SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસંગ્રહ તૃતીયખંડ આદ કરવા યોગ્ય ગુરુસ્થાનકાના અંકની સ્થાપના આ પ્રમાણે આવે છે-૨૮૮-૬૪ -૩૨-૧૨૮-૨૫૬ સઘળા મળી સાતસે અડસઠ થાય. એટલા પૂર્વોક્ત ઉદ્દયભંગની સ ́ખ્યામાંથી બાદ કરવા. ખાદ કરતાં બાકીના ઉદયભંગની સ`ખ્યા—અર્થાત્ યાગગુણિત ભંગની કુલ સખ્યા આવે છે. અને તે ચૌદ હજાર એકસા આગણાતર થાય છે. જે પહેલાં કહીં ગયા છે. ૧૨૭ હવે શેાધ્યપદાને લાવવાના ઉપાય કહે છે— चवीसाइगुणेज्जा पयाणि अहिगिच्च मिच्छ छन्नउ । સેમાળ ધવનદિ વનીખ્ખિા તત્રો મોઢે ।।૨૮। ૧૫૪ चतुर्विंशत्या गुणयेत् पदान्यधिकृत्य मिथ्यात्वे षण्णवतिम् । રોવાળાં ધ્રુવદૈઃ જીદસ્ય તતઃ શોષયેત્ ॥૧૨૮૫ અ—પ આશ્રર્યોને મિથ્યાત્વે છન્નુના ચાવીસ સાથે ગુણાકાર ગુણુસ્થાનકના સ્થાપ્ય અંકાના ધ્રુવપદ સાથે ગુણાકાર કરવા. ત્યારખાદ પદ્મની કુલ સંખ્યામાંથી શેાધવા—માદ કરવા. કરવા. અને શેષ સરવાળા કરીને - ટીકાનુ॰--પદ્ય આશ્રયી મિથ્યાર્દષ્ટિ ગુણસ્થાનકે છન્નુ ના ચાવીસ સાથે ગુણાકાર કરવા. શા માટે છન્નુને ચોવીસ સાથે ગુણવા? એ પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે-મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે વૈક્રિયમિશ્ર, ઔદ્યારિકમિશ્ર અને કાણુ એ દરેક યોગે અનન્તાનુખ ધિના ઉદય સિવાયની સાતના ઉડ્ડયની એક, આઠના ઉડ્ડયની છે, અને નવના ઉદયની એક, એમ ચાર ચોવીસીએ સભવતી નથી. તેમાં સાતના ઉદયમાં સાત પદ્મ, આઠેના ઉદયમાં આઠે પદ્મ, પર`તુ આર્ટના ઉદયની એ ચોવીસી થાય છે, માટે આઠને મેએ ગુણુતાં સેાળ પદ લેવાં, અને નવના ઉદયમાં નવ પદ, સઘળાં મળી બૌશ પદ થાય, તે બૌશ વૈક્રિયમિશ્ર હિ ત્રણે ચેાગે સભવતાં નથી, માટે ત્રણ સાથે મૌસના ગુણાકાર કરવા, ગુણાકાર કરતાં છન્નુ થાય છે. આ છન્નુ પઢા ચોવીશીઓને આશ્રયીને રહેલ છે, માટે છન્નુના ચોવીસ સાથે ગુણાકાર કરવા કહ્યુ છે, છન્નુને ચોવીસે ગુણુતાં ત્રેવીસસ અને ચાર પદ્મ થાય છે. આ રીતે શેષ સાસાદનાદિ ગુણસ્થાનકાના સ્થાપ્ય અકના પોતપોતાના ધ્રુવપદ્મા સાથે ગુણાકાર કરવા. તે આ પ્રમાણે-સામ્રાઇનસ બધી પૂર્વોક્ત આઠના બત્રીસ સાથે ગુણાકાર કરવા. ગુણાકાર કરતાં મસા છપ્પન્ન થાય. અવિરતિસમ્યગ્દષ્ટિ સબધી બૌસને પાતાના સાઠ પદધ્રુવક સાથે ગુણવા. ગુણુતાં એગણીશસે અને વીશ થાય. પ્રમત્તસ ંબંધી સેાળને પોતાના ચુમ્માલીશ પદ ધ્રુવક સાથે ગુણવા. ગુણતાં સાતસો ચાર થાય. અપ્રમત્તસ`ખ ધી આર્ટને પેાતાના ચુમ્માલીસ ધ્રુવપદા સાથે જીવા, ગુણુતાં ત્રણુસા ખાવન થાય.
SR No.005676
Book TitlePanchsangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1984
Total Pages420
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy