SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ સપ્તતિકા ટીકાનુવાદ ૧૯૩ આ એકવીશ પ્રકૃતિના ઉદય વિગ્રડુંગતિમાં વમાન અપયૅપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિયાને હોય છે. અહિં ભાંગા એકજ થાય છે. અપર્યાપ્તાને પરાવર્ત્તમાન પરસ્પર વિધિની શુભ પ્રકૃતિએના ઉદયના અભાવ છે માટે. માદર અપર્યાપ્તાને પણ આજ એકવીશ પ્રકૃતિ વિગ્રહગતિમાં ઉદયમાં હોય છે. માત્ર સૂક્ષ્મનામના સ્થાને ખાદરનામ કહેવુ'. અહિં. પણ એકજ ભ`ગ થાય છે. સૂક્ષ્મ અને માદર અ'ને અપર્યાપ્ત શરીરન્થ એકેન્દ્રયને ઉપરોકત એકવીશમાં ઔદારિકશરીર, હુંડસ’સ્થાન, ઉપઘાતનામ અને પ્રત્યેક કે સાધારણમાંથી એક એમ ચાર ઉમેરતાં અને તિય ચાનુપૂથ્વી દૂર કરતાં ચાવીસના ઉદય થાય છે. અહિં સૂક્ષ્મ-અપર્યાપ્તના પ્રત્યેક અથવા સાધારણ સાથે એ ભંગ થાય છે. એજ પ્રમાણે ખાદર અપર્યાપ્તના પણ એ ભગ થાય છે. આ પ્રમાણે સૂક્ષ્મ અપર્યાપ્તાના તેમજ ખાદર અપર્યાપ્તાના પોતપોતાના ઉદયના ત્રણ ત્રણ ભંગ થાય છે. વિકલેન્દ્રિય, અસંજ્ઞિ અને સજ્ઞિ અપર્યાપ્તને એકવીશ અને છવ્વીસ એમ એ ઉદયસ્થાન હૈાય છે. તેમાં અપર્યાપ્ત એઈન્દ્રિયને ઉડ્ડય પ્રાપ્ત એકવીશ પ્રકૃતિએ આ પ્રમાણે છે–તેજસ, કાણુ, અનુરૂલઘુ, નિર્માણુ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, વર્ણાદિચતુષ્ક, તિય ચગતિ, તિય ચાનુપૂથ્વી, એઇન્દ્રિયજાતિ, ત્રસ, ખાદર, અપર્યાપ્ત, દુગ, અનાદેય અને અપયશ. આ એકવીશ પ્રકૃતિના ઉત્ક્રય વિગ્રહગતિમાં વમાન એઇન્દ્રિયને હાય છે. પરાવત્ત'માન સઘળી પ્રકૃતિએ અશુભ હોવાથી અહિં એકજ ભંગ થાય છે. શરીરસ્થ અપર્યાસ એઈન્દ્રિયને એકવીશમાં ઔદારિકશરીર, ઔદારિક ગેાપાંગ, હું ડસંસ્થાન, સેવાન્ત સંઘયણુ, ઉપઘાત અને પ્રત્યેક એ છ પ્રકૃતિએ ઉમેરતાં અને તિય‘ચાનુ પૃથ્વી દૂર કરતાં છવીસના ઉદય થાય છે. અહિં પણ એકજ ભંગ થાય છે. એ રીતે અપસ એઈન્દ્રિયના પોતાના બે ઉદ્દયસ્થાનના બેજ ભંગ થાય છે. એ પ્રમાણે અપર્યાપ્ત ત્રીન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસન્નિપ ંચેન્દ્રિય અને સન્નિપ`ચેન્દ્રિય માટે પણ સમજવું. માત્ર જાતિનામકમ બદલવું. જેમકે ત્રીન્દ્રિયને ત્રીન્દ્રિયજાતિનામ, ચઉરિન્દ્રિયને ચક્ષુરિન્દ્રિય જાતિનામ ઇત્યાદિ કહેવુ. દરેકને પોતપોતાના ખએ ઉદયસ્થાન આશ્રયી મએ ભંગ કહેવા. માત્ર અપર્યાપ્ત સજ્ઞિને ચાર કહેવા. કારણકે અપર્યાપ્ત સન્નિ મનુષ્ય છે, તેમ તિય ચ પણ છે. એટલે દરેકના ખખ્ખુ ભંગ ગ્રહેણુ કરતાં ચાર ભંગ થાય છે. (આ રીતે અપર્યાપ્ત અસ'જ્ઞિના પણ ચાર ભંગ થઈ શકે છે. કેમકે જેમ અપર્યાપ્ત અસજ્ઞિતિય ચ છે, તેમ અપžપ્ત અસ ંજ્ઞિ મનુષ્ય પણ છે.) પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિયાને ચાર ઉદયસ્થાના હોય છે. અને તે આ પ્રમાણે-૨૧-૨૪ -૨૫-૨૬. તેમાં એકવીશ પ્રકૃતિના ઉદય આ પ્રમાણે છે–તૈજસ, કાણુ, અનુરૂલઘુ, સ્થિર, ૨૫
SR No.005676
Book TitlePanchsangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1984
Total Pages420
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy