SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ સારસ ગ્રહ ૨૭૩ ૩૧ના ઉચે ૫. તિ. ના ૧૧૫૨. એમ સ મળ્યું ૭૬૦૨ ઉદયભાંગા હૈાય છે. પતિ. ના સ્વર નરક પ્રાચેામ્ય ૩૦ ના ઉચે સા. મ. ના ૧૧૫૨ અને સા. સહિતના ૧૧૫૨ એમ ૨૩૦૪ અને એકત્રૌશના ઉડ્ડયના ૫, તિ. ના ૧૧પર એમ નરક પ્રાગૈાગ્ય ૨૮ ના બધે બન્ને ઉદ્દયસ્થાનના મળી ૩૪૫૬ ઉદયભાંગા હાય છે. ધ્રુવ પ્રાયોગ્ય મધમાં બતાવેલ ઉદયભાંગાએમાં આ ઉદયભાંગાએ પણ આવી જાય છે, માટે સામાન્યથી ૨૮ નામ ધે ૭૬૦૨ ઉદયભાંગા જ હાય છે. સામાન્યથી અહી ૯૨-૮૯-૮૮ અને ૮૬ આ ચાર સત્તાસ્થાનેા હોય છે. પણ ત્રાણુંનું સત્તાસ્થાન હેતુ' નથી. કારણ કે નિકાચિત જિનનામની સત્તાવાળા સભ્યોને જિનનામના બંધ પણ અવશ્ય હોય છે. માટે ત્રાણુની સત્તાવાળા મનુષ્યને દેવ પ્રાયેગ્ય ૨૯ ના જ બંધ હોય છે. પરંતુ ૨૮ ના હાતા નથી. એજ પ્રમાણે દેવ પ્રાચેાગ્ય ૨૮ ના બંધે ૮૯ નું સત્તાસ્થાન પણ હેતુ નથી. ક ગ્રંથના મતે ક્ષયાપશમ સમ્યકત્વ લઇ કોઈ પણ જીવ નરકમાં જતા નથી, તેથી તેમના મતે જે મનુષ્ય પહેલાં નરકાચુ ખાંધી ક્ષયે પશમ સમ્યક્ત્વ પામી નિકાચિત જિનનામ કમ'ના બંધ કરી નરકમાં જવાના હોય તે જ્યારે નરકાભિમુખ છેલ્લી અવસ્થાનુ' અન્તર્મુહૂત બાકી ડાય ત્યારે મિથ્યાત્વે જાય, ત્યારથી નરકમાં ન જાય ત્યાં સુધી અન્તર્મુહૂત" કાલ પન્ત ૮૯ ની સત્તાવાળા તે મનુષ્ય નરક પ્રાયેાગ્યું ૨૮ ના બંધ કરે છે. માટે નરક પ્રાચેાગ્ય ૨૮ ના બધે જ ૮૯ નું સત્તાસ્થાન ઘટે છે. ત્રાણુના સત્તાસ્થાનમાં આહારક ચતુષ્ક અને જિનનામ એ પાંચેની સત્તા હાય છે. એવા જીવા તથાસ્વભાવે મિથ્યાત્વે તેમજ નરકગંતમાં જતા નથી. માટે નરક પ્રાયેાગ્ય ૨૮ ના "ધે પણ ત્રાણુનુ સત્તાસ્થાન ઘટતું નથી. ૮૬ નુ' સત્તાસ્થાન વાયુકાય સિવાય વૈક્રિયશરીરીને તેમજ સમ્યગ્દષ્ટિને અપર્યાપ્ત અવસ્થામાં પણ ઘટતું નથી. માટે વૈક્રિય અને આહારકના ઉયસ્થાનામાં અને અપર્યાપ્તના ઉદયસ્થાનામાં યથાસંભવ ૨૮ ના બધે ૯૨ અને ૮૮ આ બે જ સત્તાસ્થાનેા ઢાય છે. તેથી ધ્રુવ પ્રાયેાગ્ય ૨૮ ના ધે . ૨૧-૨૫-૨૬-૨૭-૨૮ અને ૨૯ આ છ ઉદયસ્થાનામાં ૯૨-૮૮ એ હાવાથી ૧૨, અને ત્રીશના ઉદયસ્થાનમાં ઉપરના છે તેમજ ૮૦ ની સત્તાવાળા એકેન્દ્રિય પર્યાપ્ત પંચેન્દ્રિય તિય ચ અથવા મનુષ્યમાં આવી સવ પસ પૂણ કર્યાં બાદ ૩૦ના ઉદય સ્થાનમાં વતા પહેલીવાર દેવપ્રાયેગ્ય ૨૮ના બંધ કરે ત્યારે ૮૬ નુ' એમ કુલ ત્રણ, એજ પ્રમાણે તિયચને ૩૧ ના ઉદયમાં ૯૨-૮૮ અને ૮૬ એ ત્રણ એમ આઠે ઉત્ક્રયસ્થાને મળી ઉદયસ્થાન ગુણિત ૧૮ સત્તાસ્થાને થાય છે. ૩૫
SR No.005676
Book TitlePanchsangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1984
Total Pages420
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy