SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ સમનિકા ટીકાનુવાદ मीसदुगे कम्मइए अणउदयविवज्जियाउ मिच्छसि । चउवीसाउ ण चउरो तिगुणाओ तो रिणं ताओ ।।१२१॥ मिश्रद्विके कार्मणे अनन्तानुबन्ध्युदयविवर्जिता मिथ्यादृष्टेः। चतुर्विशतयो न चतस्रः त्रिगुणास्ततः रुणं ताः ॥१२१॥ અર્થ–-મિશ્રઢિક અને કામણુકાયને વર્તમાન મિથ્યાટિને અનન્તાનુબંધિના ઉદય વિનાની વિશીએ સંભવતી નથી. માટે ત્રણ ગુણી તે ચાર ચેવિશીઓ Í=શોધવી –બાદ કરવી. ટીકાનુ-કારિકમિશ્ર, વૈક્રિયમિશ્ર અને કામણ એ દરેક વેગે વર્તમાન મિથ્યાટિને અનંતાનુબંધિના ઉદય વિનાની ચાર ચેવિશઓ હોતી નથી. કારણ પહેલાં કહેવાઈ ગયું છે. માટે ત્રણ ગુણી ચાર એટલે કે બાર વિશીઓ અને તેને બસે અાશી ઉદય ભંગે મિથ્યાટિના કુલ ભાંગામાંથી શોધવા-બાદ કરવા. અને પ ત્રેવીસસે અને ચાર શોધવાં ૧૨૧ वेउब्वियमीसम्मि नपुंसवेओ न सासणे होइ । चउवीसचउक्काओ अओ तिभागा रिणं तस्स ॥१२२॥ वैक्रियमिश्रे नपुंसकवेदो न सासादने भवति । चतुर्विंशतिचतुष्कात् अतस्त्रिभागः रुणं तस्य ॥१२२॥ અર્થ-સાસ્વાદન ગુણસ્થાનકે વૈક્રિયમિશ્રયોગે નપુસંક વેદને ઉદય હેતું નથી. માટે તેની ચાર ચેવિશીમાંથી ત્રીજો ભાગ શોધવે. * ટીકાનુ–સાસ્વાદન ગુણસ્થાનકે ક્રિયમિશ્રગે નપુંસકવેદને ઉદય હેતું નથી. તેનું કારણ પહેલાં કહ્યું છે. માટે સાસ્વાદન સંબંધી ચાર ચેવિશીમાંથી તેને બત્રીશ ભંગરૂપ ત્રીજો ભાગ શેધ–બાદ કર. અને પદસંખ્યા બસે છપન શેધવી. ૧૨૨ कम्मयविउविमीसे इत्थीवेओ न होइ सम्मस्स । अपुमित्थि उरलमीसे तच्चउवीसाण रिणमेय ॥१२३॥ कार्मणवैक्रियमिश्रयोः स्त्रीवेदो न भवति सम्यग्दृष्टेः । अपुंस्त्रियौ उरलमिश्रे तच्चतुर्विं शतीनां रुणमेव ॥१२३॥ અર્થ- અવિરતિસમ્યગ્દષ્ટિને કાર્પણ અને ક્રિયમિએ વેદ હૈ નથી. અને ઔદારિકમિન્ને નપુંસક અને વેદ હોતા નથી માટે તેની વીશીના અસંભવિ ભાંગાઓ બાદ કરવા.
SR No.005676
Book TitlePanchsangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1984
Total Pages420
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy