતાવેલ યુક્તિ પ્રમાણે વૈક્રિય-કિ બંધનને પ્રાપ્ત થયેલ દલિક ચોથા નિયમ પ્રમાણે અસંખ્યાત ગુણ છે. તેથી વૈક્રિય-તરસ, વૈકિય-કાશ્મણ અને વૈક્રિય-તેજસ-કાશ્મણને પ્રાપ્ત Page #412 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ ૪om થયેલ દલિક પ્રકૃતિ વિશેષ હોવાથી અનુક્રમે અસંખ્યાત ભાગ અધિક છે. તેના કરતાં આહારક શરીરમાં બતાવેલ યુકિતથી ચોથા નિયમ પ્રમાણે આહારક–આહારક બંધનને પ્રાપ્ત થયેલ દલિક અસંખ્યાત ગુણ છે. અને તેનાથી આહારક-તૈજસ, આહારક-કાર્પણ અને આહારક-જસ-કાશ્મણ બંધનને પ્રાપ્ત થયેલ દલિક પ્રકૃતિ વિશેષ હેવાથી અનુક્રમે અસંખ્યાત ભાગ અધિક છે. વર્ણચતુષ્કના પિતા ભેદનું અલ્પ–બહુત્વ જેમ ઉત્કૃષ્ટ પદે છે. તેમ અહીં પર્ણ છે. ઉદ્યત અને ત્રણ ચતુષ્ક આ પાંચે જઘન્ય પ્રદેશ બંધ ૩૦ ના બંધસ્થાનમાં હોય છે. માટે તેને મળેલ દલિક અ૯પ છે. અને આતપ, સ્થાવર આ બેને જઘન્ય પ્રદેશ–બંધ ૨૬. ના બંધસ્થાનમાં, સૂક્ષ્મત્રિકને જઘન્ય પ્રદેશબંધ ૨૫ ના બંધસ્થાનમાં હોવાથી પોતપિતાની પ્રતિપક્ષ પ્રકૃતિની અપેક્ષાએ આતપ આદિ પાંચે પ્રકૃતિને પ્રાપ્ત થયેલ દલિક સંખ્યાતભાગ અધિક હોય છે. બે વિહાગતિ, સ્થિર ષક અને અસ્થિર ષક આ ચૌદે પ્રકૃતિને જઘન્ય પ્રદેશબંધ તિર્યંચ પ્રાગ્ય ૩૦ ના એક જ બંધસ્થાનમાં હોવાથી પરસ્પર અલ્પબહુત નથી અર્થાત્ સમાન દલિક મળે છે, આતપ અને ઉદ્યોત વિના શેષ છ પ્રત્યેક પ્રકૃતિઓની પેટા પ્રકૃતિ તેમજ વિધિ પ્રકૃતિ ન હોવાથી તેઓનું પણ અલપ-બહુત્વ નથી. ચારે આનુપૂર્વીઓનું ચાર ગતિઓની જેમ અલ્પબદ્ધત્વ યુક્તિથી ઘટે છે, પરંતુ કર્મપ્રકૃતિની ચૂર્ણિ અને ટીકા વગેરેમાં ચારે આનુપૂર્વીઓનું જેમ ઉત્કૃષ્ટ પદે બતાવેલ છે. તેમ જઘન્યપદે પણ અ૫–બહુત બતાવેલ છે. તેનું કારણ બહુશ્રુતે જાણે. જઘન્ય તથા ઉત્કૃષ્ટ પ્રદેશબંધને કારણે સહિત આ દલિક વિભાગ બંધવિધાન ઉત્તરપ્રકૃતિ પ્રદેશબંધ ઉત્તરાર્ધ. માંથી પ્રેમપ્રભા ટીકાના અનુસાર લખેલ છે. તેના વિશેષ જિજ્ઞાસુએ તે ગ્રંથ જે इति अल्पबहुत्व परिशिष्टम् समाप्तम् ॥ ( સ મા . Page #413 -------------------------------------------------------------------------- ________________ પ ૧ ૬ ७ ર ૯ ૧૩ ૧૪ ૧૨ ૧૮ २० ૧ ૨૪ ૨૫ ૨૫ ૨૫ २६ ૨૮ २८ ૨૮ 2 = 23 3R R ૧ ૧ ૩૫ 3} ૩૮ પંક્તિ ૨ ૧૮ B ૨૯ ૨૧ ૧૮ ૩૧ ૨૫ * ૩૨ ૨ ૧૬ ૧૬ ર ૧૨ ૧૩ ૨૧ ૧૧ 3 ૧૨ ૧૪ ૧૫ ૧૫ ૧૩ ૨૦ ૩૨ ૨૧ ૧૪ ૨૮ ર શુદ્ધિ-પત્રક અદ્ધ ०श्वरग० सवेध० सप्तय કવાર. मोहोद એઠના સત્ત सेगं ટીકાતુ મલ્યગિરિ ઉપશાંત માહપ ત छबट्ठि સ્થાનકના चठ बंधगंमि अबंध बहना० ०वीसा અતિ અલ મેને ય જુગુપ્સ ફે વતાં સ તિ ત્યરે અમ ખ્યા અનંત સ કલીને િ ચરના આ ભી ગુણાસ્થા । કે શુદ્ધ ०श्वरपा० संवेध० सत्त य કરવા. मोहोदये આઠના સત્તા एगं ટીકાનુ॰મલયગિરિજી. ઉપશાંતમાહ પ` ત छावट्ठी उ અષસ્થાનકના arian अबंधगे बध्ना० ०वीसा सत्तरस અરિત અલન્ગેાને દય જીગુસા છઠ્ઠું. ફેરવતાં સમ્યગ્દષ્ટિ ત્યારે અપ્રત્યાખ્યા અનતા સમ્યકત્વીને અહિ ચારના આર ભી ગુણસ્થાનક Page #414 -------------------------------------------------------------------------- ________________ ૪૩ અશુદ્ધ ગુણસ્થા છે કે વિસાજના સત્ત માંથી જ बध्नन्ति ગુણસ્થાનકે વિસંયેજના સત્તામાંથી જ बध्नति જે સમયે सत्तरसबंधगे सत्तरसंबंधगे चतुर्विशत्तयः एकविंशतिः અઠ્ઠાવીસ એ શ્રયી શત ની સત્ત અને विशतयो બંધક અબધટ ૦થતુર્વિવારા: एकविंशतिः અઠ્ઠાવીસ કઈ પહેલાં આશ્રયી શતકની સત્તાસ્થાને विशतयो બંધકને અબંધકને બંને दुहओ विसेस પ્રાપ્ત કરે સ્થાનનો नरकगतिहेतुः સપ્તતિકા. विशतिरेकोन બંધસ્થાનકે दुहओ विसेस કરે પ્રાપ્ત સ્થા નો नरकगति तुः સપ્તાતકા विंशति रेकोन બંધ સ્થાનકે पञ्च षड બંધ સ્થાનક નિમિત્ત ડે तेवीसा पज्ज० त्यानुपूर्विक થય બાધે ભેળાતાં सम्मोराल બંધસ્થાનક નિમિત્તવડે तेवीसाऽपज्जा त्यानुपूर्वी થાય બાંધે ભેળવતાં सम्मोगलं Page #415 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ પૃષ્ઠ પંક્તિ અશુદ્ધ શુદ્ધ उदओ पुवि ૭૯ ૫ એક : ૩ . . ૨૩ ૧૧૩ ૧૧૩ ૧૧૩ ૧૧૪ ૧ ૪ 1 उदओपुटिव અક સત્ત સ્થાન ચર ભગ તને एक्के के उवरयबंध ofશક્તિ બધે વિગ્રહગતિમ યંચ તિય અવ્યવસયવાળા સત્તાસ્થાને ચાર ભગવંતને एकेके उवस्यबंधे ત્રિશનિ ત્રિશનિ ૨ બંધે વિગ્રહગતિમાં તિર્યંચ ૧૧૪ ૧૧૪ ૧૧૫ ૧૧૬ ૧૧૭ તિર્ય ૧૧૮ ૧૧૯ ક્ષાયિ અધ્યવસાયવાળા ક્ષાયિક દ્વિચરમ ૧૨૯ દિચ મ પર્યત પર્યત ભગ ભંગ ૧૩૨ ક્ષ શ્રેણિમાં ૧૩૩ પદસં ક્ષપકશ્રેણિમાં પદસંખ્યા મિશ્રા ચૌદ એંશી चोइस उ ०चतुर्दश तु स ऋणं કમિશ્ન ચાદ એશી - चोदसउ चतुर्दशस रुणं ૧૩૬ ૧૪૪ . ૧૪૬ ૧૪૭ ૧૪૮ ૧૪૮ ૧૪૯ ૧૪૮ ૧૪૯ ૧૪૯ ૧૫૦ ૧૫૪ ૧૫૫ : દે ऋणं ऋणं ફળા रुणं चउवीसाइगुणेज्जा कहियाइ પાચે તિર્યંચ મેગ્ય ऋणमेतद् ऋणं चउवीसाइ गुणेज्जा कहियाई પાંચે તિર્યંચગ્ય बारहिया ૩૦ ૧૬૩ ૧૬૩ ૧૬૮ ૧૦ बाराहीया Page #416 -------------------------------------------------------------------------- ________________ ૪૦૫ પૃષ્ઠ અશુદ્ધ ૧૬૮ ૧૭૧ ૧૭૨ ૧૭૭ ૧૭૯ ૧૮૦ ૧૮૧ કરે છે. तिविह...विति સુર્ભાગ-દુભગ -૩સત્તાસ્થને નેયાશીનું સત્તસ્થાને ચલીસ 8 નો રૂઆતનાં બ કીનાં બેઠંથી સ તાને કરતા સિવિદ...વિત્તિ સુભગ-દુર્ભગ - ૩૧સત્તાસ્થાને નેવ્યાસીનું સત્તાસ્થાનો ચાલીસ ૩૦ ના શરૂઆતના બાકીનાં બેમાંથી સાતાને ૧૮૨ ૧૮૩ ૧૮૩ ૧૮૫ ૧૮૫ ૧૮૭ ૧૮૮ ૧૮૮ ૧૯૩ भंगाय અગુરુલઘુ भंगय અગુલધુ દર त्रयाद छठमाइ व - ૧૯૫ ૧૯૬ ૧૯૮ ૧૯૮ ૧૯૮ બાદર त्रयोद छउमा इव તેની તેના મેરુની મેરની ભવાળ વતુ રતિઃ કર્મએ સંબંધેવિ શેષ ભવાળા चतुःसप्ततिः ૨૦૦ ૨૦૧ ૨૦૪ સંબંધે વિશેષ ૨૦૫ ૨૦૭ ૨૦૭ पज्जतिगया दुभग ૨૦૭ ૨૦૯ ૨૦૯ कार्मणनोगी ઓ રિક અહારક અપમત્તે વર્ષ पज्जत्तिगया दूभग कार्मणयोगी દારિક આહારક અપ્રમત્તે ૨૦૯ ૨૧૫ વર્ષ Page #417 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ ૨૧૫ ૨૧૬ ૨૨} ૨૨૮ ૨૨૮ ૨૨૮ ૨૩૦ ૨૩૧ ૨૩૨ ૨૩૫ ૨૪૧ ૨૪૨ ૨૪૫ ૨૪૫ ૨૪૯ ૨૫૦ ૨૫૧ ૨૫૧ પા ૨૫૨ ૨૫૭ ૨૬૧ ૨૬૨ ૨૬૩ ૨૬૩ ૨૬૫ ૨૯ ૨૬૯ ૨૭૦ ૨૭૨ ૨૭૨ ૨૦૪ ૨૭૫ ૨૭૬ ** '' પક્તિ ૧૪ ૨ * * ૐ ૧૭ ૩૧ ૧૪ ૨૩ ૨૪ $ હ ૧૯ ૬ ૧૦ ૧૯ ૪ ૯ ૧૮ ૨૧ Re ૩૦ 22222 G ૧૯ ૨૨ ૨૪ ૨ 3 ૪ } AL ૨૯ ૧૧ ૧૧ ૨૪ ** અશુદ્ધ હવા સાતના સર્વેશ્વ ન મા છે કઈ પણ પ્ર રના આપમિક છ ક્ષાયેષશિક ક્ષકશ્રણીમાં છઠ્ઠ વયિમિશ્ર ܕܕ રાખ ાની તેતાલીશમી સ ાણ જિનાનામ અસ્થિદ્વિક તિય સા અશુવિહાયે. વક્રિય ત્ર ક વક્રિય આહાન ૧. તિય ચાની વાય ૧. મ. વે. મ. નાનવ વ. તિ. ર−૮ ઢાવાની વે. શુદ્ધ હસ્વા સાતની સ ંવૈધ નવમા છઠ્ઠે કાઈ પણ પ્રકારના ઔપમિક છઠ્ઠે ક્ષાયેાપશમિક ક્ષપશ્રેણીમાં . વૈયિમિશ્ર "> રાખવાની તેતાલીશમી સંઘયણ જિનનામ અસ્થિરદ્વિક તિયા અશુવિહાયા॰ વૈક્રિય ત્રસત્રિક વૈક્રિય" અહીંના વે. તિય ચાની વૈક્રિય વે. મ. વે. મ. ના નવ વે. તિ. ૯૨-૮૮ હાવાથી વૈક્રિય Page #418 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ અશુદ્ધ ૨૭૮ ૨૭૯ સત્તસ્થાન ઉત્તર વ. ગુરુસ્થ નકે સત્તાસ્થાન ઉત્તર વૈ. ગુણસ્થાનો ૨૭૯ ૨૮૧ ૨૮૧ ૨૮૨ અઠ્ઠવનને કારણકે અમ્રવનને કારણ કે -૭૫ ૨૮૪ २८६ બને બંને ૨૮૭ ૨૮૯ ૨૯૪ ૨૯૪ ૨૯૮ ૩૦૦ નવાણું ૧૧૫ વ. તિર્યંચના વપ્રિય સર્વ પર્યાપ્તએ પર્યાપ્તિની નવાણું. ૧૧૫ર 4. તિર્યચના વરિય સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તની તિયચના સંવેધ પ્રશસ્ત પ્રકૃતિના ૨૦ વિક્રિય ૩૦૫ ૩૦૯ તિર્યંચના સધ પ્રશસ્તા પ્રકૃતિન ૩૧૧ ૧૨ ૩૪૩ ૩૪૪ ૩૪. ૩૪૫ વૈક્રિય વક્રિય વક્રિય છેડી મનુ ને હેવાથી વિક્રિય ૩૪૫ ૩૫૭ ૩૫ છેડી મનુષ્યને હોવાથી વિક્રિય શ્રુત શ્રતઅજ્ઞાનમાં વૈક્રિય શ્રત શ્રતઅજ્ઞાનમાં વક્રિય ૩૬૧ ૩૬૭ ३९८ ૩૬૯ કાયયોગે કાયોગે ગુણસ્થાનકે સુક્ષ્મસં૫રાય પ્રશ્નોતરી ૩૭૨ રૂ૭૫ ગુણસ્થાનકે સૂક્ષ્મસં૫રાય પ્રશ્નોત્તરી Page #419 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ ३८७ ', 39 ૩૮૮ "" ود પક્તિ 2 6 × 2 ~ 2 ૧૧ ૧૨ ૧૬ ७ ૧૦ roe અશુદ્ધ ગ્રંથકા ના વક્રિય સયમ સ્થાને વાય .. शुद्ध ગ્રંથકારના વૈક્રિયના સંયમસ્થાન વૈક્રિય .. Page #420 -------------------------------------------------------------------------- _