________________
સપ્તતિકા ટીકાનુવાદ
૧૧૫
જઘન્ય |
૮ કાળ
|
કાળ |
અન્તર્મુહૂર્ત
ભાંગે બંધ ઉદય સત્તા ગુણસ્થાનક જ
ત્રિજાવિનાઆય. ૮ને | ૮ | ૮ની ષ્યનાબંધકાળે અંતર્મુ
એકથી સાત
એમ છે આયુષ્ય
આયુષ્યના અને
બંધ કાલે ત્રીજા ૭ નો
સિવાય સાત અને ત્રીજે ૮
મે અને મે માહનીય
અને આ' યુષ્ય વિના જ ! છે ૧૦ મું
સમય
વિના
અંતર્મુહૃત્ત ન્યૂન પૂર્વ ક્રિોડને ત્રીજો ભાગ અધિક છ માસપૂન તેત્રીશ સાગરેપમ
એક
અન્તર્મુહૂર્ત
વેદનીય | ૭ ૪ |૧ ને | સાતને |
સાત
૧૨ મું
અન્ત મુહૂર્ત
અન્તર્મુહૂર્ત
અઘાતિ કર્મ ને
૧૩ મું
અન્ત
| દેશના પૂર્વક્રેડ
વર્ષ
પાંચહેરવા | ! ૧૪ મું ક્ષરપ્રમાણ જઘન્ય પ્રમાણે
અંત
૭ | અબંધ
ઉદય અને સત્તા સાથે બંધને સંવેધ દશમા ગુણસ્થાનક સુધી ઉદય અને સત્તામાં આઠ કર્મો હેવાથી આઠના ઉદયે આયુષ્યના અંધકાલે ત્રીજા સિવાય એકથી સાત ગુણસ્થાનકે આઠ, અને આજ ગુણસ્થાનકોમાં શેષકાલે તેમજ ત્રીજે, આઠમે અને નવમે સાત, અને દશમે મોહનીય અને આયુષ્ય વિના છ કર્મો બંધાય છે, તેથી આઠના ઉદયે આ ત્રણ બંધસ્થાનક હેય.
આઠની સત્તા અગિયારમે પણ હોય છે માટે આઠની સત્તામાં દશમા ગુણસ્થાનક સુધી ઉપરના ત્રણ અને અગિયારમે વેદનીય રૂપ એક કર્મનું એમ કુલ ચાર બંધસ્થાન હોય છે.