SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ કર પંચસ ગ્રહ તૃતીયખડ ઓગણત્રીસ અને ત્રૌશ એમ ત્રણ અંધ સ્થાનક આંધે છે. નરકમાં ઉત્પન્ન થતા તધોગ્ય અઠ્ઠાવીશ ખાંધે છે. દેવગતિમાં ઉત્પન્ન થનાર અઠ્ઠાવીશ, એગણુત્રોશ, ત્રીશ અને એકત્રીશ એમ ચાર અનુધસ્થાન બાંધે છે. ક્ષેપક અને ઉપશમશ્રેણિમાં વત્ત માન એક ખાંધે છે. (તિય ચ પચે દ્રિય યાગ્ય ૨૫–૨–૩૦ અને મનુષ્યગતિયાગ્ય ૨૫–૨૯ એ પ્રમાણે પ્રકૃતિએના બંધ કરે છે. ) આ પ્રમાણે મનુષ્યગતિમાં વમાન યથાયાગ્ય રીતે સઘળાં બધસ્થાનકો ખાંધે છે. તથા તિય ‘ચગતિમાં વમાન શરૂઆતનાં ત્રેવીસ, પચીસ, છવ્વીસ, અઠ્ઠાવીશ, એગણુત્રીશ, અને ત્રીસ એમ યથાસંભવ છે ખ ંધસ્થાના ખાંધે છે. કેમકે તિય ચા પણ ચારે ગતિમાં ઉત્પન્ન થાય છે, એટલે ચારે ગતિ ચગ્ય ઉપરાકત અધસ્થાનકો બાંધે છે. માત્ર તીથ કર અને આહારકદ્ધિક સાથે દેવગતિ ચેાથ્ય એકત્રૌસા બંધ અને શ્રેણિયેાગ્ય એકના અધ એ એ બધસ્થાન તિય ચાને સભવતાં નથી, કારણુ કે તેમાં ચારિત્ર અને શ્રેણિના અભાવ છે. તથા નરકગતિમાં વત્તમાન એગણત્રીસ અને ત્રીસ એ એ તિય ચ અને મનુષ્યગતિચેાગ્ય બધસ્થાન બાંધે છે. કેમકે નારકી મરીને અવશ્ય પર્યાપ્ત સન્નિ તિયાઁચ અને મનુષ્યમાં જ ઉત્પન્ન થાય છે. તે તેને ચેાગ્ય એગણત્રીસનુ અધસ્થાન છે. તથા જે નારકી મરીને શ્રેણિકની જેમ તીથકર થશે તે તીર્થંકર નામ સાથે મનુષ્યગતિ ચગ્ય ત્રીસના બંધ કરે છે. (ઉદ્યોત સાથે તિય ચગતિ ચાગ્ય પણ ત્રીસ ખાંધે છે.) તથા દેવગતિમાં વમાન આત્મા બાદરપોશ એકેન્દ્રિય ચેાગ્ય પચીસ અને છવ્વીસ તથા ચકારથી મનુષ્ય—તિય ચગતિ યોગ્ય ઓગણત્રીસ અને ત્રૌસ એમ ચાર ખધસ્થાન ખાંધે છે. તેમાં ખાદર પર્યાપ્ત પૃથ્વી, અપ અને પ્રત્યેક વનસ્પતિમાં ઉત્પન્ન થનાર પચીશ ખાંધે છે. આતપ સાથે અંધ કરે ત્યારે તેજ પચીશ છવ્વીસ થાય છે. તે છવ્વીસના બંધસ્થાનને ખરપર્યાપ્ત ખાદર પૃથ્વીકાય ચેગ્ય ખાંધતાં ખાંધે છે. એગણત્રીસ અને ત્રૌસના ખંધસ્થાનના વિચાર નારકીની જેમ સમજવા. કેમકે દેવ પણ ગર્ભજ પર્યાપ્ત તિચ અને મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. તેમાં તિય`ચમાં ઉત્પન્ન થતા એગણત્રીસ અને ઉદ્યોત સાથે ત્રીસ, અને મનુષ્યમાં ઉત્પન્ન થતા એગણત્રીસ અને તીર્થંકર નામ સાથે ત્રીસ કપ્રકૃતિએ બાંધે છે. ૫૬ આ પ્રમાણે અમુક અમુક ગતિમાં વમાન આત્મા નામક'નાં કેટલાં ખ"ધસ્થાનક ખાંધે તે કહ્યુ, હવે અમુક કોઈ ગતિ ચગ્ય બંધ કરતાં નામકર્માંનાં કેટલાં અને કયાં બધસ્થાનકા બ ંધાય તેનું નિરૂપણ કરે છે.— asara atatent aडवीसाई सुराण चत्तारि । तिगपणछवीसेगिदियाण तिरिमणुय बंधतिगं ॥ ५७ ॥
SR No.005676
Book TitlePanchsangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1984
Total Pages420
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy