________________
સપ્તતિકા ટીકાનુવાદ
૩૫
ઉદયગત વિકલ્પમાં નાખતાં પાંચ ન્યૂન એક હજાર એટલે કે નવસો પંચાણુ. ઉદયવિક૯૫ થાય છે જો મધના ભેદ્દે ભાંગાના ભેદ ન વિવક્ષીએ તે પાંચના ખધે તેમજ ચારના અંધે અને એના ઉદયે થતા ભાંગાએ એક સ્વરૂપવાળા જ છે માટે સઘળા મળી એના ઉદયના ભાંગાએ ખાર જ થાય છે. તથા મધસ્થાનના ભેદ્દે એકના ઉદયના ભાંગાએ પણ એક સ્વરૂપવાળા હાવાથી વાસ્તવિક રીતે તેના ચાર જ ભંગ થાય છે. માટે સાળ ભાંગા પૂર્વકત ઉદયના નવસા સાઠ વિકામાં મેળવતાં નવસા ઇંતેર ઉડ્ડયના વિકલ્પો થાય છે. ર૯
તેજ કહે છે.
वारस दुगोदएहिं भंगा चउरो य संपराएहिं । सेसा तेचिय भंगा नवसय छावत्तरा एवं ॥ ३० ॥
द्वादशद्विकोदयानां भङ्गाश्चत्वारश्च संपरायाणां ।
शेषास्ते एव भंगा : नवशतानि षट्सप्तत्यधिकान्येवम् ॥ ३०॥
અથ એના ઉદયે ખાર ભાંગા, અને ચાર કષાયના ચાર ભાંગા (બંધસ્થાનના ભેદ્દે ભેદ ન વિવક્ષીએ તે) થાય છે. ખાકીના તે પૂર્વ કહ્યા તે જ ભાંગા થાય છે. એમ નવસા અને ઠોતેર ભંગ થાય છે.
ટીકાનુ—મ સ્થાનના ભેઠે ભેદ ન વિક્ષીએ તે એના ઉદયના ખાર વિકલ્પ, અને સંજવલન ચાર કષાયના ઉડ્ડયના ચાર વિકલ્પ થાય છે. ખાકીના ઉદયના વિકા તે પૂર્વ કહ્યા તેજ નવસેા અને સાઠ થાય છે. આ પ્રમાણે સઘળા મળી નવસે અને હેતેર ઉદયના વિકલ્પા થાય છે. ૩૦
હવે મેહનીયકના આ ઉપર કહ્યા તેજ ઉદયના વિકલ્પે ને ગુણુસ્થાનકમાં વિચાર કરતા આ ગાથા યુગ્મ કહે છે—
मिच्छाइ अप्पमत्त तयाण अट्ठट्ठ होंति उदयाणं । चवीसाओ सासाण - मी सअपुव्वाण चउ चउरो ॥ ३१ ॥ चवी सगुणा एए बायरसुहुमाण सत्तरस अण्णे । सव्वैसुवि मोहुदया पण्णसट्टा बारससयाओ ||३२||
मिथ्यादृष्ट्यादीनामप्रमत्तान्तानामष्टावष्टौ भवन्ति उदयानाम् । चतुर्विंशतयः सास्वादन - मिश्रापूर्वाणां चतस्रः चतस्रः ॥३१॥
૧ અાધકને થતા સંજવલનના લાભના ઉદયતા એક ભંગ પણ સ્વરૂપે ભિન્ન નહિ હાવાથી જુદા ગણ્યા નથી, માટે ચારજ ભંગ કથા છે.