SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ સારસ અહ ૩૦૩ શરીરના ઉત્કૃષ્ટ કાળ ચાર મુહૂત' પ્રમાણ છે. એટલે ઉત્તર વૈક્રિય શરીર બનાવ્યા પછી દેવે તથા તિય ચાને ઉદ્યોત સહિત ૩૦નુ અને મનુષ્ચાને ઉદ્યોત વિના ર૯નું ઉદયસ્થાન હોય તે દરમ્યાન મિશ્ર ગુરુસ્થાનક પામે તે આ જીવાની અપેક્ષાએ આ ઉદયસ્થાનાના ઉત્તર વૈક્રિયના ભાંગાએ પણ હોય, પરંતુ કેઈપણુ ગ્રંથમાં ઉત્તર વૈક્રિય આશ્રયી ભાંગા ખતાવેલ નથી. તેનું કારણ કેવળી ભગવંત જાણે. ત્યાં ર૯ ના ઉદયે સ્વરના ઉદયવાળા દેવતાના ૮ અને નારકના ૧ એમ ૯, ૩૦ ના ઉદયે સ્વરવાળા પં. તિ. ના ૧૧૫૨, મનુષ્યના ૧૧૫૨, એમ (૨૩૦૪) ત્રેવીશસે ચાર માને ૩૧ ના ઉદરે પોંચેન્દ્રિય તિયચના ૧૧૫૨, એમ કુલ (૩૪૬૫) ગ્રેાત્રીશસા પાંસઠ ઉદયભાંગા હાય છે. સામાન્યથી અહીં પણ ૯૨-૮૮ એમ એ અને ત્રણે ઉદયસ્થાને પણ ૨-૨ માટે ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાના ૬, ઉદયભંગવાર આ પ્રમાણે :-૨૯ ના ઉદચે ૯ ભાંગામાં ૨–૨ માટે ૧૮, ૩૦ ના ઉદયના ૨૩૦૪ ઉદયભાંગામાં ૨-૨ તેથી ૪૬૦૮ અને ૩૧ ના ઉદયે પણ ૧૧૫૨માં ૨-૨ માટે ૨૩૦૪, એમ કુલ ઉદયભ’ગ ગુણિત સત્તાસ્થાનેા (૧૯૩૦) છ હજાર નવસા ત્રૌશ હાય છે. સવેષ !—૨૮ ના મધે ૩૦ અને ૩૧ આ ૨ ઉદયસ્થાના છે. ત્યાં ૩૦ નાં ઉદયે ઉપર બતાવેલ ૨૩૦૪ અને ૩૧ના ઉદયે ૧૧૫૨, એમ (૩૪૫૬) ચેાત્રીશા છપ્પન ઉદયભાંગા ઢાય છે. સામાન્યથી ર્ અને બન્ને ઉદયસ્થાને પણ ૨-૨ હાવાથી ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાન ૪ હાય છે, અને ખ'ને ઉદયસ્થાનના દરેક ઉદયભાંગામાં ૨-૨ ઉદયે ૨૩૦૪, એમ ઉદયભ’ગ ગુણિત કુલ હાય છે. ઢાવાથી ૩૦ ના ઉદયે ૪૬૦૮ અને ૩૧ ના સત્તાસ્થાનેા (૬૯૧૨) છ હજાર નવસો ખાર ૨૯ ના બધે દેવા અને નારકની અપેક્ષાએ ર૯ નુ એક જ ઉદ્દયસ્થાન અને ઉપર ખતાવેલ નત્ર ઉદયભાંગા તેમજ સામાન્યથી અને ઉદયસ્થાન ગુણિત સત્તાસ્થાન ૨ હાય છે. અને દરેક ભાંગામાં અને સત્તાસ્થાનેાના સંભવ હોવાથી ઉદયભંગ ગુણિત સત્તાસ્થાના ૧૮ હાય છે. અવિરત સમ્યગ્દષ્ટી ગુણુસ્થાનક ઃ— આ શુશુસ્થાનકે પણ મિશ્ર ગુણસ્થાનકની જેમ મનુષ્ય અને તિયચા માત્ર દેવપ્રાયાગ્ય અને વા તથા નાકે માત્ર મનુષ્ય પ્રાપ્ય અધ કરે છે. પરંતુ અહી જિનનામના બંધના પણ સંભવ હોવાથી મનુષ્યા જિનનામ સહિત દેવપ્રાયાગ્ય ર૯ ના અને ધ્રુવા તથા નારકો જિનનામ સહિત મનુષ્ય પ્રાયેગ્ય ૩૦ ના બંધ પણ કરી શકે છે. માટે સામાન્યથી ૨૮-૨૯ અને ૩૦ આ ત્રણ ખધસ્થાના હોય છે. તેમજ ની
SR No.005676
Book TitlePanchsangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1984
Total Pages420
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy