________________
પંચસ ગ્રહ તૃતીયખડ અતર્મુહૂત્ત કાળે અને ઉત્કૃ
૧૪
હાય છે, કેમકે સમ્યક્ત્વથી પડીને આવેલા જીવા જઘન્યથી ષ્ટથી દેશેાન અ પુદ્ગલપરાવર્ત્તન જેટલા કાળે સમ્યક્ત્વાદિ પ્રાપ્ત કરી લે છે.
છ પ્રકૃતિરૂપ ખંધસ્થાનકના ઉત્કૃષ્ટ નિરંતર અંધકાળ એકસો ત્રીસ સાગરોપમ પ્રમાણ છે. કેમકે મિશ્રવડે અતરિત ક્ષાપશમ સમ્યક્ત્વના તેટલા અવસ્થાનકાળ છે તેટલે કાળ ગયા બાદ કોઈ ક્ષષકશ્રેણિપર આરહણ કરે છે, કોઇ મિથ્યાત્વે જાય છે. મિથ્યા
ત્વ પામે ત્યારે ત્યાં અવશ્ય નવનાજ બંધ થાય છે. છના ખધસ્થાનના જઘન્ય બધાળ અંતમુહૂત્ત છે.
ચારના બંધસ્થાનના જઘન્ય ખંધકાળ સમય અને ઉત્કૃષ્ટ અતર્મુહૂત્ત છે. ચારનુ ખ'ધસ્થાન જઘન્યથી એક સમય ઉપશમશ્રણમાં ડાય છે. કેમકે ઉપશમશ્રેણિમાં અપૂર્વ કરણુના ખીજા ભાગના પ્રથમ સમયે ચારનું ખંધસ્થાન બાંધીને પછીના સમયે કાઈ કાળ કરીને દેવલેકમાં જાય ત્યાં અવિરતિ થઈ છ પ્રકૃતિઓના અધ કરે છે. આ અપેક્ષાએ ચારના ખ’ધસ્થાનકના એક સમય જઘન્ય કાળ છે. ઉત્કૃષ્ટથી અંતર્મુહૂત્ત ખંધકાળ છે. કેમકે ચારના અંધ અપૂ`કરણના ખીજા ભાગથી દશમાગુણ સ્થાનક સુધી જ થાય છે. અને તેના સમુદિંતકાળ પણ અંતમુહૂત્ત જેટલેા જ છે. આ પ્રમાણે ચારના અધસ્થાનકની જધન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતમુહૂત્ત સ્થિતિ છે. નવના અને છના ખંસ્થાનકના જધન્યકાળ અ ંતર્મુહૂત્ત અને ઉત્કૃષ્ટ ઉપર કહીં ગયા તેટલે છે.
દશનાવરણીયક નુ નવ પ્રકૃત્યાત્મક સત્તાસ્થાન કાળ આશ્રર્યો અનાદિ અન ંત અને અનાદિ સાંત એમ બે પ્રકારે છે. તેમાં કોઈ પણ કાળે વ્યવચ્છેદ થવાને સંભવ નહિં હાવાથી અભળ્યે આશ્રયી અનાદિ અનતકાળ છે. અને ભભ્યાને કાળાંતરે ક્ષપકશ્રેણિ માંડે ત્યારે નવની સત્તાના વિચ્છેદ્ય થવાનો સંભવ હાવાથી અનાદ્ઘિ સાંત કાળ છે. મધની જેમ સત્તામાં સાહિઁ સાંત ભાંગાના સભવ નથી, કેમકે નવના સત્તાસ્થાનના વિચ્છેદ્યું થિણુદ્ધિ ત્રિકના ક્ષય થાય ત્યારે ક્ષેપકશ્રેણિમાં થાય છે, ત્યાંથી પ્રતિપાત-પડવુ થતા નથી કે જેથી છ થી નવની સત્તાએ જાય, અને સાદિ સાંતના સંભવ થાય,
છ પ્રકૃતિનું સત્તાસ્થાન જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂત્ત જ છે. કેમકે ક્ષેપક શ્રેણિમાં નવમે ગુણુઠાણું થિણુદ્ધિત્રિકની સત્તાના વિચ્છેદ થાય છે, ત્યાંથી ખારમા ગુણુસ્થાનકના દ્વિચરમસમય પ ́ત છની સત્તા હોય છે, તેના સમ્રુતિકાળ પણ અંતર્મુહૂત્ત છે. ક્ષપકશ્રેણિમાં કાઈ પણ આત્માનું મરણ થતું નિહ હાવાથી છની સત્તાના અંતર્મુહૂત્તથી આ કાળ જ નથી, જઘન્ય-ઉત્કૃષ્ટ સરખા જ કાળ છે.
જ
૧ ક્ષયે પશમ સકત્વને છાસઠ સાગરોપમ પ્રમાણ કાળ છે, કંઈ તેટલા કાળ તે સમ્યકત્વે રહી અંત દૂત મિત્રે જઈ ફરી ક્ષયાપશમ પ્રાપ્ત કરી શકે છે અને ફરી છાસઠ સાગરોપમ તે સમ્યકત્તાષિમાં ટકી શકે છે. ત્યારબાદ કાંતા ક્ષપકશ્રેણ માંડે છે, અગર તેા મિથ્યાત્વે જાય છે,