________________
સપ્તતિકા ટીકાનુવાદ
प्रत्येकोपघातोरालद्विके षट्सु च संस्थानेषु प्रथमसंहनने । - ઉત્તેજુ પ ર્વત પૂર્વોત્તર રોપ કરવા ; ૮૭ |
અર્થ–પૂર્વોક્ત વીશ અને એકવીશના ઉદયમાં પ્રત્યક, ઉપઘાત, ઉરાલઢિક, છે સંસ્થાનમાંથી એક સંસ્થાન અને પ્રથમ સંઘયણને પ્રક્ષેપ કરતાં છવ્વીસ અને સત્તાવીસ એમ બે ઉદયસ્થાન થાય છે. શેષ ઉદયે પૂર્વે કહ્યા તે જ સમજવા.
ટીકાનુ–પૂવની ગાથામાં કહેલ વિશના ઉદયમાં પ્રત્યેક, ઉપઘાત, દારિકદ્ધિક, છ સંસ્થાનમાંથી એક સંસ્થાન અને પ્રથમ સંધયણ એમ છ પ્રકૃતિને પ્રક્ષેપ કરતાં છવ્વીસ થાય છે. આ છવ્વીસ પ્રકૃતિનું ઉદયસ્થાન કેવલ સમુદ્દઘાતમાં બીજે, હેં અને સાતમે સમયે વર્તમાન દારિક મિશગી સામાન્ય કેવલી મહારાજને હેય છે. અહિં છ સંસ્થાનના છ ભંગ થાય છે.
તીર્થકર ભગવંતના એકવીશના ઉદયમાં પ્રત્યેક આદિ છ પ્રકૃતિએ મેળવતાં સત્તા વિશ થાય છે. આ સત્તાવીશને ઉદય સમુદ્દઘાતમાં બીજે, છ અને સાતમે સમયે વર્તમાન દારિક મિથયેગી તીર્થંકર ભગવાનને હોય છે. તીર્થકર ભગવાનને સમચતુર સંસ્થાનને જ ઉદય હેવાથી અહિં એકજ ભંગ થાય છે.
શેષ અઠ્ઠાવીશ આદિ ઉદયસ્થાનકે ‘પરાધીય વ્યાકુત્તા લાઇવી ઈત્યાદિ પદવડે પૂર્વે કહ્યાં તેજ અહિં સમજવાં. તે આ પ્રમાણે-અનન્તરોક્ત છવીસને ઉદય પરાઘાત અને અન્યતર વિહાગતિ યુક્ત થાય ત્યારે અઠ્ઠાવીશ થાય છે. આ અઠ્ઠાવીશનું ઉદયસ્થાન જેમણે સ્વર અને ઉચ્છવાસને રાધ કર્યો છે તેવા સામાન્ય કેવલી મહારાજને હોય છે. અહિં છ સંસ્થાનને બે વિહાગતિ સાથે ફેરવતાં બાર ભંગ થાય છે.
તેજ અઠ્ઠાવીશ તીર્થંકરનામ યુક્ત એગણત્રીશ થાય છે. આ એગણત્રીશને ઉદય જેમણે સ્વર અને ઉચ્છવાસને રેપ કર્યો છે, તેવા તીર્થકર ભગવંતને હોય છે. તીર્થ". કર ભગવાનને અશુભ સંસ્થાન અને અશુભ વિહાગતિને ઉદય નહિ હોવાથી એકજ ભંગ થાય છે.
૧. અહીં સામાન્ય કેવલિને ૨૮-૨૯ ના ઉદયસ્થાનમાં છ સંસ્થાનના બે વિહાગતિ સાથે ૧ર-૧૨ ભંગ બતાવ્યા છે. પરંતુ સિત્તરિ ચૂર્ણિમાં અને સપ્તતિક ભાષ્ય ગાથા ૧૧૮૧૫૯ ની ટીકામાં સ્વરના રોજ પછી ર૯ ઉચ્છવાસના નિરોધ પછી ૨૮ ને ઉદય હોવાથી તે વખતે કાયાગનો પણ નિરોધ કરવાનો સમય હોવાથી અત્યંત નિરસ લીમડા અને શેરડી સમાન બને વિહાયોગતિના રસ વિનાનાં દલિક માત્રને જ ઉદય હોય છે. પણ ગતિની ચેષ્ટા હોતી નથી તેથી ૨૮ અને ર૯ના ઉદયે સામાન્ય કેવલી મહારાજને ૧૨ ના બદલે ૬ સંસ્થાનના માત્ર છ છ ભંગ જ બતાવેલ છે. તત્વ કેવલિ ગમ્ય