________________
સપ્તતિકા ટીકાનુવાદ
परघायखगइजुत्ता अडवीसा गुणतीस सासेणं । તીમા મરેળ મુન્નોય તિત્ત્વ તિમિળુય જ્ઞાતીસા ॥ ૮૨ ||
पराघातखगतियुक्काऽष्टाविंशतिरेकोनत्रिंशदुच्छ्वा सेन ।
त्रिंशत्स्वरेण सोद्योततीर्था तिर्यग्मनुजेषु एकत्रिंशत् । ८२ ॥
૧
અ—પરાઘાત અને ખગતિયુક્ત અઠ્ઠાવીશના ઉદય થાય છે. ઉચ્છ્વાસ યુક્ત એગણત્રીસ, સ્વરયુક્ત ત્રીશ અને ઉદ્યોત યુક્ત એકત્રીશના ઉદય થાય છે, તિય ચામાં ઉદ્યોતના ઉદયુકત એકત્રીશના ઉદય થાય છે. અને મનુષ્યમાં તીથ કરનામના ઉદય યુક્ત એકૌશના ઉત્ક્રય થાય છે.
ટીકાનુ—પૂર્વની ગાથામાં જે છૌસના ઉદય કહ્યો તેમાં પરાઘાત અને અશુભ વિહાયુગતિ મેળવતાં એઈન્દ્રિયાદિ સઘળા તિયંચ અને મનુષ્યને અડ્ડાર્બોશના ઉદય થાય છે. (અહિં એઇન્દ્રિયનાં ઉદયસ્થાનકા કહેવાના પ્રસ ંગે સામાન્યથી તિય ચ-મનુષ્યાનાં જે ઉદયસ્થાનકા કહ્યાં તે ગ્રંથ-લાઘવ માટે કહ્યાં છે.) આ અŕવીંશના ઉદ્દયમાં એઇન્દ્રિયને યશઃકીર્ત્તિ –અપયશકી, ત્તને ફેરવતાં એજ ભંગ થાય છે, અહિંથી સઘળાં ઉદયસ્થાનકે પર્યાપ્ત નામના ઉદયવાળાને જ હાય છે, એટલે અપર્યાપ્તના ઉદયના ભંગ થતા નથી.
ત્યારબાદ પાણાપાન પર્યાપ્તિએ પર્યાપ્તાને ઉચ્છ્વાસના ઉદય મેળવતાં એગણત્રીશના ઉદય થાય છે. અહિ પણુ પૂર્વવત્ યશકીર્ત્તિ—અપયશકીત્તિ એ એ પદના એ ભંગ થાય છે. અથવા શરીરપર્યાપ્તિએ પર્યાપ્તાને ઉચ્છવાસના ઉદય થતાં પહેલાં કોઈને ઉદ્યોતના ઉદય થાય છે, એટલે અઠ્ઠાૌશના ઉદ્દયમાં ઉદ્યોતના ઉદય મેળવતાં પણ એગણત્રીશને ઉદય થાય છે. અહિં પણ પૂવત્ એજ ભગ થાય છે. સઘળા મળી એગણત્રીશના ઉદયના ચાર ભંગ થાય છે.
ત્યારબાદ ભાષાપર્યાપ્તિએ પર્યાપ્તાને ઉચ્છવાસ યુકત એગણત્રીશના ઉદ્દયમાં મેળવતાં ત્રીશના ઉદય થાય છે. સુસ્વર કે દુઃસ્ત્રર બેમાંથી એકના ઉદય અહિં સુસ્વર-યશ, સુસ્વર-અપયશ, દુઃસ્વર-યશ અને દુઃસ્વર-અપયશ, એમ ચાર ભંગ થાય છે. અથવા સ્પરના ઉદય થતાં પહેલાં ઉચ્છ્વાસ પર્યાપ્તિએ પર્યાપ્તને ઉદ્યોતના ઉદય થાય છે. એટલે પણ તેને ત્રીશના ઉદય થાય છે. અßિ યશકીત્તિ અપયશકીર્ત્તિ સાથે એ ભંગ થાય છે. સઘળા મળી ત્રૌશના ઉદયના છ ભંગ થાય છે.
ત્યારબાદ ભાષાપર્યાપ્તિએ પર્યાપ્તાને સ્ત્રર સહિત ત્રીશના ઉદ્ભયમાં ઉદ્યોતના ઉદય મેળવતાં એકત્રૌશના ઉદય થાય છે. અહિં સુસ્વર-યશ, દુઃસ્વર–યશ, સુસ્વર-અપયશ અને ભગ થાય છે. દુઃસ્વર-અપયશ એમ સુસ્વર-દુસ્વર, યશ-અપયશ સાથે ચાર