SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસપ્રહ વતીયખંડ માટે તિર્યંચ-પંચેન્દ્રિયગ્ય ઓગણત્રીશ બાંધતાં પાંચ સંઘયણસાથે, પાંચસંસ્થાનસાથે,શુભ-અશુભ વિહાગતિ સાથે, સ્થિર-અસ્થિર સાથે, શુભ-અશુભસાથે, સુભગ-દુર્ભગસાથે, સુવર-દુરસ્વરસાથે, આદેય-અનય સાથે અને યશકીર્તિ—અપયશકીર્તિ સાથે ફેરવતાં બત્રીસસે (૩૨૦૦) ભંગ થાય છે. એટલે કે સઘળી પ્રકૃતિએ પરાવર્તમાન હવાથી તેઓને વારાફરતી ફેરવતાં ઓગણત્રીશને બંધ બત્રીસ પ્રકારે થાય છે. એ પ્રમાણે મનુષ્ય ગતિગ્ય ઓગણત્રીસને બંધ પણ બત્રીસસે પ્રકારે થાય છે. સઘળા મળી સકસે ભંગ થાય છે. તથા સાસ્વાદનગુણસ્થાનકે વર્તતા એકેન્દ્રિયે વિલેન્દ્રિયો, અસંક્ષિ-સંક્ષિ તિર્યંચ પંચેન્દ્રિયો, મનુષ્યો, ૮ અને નારકીએ ઉદ્યોતનામ કર્મયુકત તિર્યંચગતિગ્ય ત્રીશ પ્રકૃતિને બંધ કરે છે, પરંતુ તથા પ્રકારના અધ્યવસાયના અભાવે તીય કરનામયુક્ત મનુષ્યગતિયોગ્ય ત્રીશ, કે આહારકકિયુક્ત દેવગતિયોગ્ય ત્રશ પ્રકૃતિને બંધ કરતા નથી. અહિં ઓગણત્રીશને બંધ કરતાં જેમ ઉપર બત્રીસ ભાંગા કહ્યા તેમ તિર્યંચગતિયોગ્ય ત્રિીશને બંધ કરતાં પણ બત્રીસ ભાંગા થાય છે. ત્રણે બંધસ્થાનકના સઘળા મળી છનુસે આઠ (૯૬૦૮) ભાંગા થાય છે. અન્યત્ર કહ્યું છે કે "अठ्ठ सया चोसछि बत्तीससया य सासणे भेया । अट्ठावीसाइसु सव्वाणहिय छन्नउइ" એટલે કે–સાસ્વાદ ગુણસ્થાનકે અઠ્ઠાવીશના બંધસ્થાનકના આઠ, એગણત્રીશના બંધસ્થાનકના ચેસડસે અને ત્રીશના બંધસ્થાનકના બત્રીસસે કુલ છ—સે અને આઠ ભંગ થાય છે, સાસ્વાદનગુણસ્થાનકે ઉદયસ્થાનકો સાત છે-તે આ પ્રમાણે-૨૧-૨૪-૨૫૨૬-૨૯ ૩૦-૩૧. તેમાં– એકવીશને ઉદય પર્યાપ્તનામકર્મના ઉદયવાળા બાદર પૃથ્વી, અ... અને પ્રત્યેક વનસ્પતિરૂપ એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરિન્દ્રિય, અસંગ્નિ-સંસિ-તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય અને દેવોને હોય છે. આ સઘળા જેને અપર્યાપ્તાવસ્થામાં શરીરપર્યાપ્તિ પૂર્ણ થતાં પહેલાં સાસ્વાદન હોય છે. સાસ્વાદને લઈને કોઈ પણ છે નરકમાં ઉત્પન્ન થતા નથી માટે નારકને અપર્યાપ્તાવસ્થામાં સાસ્વાદન હેતું નથી, તેથી તદ્વિષયક એકસને ઉદય હોતું નથી. તેમાં એકવીશના ઉદયે એકેન્દ્રિયોના બાદર પર્યાપ્તા સાથે યશકીતિ અને અપયશકીર્તિ ફેરવતાં જે બે ભંગ થાય છે તેજ બે ભંગ અહિં હોય છે, અન્ય કે ભંગ હોતા નથી. કેમકે સૂક્ષમ અને અપર્યાપ્તામાં સાસ્વાદની ઉત્પન્ન થતા નથી. આ કારણથી
SR No.005676
Book TitlePanchsangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1984
Total Pages420
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy