Page #1
--------------------------------------------------------------------------
________________
કી.
દાદી કી હકીકત
T-3
: પોતા: શ્રી હીરાલાલ રસિકદાસ કાપડિn
: સંપાદક: આ. શ્રી વિજ8 મનિન્દ્રસૂરીશ્વરજી મ. સા.
WSRS આ. શ્રી કારિ જ્ઞાનમંદિર-સૂરત
.
For. Persorat & Private Use Only
www.jalnelibrary.org
Page #2
--------------------------------------------------------------------------
________________
|| ચરમતીર્થકર શ્રી મહાવીર સ્વામીને નમઃ | | શ્રી ભદ્ર-વિલાસકાર-અરવિન્દ-ચશોવિજયસૂરિજિનચન્દ્રવિજયાદિ નમઃ |
આચાર્ય શ્રીકારસૂરિ જ્ઞાનમંદિર ગ્રંથાવલિ મૌક્તિક : ૨૮
સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ
ભાગ-૨
(ખંડ-૨) લલિત સાહિત્ય
-: પ્રણેતા :હીરાલાલ રસિકદાસ કાપડિયા
-: સંપાદક :આચાર્ય શ્રી વિજય મુનિચન્દ્રસૂરીશ્વરજી મ. સા.
-: પ્રકાશક :આચાર્ય શ્રી કારસૂરિજ્ઞાનમંદિર
ગોપીપુરા, સૂરત.
For Personal & Private Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
IIIIIIIII
JAIN SANSKRIT SAHITYANO ITIHAS
VOLUME II
Author: KAPADIA HIRALAL RASIKLAL
(
Editor : Ac. Munichandrasuri M. S.
-:પ્રકાશક :આચાર્યશ્રી ૐકારસૂરિ જ્ઞાનમંદિર સુભાષચોક, ગોપીપુરા, સૂરત-૩૯૫૦૦૧
ફોન : ૨૪૨૬પ૩૧, ૨૪૦૧૪૬૮ E-Mail : omkarsuri @rediffmail.com
પ્રાપ્તિસ્થાન ૩ૐકાર સાહિત્યનિધિ
આચાર્યશ્રી ૐકારસૂરિ જ્ઞાનમંદિર વિજયભદ્રચેરીટેબલ ટ્રસ્ટ | | સુભાષચોક, ગોપીપુરા, સૂરત-૩૯૫૦૦૧ હાઈવે, મુ. ભીલડીયાજી (જિ. બનાસકાંઠા) | ફોન : ૨૪૨૬૫૩૧, ૨૪૨૧૪૬૮ ફોન : (૦૨૭૪૪) ૨૩૩૧૨૯
E-Mail : omkarsuri@rediffmail.com સરસ્વતી પુસ્તક ભંડાર
સાન્તાક્રુઝ જૈન તપગચ્છ સંઘ હાથીખાના, રતનપોળ અમદાવાદ-૧ | જૈન દેરાસર માર્ગ, સાન્તાક્રુઝ (વેસ્ટ)
ફોન : ૨૫૩૫૬૬૯૨ મુંબઈ-૪૦૦૦૫૪. ફોન : ર૬૪૯૪૨૩૪
,
li,
IIIIIIIIIII
પ્રકાશન વર્ષ વીર સંવત-૨૫૩૦ વિક્રમ સંવત ૨૦૬૦ ઇસ્વીસન ૨૦૦૪
IIIIIIIII
કિંમત રૂ.૩૦૦-૦૦
: કમ્પોઝ-પ્રિન્ટીંગ-બાઈન્ડીંગ :
ભરત ગ્રાફીક્સ ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રિલીફ રોડ, અમદાવાદ-૧, ફોન : ૨૨૧૩૪૧૭૬, ૨૨૧૨૪૭૨૩
For Personal & Private Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
' !!!! ' ,
,
છે
સ્વ. પ્રો. હિરાલાલ રસિકદાસ કાપડિયા
(૧૮૯૪-૧૯૭૯)
For Personal & Private Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
For Personal & Private Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
AC Shree Omkarsuri Gyan Mandir Granthavali-28
A HISTORY OF THE (JAINA SANSKRIT LITERATURE
VOLUME II
Secular Hiralal Rasikdas Kapadia [M. A.] Formely Lecturer in Mathematics and subsequently Professor of Ardhamagadhi and University Teacher For Ph. D. in Ardhamagadhi
Editor : Ac. Vijay Munichandrasuri
Published by : Acharya Omkarsuri Gyan Mandir - Surat.
For Personal & Private Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
પ્રાણાય
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ” ભાગ- ૧,૨,૩ ડૉ. હીરાલાલ કાપડિયાએ તૈયાર કર્યા હતા.
આ ત્રણ ભાગોનું પ્રકાશન પૂ. આ. ભ. શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મ. સા., પૂ. આ. ભ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ. સા., મુનિપ્રવરશ્રી યશોવિજયજી મ. સા. (હાલ પૂ. આ. ભ. શ્રી યશોદેવસૂરિ મ. સા.) ની પ્રેરણા અને માર્ગદર્શન પ્રમાણે “શ્રી મુક્તિકમલ જૈન મોહન માલા” વડોદરા દ્વારા ઇ. સ. ૧૯૫૬, ઈ. સ. ૧૯૬૭ અને ઈ. સ. ૧૯૭૦માં થયું હતું.
ઘણાં વર્ષોથી દુર્લભ બનેલા આ ગ્રંથોનું પુનઃપ્રકાશન કરતાં અમને ઘણી હર્ષ થાય છે.
પૂ. આ. ભ. શ્રી અરવિન્દસૂરિ મ. સા., પૂ. આ. ભ. શ્રી યશોવિજયસૂરિ મ. સા. આદિના માર્ગદર્શન મુજબ અમારી ગ્રન્થમાલામાં વિવિધ ગ્રન્થો પ્રગટ થતાં રહે છે.
પ્રસ્તુત ગ્રન્થનું સંપાદન પૂ. આ. ભ. શ્રી વિજયમુનિચન્દ્રસૂરિ મ. સા. એ કર્યું છે. તેઓશ્રીએ શ્રી કાપડિયાના લખાણને એ જ પ્રમાણે રહેવા દીધું છે. જ્યાં નવી વિગતો, હકીકતફેર કે સુધારો જરૂરી જણાયો ત્યાં તેઓશ્રીએ ચોરસ કૌંસ [ ] માં સુધારા, ઉમેરા વગેરે મુક્યા છે.
આ પ્રકાશનથી જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ જાણવામાં ઘણી સહાય થશે. અભ્યાસીઓ આ ગ્રંથનો વધુને વધુ ઉપયોગ કરે એ જ અભિલાષા..
આ. કારસૂરિ જ્ઞાનમંદિર ગ્રંથાવલિ આ. ૐકારસૂરિ આરાધના ભવન સુભાષચોક, ગોપીપુરા, સૂરત.
લી. ટ્રસ્ટીગણ
For Personal & Private Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
શ્રી કુન્થનાથસ્વામિને નમઃ
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ
ભાગ ૧,૨,૩ના પ્રકાશનનો સંપૂર્ણ લાભ શ્રી શાન્તાક્રુઝ જૈન તપગચ્છ સંઘ જૈન દહેરાસર માર્ગ, શાન્તાક્રુઝ (વેસ્ટ), મુંબઇ-૪૦૦ ૦૫૪. ફોનઃ ૨૬૪૯૪૨૩૪ (જ્ઞાનદ્રવ્યમાંથી) લીધો છે.
ધન્યવાદ !
લી. પ્રકાશક.
For Personal & Private Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
णमोत्थु णं समणस्स भगवओ महावीरस्स શ્રી સિદ્ધિ વિનય-ભદ્ર-જનક-વિલાસ-ૐકાર-હકાર-અરવિંદ-યશોવિજય-જિનચન્દ્રવિજયેભ્યો નમઃ
સંપાદકીય નિવેદન
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ ભાગ-રનું પ્રકાશન થઈ રહ્યું છે. તે ઘણા હર્ષનો વિષય છે.
પ્રસ્તુત વિભાગમાં પ્રકરણ ૧૮ થી ૩૫ દ્વારા લલિત-સાહિત્યનો પરિચય આપવામાં આવ્યો છે. આમાં તીર્થંકરચરિત્રો (પ્ર.૧૮-૧૯), પુરાણો (પ્ર.૨૦), બૃહસ્પદ્યાત્મક ગ્રંથો (પ્ર.૨૧૨૩), યાશ્રય, અનેક સંધાન અને ચંપૂકાવ્યો (પ્ર.૨૪) ગદ્યબૃહત્ કાવ્યો (પ્ર.૨૫), ગદ્યલઘુકાવ્યો (પ્ર.૨૬), સ્તુતિ-સ્તોત્રો (પ્ર.૨૭-૩૦), પાદપૂર્તિરૂપકાવ્યો (પ્ર.૩૧), અનેકાર્થીસાહિત્ય (પ્ર.૩૨), વિજ્ઞપ્તિપત્રો (પ્ર.૩૩), નાટક આદિ રૂપકો (પ્ર.૩૪) અજૈન લલિતસાહિત્ય ઉપર જૈન વિવરણો (પ્ર.૩૫).
સંસ્કૃત જૈન સાહિત્યનો આ રીતે વિભાગવાર પરિચય આપવાવાળા શ્રી હીરાલાલ કાપડિયા પ્રથમ છે. આ પછી “નૈન સાહિત્ય | ગૃહદ્ તિહાસ' ના ૭ ભાગોમાં આ પ્રકારે સંસ્કૃત-પ્રાકૃત વગેરે ગ્રંથોનો પરિચય અપાયો છે. આ સાત ભાગ ગુજરાતીમાં ૧૦૮ સમવસરણ મંદિર તરફથી પ્રગટ થઈ રહ્યા છે.)
પૃષ્ઠોકો વિષે – પ્રથમ આવૃત્તિ નાના આકારમાં (ક્રાઉન સોળ પેજી સાઈઝમાં) પ્રગટ થયેલી. પ્રસ્તુત આવૃત્તિ મોટા આકારમાં (ક્રાઉન આઠ પેજી સાઇઝમાં) મોટા ટાઇપમાં પ્રગટ થઈ રહી છે, આથી પૃષ્ઠકો બદલાઈ જાય તે સ્વાભાવિક છે. અત્યાર સુધી જ્યાં જ્યાં આ ગ્રંથના પૃષ્ઠકોનો ઉલ્લેખ થયો છે તે પ્રથમ આવૃત્તિના હોય તે સ્વાભાવિક છે. એ પૃષ્ઠોકોનું લખાણ આ આવૃત્તિમાં શોધવું સરળ બની રહે તે માટે દરેક પૃષ્ઠની જે પંક્તિથી જે પૃષ્ઠ (પેજ) શરૂ થતું હોય તેનો નંબર તે જ પંક્તિમાં સામે P લખીને આપ્યો છે. અને દરેક એકી નંબરના પૃષ્ઠમાં મથાળે પ્ર. આ. ( = પ્રથમ-આદર્શ) (ક્રમાંક) નંબર આપ્યો છે.
દાખલા તરીકે પ્રસ્તુતસંસ્કરણના પૃષ્ઠ-૧માં જુના સંસ્કરણનું પેજ-૧ શરૂ થાય છે અને તે દશ પંક્તિ સુધી છે. ત્યાર પછી P ૨ લખ્યું છે ત્યાંથી જુના સંસ્કરણનું પૃષ્ઠ ર શરૂ થાય છે. આ લગભગ સમજવાનું છે. આમાં લીટી અડધી લીટીનો ફરક પડી શકે છે.
For Personal & Private Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
સંપાદકીય નિવેદન
[7]
૭
બને સંસ્કરણના પૃષ્ઠોકો વચ્ચે ગેરસમજ ટાળવા સર્વત્ર અંગ્રેજી ટાઇપના આંકડામાં 1, 2, 3 પ્રસ્તુત નવી આવૃત્તિના પૃષ્ઠોકો આપ્યા છે. અને જુની આવૃત્તિના પૃષ્ઠકો માટે ગુજરાતી અંકના ૧, ૨, ૩, ૪ ટાઈપો વાપરવામાં આવ્યા છે.
પ્રસ્તુત વિભાગના પૃષ્ઠકો જોવા જ્યાં જ્યાં શ્રી કાપડિયાએ ભલામણ કરી છે ત્યાં પ્રાયઃ સર્વત્ર નવા સંસ્કરણના પૃષ્ઠકો અંગ્રેજી ટાઇપમાં આપ્યા છે. જ્યાં ભાગ-૧ના પૃષ્ઠકો આપી જોવાની ભલામણ કરી છે ત્યાં અમે પૃષ્ઠક નવા સંસ્કરણના આપી શક્યા નથી. વાચકોને ઉપરોક્ત પદ્ધતિથી P પછી લખેલા પૃષ્ઠક વડે એ શોધી લેવા વિનંતી.
દાખલા તરીકે પૃ.39 ટિ. ૩ અહીં જુના સંસ્કરણના પૃ. સમજવા. પ્રસ્તુત વિભાગને લગતી પૂરવણી, ઉમેરા વગેરે ભા. ૨ અને ૩ માંથી લઈને તે તે સ્થળે જોડી દેવામાં આવ્યા છે.
નવા નવા ગ્રન્થનું પ્રકાશન, પુનર્મુદ્રણ આદિ વિવિધ સંસ્થાઓ તરફથી થતું હોય છે. આમાંથી પ્રસ્તુત ગ્રન્થ-ઉપયોગી પ્રકાશનોની નોંધ કરી અને જે તે સ્થળે મુક્વાની પદ્ધતિ અમે રાખી છે. મોડેથી મળેલી આવી વિગતો તે સ્થળે નોંધવાની અનુકૂળતા ન હોય ત્યારે પ્રકરણના છેડે કે તે ગ્રન્થમાં અનુકૂળ જગ્યાએ ગમે ત્યાં મુકવામાં આવી છે. તે ગ્રન્થમાં ન મુકી શકાઈ હોય તો (ત્રણ ભાગમાંથી કોઈપણ) અન્ય ગ્રંથમાં મુકાઈ છે.
શ્રી કાપડિયાએ ઘણા સ્થળે ટિપ્પણમાં-“આ બાબતની અમુક વિગત અમે અમુક પૃષ્ઠમાં અમુક ટિપ્પણમાં આપી છે, ત્યાંથી જોઈ લેવી'- એવી મતલબનું લખાણ કર્યું હોય છે. અમે આવા સ્થળે નિર્દિષ્ટ વિગત આપી દઈને સૂચનાત્મક લખાણ દૂર કર્યું છે.
અહીં અમે જુદા જુદા ગ્રંથો ઉપર લખાયેલા નિબંધો, લેખો, ગ્રંથોની નોંધ આપી છે તે બધા અમે જોયા છે એવું નથી. જોયા છે ને બધા વાંચ્યા છે એવું પણ નથી એટલે તે તે લેખકોએ તે તે ગ્રંથ | ગ્રંથકારને કેવો ન્યાય આપ્યો છે તે ખ્યાલ નથી. (જિજ્ઞાસુઓને વિશેષ માહિતી મળે માટે અમે નોંધ આપી છે.) સંપાદકીય ઉમેરણ :
પ્રસ્તુત સંસ્કરણમાં અમે જે વિગતો જોડી છે તે બધી [] ચોરસ કૌંસમાં મુકી છે. ટૂંકમાં તે વિગતો આવી છે. A જે ગ્રંથનો પરિચય ચાલતો હોય તે ગ્રંથની નકલ (પ્રેસકોપી) પ્રાકૃત ટેસ્ટ સોસાયટી વગેરેમાં
હોય તેની વિગત જુઓ પૃષ્ઠ 6,14,17,19,280 વગેરે.
For Personal & Private Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
૮
[8].
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ ભાગ-૨
B તે ગ્રંથનું પ્રથમવાર પ્રકાશન થયું હોય તેની વિગતઃ
પૃષ્ઠ 13, પંક્તિ ૫, 22,30. ૫. ૧૭, 56, પં. ૧૪, 68, ૫. ૨૩, 69, ૫. ૧૧, 115, ટિપ્પણ ૧, 118 ૫. ૧૨, 134, 134 ટિ. ૪, 137, 146 ટિ. ૩, 149, 172 તુ તે ગ્રંથના પુન:પ્રકાશન, પુનર્મુદ્રણની વિગત. 6 ટિ. ૧, 7 ટિ. ૫ - 6, 7, 9 ટિ. ૨. 10.
ટિ. ૧-૨, 23 ટિ. ૨ વગેરે. 'D તે ગ્રંથના અનુવાદ અને વિવેચનની વિગતઃ 11, ટિ. ૧, 19 પં. ૧૬, ટિ. ૫, 22, પં.
૨૦, 29 ટિ. ૩, 33, 48 ટિ. ૯, 50 પં. ૧૩, વગેરે. E તે ગ્રંથ કે ગ્રંથકાર વિષે વિશેષ વિગતઃ પૃ. 6 પંક્તિ ૬, ૨૧, પૃ. 21 પં. ૨૩, 27, .
૧૧ ૪ ટી 02 / 2 & 4 * ; ; R 5 IF તે ગ્રંથનું સંપાદન-સંશોધન કોઈ કરતું હોય તો તેની વિગતઃ 32, 125 ટિ. ૧ G તે ગ્રંથ વિષે વિશેષ જાણવા માટે જુઓઃ પૃ. 126. H તે ગ્રંથનો પરિચય આપતાં લેખ, નિબંધ, ગ્રંથ લખાયા હોય તેની વિગતઃ 4, ટિ. ૨ 6, પં.
૩ 13, ટિ. ૪, 44, 47, પૃ. ૨૩, 59, 72, ટિ. ૩, 73, ટિ. ૪, 82, ટિ. ૩ 87 પં. ૧૮,
103, ટિ. ૧, 122, ટિ. ૨, 183 પં. ૧, 315, ટિ. 7, 129, 131, 135, ટિ, ૧ વગેરે. || તે ગ્રંથના સમાનનામક અન્યગ્રંથો અને તેના કર્તા વિષે: 7, 11, પૃ. ૪, 34 પં. ૧૦, 50,
પં. ૧૮, 21, 63, ૫. ૨ J નૂતન ગ્રંથ સર્જન વિષે 5 ટિ. ૨, 88 ટિ. ૧ K તે ગ્રન્થ ઉપર નૂતન ટીકા રચનાવિષે: 88 ટિ. ૧, 107 ટિ. ૭, 204, વગેરે. L તે ગ્રન્થના પુનર્મુદણ, પુનઃપ્રકાશનની વિશેષતાઓઃ 121 ટિ. ૧ આદિ. M ગ્રન્થકારના જીવન વિષે નિબંધ, પુસ્તક આદિની વિગતઃ 56, ટિ. ૧. N તે ગ્રન્થ વિષે વિશેષ વિગત જાણવા જુઓઃ 73, ટિ. ૪, 126 આદિ. 0 તે ગ્રન્થવિષે સંક્ષેપ, સારની રચના બાબતઃ 137 P તે ગ્રન્થના પ્રકાશન, પુનર્મુદ્રણની વિગતઃ 6 ટિ. ૧, 9 ટિ. ૨, 10 ટિ. ૧ Q નૂતનગ્રંથરચના વિષેઃ 137, 165, 172, 193, 216, 238, 258, 267, 272 ટિ, ૫,
277, 285, 303. R વિશિષ્ટ ગ્રંથોના અને સામયિક આદિના પ્રકાશનની પુનઃપ્રકાશન વિગતઃ 227, ટિ. ૪,
238, 258, 277 5 શ્રીકાપડિયાની ભૂલનો સુધારો. 330
For Personal & Private Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
સંપાદકીય નિવેદન
T પ્રસિદ્ધ થનારા ગ્રંથો વિષે 330 ટિ. ૪.
U અપ્રગટગ્રંથ વિષે, તેની હસ્તલિખિત પ્રતિઓ વિષે વિગતઃ 108, 143, 164, 165, 336, 333
V નૂતનગ્રન્થસર્જન વિષેઃ 5 ટિ. ૨, 88 ટિ. ૧.
W અનુવાદ વિવેચન અપ્રગટ હોય તે વિગત 87 પં. ૧૦
લેખક શ્રી હીરાલાલ રસીકલાલ કાપડિયાનો પરિચય પ્રથમ ભાગમાં આપ્યો છે. જિજ્ઞાસુઓએ ત્યાંથી જોઈ લેવો.
[9]
1
પરિશિષ્ટો :– પ્રથમ ભાગની જેમ જ આ બીજા ભાગમાં પણ ત્રણ પરિશિષ્ટો આપવામાં આવ્યા છે.
પ્રથમ પરિશિષ્ટમાં ગ્રંથકારોની અકારાદિસૂચી અપાઈ છે. પ્રથમ શ્વેતાંબર તથા યાપનીય, પછી દિગંબર અને પછી અજૈન ગ્રંથકારોની સૂચી છે. વાચકોની સરળતા માટે જરૂર જણાઈ ત્યાં ગ્રંથકારના ગચ્છ વગેરેની વિગત કૌંસમાં આપી છે. બીજા પરિશિષ્ટમાં એ જ રીતે ગ્રન્થોની અકારાદિ સૂચી દ્વારા શ્વેતાંબર-યાપનીય, દિગંબર અને અજૈન ગ્રંથોની નોંધ છે.
ગ્રન્થની ટીકા વગેરેના નામોની વિગત તે તે ગ્રંથના નામની સાથે જ અપાઈ છે. જરૂર પડી ત્યાં ટીકાકારના નામ ગ્રંથકારના નામ કૌંસ ( ) માં અપાયા છે.
ત્રીજા પરિશિષ્ટમાં પ્રકાશકસંસ્થા વગેરે વિવિધ નામોની અકારાદિ સૂચી અપાઈ છે. પ્રસ્તુત નવા સંસ્કરણમાં જે જે ગ્રંથ, ગ્રંથકાર, પ્રકાશક આદિ વિગતો જોડવામાં આવી છે તે તે નામોને અકારાદિ સૂચીમાં યોગ્ય સ્થળે ઉમેરી દેવામાં આવ્યા છે.
પ્રથમ સંસ્કરણમાં ‘પૂરવણી'માં આપેલી વિગતો અને ભાગ-૩ માં અપાયેલી ‘શુદ્ધિવૃદ્ધિપત્રક'ની વિગત તે તે સ્થળે જોડી દીધી છે.
ઋણ સ્વીકાર :
પરમકૃપાળુ પરમાત્મા અને યુગહમહર્ષિ પૂ. આ. ભ. શ્રી. ભદ્રસૂરીશ્વરજી મહારાજા અને સંઘ એકતાશિલ્પી પૂ. આ. ભ. શ્રી ૐૐકારસૂરીશ્વરજી મહારાજા આદિની અસીમ કૃપા અને પ્રશાન્તમૂર્તિ પૂ. આ. ભ. શ્રી અરવિંદસૂરિ મ. સા., વાત્સલ્યમૂર્તિ પૂ. આ. ભ. શ્રી યશોવિજયસૂરિ મ. સા. પૂજ્ય ગુરુદેવ મુનિરાજશ્રી જિનચન્દ્રવિજયજી મ. સા. આદિના મંગલ આશીષના પ્રતાપે જ આ સંપાદન કાર્ય શક્ય બન્યું છે. દેવ-ગુરુના ચરણે અનંત
અનંત વંદના.
For Personal & Private Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૦ [10]
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ ભાગ-૨
• પ્રફ જોવાના અને પરિશિષ્ટો તૈયાર કરવામાં પૃષ્ઠોકો બદલવા વગેરે અનેકવિધ કાર્યમાં
અમને અનેક મુનિરાજો, સાધ્વીજી ભગવતીઓ અને શ્રાવક-શ્રાવિકાઓએ શ્રુતભક્તિથી પ્રેરાઈને સહાય કરી છે તે સહુની શ્રુતભક્તિની અનુમોદના ! સંપાદનકાર્ય નિમિત્તે જુદા જુદા અનેક જ્ઞાનભંડારોના અનેક ગ્રંથોનો અમે ઉપયોગ કર્યો
છે તે તે જ્ઞાનભંડારના સંચાલકો વગેરેને ધન્યવાદ ! • પ્રસ્તુત ગ્રંથમાં કોઈ ક્ષતિ જણાય તો ધ્યાન દોરવા વિદ્વાનોને વિનંતી. • જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો મિચ્છામિદુક્કડ. • પ્રસ્તુત ગ્રંથનો ઉપયોગ કરી જૈન સાહિત્યના અણમોલ વારસાને જાણી, પીછાણી, અવગાહી
આત્મતૃપ્તિનો સહુ અનુભવ કરે એ જ મંગલ કામના.
માગસર વદ ૯-૧૦, વિ. સં. ૨૦૬૦, શ્રી પાર્શ્વનાથ ભગવંત જન્મ કલ્યાણકદિન, પાવાપુરી તીર્થધામ, કષ્ણગંજ, જિ-સિરોહી.
લી. આ. ભ. શ્રીમવિજય ભદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન મુનિરાજશ્રી જિનચન્દ્રવિજય મ. સા. ના
વિનેય આ. વિજય મુનિચન્દ્રસૂરિ.
For Personal & Private Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
પૃષ્ઠ
૧૯૪-૨૧૬
૨૧૭-૨૩૮
૨૩૯-૨૫૯
ર૬૦-૨૭૭
૨૭૮-૨૮૫
સંક્ષિપ્ત અનુક્રમણિકા
ખંડ ૨ : ધાર્મિક સાહિત્ય
ઉપખંડ ૧ : લલિત સાહિત્ય વિષય
| પૃષ્ઠ | વિષય પ્રકરણ ૧૮-૩૩ [અ] શ્રવ્ય કાવ્યો ૧ પ્રકરણ ૨૮ : પ્રકરણ ૧૮ :
(8) સ્તુતિ-સ્તોત્રો (ચાલુ) (અ) બૃહત્ પદ્યાત્મક ગ્રન્થો :
પ્રકરણ ૨૯ : જિનચારિત્રો
૧-૧૨ (8) સ્તુતિ-સ્તોત્રો (ચાલુ) પ્રકરણ ૧૯ :
પ્રકરણ ૩૦ : (અ) બૃહત્ પદ્યાત્મક કાવ્યો :
(8) સ્તુતિ-સ્તોત્રો (ચાલુ) જિનચરિત્રો (ચાલુ)
૧૩-૩૨ | પ્રકરણ ૩૧ : પ્રકરણ ૨૦ :
(8) જૈન તથા અજૈન (આ) બૃહત્ પદ્યાત્મક કાવ્યો : પુરાણો ૩૩-૪૭ કૃતિઓનાં પાદપૂર્તિકૃત કાવ્યો પ્રકરણ ૨૧ :
પ્રકરણ ૩૨ : (ઈ) બૃહત્ પદ્યાત્મક ગ્રન્થો :
() અનેકાર્થી કૃતિઓ પ્રકીર્ણક, ચારિત્રો, પ્રબન્ધો અને કથાઓ ૪૮-૭૯
પ્રકરણ ૩૩ :
(એ) વિજ્ઞપ્તિપત્રો પ્રકરણ ૨૨ : (ઈ) બૃહત્ પદ્યાત્મક ગ્રન્થો :
પ્રકરણ ૩૪ : (આ) દશ્યકાવ્યો પ્રકીર્ણક ચરિત્રો, પ્રબન્ધો
કિવા નાટકાદિ રૂપકો અને કથાઓ (ચાલુ)
પ્રકરણ ૩૫ : ૮0-100
(ઈ) અજૈન લલિત સાહિત્યનાં પ્રકરણ ૨૩ :
જૈન સંસ્કૃત વિવરણી () બૃહત્ પદ્યાત્મક ગ્રન્થો :
પરિશિષ્ટ ૧ : ગ્રન્થકારોની સૂચી પ્રકીર્ણક ચરિત્રો, પ્રબન્ધો
(અ) શ્વેતામ્બર અને યાપનીય અને કથાઓ (ચાલુ)
- ૧૦૧-૧૧૯
(આ) દિગંબર પ્રકરણ ૨૪ :
(ઇ) અજૈન () દ્વયાશ્રય-કાવ્યો, અનેકસન્ધાન
પરિશિષ્ટ ૨ : કાવ્યો અને ચપૂઓ
૧૨૦-૧૩૨
| ગ્રન્થો અને લેખોની સૂચી પ્રકરણ ૨૫ : -
(અ) શ્વેતાંબર અને યાપનીય (૧) બૃહત્ ગદ્યાત્મક ગ્રન્થો ૧૩૩-૧૪૯
| (આ) દિગંબર પ્રકરણ ૨૬ :
(ઇ) અજૈન (ઉ) લઘુ પદ્યાત્મક કૃતિઓ ૧૫૦-૧૭૨ | પરિશિષ્ટ ૩ : પ્રકરણ ૨૭ :
પ્રકીર્ણક વિશેષનામો (8) સ્તુતિ-સ્તોત્રો
૧૭૩-૧૯૩] સંકેત સૂચિ
૨૮૬-૩૯૩
૩૦૪-૩૧૮
૩૧૯-૩૪)
૧-૨૪ ૧-૧૫ ૧૬-૨૦ ૨૧-૨૪
૨૫-૮૬ ૨૫-૭૧ ૭૨-૮૧ ૮૧-૮૬
૮૭-૧૩૧ ૧૩૧-૧૩૨
For Personal & Private Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
વિસ્તૃત વિષય પ્રદર્શન
વિષય
પ્રકાશકીય
સંપાદકીય
સંક્ષિપ્ત અનુક્રમણિકા વિષય પ્રદર્શન ઉપોદ્ઘાત (અ) નિવેદન
વિભાજન
યોજના
દ્વિતીય ખંડના ચાર ઉપખંડનું રેખાદર્શન શ્રવ્ય કાવ્યના પાંચ વિભાગો કાવ્યોના નિરૂપણ અંગે ચાર પ્રશ્નો અને તેનો ઉકેલ
દૃશ્ય કાવ્યોના વર્ગો નહિ પાડવાનું કારણ વિજ્ઞપ્તિપત્રોનું બાહ્ય સ્વરૂપ વિજ્ઞપ્તિપત્રોનું આંતરિક સ્વરૂપ (આ) મૂલ્યાંકન
પદ્યાત્મક કાવ્યના પ્રકારો અને ઉપપ્રકારો હૈમ કાવ્યાનુશાસનમાં કાવ્યોનું વર્ગીકણ ગુજરાતી કવિતાઓના શ્રી રામનારાયણ પાઠકે સૂચવેલા પ્રકારો અને ઉપપ્રકારો અને એની સમજણ અંગ્રેજી સાહિત્યનાં વિશિષ્ટ સ્વરૂપો મહાકાવ્ય ઇત્યાદિનાં ઉદાહરણો સાહિત્યનાં સ્વરૂપોની પ્રા.કા.બ. વ્યાસે
કરાવેલી ઝાંખી
મધ્યાકીલન તથા વર્તમાન ગુજરાતી પદ્યાત્મક સાહિત્યનાં સ્વરૂપો સંબંધી ડો.મં.૨. મજમુદારનું વિસ્તૃત વક્તવ્ય
પૃષ્ઠાંક | વિષય
4 | જિનચરિત્રો
6-10
‘ભરત’ ક્ષેત્રની આપણી વર્તમાન
11 | ચોવીસીને અંગેની વિવિધ બાબતો 12-38 | ઋષભદેવાદિનાં ચરિત્રો, પુરાણો અને ચંપૂ
39-76
રામચન્દ્રાદિનાં જૈન તથા અજૈન ચરિત્રો
1-4
૧
૧-૪
૨
૨
૪-૩૬
૪-૭
૪-૫
કુમારપાલ સંબંધી સાહિત્ય
સોળ સ્વતંત્ર કૃતિઓ
દસ પ્રાસંગિક કૃતિઓ
ગેય' કાવ્યો
૫-૬
૬
જયદેવ એન એમનું ગીતગોવિન્દ
૨-૩ | જૈન ‘ગેય’ કાવ્યો
૩ | સ્તુતિ-સ્તોત્રોનું દિગ્દર્શન અને પ્રણેતાઓ ૩-૪ | પૂર્વકનું પરિશીલન ૪- | અર્થ અને પર્યાય
સંપાદનો અને લેખો
હાથપોથીઓ
છેતાળીસ પ્રકાશનો
પૃષ્ઠાંક
૭-૮
ત્રણ અપ્રકાશિત રચનાઓ ૭ | જૈનસ્તોત્રસન્દોહ (ભા.૧-૨) સ્તોત્રકર્તી મેરુલક્ષ્મી ત્રણ લેખિકાઓ
૭ – વિશેષતા
For Personal & Private Use Only
૭-૮
८
2-2
૯-૧૦
૧૧-૧૮
૧૧-૧૨
ભાષા, વિષય, સંગીત અને પ્રણેતાઓ ૧૨-૧૩ ‘સહસ્રનામ’ સ્તોત્રો
૧૩
સરસ્વતી દેવીનાં સ્તુતિસ્તોત્રો
૧૪-૧૫
ચિત્રબન્ધસ્તોત્ર
૧૫-૧૬
૧૬
૧૬
2
૧૦
૧૦-૧૧
૧૦-૧૧
૧૧
૧૬-૧૭
૧૭-૧૮
૧૮
૧૮
૧૮
૧૮
Page #16
--------------------------------------------------------------------------
________________
૨૯
- ૩૨
૨૧-૨૨
૨૧-૨૨
લા
વિષય પ્રદર્શન
[13] . ૧૩ પાદપૂર્તિરૂપ કાવ્યો કિવા સમસ્યાકાવ્યો ૧૮-૨૮ | પ્રાચીનતમ વિજ્ઞપ્તિપત્ર સમસ્યા એટલે શું ? ૧૮-૧૯ | વિજ્ઞપ્તિપત્રો અંગે કોષ્ટક
૨૯-૩૧ ઉદ્ભવ ક્યાં અને શાથી?
૧૯ | | વિજયસેનસૂરિ, વિજયદેવસૂરિ, પાદપૂર્તિરૂપ અલંકારનો પ્રારંભ ૧૯ | વિજયસિંહસૂરિ, અને વિજયપ્રભસૂરિની ઉત્તમ રચનાનું સ્વરૂપ
જીવનરેખા
૩૧-૩૨ પાદપૂર્તિરૂપ કાવ્યોની નોંધ
અનુપલબ્ધ નાટકો
૩૨ અજૈન કૃતિઓની પાદપૂર્તિઓ ૨૦-૨૩
રામચન્દ્રકૃત રૂપકો પાંચ મહાકાવ્યોની પાદપૂર્તિ ૨૦-૨૧
ત્રણ જૈન શ્વેતાંબર ગૃહસ્થોની કૃતિઓ ૩૨ અજૈન સ્તોત્રોની પાદપૂર્તિ
અજૈન કૃતિઓનાં વિવરણો ૩૨-૩૪ મહિમ્ન સ્તોત્રની પાદપૂર્તિ
રઘુવંશ વગેરે પાંચ મહાકાવ્યોનાં જૈન પ્રકીર્ણક સમસ્યાપૂર્તિ
વિવરણોની સંખ્યા અને રચનાવર્ષ ૩૨-૩૩ પાદપૂર્તિના અન્ય પ્રકારો
મેઘદૂત અને ઋતુસંહારનાંવિવરણો ૩૩ વ્યાકરણની પાદપૂર્તિ
ભટ્ટિકાવ્ય ઉપરની જયમંગલા ટીકા કોશની પાદપૂર્તિ
૩૪ જૈન કૃતિઓની પાદપૂર્તિ
રાઘવપાંડવીયની બે ટીકા
૩૪ ૨૪-૨૮ ઉવસગ્ગહરને કલ્યાણકંદની પાદપૂર્તિ ૨૪
ગઉડવહ ઉપર હરિપાલકૃત ટીકા કલ્યાણમન્દિર સ્તોત્રની ૧૩ પાદપૂર્તિ ૨૪-૨૫
નલચંપૂનાં ચાર વિવરણો ભક્તામર સ્તોત્રની ૨૩ પાદપૂર્તિ ૨૫-૨૬
વાસવદત્તા અને કાદંબરીની એકેક ટીકા ૩૪ સંસાદાવા, સ્નાતસ્યા, સકલકુશલ
ઘટકર્પરાદિ આઠ ખંડકાવ્યોની ટીકાઓ વલ્લી, રત્નાકરપંચવિંશતિકા, જ્ઞાન
ભર્તુહરિ, અમરુ અને મયૂરકૃત શતકોની પંચમીની સ્તુતિ અને વરકનકની
ટીકા પાદપૂર્તિઓ
૨૬-૨૭
| મહિમ્નસ્તોત્ર વગેરે ચાર સ્તોત્રની ટીકા ૩૪ પ્રકીર્ણક પંક્તિઓની પાદપૂર્તિ ૨૭ | ગાયત્રીનું ભારતીય દર્શનો અનુસાર જૈન પાદપૂર્તિઓનો રચનાકાળ ૨૭-૨૮ વિવરણ અનેકાર્થી સાહિત્ય અને એના ચાર વિવરણોનાં સામાન્ય અને વિશિષ્ટ પ્રકારો
૨૮ | | નામો અને દ્વિતીય પરિશિષ્ટ ૩૪-૩૫ જયસુન્દરની શતાર્થી : - ૨૮ | જાતજાતની વિશિષ્ટતાઓની પૃષ્ઠકપૂર્વક માનસાગરીય શતાર્થીની રૂપરેખા ૨૮-૨૯ નોંધ સાક્ષરોને વિજ્ઞપ્તિ ઈત્યાદિ ૩૫-૩૭ ૩૪ વિજ્ઞપ્તિપત્રો
૨૯-૩૧ | | ઉપખંડ ૨-૪નાં ચૌદ પ્રકરણોનાં નામો ૩૬ તાડપત્ર અને કાગળો ઉપરનાં
મુ0 ક0 જૈ. મો. માલાના સંચાલકોને વિજ્ઞપ્તિપત્રો
૩૧ | અભ્યર્થના
=
=
૩૪
૩૪
For Personal & Private Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૪
[14].
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ ખંડ-૨ પૃ. ૧-૩૪૦ સટિપ્પણ મૂલ પૃ. ૧-૩૪૦ (અ) જૈન કાવ્યો અને એનાં વિવરણો
પૃ. 1-303 (૩) શ્રેન્ચ વ્યિો પૃ. 1-12 પ્રકરણ ૧૮ : (અ) બૃહત્ પદ્યાત્મક ગ્રન્થો :
વિષય
પૃષ્ઠાંક | વિષય
પૃષ્ઠોક
૫-૬
*
*
*
*
*
છે
કાવ્યના પ્રકારો અને ઉપપ્રકારો ૧-૩| બે આદિનાથ ચરિત્ર : લલિત સાહિત્યના એક અંગરૂપ કાવ્યનું | વિનયચન્દ્રકૃત અને અજ્ઞાત કર્તુક લક્ષણ
૧ ચાર આદિનાથ-પુરાણ અને એના કાવ્યના બે વર્ગ : શ્રવ્ય અને દૃશ્ય ૧ | કર્તાઓ : ચન્દ્રકીર્તિ, શાન્તિદાસ, શ્રવ્ય કાવ્યના પદ્યાત્મકાદિ ત્રણ પેટાવર્ગ ૧| સકલકીર્તિ અને હસ્તિમલ્લ પદ્યાત્મક શ્રવ્ય કાવ્યના બે પ્રકાર :
અરુણમણિનું અજિતનાથ-પુરાણ એકાશ્રય અને કયાશ્રય
૧-૨ | ત્રણ સંભવનાથ-ચરિત્ર અને એના કર્તા : એકાશ્રય કાવ્યના બે પ્રકાર : એક- તેજપાલ, મેરૂતુંગસૂરિ અને અજ્ઞાત સન્ધાન-કાવ્ય અને અનેક-સન્ધાન-કાવ્ય ૧-૨ | અજ્ઞાતકર્તક અભિનન્દન સ્વામિચરિત્ર શ્રવ્ય બૃહત્ પદ્યાત્મક કાવ્યનું પરિમાણ | બે અજ્ઞાતકર્તક સુમતિનાથચરિત્ર અને એ કાવ્યોનો વિષય
| દેવસૂરિકૃત પદ્મપ્રભચરિત્ર એક-સન્ધાન લઘુ કાવ્યોમાં
| બે અજ્ઞાતકર્તક સુપાર્શ્વનાથચરિત્ર ખંડકાવ્યાદિનો અન્તર્ભાવ
૨ | દસ ચન્દ્રપ્રભચરિત્ર અને એના દશ્ય કાવ્યો કિવા રૂપકોની દૈભાષિકતા ૨ | કર્તાઓ : દિ. અસગ, અશ્વસેન કાવ્યરૂપ વૃક્ષની શાખા ઈત્યાદિ
વીરનન્દિ, દેવેન્દ્ર, સર્વાનંદસૂરિ, યશકીર્તિ, દર્શાવનારું કોષ્ટક
| શુભચન્દ્ર, દામોદર અને બે અજ્ઞાત ૭-૮ જૈન તીર્થકરોનાં ચરિત્રોથી પ્રારંભ
અગાસદેવકૃત ચન્દ્રપ્રભપુરાણ કરવાનું કારણ
૪| અજ્ઞાતકર્તૃક સુવિધિનાથ ચરિત્ર પુરાણો વિષે સ્વતંત્ર વિચારણા
૪ | અજ્ઞાતકર્તૃક શીતલનાથચરિત્ર પદ્માનન્દ-મહાકાવ્ય કિંવા જિનેન્દ્રચરિતની | ત્રણ શ્રેયાંસનાથચરિત્ર અને એના રૂપરેખા તેમ જ એને અંગેનાં વૃત્તિ, કર્તાઓ : હરિભદ્રસૂરિ, માનતુંગસૂરિ ટિપ્પણ અને ગુજરાતી ભાષાંતર ૪-૫ અને અજ્ઞાત
૮-૧૦ વાગ્લટત ઋષભદેવચરિત્ર | સુરેન્દ્રકીર્તિકૃત શ્રેયાંસપુરાણ
૧૦
For Personal & Private Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૨
વિષય પ્રદર્શન
[15] ૧૫ વર્ધમાનસૂરિકૃત વાસુપૂજ્યચરિત ૧૦ | અજ્ઞાતકર્તક અનન્તનાથચરિત્ર - ૧૧ વાસુપુજચરિય
૧૦| વાસવસેનકૃત અનન્તનાથ-પુરાણ ૧૧ અજ્ઞાતકર્તક ચરિત્ર
૧૦ | બે ધર્મનાથચરિત્ર અને એના કર્તાઓ : જ્ઞાનસાગરકૃત વિમલનાથચરિત્ર ૧૦] હરિશ્ચન્દ્ર અને નેમિચન્દ્ર
૧૧-૧૨ બે પુરાણો અને એના કર્તાઓ :
ધર્મશર્માલ્યુદયનો મરાઠી ભાવાર્થ કૃષ્ણજિષ્ણુ અને રત્નનન્દિ
૧૧ | સકલકીર્તિકૃત ધર્મનાથ પુરાણ ૧૨ પૃ. 13-32 પ્રકરણ ૧૯ : (અ) બૃહત્ પદ્યાત્મક ગ્રન્થો :
જિનચરિત્રો (ચાલુ) ચાર શાન્તિનાથચરિત્ર અને કર્તાઓ : | અજ્ઞાતકર્તૃક નમિનાથ ચરિત્ર
૧૭ માણિક્યચંદ્રસૂરિ, અજિતપ્રભસૂરિ,
બાર નેમિનાથ ચરિત્ર
૧૭-૧૯ મુનિદેવસૂરિ અને મુનિભદ્રસૂરિ ૧૩ | કર્તાઓ : વાડ્મટ, રત્નપ્રભસૂરિ, આઠ શાન્તિનાથ-પુરાણ
૧૪ | ઉદયપ્રભસૂરિ, કીર્તિરાજ, હરિષણ, કર્તાઓ : અસગ, ગુણસેન, બ્રહ્મજયસાગર, શ્રીવિજય, ગુણવિજયગણિ, બ્રહ્મદેવ, શાન્તિકીર્તિ, શ્રીભૂષણ, સકલકીર્તિ ભોજસાગર, તિલકાચાર્ય, નરસિંહ વ. બે કુન્થનાથચરિત્ર કર્તાઓ :
બે અજ્ઞાત
૧૭-૧૮ વિબુધપ્રભસૂરિ અને અજ્ઞાત
૧૪ | બે નેમિનાથપુરાણ કર્તાઓ : બે અરનાથચરિત્ર : શ્રીવલ્લભકૃત વ. ૧૪ | બ્રહ્મ-નેમિદત્ત અને મંગલદાસ મલ્લિનાથ સ્ત્રી હતાં એ બાબત મતભેદ ૧૪ | અગિયાર પાર્શ્વનાથચરિત્ર
૧૯-૨૨ ત્રણ મલ્લિનાથચરિત્ર કર્તાઓ :
કર્તાઓ : પદ્મસેનસૂરિ, વિનયચન્દ્ર, વિજયસૂરિ અને શુભવર્ધન ૧૫ | ‘વાદિરાજસૂરિ, સર્વાનન્દનસૂરિ, ચાર મલ્લિનાથપુરાણ કર્તાઓ :
માણિક્યચન્દ્રસૂરિ, સર્વાનન્દસૂરિ, પંપ, પ્રભાચન્દ્ર, સકલકીર્તિ અને નાગચન્દ્ર ભાવદેવસૂરિ, વિનયચન્દ્ર, અજ્ઞાત, પાંચ મલ્લિનાચરિય
૧૫ | પાસુન્દર, હેમવિજય અને ઉદયવીરગણિ ૧૯-૨૨ ત્રણ મુનિસુવ્રતચરિત્ર કર્તાઓ :
વાદિરાજસૂરિની કૃતિઓ ૧૯-૨૦ મુનિરત્નસૂરિ, વિનયચન્દ્ર અને પદ્મપ્રભ ૧૬-૧૭ પાંચ પાર્શ્વનાથપુરાણ છ મુનિસુવ્રતપુરાણો
કર્તાઓ : ચન્દ્રકીર્તિ, પદ્મસુન્દર, કર્તાઓ : અદાસ, કૃષ્ણદાસ, કેશવસેન, | પદ્મસેનસૂરિ, વાદિચન્દ્ર અને સકલકીર્તિ જિનસેન, સુરેન્દ્રકીર્તિ અને હરિષણ ૧૭] પદ્માનન્ટિકૃત વર્ધમાનચરિત્ર ૧. આ પૈકી એકની કૃતિ તે વિવાહવલ્લભ મહાકાવ્યો અંશ હોય એમ લાગે છે. ૨. એમની કૃતિને ‘પાર્શ્વનાથપુરાણ' પણ કહે છે. વિશેષ માટે જુઓ પાર્શ્વનાથ . I સમીક્ષાત્મક અધ્યયન ડો.
જયકુમાર જૈન અ.સન્મતિ પ્રકાશન]
૧૯
૨૨
૨૨.
For Personal & Private Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
૩૨
૧૬ [16].
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ ખંડ-૨ ચાર મહાવીરપુરાણ
૨૨ | મહાવીરસ્વામીના જીવનવૃત્તાંતની કર્તાઓ : અસગ, કેશવ, વાણીવલ્લભ ભાગવતગત બનાવો સાથે તુલના ૨૭-૨૮ અને સકલકીર્તિ
- ૨૨ | ત્રિષષ્ટિની રચના સમય, જિનેન્દ્રસંક્ષિપ્ત ચરિત્ર
પૌર્વાપર્ય, ઉપયોગિતાને મહત્તા ૨૮-૨૯ અને એનું ભાષાન્તર
૨૨-૨૩ | ઉપયોગ અને હેમચન્દ્રવચનામૃત ચતુર્વિશતિજિનચરિત્ર
૨૩ | ગુજરાતી ભાષાંતર અને અંગ્રેજી અનુવાદ ૨૯ બે ચતુર્વિશતિતીર્થંકર પુરાણ અને એના | સુયોગ અને સહયોગ કર્તાઓ : મલ્લિષણ અને શ્રીભૂષણ ૨૩ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર (પર્વ ૭, ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર : પ્રારંભ,
ગદ્યાત્મક) વિષય, વિસંવાદી કથન અને
ત્રિષષ્ટિસાર
૩૦ રચના સમય
૨૩-૨૬ | લઘુત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર ૩૦-૩૧ ત્રિષષ્ટિનું પરિમાણ ૨૩ | ભાષાન્તર
૩૧ ત્રિષષ્ટિ૦ (પર્વ ૮)ની રામવિજયગણિકૃત | અમમસ્વામિચરિત્ર
૩૧-૩૨ ટીકા, ચતુર્વિશતિજિનદેશના સંગ્રહ ૨૬ | વિમલસૂરિકૃત લઘુત્રિશષ્ટિ
પૃ. 33-47 પ્રકરણ ૨૦ : (આ) બૃહત્ પદ્યાત્મક ગ્રન્થો પુરાણો પદ્મપુરાણ યાને પદ્મચરિત્ર ૩૩-૩૪ | આદિપુરાણ અને ઉત્તરપુરાણ ૩૮-૪૨ પ્રશંસા અને ટિપ્પન
૩૪ | સોળ વિદ્વાનો અને એ પૈકી ત્રણના સમાનનામક છ પુરાણો ૩૪] ગ્રન્થોની રૂપરેખા
૩૮-૪૧ વાગર્થસંગ્રહપુરાણ ૩૪ | વિષયોનું દિગ્દર્શન
૪૦-૪૧ વર્ધમાનપુરાણ
૩૪ | આદિપુરાણનું મૂળ જિનસેનકૃત હરિવંશપુરાણ : ઉલ્લેખો, ઉત્તરપુરાણનું સંક્ષિપ્ત પરિચય ભાગવત સાથે સસ્તુલન, વિષય અને રચનાસમય ટિપ્પન ઈત્યાદિ સમકાલીન નૃપતિઓ સમાનનામક
અન્ય સમાનનામક બે કૃતિઓ કૃતિઓ
૩૫-૩૭ પુરાણસાર અને એનો અનુવાદ કાણભિક્ષુની કૃતિ
૩૦ | સમાનનામક કૃતિઓ શાન્તિનાથ-પુરાણ કિંવા લઘુ-શાન્તિનાથ- | પાર્શ્વનાથ-પુરાણ અને એની પંજિકા ૪૩ પુરાણ સમાનનામક છ કૃતિઓ ૩૭ | અમાનનામક પુરાણો
૪૩-૪૪ મહાવીરપુરાણ
૩૭-૩૮ | મલ્લિષેણસૂરિકૃત મહાપુરાણ ઉલ્લેખ અને મરાઠી અનુવાદ ૩૮ | મલ્લિષેણસૂરિની કૃતિઓ
४४ સકલકીર્તિકૃત મહાવીરપુરાણ
૩૮ / એમનાં બિરુદો
نم
نم نم
لم
نت
૪૩
४४
४४
For Personal & Private Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
વિષય પ્રદર્શન
[17] માણિક્યસૂરિકૃત નલાયન યાને
બે શ્રેણિક-પુરાણ કુબેરપુરાણ કિંવા શુકપાઠ
૪૫ | જયકુમારપુરાણ અને જયકુમારચરિત્ર રચના સમય
| પાંડવ-પુરાણ વિષયોની રૂપરેખા
૪૫-૪૬ | સમનનામક કૃતિઓ ત્યક્ષર અને પટ્ટ-બન્ધનું એકેક ઉદાહરણ ૪૬ | કર્ણામૃત-પુરાણ નલાયનોદ્ધાર
૪૬
અગડદત્ત-પુરાણ પદ્મનાભ-પુરાણ નામની ત્રણ કૃતિઓ ૪૬-૪૭
૪૫
પૃ. 48-79 પ્રકરણ ૨૧ : (0) બૃહત્ પાદ્યાત્મક ગ્રન્થો :
પ્રકીર્ણક ચરિત્રો, પ્રબન્ધો અને કથાઓ
૫૫
૫૬
શત્રુંજયમાહાત્મ (પ્રાગઐતિહાસિક પુંડરીકકૃત) સુધર્મસ્વામીકૃત શત્રુજ્ય માહાભ્ય ધનેશ્વરસૂરિકૃત શત્રુજ્ય માહાભ્ય અને એનો રનવાસમય વિષયોની ઝાંખી સમસ્યા વ્યાખ્યા અને બાલાવબોધ સમાનનામક બે કૃતિઓ શત્રુજ્યમાહાત્મોલ્લેખ શત્રુજ્યમાહાભ્યોદ્ધાર શત્રુંજય મહાતીર્થોદ્ધારપ્રબન્ધ શત્રુજ્યમાહાભ્ય શત્રુંજયોદ્ધાર નામની બે કૃતિઓ નાભિનન્દનોદ્ધારપ્રબન્ધ વજભૂતીય કાવ્યો પદ્માવતી રાણીએ વજભૂતિસૂરિને આપેલું ભેટનું મલ્લવાદીકૃત પદ્મચરિત્ર
| દિ.જટાસિંહનદિકૃત વરાંગચરિત્ર : ૪૮ | કર્તા, પરિમાણ, વિષય અને સન્તુલન પર-૫૪ ૪૮ | સૌન્દરનન્દનો પરિચય
પ૪-૫૫ | દિ0 વર્ધમાનકૃત વરાંગચરિત
૫૫ ૪૮-૪૯ | કન્નડ અને હિન્દીમાં એકેક વરાંગચરિત્ર ૫૫ ૪૯ | જ્ઞાનભૂષણકૃત વરાંગનુપચરિત્ર
પપ ૪૯ | શાન્તકાવ્ય ૪૯ | ભદ્રકીર્તિકૃત તારાગણ
પ૬ | બપ્પભટ્ટિસૂરિકૃત બાવન પ્રબન્ધો
| બપ્પભટ્ટિસૂરિનાં જીવન અને કવન ૪૯ | સંબંધી નોંધ
પ૬ ૪૯ | દિવ હરિફેણકૃત બૃહત્ કથાકાશ પ૬-૧૭ ૪૯ ભદ્રબાહુસ્વામિના સ્વર્ગવાસનું સ્થળ પ૭
૪૯ | દિ, ગુણભદ્રકૃત જિનદત્ત ચરિત્ર કિંવા ૪૯-૫૦ | | જિનદત્ત કથાસમુચ્ચય ૫૦ | સમાનનામક અન્ય ત્રણ કૃતિઓ
| જંબુકૃત મુનિ પતિચરિત્ર કિવા ૫૦ | મણિપતિચરિત્ર ૫૦-૫૧ | ધર્મવિજયકૃત ગદ્યાત્મક મુનિપતિચરિત્ર ૫૮
૪૯
૨ ભાગ-૨
For Personal & Private Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
૭૨
૧૮ [18]
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ ખંડ-૨ હરિભદ્રસૂરિકૃતિ મુણિવઈચરિય પ૮ | પાંડવચરિત્ર
૭૦-૭૧ બુદ્ધિસાગરીય કાવ્ય ૫૮ | અજ્ઞાતકર્તક લઘુપાંડવચરિત્ર
૭૧ દિ. મહાસેનકૃત પ્રદ્યુમ્નચરિત્ર યાને
જયાનન્દકૃત પાંડવચરિત્રોદ્ધાર
૭૧ ઉપેન્દ્રસૂનુચરિત : પરિમાણ, સર્ગદીઠ અમરચન્દ્રકૃત બાલભારત ૭૧-૭૨ પદ્યોની સંખ્યા અને વિષયનું સર્ગદીઠ વિનયચન્દ્રસૂરિકૃત વિંશતિપ્રબન્ધ સૂચન
૫૯-૬૦] અભયદેવકૃત જયન્તવિજય દ્વિવા સોમકીર્તિએ, સમયસુન્દરમણિએ અને
જયન્તકાવ્ય
૭૨-૭૩ રવિસાગરે રચેલું એકેક પ્રદ્યુમ્નચરિત્ર ૬૦-૬૧ | વસ્તુપાલકૃત નરનારાયણાનન્દ - ૭૩ રત્નચન્દ્રકૃત પ્રદ્યુમ્નચરિત્ર
૬૧ | વસ્તુપાલનાં જીવન અને કવન અંગેનું સર્ગદીઠ વિષયોનો નિર્દેશ ૬૧-૬૨ મારું લખાણ અવતરણ
૭૩-૭૪ સમાનનામક અન્ય નવ કૃતિઓ ૬૨-૬૩ ઉદયપ્રભસૂરિરચિત ધર્માલ્યુદય દિ. ઓડયદેવકૃત ક્ષત્રચૂડામણિ
કિંવા સંઘપતિચરિત
७४ અને એની અજ્ઞાતકર્તૃક પંજિકા | સમાનનામક નાટક
૭૪ દિ. વર્ધદેવકૃત ચૂડામણિકાવ્ય
૬૩ |
યદંડાત્મક વિક્રમચરિત્ર ૭૪-૭૫ પરિશિષ્ટપર્વનો સર્ગદીઠ પરિચય ૬૩-૬૬ | દેવમૂર્તિકૃત વિક્રમચરિત્ર અને એનો યોગશાસ્ત્રની વિવૃતિ સાથે સંતુલન ૬૬ | વિષયાનુક્રમ મુનિરત્નસૂરિકૃત અંબડકથા
૬૬ | સુવર્ણકલશ અને સુવર્ણપુરુષ અમરસુન્દરકૃત અંબચરિત્ર ૬૬ | શુભશીલકૃત વિક્રમાદિત્યચરિત્ર સમાનનામક કૃતિઓ
શુભશીલની અન્ય કૃતિઓ ભરતેશ્વરાભુદય અને એના કર્તા
ગુજરાતી અનુવાદ આશાધરનો પરિચય
૬૭-૬૮ | રામચન્દ્રસૂરિરચિત વિક્રમચરિત્ર ન્યાયાચાર્યકૃત આર્ષભીય કાવ્ય ૬૮ | અને પંચદંડાતપત્રછત્રપ્રબન્ધ અજિતનાથચરિત્રની સ્વતંત્ર કૃતિ કઈ ? ૬૯ | પૂર્ણચન્દ્રકૃત પંચદંડછત્રપ્રબન્ધ માણિજ્યચન્દ્રકૃત કાવ્ય
૬૯) ક્ષેમકરસૂરિકૃત સિંહાસનાનિંશિકા જિનરત્નસૂરિકૃત લીલાવતીસાર ૬૯ | સમાનનામક કૃતિઓ દેવપ્રભસૂરિકૃત પાંડવચરિતનું પરિમાણ, બાલચસૂરિકૃત વસન્તવિલાસ વિષય, પ્રસ્તુત કૃતિનો વિષયાનુક્રમ, પાંડવોની રચના સમય અને મૂલ્યાંકન કથાઓ અંગે નોંધ અને ટીકા ૬૯-૭૦ નરચન્દ્રસૂરિકૃત કથારત્નસાગર દેવવિજયગણિએ, વિજયગણિએ
લક્ષ્મીતિલકકૃત પ્રત્યેક બુદ્ધચરિત્ર અને અને શુભવર્ધનગણિએ રચેલું એકેક
સમાનનામક અન્ય કૃતિઓ
* .
૭૯
For Personal & Private Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
વિષય પ્રદર્શન
પૃ. 80-100 પ્રકરણ ૨૨ : (ઇ) બૃહત્ પદ્યાત્મક ગ્રન્થો : પ્રકીર્ણક ચરિત્રો, પ્રબન્ધો અને કથાઓ (ચાલુ)
૮૦ | ઇન્દ્રજાળના પ્રયોગો
ચન્દ્રતિલકકૃત અભયકુમારચરિત્ર ગ્રંથકારના વિદ્યાગુરુઓ અને એમનો
અભ્યાસ
ભાષાન્તર
વિવેકસમુદ્રગણિકૃત નરવર્મચરિત્ર કિંવા સમ્યક્ત્વાલંકાર વિનયપ્રભે રચેલું નરવર્મચરિત્ર પ્રદ્યુમ્નસૂરિષ્કૃત સમરાદિત્યચરિત્ર યાને સમરાદિત્યસંક્ષેપ
આ સંક્ષેપનું ‘પુષ્પરથ’ તરીકે વર્ણન ગુણસેનના નવ ભવ ઇત્યાદિ સંબંધી કોષ્ટક
માણિક્યસૂરિષ્કૃત સમરભાનુચરિત્ર સુમતિવર્ષનકૃત સમરાદિત્યચરિત્ર પ્રભાચન્દ્રસૂરિકૃત પ્રભાવકચરિત કિંવા
પૂર્વર્ષિચરિત
૨૨ પ્રભાવકોનાં નામ
ભાષાન્તર
પ્રબન્ધકોશ કિવા ચતુર્વિંશતિપ્રબન્ધ
૨૪ વ્યકિઓનાં નામ
ચરિત્ર અને પ્રબન્ધમાં તફાવત ધર્મકુમા૨કૃત શાલિભદ્રચરિત્રઃ વિષય અજ્ઞાતકર્તૃક અવર
સમાનનામક અન્ય કૃતિઓ જિનકીર્તિકૃત ધન્યશાલિચરિત્ર
અજ્ઞાતકર્તૃક કુમારપાલદેવચરત
ચારિત્રસુન્દરગણિકૃત ૮૦-૮૧ | કુમારપાલચરિત્ર
૮૧ | અમાવાસ્યાનું પૂર્ણિમામાં રૂપન્તર :
બે પ્રકારો
૮૧
અન્ય ત્રણ કુમારપાલચરિત્રો ૮૧ | સોમતિલકસૂ૨િ૨ચિત કૃતિનો એક અંશ કુમારપાલદેવચરત ૮૨ | સોમતિલકસૂરિનો કૃતિકલાપ ૮૨-૮૩ | અજ્ઞાતકર્તૃક કુમારપાલપ્રબન્ધ
[19]
૮૫ | જયતિલકસૂરિએ અને શાન્તિસૂરિએ ૮૬ | રચેલું એકેક મલયસુન્દરી ચરિત્ર ૮૬-૮૭ બે મલયસુન્દરીકથા
૮૮ | મુનિસુન્દરસૂરિષ્કૃત જયાનન્દરાજર્ષિ૮૮ | કેવલિચરિત્ર
જયસિંહસૂરિએ રચેલું કુમારપાલચરિત્ર ૮૯-૯૦ | સમાનવિષયક અન્ય કૃતિઓ
૧૯
જિનમંડનગણિકૃત કુમારપાલપ્રબન્ધ ૮૩ | જયશેખરસૂરિષ્કૃત પ્રબોધચિન્તામણિ : ૮૩ | પરિમાણ, વિષય અને ભાષાન્તર ૯૪-૯૫ માણિક્યસુન્દરસૂરિએ રચેલું શ્રીધરચિત : પરિમાણ, વિસ્તૃત વિષયરેખા અને
૮૩-૮૬ | વિશેષતા
૮૮ | મુનિસુન્દરસૂરિનો કૃતિકલાપ
૮૯ | ક્રિયાવાદી વગેરેને અંગે ખોટું નિરૂપણ
For Personal & Private Use Only
૯૦
૯૦-૯૧
૯૦-૯૨
૯૨
૯૬
૯૬
૮૭ | સમ્યક્ત્વકૌમુદી નામની ૧૧ કૃતિઓ ૯૬-૯૮ ૮૭ | જયસાગરસ્કૃત પર્વરત્નાવલી યાને પંચ ૮૮ ૫ર્વી
૯૨
૯૨-૯૩
૯૩-૯૪
૯૪
૯૫-૯૬
૯૮
૯૮-૧૦૦
૯૮-૯૯
૧૦૦
૧૦૦
www.jainellbrary.org
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૦૮
૧૦૮
૧૦૯
૨૦ [20]
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ ખંડ-૨ પૃ. 101-119 પ્રકરણ ૨૩ : (0) બૃહત્ પદ્યાત્મક ગ્રન્થો :
પ્રકીર્ણક ચરિત્રો, પ્રબન્યો અને કથાઓ (ચાલુ) જયશેખરસૂરિકૃત જૈનકુમારસંભવ : | વિષય અને ભાષાન્તર
૧૦૭-૧૦૮ પરિમાણ, વિષય અને વિવરણો ૧૦૧-૧૦૨| સુમતિસાધુએ રચેલું સોમસૌભાગ્ય ૧૦૮ જયશેખરસૂરિનો કૃતિકલાપ અને ભાષાંતર ૧૦૧-૧૦૨ | લાવણ્યવિજય (?) મુનિસુન્દરસૂરિકૃત મિત્રચતુષ્કકથા યાને કૃત વિમલમન્નિચરિત્ર કથાચતુષ્ટય : પરિમાણ, વિષય અને અન્ય બે વિમલચરિત્ર સંશોધક
૧૦૨-૧૦૩ | દિ. શુભચન્દ્રકૃત સિદ્ધચક્રકથા, સમાનનામક કૃતિ
૧૦૩ | નન્દીશ્વરાષ્ટાદ્ધિકકથા કિવા અજ્ઞાતકર્તક મિત્ર કથા અને
નન્દીશ્વરકથા
૧૦૮ મિત્રત્રકથા
૧૦૩ | સિદ્ધચક્રપૂજા નામની ત્રણ કૃતિઓ નયચન્દ્રસૂરિએ રચેલું હમ્મીર
| અને સિદ્ધચક્રપૂજાજયમાલા મહાકાવ્ય યાને હમ્મીરમદમનકાવ્યઃ | દિ, બ્રહ્મઅજિતકૃત સમીરણસુતચરિત્ર પરિમાણ, વિષય અને ટીકા ૧૦૩-૧૦૪ | | કિંવા શૈલરાજચરિત્ર પાંચ કયર્થક પદ્યો દ્વારા જૈન અને
હનૂમચ્ચરિત્ર નામની ચાર કૃતિઓ ૧૦૯ અજૈન દેવોનું ગુણોત્કીર્તન ૧૦૪ | દેવવિમલગણિકૃત હીરસૌભાગ્યા, હમ્મીરના ૩૭ પૂર્વજોનાં નામો ૧૦૪ નામકરણ, વિભાગ, પાઠાન્તર, ભાષા, પૃથ્વીરાજ, જયચન્દ્ર અને સંયુક્તાને છન્દ, શૈલી, વિષય, રચના સમયને લગતી અમુક બાબતોનો અનુલ્લેખ ૧૦પ સ્વપજ્ઞવૃત્તિ
૧૦૯-૧૧૫ ઉદયધર્મકૃત ધર્મકલ્પદ્રુમ
૧૦૫ | ‘યવનશબ્દો અને એનું સંસ્કૃતીકરણ ૧૧૦ સમાનનામક કૃતિઓ
૧૦૫ | | હીરવિજયસૂરિનો અભ્યાસ ૧૧૧-૧૧૨ મંડનકૃત કાવ્યમંડન
૧૦૬ | વિવિધ વિષયના ગ્રંથોનાં નામ ૧૧૨-૧૧૪ જયસાગરકૃત પૃથ્વીરચરિત્ર ૧૦૬ | દેવવિમલગણિકૃત હીરસુન્દરકાવ્ય ૧૧૫ જયસાગરનો કૃતિકલાપ
૧૦૬-૦૦ સુખાવબોધાની રૂપરેખા : ગુજરાતી સત્યરાજગણિ, માણિક્યસુન્દર અને
અવતરણ, હીરવિજયસૂરિરાસ ૧૧૫-૧૧૬ લબ્ધિસાગરની પૃથ્વીધરચરિત્ર નામની દેવવિજયગણિકૃત એકેક કૃતિ ૧૦૬ | રામચરિત
૧૧૬ રત્નમંડનગણિકૃત સુકૃતસાગર ૧૦૭|દિકક વિજયપ્રશસ્તિકાવ્ય પ્રતિષ્ઠાસોમવૃત સમસૌભાગ્ય: પરિમાણ, | ટીકા અને વિવરણ
૧૧૬
૧૦૯
For Personal & Private Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
૧૨૮
વિષય પ્રદર્શન
[21] ૨૧ શ્રી વલ્લભકૃત વિજયદેવ માહાસ્ય ૧૧-૧૧૮ | દિગ્વિજય મહાકાવ્યપરિમાણ અને વિષયવ૧૮-૧૧૯ ન્યાયચાર્યકૃત આર્ષભીયચરિત ૧૧૮ | વિવિધ શબ્દાલંકારોનાં નામો : ૧૧૯ મેઘવિજયગણિરચિત
મેઘવિજયગણિરચિત ભવિષ્યદત્તચરિત્ર ૧૧૯ પૃ. 120-132 પ્રકરણ ૨૪ : (0) યાશ્રયકાવ્યો
અનેક સંધાનકાવ્યો અને ચંપૂઓ (અ) ચાર ન્યાશ્રય કાવ્યો ૧૨૦-૧૨૫ | હેમચન્દ્રસૂરિકૃત નાબેયનેમિ-કાવ્ય ૧૨૭-૧૨૮ મૂલકૃત પ્રતિજ્ઞાગાંગેય ૧૨૦ | સંશોધક પ્રજ્ઞાચક્ષુ શ્રીપાલ
૧૨૮ વિષયઃ કાત–નાં ઉદાહરણો ને ભીખનું સ્વપજ્ઞ ટીકા ચરિત્ર
૧૨૦| રત્નશેખરસૂરિકૃત હમ ક્યાશ્રય કાવ્યઃ પરિમાણ, સર્ગદીઠ | ત્રિસન્ધાન-સ્તોત્ર વિષય, રચનાસમય તથા ટીકા ૧૨૦-૧૨૫ | વિષયઃ ઋષભદેવ, નેમિનાથ અને જિનપ્રભસૂરિરચિત
પાર્શ્વનાથનું ગુણોત્કીર્તન
૧૨૮ શ્રેણિક-દ્વયાશ્રય-કાવ્ય ૧૨૫ | | રત્નશેખરસૂરિની કૃતિઓ
૧૨૮ વિષય: કાતન્ત્રની દુર્ગસિંહકૃત વૃત્તિનાં ચતુઃસન્ધાન-કાવ્યો
૧૨૯ ઉદાહરણોને શ્રેણિકની જીવનરેખા ૧૨૫ | અજૈન અનેકસન્ધાન-કાવ્યો ૧૨૮-૧૨૯ જિનપ્રભસૂરિની કૃતિઓ ૧૨૫ દિંડી(? કૃત દ્વિસન્ધાન કાવ્યો)
૧૨૮ અજ્ઞાતકર્તકઅવસૂરિ
૧૨૫ | નલ-હરિશ્ચન્દ્રીય ક્રિસન્ધાનકાવ્ય ૧૨૮ પાણિનીય યાશ્રયકાવ્ય
૧૨૬
| ઘનશ્યામકૃત આબોધાકર નામનું (આ) નવ અનેક સન્ધાનકાવ્યો ૧૨૬-૧૩૦ |ત્રિસન્ધાન કાવ્ય
૧૨૯ દિ, ધનંજયકૃત કિ. સન્ધાનકાવ્ય કિવા અનન્તાચાર્યનું યાદવ-રાઘવ-પાંડવીય ૧૨૯ રાઘવ-પાંડવીય-કાવ્ય
૧૨૬ | ચિદંબરકૃત રાઘવચાદવ-પાંડવીય ૧૨૯ વિષય : સીતાપતિ રામ અને પાંડવોનાં | ચિદંબરકૃત પંચકલ્યાણચંપૂ
૧૨૯ ચરિત્ર
૧૨૬ હૈમ સપ્તસત્પાનકાવ્ય ત્રણ વિવરણો ૧૨૬ | મેઘવિજયકૃત સપ્તસન્ધાનકાવ્ય
૧૨૯ સૂરાચાર્યકૃત ઋષભનેમિ-કાવ્ય
વિષય: પાંચ લોકપ્રિય તીર્થકરો, રામ કિંવા નેમિનાભયસિન્ધાન-કાવ્ય ૧૨૭| અને કૃષ્ણનાં ચરિત્રો
૧૨૯ સૂરાચાર્યનો સંક્ષિપ્ત પરિચય ૧૨૭] બે ટીકા
૧૨૯-૧૩૦ વિષય: બે તીર્થકરોનાં ચરિત્ર
૧૨૭] દિ0 જગન્નાથકત સપ્તસન્ધાનકાવ્ય ટિપ્પણક ૧૨૭અને એની ટીકા
૧૩૦
૧૨૯
For Personal & Private Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
[22]
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ ખંડ-૨ દિજગન્નાથકૃત ચતુર્વિંશતિસન્માનકાવ્ય ૧૩૦ |દિ સોમદેવકૃત યશસ્તિલક સોમતિલકસૂરિરચિત પંચવિંશતિસન્ધાન કાવ્ય અને એની અજ્ઞાતકર્તૃક
બે ટીકાઓ
અંગ્રેજી નિબન્ધ
૧૩૦ રત્નપ્રભસૂરિષ્કૃત કુવલયમાલા ૧૩૦-૧૩૨ | હરિચન્દ્રધૃત જીવન્ધર ચંપૂ ૧૩૦ અર્હદાસકૃત પુરુદેવ ચંપૂ ૧૩૦ |મંડનકૃત ચંપૂખંડન
૨૨
અવર
(ઇ) છ ચંપૂઓ
દિ. પરમેશ્વરકૃત વાગર્થસંગ્રહપુરાણ
પાંચ અજૈન ચંપૂઓ
પૃ. 133-149 પ્રકરણ ૨૫ : (ઉ) બૃહત્ ગદ્યાત્મક ગ્રન્થો ૧૩૩ | તિલકમંજરીપ્રબન્ધ
જિનસેનકૃત પુરુચરિત બન્ધુમતી
દુર્તિનીતકૃત બૃહત્કથા (ગુણાચકૃત વઢકહાનું રૂપાંતર) સિદ્ધર્ષિકૃત ઉપમિતિભવપ્રપંચાકથા વિષય અને ત્રણ ભાષામાં અનુવાદ વર્ધમાનસૂરિષ્કૃત ઉપમિતિભવપ્રપંચાનામ
સમુચ્ચય
ઉપમિતિભવપ્રપંચાકથાસારોદ્વારનામક બે
કૃતિઓ
દેવસૂરિકૃત ઉપમિતિભવપ્રપંચોદ્ધાર તિલકમંજરી
કેટલાક ગ્રંથકારો અને ગ્રન્થોની પ્રશંસા ઉત્પત્તિ
વિષય, સંશોધક અને અવતરણ શાન્ત્યાચાર્યકૃત ટિપ્પણ અને પદ્મસાગરકૃત
વ્યાખ્યા
પદ્મસાગરની કૃતિઓ
પરાગ
૧૩૩ | પૂર્ણભદ્રસૂરિષ્કૃત પંચતંત્ર યાને પંચાખ્યાન ૧૩૩-૧૩૪ કર્તા વિષે વિચારણા
૧૩૪ | વિષય
૧૩૪ દાનત તેવી બરકત
૧૩૫-૧૩૯ | સહાયક, પ્રથમાદર્શ અને ભાષાન્તરો ૧૩૫ | ગુણચન્દ્રસૂરિષ્કૃત પ્રબન્ધચિન્તામણિ ૧૩૬ મેરુત્તુંગસૂરિષ્કૃત વિચારશ્રેણિ ર્કિવા ૧૩૬ | સ્થવિરાવલી
૧૩૦-૧૩૧
અંગ્રેજી સારાંશ
૧૩૬ | પુરાતન-પ્રબન્ધ-સંગ્રહ
૧૩૬ | રત્નમન્દિરગણિરચિતદ્વાસપ્તિપ્રબન્ધ ૧૩૭ | અને ચતુરશીતિપ્રબન્ધ
તિલકમંજરીકથાસા૨ નામની બે કૃતિઓ ૧૩૭ રાજશેખરસૂરિકૃત અત્તરકથાસંગ્રહ
તિલકમંજરીસારોદ્વાર
૧૩૭ | યાને કથાકોશ
૧૩૩ | તિલકમંજરી વિષે કંસારાનું વિવેચન૧૩૭-૧૩૮ ગદ્યચિન્તામણિ
૧૩૧-૧૩૨
૧૩૮
૧૩૯
૧૩૯
૧૩૪ | પંચાખ્યાનસારોદ્વાર યાને બૃહત્ પંચાખ્યાન ૧૩૯ પંચાખ્યાન યાને પંચાખ્યાનોદ્ધાર ૧૩૪ | અજ્ઞાતકર્તૃક પંચાખ્યાન
૧૩૯
૧૩૯
પ્રબન્ધચિન્તામણિ
૧૪૦
For Personal & Private Use Only
૧૩૧
૧૩૧
૧૩૨
૧૩૨
૧૩૨
૧૩૭
.
૧૪૦-૧૪૧
૧૪૧
૧૪૧
૧૪૧
૧૪૨
૧૪૨
૧૪૨
૧૪૨
૧૪૨
Page #26
--------------------------------------------------------------------------
________________
૧૪૯
વિષય પ્રદર્શન
[23] ૨૩ વિનોદકથાસંગ્રહ
૧૪૨ | જિનસૂરે રચેલી પ્રિયંકરનૃપકથા ચતુરશીતિધર્મકથા ૧૪૩ અને એનાં ભાષાંતરો
૧૪૭ સમયસુન્દરગિકૃત બે કથાકોશ ૧૪૩-૧૪૪ | સિદ્ધાન્તસારકૃતિ દર્શનરત્નરત્નાકર આ ગણિનો સંક્ષિપ્ત પરિચય ૧૪૩ અને એના આધારભૂત ગ્રન્થો ૧૪૮ ભરટકાત્રિશિકા ૧૪૫ દિ. નાગદેવકૃત મદનપરાજય
૧૪૮ રત્નમન્દિરમણિકૃત ભોજપ્રબન્ધ યાને | મદનપરાજયમાં નિર્દેશાયેલા જૈન પ્રબન્ધરાજ ૧૪૫ | અને અજૈન ગ્રન્થો
૧૪૮-૧૪૯ ચાર અન્ય ભોજ પ્રબન્ધો
૧૪૬ હેમવિજયકૃત કથારત્નાકર અને શુભશીલગણિકૃત પ્રબન્ધપંચશતી
| એનો જર્મન અનુવાદ કિવા પંચશતીપ્રબો(બ)ધ સંબંધ ૧૪૬-૧૪૭ | સમાનનામક બે કૃતિ
૧૪૯ શુભશીલગણિના કૃતિકલાપ ૧૪૬ | કેટલાંક નવા પ્રકાશનો
૧૪૯ પૃ. 150-172 પ્રકરણ ૨૬ : (ઉ) લઘુ પદ્યાત્મક કૃતિઓ દિ. મલ્લિષેણસૂરિકૃત નાગકુમારકાવ્ય | પ્રાસાદ-પ્રશસ્તિ
૧૫૩ યાને શ્રુતપંચમી
૧૫૦ | સોમકુંજરકૃત સંભવનાથજિ. પ્રશસ્તિ ૧૫૩ સમાનનામક સાત કૃતિઓ ૧૫૦ | દેવપ્રભસૂરિકૃત મૃગાવતીચરિત્ર યાને પમાનન્દકૃત વૈરાગ્યશતક કિવા
ધર્મસારશાસ્ત્ર
૧૫૪ પધાનન્દશતક અને એનું ભાષાન્તર ૧૫૦-૧૫૧ હીરવિજયસૂરિરચિત મૃગાવત્યાખ્યાન ૧૫૪ સમાનનામક કૃતિ ૧૫૧ | મૃગાવતીકથા
૧૫૪ "શ્રીપાલકૃત વૈરોચનપરાજય ૧૫૧ | અરિસિંહકૃત સુકૃતસંકીર્તન
૧૫૪ શ્રીપાલનો પરિચય અને એમની કૃતિઓ ૧૫૧-૧૫ર | દિ. આશાધરકૃત રાજીમતી-વિપ્રલંભ રામચન્દ્રગણિરચિત કુમાર-વિહાર-શતક૧૫૨-૧૫૩અને એની સ્વપજ્ઞ વૃત્તિ
૧૫૪ અવચૂર્ણિ અને ટીકા ૧૫૩] સર્વાનન્દસૂરિકૃત જગડુચરિત
૧૫૫ વર્ધમાનગણિએ રચેલી કુમાર-વિહાર-પ્રશસ્તિ ૧૫૩ જગડૂશાહપ્રબન્ધ
૧૫૫ કીર્તિરાજકૃત લક્ષ્મણવિહાર-પ્રશસ્તિ ૧૫૩ | કાલકાચાર્યકથા
૧૫૫-૧૫૬ જયસાગરગણિરચિત શાન્તિનાથ-જિનાલય | કાલિકાચાર્ય કથાસંગ્રહ ૧૫૫-૧૫૬ પ્રશસ્તિ
૧૫૩| મેરૂતુંગસૂરિકૃત જૈન મેઘદૂત યાને મેઘદૂત ૧૫૬ ચારિત્રરત્નમણિકૃત ચિત્રદુર્ગ-મહાવીર- વિવરણાત્મક સાહિત્ય ૧૫૬-૧૫૭ ૧. એમણે ““મારોહરો” થી શરૂ થતું અને સો અર્થવાળું એક પદ્ય રચ્યું છે. એ પદ્ય તેમ જ એ કયા કયા સો અર્થ
દર્શાવે છે તે માટે જુઓ “દેવાનન્દ સુવણક”માંનો દર્શનવિજયજીનો લેખ નામે “કવિચક્રવર્તી શ્રીપાલ.”
For Personal & Private Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
ઈm mm
૧૬૦
૧૬૫ ,
૨૪ [24]
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ ખંડ-૨ જયતિલકસૂરિકૃત સુલસાચરિત્ર ૧૫૭ | જ્ઞાનવિમલસૂરિકૃત અને જયકીર્તિસૂરિકૃત જ્ઞાનસાગરકૃત રત્નચૂડકથી ૧૫૭-૧૫૯ | એકેક શ્રીપાલ ચરિત્ર (ગદ્યાત્મક) ૧૬૩-૧૬૪ સમાનનામક કૃતિઓ ૧૬૦ | અન્ય ૧૪ શ્રીપાલ ચરિત્રો
૧૬૪ જયતિલકસૂરિરચિત કથાકોશ યાને કલ્પ શુભશીલકૃત સ્નાત્રપંચાશિકા
૧૬૪ મંજરી ૧૬૦ અવસૂરિ અને બાલાવબોધ
૧૬૪ અજ્ઞાતકર્તૃક કથાકોશ
૧૬૦ | સ્નાત્રપંચાશિકાનામક અન્ય ત્રણ કૃતિઓ ૧૬૪ અંગ્રેજી અનુવાદ ૧૬૦ | સમ્યકત્વદીપિકા (નામાંતર)
૧૬૪ સમાનનામક અન્ય છ કૃતિઓ
| સોમચારિત્રગણિકૃત ગુરુગુણરત્નાકરકાવ્ય ૧૬૪ વર્ધમાનકૃત કથાકાશ યાને શકુનરત્નાવલી ૧૬૦ | સર્વવિજયગણિકૃત ગુરુગુણરત્નાકરકાવ્ય ૧૬૪ દયાવર્ધનગણિકૃત રત્નશખર
સર્વવિજયગણિકૃત આનન્દસુન્દર-કાવ્ય રત્નાવતી-કથા, પર્વતિથિવિચાર, પર્વ- કિંવા દશશ્રાવક ચરિત્ર
૧૬૪-૧૬૫ વિચાર કિંવા વ્રતકથા
૧૬૦| દસ મહાશ્રાવકોનાં નામ દેવમૂર્તિકૃત રોહિણેયકથા
૧૬૧ પુણ્યસાગરકૃત અંજનાસુન્દરી-કથાનક ૧૬પ અંગ્રેજી અનુવાદ
૧૬૧ | હનુમચ્ચરિત્ર નામની ચાર દિગંબરીયા ચારકીર્તિકૃત ગીતવીતરાગ કિવા
કૃતિઓ
૧૬૫ જિનાષ્ટપદી (સટીક)
પદ્મસાગરગણિકૃત શીલપ્રકાશ ૧૬૫-૧૬૬ ધનદકૃત વૈરાગ્યધનદ કિવા વૈરાગ્યશતક૧૬૧-૧૬૨ પદ્મસાગણિકૃત જગદ્ગુરુકાવ્ય મંડનકૃત વૈરાગ્યધનદ કિંવા વૈરાગ્યશતક ૧૬૨ દિ.વાદિચન્દ્રકૃત પવનદૂત મંડનકૃત કાદંબરી મંડન
૧૬૨ | હેમવિજયગણિરચિત ઋષભશતક, મંડનકૃત ચન્દ્રવિજય
સદ્ભાવ શતક તથા અન્યોક્તિ અને શૃંગારમંડન ૧૬૨ મુક્તામહોદધિ
૧૬૬ સત્યરાજગણિકૃત શ્રીપાલચરિત્ર
| દર્શનવિજયગણિકૃત અન્યોક્તિશતક ૧૬૭ શ્રીપાલને લગતી આશરે ૪૬ કૃતિઓ૧૬૩-૧૬૪ | હંસવિજયકૃત અન્યોક્તિમુક્તાવલી ૧૬૭ રત્નશેખરસૂરિકૃત સિરિવાલકહા ૧૬૩ | અજ્ઞાતકર્તક મૂર્ખશતક તથા લબ્ધિસાગરકૃત શ્રીપાલચરિત્ર કિવા મૂર્ધશતકષત્રિશિકા
૧૬૭ શ્રીપાલકથા
૧૬૩ | કનકકુશલ ગણિકૃત દાનપ્રકાશ ૧૬૭ અજ્ઞાતકર્તક શ્રીપાલચરિત્ર
| કનકકુશલગણિનો કૃતિકલાપ ૧૬૭-૧૬૯ ધર્મવીરે રચેલું શ્રીપાલચરિત્ર ૧૬૩ | સાધારણજિનસ્તવનો
૧૬૮ બ્રહ્મનેમિદત્તકૃત શ્રીપાલચરિત્ર ૧૬૩ | કનકકુશલગણિકૃત સુરપ્રિયમુનિકથા ૧૬૯
૧૬૧ |
૧૬૬
૧૬૨
૧૬૩
For Personal & Private Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
૧૮૬
વિષય પ્રદર્શન
[25] ૨૫ ભાષાંતર ૧૬૯ યાને ધર્મોપદેશલેશ
૧૭C-૧૭૧ સિદ્ધિચન્દ્રગણિકૃત ભાનુચન્દ્રમણિચરિત ૧૬૯ | અનુવાદ
૧૭૧ શાન્તિચન્દ્રકૃત કૃપારસકોશ અને
ત્રણ દૃષ્ટાન્તશતક ને એકનો અનુવાદ ૧૭૧ રત્નચન્દ્રગણિકૃત એની વૃત્તિ ૧૬૯-૧૭૦ | દિધર્મચન્દ્રકૃતિ અને યશકીર્તિકૃત વિનયવિજયગણિકૃત ઇન્દુદૂતની નોંધ ૧૭૦ | એકેક ગૌતમચરિત્ર
૧૭૧ માનવવિજયગણિકૃત
રામવિજયકૃત ગૌતમીયકાવ્ય ૧૭૧-૧૭૨ હરિશ્ચન્દ્ર-નૃપતિ-કથાનક
૧૭૦] ક્ષમાકલ્યાણકૃત ટીકા નામે હરિશ્ચન્દ્ર-તારાલોચની-ચરિત્ર ૧૭૦| ગૌતમીયપ્રકાશ
૧૭૨ ધનવિજયગણિકૃત આભાણશતક
કેટલાંક નવા પ્રકાશનો
૧૭૨ પૃ. 173-193 પ્રકરણ ૨૭ - (ઋ) સ્તુતિ-સ્તોત્રો સ્તુતિ-સ્તોત્રોનાં વર્ગીકરણો અને કોક૧૭૩-૧૭૭ | સોળ સંસ્કૃત વિવરણી
૧૮૫-૧૮૬ સિદ્ધસેનીય ક્રાન્ત્રિશિદ્ધાત્રિશિકા : પરિચય ૧૭૮ | બે બાલાવબોધ સિદ્ધસેનીય કૃતિકલાપ
૧૭૯ | ગુજરાતી, હિન્દી, વ્રજ, અંગ્રેજી અને ન્યાયાવતારાદિને લગતા પ્રકાશનો ૧૭૯ | જર્મના અનુવાદો
૧૮૬ એકવીસ કાર્નિંશિકાઓ :
| રત્નમુનિકૃત કલ્યાણમન્દિરચ્છાયાસ્તોત્ર ૧૮૬ રચનાક્રમ અને નામોલ્લેખ ૧૭૯-૧૮૦ | પ્રતિકૃતિઃ હોળીનું દશ્ય
૧૮૭ વિષય ૧૮૦-૧૮૧ | પાદપૂર્તિરૂપ સ્તોત્રોનું સૂચન
૧૮૭ સંતુલન ૧૮૧-૧૮૨ | પૂજા અને વ્રતોદ્યાપન
૧૮૭ દ્વત્રિશિકા ૧-૪, ૬, ૮, ૯ અને
સિદ્ધસેન દિવાકરકૃત શકસ્તવ કિવા સિદ્ધિ ૧૧ વિષે પં. સુખલાલનું કથન. ૧૮૧-૧૮૨ શ્રેયસમુદય કિંવા જિનસહસ્રનામસ્તોત્ર ૧૮૭ ઉદયસાગરની ટીકા ૧૮૩] પ્રદ્યુમ્નસૂરિની વૃત્તિ
૧૮૭ એકવીસમી તાત્રિ
સમન્તભદ્રકૃત સ્વયંભૂસ્તોત્ર યાને એના અંદા
૧૮૩-૧૮૪ | સમન્તભદ્રસ્તોત્ર
૧૮૮-૧૮૯ અજૈન સંબોધન ૧૮૪ | સમન્તભદ્રનો કૃતિકલાપ
૧૮૯ સન્તુલન
૧૮૪ | સ્વયંભૂસ્તોત્રની રૂપરેખા વૃત્તિ, વિવૃત્તિ અને અનુવાદ ૧૮૪ | વંદષલ્ડર' થી શરૂ થતા પદ્યનું કર્તુત્વ કુમુદચન્દ્ર ઉર્ફે સિદ્ધસેન દિવાકરનું
સન્તુલન, ટીકા અને પર્યાય
૧૮૯ કલ્યાણ મન્દિરસ્તોત્ર ૧૮૪-૧૮૫ | હિન્દી અનુવાદ
૧૮૯ ૧. ભાપામાંના અનુવાદનું નામ પરમજ્યોતિ સ્તોત્ર છે.
૧૮૯ ૧૮૯
For Personal & Private Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
૧૯૩
૧૯૩
૨૦૦
૨OO
૨૬ [26]
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ ખંડ-૨ સમન્તભદ્રકૃત જિનશતક યાને
વિવરણાત્મક સાહિત્ય
૧૯૧-૧૯૨ સ્તુતિવિદ્યા અને એની વસુનન્ટિકૃત વૃત્તિ ૧૮૯ | દિ.વિદ્યાનન્દકૃત આપ્ત પરીક્ષા ૧૯૨ સમન્તભદ્રકૃત યુત્યનુશાસન યાને
વિદ્યાનન્દની કૃતિઓ
૧૯૨ વીરજિનસ્તોત્ર ૧૮૯-૧૯૦ વિદ્યાનન્દનો સમય
૧૯૨ ટીકા અને હિન્દી અનુવાદ ૧૯૦| આપ્તપરીક્ષાનો વિષય '
૧૯૨ સમન્તભદ્રકૃત આપ્તમીમાંસા કિવા
| અલંકૃતિ અને ભાષાનુવાદ દેવાગમસ્તોત્ર ૧૯૦-૧૯૧ | અજ્ઞાતકર્તુક આપ્તસ્વરૂપ
૧૯૩ સન્તુલન
૧૯૧ | કેટલાંક નવા પ્રકાશનો પૃ. 194-216 પ્રકરણ ૨૮ : (8) સ્તુતિ-સ્તોત્રો (ચાલુ) દિ. દેવનન્ટિકૃત સિદ્ધિપ્રિયસ્તોત્ર
પાંચ પાદપૂર્તિઓનો નિર્દેશ
૧૯૯ કિંવા પડરચકસ્તોત્ર
૧૯૪| બપ્પભટ્ટિસૂરિકૃત ચતુર્વિશતિકા ૧૯૯-૨૦૦ ટિપ્પણ
૧૯૪ | સ્વોપજ્ઞ ટીકા ઋષિ રામકૃત ભાષાટીકા
૧૯૪ | અન્ય વિવરણો માનતુંગસૂરિકૃત ભક્તામર સ્તોત્ર ૧૯૪-૧૯૫ | બપ્પભદિસૂરિકૃત શારદા સ્તોત્ર એકવીસ વિવરણો ૧૯૫-૧૯૬ | કિંવા અનુભૂતિસિદ્ધસારસ્વતસ્તવ
૨૦૧ વાર્તાબોધ ને બાલાવબોધ
| ગુજરાતી અનુવાદ
૨૦૧ બે ભક્તામર સ્તોત્રચ્છાયાસ્તવન ૧૯૬ | ગુણાકરનો વૃત્તિકાર તરીકે બ્રાન્ત ઉલ્લેખ ભક્તામરસ્તોત્રના ગુજરાતી, હિન્દી, જંબૂકૃત જિનશતક
૨૦૧ અંગ્રેજી અને જર્મન અનુવાદો ૧૯૭ | ચાર વિવરણો ૪૮ યંત્રો
૧૯૭| | શિવનાગરચિત પાર્શ્વનાથમહાસ્તવ, કથાઓનું સન્તુલન
૧૯૭ | ધરણારગેન્દ્રસ્તવ કિવા મ×સ્તવ ૨૦૧-૨૦૨ દિ.પાત્ર કેસરિકૃત જિનેન્દ્રગુણસ્તુતિ
અજ્ઞાતકર્તૃક વૃત્તિ ને ૧૯ યંત્રો કિંવા પાત્રકેસરિસ્તુતિ
૧૯૮ | શોભનકૃત સ્તુતિચતુર્વિશતિકા કિવા અજ્ઞાતકર્તૃક ટીકા ૧૯૮ | શોભનસ્તુતિ
૨૦૨-૨૦૩ હરિભદ્રસૂરિકૃત સંસારદાવાનલ સ્તુતિ ૧૯૮ | છ વૃત્તિઓ અને બે અવસૂરિઓ ૨૦૩-૨૦૪ વિશિષ્ટતા, વિષય, પ્રઘોષ અને પ્રથા ૧૯૮-૧૯૯ | જર્મન, અંગ્રેજી અને ગુજરાતી અનુવાદો ૨૦૫ ઉપયોગ
૧૯૯ | અનુકરણરૂપ ઐન્દ્રસ્તુતિ ત્રણ સંસ્કૃત ટીકા અને ગુજરાતી વ્યાખ્યા ૧૯૯ | યશોવિજયગણિત ઐન્દ્રસ્તુતિ પદ્યાત્મક અનુવાદો
૧૯૯ | સ્વપજ્ઞવિવરણ અને બે અજ્ઞાતકણ્વક
૨૦૧
૨૦૨
૨૦૬
For Personal & Private Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
વિષય પ્રદર્શન
[27] ૨૭ અવસૂરિઓ
૨૦૬ | અન્યયોગવ્યવચ્છેદકાર્નાિશિકા અને અન્વય અને ભાષાંતરો ૨૦૬ | એના છંદો
૨૧૦ અજ્ઞાતકર્તુક કે શોભનકૃત
અર્થ અને વિષય
૨૧૦-૨૧૧ સ્તુતિચતુર્વિશતિકા
૨૦૬ | સ્યાદ્વાદમંજરી ઈત્યાદિ ચાર ટીકાઓ વિનયહંસગણિરચિત જિનસ્તોત્રકોશ : અને અનુવાદો * ૨૧૧-૨૧૨ ૫૮ સ્તુતિસ્તોત્રો
૨૦૬-૨૦૭ | હેમચન્દ્રસૂરિક્ત અયોગવ્યવચ્છેદ-ધ્રાંત્રિશિકા ૨૧૨ સ્થલાદિપૂર્વક તીર્થંકરાદિનાં નામો ૨૦૭ | રાજુલન, કીર્તિકલા અને ભાષાંતર ૨૧૨ ત્રણ પાદપૂર્તિ
૨૦૭| હેમચન્દ્રસૂરિકૃત વીતરાગસ્તોત્ર કિવા વિરલ છંદો ૨૦૮ | | વિંશતિપ્રકાશ
૨૧૩ દિ0 ધનંજયકૃત વિષાપહારસ્તોત્ર ૨૦૮ વિષય
૨૧૩ પ્રઘોષ, બે ટીકા અને એક અવસૂરિ પાંચ ટીકાઓ અને ચાર અવસૂરિઓ ૨૧૩-૨૦૧૪ જિનવલ્લભસૂરિરચિત “ભવારિવારણ”
આઠમા પ્રકાશની સ્યાદ્વાદરહસ્યની સ્તોત્ર કિવા મહાવીરસ્તોત્ર
૨૦૮ | નામની ત્રણ ટીકા
૨૧૪ જિનવલ્લભસૂરિની અન્ય કૃતિઓ ૨૦૮-૨૦૯ | હેમચન્દ્રસૂરિકૃત સકલાત્ કિવા ત્રણ વૃત્તિઓ અને એક પાદપૂર્તિ ૨૦૯ | બૃહચૈત્યવદન
૨૧૪-૨૧૫ દિવ્ય ભૂપાલકૃત ભૂપાલચતુર્વિશતિકા સન્તુલન
૨૧૫ ભૂપાલ સ્તોત્ર, જિનચતુર્વિશતિકા
ઉપયોગ અને ત્રણ વૃત્તિઓ
૨૧૫ તેમ જ ચતુર્વિશતિજિનસ્તવન ૨૦૯ | પદ્યાત્મક અનુવાદ
૨૧૫ દિઆશાધરની તેમ જ બીજી બે ટીકાઓ ૨૦૯ | હૈમ મહાદેવસ્તોત્ર
૨૧૬ શ્રીપાલે રચેલી ચતુર્વિશતિજિનસ્તુતિ ૨૦૯ | અનુવાદો
૨૧૬ હેમચન્દ્રસૂરિકૃત પાંચ સ્તુતિ-સ્તોત્રો ૨૧૦] કેટલાંક નવા પ્રકાશનો
૨૧૬
પૃ. 217-238 પ્રકરણ ૨૯ : (8) સ્તુતિ-સ્તોત્રો (ચાલુ)
દિ. જિનસેનાચાર્યકૃત જિનસહસ્રનામસ્તોત્ર કલિ0' હેમચન્દ્રસૂરિએ કે અન્ય રચેલ અહંન્નામસહસસમુચ્ચય યાને જિનસહસ્રનામસ્તોત્ર દિ.આશાધરે તેમજ દિસકલકીર્તિએ રચેલું જિનસહસ્રનામસ્તોત્ર સ્વપજ્ઞ વૃત્તિ અને બે ટીકાઓ
| દિ. સકલકીર્તિકૃત જિનસહસ્રનામસ્તોત્ર ૨૧૭ ૨૧૭ | દેવવિજયગણિકૃત જિનસહસ્ર
નામસ્તોત્ર, અનામસ્તોત્ર, અનામ
(સહસ)-સમુચ્ચયકિવા અહંન્દુ ૨૧૭ | સહસ્ત્રનામ તથા સ્વીપજ્ઞટીકા ૨૧૭-૨૧૮
વિનયવિજયગણિકૃત જિનસહસ૨૧૭ | નામસ્તોત્ર યાને અહંન્નમસ્કારસ્તોત્ર ૨૧૮ ૨૧૭ | અજ્ઞાતકર્તક જિન સહસ્રનામસ્તોત્ર અને
For Personal & Private Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
;
૦ in
૨૨૭
૦
૨૮ [28].
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ ખંડ-૨ એની ચાર ટીકાઓ
૨૧૮ | ધર્મઘોષસૂરિની અન્ય ત્રણ કૃતિઓ - ૨૨૫ કલ્યાણસાગરસૂરિકૃત પાર્શ્વનાથસહસ્રનામ ૨૧૮-૨૧૯ | ધર્મઘોષસૂરિકૃત અર્ધસંસ્કૃત જિનસ્તવન ૨૨૫ અજ્ઞાતકર્તક (?) પદ્માવતીસહસ્રનામસ્તોત્ર ૨૧૯ | બે અજ્ઞાતકર્તૃક અવસૂરિઓ
૨૨૫ પદ્માવતી સ્તોત્રો : ૨૧૯-૨૨૦ | જિનપ્રભસૂરિકૃત છંદોના મગર્ભિત ભાનુચન્દ્રમણિએ રચેલું સૂર્યસહસ્રનામ- વીરસ્તવ
૨૨૫-૨૨૬ સ્તોત્રને એની સ્વોપજ્ઞ વૃત્તિ ૨૨૦ | સસ્તુલન
૨૨૬ કુમારપાલકૃત સાધારણજિનસ્તવન
જિનપ્રભસૂરિકૃત પાર્શ્વજિનસ્તવન કિંવા આત્મનિન્દાદ્વાáિશિકા ૨૨૦ તથા પાર્શ્વજિનસ્તોત્ર
૨૨૬ ગુજરાતીમાં પધાત્મક અનુવાદ
૨૨૦ જિનપ્રભસૂરિકૃત સિદ્ધાન્તાગમસ્તવ ૨૨૭ અંબિકાસ્તોત્ર આદિ
૨૨૧ | અજ્ઞાતકર્તક અવચૂરિ રત્નાકરસૂરિએ રચેલ રત્નાકરપંચવિંશતિકા જિનપ્રભસૂરિકૃત
૨૨૭ કિંવા વીતરાગસ્તોત્ર ૨૨૧| ચિત્રસ્તવ યાને વીરજિનસ્તવન
૨૨૭ ચાર ટીકાઓ અને બે ટબ્બા ૨૨૧-૨૨૨ | અજ્ઞાતકર્તૃક અવસૂરિ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી અનુવાદો ૨૨૨ | જિનપ્રભસૂરિકૃત દશરિફ પાદપૂર્તિ
૨૨૨ | પાલગર્ભિત ઋષભજિનસ્તવન
૨૨૭ જિનપતિસૂરિરચિત
અજ્ઞાતકર્તૃક અવસૂરિ
૨૨૭ વિરોધગર્ભિત ઋષભજિનસ્તુતિ ૨૨૨ | જિનપ્રભીય ર૬ અન્ય સ્તોત્રો ૨૨૭-૨૨૯ અજ્ઞાતકર્તૃક અવચૂર્ણિ
જિનપ્રભસૂરિકૃત આઠ ભાષાનું ઋષભદેવ નવ દ્વાáિશિકાઓ ૨૨૨-૨૨૩ | સ્તવન
૨૨૯ રામચન્દ્રકૃત ઉપમાદ્રાવિંશિકા
જિનપ્રભસૂરિત ૬ ભાષાનું ચન્દ્રપ્રભસ્તવન ૨૨૯ આ રામચન્દ્ર તે કોણ ?
૨૨૨ | | ઋષિમંડલસ્તોત્ર રામચન્દ્રકૃત દૃષ્ટાન્નદ્રાવિંશિકા, ૨૨૨ વાચના, કર્તા, ચિત્રપટ અને ભાષાંતર ૨૩૦ અર્થાન્તરવાસ-દ્વાáિશિકા, વ્યતિરેક
સમાનનામક છ કૃતિઓ
૨૩૦ દ્વાંગિંશિકા, અપવ્રુતિકાસિંશિકા, યુગાદિદેવ- | સિંહતિલકસૂરિકૃત ઋષિમંડલસ્તવયત્રા કાત્રિશિકા તથા શાન્તિ-દ્વાર્નિંશિકા ૨૨૨-૨૨૩ | લેખન
૨૩૧ રામચન્દ્રકૃત ભકત્પતિશય-કાત્રિશિકા તથા | અજ્ઞાતકર્તૃક ઋષિમંડલયન્તલેખનવિધિ ૨૩૧ પ્રસાદ-દ્વાત્રિશિકા
૨૨૩
| મેરૂતુંગસૂરિકૃત ઋષિમંડલસ્તવન ૨૩૧ રામચન્દ્રકૃત ષોડશષોડશિકા ૨૨૩ મેરૂતુંગનામક મુનિવરો
૨૩૧ આસડકૃત જિનસ્તોત્રો
૨૨૩ | ઋષિપાલિ(?) કૃત ઋષિમંડલસ્તવન ૨૩૧ આફ્લાદકૃત પાર્શ્વજિનસ્તોત્ર ૨૨૩-૨૨૪] | અજ્ઞાતકર્તક ટીકા
૨૩૧ પદ્મકૃત પધસ્તનાવલી ૨૨૪ કુલમંડનસૂરિકૃત ટીકા
૨૩૧ ધર્મઘોષસૂરિકૃત ‘જય વૃષભ” સ્તુતિ ૨૨૪ | કુલમંડનસૂરિકૃત વીરસ્તવન તથા
૦
૨૨૨ |
૨૨૯-૨૩૦
For Personal & Private Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
વિષય પ્રદર્શન
[29] ૨૯ પંચજિન હારબંધસ્તવ ૨૩૧-૨૩ર | તથા એની અવચૂરિ
૨૩૬ જયતિલકસૂરિએ રચેલ ચતુર્થારાવલી વૈદ્યકશાસ્ત્રને લગતી કોઇની જિનપતિસ્તુતિ ૨૩૬ ચિત્રસ્તવન
૨૩૨] પૂર્ણકલશગણિરચિત “સ્તંભન' વીસ વિહરમાણ તથા ચાર શાશ્વત- પાર્થનિસ્તવન, સ્વોપલ્લવૃત્તિ અને વાર્તિક ૨૩૬ તીર્થકરોનાં નામ
૨૩૨-૨૩૩ ઔષધ, યંત્ર અને તન્નાદિની ટીકા અને અનુવાદ
૨૩૩ માહિતીપૂર્વકનું દેલવાડામંડન' આશ્ચર્યજનક સાત કૃતિઓ
આદિનાથસ્તવન
૨૩૭ જયકીર્તિસૂરિરચિત પાર્શ્વદેવસ્તવન ૨૩૩ મુનિસુન્દરસૂરિરચિત અજ્ઞાતકતૃક વ્યાખ્યા ૨૩૩ જિનસ્તોત્રરત્નકોશ
૨૩૭ સાધુરાજગણિરચિત ભોયાદિ
નામાંતરો
૨૩૭ નાગર્ભિત સાધારણજિનસ્તુતિ ૨૩૩ મુનિસુન્દરસૂરિરચિતસૂરિમ–સ્તોત્ર ૨૩૭ શાકાદિ ખાદ્ય પદાર્થોની સૂચી ૨૩૪ | માનદેવસૂરિનું પાઈયમાં સૂરિમંત્ર સ્તોત્ર ૨૩૭ સ્વોપજ્ઞ વૃત્તિ
૨૩૪ | સોમસુન્દરસૂરિરચિત યુધ્ધદસ્મદમાનતુંગકૃત ભોજયાદિનામગર્ભિત
દષ્ટાદશસ્તવી
૨૩૭ મહાવીર-જિન-સ્તવન ૨૩૪-૨૩૫| સોમસુન્દરસૂરિનો કૃતિકલાપ ૨૩૭-૨૩૮ ભોજ્યાદિને અંગેના શબ્દોની સૂચી ૨૩૫, સોમદેવગણિની અવચૂર્ણિ
૨૩૮ અજ્ઞાતકર્તુક ભોજ્યના મગર્ભિત જિનસ્તુતિ | કોટલાંક નવા પ્રકાશનો
૨૩૮ પૃ. 239-259 પ્રકરણ ૩૦ : (8) સ્તુતિ-સ્તોત્રો (ચાલુ) રત્નશેખરસૂરિકૃત નવખંડપાર્શ્વનાથસ્તવ ૨૩૯ | હરિભદ્રકૃત સપ્તતિશતજિનપતિસંસ્તવન ૨૪૦ અજ્ઞાતકર્તક અવચૂરિ ૨૩૯ ] “સર્વતોભદ્ર' યત્ર
૨૪૧ રત્નશેખરસૂરિકૃત નવગ્રહસ્તવગર્ભ
ભાષાન્તર
૨૪૧ પાર્થસ્તવ અને અજ્ઞાતકર્તક અવસૂરિ ૨૩૯ | શિવનિધાન (2) કૃત પંચષષ્ટિયન્નરશેખરસૂરિરચિત મહિમ્ન સ્તોત્ર
ગર્ભિત ચતુર્વિશતિજિનસ્તોત્ર
૨૪૧ યાને ઋષભમહિમ્ન સ્તોત્ર
“મહાસર્વતોભદ્ર' યત્ર
૨૪૧ સત્યશેખર(?) કૃત મહિમ્નસ્તોત્ર
ધર્મસિંહકૃત પાંસઠિયા યંત્રવાળું ગુજરાતી તથા સ્વપજ્ઞ અવચૂરિ અને
સ્તોત્ર
૨૪૧ રઘુનાથકૃત મહિમ્ન સ્તોત્ર કિવા
અજ્ઞાતકર્તક પંચષષ્ટિયન્સપાર્શ્વમહિમ્ન સ્તોત્ર ૨૩૯ | ગર્ભિત ચતુવિંશતિનિસ્તોત્ર
૨૪૧ સિદ્ધસેનસૂરિકૃત નમસ્કારમાહાભ્ય ૨૩૯-૨૪૦| શીલસિંહ(?)કૃત પંચષષ્ટિયંત્રભાષાન્તર ર૪૦|ગર્ભિત ચતુર્વિશતિજિનસ્તોત્ર
૨૪૨ માયાવી ચોરસોથી અલંકૃત છ સ્તોત્રો ૨૪૦-૨૪૩ | ‘સર્વતોભદ્ર યત્ન
૨૪૨
For Personal & Private Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
૨૪૪
૨૪૫ | અને એની ચા
૩૦ [30].
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ ખંડ-૨ વિજયલક્ષ્મી સૂરિએ રચેલ ચતુર્યન્ત્ર
અને એની અવચૂરિ
૨૫૩ ગર્ભિત પંચષષ્ટિસ્તોત્ર
૨૪૩ કમલવિજયગણિરચિત વિહરમાણને(? જૈ)ત્રસિંહકૃત પંચષષ્ટિપત્ર
વિંશતિસ્તવન
૨૫૩ ગર્ભિત ચતુર્વિશતિનિસ્તોત્ર ૨૪૩ | વિહરમાણવિંશતિસ્તવન સિદ્ધાન્તરુચિરચિત પાર્શ્વજિનસ્તવ ૨૪૩ | વિહરમાણ જિનેશ્વરોનાં નામોમાં ફેર ૨૫૩ ઉદયમાણિજ્યગણિકૃત ચન્દ્રપ્રભ
| અજ્ઞાતકર્તૃક વિહરમાણજિનસ્તોત્ર ૨૫૩ સ્વામિસ્તવન (અષ્ટમંગલચિત્રસ્તવ) | અજ્ઞાતકર્તૃક સાવચૂરિક એકાક્ષર-વિચિત્રકાવ્ય ૨૫૩ અજ્ઞાતકર્તૃક (?) જિનસ્તવન
૨૪૪. | દ્વિવ્યંજનમય નેમિ જિનસ્તવ અને એની ચૌદ સ્વપ્નોનાં નામ ૨૪૪) અવસૂરિ
૨૫૩ લક્ષ્મીકલ્લોલકૃત માતૃકાક્ષર-કાવ્ય
દ્વિસ્વર-ત્રિભંજન-યુક્ત-ષટ્રલોકી
૨૫૪ અને અજ્ઞાતકર્તૃક ટીકા ૨૪૪-૨૪૫ | અવચૂરિ
૨૫૪ મનરૂપવિજયે () રચેલી માતૃકાક્ષરપદ્ય જિનસ્તુતિ અને એની અવસૂરિ ૨૫૪ રૂપ જિનસ્તુતિ
૨૪૫ | સૂરચન્દ્રકૃત ‘ફલવર્ધિ-પાર્શ્વનાથસ્તવ અન્ય સમાન કૃતિ
૨૫૪ હેમવિજયગણિકૃત જિનસ્તવન
સૂરચન્દ્રકૃત વર્ધમાનજિનસ્તવ
૨૫૪ ચતુર્વિશતિકા કિંવા ચતુર્વિશતિજિનસ્તુતિ ૨૪૫ | અજ્ઞાતકર્તૃક અવચૂરિ
૨૫૪ શાન્તિચન્દ્રમણિરચિત
શિવસુન્દર(?)કૃત પાર્થ નાથસ્તવ અજિત-શાન્તિ-સ્તવ ૨૪૫-૨૪૬ ) અને એની અવસૂરિ
૨૫૪ સમાનનામક બે કૃતિ
૨૪૬ | શિવસુન્દરકૃત પાર્શ્વનાથલઘુસ્તવન ૨૫૪ શાન્તિચન્દ્રમણિરચિત ઋષભ-વીર-સ્તવ ૨૪૬ | ક્ષમાકલ્યાણ(?)કૃત પાર્શ્વલઘુસ્તવ રત્નચન્દ્રકૃત વૃત્તિ ૨૪૬ અને એની અવસૂરિ
૨૫૪ સમયસુન્દરમણિનાં ૩૫ સ્તોત્રોનાં નામ સ્તંભન' પાર્શ્વજિનસ્તવન
૨૫૫ અને એ પૈકી ઘણાંખરાંની રૂપરેખા ૨૪૬-૨૫૧ | ન્યાયાચાર્ય યશોવિજયગણિકૃત આઠ મેરુવિજયગણિરચિત ચતુર્વિશતિજિનાનન્દ સ્તુતિસ્તોત્રો
૨૫૫-૨૫૮ સ્તુતિ, સ્વોપજ્ઞ વિવરણ અને અવચૂરિ ૨૫૧ | ઐન્દ્રસ્તુતિની આગમોદ્ધારકે રચેલી અવચૂરિ ૨૫૫ શ્રીવલ્લભગણિએ રચેલો અરનાથજિનસ્તવ ન્યાયાચાર્યકૃત ન્યાયખંડખાદ્ય કિંવા અને એની સ્વોપજ્ઞ વૃત્તિ ૨પર | મહાવીરસ્તવ
- ૨૫૫-૨૫૬ મેઘવિજયકૃત રાવણપાર્શ્વનાથસ્તોત્ર
સ્વોપજ્ઞ ટીકા
૨૫૬ કિંવા રાવણપાર્શ્વનાથાષ્ટક ૨૫૨-૨૫૩ વિજયનેમિસૂરિરચિત ન્યાયપ્રભા અને વીસાયંત્રને અંગેનાં બે પ્રકાશનો ૨૫૩ | વિજય દર્શનસૂરિકૃત કલ્પલતિકા ૨૫૬ અજ્ઞાતકર્તક અનુવાદ
શ્લોકાર્થ અને ભાવાર્થ
૨૫૬ અજ્ઞાતકર્તૃક વિહરમાણવિંશતિજિનસ્તવન | | ન્યાયાચાર્યકૃત વિજયપ્રભસૂરિસ્વાધ્યાય ૨૫૬
૨૫૩.
For Personal & Private Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
૨૬૪
૨૬૦
વિષય પ્રદર્શન
[31] ૩૧ ન્યાયાચાર્યકૃત ‘શંખેશ્વર પાર્શ્વનાથસ્તોત્ર ૨૫૭ | ન્યાયાચાર્યકૃત આદિજિનસ્તવન અને ન્યાયાચાર્યકૃત બે “શંખેશ્વર પાર્શ્વજિનસ્તોત્ર ૨૫૭ | એનો અનુવાદ
૨૫૮ ન્યાયાચાર્યકૃત ‘ગોડી પાર્શ્વસ્તવન” ૨૫૭/પુણ્યશીલકૃત ચતુવિંશતિજિનસ્તુતિ ૨૫૮ વિવરણ તથા અનુવાદ ૨૫૭ /કેટલાંક નવાં પ્રકાશનો
૨૫૮ ન્યાયાચાર્યકૃત પાર્શ્વજિનસ્તોત્ર ૨૫૮ | ક્ષમા કલ્યાણકૃત ચોવીસી
૨૫૯ ન્યાયાચાર્યકૃત ‘શમીન' પાર્શ્વસ્તોત્ર ૨૫૮ | વિદ્વત્વબોધ
૨૫૯ પૃ. 260-277 પ્રકરણ ૩૧ ઃ (8) પાદપૂર્તિરૂપ કાવ્યો પાદપૂર્તિરૂપ કાવ્યનું અનેકાર્થી કૃતિ સાથે
કોઇકની ટીકા
૨૬૩-૨૬૪ સામ્ય
૨૬૦
૨. રાજસુન્દરકૃત ‘દાદા' પાર્શ્વભક્તામર ૨૬૪ (4) જૈન કૃતિઓની ૪૭ પાદપૂર્તિ ૨૬૦-૨૬૯ |
૩. વિનયલાભગણિએ રચેલું પાર્થ(૧) કલ્યાણમન્દિર સ્તોત્રની પાદપૂર્તિરૂપ
ભક્તામર
ર૬૪ કાવ્યો [૧૨]
૨૬૦-૨૬૨]
૪. રત્નસિંહકૃત નેમિભક્તામર કિવા (૧) લક્ષ્મીસેનકૃત કલ્યાણમન્દિરસ્તોત્રની
પ્રાણપ્રિયકાવ્ય પાદપૂર્તિ
૫. ધર્મવર્ધનગણિકૃતવીરભક્તામર (૨) અજ્ઞાતકર્તક (2) વિજયક્ષમાસૂરિલેખ રદ,
અને એની સ્વોપજ્ઞ ટીકા
૨૬૪ (૩) ભાવપ્રભસૂરિકૃત જેનધર્મવરસ્તોત્ર ૨૬૧ |
૬. જ્ઞાનવિમલસૂરિ કૃત ઋષભસ્વપજ્ઞવૃત્તિની રૂપરેખા
૨૬૫-૦૦ (૪) અજ્ઞાતકર્તક પાર્શ્વજિનસ્તવન ૨૬૨
૭. ભાવપ્રભસૂરિરચિત નેમિ-ભક્તામર (૫) અજ્ઞાતકર્તક પાર્શ્વનાથસ્તોત્ર ૨૬૨
અને એની સ્વોપજ્ઞ વૃત્તિ ૨૬પ-00 (૬-૭) કાન્તિવિજયગણિકૃત અને પ્રેમજીકૃત
૮. ધર્મસિંહસૂરિએ રચેલું સરસ્વતી એકેક કલ્યાણમન્દિરપાદપૂર્તિસ્તવન ૨૬૨
ભક્તામર અને એની સ્વપજ્ઞ વૃત્તિ ૨૬૫ (૮) અજ્ઞાતકર્તક વીરસ્તુતિ
૨૬૨
૯. લક્ષ્મીવિમલકૃત શાન્તિ-ભક્તામર ૨૬૫ (૯) અજ્ઞાતકર્તક વીરજિનસ્તુતિ ૨૬૨
૧૦. અજ્ઞાતકર્તક જિનભક્તામર
૨૬૬ (૧૦) વિજયાનન્દસૂરીશ્વરસ્તવન
૨૬૨
૧૧. અજ્ઞાતકર્તક ઋષભજિનસ્તુતિ ૨૬૬ (૧૧) (સ્થા) ઘાસીલાલજીકૃત પૂજ્યગુણા- |
૧૨. અજ્ઞાતકર્તક “નવકલ્લોલ' દર્શકાવ્ય
૨૬૬કલ્યાણમન્દિરપાદપૂર્વાત્મકસ્તોત્ર
૧૩. જયસાગરસૂરિએ રચેલું ચન્દ્રામલક (૧૨) ગ્રન્થાંશરૂપ પાદપૂર્તિ
૨૬૩ ભક્તામર
૨૬૬ (૨) ભક્તામર સ્તોત્રની પાદપૂર્તિરૂપ
૧૪. વિવેકચન્દ્રકૃત પાદપૂર્યાત્મકસ્તોત્ર કાવ્યો [૨૨]
૨૬૩-૨૬૭, ૧૫. હીરાલાલ હંસરાજે રચેલું ૧. સમયસુન્દરમણિકૃત ઋષભભક્તામર અને
આત્મભક્તામર
૨૬૬
૬૦-૨૬૨ | ચૈત્યવન્દન
•
૨૬૨] પાર્શ્વભક્તામર
૨૬૨
૨૬૬
For Personal & Private Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
૨૭૨
૩૨ [32]
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ ખંડ-૨ ૧૬. ચતુરવિજયજીકૃતસૂરીન્દ્ર-ભક્તામર ૨૬૬ | સમયસુન્દરમણિકૃત જિનસિંહસૂરિવિચક્ષણવિજયકૃત વલ્લભભક્તામર ૨૬૬ |પદોત્સવકાવ્ય
૨૭૦ ૧૮-૧૯. કાનમલસ્વામીએ અને
મેઘદૂતની પાદપૂર્તિરૂપ કૃતિઓ (૭) ૨૭૦-૨૭૪ સોહનલાલસ્વામીએ રચેલ એકેક
દિ. જિનસેનકૃત પાર્શ્વભુદયકાવ્ય ૨૭૦-૨૭૧ કાલુભક્તામર સ્તોત્ર ૨૬૬-૨૬૭| ટીકા અને વૃત્તિ
૨૭૧ ૨૦. કવીન્દ્રસાગરજી કૃત હરિભક્તામર ૨૬૭ | | વિહારનું વર્ણન
૨૭૧ ૨૧. લાલારામશાસ્ત્રીકૃત હરિભક્તામર- | વિક્રમકૃત નેમિચરિત
ર૦૧ શતદ્દયી ભક્તામરપાદપૂર્યાત્મક સ્તોત્ર ૨૬૭| વિવરણો અને અભિપ્રાય ૨૨.વિજ્ઞપ્તિકાગત પાદપૂર્તિ ૨૬૭| ચારિત્રસુન્દરમણિકૃત શીલદૂત ૨૭૨-૨૭૩ (૩) સંસારદાવાનલની પાદપૂર્તિરૂપ
૫. વિમલકીર્તિગણિકૃત ચન્દ્રદૂત ૨૭૩-૧૭૪ કાવ્યો [૫] ૨૬૭-૨૬૮ | અજ્ઞાતકર્તૃક ટિપ્પણ
૨૭૪ ૧. સિદ્ધાન્તરુચિક્ત પ્રમદપાર્શ્વજિનસ્તવનર૬૭-૨૬૮ ૬-૭ મેઘવિજયગણિકૃત મેઘદૂત૨. સુમતિકલ્લોલકૃત પ્રથમનિસ્તવન ૨૬૮ | સમસ્યાલેખ અને
૨૭૪ ૩. લક્ષ્મીવલ્લભે રચેલું પાર્શ્વસ્તવન ર૬૮ | ચેતો દૂત
૨૭૪ ૪. જ્ઞાનસાગરરચિત સંસારદાવાપાદપૂર્તિ ૨૬૮ |૮ હંસપાટાંક (? દૂત)
૨૭૪ ૫. અજ્ઞાતકર્તૃક જિનસ્તુતિ
૨૬૮ | ૯ મેઘવિજયગણિતકિરાતસમસ્યાપૂર્તિ (૪) પાદપૂર્તિરૂપ પ્રકીર્ણક કૃતિઓ [૮] ૨૬૮-૨૭૦] ૧૦. મેઘવિજયગણિકૃત દેવાનન્દ૧. જિનવલ્લભસૂરિકૃત ભાવારિવારણ મહાકાવ્ય દિવ્યપ્રભા યાને દેવાનન્દાલ્યુદય પાદપૂર્તિ અને એની સ્વોપલ્લવૃત્તિ ૨૬૮-૨૬૯ | (શિશુપાલવધની પાદપૂર્તિરૂપ કાવ્ય) ૨. વિજયધર્મધુરંધરસૂરિકૃત રત્નાકરપંચ- | સ્વપજ્ઞ ટિપ્પણો
૨૭૪-૨૭૫ વિંશતિકાની પાદપૂર્તિ
ર૬૯ | ૧૧. મેઘવિજયગણિકૃત શાન્તિનાથઅનુવાદ અને ભાવાર્થ
૨૬૯ | ચરિત્રકિવા નૈષધીય સમસ્યા ૩. અજ્ઞાતકર્તક પાર્શનિસ્તુતિ ૨૬૯ | નિષધીયચરિત (સ.૧)ની પાદપૂર્તિરૂપકૃતિ] ૨૭૫૪. અજ્ઞાતકર્તક શાન્તિજિનસ્તુતિ ૨૬૯ | ૨૭૬ ૫. અજ્ઞાતકર્તક વીરજિનસ્તુતિ ૨૬૯ | (૨) સ્તોત્રોની પાદપૂર્તિરૂપ કાવ્યો (૨) ૨૭૬૬. વિજ્ઞપ્તિકાગત પાદપૂર્તિ
૨૬૯ | ૨૭૭ ૭. અજ્ઞાતકર્તક જ્ઞાનપંચમીસ્તુતિપાદ ૧. ઋષિવર્ધનસૂરિકૃત સમસ્યામહિમ્નઃ
૨૬૯ | સ્તોત્ર અને એનું સ્વપજ્ઞ વિવરણ ૨૭૬-૨૭૭ ૮. વિજ્ઞપ્તિકાગત પાદપૂર્તિ
૨૬૯ | વિશાલરાજકૃત ઋષભમહિમ્ન સ્તોત્ર ૨૭૭ (વર્ષ) અજૈન કૃતિઓની પાદપૂર્તિ ૨૭૦-૨૭૭(૩) પ્રકીર્ણ સમસ્યાપૂર્તિ (૪) ૨૭૭-૨૭૮ (૧) મહાકાવ્યોની પાદપૂર્તિ (૧૧) ૨૭૦-૨૭૬ ૧. અજ્ઞાતકર્તૃક સમસ્યામય પાર્શ્વજિન સ્તવ રઘુવંશ (સ.૩)ની પાદપૂર્તિ (૧) ૨૭૦ I અને એની ટીકા
૨૭૮
૨૭૪
૦.
For Personal & Private Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
૨૭૮
૨૮૨
૨૮૩
વિષય પ્રદર્શન
[33] ૩૩ ૨-૩. સમયસુન્દર ગણિકૃત
સમસ્યામય નવખંડપાર્શનિસ્તવન ૨૭૮ પાર્શ્વનાથ સમસ્યાસ્તવને સમસ્યામયસ્તવ ૨૭૮ | કેટલાંક નવાં પ્રકાશનો
પૃ. 279-285 પ્રકરણ ૩ર : () અનેકાર્થી કૃતિઓ (૧) “તત્તી સીઅલી' ગાથાની બપ્પભટ્ટ- | લાભવિજયગણિકૃત પંચશતાર્થી તેમ જ સૂરિકૃત અષ્ટોત્તરશતાર્થી
૨૭૮ | વિજયસેનસૂરિકૃત સપ્તશતાર્થી (૨) વર્ધમાનગણિકૃત કુમારવિહાર
(૧૩) પદર્શનસમુચ્ચય (શ્લો.૧)ના પ્રશસ્તિ (શ્લો૦૮૭ના ૧૧૬ અર્થ
ગુણરત્નસૂરિકૃત વિવિધ અર્થો અને એની સ્વપજ્ઞ વૃત્તિ) ૨૭૮-૨૭૮ | (૧૪) દિ. જગન્નાથકૃત પદ્ય (૩) સોમપ્રભસૂરિકૃત શતાર્થવૃત્તિ
(ચતુર્વિશતિસન્ધાનકાવ્ય) અને સ્વીપજ્ઞ ટીકા ૨૮૩ અને એની સ્વપજ્ઞવૃત્તિ ર૭૯-૨૮૦ (૧૫) અજ્ઞાતકર્તક પંચવટી અને એની (૪-૫) ધર્મદાસગણિ-કૃત “દોસસય'
વ્યાખ્યા
૨૮૩ ગાથાની સોમપ્રભસૂરિકૃત તથા ઉદયધર્મ- સમયસુન્દગિણિરચિત અર્થરત્નાવલી કિવા ગણિકૃત એકેક શતાર્થી ૨૮૦ અષ્ટલક્ષાર્થી
૨૮૩-૨૮૪ (૬) રત્નાકરાવતારિકાદ્યપદ્યની
વિવેકસાગરકૃત વીતરાગસ્તવ જિનમાણિજ્યસૂરિકૃતશતાર્થી ૨૮૦-૨૮૧ | (હરિના૩૦ અર્થ)
૨૮૪ (૭) હર્ષકુલીય શતાથ (૮) યોગશાસ્ત્ર | અજ્ઞાતકર્તક અને “સારંગ'ના બાર અર્થથી (૨, શ્લો. '૧૦)ની માનસાગરકૃત યુક્ત ઋષભજિનસ્તુતિ અને એની શતાર્થી (૯) જયસુન્દરસૂરિ ૨૮૨ | અવસૂરિ
૨૮૫ (?) કૃત યોગશાસ્ત્ર (પ્ર. ૨, શ્લો. ૮૫)ની | ગુણવિજયકૃત મહાવીરજિનસ્તવન શતાથ ૨૮૨ | (સારંગના ૬૦ અર્થો)
૨૮૫ (૧૦) અજ્ઞાતકર્તુક શતાથ ૨૮૨ | લક્ષ્મીકલ્લોલગણિકૃત સાધારણજિનસ્તવ ૨૮૫ (૧૧-૧૨) યોગશાસ્ત્રના આદ્ય પદ્યની |કેટલાંક નવાં પ્રકાશનો
૨૮૫ | પૃ. 286-303 પ્રકરણ ૩૩ : (એ) વિજ્ઞપ્તિપત્રો [૩૪] (૧) પ્રભાચન્દ્રમણિકૃત તાડપત્રીય | | આપેલો ઉત્તર)
૨૮૬-૨૮૭ વિજ્ઞપ્તિપત્ર
૨૮૬(૪) મુનિસુદરસૂરિકૃત ત્રિદશ(૨) લોકહિતસૂરિએ લખેલ વિજ્ઞપ્તિલેખ ૨૮૬તરંગિણી (સ્તવંચવિંશતિકા, ગુર્નાવલી (૩) વિજ્ઞપ્તિમહાલેખ (લોકહિત
ઇત્યાદિ)
૨૮૭-૨૯૦ સૂરિના વિજ્ઞપ્તિલેખનો જિનોદયસૂરિએ પ્રથમ સ્રોતના છ તરંગો
૨૮૮ ૧. આ ૧૨મો શ્લોક છે એમ કેટલાકનું માનવું છે. ૨. આનો પ્રથમ સોતના બાર તરંગરૂપ અંશ “આગમોદ્ધારક ગ્રન્થમાલા”ના ૨૧મા રત્ન તરીકે વિ.સં. ૨૦૨૧માં
પ્રકાશિત જૈનસ્તોત્રસંચય (વિભાગ ૩, પૃ. ૧-૨૮)માં અપાયો છે.
૩ ભાગ-૨
For Personal & Private Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
૨૯૮
૨૯૮-૨૯૯
૩૪ [34]
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ ખંડ-૨ વર્ધમાનજિનસ્તવ નામનો છઠ્ઠો તરંગ ૨૮૯[(૧૬) રવિવર્ધનગણિકૃત વિજ્ઞપ્તિકા ૨૯૭ ચતુર્વિશતિજિનરૂવાશીર્વાદ નામનો છૂંદ (૧૭) વિનયવર્ધનગણની વિજ્ઞપ્તિકા ૨૯૭ અને એના ત્રણ તરંગો
૨૮૯(૧૮) મેઘવિજયગણિકૃત વિજ્ઞપ્તિકા ૨૯૮ અન્ય ત્રણ તરંગો
૨૮૯(૧૯) નયવિજયગણિકૃત વિજ્ઞપ્તિકા ૨૯૮ ગુર્નાવલી
૨૯૦] (૨૦) ઉદયવિજયકૃત વિજ્ઞપ્તિપત્રિકા ૨૯૮ (૫) જયસાગરકૃત વિજ્ઞપ્તિત્રિવેણી ૨૯૦ | (૨૧-૨૨) ઉદયવિજયગણિની બે ત્રણ વેણિનાં નામ
૨૯૧ | વિજ્ઞપ્તિકા વિવિધ સ્થળોનાં નામ ૨૯૧-૨૯૨ (૨૩) વિનયવિજયગણિકૃત નગરકોટ્ટની રૂપરેખા
૨૯૨ ઇન્દુબૂત કિવા વિજ્ઞપ્તિપત્ર કુન્થનાથની વક્રોક્તિ
૨૯૨ | (ર૪) વિનયવિજયગણિએ રચેલી કેટલાક શબ્દાલંકારો
વિનયવિજ્ઞપ્તિપત્ર
૨૯૯ (૬) કીર્તિવિજયની વિજ્ઞપ્તિપત્રિકા ૨૯૩ (૨૫) રાજવિજયગણિત વિજ્ઞપ્તિકા 300 (૭) વિનયવિજયગણિકૃત આનન્દલેખ (૨૬) મેઘવિજયગણિકૃત મેઘદૂતઅને એના પાંચ અધિકારી ૨૯૪ | સમસ્યાલેખ
૩OO સન્તલને
૨૯૫ (૨૭) મેરુવિજયે કરેલી વિજ્ઞપ્તિ ૩૦૧ (૮) વિજયસિંહસૂરિ કૃત વિજ્ઞપ્તિકા ૨૯૫ | (૨૮) મેરુવિજયની વિજ્ઞપ્તિપત્રી
૩૦૧ આકરચિત્રોનાં નામો ૨૯૫-૨૯૬ | (૨૯) લાભવિજયકૃત વિજ્ઞપ્તિકા અને (૯) વિજયસિંહના શિષ્ય ઉદય
તદ્ગત પાદપૂર્તિઓ વિજયકૃત વિજ્ઞપ્તિપત્ર અને તદ્ગત (૩૦) આગમસુન્દરમણિકૃત વિજ્ઞપ્તિકા ૩૦૧ બન્ધો
૨૯૬T(૩૧) લાવણ્યવિજયગણિત વિજ્ઞપ્તિકા ૩૦૧-૩૦૨ (૧૦-૧૧) વિનયવર્ધનગણિકૃત બે
(૩૨) દયાસિંહકૃત વિજ્ઞપ્તિકા
૩૦૨ વિજ્ઞપ્તિકા ૨૯૬-૨૯૭ | ભાષાનું વૈવિધ્ય
૩૦૨ (૧૨) ધનવિજયગણિકૃત વિજ્ઞપ્તિકા ૨૯૭) (૩૩) વિજયવર્ધનગણિકૃત વિજ્ઞપ્તિપત્ર ૩૦૨ (૧૩) અમરચન્દ્રમણિની વિજ્ઞપ્તિકા ૨૯૭(૩૪) અજ્ઞાતકર્તક ચેતદૂત ૩૦૨ (૧૪) કમલવિજયગણિરચિત વિજ્ઞપ્તિકા ૨૯૭ | વિજ્ઞપ્તિપત્રોના મુનિઓ ઉપરાંતના લેખકો ૩૦૧ (૧૫) લાવણ્યવિજયગણિરચિત
દૃશ્યો
૩૦૩ વિજ્ઞપ્તિકા
૨૯૭/કેટલાંક નવાં પ્રકાશનો | પૃ. 304-319 પ્રકરણ ૩૪ : (મા) દશ્ય કાવ્યો કિંવા નાટકાદિ રૂપકો [૧] શ્વેતાંબરીય રૂપકો ૩૦૪-૩૧૬ | મહુયરીગીય, સોયામણી અને કેટલાંક લુપ્ત નાટકોઃ સૂર્યાભદેવે તેમ જ “ચન્દ્ર’ | વૃષભધ્વજચરિત્ર નામના ઇન્દ્ર વગેરેએ ભજવેલાં નાટકો, રઢવાલ, I શીલાંકસૂરિકૃત વિબુધાનન્દ (એકાંકી અને
૩૦૧
૩૦૩
૩/૪
For Personal & Private Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
૩૧૬
વિષય પ્રદર્શન
[35] ૩૫ દુઃખાન્ત)
૩૦૪ | (પંચાકી)ની સંક્ષિપ્ત રૂપરેખા, વિલક્ષણ અંગ્રેજી સારાંશ ૩૦૫ | ઉલ્લેખ અને ભજવણી
૩૧૪-૩૧૫ બુદ્ધિસાગરીય નાટક
૩૦૫ | મેઘપ્રભસૂરિરચિત ધર્માલ્યુદય (છાયારામચન્દ્રસૂરિકૃત અગિયાર રૂપકો ૩૦પ-૩૧૧ | નાટ્ય-પ્રબન્ધ)
૩૧૫ યાદવાલ્યુદય ૩૦૫ | જર્મનઅનુવાદ
૩૧૫ રાઘવાભુદય ૩૦૫ | માણિક્યદેવસૂરિકૃત પંચનાટક
૩૧૫ નલવિલાસ (સપ્તાંકી) : વિષય, ઉપયોગ, મેઘનાટક તે શું ?
૩૧૫ સન્તલન, ઉલ્લેખ અને અવતરણ ૩૦૫-૩૦૬] નયચન્દ્રસૂરિકૃત રંભામંજરી (નાટિકા) ૩૧૫ ૪. કૌમુદીમિત્રાણંદપ્રકરણ (દશાંકી) ૩૦૬-૩૦૭| અજ્ઞાતકર્તૃક ટિપ્પણ, ૫. રઘુવિલાસ (અષ્ટાંકી) : વિષય, | ધર્મસેનકૃત પ્રબોધચન્દ્રોદય
૩૧૫ સારાંશ, સમીક્ષા અને અવતરણો ૩૦૭, રત્નશેખરકૃત પ્રબોધચન્દ્રોદય ૬. સત્ય હરિશ્ચન્દ્ર (ષડકી) : વિષય, બે | અને એની સ્વોપજ્ઞવૃત્તિ
૩૧૫-૩૧૬ અદ્ભુત ઘટના, સન્મુલન અને પૌર્વાપર્ય ૩૦૭-૩૦૮ | ધર્મસુદરસૂરિકૃત ઉર્ફે સિદ્ધસૂરિકૃત શ્રીપાલનાટક ૭. નિર્ભયભીમ-વ્યાયોગ (એકાંકી) : | રસવતીવર્ણન પરિચય અને ઉલ્લેખ ૩૦૯ | અજ્ઞાતકર્તક છાયા નાટક
૩૧૬ અજૈને વ્યાયોગો
૩૭૯ | | રત્નસિંહકૃતમામૃત (છાયાનાટક) ૩૧૬ મલ્લિકા-મકરન્દ-પ્રકરણ (ષડંકી)
[૨] દિગંબરીય રૂપકો ૩૧૬-૩૧૭ અને એનો સારાંશ
૨૦૯-૩૧૦| હરિશ્ચન્દ્રકૃત જીવન્યરચરિત ૩૧૬-૩૧૭ ૯. યદુવિલાસ
૩૧૦ | હસ્તિમલ્લની જીવનરેખા : માતાપિતાદિ, ૧૦. રોહિણી-મૃગાંક-પ્રકરણ
૩૧૧ | બિરુદો અને સમય ૧૧. વનમાલા
| હસ્તિમલ્લનાં નાટકો : અંજના પવનંજય. દેવચન્દ્રમણિકૃત ચન્દ્રલેખા-વિજય
| મૈથિલીકલ્યાણ, વિક્રાન્તકૌરવ કિવા અને માનમુદ્રાભંજન
સુલોચના, સુભદ્રાહરણ,
૩૧૭ યશશ્ચન્દ્રકૃત મુદ્રિત-કુમુદચન્દ્ર-પ્રકરણ
અર્જુનરાજ, ઉદયરાજ, ભરતરાજ અને (પંચાંકી)
૩૧૧-૩૧૨ | મેઘેશ્વર તેમ જ જ્ઞાન સૂર્યોદય ૩૧૭-૩૧૮ યશપાલકૃત રૂપકાત્મક મોહરાજ
સીતારામ-નાટક અને મહાભારતનાટક ૩૧૭ પરાજય (પંચાંકી) ૩૧૨ | પદ્મસુન્દરકૃત જ્ઞાનચન્દ્રોદય
૩૧૮ રામભદ્રકૃત પ્રબુદ્ધરૌહિણેય (ષડકી) ૩૧૨-૩૧૩ દિ. વાદિચન્દ્રસૂરિકૃત જ્ઞાનસૂર્યોદય ૩૧૮ વિજયપાલકૃતોપદી સ્વયંવર (યંકી) ૩૧૩ કૃષ્ણમિશ્રકૃત પ્રબોધચન્દ્રોદયમાં જૈનોનું બાલચન્દ્રસૂરિરચિત કણાવજાયુધ (પંચાંકી) ૩૧૩ | અઘટિત આલેખન
૩૧૮ નરેન્દ્રપ્રભસૂરિરચિત કાકુલ્થકેલિનાટક ૩૧૩| કેશવસેને રચેલું ઋષભદેવનિર્વાણાનન્દનાટક ૩૧૮ જયસિંહસૂરિરચિત હમ્મીરમદમર્દન
કેટલાંક નવાં પ્રકાશનો
૩૧૮
૩૧૧.
For Personal & Private Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
૩૬ [36]
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ ખંડ-૨ પૃ. 31-340 પ્રકરણ ૩૫ : () અજૈન લલિત
સાહિત્યનાં જૈન સંસ્કૃત વિવરણો
313-338 [a] સંસ્કૃત શ્રવ્ય વ્યો (૨૧) (૧) મહાકવિઓનાં કાવ્યો [૯] ૩૧૯-૩૨૯ | કલ્યાણહંસગણિકૃતપર્યાય, દિ.ધર્મકીર્તિકૃત અજૈન લલિત સાહિત્યના ૮ (૬+૨) | વૃત્તિ, અજ્ઞાતકર્તુક અવચૂરિ, જિનસમુદ્રવર્ગો - ૩૧૯ | સૂરિરચિત ટીકા,
૩૨૨ ૧. રઘુવંશ : વિષય અને રચનાસમય ૩૧૯ | મતિરત્ન રચેલી અવસૂરિ, શ્રી રઘુ, દિલીપ વગેરે ૨૯ નૃપતિઓનાં નામ ૩૧૯ | વિજયગણિકૃત સુબોધિકા અને રઘુવંશનાં ૧૬ વિવરણો ૩૨૦-૩૨૧ | ચારિત્રવર્ધનકૃત કુમારતાત્પર્યટીકા ૩૨૨ ચારિત્રવર્ધનકૃત શિશુહિૌષિણી ૩૨૦ | નિષ્કર્ષ : ચાર બાબતો
૩૨૩ ગુણવિનયકૃત વિશેષાર્થબોધિકા ૩૨૦| મેઘદૂતની રૂપરેખા
૩૨૩ અમરકીર્તિએ રચેલી વૃતિ
૩૨૦| મેઘદૂતનાં સોળ વિવરણો ૩૨૩-૩૨૫ ગુણરત્નમણિકૃત સુબોધિની
૩૨૦ | શ્રાવક આસડે રચેલી વૃત્તિ, લક્ષ્મીરત્નચન્દ્રમણિની વૃત્તિ, શ્રીવિજયગણિની નિવાસકૃત શિષ્યહિનૈષિણી, ચારિત્રવર્ધને સુબોધિકા, સમયસુન્દરમણિકૃત
રચેલી ટીકા, ક્ષેમહંસગણિકૃત અર્થાલાપનિકા તથા
૩૨૦|દીપિકા કનકકીર્તિકૃત અવસૂરિ, સુમતિવિજયકૃત સુગમાન્વયપ્રબોધિકા મહિમસિંહગણિએ રચેલી ટીકા, મુનિભ, ધર્મમેરુ, ક્ષેમહંસ,
વિનયચન્દ્રરચિત અવસૂરિ, ભાગ્ય હંસ, સમુદ્રસૂરિ તથા હેમસૂરિની એકેક | સુમતિવિજયે રચેલી સુગમાન્ડયા, વૃત્તિ
૩૨૧ | સમયસુન્દરમણિકૃત વૃત્તિ, મલયસુન્દરસૂરિરચિત ટીકા
૩૨૧ શ્રીવિજયગણિએ રચેલી સુખબોધિકા, અજ્ઞાતકર્તૃક પંજિકા
૩૨૧ | વિજયસૂરિકૃત ટીકા, મેઘરાજગણિએ કુમારસંભવના સર્ગોની ખરી સંખ્યા | રચેલી સુખબોધિકા, જિનહંસ સૂરિકૃત કેટલી ?
૩૨૧ | ટીકા, મહીમેરુકૃત વૃત્તિ, અજ્ઞાતકર્તુક કુમારસંભવની એર ટીકાઓ
૩૨૨ | મેઘલતા અને મોટજિત્ (જી) રચિત જિનપ્રભસૂરિએ રચેલી ટીકા, જિનભદ્ર- સુખબોધિકા
૩૨૩-૩૨૫ સૂરિરચિત બાલાવબોધિની, લક્ષ્મીવલ્લભકૃત ૪. ઋતુસંહાર
૩૨૫ ટીકા, જિનચન્દ્રસૂરિએ
એની એક ટીકા
૩૨૫ તેમ જ કલ્યાણસાગરે રચેલી એકેક વૃત્તિ, | ૫. ભારવિકૃત કિરાતાર્જુનીય ૩૨૫-૩૨૬ કુમારસેનકૃત ટીકા,
૩૨૨| કિરાતષુનીયની ત્રણ ટીકાઓ ૩૨૬
For Personal & Private Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
વિષય પ્રદર્શન
વિનયસુન્દર ઉર્ફે વિનયરામકૃત ટીકા, ધર્મવિજયકૃત પ્રદીપિકા ને મેઘકુમા૨કૃત
ટીકા
૬. ટ્ટિકાવ્ય જયમંગલસૂરિષ્કૃત જયમંગલા માઘકૃત શિશુપાલવધની રૂપરેખા શિશુપાલવધની બે ટીકાઓ ચારિત્રવર્ધને તેમ જ સમયસુન્દરગણિએ રચેલી એકેક ટીકા
૮. શ્રીહર્ષકૃત નૈષધીયચરિતનું દિગ્દર્શન નૈષધીયચરિતની ચાર ટીકાઓ મુનિચન્દ્રસૂરિરચિત તેમ જ ચારિત્રવર્ધન કૃત એકેક ટીકા, જિનરાજસૂરિરચિત સુખાવબોધ અને રત્ન ચન્દ્રરચેલી ટીકા નૈષધીયચરિતની ત્રણ વિશેષતાઓ કવિરાજકૃત રાઘવપાંડવીય
રાઘવપાંડવીયની બે ટીકાઓ
ચારિત્રવર્ધનરચિત તેમજ પદ્મનકૃિત
એકેક ટીકા
(૨) ચંપૂ [૧] ત્રિવિક્રમકૃત નલચંપૂ કિવા દમયન્તીકથા એનાં ચા૨ વિવરણો ચંડપાલકૃત વિષમપદપ્રકાશ, પ્રબોધમાણિક્યકૃતટીકા, ગુણવિનયે રચેલી વૃત્તિ અને અજ્ઞાતકર્તૃક ટિપ્પણ (૩) બૃહત્ ગદ્યાત્મક કાવ્યો [૨] ૩૩૦-૩૩૧ ૧. સુબન્ધુકૃત વાસવદત્તાનો સંક્ષિપ્ત સારાંશ
સિદ્ધિચન્દ્રગણિરચિત ટીકા ૨. બાણકૃત કાદંબરી ભાનુચન્દ્રગણિએ શરૂ કરેલી અને શિષ્ય સિદ્ધિચન્દ્રગણિએ પૂર્ણ કરેલી
મંડનકૃત કાદમ્બરી મંડન (૪) ખંડ-કાવ્યો [૮]
૩૨૬
૧. હનુમાનકૃત ખણ્ડપ્રશસ્તિ ૩૨૬ | પાંચ ટીકાઓ
૩૨૬ | ધર્મશેખરસૂરિરચિત વૃત્તિ, ૩૨૭ ગુણવિનયગણિ-કૃત સુબોધિકા, ૩૨૭ |પ્રબોધમાણિક્યે અને શ્રીવિજયે રચેલી એકેક ટીકા અને અજ્ઞાતકર્તૃક ટીકા ૩૨૭ ૨. ઘટકર્પર
ત્રણ ટીકાઓ
૩૨૮ ૩૨૮-૩૨૯ | શાન્તિસૂરિ, લક્ષ્મીનિવાસ અને પૂર્ણચન્દ્રની એકેક ટીકા ૩. મેઘાભ્યુદય : ૩૨૮-૩૨૯ | બે ટીકા
૩૨૯ | શાન્તિસૂરિની વૃત્તિ અને ૩૨૯ | લક્ષ્મીનિવાસનો મુગ્ધાવબોધ
૩૨૯
રાક્ષસકાવ્ય
બે વિવરણો
૩૨૯ | શાન્તિસૂરિષ્કૃત ટીકા અને જિનમતની ૩૨૯-૩૩૦ | વૃત્તિ
૩૨૯-૩૩૦ | માનાંકકૃત વૃન્દાવનકાવ્ય
૩૩૦
ત્રણ વિવરણો
[37] 39
શાન્તિસૂરિએ રચેલી વૃત્તિ અને લક્ષ્મીનિવાસનો મુગ્ધાવબોધ તથા
૩૩૦ | રામર્ષિની વૃત્તિ
૬-૭. ‘શિવભદ્ર’નામનાં બે કાવ્યો શાન્તિસૂરિની વૃત્તિ ૩૩૦-૩૩૧ | અજ્ઞાતકર્તૃક વિષમકાવ્ય ૩૩૧ | જિનપ્રભસૂરિષ્કૃત વૃત્તિ ૩૩૧-૩૩૨ | (૫) શતકો [૫] એમના ૧-૩. ભર્તૃહરિકૃત શતકત્રય ૩૩૨ | બે વિવરણો
ટીકા
For Personal & Private Use Only
૩૩૨
૩૩૨-૩૩૪
૩૩૨
૩૩૨
૩૩૨
૩૩૨-૩૩૪
૩૩૩
૩૩૩
૩૩૩
૩૩૩
૩૩૩
૩૩૪
૩૩૪
૩૩૪
૩૩૪
૩૩૪
૩૩૪
૩૩૪
૩૩૪
૩૩૪
૩૩૪
૩૩૪-૩૩૫
૩૩૪-૩૩૫
૩૩૫
Page #41
--------------------------------------------------------------------------
________________
૩૮ [38]
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ ખંડ-૨ ધનસારકૃત ટીકા અને
લક્ષ્મીચન્દ્ર રચેલી વૃત્તિ અને જિનસમુદ્રસૂરિરચિત સ્વાર્થસિદ્ધિમણિમાલા ૩૩૫ | લબ્ધિસુન્દરની રચેલી ટીકા તથા મયૂરકૃત સૂર્યશતક કિંવા મયૂરશતક ૩૩૫ | અજ્ઞાતકર્તૃકઅવસૂરિ
૩૩૯ અજ્ઞાતકર્તુક અવચૂર્ણિ
૩૩૫ | (૩) પૃથ્વીરાજકૃત પૃથ્વીરાજલિ ૩૩૯ અમરુકૃત અમરુશતક કિંવા શૃંગારશતક ૩૩પ | ચાર વિવરણો
૩૩૯ રૂપચન્દ્રકૃત ટીકા
૩૩૬ ] સારંગકૃત વૃત્તિ તેમ જ જયકીર્તિનો (૬) સ્તોત્રો [૪]
૩૩૬-૩૩૮ | તથા કુશલપીરનો એકેક બાલાવબોધ તથા ૧. ગાયત્રી ૩૭૬ | શ્રીસારની ટીકા
૩૩૯-૩૪૦ શુભતિલકે રચેલું વિવરણ ૩૩૬ | જંબૂસ્વામિચરિત્ર
૩૪૦ જૈન ગાયત્રી અને જિનપ્રભસૂરિ
ચારિત્રમનોરથમાલા
૩૪૦ રચિત એની વૃત્તિ ૩૩૬ ] () પદ્ધખઋદ્ધ [૨]
૩૪૦ ક્ષત્રિય ગાયત્રી ૩૩૬ [(૧) મુરારિકૃત અનર્થરાઘવ
૩૪૦ ૨. મહિમ્ન સ્તોત્ર અને એનાં નામાંતરો ૩૩૬-૩૩૭. | ત્રણ ટિપ્પણી
૩૪૦ હર્ષકીર્તિસૂરિરચિત ટીકા
૩૩૭ દેવપ્રભસૂરિરચિત રહસ્યદર્શ તેમ જ અનુકરણરૂપ બે કાવ્યો
૩૩૭ | નરચન્દ્રસૂરિકૃતિ અને જિનહર્ષગણિકૃત ૩. લઘુસ્તવ, લઘુસ્તોત્ર કિવા
એકેક ટિપ્પણ
૩૪૦ ત્રિપુરાસ્તોત્ર
૩૩૭ |(૨) રાજશેખરકૃત કપૂરમંજરી ૩૪૦ ન્યાસ તથા સોમતિલકસૂરિકૃત
ધર્મચકૃત ટીકા
૩૪૦ જ્ઞાનદીપિકા અને અજ્ઞાતકર્તક ટીકા ૩૩૭-૩૩૮ પરિશિષ્ટ -૧
૧-૨૪ ૪. ગંગાષ્ટક
૩૩૮ | | ગ્રન્થકારોની સૂચી
૧-૨૪ અજ્ઞાતકર્તક ટીકા
૩૩૮ | (અ) શ્વેતામ્બર અને યાપનીય ગ્રન્થકારો ૧-૧૫ (ણ) ખષઝંદ ઋષગર્દ [૩] ૩૩૮-૩૩૯ | (આ) દિગમ્બર ગ્રન્થકારો
૧૬-૨૦ (૧) હાલત ગાહાસત્તસઈ ક્વિા ગાહાકોસ ૩૩૮ | (ઈ) અજૈન ગ્રન્થકારો
૨૧-૨૪ આસડ, જલ્ડણદેવને ભુવનપાલની
પરિશિષ્ટ - ૨
૨૫-૮૬ એકેક ટીકા ૩૩૮ | ગ્રન્યો અને લેખોની સૂચી
૨૫-૮૬ જલ્ડણદેવની ટીકા ઉપર એક જૈન ટીકા ૩૩૮ (અ) શ્વેતામ્બર અને પાપનીય ગ્રન્થો રંપ-૭૧ ત્રણ અનુકરણો ૩૩૮ | (આ) દિગમ્બર ગ્રન્થો
૭૨-૮૧ (૨) અદૃહમાણકૃત સંહયરાસય
(ઈ) અજૈન ગ્રન્થો
૮૧-૮૬ કિવા સક્રેશરાસકની રૂપરેખા ૩૩૮-૩૩૯ | પરિશિષ્ટ - ૩
૮૭-૧૩૧ લક્ષ્મીચન્દ્રનો પરિચય ૩૩૯ પ્રકીર્ણક વિશેષનામો
૮૭-૧૩૧ સનેહયરાસયનાં ત્રણ વિવરણો ૩૩૯] સંકેત સૂચી
૧૩૧-૧૩૨
For Personal & Private Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
ઉધોવાત
"यो योगे योगयोगे युगयुगयुगने योगने योगयोगे
P ૧૭ चो चोचे चोचचोचे चुचचुचचुचने चोचने चोचचोचे । भा भावे भावभावे भवभवभवने भावने भावभावे.
तं वन्दे पार्श्वनाथं पटुपटुपटुतः पातु वः श्रीजिनेन्द्रः ॥" [વિભાજન, યોજના, દ્વિતીય ખંડના ચાર ઉપખંડોનું રેખાદર્શન, શ્રવ્ય કાવ્યોના ચાર વિભાગો, કાવ્યોના નિરૂપણ અંગે ચાર પ્રશ્નો અને એનો ઉકેલ, દશ્ય કાવ્યોના વર્ગો નહિ પાડવાનું કારણ, વિજ્ઞપ્તિપત્રોનું સ્થાન અને એનું સ્વરૂપ પદ્યાત્મક કાવ્યોના પ્રકારો અને ઉપપ્રકાર, જિનચરિત્રો, પુરાણો અને ચંપૂ, કુમારપાલ સંબંધી સાહિત્ય, “ગેય કાવ્યો, સ્તુતિ-સ્તોત્રોનું દિગ્દર્શનપૂર્વકનું પરિશીલન, પાદપૂર્તિરૂપ કાવ્યો, અનેકાર્થી સાહિત્ય, વિજ્ઞપ્તિપત્રો, દશ્ય કાવ્યો (રૂપકો) અને અજેને “લલિત' સાહત્યિનાં જૈન વિવરણો.]
વિભાજન- જૈન સાહિત્યના મુખ્ય બે પ્રકારો છે : (૧) સાર્વજનીન અને (૨) સાંપ્રદાયિક. સાર્વજનીન એટલે સાર્વજનિક ઉપરાંત સર્વોપયોગી અને વિશેષતઃ સૌને હિતકારી સાંપ્રદાયિક સાહિત્ય જૈન ધર્મના રંગે રંગાયેલું છે. પછી ભલેને એમાં આ રંગની માત્રામાં વધઘટ હોય. આને માટે ધાર્મિક સાહિત્ય' એવી સંજ્ઞા મેં યોજી છે. આ ઉભય પ્રકારનું સાહિત્ય અને ખાસ કરીને ધાર્મિક સાહિત્ય અનેકવિધ ભાષાઓમાં રચાયેલું છે. એ પૈકી અત્ર સંસ્કૃત ભાષા અભિપ્રેત છે. જૈન સંસ્કૃત સાહિત્યમાં સાર્વજનીન સાહિત્યનું પરિમાણ ધાર્મિક સાહિત્યને મુકાબલે ઓછું છે. આથી એનું સળંગ પ્રકાશન કરાયું છે. જ્યારે અવશિષ્ટ સાહિત્ય બે કટકે પ્રકાશિત કરવાનું નક્કી કરાયું છે. આમ હોઈ જૈન સંસ્કૃત ટ ૧૮ સાહિત્યના ઇતિહાસના ત્રણ વિભાગ પડે છે જો કે સાહિત્યના પ્રકારની દૃષ્ટિએ તો બે જ ખંડ છે. પ્રથમ વિભાગ પ્રથમ ખંડરૂપે અખંડિત સ્વરૂપે ઇ. સ. ૧૯૫૬માં છપાવાયો છે. બાકીના બે વિભાગરૂપ દ્વિતીય ખંડને તદ્ગત વિષર્યને લક્ષીને ચાર ઉપખંડોમાં વિભક્ત કરાયો છે. એમાંનો પ્રથમ ઉપખંડ અત્ર ઉપસ્થિત કરાયો છે. .
યોજના- પ્રથમ ખંડના ઉપાદ્યાત (પૃ. ૧૩)માં મેં ઉપોદ્ધાતના “નિવેદન” અને “મૂલ્યાંકન” એ બે અંશોનો વિચાર કર્યો છે. તેમ કરતીવેળામાં આ પુસ્તકનું કાર્ય કઈ પરિસ્થિતિમાં મેં સ્વીકાર્યું એ વિષે પૃ. ૧૫-૧૬માં અને આ પુસ્તકના ત્રણ વિભાગને અંગેના ઋણસ્વીકાર પરત્વે મેં પૃ. ૭૨૭૪માં ઉલ્લેખ કર્યો છે એટલે અહીં તો હું “નિવેદન”ને અંગે આ વિભાગમાં નિરૂપાયેલાં કાવ્યોની યોજના વિષે થોડુંક કહીશ અને ત્યાર બાદ “મૂલ્યાંકન”નો વિષય હાથ ધરીશ.
For Personal & Private Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
૪૦ [40].
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ ચાર ઉપખંડ– પ્રથમ ખંડના ઉપોદઘાત (પૃ. ૧૯)માં સૂચવાયા મુજબ મેં દ્વિતીય ખંડના નીચે મુજબ ચાર ઉપખંડ પાડ્યા છે :
(૧) લલિત સાહિત્ય, (૨) દાર્શનિક સાહિત્ય, (૩) અનુષ્ઠાનાત્મક સાહિત્ય અને (૪) અવશિષ્ટ સાહિત્ય.
આ પૈકી પ્રથમ ઉપખંડને આ દ્વિતીય વિભાગમાં અને બાકીનાને તૃતીય વિભાગમાં મેં સ્થાન આપ્યું છે. પ્રથમ ઉપખંડ રસપ્રધાન ગ્રન્થોને લગતો છે; દ્વિતીય ઉપખંડ વિચારપ્રધાન-તત્ત્વજ્ઞાનને P ૧૯ અંગેનો છે. તૃતીય ઉપખંડનો વિષય ક્રિયાકાંડ છે, અને ચતુર્થ ઉપખંડમાં પ્રથમ ત્રણ ખંડની પેઠે કેવળ ગ્રન્થસ્થ અવશિષ્ટ સાહિત્યનો જ નહિ પણ ઉત્કીર્ણ કૃતિઓનો પણ વિચાર કરાયો છે.
પ્રથમ ઉપખંડમાંના ગ્રન્થોના મેં મુખ્ય બે વર્ગ પાડ્યા છે.
(૧) જૈન કાવ્યો અને એનાં વિવરણો તથા (૨) અજૈન લલિત સાહિત્યનાં જૈન વિવરણો. તેમાં જૈન કાવ્યોના (૧) શ્રવ્ય કાવ્યો અને (૨) દશ્ય કાવ્યો કિવા મુખ્યતયા નાટકો એમ બે પેટાવર્ગ પાડી એ વિષે માહિતી આપી છે. શ્રવ્ય કાવ્યોની પ્રચુરતાને લઈને મેં એને નીચે મુજબના પાંચ વિભાગમાં વિભક્ત કર્યા છે :(૧) બૃહત્ પદ્યાત્મક ગ્રન્થો : જિનચરિત્રો (૨) બૃહત્ પદ્યાત્મક ગ્રન્થો : પુરાણો (૩) અવશિષ્ટ પદ્યાત્મક બૃહત્કાવ્યો. અહીં મેં સામાન્ય રીતે ઓછામાં ઓછા લગભગ હજાર
જેટલા ગ્રંથાકવાળાં કાવ્યોને સ્થાન આપ્યું છે જ્યારે એથી ઓછા પરિણામવાળાં કાવ્યોને લઘુકાવ્યો” ગણી તેની પૃથક રજૂઆત કરી છે. આ વિભાગમાં અંતમાં મેં કયાશ્રય-કાવ્યો, અનેક-સન્ધાન-કાવ્યો અને સંપૂઓને સ્થાન આપ્યું છે. બૃહત્ ગદ્યાત્મક ગ્રન્થો. આ ગ્રન્થોનું પરિમાણ ત્રીજા ઉપવર્ગમાં સૂચવાયા મુજબ છે. લઘુપદ્યાત્મક કૃતિઓ. એમાં મેં પ્રથમ લઘુચરિત્રનો, ત્યારબાદ સ્તુતિ-સ્તોત્રોનો અને છેવટે પાદપૂર્તિરૂપ કાવ્યો, અનેકાર્થી પડ્યો અને વિજ્ઞપ્તિપત્રોનો વિચાર કર્યો છે. કાવ્યોના નિરૂપણ અંગે ચાર પ્રશ્નો અને એનો ઉકેલ
કાવ્યોની યોજના– કાવ્યોના નિરૂપણને પ્રસંગે નીચે મુજબના ચાર પ્રશ્ન મને સ્ફર્યા હતા :P ૨૦ (૧) જે કાવ્યોનો વિષય એક જ હોય (દા. ત. એક જ વ્યક્તિના ચરિત્રનું આલેખન હોય) તેની ગદ્યાત્મક અને પદ્યાત્મક એવા સામાન્ય પ્રસંગે પડાતા બે ભેદોને અનુસરીને વહેંચણી કરવી કે કેમ ?
(૨) ઉપર્યુક્ત સ્વરૂપનાં કાવ્યોનો કાલાનુક્રમ ઈતર કાવ્યોની દૃષ્ટિએ વિચારતાં જે જણાય તેને લક્ષીને તે તે ભિન્ન ભિન્ન શતાબ્દી જેવામાં એને સ્થાન આપવું કે એ બધાં કાવ્યોને એકસામટાં-એકજ સ્થળે રજૂ કરવાં ? ૧. એમાં જે પ્રકરણોને સ્થાન અપાયું છે તેના ક્રમાંક તેમ જ તે પ્રકરણોનાં નામ આ ઉપોદ્ધાતના અંતમાં
મેં દર્શાવ્યાં છે.
For Personal & Private Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્યાત
[41] ૪૧ (૩) જૈનોનાં જે રૂપકો-નાટકો અત્યાર સુધીમાં મળ્યાં છે તે બધાં ભાષિક જ છે તો એને આ પુસ્તકમાં સ્થાન આપવું કે કેમ ?
(૪) કાવ્યોના ‘શ્રવ્ય' અને “દશ્ય' એવા બે પ્રકારો પડાય છે તેમાં ક્યા પ્રકારનું પ્રથમ સ્થાન આપવું અને એના ઉપપ્રકારો કયા ક્રમે રજૂ કરવા ?
પહેલા બે પ્રશ્નનો તોડ મેં એવો કાઢ્યો છે કે જ્યારે ઇતિહાસ રચવાનો એક મુખ્ય ઉદેશ વિષયના વિકાસ ઉપર પાડવાનો છે તો એના એ આંતરિક સ્વરૂપને પ્રાધાન્ય આપવું એટલે કે એક જ વિષયનાં કાવ્યોને એકસામટાં (અને તે પણ તે તે કાવ્યોનાં કાલાનુક્રમે ) રજૂ કરવા અને તેમ કરતી વેળા ગદ્યાત્મક અને પદ્યાત્મક રચનાઓને લઈને ઊભા થતા ભેદને જતો કરવો.
ત્રીજા પ્રશ્નનો તોડ કાઢતી વેળા બે બાબત મેં ધ્યાનમાં લીધી છે. કેટલાયે વિદ્વાનોએ “સંસ્કૃત નાટકો” એવો પ્રયોગ કર્યો છે અને એમ કરવું ઉચિત ન હોવા છતાં હજી યે કેટલાક તેમ જ કરે છે. આવા જનો તો આ પુસ્તકમાં નાટકોની આશા રાખે જ ને ? આને લઇને તેમ જ પાય (પ્રાકૃત) ૨૧ ભાષા અને સાહિત્ય નામના મારા પુસ્તકમાં મેં દ્વભાષિક નાટકોની વાત જતી કરી છે અને અહીં પણ તેમ જ કરું તો હવે પછી મને ગુજરાતી સાહિત્યને અંગે કોઈ પુસ્તક રચી એ સંબંધમાં વિચાર કરવાનો સુયોગ સાંપડે તો પણ તેમાં અનુવાદિત તેમ જ અનનુવાદિત એમ બંને પ્રકારના અર્થાત્ સમસ્ત નાટકોની રૂપરેખા આલેખવાનું બને નહિ એટલે પણ મેં એને અહીં સ્થાન આપ્યું છે.
ચોથા પ્રશ્નનો તોડ મેં “શ્રવ્ય' કાવ્યોથી શરૂઆત કરીને કાઢ્યો છે. આનાં મુખ્ય કારણ એ છે કે એક પણ જૈન દશ્ય' કાવ્ય સર્વથા સંસ્કૃતમાં મળતું હોય એમ જણાતું નથી. જે દેશ્ય કાવ્યો મળે છે તેમાં સંસ્કૃતનો હિસ્સો પાઇય ભાષાને હિસાબે બહુ થોડો છે અને આ પુસ્તક તો સંસ્કૃત સાહિત્ય અંગેનું છે વળી દશ્ય' કાવ્યની સંખ્યા “શ્રવ્ય' કાવ્યની અપેક્ષાએ ઘણી અલ્પ છે અને ઉપલબ્ધ “દશ્ય કાવ્યો” “શ્રવ્ય' કાવ્યોનું ક્ષેત્ર ખેડાયા બાદ રચાયાં લાગે છે.
‘શ્રવ્ય' કાવ્યના ઉપપ્રકારો માટે પદ્યાત્મક બૃહ-કાવ્યથી મેં શરૂઆત કરી છે કેમકે એ કાવ્યો વિસ્તૃત છે. દશ્ય કાવ્યો માટે અમુક જ ક્રમ રાખવાની જરૂર જણાઈ નથી કારણકે એની સંખ્યા ઘણી અલ્પ છે એટલે એને અંગે તો ઉપપ્રકારોને લક્ષીને વર્ગો પાડવા જેવું રહેતું નથી.
વિજ્ઞપ્તિપત્રોનું સ્થાન- આ પુસ્તકની યોજના વિચારતી વેળા વિજ્ઞપ્તિપત્રોને કયાં સ્થાન આપવું જોઈએ એ પ્રશ્ન પણ મારી સામે ઉપસ્થિત થયો હતો. એનો મેં જે તોડ કાઢ્યો છે તેની પશ્ચાદ્ભૂમિકા હું અહીં રજૂ કરું છું કે જેથી એને અહીં અપાયેલું સ્થાન કેવી રીતે સંગત છે તેનો ખ્યાલ વાચકવૃંદને સહેલાઈથી આવી શકે.
જે વિજ્ઞપ્તિપત્રો મારા જોવા-જાણવામાં આવ્યાં છે તેમાં તાડપત્ર ઉપર લખાયેલાં વિજ્ઞપ્તિપત્રનો જે એક અંશ છે તે ગદ્યમાં લખાયેલા છે.' ઇન્દુદૂત વગેરે વિજ્ઞપ્તિ-પત્રો કેવળ પદ્યમાં છે જ્યારે ૨૨ વિજ્ઞપ્તિ-ત્રિવેણી નામનું વિજ્ઞપ્તિપત્ર ઉભયાત્મક છે. ગદ્યાત્મક લખાણવાળું વિજ્ઞપ્તિપત્ર પ્રાચીનતમ ૧. જુઓ પૃ. ૪૭૫ ૨. જુઓ પૃ. ૪૯૯
૩. જુઓ પૃ. ૪૮૪
For Personal & Private Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
P ૨૩
૪૨ [42]
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ છે. એ બહુ મોટું નહિ હોય એમ માનીએ તો એનું સ્થાન સ્વાભાવિક રીતે ‘‘લઘુ ગદ્યાત્મક શ્રવ્ય કાવ્ય''માં હોય. આ જાતના વિભાગ માટે અહીં અવકાશ નહિ હોવાથી એને તેમ જ એ વિષયના અન્ય વિજ્ઞપ્તિપત્રોને ‘‘લઘુ પદ્યાત્મક શ્રવ્ય કાવ્ય”ના અંતમાં સ્થાન અપાવું રહ્યું.
વિવિધ ચિત્રોથી-દશ્યોથી શણગારાયેલાં વિજ્ઞપ્તિપત્રો પણ જોવાય છે. એમાંના કોઇ કોઇ ચિત્રો તો કેવળ સુશોભનાર્થે જ યોજાયાં નથી પરંતુ મુખ્ય વિષયનો તાદૃશ ચિતાર ખડો કરવા માટે એ હાથ ધરાયા છે. આમ આમાં એક પ્રકારના દૃશ્યોને સ્થાન છે એટલે એ દૃષ્ટિએ શ્રવ્ય કાવ્યોને અને દૃશ્ય કાવ્યોને જોડનારી સાંકળ તરીકે એનો નિર્દેશ થઇ શકે અને એ હિસાબે અને ‘શ્રવ્ય’ કાવ્યના અંતમાં સ્થાન અપાવું ઘટે અને અહીં તેમ જ કરાયું છે. કેટલાંક વિજ્ઞપ્તિપત્રો ‘આકાર-ચિત્ર’થી અલંકૃત હોઇ વિવિધ બંધોનાં ઉદાહરણો પૂરાં પાડે છે અને એને અંગેનાં ચિત્રો પણ રજૂ કરે છે. ઉદાહરણાર્થે હું ઉપાધ્યાય જયસાગરે વિ.સં. ૧૪૮૪માં રચેલ 'વિજ્ઞપ્તિત્રિવેણીનો અને ઉદયવિજયે વિ. સં. ૧૬૯૯માં રચેલા 'વિજ્ઞપ્તિપત્રનો હું ઉલ્લેખ કરું છું.
આ તો વિજ્ઞપ્તિપત્રોના બાહ્ય સ્વરૂપની વાત થઇ. હવે એના આંતરિક સ્વરૂપને લક્ષીને હું થોડુંક કહીશ. વિજ્ઞપ્તિપત્રનો મુખ્ય વિષય ગુરુ કે એના સમાન પૂજ્ય વ્યક્તિ કે ગચ્છાધિપતિ પ્રત્યેની ભક્તિનું પ્રદર્શન છે. આમ આ ભક્તિપ્રધાન રચના છે એટલે એક રીતે એની ગણના ‘સ્તુતિસ્તોત્ર’’માં કરાય. જિનેશ્વરો એ વિશ્વોપકારક હોઇ એમનાં સ્તુતિ-સ્તોત્રોને આદ્ય સ્થાન આપી એમના પછી એમનાથી જ્ઞાનાદિની અપેક્ષાએ ઊતરતી કક્ષાના મુનિવરોને સ્થાન અપાય એ ક્રમ સમુચિત જણાય છે. આ દૃષ્ટિએ ત્રીસમું પ્રકરણ પૂર્ણ થતાં વિજ્ઞપ્તિપત્રોને સ્થાન આપવું જોઇતું હતું પરંતુ પ્રારંભિક પાદ-પૂર્તિરૂપ કાવ્યનો વિષય જિનેશ્વરોના ગુણોત્કીર્તનનો હોવાથી એના પછી વિજ્ઞપ્તિપત્રોને સ્થાન આપવું ઉચિત લેખાય. તેમ પણ અહીં કરાયું નથી અને અનેકાર્થી સાહિત્યને એ સ્થાન અપાયું છે પણ એ યોજના અર્થના અનુસંધાનની દૃષ્ટિએ અનેકાર્થી સાહિત્યનો પાદપૂર્તિરૂપ કાવ્યો સાથે જે સંબંધ તેને આભારી છે.
પધાત્મક કાવ્યના પ્રકારો અને ઉપપ્રકારો
જૈન કવિઓએ જાતજાતની પદ્યાત્મક કૃતિઓ રચી છે એમ આપણે જે જૈન સાહિત્ય સંસ્કૃત, પાઇય, ગુજરાતી વગેરે ભાષામાં ગુંથાયેલું આજે મળે છે એ ઉપરથી કહી શકીએ. આ પદ્યાત્મક કૃતિઓનો-કાવ્યોનો વિચાર વિષય, રસ, ભાવ, રજૂઆત ઇત્યાદિ વિવિધ દૃષ્ટિકોણ અનુસાર થઇ શકે. તેમ થતાં એ કૃતિઓ કઇ કઇ બાબતમાં કેટલી અને કેવી સમૃદ્ધ છે તેનો ક્યાસ કાઢી શકાય. આવો પ્રયાસ વ્યવસ્થિત અને વ્યાપક સ્વરૂપે થાય તે માટે હું અહીં સંસ્કૃત, ગુજરાતી અને અંગ્રેજી પદ્યાત્મક કૃતિઓના જે પ્રકારો અને ઉપપ્રકારો યોજાયા છે તેની સંક્ષિપ્ત નોંધ લઉં છું.
P ૨૪ સંસ્કૃત કાવ્યશાસ્ત્રોમાં ગદ્યાત્મક, પદ્યાત્મક તેમ જ ઉભયાત્મક એમ કાવ્યના ત્રણ પ્રકારો દર્શાવાયા છે. દા. ત. હૈમ કાવ્યાનુશાસન (અ.૮)માં કાવ્યના ‘પ્રેક્ષ્ય’ અને ‘શ્રવ્ય' એવા બે મુખ્ય ૧-૨. જુઓ મારો લેખ નામે ‘Illustrations of Letter-diagrams''નો બીજો હપ્તો. આ મુંબઇ વિદ્યાપીઠના સામયિક (Arts No. 30)માં પ્રસિદ્ધ કરાયો છે.
For Personal & Private Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ધાત
[43] ૪૩ પ્રકાર પાડી “પ્રેક્ષ્ય'ના “પાઠ્ય” અને “ગેય’ એમ બે ઉપપ્રકારો અપાયા છે. પાક્યના નાટક, પ્રકરણ ઇત્યાદિ બાર ભેદો દર્શાવાયા છે. એવી રીતે “ગેય કાવ્યના ડોમ્બિકા, ભાણ વગેરે ભેદો દર્શાવાયા છે. “શ્રવ્ય” કાવ્યના (૧) મહાકાવ્ય, (૨) આખ્યાયિકા, (૩) કથા, (૪) ચંપૂ અને (૫) અનિબદ્ધ એમ પાંચ ભેદો દર્શાવાયા છે. અનિબદ્ધના મુક્તક વગેરે ઉપભેદો ગણાવાયા છે. કથાના આખ્યાન, નિદર્શન, પ્રવહ્નિકા, મળ્યુલ્લિકા મણિકુલ્યા, પરિકથા, સકલકથા, ખંડકથા અને બૃહજ્જા એમ વિવિધ પ્રકારો નોંધાયા છે.
| ગુજરાતી પદ્યાત્મક કૃતિને “કવિતા” કહે છે. આ કવિતાઓના-કાવ્યોના પ્રકાર અને ઉપપ્રકારની ચર્ચા શ્રી. રામનારાયણ પાઠકે અર્વાચીન કવિતા સાહિત્યનાં વહેણોમાં– ખાસ કરીને એના પાંચમાં (અંતિમ) વ્યાખ્યાનમાં કરી છે. અહીં એમણે મહાકાવ્ય, આખ્યાન-કાવ્ય અને ખંડકાવ્યના સ્વરૂપ આલેખ્યા છે. મહાકાવ્ય એ કદમાં ઘણું મોટું હોય છે અને એમાં માનવજાતિના વિવિધ જીવન પ્રસંગોને સ્થાન અપાયેલું હોય છે. આખ્યાન-કાવ્ય એ મહાકાવ્યનાં લક્ષણોથી લક્ષિત હોય છે ખરું પરંતુ એ એના કરતાં કદમાં નાનું અને એ રીતે ઊતરતું કિન્તુ સુશ્લિષ્ટતાની બાબતમાં ચડિયાતું હોય છે. ખંડકાવ્ય સમસ્ત જીવન ઉપર પ્રકાશ પાડતું નથી પરંતુ એ તો એના કોઈ એક વિશિષ્ટ પ્રસંગનું સુરેખ, સમરેખ અને સચોટ નિરૂપણ પૂરું પાડે છે. એ આખ્યાન-કાવ્ય કરતાં યે નાનું હોય છે કિન્ત અધિક પ્રમાણમાં સુશ્લિષ્ટ હોય છે.
P ૨૫ | ઊર્મિકાવ્યોના વર્ણનાત્મક અને નાટ્યાત્મક એમ બે વર્ગો ઉપર્યુક્ત પુસ્તકમાં સૂચવાયા છે. એમાં છંદની દૃષ્ટિએ સંસ્કૃત વૃત્તમાં રચાયેલાં ઊર્મિ-કાવ્યો, સૉનેટ (sonnet), ગરબી, ભજન, ગઝલ અને સંગીતપ્રધાન પદ એમ ઉપપ્રકારોનો અહીં ઉલ્લેખ છે.
- મુક્તક એ એક સુંદર મનોભાવને અખંડ અશેષ વ્યક્ત કરનારો આખો પ્રસંગ એક જ પદ્યમાં રજૂ કરે છે. સુભાષિતો, અન્યોક્તિઓ વગેરે મુક્તકો ગણાય.
ચોથા વ્યાખ્યાનમાં ભક્તિ-કાવ્ય, પ્રકૃતિ-કાવ્ય, ચિન્તન-કાવ્ય, દાંપત્ય-સ્નેહનાં કાવ્ય, વાત્સલ્યનાં ગીત, બાલ-કાવ્ય અને દેશભક્તિના કાવ્યનો વિચાર કરાયો છે. આગળ જતાં હાસ્ય-કાવ્યના એક પ્રકારરૂપે ‘પ્રતિકાવ્ય (parody)નો વિચાર કરાયો છે. હું ભૂલતો ન હોઉં તો પ્રાચીન સંસ્કૃત સાહિત્યમાં તો આ પ્રકાર જોવાતો નથી. જૈન સંસ્કૃત સાહિત્યમાં તો એ નથી અને એનું કારણ ઉપહાસ અને પ્રતિકારથી P અલિપ્ત રહેવાની શ્રમણવૃત્તિ કારણરૂપ હશે. વળી એની ખૂબી મૂળ કૃતિમાં થોડામાં થોડો ફેરફાર કરી વધારેમાં વધારે ભિન્ન અર્થ નિષ્પન્ન કરવામાં રહેલી છે એટલે એ પ્રકારનું કૌશલ પણ જોઇએ. ૧. ગુજરાતીમાં એક મહાકાવ્ય આ વૈજ્ઞાનિક યુગમાં તો હજી સુધી રચાયું નથી. ૨. પારસી કવિ ખબરદારકૃતિ પ્રભાતનો તપસ્વી એ કવિ ન્હાનાલાલના ગુજરાતનો તપસ્વીનું પ્રતિકાવ્ય છે.
એમનું બીજું પ્રતિકાવ્ય તે કુક્કુટદીક્ષા છે. એ હાનાલાલકૃત બ્રહ્મદીક્ષાને ઉદેશીને રચાયેલું છે. ૩. ગુજરાતી સાહિત્યની રૂપરેખાની પ્રથમ આવૃત્તિ (પૃ. ૨૮૦)માં આ માટે “વિડંબન કાવ્ય' એવો પ્રયોગ પણ
કરાયો છે. ૪. આ સાહિત્યમાં વક્રોક્તિનાં ઉદાહરણો મળે છે. એ એક રીતે પ્રતિકાવ્યની પ્રાથમિક ભૂમિ ગણાય.
For Personal & Private Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
૪૪ [44]
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ ઑલ્લેડ એચ. અપરામ (Upham)કૃત “The Typical Forms of English Literature”માં કાવ્યના નીચે મુજબના પ્રકારો વિચારાયા છે :
Popular ballad, lyric, epic, personal essay, novel, short story and drama.
આમ પ્રાચીન તેમ જ અર્વાચીન દષ્ટિ અનુસાર કાવ્યના જે વિવિધ પ્રકારો અને ઉપપ્રકારો પડે છે તેનાં નામો એમાંના કેટલાકના સંક્ષિપ્ત પરિચયપૂર્વક મેં અહીં નોંધ્યા છે. એનાં બે કારણ છે :
(૧) આજકાલ ઘણા-ખરા જૈનોને આ જાતની માહિતી નથી એમ જણાય છે તો તેમને આ વિષયનો કંઈક ખ્યાલ આથી મળે.
(૨) જૈન કાવ્યોનું એના પ્રકારો અને ઉપપ્રકારોને લક્ષીને વિશિષ્ટ અને વ્યાપક સ્વરૂપે વર્ગીકરણ કરાયેલું જોવાતું નથી તો એ દિશામાં સબળ પ્રયાસ કરવાને કોઈક કુશલ કાવ્યરસિક તૈયાર થાય તો આ ક્ષેત્ર વધુ વખત અણખેડાયેલું ન રહે.
આ પુસ્તકનો સંબંધ સંસ્કૃત પૂરતો જ છે તેમ છતાં મેં સમસ્ત સંસ્કૃત કાવ્યોનો ઊંડો અભ્યાસ કર્યો નથી કે જેથી એના વર્ગીકરણ જેવા ગહન વિષયને હું યોગ્ય ન્યાય આપી શકું આવી પરિસ્થિતિમાં હું આનું અલ્પ-સ્વલ્પ-જેવું તેવું દિગ્દર્શન કરાવું તો તે ક્ષેતવ્ય ગણાશે.
મહાકાવ્ય- ઉપલબ્ધ જૈન સાહિત્ય જોતાં પહેમચરિય એ સૌથી પહેલું મહાકાવ્ય છે P ૨૭ અને એના ભાવાનુવાદરૂપ પદ્મપુરાણ એ સંસ્કૃત સાહિત્ય પૂરતું તો પ્રાયઃ પ્રથમ મહાકાવ્ય છે.
ગુરુ-શિષ્ય રચેલું મહાપુરાણ, હૈમ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર, નલાયન પધાનન્દ-મહાકાવ્ય, શાન્તિનાથ-ચરિત્ર, હીરસૌભાગ્ય વગેરે જૈનોનાં મહાકાવ્ય છે. બૃહ-કાવ્યો ઘણાં છે પણ એ બધાં કંઈ મહાકાવ્ય નથી.
આખ્યાન- મૃગાવત્યાખ્યાન. ઐતિહાસિક કાવ્ય- સુકૃતસંકીર્તન, જગડુચરિત, હમ્મીરમદમર્દન ઇત્યાદિ. ખંડ-કાવ્ય- શીલદૂત, ઈન્દુત, રાજમતીવિપ્રલંભ ઇત્યાદિ.
ઊર્મિકાવ્ય- ભક્તિ-રસથી ઓતપ્રોત સ્તુતિ-સ્તોત્રો એ ધાર્મિક ઊર્મિ-કાવ્યો (religious lyrical poetry)ના નમૂનારૂપ છે. એના ઉદાહરણ મેં પ્રકરણ ૨૭-૩૦માં વિચાર્યા છે.
પ્રબન્ધ– ચતુર્વિશંતિપ્રબન્ધ ઇત્યાદિ.
રૂપક– ઉપમિતિભવપ્રપંચાકથા ઈત્યાદિ ૧. અંગ્રેજી સાહિત્યનાં વિશિષ્ટ સ્વરૂપો. ૨. દિ. જિનસેન પહેલા અને એમના શિષ્ય ગુણભદ્ર.
For Personal & Private Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
ઉપોદઘાત
[45] ૪૫ જૈન કથાત્મક સાહિત્યની વિપુલતા, વિવિધતા અને વરેણ્યતાથી વિદ્વાનો સુપરિચિત છે એટલે અહીં તો આ સાહિત્ય વિષે તરંગલોલાને લગતા મારા વક્તવ્ય (પૃ. ૮-૧૨)નો તેમ જ D c G C M (Vol. XIX, sec. 2, pp. 1)ની મારી અંગ્રેજી પ્રસ્તાવના (પૃ. ૪-૯)નો જ ઉલ્લેખ કરું છું.
પ્રા. કાન્તિલાલ બળદેવરામ વ્યાસે ભાષા, વૃત્ત અને કાવ્યાલંકાર નામના પોતાના પુસ્તકમાં ૨ ૨૮ અત્તમાં સાહિત્યનાં સ્વરૂપો વિચાર્યા છે. વળી શ્રી ઈશ્વરલાલ દવેએ પણ આ વિષય ઈ. સ. ૧૯પરમાં પ્રકાશિત “ગુજરાતી સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ” નામના પોતાના પુસ્તકમાં ચર્ચો છે. આ છેલ્લાં બે પુસ્તકો કરતાં આ સંબંધમાં વિસ્તારથી ઉદાહરણો પૂર્વકની ગુજરાતી પદ્યાત્મક સાહિત્ય પૂરતી છણાવટ તો ડો. મંજુલાલ ૨. મજમુદારે ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપો (મધ્યકાલીન તથા વર્તમાન પઘવિભાગ)માં કરી છે. એમણે પ્રથમ ખંડમાં મધ્યકાલીન પદ્યસ્વરૂપો તરીકે નિમ્નલિખિત સ્વરૂપોને સ્થાન આપ્યું છે :
મુક્તક, સુભાષિત, ઉખાણાં, સમસ્યા-પ્રહેલિકા, રાસ-રાસો, પ્રબન્ધ, છંદ, પવાડો-શલાકા, આખ્યાન, પદ્યાત્મક લોકવાર્તા, ફાગુ, પઋતુ, બારમાસી, સન્ડેશ-કાવ્ય, ભડલી-વાક્ય, વિવાહલુવેલિ, રૂપકકાવ્યો, કક્કો-હિતશિક્ષા, ભજન સંતવાણી અને રાસ-ગરબા-ગરબી.
દ્વિતીય ખંડમાંના સ્વરૂપો નીચે પ્રમાણે છે :
મહાકાવ્ય, ખંડકાવ્ય, ઊર્મિકાવ્ય, સોનેટ, ગઝલ, કરુણ-પ્રશસ્તિ, દેશભક્તિકાવ્ય, પ્રતિકાવ્ય અને બાલકાવ્ય.
જિન-ચરિત્રો- ઋષભદેવાદિ ચોવીસ જિનેશ્વરો વિષે કેટલીક માહિતી સમવાય વગેરે આગામોમાં મળે છે. એવી રીતે દિગંબરોની દૃષ્ટિએ આ જાતનું પ્રાચીનતમ સાધન તે તિલોયપણત્તિ છે. એના ચોથા મહાધિકારમાં તીર્થકરોનાં અવનથી માંડીને તે નિર્વાણ સુધીની બાબતો આલેખાઈ છે. જેમકે રે ૨૯ તીર્થંકરનાં વન-સ્થાન અને જન્મ-સ્થળ, એમનાં માતાપિતાનાં નામ, એમનાં જન્મ-તિથિ, નક્ષત્ર અને વંશ, તીર્થંકરોનો અંતરકાલ, એમની કૌમારાવસ્થા, તીર્થંકરના શરીરની ઊંચાઈ અને એનો વર્ણ, રાજ્યકાલ, વૈરાગ્યનું નિમિત્ત, લાંછન, દીક્ષાનાં તિથિ ને નક્ષત્ર, દીક્ષાવૃક્ષ, તપશ્ચર્યા, પારણક (પારણું), દાન, પાંચ આશ્ચર્ય, છદ્મસ્થ-કાલ, કેવલજ્ઞાનનાં તિથિ, નક્ષત્ર ને સ્થાન, સમવસરણ, યક્ષ, યક્ષિણી, ૧. આમાં જૈનોના બંને ફિરકાઓની કથાઓ, ચરિત્રો, પ્રબન્ધો ઈત્યાદિને સ્થાન અપાયું છે. એકંદર આના
ત્રણ વિભાગો પડાયા છે. પહેલા બેમાં શ્વેતાંબરીય કૃતિઓની અને ત્રીજામાં દિગંબરીય કૃતિઓ હાથપોથીઓનો
પરિચય અપાયો છે. ૨. આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ ઈ. સ. ૧૯૪૫માં એન. એમ. ત્રિપાઠી લિમિટેડ તરફથી પ્રકાશિત
થઈ હતી. ૩. આ પુસ્તક જયંતીલાલ સી. શાહે ઈ. સ. ૧૯૫૪માં પ્રસિદ્ધ કર્યું છે.
For Personal & Private Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
૪૬ [46].
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ ગણધરાદિની સંખ્યા, નિર્વાણનાં તિથિ, નક્ષત્ર અને સ્થાન તેમ જ કેવલજ્ઞાનને અંગેનો અને નિર્વાણને લગતો અંતરકાલ.'
ઋષભદેવાદિનાં ચરિત્રો- આપણા આ દેશમાં ચાલુ “હુંડાઅવસર્પિણીમાં કૌશલિક ઋષભદેવથી માંડીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામી સુધીના જે ચોવીસ તીર્થંકરો થઈ ગયા છે એમનાં ચરિત્રો સ્વતંત્ર કૃતિરૂપે તેમ જ અન્ય સ્વરૂપે રચાયેલા મળે છે. આપણે અહીં જે સ્વતંત્ર ચરિત્રો સંસ્કૃતમાં તેમ
જ પાઈયમાં રચાયાં છે. તેનો વિચાર કરીશું. P ૩૦ ઋષભદેવનું ચરિત્ર પુરુચરિતના નામથી દિ. જિનસેન પહેલાએ રચ્યાનો ઉલ્લેખ ગુણભદ્રકૃત
ઉત્તરપુરાણની પ્રશસ્તિમાં છે પણ એ અદ્યાપિ મળી આવ્યું નથી. આ પુરુચરિત વિ. સં. ૯00 જેટલું તો પ્રાચીન છે. એ સંસ્કૃતમાં હશે. જો એમ જ હોય તો એ ઋષભદેવનું સૌથી પ્રથમ સંસ્કૃત ચરિત્ર છે. વર્ધમાનસૂરિએ વિ.સં. ૧૧૬૦માં જ. મ.માં રચેલું આદિનાહચરિય પાઠય કૃતિઓની અપેક્ષાએ આદ્ય સ્થાન ભોગવે છે. [જુગાઇ જિણિંદ ચ. નામે લાદ. દ. વિ. માંથી પ્રકાશિત]
શ્વેતાંબરીય સંસ્કૃત કૃતિઓમાં પાનન્દ મહાકાવ્ય કરતાં પ્રાચીન કોઈ ઋષભદેવ-ચરિત્ર રચાયાનું જણાતું નથી.
આ પ્રમાણે બાકીનાં તીર્થકરો વિષે વિચાર તો થઈ શકે તેમ છે પણ સ્થળસંકોચને લીધે આ વાત હું જતી કરું છું.
પુરાણો– ઋષભદેવના ચરિત્ર તરીકે ચાર પુરાણો રચાયાં છે. એવી રીતે અજિતનાથ, ચન્દ્રપ્રભસ્વામી, શ્રેયાંસનાથ, અનન્તનાથ અને ધર્મનાથને અંગે એકેક, વિમલનાથ અને નેમિનાથને અંગે બબ્બે, શાન્તિનાથને અંગે આઠ, મલ્લિનાથને અંગે ચાર, મુનિસુવ્રતસ્વામી તથા પાર્શ્વનાથને અંગે છ છ અને મહાવીર સ્વામી (વર્ધમાનસ્વામીને) અંગે પાંચ પુરાણો રચાયાં છે.
આ તમામ પુરાણોમાં જિનસેન બીજાએ હરિવંશપુરાણમાં નિર્દેશેલું અજ્ઞાતકક વર્ધમાનપુરાણ સૌથી પ્રથમ છે. ચતુર્વિશતિતીર્થકરપુરાણ નામની ત્રણ કૃતિ છે.
ચંપૂ- દિ. અદાસકૃત પુરુ-ચંપૂ ચંપૂઓમાં પ્રથમ છે. P ૩૧ તીર્થકરો ઉપરાંતના કેટલાક મહાપુરુષોનાં ચરિત્રો મેં આ પુસ્તકમાં રજૂ કર્યા છે. એ પૈકી
સીતાપતિ રામચન્દ્ર, હનુમાન, પાંચ પાંડવો, હરિશ્ચન્દ્ર અને સનત્કુમાર જેવા તો વૈદિક હિન્દુઓમાં ૧. “ખરતર ગચ્છના જિનભસૂરિએ ઋષભદેવાદિ તીર્થંકરોને લગતી સિત્તેર બાબતો જિણસત્તરિપયરણ ૨૨૦ ગાથામાં રચી પૂરી પાડી છે. પંજાબકેસરી’ શ્રીવિજયાનન્દસૂરિએ (આત્મારામજીએ) તત્ત્વાદર્શ નામનો હિંદીમાં ગ્રંથ રચ્યો છે. એના “શ્રી આત્માનંદ જૈન મહાસભા પંજાબ” તરફથી ઈ. સ. ૧૯૩૬માં પ્રકાશિત થયેલા ત્રીજા સંસ્કરણના પૂર્વાર્ધમાંના પ્રથમ પરિચ્છેદ (પૃ. ૩૬-૩૭)માં તીર્થકરોને અંગે જાણવા જેવી બાવન બાબતોની “બાવન બોલ” એ નામની સૂચી અપાઈ છે અને પૃ. ૩૮-૭૩માં ઋષભદેવથી માંડીને મહાવીર સ્વામી સુધીના પ્રત્યેક તીર્થકરને ઉદેશીને બાવન બાવન બોલ અપાયા છે.
For Personal & Private Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
ઉપોદઘાત
[47] ૪૭ પણ મહત્ત્વનું સ્થાન ભોગવે છે. આમ હોઇ આ વ્યક્તિઓનાં ચરિત્રો જૈન તેમ જ અજૈન દષ્ટિએ એમ ઉભય પ્રકારે આલેખાયાં છે.
- કુમારપાલ સંબંધી સાહિત્ય- પરમહંત ચૌલુક્ય નરેશ કુમારપાલે જૈન ધર્મનો સ્વીકાર કરેલો હોવાથી જૈન ગ્રંથકારો એમનો જીવનવૃત્તાન્ત આલેખવા ઇચ્છે એ સ્વભાવિક છે. એનું પરિણામ એ આવ્યું છે કે કુમારપાલને અંગે સ્વતંત્ર કૃતિઓ ભિન્ન ભિન્ન ભાષામાં રચાઈ છે. અને અન્યત્ર પણ પ્રસંગવશાત્ એમને અંગે લખાણ કરાયું છે. સ્વતંત્ર કૃતિઓ નીચે મુજબ છે :
[અ] સ્વતંત્ર નામ કર્તા પદ્યસંખ્યા ભાષા : રચનાવર્ષ
(વક્રમીય) ૧. જિણધમ્મપડિબોહ સોમપ્રભસૂરિ ગ્રં. ૯૦૦૦ પ્રાકૃત ૧૨૪૧
(કુમારપાલપ્રતિબોધ) ૨. કુમારપાલદેવચરિત્ર અજ્ઞાત ૨૨૧ પદ્યો સંસ્કૃત ૧૩૮૫ ૩. કુમારપાલચરિત્ર જયસિંહસૂરિ ૬૩૦૭ પદ્યો સંસ્કૃત ૧૪૨૨ ૪. કુમારપાલપ્રબોધપ્રબન્ધ અજ્ઞાત ગદ્યપદ્ય સંસ્કૃત ઉ. ૧૪૬૪ ૨ ૩૨ ૫. કુમારપાલપ્રબન્ધ
અજ્ઞાત
૨૪૫૬ સંસ્કૃત ઉ. ૧૪૬૪ ૬. કુમારપાલચરિત્ર ચારિત્રસુન્દર દસ સર્ગ સંસ્કૃત ૧૪૮૭ ૭. કુમારપાલપ્રબન્ધ જિનમંડનગણિ ગદ્યપદ્ય
૧૪૯૨
ગ્રં. ૨૪૫૬ ૮. કુમારપાલચરિત્ર
ધનરત્ન
ગદ્યપદ્ય સંસ્કૃત ૧૫૩૭ ૯. કુમારપાલચરિત્ર
સોમવિમલ ૧૦. કુમારપાલચરિત્ર
સોમચન્દ્ર ગ્રં. ૬૩૦૦ સંસ્કૃત ૧૧. કુમારપાલચરિત્ર
અજ્ઞાત ૧૨. કુમારપાલચરિય
હરિશ્ચન્દ્ર પૃ. ૯૫૦ પ્રાકૃત ૧૩. કુમારપાલરાસ હીરકુશલ
ગુજરાતી ૧૬૪૦ ૧૪. કુમારપાલરાસ ઋષભદાસ
ગુજરાતી ૧૬૭૦ ૧૫. કુમારપાલરાસ : ઋષભદાસ
ગુજરાતી ૧૬૭૦ ૧૬. કુમારપાલરાસ જિનહર્ષ
ગુજરાતી ૧૭૪૨ ૧. આ સંબંધમાં વિશેષ માહિતી માટે જુઓ D c G CM (Vol. XIX, sec, 2, pp. 1, pp. 157-195)
તેમ જ જૈન ધર્મ પ્રકાશ” (પુ. ૭૫, સં. ૧)માં પ્રકાશિત મારો લેખ નામે “કુમારપાળના જીવનવૃત્તાન્ત
સંબધી સાહિત્ય.” ૨. કેટલીકનો પરિચય પૃ. ૧૪-૧૫૧, ૧૯૬, ૧૯૭, ૨૪૦-૨૪૨ અને ૫૧૧મા અપાયો છે.
For Personal & Private Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
નામ
૪૮ [48]
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ [આ પ્રાસંગિક પદ્યસંખ્યા ભાષા ૨ચનાવર્ષ
(વૈક્રમીય) ૧. મોહરાજપરાજય યશપાલ
સં.પ્રા. ૧૧૭૩થી
૧૧૭૬નો
ગાળો ૨. ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર હેમચન્દ્રસૂરિ
સંસ્કૃત ઉ. ૧૨૦૦ B ૩૩ ૩. કુમારપાલચરિય (જ્યાશ્રય) હેમચન્દ્રસૂરિ આઠ સર્ગ પ્રાકૃત ઉ. ૧૨૧૦ ૪. પ્રભાવકચરિત પ્રભાચન્દ્રસૂરિ ગ્રં. પ૭૭૪ સંસ્કૃત
સંસ્કૃત ૧૩૩૪ ૫. પ્રબન્ધચિન્તામણિ મેરૂતુંગસૂરિ
સંસ્કૃત ૧૩૬૧ ૬. કલ્પપ્રદીપ (વિવિધતીર્થકલ્પ) જિનપ્રભસૂરિ ગ્રં. ૩૫૬૦ સંસ્કૃત તથા ૧૩૬૫
લ. પ્રાકૃત ૭. અજ્ઞાતનામધેય સોમતિલકસૂરિ ૭૪૦ પદ્યો સંસ્કૃત લ. ૧૩૯૫ ૮. ચતુર્વિશતિપ્રબન્ધ રાજશેખરસૂરિ ગ્રં. ૪000 સંસ્કૃત ૧૪૦૫
(પ્રબન્ધકોશ). ૯. ઉપદેશતરંગિણી રત્નમન્દિરગણિ ગ્રં. ૩૩૦૦ સંસ્કૃત ઉ. ૧૫૧૯ ૧૦. ઉપદેશપ્રાસાદ લક્ષ્મીવિજયસૂરિ
સંસ્કૃત ૧૮૪૩ ગેય કાવ્યો- સંસ્કૃત કાવ્યો પ્રાયઃ વૃત્તોમાં– અક્ષરમેળ છંદોમાં રચાયાં છે અને એ રીતે એ P ૩૪ ગેય છે. પ્રચલિત દેશીઓમાં–ચાલોમાં રચાયેલાં કાવ્યો ગણ્યાં-ગાંઠાં છે. જયદેવે ગીતગોવિન્દ
રચી “ગેય' કાવ્યોનો ઉત્તમ નમૂનો પૂરો પાડ્યો તે પહેલાં એવાં ગેય કાવ્યો સંસ્કૃતમાં રચાયાં હોય ૧. આને જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૯૩)માં કુમારપાલપ્રતિબોધ ચરિત્ર કહી એની રચના વિ. સં. ૧૪૨૪માં
થયાનો ઉલ્લેખ કરાયો છે. ૨. એમના પિતા, માતા અને પત્નીનાં નામો અનુક્રમે ભોજદેવ, રામાદેવી અને પદ્માવતી છે. એઓ નૃપતિ
લક્ષ્મણસેન (ઇ.સ. ૧૧૭૫-ઇ.સ. ૧૨૦૦)ના દરબારનાં પાંચ રત્નો પૈકી એક ગણાય છે. એમણે ઈ. સ.
૧૧૮૦ની આસપાસમાં ગીતગોવિન્દ રચ્યું છે. ૩. આના ઉપર ત્રીસેક વૃત્તિઓ છે. આ કાવ્યનાં વિવિધ અનુકરણો થયાં છે તેમ જ એના ગુજરાતી, મરાઠી, હિન્દી અને બંગાળી એ ચાર ભારતીય ભાષાઓમાં અનુવાદો થયા છે. જુઓ નિમ્નલિખિત પુસ્તકનો ડૉ. વામનશર્મા મહાદેવ કુલકર્ણીએ અંગ્રેજીમાં લખેલો ઉપોદ્દાત :
"Jayadeva's Gitagovinda with King Mananka's Commentary'' ૪. આની આદ્ય “ગુજરાતી પદ્યાત્મક પ્રતિબિમ્બરૂપ કૃતિ તે આનો કેશવલાલ હર્ષદરાય ધ્રુવે કરેલો છાયારૂપ
અનુવાદ છે. એમણે આ ગીતગોવિન્દના નામથી છપાવ્યો છે. એની ચોથી આવૃત્તિ ઈ. સ. ૧૯૧૮માં એમણે પ્રસિદ્ધ કરી છે.”
For Personal & Private Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
ઉપોદઘાત
[49] ૪૯ તો તે મળતાં નથી. 'ઉપલબ્ધ જૈન સંસ્કૃત સાહિત્ય જોતાં તો એમ લાગે છે કે છેક વિક્રમની પંદરમી સદીના ઉત્તરાર્ધમાં એક ગેય કાવ્ય રચાયું છે અને એ નામ વગેરેની દૃષ્ટિએ જયદેવકૃત ગીતગોવિન્દના અનુકરણરૂપ છે. એનું નામ ગીતવીતરાગ છે અને એના કર્તા દિ. અભિનવ ચારકીર્તિ છે. બીજું P ૩૫ નોંધપાત્ર ગેય કાવ્ય તે વૈયાકરણ વિનયવિજયગણિની વિ. સં. ૧૭૨૭ની રચના નામે શાન્તસુધારસ છે. એ ગુજરાતની દેશીઓના રાગમાં છે. એના પછી લગભગ સવાસો વર્ષે વિ. સં. ૧૮૫૯માં “ખરતર' ગચ્છના પુણ્યશીલે પચતુર્વિશતિ-જિનસ્તુતિ હિન્દી દેશીઓને રાગમાં રચી છે. આમ આ ત્રણે ગેય કાવ્યો ઉપરાંત એવા બીજા કોઈ સંસ્કૃત કાવ્ય પ્રાચીન કે અર્વાચીન ઉપલબ્ધ હોય તો તેની તપાસ કરવી બાકી રહે છે.
સ્તુતિ-સ્તોત્રોનું દિગ્દર્શનપૂર્વકનું પરિશીલન અર્થ અને પર્યાય- સંસ્કૃત ભાષામાં “તુ' ધાતુ છે. એના ત્રણ અર્થ કરાય છે : (૧) પ્રશંસા કરવી, (૨) ગુણકીર્તન કરવું અને (૩) ગુણગાન દ્વારા પૂજન કરવું. આ ધાતુ ઉપરથી ‘સ્તુતિ', “સ્તોત્ર” અને “સ્તવ' તેમ જ સ્તવન અને સંસ્તવ શબ્દો પણ ઉદ્દભવ્યા છે અને જૈન P ૩૬ સાહિત્યમાં ખાસ કરીને પ્રથમ ત્રણેનો ઉપયોગ સંસ્કૃત કૃતિઓ માટે કરાયો છે. “સ્તુતિ એટલે વખાણ યાને તારીફ. આ જો અસત્ય કે અતિશયોક્તિથી રંગાયેલી હોય તો એનું મૂલ્ય ઘટે છે અને એ “ભાટવેડા' ગણાય છે. રાજામહારાજઓના ગુણગાન કરનારને “ભાટ' કહે છે. ભાટચારણ માટેનો માનવાચક શબ્દ “બારોટ’ છે. સંસ્કૃતમાં “સ્તુતિ-પાઠક' શબ્દ છે. પ્રસ્તુતમાં મુખ્યતયા પરમાત્માનાઈષ્ટ દેવના અસાધારણ ગુણોનું કથન એ અર્થમાં “સ્તુતિ' શબ્દ હું વાપરું છું. અભિધાનચિત્તામણિ (કાર્ડ ૨)માં “સ્તુતિ’ શબ્દના પર્યાયો નીચે મુજબના પદ્યમાં નજરે પડે છે :
વૈધૃષ્ટ વર્ગનેડા સ્તવઃ સ્તોત્ર સ્તુતિનુતિઃ I૧૮રૂ ?” शूघा प्रशंसाऽर्थवादः"
૧. ભરૂચના નિવાસી અને મોડામાં મોડા વિક્રમની બીજી સદીમાં થઈ ગયેલા વજભૂતિસૂરિએ ગેય કાવ્યો રચ્યાં
હતાં (જુઓ પૃ. ૮૨) પણ એ હજી સુધી તો મળી આવ્યાં નથી. પઉમચરિય (ઉદેસંગ ૨૮)નાં ૪૭માંથી
૫૦મા સુધીના પદ્યો ગેય છે. ૨. જુઓ પૃ. ૨પ૭-૨૫૮. ૩. આ વિનયવિજયગણિએ તેમ જ યશોવિજયગણિએ જે વૃષભજિનસ્તવન અને પુણ્ડરીકગિરિસ્થ
શ્રીઆદિજિનસ્તવન નામની એકેક કૃતિ રચી છે તે પણ “ગેય' કાવ્ય ગણાય. આ બંને કૃતિ મારા ગુજરાતી
અનુવાદ સહિત ચતુર્વિશતિકાના મારા સ્પષ્ટીકરણ (પૃ. ૮૨-૮૩)માં છપાયેલી છે. ૪. જુઓ વિનયસૌરભ (પૃ. ૪૦) ૫. જુઓ પૃ. ૪૨૫-૪૨૬. ૬. આ પદ્યાત્મક સાહિત્યનું એક સ્વરૂપ (form) છે. એની રૂપરેખા મેં D c G C M (Vol. XIX,
sec. 1. pt.1)ની મારી અંગ્રેજી પ્રસ્તાવના (પૃ. ૧૬-૧૯)માં આલેખી છે. આ સંબંધમાં હું એ ઉમેરીશ કે સ્તુતિતરંગિણી (ભા. ૧, પૃ. ૪૭૨)માં ચાર પદ્યની પેસાચી (પૈશાચી) ભાષામાં રચાયેલી સુપાર્શ્વજિનસ્તુતિ છે.
૪ ભાગ-૨
For Personal & Private Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
૫૦ [50]
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ અહીં જે “સ્તુતિના પર્યાય તરીકે “સ્તવ’ શબ્દ છે એ પણ જૈન સાહિત્યમાં વપરાયો છે. પાઇય ભાષામાં એને લક્ષીને “થય' અને 'થવ' શબ્દ યોજાયા છે. જ્યારે સ્તુતિ માટે થઈ શબ્દ છે. સંસ્કૃતમાં
સ્તુતિ'એ અર્થમાં “સ્તોમ' શબ્દ છે પરંતુ એનો પ્રયોગ પરમાત્માના ગુણગાનરૂપ પદ્યમાં રચાયેલી કૃતિ માટે એના કોઈ જૈન પ્રણેતાએ કર્યો હોય એમ જૈન સાહિત્ય જોતાં જણાતું નથી. એ યજ્ઞ
બલિદાનવાચક છે. એને લઈને એનો પ્રયોગ નહિ થયો હશે. અંગ્રેજીમાં સ્તુતિને “હિમ' (hymn)કહે P ૩૭ છે અને એના સમૂહને હિપ્નોલોજી (hymnology) કહે છે. વળી ભજન-કીર્તનના પુસ્તકને માટે હિમ્નલ” (hymnal) શબ્દ વપરાય છે. એનો અન્ય અર્થ “સ્તુતિઓનો સમૂહ' થાય છે.
ભાષા– જૈનોમાં પ્રાચીન સ્તુતિ-સ્તોત્રોની ભાષા ઉત્તર ભારતને આશ્રીને વિચારતાં સંસ્કૃત અને પાઇય છે. દક્ષિણ ભારતને લક્ષીને તો એ દ્રાવિડ' છે. આ ઉપરાંત ફારસી ભાષામાં કોઇ કોઇ સ્તોત્ર જૈનોએ રચ્યાં છે. દા.ત. જૈનસ્તોત્રસમુચ્ચય (પૃ. ૨૪૭-૨૫૧)માં છપાયેલું, “અલ્લા લ્લાહિર્ગથી શરૂ થતું અને જિનપ્રભસૂરિએ રચેલું ઋષભજિનસ્તવન.
| ગુજરાતી ભાષામાં જે ભક્તિના ગીત યાને ભજન જૈન સાહિત્યમાં જોવાય છે તેને “સ્તવન' કહે છે. કોઈ કોઈ સ્તવનો હિંદીમાં પણ છે.
પાઇયના વિવિધ પ્રકારો છે. એને ઉદેશીને અનેક ભાષામાં પણ સ્તુતિ-સ્તોત્રો રચાયાં છે.
ભાષા-શ્લેષ' એ સુપ્રસિદ્ધ અલંકાર છે. એના નમૂનારૂપે “સમ-સંસ્કૃત” સ્તુતિઓનો નિર્દેશ થઈ શકે. ભટ્ટ-કાવ્ય (સર્ગ ૧૩)માં “ભાષા-સમ”ના નિરૂપણરૂપે પચાસ પડ્યો છે. જૈન જગતમાં સંસારદાવાનલ-સ્તુતિ એ આ જાતનું એક સુપ્રસિદ્ધ ઉદાહરણ છે. કેટલાંક સ્તોત્રો “અર્ધ-સંસ્કૃતમાં રચાયાં છે અર્થાત્ પૂર્વાર્ધ સંસ્કૃતમાં તો ઉત્તરાર્ધ પાઈયમાં અથવા એથી વિપરીતરૂપની રચનાઓ પણ જોવાય છે. આ ઉપરાંત છે, સાત અને આઠ ભાષાઓને એક જ સ્તોત્રમાં સ્થાન અપાયું હોય એવાં પણ સ્તોત્રો છે.
વિષય- પરમાત્માનું ગુણોત્કીર્તન એ સ્તુતિ-સ્તોત્રોનો વિષય છે. અહીં આ “હુંડા” અવસર્પિણીમાં થઈ ગયેલા ચોવીસ તીર્થકરોની અથવા એ પૈકી ગમે તે એકની, શાશ્વત જિનોની અને સીમધરસ્વામી ૩૮ વગેરે વીસ વિહરમાણ જિનોની તેમ જ સાધારણ જિનની સ્તુતિરૂપે કાવ્યો યોજાય છે. વળી શાસન
દેવીઓ તેમ જ સરસ્વતી દેવીને અંગે પણ સ્તોત્રો છે. આમ દેવ-દેવીને લક્ષીને ભક્તિ-ગીતો રચાયાં છે. વળી આત્મનિન્દારૂપે પણ સ્તોત્રોની રચના કરાઈ છે. આ ઉપરાંત “શત્રુંજય' વગેરે તીર્થોને ઉદેશીને પણ સ્તોત્રો રચાયાં છે. કોઈ કોઈ સ્તોત્ર જ્ઞાનને અંગે પણ છે. સૂર્યને લક્ષીને ભાનુચન્દ્રમણિએ સૂર્યસહસ્રનામસ્તોત્ર રચ્યું છે. ૧. આની ઉત્પત્તિ અભિચિ. (કાંડ ૩, શ્લો. ૪૮૪)ની સ્વપજ્ઞ વૃત્તિ (પૃ. ૩૨૮)માં તુ તેમ જ “તો' એ
બે ધાતુઓ ઉપરથી એટલે કે બે રીતે દર્શાવાઈ છે. ૨. અભિચિ. (કાંડ ૩, શ્લો. ૪૮૪)માં “સ્તોમ' શબ્દ યજ્ઞના પર્યાય તરીકે અપાયો છે.
For Personal & Private Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ધાત
[51] ૫૧ સંગીત- સ્તુતિ-સ્તોત્રોની છન્દોબદ્ધ રચના એ ગાવા માટેની અનુકૂળતા કરી આપે છે. એમાં ગેય તત્ત્વ રહેલું છે. એનો એક પુરાવો તે વિમલસૂરિકૃત પઉમરિય (ઉદેસંગ ૨૮) ગત પદ્ય ૪૦૫૦ છે.
પ્રણેતાઓ– ઈશ્વરને “સૃષ્ટિના સર્જક માનનારા ધર્મોમાં એને ઉદેશીને સ્તુતિઓ રચાઈ છે જ્યારે ઈશ્વરને આ સ્વરૂપે નહિ પરંતુ નિરંજન, નિરાકાર “પરમાત્મા' તરીકે સ્વીકારનારા ધર્મોમાં પરમાત્માના ગુણગાનરૂપે સ્તુતિઓ યોજાઈ છે. જૈન સાહિત્યમાં જે સ્તુતિ-સ્તોત્રો છે તેમાં શ્વેતાંબરોનો તેમ જ દિગંબરોનો ફાળો છે અને એ ફાળો જેવો તેવો નથી. કેટલાંક સ્તોત્રો તો તત્ત્વજ્ઞાનની અમૂલ્ય વાનગીઓ પીરસે છે. દા. ત. વીતરાગ-સ્તોત્ર.
સ્તુતિ-સ્તોત્ર રચનારામાં જિનપ્રભસૂરિનું નામ એમણે અનેક ભાષામાં વિવિધ જાતની તરકીબોપૂર્વક રચેલાં સ્તોત્રોને લઈને આગળ તરી આવે છે. એમણે સાત સો સ્તોત્રો રચ્યાં છે એમનો સંપૂર્ણ કૃતિકલાપ સમુચિત રીતે સંપાદિત થઈ પ્રકાશિત થવો ઘટે.
શ્વેતાંબર સંપ્રદાયમાં-બલ્બ સમગ્ર જૈન જગતમાં સ્તુતિકાર તરીકે સિદ્ધસેન દિવાકર એમની ૩૯ દ્વાáિશિકાઓને લઈને આદ્ય સ્થાન ભોગવે છે.
જે સંસ્કૃત સ્તુતિ-સ્તોત્રો શ્વેતાંબર તેમ જ દિગંબર ગ્રંથકારોએ રચ્યાં છે તેમાં શ્વેતાંબરોનો ફાળો વિશેષ જોવાય છે. એમ પણ ભાસે છે કે સંસ્કૃત સ્તોત્રો પાઇય સ્તોત્રો કરતાં સંખ્યા અને મહત્ત્વ એમ બંને બાબતમાં ચડિયાતાં છે.
સહસ્ત્રનામ સ્તોત્રો સૂર્યને હજાર કિરણવાળો અને ઇન્દ્રને હજાર નેત્રવાળો કલ્પવામાં આવેલ છે. વળી હજાર પાંખડીવાળું કમળ, હજાર ભુજાવાળો બાણ નામનો દાનવ, હજાર દંષ્ટ્રાવાળી એક જાતની માછલી તથા હજાર ફેણવાળો અને હજાર મુખવાળો શેષ નાગ એમ ‘હજારનો સંબંધ વિવિધ રીતે જોવાય છે. જૈન તીર્થકરનો દેહ ૧૦0૮ લક્ષણોથી લક્ષિત મનાય છે. આ કે આવી કોઈ બાબત ઉપરથી જિનની લગભગ હજાર નામ વડે સ્તુતિ કરવાની વૃત્તિ થતાં એ જાતનાં સ્તોત્રો રચાયાં હશે. કદાચ એમ પણ બન્યું હોય કે કોઈ એક સંપ્રદાયમાં આ પ્રકારનું સ્તોત્ર રચાતાં અન્ય સંપ્રદાયમાંના કોઈકને પોતાના ઈષ્ટ દેવ માટે એવું સ્તોત્ર રચવાની ભાવના જાગી હોય અને એથી એ જાતનાં સ્તોત્રો ઉદ્ભવ્યાં હોય. ગમે તેમ પણ જૈનોના શ્વેતાંબર અને દિગંબર એમ બંને સંપ્રદાયમાં જિનસહસ્ત્રનામસ્તોત્ર જેવી કૃતિઓ જોવાય છે. આ જાતનાં સ્તોત્રોના પ્રણેતાઓમાં દિગંબર આચાર્ય જિનસેન પહેલા દિગંબરોમાં પ્રથમ સ્થાન ભોગવે જ છે. સિદ્ધસેનીય મનાતું શક્રસ્તવ એમના કરતાં પ્રાચીન જ ઠરે તો સમસ્ત જૈન જગતમાં એ સિદ્ધસેન આદ્ય ગણાય. ૧. એમનો પરિચય મેં “સ્તોત્રકાર જિનપ્રભસૂરિનાં જીવન અને કવન સંબંધી સાહિત્ય” નામના મારા લેખમાં
આપ્યો છે. આ લેખ “આત્માનંદ પ્રકાશ” (પુ. ૬૪, અં. પ-૬)માં એક જ હપ્ત છપાયો છે. ૨. આ સંબંધમાં જુઓ મારો લેખ “જિનપ્રભસૂરિકૃત સાત સો સ્તોત્રો” આ લેખ “જૈન ધર્મ પ્રકાશ” (પુ.
૮૩, અં. ૬)માં છપાયો છે.
For Personal & Private Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
પર [52].
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ P ૪૦
સરસ્વતી દેવીનાં સ્તુતિ-સ્તોત્રો સરસ્વતી, શારદા, સારદા, ભારતી, શ્રુતદેવી, વાઝેવી ઇત્યાદિ નામો એક જ દેવીને ઉદેશીને યોજાયેલાં છે. એ દેવીને અંગ્રેજીમાં Goddess of Learning કહે છે. આ દેવીને અંગે બે પ્રકારનાં સ્તુતિ-સ્તોત્રો યોજાયેલાં જોવાય છે : (૧) સ્વતંત્ર અને (૨) આનુષંગિક. કેટલા યે ગ્રંથકારોએ પોતાની કૃતિના પ્રારંભમાં સરસ્વતી દેવીની સ્તુતિ કરેલી જોવાય છે. આ સ્તુતિરૂપ રચના તેમ જ કેટલાંક સ્તુતિ- કદંબકોમાં પણ આ દેવીની સ્તુતિરૂપ જે પદ્ય નજરે પડે છે તે આનુષંગિક રચનાઓ હોઈ એ અત્ર અભિપ્રેત નથી. આ સિવાયની કૃતિઓ સ્વતંત્ર છે. એ પૈકી પાઠય કૃતિઓ માટે અહીં સ્થાન નહિ હોવાથી તેની વાત જતી કરાય છે.
જૈનોને હાથે એક પઘથી માંડીને સામાન્ય રીતે દસેક પદ્ય અને કોઈ કોઈ વાર ત્રીસેક પદ્ય જેવડી સ્તુતિ શ્રુતદેવતા યાને સરસ્વતી પરત્વે રચાયેલી મળે છે. તેમાં એક પદ્યની સુપ્રસિદ્ધ સ્તુતિ નીચે મુજબ છે :
"कमलदलविपुलनयना कमलमुखी कमलगर्भसमगौरी ।।
कमले स्थिता भगवती ददातु श्रुतदेवता सिद्धिम् ॥" આ સ્તુતિ પ્રતિક્રમણ-ક્રિયામાં જ આવશ્યક પૂર્ણ થતાં અંતિમ મંગળ તરીકે સ્ત્રી-વર્ગ-સાધ્વીઓ અને શ્રાવિકાઓ બોલે છે. મહાતાર્કિક મલવાદીના દ્વાદશાનિયચક્ર ઉપર ક્ષમાશ્રમણ સિંહસૂરિગણિએ જે મનનીય ટીકા રચી છે તેમાં ત્રીજા અર (આરા)ની ટીકાના પ્રારંભમાં મંગલાચરણ તરીકે આ સ્તુતિ જોવાય છે ખરી પરંતુ એ આ ટીકાકારની જ રચના છે કે કેમ તેનો અંતિમ નિર્ણય કરવો
બાકી રહે છે. P ૪૧ મંત્ર તેમ જ પ્રાચીનતાની દૃષ્ટિએ બપ્પભટ્ટસૂરિકૃત શારદા-સ્તોત્ર નોંધપાત્ર ગણાય છે. એવી
રીતે યમકમય સ્તુતિ તરીકે જિનપ્રભસૂરિએ ૧૩ પદ્યમાં રચેલું અને “નવેવથી શરૂ થતું શારદાસ્તવન ગણાવી શકાય. પાદપૂર્તિરૂપ સ્તોત્રોમાં ધર્મસિંહસૂરિકૃત સરસ્વતી-ભક્તામર સરસ્વતી દેવીની સ્તુતિરૂપ છે. આવી બીજી કોઈ કૃતિ છે ખરી ? ભ. સ્તો. પા. કા. સં. (ભા. ૨)માં પરિશિષ્ટરૂપે મેં નીચે મુજબની કૃતિઓ મારા ગુજરાતી અનુવાદ સહિત રજૂ કરી છે :(૧) “સમાવકાસુરથી શરૂ થતી ભારતીચ્છન્દસ્ નામની ૩૩ પદ્યની કૃતિ. (૨) “ડ્રીં શ્રીં''થી શરૂ થતું આઠ પદ્યનું શારદાષ્ટક. (૩) “નતે શ્રીમતીથી શરૂ થતું નવ પદ્યનું ભારતી-સ્તોત્ર. (૪) “સપૂfશીતથી શરૂ થતું અને દાનવિજયે નવ પદ્યમાં રચેલું સરસ્વતી-સ્તોત્ર. (૫) “નનનમૃત્યુથી શરૂ થતું અને વિજયકીર્તિના શિષ્ય મલયકીર્તિએ દસ પદ્યનું રચેલું શારદા-સ્તોત્ર (૬) “સનમ ”થી શરૂ થતો અગિયાર પદ્યનો સરસ્વતી-સ્તવ. (૭) “ૐ હ્રીં મઈન'થી શરૂ થતી બાર પદ્યની શારદા-સ્તુતિ. ૧. રોમનોની મિનર્વા (Minerva) નામની દેવીને "Goddess of Wisdom" કહે છે.
For Personal & Private Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ધાત
[53] પ૩ ભ. સ્તો. પા. કા. સં. (ભા. ૨)ની મારી પ્રસ્તાવના (પૃ. ૩૧)માં મેં નવ નવ પદ્યવાળાં ત્રણ સરસ્વતી-સ્તોત્રનાં આદ્ય પદ્યો નોંધ્યો છે. વળી પૃ. ૩૧-૩૨માં ૧૧ પદ્યના એક સ્તોત્ર માટે પણ તેમ કર્યું છે. પંદર પદ્યવાળું અજ્ઞાતકર્તૃક મહામંત્રગર્ભિત શારદા-સ્તોત્ર પૃ. ૩૫-૩૬ મેં ઉદ્ધત કર્યું છે. એવી રીતે આઠ પદ્યનું એક સરસ્વતી-સ્તોત્ર પૃ. ૩૪-૩૫માં તેમ જ મૂળ લખાણનાં પૃ. ૩૧-૩૨માં સાત P ૪૨ પદ્યનું સરસ્વતીનાં ૧૬ નામો રજૂ કરતું શારદા સ્તોત્ર મેં આપ્યું છે. પ્રસ્તાવના (પૃ. ૩૩-૩૪)માં મુનિસુન્દરસૂરિકૃત ત્રિદશતરંગિણી (સ્ત્રોતસ્ ૧) ગત નવ પદ્યના શારદારૂવાષ્ટકને મેં સ્થાન આપ્યું છે. સારસ્વત-દીપક એ જૈન કૃતિ જ છે કે કેમ તે જાણવું બાકી રહે છે. એનું આદ્ય પદ્ય ઉપર્યુક્ત પ્રસ્તાવના (પૃ. ૩૨)માં મેં નોંધ્યું છે. આ કૃતિ ઉપર કોઈકની વૃત્તિ છે અને તેમાં જિનપ્રભસૂરિનો ઉલ્લેખ છે. વિશેષમાં આ કૃતિમાં સાત સારસ્વત-મંત્રોનો ગુપ્ત રીતે સમાવેશ કરાયો છે. દિ. જ્ઞાનભૂષણે ૧૧ પદ્યનું સરસ્વતી-સ્તવન રચ્યું છે.
આ ઉપરાંત જિ. ૨. કો. (વિ. ૧)માં કેટલાંક સ્તુતિ-સ્તોત્રોની નોંધ છે. જેમકે અજ્ઞાતકર્તક ભારતી-સ્તવન, શારદા-સ્તોત્ર અને સરસ્વતી-સ્તવન, પાર્શ્વચન્દ્રક્ત શારદાષ્ટક, આશાધરે રચેલું સરસ્વતી-સ્તોત્ર અને વિદ્યાવિલાસે રચેલું 'સરસ્વત્યષ્ટક.
[મુનિ કુલચન્દ્રવિજયજીએ સરસ્વતી દેવીના સ્તુતિ-સ્તોત્રોના સંગ્રહરૂપ “સરસ્વતીપ્રસાદ” વ. પુસ્તકો સંપાદિત કર્યા છે. સરસ્વતીદેવીના અનેક પ્રાચીન-અર્વાચીન ચિત્રો (ફોટાઓ) અહીં અપાયા છે. મુનિશ્રી ધુરન્ધરવિ.નો સરસ્વતી દેવી વિષેનો લેખ મનનીય છે.] મેં જાતજાતનાં આકાર-ચિત્રથી અલંકૃત કેટલાંક સ્તોત્રોની નોંધ લીધી છે તેમાં નિમ્નલિખિત સ્તોત્ર હું ઉમેરું છું –
ચિત્રબન્ધ સ્તોત્ર- આ ગુણભદ્ર નામના કોઈ દિગંબર મુનિ (?)ની ૩૧ (૨૭-૪) પઘોની રચના છે. પ્રથમ પદ્ય દ્વારા વૃષભદેવાદિ ચોવીસ તીર્થકરોની સ્તુતિ કરવાની પ્રતિજ્ઞા કરાઈ છે. ૨૭મું P ૪૩ પદ્ય ઉપસંહારરૂપ છે. પછી ચાર પદ્યો છે. પદ્યો ૧ અને ૨૭ સિવાયનાં ૨૯ પદ્યો જાતજાતના બંધોથી વિભૂષિત છે. એનાં નામ હું એને લગતા પડ્યાંકનો કસ દ્વારા નિર્દેશ કરવા પૂર્વક દર્શાવું છું –
કમલ ('૬, ૭, ૨૨), કલશ (૨૦, ૩૧), ખગ (૨૪-૨૫), ચક્ર (પ), ચામર (૩, ૨૯, ૩૦), છત્ર (૨, ૨૮), ત્રિશૂલ (૧૩), ધનુષ્ય (૯), નાલિકેર (૧૨), બીજપૂર (૪) ભલ્લ (૧૮), મુરજ (૨૬), મુસલ (૧૦), રથ (૨૧), વજ (૧૬), શક્તિ (૧૭), શંખ (૨૩), શર (૧૯), શ્રીકરી (૧૪), શ્રીવૃક્ષ (૧૧), સ્વસ્તિક (૮) અને હલ (૧૫).
૧. નન્દિરત્નના શિષ્ય સારસ્વતોદ્ધારસ્તોત્ર રચ્યું છે તે શું સરસ્વતીની સ્તુતિરૂપ છે? અકબરના મિત્ર અને
વારાણસીના એક વિપ્રને જીતનારનું નામ પાસુન્દર છે. વળી બીજા પણ આ નામવાળા છે (જઓ જૈ.
સા. સં. ઈ. નાં ૫૪૫-૫૪૬). એ પૈકી કોઇએ ભારતીસ્તવ રચ્યો છે. જુઓ પૃ. ૧૮૬. ૨. જુઓ પૃ. ૩૧૨, ૩૬૭, ૩૭૬ અને ૩૯૯. ૩. આ સ્તોત્ર સિધાન્ત વિસøદ:માં પૃ. ૧૫૧--૧પપમાં છપાવાયું છે. ૪. આમાં મેઘાવિન’ શબ્દ છે તે પ્રસ્તુત સ્તોત્રના સંશોધકનું નામ હોય તો ના નહિ. ૫. સોળ પાંખડીનું.
૬. આઠ પાંખડીનું.
૭. ચાર આરા.
For Personal & Private Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
૫૪ [54]
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨
૧૪૦ શ્વેતાંબર સ્તોત્રકારોનાં નામપૂર્વક એમની કૃતિઓની શતાબ્દી દીઠ સૂચી મેં “ભક્તામરકલ્યાણમન્દિર-નમિઊણ-સ્તોત્રત્રય'ની મારી પ્રસ્તાવના (પૃ. ૬-૮)માં આપી છે. D C G C M (Vol. XIX, sec. 1, pt. 1)ની મારી અંગ્રેજી પ્રસ્તાવના (પૃ. ૧૭)માં મેં આમિક અને કેટલીક દાર્શનિક સ્તુતિ-સ્તોત્રોની સૂચી આપી છે.
સંપાદનો સ્તુતિ-સ્તોત્રોના પરિશીલનનું કાર્ય મેં નિમ્નલિખિત કૃતિઓનું સંપાદન કરતી વેળા કર્યું છે ઃ
P ૪૪
નામ
સ્તુતિ-ચતુર્વિશતિકા (સટીક) ચતુર્વિશતિકા ( સટીક)
ભક્તામરસ્તોત્રની પાદપૂર્તિરૂપ કાવ્યસંગ્રહ (સટીક) ભા. ૧
ભક્તામરસ્તોત્રની પાદપૂર્તિરૂપ કાવ્યસંગ્રહ (સટીક) ભા. ૨
ચતુર્વિંશતિજિનાનન્દસ્તુતિ (સટીક)
શોભન-સ્તુતિ (સટીક)
ભક્તામર-કલ્યાણમન્દિર-નમિઊણ-સ્તોત્રત્રય (સટીક)
જૈનધર્મવરસ્તોત્ર (સટીક)
ઋષભપંચાશિકા (ઉસભપંચાસિયા) અને વીસ્તુતિ યુગલરૂપ કૃતિઓ
ઇસવી વર્ષ
૧૯૨૬
""
""
For Personal & Private Use Only
૧૯૨૭
૧૯૩૦
૧૯૩૨
૧૯૩૩
૧૯૪૪
D C G C M (Vol. XIX, sec 1, pts. 1-2)
૧૯૫૭ અને ૧૯૬૨
લેખો– ભક્તિસાહિત્યને અંગે મારા ૧૧૮ લેખો છપાયા છે. તેમાં એક અંગ્રેજીમાં છે જ્યારે એ સિવાયના તમામ ગુજરાતીમાં છે.
વિનય-સૌરભ, શ્રી હરિભદ્રસૂરિ અને યશોદોહન નામની મારી કૃતિઓમાં અનુક્રમે વૈયાકરણ વિનયવિજયગણિએ, સમભાવભાવી હરિભદ્રસૂરિએ અને ન્યાયાચાર્ય યશોવિજયગણિએ રચેલાં સ્તુતિસ્તોત્રો વિષે મેં માહિતી આપી છે.
,,
P ૪૫ હાથપોથીઓ– મુંબઇ સરકારની માલિકીની અનાગમિક સ્તુતિ-સ્તોત્રો (શ્વેતામ્બરીય તેમ જ દિગંબરોય)ની જે હાથપોથીઓ ભાંડારકર પ્રાચ્યવિદ્યાસંશોધનમંદિરમાં છે તેનું વર્ણનાત્મક સૂચીપત્ર મેં તૈયાર કર્યું છે અને એ D C G C M (Vol. XIX, sec. 1, pts. 1-2)તરીકે મારા સંપાદનપૂર્વક છપાવાયું છે.
પ્રકાશનો– પ્રાચીન સમયમાં જૈનોએ સ્તુતિસ્તોત્રો મોટે ભાગે સંસ્કૃતમાં પુષ્કળ પ્રમાણમાં રચ્યાં છે એ બધાં આજે ઉપલબ્ધ નથી એટલું જ નહિ પણ જે ઉપલબ્ધ છે તે પણ પૂરાં પ્રકાશિત થયાં
૧. આનાં નામો ઇત્યાદિ માટે જુઓ હીરક-સાહિત્ય-વિહાર (પૃ. ૨૨)
Page #58
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્યાત
[55] ૫૫ નથી. વળી સ્તુતિ-સ્તોત્રો કોઈ એક જ પુસ્તકરૂપે પ્રસિદ્ધ થયાં નથી જો કે તેમ કરવાનો સમય હવે પાકી ગયો છે. સ્તુતિ-સ્તોત્રોને અંગે કેટલાંક સ્વતંત્ર પુસ્તકો છપાવાયાં છે તો કોઈ કોઈ પુસ્તકમાં એક અંશરૂપે પણ કેટલાંક સ્તુતિ-સ્તોત્રો રચાયાં છે. પ્રથમ પ્રકારના પ્રકાશનો નીચે મુજબ છે :૧. ઐન્દ્રસ્તુતિ (સટીક)
૧૫. ભક્તામર-કલ્યાણમન્દિર- P ૪૬ ૨. ચતુર્વિશતિકા
નમિઊણ-સ્તોત્રત્રય ૩. ચતુર્વિશતિજિનસ્તુતિ (શિલ- ૧૬-૧૭. ભક્તામર સ્તોત્રની પાદપૂર્તિરૂપ રત્નસૂરિકૃત)
કાવ્યસંગ્રહ (ભા. ૧-૨). ૪. ચતુર્વિશતિજિનાનન્દસ્તુતિ
૧૮. યોનિસ્તવ (જોણિથય) ૫. ચમત્કારિક-સાવચૂરિ
૧૯. વીતરાગસ્તવ સ્તોત્રસંગ્રહ
૨૦. શાન્તિજિનમહિમ્ન સ્તોત્ર (સટીક) ૬. જિનસહસ્રનામસ્તોત્ર
૨૧. શોભન સ્તુતિ (સટીક) (ઐન્દ્ર૭. જૈનધર્મવરસ્તોત્ર
સ્તુતિ સહિત) ૮. જૈનસ્તોત્રસંચય '(ભા.૧)
૨૨. સમવસરણસ્તવ (સમોસરણથય) ૯. જૈનસ્તોત્રસમુચ્ચય
૨૩. સ્તુતિચતુર્વિશતિકા (સટીક) ૧૦-૧૧. જૈનસ્તોત્રમોહ (ભા. ૧-૨) ૨૪-૨૫. સ્તુતિતરંગિણી (ભા. ૧-૨) ૧૨. દ્વાચિંશિકાત્રયી
૨૬. સ્તુતિસંગ્રહ ૧૩. પાર્શ્વનાથમહિમ્નસ્તોત્ર
૨૭-૨૮. સ્તોત્રરત્નાકર (ભા. ૧-૨) ૧૪. પ્રાચીન જૈન સ્તોત્રસંગ્રહ
૨૯-૩૦. સ્તોત્રસંગ્રહ (ભા. ૧-૨) દ્વિતીય પ્રકારને લગતા પ્રકાશનો નીચે મુજબ છે – ૧. આત્મકાન્તિપ્રકાશ
૭. પંચપ્રતિક્રમણ સૂત્રો ૨-૩. કાવ્યમાલા (ગુચ્છક ૭ ને ૧૪) ૮-૧૧. પ્રકરણરત્નાકર (ભા. ૧-૪) ૪. જિનેન્દ્રનમસ્કારાદિસંગ્રહ
૧૨-૧૩. રત્નસાર (ભા. ૧-૨) ૫. જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ હેરલ્ડ
૧૪. શોભન સ્તુત્યાદિ ૬. નિત્યસ્મરણજૈન
૧૫. સમયસુન્દરકૃતિકુસુમાંજલિ સ્તોત્રાદિસંગ્રહ
૧૬, સિદ્ધાન્તસારાદિસંગ્રહ ત્રણ અપ્રકાશિત રચનાઓ- આ રચનાઓ નીચે મુજબ છે :
P. 80 (૧) “તપા' ગચ્છના રત્નશેખરસૂરિના શિષ્ય હેમહંસગણિએ વિ. સં. ૧૫૦પમાં રચેલો જૈનસ્તોત્રસન્દ્રોહ. ૧. આ “આગમોદ્ધારક ગ્રંથમાલા'માં છપાયો છે. ભા. ૨-૩ હવે પછી. ૨. સ્તુિતિતરંગિણી ભા.૩ “લબ્ધિભુવન જૈન સાહિત્ય સદન” છાણીથી પ્રગટ થયો છે. સંપાદન આ.
ભદ્રંકરસૂરિ મ.એ કર્યું છે.]. ૩. આ ગુચ્છકમાં સાતમા ગુચ્છકની જેમ મોટે ભાગે સ્તોત્રો છે કે સર્વાંશે એ તો આ ગુચ્છક જોવા મળ્યું કહી
શકાય તેમ હોઇ આ કામચલાઉ ઉલ્લેખ છે.
For Personal & Private Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
પ૬ [56].
જેને સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ (૨) “તપા' ગચ્છના વિજયદાનસૂરિના શિષ્ય જગમાલે વિ. સં. ૧૬૩૧ કે વિ. સં. ૧૬૬૧માં રચેલો સ્તોત્રકોશ.
(૩) જયકેસરિસૂરિકૃત સ્તોત્રાવલી.
આ ત્રણે રચનાઓની નોંધ જિ. ૨. કો. (વિ. ૧)માં અનુક્રમે પૃ. ૧૪૫, ૪૫૩ અને ૪૫૪માં લેવાઈ છે.
જૈ. સં. સા. ઈ. (ખંડ ૨, ઉપખંડ ૧)ના પ્રકરણ ૨૮-૩૦માં વિવિધ સ્તુતિસ્તોત્રોનો મેં પરિચય આપ્યો છે અને ૩૧મા તથા ૩૨મા પ્રકરણોમાં અનુક્રમે પાદપૂર્તિરૂપ અને અનેકાર્થી સ્તુતિઓ વિષે નોંધ કરી છે.
જૈનસ્તોત્રમોહ (ભા. ૧)માં ૧૨૫ સ્તોત્રો છે અને ૪૨ સ્તોત્રકારોનો સંસ્કૃતમાં પરિચય છે જ્યારે ભા. રમાં ૬૨ સ્તોત્રો છે અને ૩૮ સ્તોત્રકારોનો ગુજરાતીમાં પરિચય છે. બંને પરિચયના લેખક શ્રી ચતુરવિજયજી છે.
સ્તોત્રકર્તી– જૈન કૃતિઓ રચનારા મોટે ભાગે પુરુષો અને તે પણ શ્રમણો છે એમ ઉપલબ્ધ જૈન સાહિત્ય જોતાં જણાય છે. આથી સાત પદ્યનું આદિનાથસ્તોત્ર અને પાંચ પદ્યનું અજિત ૪૮ નાથસ્તોત્ર જે પ્રવર્તિની મેલસ્મીએ રચ્યાં છે તે અપવાદરૂપ ગણાય. આ બંને સ્તોત્રો “જૈ. સ. પ્ર.” (વ. ૧૯, અં. ૮)માં છપાયાં છે.
વિશેષતાસ્તુતિ-સ્તોત્રોની રચના એવી છે કે એમાં વિવિધ શબ્દાલંકારોને સ્થાન આપી શકાય. આનો યથેષ્ટ લાભ જૈન સ્તોત્રકારો એ લીધો છે. અનુપ્રાસ, યમક, ચિત્ર, શ્લેષ, વક્રોક્તિ અને પુનરુક્તાભાસ એમ છ જાતના શબ્દાલંકારો છે. એ પૈકી ખગાદિ બંધરૂપ ચિત્રથી અલંકૃત રચના જિનપ્રભસૂરિનાં ઉપલબ્ધ સ્તુતિ-સ્તોત્રરૂપ સાહિત્યમાં દૃષ્ટિગોચર થાય છે પરંતુ ભોજયાદિનાગર્ભિત કે માયાવી ચોરસોથી અંકિત એવું એક પણ સ્તોત્ર જિનપ્રભસૂરિએ રચ્યાનું જણાતું નથી એથી આશ્ચર્ય થાય છે. મારું તો ચોક્કસ માનવું છે કે એમણે રચેલાં અનુપલબ્ધ સ્તોત્રોમાં આ જાતની રચનાઓ હશે જ. અદ્યાપિ જૈન ભંડારો પૂરેપૂરા તપાસાયા નથી તો આ મહત્ત્વનું કાર્ય સવેળા થવું ઘટે કે જેથી આપણને ઘણું નવું જાણવાનું મળે,
પાદપૂર્તિરૂપ કાવ્યો કિવા સમસ્યા-કાવ્યો એશિયા, યુરોપ વગેરે ખંડોમાં જે જાત-જાતનું સાહિત્ય રચાયું છે તેમાંનો એક પ્રકાર તે પાદપૂર્તિરૂપ સાહિત્ય છે. એ રચના તે સામાન્ય રીતે અન્યકર્તક પાદની-ચાર ચરણના પદ્યના એક ૧. આ ભાગમાં ઈ. સ. ૧૯૩૨માં છપાયેલાં સ્તુતિ સ્તોત્રોનાં પ્રતીકો એના નામાદિપૂર્વક અપાયાં છે. ૨-૩. ૧૪૦ સ્તોત્રકારોનાં નામ વિષે મેં પૃ. ૪૩માં નિર્દેશ કર્યો છે. જ. અંજણાસુન્દરીચરિય (પૃ. ૨૬૫), રેટિયાની સક્ઝાય અને કનકવતી–આખ્યાન એ અનુક્રમે મહત્તરા
ગુણસમૃદ્ધિ, શ્રાવિકા રતનબાઈ અને સાધ્વી હેમશ્રીની રચના છે. વિશેષ માટે જુઓ મારા લેખ નામે “રનતબાઈનો રેંટિયો” તથા “સાધ્વીઓ અને સાહિત્ય” આ લેખો અનુક્રમે “ગુમિત્ર તથા ગુ. દર્પણ”ના તા. ૧૨-૫-૪૬ના અંકમાં અને “આ. પ્ર.” (પુ. ૬૧, અં. ૧૨)માં છપાયા છે.
For Personal & Private Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ધાત
[57] ૫૭ ચરણની અન્ય ત્રણ ચરણો રચી એ જ છંદમાં કરાયેલી પૂર્તિરૂપ છે. એમાં જે ચરણની પૂર્તિ કરાઈ P ૪૯ હોય તેના ભાવને અનુરૂપ અર્થ રહેલો હોવો જોઇએ એ દેખીતી વાત છે. આમ હોવાથી એ “સમસ્યાના ઉકેલની ગરજ સારે છે અને એથી એને “સમસ્યા-કાવ્ય' પણ કહે છે.
અમરકોશ (કાંડ ૧, વર્ગ ૬, ગ્લો ૭)માં “સમસ્યા” શબ્દ છે અને એના પર્યાય તરીકે અહીં સમાસાર્થા' શબ્દ છે. આની એક ટીકામાં કહ્યું છે કે- “વા સમાસાથ પૂરળીયાથી ઋવિક્ટ્રિપરીક્ષાર્થપૂર્ણતવૈવ પ૮ચમનાથ વા સૌ સમસ્યા.” શબ્દકલ્પદ્રુમકોશમાં આ સંબંધમાં નીચે મુજબ ઉલ્લેખ છે :
“भिन्नाभिप्रायस्य थोकादेस्तदीयत्वेन प्रत्यभिज्ञायमानानां भागानां स्वकृतेन परकृतेन वा भागान्तरेण समसनं-सन्धानं समस्या"?
કહેવાનું તાત્પર્ય એ છે કે જેનો અર્થ પૂરણીય એટલે કે પૂરો કરવાનો છે તેને સમસ્યા' કહે છે અથવા કવિની શક્તિની પરીક્ષા માટે અપૂર્ણપણે જ જે અર્થ કહેવાયો હોય તેને “સમસ્યા” કહે છે અથવા ભિન્ન ભિન્ન અભિપ્રાયવાળા અપૂર્ણ શ્લોક વગેરેના તે (મૂળ કૃતિના) રૂપે જણાતા ભાગોને પોતે કે અપર જને કરેલા અન્ય ભાગ વડે જોડવું તે “સમસ્યા છે. આ જાતનું સાહિત્ય યુરોપમાં રચાયું - ૫૦ હોય એમ લાગતું નથી, બાકી એશિયાઈ પ્રજાઓની વાત જુદી છે. ભારતવર્ષે આ દિશામાં પુષ્કળ ફાળો આપ્યો છે એમ એનું સંસ્કૃત સાહિત્ય જોતાં જણાય છે. આ જાતના સાહિત્યનો ઉદ્ભવ રાજદરબારમાં “શીઘ્ર કવિ' તરીકે નામના મેળવવાની વૃત્તિને આભારી હશે. ગમે તેમ પણ આ ક્ષેત્રમાં જૈન ગ્રંથકારોએ મહત્ત્વનું કાર્ય કર્યું છે એમ એમણે પોતાના તેમ જ અન્ય સંપ્રદાયનાં કાવ્યોની પૂર્તિરૂપે કરેલી રચનાઓ જોતાં જણાય છે. મેઘદૂત જેવાનાં પ્રત્યેક પદ્યનાં અરે ચરણની પાદપૂર્તિરૂપ કાવ્ય જેવી રચના મૂળ કૃતિના સંરક્ષણનું કાર્ય પણ સંપૂર્ણપણે કરે છે.
પ્રારંભ– કાવ્યશાસ્ત્રમાં વર્ણવેલા અલંકારો પૈકી પાદપૂર્તિ પણ એક અલંકાર છે. આથી કરીને આવા અલંકારનો પ્રથમ કોણે પ્રારંભ કર્યો એ કહેવું મુશ્કેલ છે કેમકે એક તો પ્રાચીનમાં પ્રાચીન અલંકારશાસ્ત્ર કયું છે અને તે કોણે રચ્યું છે તે જાણવું જોઈએ. વળી આ ઉપરાંત પહેલવહેલું પાદપૂર્તિરૂપ કાવ્ય કોણે રચ્યું એનો પણ નિર્ણય કરવા તેના કર્તાનો સમય નિર્ણત હોવો જોઈએ.” એથી કરીને આ પ્રશ્નોનો અન્તિમ નિર્ણય તો હું કરી શકું તેમ નથી છતાં એ દિશામાં કંઈક પ્રકાશ પાડવા મેં પ્રયત્ન કર્યો છે. ૧. અન્ય પ્રકારો માટે જુઓ પૃ. ૨૩. ૨. “સમસ્યા' નામના લેખમાં શ્રી. જનક દવેએ સમસ્યાના પર્યાયો, પ્રકારો ઇત્યાદિ વિષે માહિતી આપી છે.
આ લેખ “ફાર્બસ ગુજરાતી સભા સૈમાસિક” (પુ. ૩૨, અં. ૧-૨)માં છપાયો છે. ૩-૪. આ બંને અવતરણો “સિ. જે. ગ્રં.”માં પ્રકાશિત દેવાનન્દ-મહાકાવ્યના “સંક્ષિપ્ત સારાર્થ” (પૃ. ૧૦)માં
અપાયાં છે. ૫. મેઘદૂતની પાદપૂર્તિરૂપ કાવ્ય રચવાના કાર્યની શરૂઆત જૈનોએ કરી છે એવો “જૈન આત્માનંદ ગ્રંથરત્નમાલા”
તરફથી બહાર પડેલા જૈનમેઘદૂતની પ્રસ્તાવનામાં ઉલ્લેખ છે.
For Personal & Private Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
૫૮
[58]
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨
ઉત્તમ રચના- પાદપૂર્તિરૂપ કાવ્ય રચવું એ બાળકનો ખેલ નથી. મૂળ કાવ્યમાં જે જે વિશિષ્ટ ગુણોનો સદ્ભાવ હોય તે તે ગુણોથી વિભૂષિત કાવ્ય રચવું એ પ્રતિભાશાળી જ મનુષ્ય કરી શકે એમ - ૫૧ કહેવું ખોટું નહિ ગણાય, કેમકે “લાકડે માંકડું' વળગાડ્યાનો દોષ પોતાને શિરે ન આવે એટલા માટે
પાદપૂર્તિ તરીકે લીધેલા પાદમાંથી નીકળતા અર્થનું અનુસન્ધાન કરવા તરફ પણ લક્ષ્ય આપવાની આવશ્યકતા રહે છે એ ભૂલવા જેવું નથી વળી તેમાં પણ કોઈ મહાવ્યક્તિનું ચરિત્ર સાંગોપાંગ આલેખવું એ તો પ્રતિભાની પરાકાષ્ઠા સૂચવે છે. આમાં પણ ખરી ખૂબી તો ત્યારે જ ગણાય કે જ્યારે પાઠકને તે કાવ્ય અન્ય કોઈ કાવ્યની પાદપૂર્તિરૂપ છે એમ ન ભાસે પરંતુ તે અભિન્ન કાવ્ય છે એમ જ લાગે. આને માટે શબ્દરચના ઉપર પણ ધ્યાન આપવાની જરૂર રહે છે.
નોંધ–ભક્તામર-સ્તોત્ર પૂરતી પાંચ પાદપૂર્તિઓની નોંધ મેં “શ્રીભક્તામર-સ્તોત્રની પાદપૂર્તિરૂપ કાવ્યસંગ્રહ” (ભા. ૧, પૃ. ૨૭)માં ઈ. સ. ૧૯૨૬માં લીધી હતી. ત્યાર બાદ . સ. ૧૯૩૩માં પ્રકાશિત “જૈનધર્મવરસ્તોત્રાદિકૃતિત્રિતય” ઉપરની મારી સંસ્કૃત પ્રસ્તાવના (પૃ. ૧-૨)માં આ પાંચ પાદપૂર્તિરૂપ કાવ્યો ઉપરાંતનાં અન્ય એ જાતનાં વીસેક કાવ્યોની મેં નોંધ લીધી છે અને ઉપર્યુક્ત પ્રસ્તાવના (પૃ. ૩)માં જૈનધર્મવરસ્તોત્ર જેવાં ત્રણ કાવ્યોનો ઉલ્લેખ કર્યો છે. ભક્તામર સ્તોત્રની પાદપૂર્તિરૂપ તેર કાવ્યોનો સંક્ષિપ્ત પરિચય મેં ઈ. સ. ૧૯૩૨માં પ્રકાશિત ભક્તા.સ્તોત્રત્રયની મારી ભૂમિકા (પૃ. ૧૩-૧૫)માં આપ્યો છે. સ્તુતિ-ચતુર્વિશતિકાની મારી ભૂમિકા (પૃ. ૨૮)માં મેં પાદપૂર્તિરૂપ
બે કાવ્યોની નોંધ લીધી છે. P પર આ ઉપરથી હું જૈનોને હાથે રચાયેલાં પાદપૂર્તિરૂપ કાવ્યોની એક સૂચી મૂળ કૃતિના પ્રણેતાના સંપ્રદાય અનુસાર એને બે વર્ગમાં વિભક્ત કરી નીચે મુજબ રજૂ કરું છું :
(૧) અજૈન કૃતિઓની પાદપૂર્તિરૂપ કાવ્યો. (૨) જૈન કૃતિઓની પાદપૂર્તિરૂપ કાવ્યો.
[૧] પ્રથમ વર્ગમાં (૧) મહાકાવ્યો, (૨) સ્તોત્ર, (૩) પ્રકીર્ણક પંક્તિઓ, (૪) વ્યાકરણ અને (૫) કોશ એમ પાંચને અંગેનાં પાદપૂર્તિરૂપ કાવ્યોનો સમાવેશ થાય છે. એ અનુક્રમે નીચે મુજબ છે –
(અ) મહાકાવ્યોની પાદપૂર્તિ (૧૧) નામ પ્રણેતા
પૃષ્ઠક ૧. રઘુવંશ (સ.૩)ની પાદપૂર્તિ (૧) ૧. જિનસિંહસૂરિપદોત્સવ કાવ્ય સમયસુન્દરમણિ
૪૪૬ ૧. મુખ્યતયા અને સામે રાખી શ્રી. અગરચંદ નાહટાએ પાદપૂર્તિરૂપ સાહિત્યને અંગે ઇ. સ. ૧૯૪૨માં જૈન
પાદપૂર્તિ-સાહિત્ય” નામનો લેખ લખ્યો હતો. એ “જે. સિ. ભા.” (ભા. ૩, કિ. ૨-૩)માં છપાયો હતો. આ ઉપરાંતનાં પાદપૂર્તિરૂપ કાવ્યોની નોંધ એમણે “ભાવારિવારણ-પાદ-પૂર્યાદિ-સ્તોત્રસંગ્રહ”ની હિન્દી પ્રસ્તાવના (પૃ. ૧-૨)માં વિ. સં. ૨૦૦૪માં લીધી છે.
For Personal & Private Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
[59]
૫૯
નામ
પૃષ્ઠક
૪૫૧-૪૫૩
૫૦૫
૪૪૮-૪૫૦
૪૪૭
૫૦૧-૫૦૨
૪૫૧
૪૫૩
P ૫૩
ઉપોદઘાત
પ્રણેતા
૨. મેઘદૂતની પાદપૂર્તિ (૭) ૧. ચન્દ્રદૂત
વિમલકીર્તિગણિ ૨. ચેતો દૂત ૩. નેમિદૂત (નેમિચરિત)
વિક્રમ ૪. પાલ્યુદય-કાવ્ય
: દિ. જિનસેનસૂરિ પહેલા મેઘદૂત-સમસ્યા-લેખ
મેઘવિજયગણિ ૬. શીલદૂત
ચારિત્રસુન્દરમણિ હંસપાદકદૂત (?)
૩. કિરાતાર્જુનીયની પાદપૂર્તિ (૧) ૧. કિરાત-સમસ્યા-પૂર્તિ
મેઘવિજયગણિ
૪. શિશુપાલવધની પાદપૂર્તિ (૧) ૧. દેવાનદામહાકાવ્ય (દિવ્યપ્રભા) મેઘવિજયગણિ
૫. નૈષધીયચરિત (સ. ૧)ની પાદપૂર્તિ (૧) ૧. શાન્તિનાથચરિત્ર (નૈષધીયમસ્યા) મેઘવિજયગણિ
(આ) સ્તોત્રની પાદપૂર્તિ (૪)
૧. “મહિન-સ્તોત્રની પાદપૂર્તિ (૪) ૧. ઋષભમહિમ્નસ્તોત્ર (સમસ્યામહિમ્નસ્તોત્ર) ઋષિવર્ધનસૂરિ ૨. ઋષભમહિમ્ન સ્તોત્ર (સમસ્યામહિમ્ન સ્તોત્ર) વિશાલરાજ ૩. ઋષભમહિમ્નઃસ્તોત્ર (મહિમ્ન સ્તોત્ર) રત્નશેખરસૂરિ
૪૫૩
૪૫૪-૪૫૫
૪૫૬-૪૫૮
૪૫૮
૪૫૯
૩૯૧
૧. વિરત્ન-માલા (પૃ. ૪૯)માં આનો ઉલ્લેખ છે પરંતુ આ કાવ્ય હોવા વિશે શંકા રહે છે. " ૨. રઘુનાથ વિ. સં. ૧૮૫૭માં જે પાર્શ્વમહિમ્નસ્તોત્ર રચ્યું છે તે મહિમ્નસ્તોત્રના અનુકરણરૂપ છે પરંતુ
પાદપૂર્તિરૂપ નથી. ૩. આ પ્રકાશિત કૃતિનાં નામાંતર માટે જુઓ પૃ. ૫૪, ટિ. ૧. = 22 ટિ. ૧. ૪. આ નામની કૃતિ સત્યશેખરગણિએ રચ્યાનો ઉલ્લેખ વિચારણીય છે.
For Personal & Private Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
૬૦ [60].
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ P ૫૪ ૪. 'શાન્તિજિનમહિમ્ન સ્તોત્ર સિદ્ધાન્તસાર
આ મહિમ્ન સ્તોત્રના પ્રત્યેક પદ્યની ચરણની પાદપૂર્તિરૂપ સ્તોત્રમાં ૩૫ પદ્યો છે. એ P ૫૫ શાન્તિનાથના ગુણોત્કીર્તનરૂપ છે. એના આદ્ય અને અંતિમ પદ્યો અનુક્રમે નીચે મુજબ છે :
"महिम्नस्ते भावी सुरवरनराधीशविहितस्तुतीनां चेतस्सु प्रथितकुतुकानामपि सताम् । समारम्भः शान्ते ! जिनवर ! मनोभूक्षयविधौ મમાગે( ? ) સ્તોત્રે હર ! નિરપવાઃ પરિશR: I? ” "इत्थं किञ्चिदपि स्तुतः प्रमदतस्तीर्थेश ! सल्लोचनानन्दे सोम ! जयश्रियं वितर मे भावद्विषां संहतेः । सद्बोधिद्रुमवर्धने जलधरः श्रीइन्दनन्दिप्रदः
पादाम्भोजनिषेवणे रतिजुषां सर्वाङ्गभाजां भुवि ॥३५॥" ૨૬મું પદ્ય અને એની વિવૃત્તિ નોંધપાત્ર છે કેમકે એમાં અજૈન દેવો અને ઋષિઓ તો નામમાત્રથી તે તે ગુણવાળા છે જ્યારે શાન્તિનાથ ! તમે તો ખરેખર તેવા છે એમ અત્ર કહ્યું છે. ૧. આ સ્તોત્ર શ્રીવિજયકસૂરસૂરિજીના પ્રશિષ્ય અને પં. શ્રીયશોભદ્રવિજયજી ગણિ (હાલ સૂરિ)ના શિષ્ય પં.
શ્રી શુભંકરવિજયગણિકૃત ભદ્રંકરોદયા નામની સંસ્કૃત વ્યાખ્યા અને હિન્દી પદાર્થ તથા ભાવાર્થ સહિત શ્રી. કોઠારી લક્ષ્મીચંદ હજારમલજીએ બેંગ્લોરથી વિ. સં. ૨૦૧૭માં “શ્રીયશોભદ્રશ્રેણિ”ના ગ્રન્થાંક ૧૩ તરીકે પ્રકાશિત કરી છે. આના સંપાદક વ્યાખ્યાકારના શિષ્ય સૂર્યોદયવિજયજી છે. પ્રાકકથનમાં આદિજિનમહિમ્ન સ્તોત્રની એક હાથપોથી પોતાના પ્રગુરુના ગુરુ શ્રીવિજયકસૂરસૂરિજી પાસે હોવાનું અને એના ઉપર આ સૂરિએ વિવૃતિ રચ્યાનો ઉલ્લેખ કર્યો છે. એ હાથપોથી વ્યાખ્યાકાર તરફથી જોવા મળતાં નિમ્નલિખિત બાબતો જાણી શકાઈ છે :આ સ્તોત્રનું નામ યુગાદીશ્વરમહિમ્ન સ્તોત્ર છે એના કર્તા રત્નશખર છે. એમાં ૪૧ પદ્યો છે. એની વ્યાખ્યાતા(ટીકા)નું નામ સુબોધિકા છે. આ સ્તોત્રના અન્વય અને અનુવાદ આપેલા છે. એનું આદ્ય પદ્ય એ છે કે
“દિઃ પારં તે પરમતમHIના પિ વિમો !
भवन्ति स्तोतारः समवसृतिभूमौ समुदिताः । यदीन्द्राद्यास्त्वां तज्जिनवृषभ । भक्तया स्तवयतो
| મHIણેશ સ્તોત્રે હર ! નિરપવાઃ પરિક્ષR: I? ” પાર્શ્વજિનમહિમ્ન સ્તોત્રની એક હાથપોથી ભાંડારકર પ્રાચ્યવિદ્યા સંશોધનમન્દિરમાં હોવાનો ઉપયુક્ત
પ્રાકકથનમાં ઉલ્લેખ છે તે શું સમુચિત છે ? ૨. એઓ સોમવિજયના શિષ્ય ઈન્દ્રનન્દિના શિષ્ય થાય છે. આ સિદ્ધાન્તસારે વિ. સં. ૧૫૭૦માં દર્શનરત્નરત્નાકર રચ્યો છે. એમણે પ્રસ્તુત સ્તોત્રના અંતિમ પદ્યમાં પોતાના ગુરુ અને પ્રગુરુનાં નામ
આડકતરી રીતે દર્શાવ્યાં છે. ૩. જિન (વિષ્ણુ), ભૂતસ્વામી (શિવ), ગુરુ (બૃહસ્પતિ), જગચ્ચક્ષુ (સૂર્ય), પરમેષ્ઠી (બ્રહ્મા) અને મહાતેજસ્
(કાર્તિકેય). ૪. કાવ્ય (શુક્ર), પરમર્ષિ કપિલ) અને કમનજિત્ (બુદ્ધ).
For Personal & Private Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
ઉપોદઘાત
[61] ૬૧ (ઈ) પ્રકીર્ણક સમસ્યાપૂર્તિ (6) આ છ પૂર્તિઓ પૈકી ૧-૫ વિષે પૃ. ૩૩૭, ૪૦૬, ૪૦૭, ૪૫૯ અને ૪૬૦માં મેં નોંધ લીધી છે. એથી અહીં તો આ પૈકી પાંચમી કૃતિના નામાંતર તરીકે પાર્શ્વનાથસમસ્યાસ્તોત્રનો ઉલ્લેખ કરું. છું. એનાં પદ્ય ૧૦ અને ૧૧ નિમ્નલિખિત એક જ પંક્તિની પૂર્તિરૂપ છે :
P ૫૬ ધનુ:ોટી મૃતદુરિ રસ્તત્ર નહિ.” પઘો ૧-૧૦ ભિન્ન ભિન્ન પંક્તિઓની પૂર્તિરૂપ છે. છઠ્ઠા પઘનું ચતુર્થ ચરણ નીચે મુજબ છે :“44 44 ૩”
પાદપૂર્તિરૂપ પંક્તિના ભિન્ન ભિન્ન અર્થો પણ કેટલીક વાર કરાયા છે. જુઓ પૃ. ૪૫૭ અને પ૭૬. અજૈન કૃતિઓમાંની છ કૃતિઓ પૈકીના પ્રત્યેકના આદ્ય પદ્યનું અન્ય અર્થમાં ઘટન કરી પાર્શ્વનાથની સ્તુતિ કરાઈ છે. જુઓ પૃ. ૪૧૦
સુભાષિતરત્નભાંડાગાર (પ્રકરણ ૪)માં એક, બે અને ત્રણ ચરણની એમ ત્રણ જાતની સમસ્યાઓ તેમ જ વાક્યસમસ્યાઓ અપાયેલી છે. એ આ પ્રકીર્ણક સમસ્યાઓના તુલનાત્મક તેમ જ વિશેષ અભ્યાસ માટે ઉપયોગી છે.
| (ઈ) વ્યાકરણની પાદપૂર્તિ (૧)
કલાપ' વ્યાકરણનાં સન્ધિસૂત્રોની પાદપૂર્તિ નામ કર્તા
પ્રકાશન ૧. ઋષભદેવસ્તુતિ ?
જૈ. સં. સા. ઇ. (ખંડ ૧, પૃ. ૨૭૩) (૧) કોશની પાદપૂર્તિ (૧)
P ૫૭ અમરકોશ (શ્લો. ૧)ની પાદપૂર્તિ નામ કર્તા
પ્રકાશન ૧. “શંખેશ્વર પાર્શ્વનાથસ્તુતિ
સૂક્તરત્નાવલી
[૨] દ્વિતીય વર્ગમાં સ્તોત્ર અને સ્તુતિ તેમ જ પ્રકીર્ણક પંક્તિઓ એમ ત્રણને અંગે રચાયેલાં પાદપૂર્તિરૂપ કાવ્યોનો અંતર્ભાવ થાય છે. ૧. આ વિ. સં. ૧૯૭૯માં પ્રકાશિત સિદ્ધાન્તસાતિસંગ્રહ માં પૃ. ૧૪૮-૧૫૦માં છપાવાયું છે. આ પુસ્તકમાં
આ ઉપરાંત કેટલાંક સ્તોત્રો છે. ૨. આ નામની જે કૃતિ શ્રી વિષ્ણુદેવ સાંકલેશ્વર પંડિતના ગુજરાતી અનુવાદ સહિત “સસ્તું સાહિત્યવર્ધક
કાર્યાલય” તરફથી વિ. સં. ૨૦૧૩માં છપાવાઇ છે તેમાં સમસ્યાઓનો અનુવાદ છે.
ક્ષમા કલ્યાણ
For Personal & Private Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
૬૨
[62].
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ (અ) સ્તોત્રોની પાદપૂર્તિ
૧. “ઉવસગ્ગહર'થોરની પાદપૂર્તિ (૩)
૧. ? ૨. મધુસુરસૂરિથોત્ત ૩. ?
જિનપ્રભસૂરિ તેજ:સાગર પ્રિયંકરનૃપકથા
(ઘ-પરિશિષ્ટ)
લક્ષ્મીકલ્લોલ
૨. “કલ્યાણકન્દની પાદપૂર્તિ (૨)
આત્મકાન્તિપ્રકાશ
૧. પાસનાહથુઈ (ગા. ૪) “ચતુરવિજયજી ૨. વીરજિણથુઇ (ગા. ૪)
ચતુરવિજયજી ૩ કલ્યાણમદિર-સ્તોત્રની પાદપૂર્તિ (૧૩)
આત્મકાન્તિપ્રકાશ
P ૫૮
પૃષ્ઠક
૪૩૧
નામ
પ્રણેતા કલ્યાણમન્દિરપાદપૂર્તિસ્તવન કાન્તિવિજયગણિ
૪૩૧ ૨. કલ્યાણમન્દિરપાદપૂર્તિસ્તવન પ્રેમજી (મુનિ) ૩. કલ્યાણમન્દિરપાદપૂર્યાત્મક સ્તોત્ર ગિરધર શર્મા
૪૩૨. ૪. કલ્યાણમન્દિર સ્તોત્ર પાદપૂર્તિ લક્ષ્મીસેન
૪૨૮ ૫. જૈનધર્મવરસ્તોત્ર
ભાવપ્રભસૂરિ
૪૨૯-૪૩૦ ૬. પાર્શ્વજિનસ્તવન
૪૩૧ ૭. પાર્શ્વનાથ સ્તોત્ર
૪૩૧ ૧. આ ત્રીજા ચરણની પાદપૂર્તિરૂપ સ્તુતિ “આત્મ-કાન્તિ પ્રકાશ” (પૃ. ૧૧૦-૧૧૧)માં ઇ.સ. ૧૯૧૮માં
છપાઇ છે. ૨. એઓ પ્રવર્તક કાન્તિવિજયજીના શિષ્ય થાય છે. ૩. આ ચોથા ચરણની પાદપૂર્તિરૂપ સ્તુતિ ટિ. ૧માં નિર્દેશલ આ. ક. પ્ર. (પૃ. ૧૪૧)માં છપાઇ છે. ૪. જુઓ ટિ. ૨.
For Personal & Private Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
પૃષ્ઠોક
૪૩૯
ઉપોદ્ધાત
[63] ૬૩ નામ
પ્રણેતા ૮. પૂજ્યગુણાદર્શકાવ્ય
સ્થા. ઘાસીલાલ
૪૩૨ ૯. વિજયક્ષમાસૂરિલેખ
૪૨૮ ૧૦. વિજયાનન્દ-સૂરીશ્વર-સ્તવન
ચતુરવિજયજી
૪૩૨ ૧૧. વિજ્ઞપ્તિકાગત પાદપૂર્તિ (શ્લો. ૯૯) લાભવિજય
૪૩૩ ૧૨. વીરજિનસ્તુતિ
૪૩૨ ૧૩. વીરસ્તુતિ
૪૩૧ ૪. ભક્તામર-સ્તોત્રની પાદપૂર્તિ (૨૩) ૧. આત્મ-ભક્તામર
હીરાલાલ હંસરાજ ૨. ઋષભ-ચૈત્યવન્દન
જ્ઞાનવિમલસૂરિ
૪૩૬ ૩. ઋષભજિનસ્તુતિ
૪૩૮ ૪. ઋષભ-ભક્તામર
સમયસુન્દરગણિ
૪૩૪ ૫. કાલુ-ભક્તામર
તેરા.કાનમલસ્વામી
૪૪૦ 2 પ૯ કાલુ-ભક્તામર તેરા.સોહનલાલસ્વામી
૪૪૦ ૭. ચન્દ્રામલકભક્તામર
જયસાગરસૂરિ
૪૩૮ જિન-ભક્તામર
૪૩૮ ૯. દાદા-પાર્શ્વ-ભક્તામર
રાજસુન્દર
૪૩૫ ૧૦. નવકલ્લોલ-પાર્શ્વ-ભક્તામર
૪૩૮ ૧૧. નેમિભક્તામર
ભાવપ્રભસૂરિ
૪૩૭ ૧૨. નેમિભક્તામર (પ્રાણપ્રિયકાવ્ય) રત્નસિંહસૂરિ
૪૩૫-૪૩૬ ૧૩. પા-ભક્તામર
વિનયલાભગણિ
૪૩૫ ૧૪. પાદપૂર્વાત્મક-સ્તોત્ર
વિવેકચન્દ્ર
૪૩૯ ૧-૨. આ કૃતિ તેમ જ એના કર્તા વિષે મને શંકા છે. આગમોદ્ધારકના શિષ્ય જયસાગરજીએ વિ.સં. ૧૯૯૦માં
૭૭ પઘોમાં જે વન્દ્રાનિસ્તોત્રમ્ (મહાવીર સ્તોત્રમ) રચ્યું છે અને જે અમૃતલાલ મોહનલાલ સંઘવીએ વિ. સં. ૧૯૯૨માં છપાવ્યું છે તે તો આ નથી ? જો એમ જ હોય તો એ કંઈ પાદપૂર્તિરૂપ નથી.
For Personal & Private Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
૪૩૮
૪૪૦
૬૪ [64]
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ નામ પ્રણેતા
પૃષ્ઠક ભક્તામર-પાદપૂર્યાત્મક સ્તોત્ર ગિરધર શર્મા
૪૪૦ ૧૬. ભક્તામર-શતદ્વયી
લાલારામ શાસ્ત્રી
૪૪૦ ૧૭. વલ્લભ-ભક્તામર
વિચક્ષણવિજયજી
૪૩૯ ૧૮. વિજ્ઞપ્તિકાગત પાદપૂર્તિ (શ્લો. ૧૦૦) લાભવિજય
૪૪૧ ૧૯. વીર-ભક્તામર
ધર્મવર્ધનગણિ
૪૩૬ ૨૦. શાન્તિ-ભક્તામર
લક્ષ્મીવિમલ ૨૧. સરસ્વતી-ભક્તામર
ધર્મસિંહ
૪૩૭ P ૬૦ ૨૨. સૂરીન્દ્ર-ભક્તામર
ચતુરવિજયજી
૪૩૯ ૨૩. 'હરિ-ભક્તામર
કવીન્દ્રસાગરજી
૫ ભાવારિવારણ-સ્તોત્રની-પાદપૂર્તિ (૧) ૧. જિન-સમસ્યા-સ્તોત્ર
પદ્મરાજગણિ
૪૪૩ (આ) સ્તુતિઓની પાદપૂર્તિ (૧૨)
૧ સંસાદરદાવાની પાદપૂર્તિ (૫) ૧. જિન-સ્તુતિ
૪૪૨ ૨. પાર્થસ્તવન
લક્ષ્મીવલ્લભ
૪૪૨ ૩. પ્રથમ-જિન-સ્તવન
સુમતિકલ્લોલ
૪૪૨ ૪. પ્રમદ-પાર્શ્વ-જિન-સ્તવન
સિદ્ધાન્તરુચિ
૪૪૧-૪૪૨ પ. “સંસારદાવા પાદપૂર્તિ
જ્ઞાનસાગર
૪૪૨ ૨ સ્નાતસ્યાની પાદપૂર્તિ (૩) ૧. જિનસ્તોત્રકોશાન્તર્ગત પાદપૂર્તિ વિનયહંસગણિ ૨. વિજ્ઞપ્તિગકાગત પાદપૂર્તિ (શ્લો. ૯૭) લાભવિજય
૪૪૫ ૩. વીર-જિન-સ્તુતિ
૪૪૫ ૧. આ નામ મેં આ સ્તોત્ર જિનહરિસાગરસૂરિજીના ગુણોના વર્ણનરૂપ હોવાથી યોર્યું છે.
૩૩૬
For Personal & Private Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
નામ
પૃષ્ઠક
૪૪૫
૪૪૪
૪૪૪
૪૪૫
ઉપોદઘાત
[65] ૬૫ પ્રણેતા
૩ “સંકલકુશલવલ્લીની પાદપૂર્તિ (૧) ૧. શાન્તિ-જિન-સ્તુતિ
૪ રત્નાકરપંચવિશતિકાની પાદપૂર્તિ (૨) ૧. આત્મબોધપંચવિંશતિકા | વિજયધર્મધુરંધરસૂરિજી ૨. પાર્થ-જિન-સ્તુતિ ૫ જ્ઞાનપંચમીસ્તુતિની પાદપૂર્તિ
P ૬૧ ૧. જ્ઞાનપંચમી-સ્તુતિ-પાદપૂર્તિ
૪૪૫ ૨. વિજ્ઞપ્તિકાગત પાદપૂર્તિ (શ્લો. ૯૮) લાભવિજય
૬ વરકનકની પાદપૂર્તિ (૧). ૧. પાર્શ્વજિનસ્તુતિ
જિનસૂરિ
() પ્રકીર્ણક પંક્તિઓની પાદપૂર્તિ પ્ર. ચ.ના અગિયારમાં શૃંગનો શ્લો. ૪૫૬ એ વ્યાકરણના સૂત્રરૂપ ચાર અક્ષરવાળી ચાર સમસ્યાની પાદપૂર્તિરૂપ છે. એ સમસ્યાની પૂર્તિ કરનાર તરીકે બપ્પભટ્ટસૂરિનો ઉલ્લેખ છે. આ શ્રૃંગમાં અન્ય સમસ્યાઓ અને એની પૂર્તિ અપાઈ છે. જુઓ પ્ર. ચ. (પૃ. ૮૬).
પ્રબન્ધચિન્તામણિમાં ભૂપતિ ભોજ અને ભીમને લગતા પ્રબન્ધમાં ભોજ એક વિદ્રકુટુંબની વ્યક્તિઓને વારાફરતી સમસ્યાઓ પૂછે છે અને એ વ્યક્તિઓ પાદપૂર્તિ કરે છે.
ચ. પ્ર.માંના અમરચન્દ્રસૂરિપ્રબન્ધ (પૃ. ૧૨૯)માં વિવિધ કવિઓ દ્વારા પુછાયેલી ૧૦૮ સમસ્યાઓ અમરચન્દ્રસૂરિએ પૂર્યાનો ઉલ્લેખ છે. ચ.પ્ર.ના પૃ. ૧૨૭-૧૨૮માં એ પૈકી ચાર સમસ્યાઓને અંગેની પાદપૂર્તિરૂપે ચાર પદ્યો છે.
શ્રીપાલ નરેશ્વરનાં ચરિત્રોમાં પણ સમસ્યાપૂર્તિઓ નજરે પડે છે.
આ ઉપરથી એ હકીકત ફલિત થાય છે કે જૈન ગ્રંથકારોમાં દિ. જિનસેન પહેલાએ પાદપૂર્તિરૂપ કાવ્ય રચવાની પહેલ કરી લાગે છે. બપ્પભટ્ટિસૂરિ પછી આ જાતની રચના થોડોક વખત થંભી ગઈ 2 ૬૨ હોય અને પછી વિક્રમની પંદરમી સદીમાં શરૂ થઈ હોય એમ લાગે છે. ગમે તેમ પણ વિક્રમની ૧૭મી૧૮મી સદીમાં તો એ ખૂબ વેગવંતી બનેલી જોવાય છે. આજે પણ આ જાતની રચનાઓ ઓછેવત્તે ૧. આ મારા સંપાદન નામે પ્રિયંકરનૃપકથા પૃ. ૫૮માં છપાઈ છે.
૫ ભાગ-૨
For Personal & Private Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
૬૬ [66]
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ અંશે કરાતી જોવાય છે. આમ જૈન જગત્ પૂરતું તો આ પ્રકારના સાહિત્યનું ક્ષેત્ર બારેક સૈકા થયા તો જૂનાધિક પ્રમાણમાં ખેડાતું રહ્યું છે. ભક્તામર સ્તોત્રની પાદપૂર્તિરૂપ કાવ્યો સૌથી વધુ પ્રમાણમાં રચાયાં છે.
અનેકાર્થક સાહિત્ય જૈન સાહિત્યના બે વર્ગ પાડી શકાય : (૧) એકાર્થક અને (૨) અનેકાર્થક જૈન આગમો પાઈયમાં રચાયેલાં છે. એનાં સૂત્રો અનેકાર્થક છે. એ ચારે અનુયોગના સૂચક ગણાય છે. આનું એક ઉદાહરણ જિનપ્રભસૂરિએ આવસ્મયની નિજ્વત્તિની ૩૩૬મી ગાથાના નિરૂપણ દ્વારા પૂરું પાડ્યું છે. અનાગમિક સાહિત્યગત કેટલીક કૃતિઓ અનેકાર્થક છે અહી હું “અનેકાર્થક' શબ્દ વ્યાપક અર્થમાં વાપરું છું અને એથી તો નીચે મુજબની રચનાઓને અનેકાર્થક ગણું છું -
(૧) કયાશ્રયકાવ્યો. (૨) અનેકસન્ધાનકાવ્યો. (૩) પાદપૂર્તિરૂપકાવો. (૪) અનેકાર્થી કૃતિઓ.
યાશ્રય કાવ્યો બે ભિન્ન ભિન્ન વિષયને એકસાથે રજૂ કરે છે. અનેક સન્યાન-કાવ્યો પ્રાયઃ ચરિત્રાત્મક છે. એ એક કરતાં વધારે વ્યક્તિઓનાં ચરિત્રો પૂરાં પાડે છે. પાદપૂર્તિરૂપ કાવ્યો પૈકી કેટલાં P ૬૩યે એવાં છે કે જેમાં જે ચરણની એ પૂર્તિરૂપ હોય તે ચરણનો ચાલુ અર્થમાં ઉપયોગ ન કરતાં અન્ય
અર્થનો દ્યોતક બનાવાયો હોય છે અનેકાર્થી કૃતિઓ એક જ પદ્ય જેવાના જાતજાતના અર્થોથી અલંકૃત હોય છે.
જયસુન્દરે કોઈક પદ્યની શતાર્થો રચી છે અને એ પદ્યમાં નિમ્નલિખિત અંશો હશે એમ અર્થરત્નાવલી (પૃ. ૭, ૯ અને ૧૧)માંના ઉલ્લેખો જોતાં જણાય છે –
जयवृषभावः, नमतांसदावी भने तरांतस्य ।
આ પુસ્તકમાં માનસાગરીય શતાથ વિશે સંક્ષિપ્ત માહિતી છપાઈ ગયા બાદ “આગમોદ્ધારક ગ્રન્થમાલા”માં ૨૧મા રત્ન તરીકે વિ. સં. ૨૦૧૯માં “શતાર્થવિવરણ”ના નામથી પ્રકાશિત આ શતાથ મારા જોવામાં આવી છે એટલે કેટલીક બાબતો એમાં ઉમેરું છું. આનાં આદ્ય ૧૦૬ પડ્યો યોગશાસ્ત્ર (પ્ર. ૨, શ્લો. ૧૦)ના ૧૦૬ અર્થો પૂરાં પાડે છે. એનો વિષય વિગેરે નીચે મુજબ છે :વિષય
અર્થસંખ્યા વિષય અર્થસંખ્યા -ઋષભદેવાદિ ૨૪ તીર્થકરો
જિનવાણી સર્વ જિન
શાસનદેવી
૧૩૪
૧. ૨ + ૩ + ૨ + ૧ + ૨ + ૧ + ૨ + ૧ + ૧ + ૨ + ૨ + ૧ + ૧ + ૧ + ૧ + ૨ +
૧ + ૧ + ૧ + ૧ + ૧ + ૧ + ૧ + ૧ + ૨ અર્થાત્ બીજા તીર્થકર અંગે ૩ તથા ૧, ૩, ૫, ૭, ૧૦, ૧૧, ૧૫ અને ૨૪ એ ક્રમાંકવાળા તીર્થંકર પરત્વે બબ્બે અને બાકીના પંદર માટે એકેક અર્થ કરાયો છે.
For Personal & Private Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
ઉપોદઘાત
૬૭
[6] અર્થસંખ્યા
વિષય
અર્થસંખ્યા
વિષય
P ૬૪
પંચરમેષ્ઠી
અકબર.
બ્રહ્મા
ગ્રહ
સુર
સાધારણ નૃપ વિષ્ણુ
પ્રવર્ધમાન પુરુષ મહેશ્વર પાર્વતી
સૂર્યાદિ નવ ગ્રહ ૧૧૪ લક્ષ્મી
મુખ્ય અર્થ સરસ્વતી જ્ઞાન
આઠ દિપાલ કામ
રામ હીરવિજયસૂરિ
ચૌદ સ્વપ્નો વિજયસેનસૂરિ
બુદ્ધિસાગર
વિજ્ઞપ્તિપત્રો (૩૪) જૈન વિજ્ઞપ્તિપત્રો તાડપત્ર તેમ જ કાગળ ઉપર લખાયેલાં મળે છે. સૌથી પ્રાચીન વિજ્ઞપ્તિપત્ર વિ. સં. ૧૨૫૦ના અરસાનું છે અને એ તાડપત્ર ઉપર લખાયેલું છે. એનું એક જ પત્ર મળે છે. એના પ્રણેતા પ્રભાચન્દ્રમણિ છે. ત્યાર પછી લગભગ ૨૦૦ વર્ષે લખાયેલું વિજ્ઞપ્તિપત્ર મળે છે.
કોણે કોના ઉપર વિજ્ઞપ્તિપત્ર મોકલ્યું-કોણે એ રચ્યું એ બાબત નીચે મુજબ હું દર્શાવું છું- ૬૫ નામ પ્રેષક–પ્રણેતા
ગ્રાહક
વૈક્રમીય રચનાવર્ષ વિજ્ઞપ્તિપત્ર પ્રભાચન્દ્રમણિ
ભાનુપ્રભગણિ
લ. ૧૨૫૦ વિજ્ઞપ્તિલેખ લોકહિતસૂરિ જિનોદયસૂરિ
લ. ૧૪૩૦ વિજ્ઞપ્તિમહાલેખ જિનદયસૂરિ લોકહિતસૂરિ
૧૪૩૧ ત્રિદશતરંગિણી મુનિસુન્દરસૂરિ દેવસુન્દરસૂરિ ઉ. ૧૪૬૬
૧. ૧ + ૨ + ૧ + ૧ + ૩ અર્થાત્ સિદ્ધ માટે બે અને સાધુ માટે ત્રણ જ્યારે બાકીના મટે એકેક અર્થ
કરાયેલ છે. ૨. સૂર્ય અને રાહુ માટે બબ્બે, ચન્દ્ર માટે ચાર અને બાકીના છ ગ્રહો માટે એકેક અર્થ કરાયેલ છે. ૩. ઇન્દ્ર માટે બે તથા અગ્નિ, યમ, નૈઋત, વરુણ, વાયુ, વૈશ્રમણ અને ઈશાન માટે એકેક અર્થ કરાયેલ છે.
For Personal & Private Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
૬૮
[68].
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨
નામ
પ્રેષક-પ્રણેતા
ગ્રાહક
વિક્રમીય રચનાવર્ષ
વિજ્ઞપ્તિ ત્રિવેણી
જયસાગર
૧૪૮૪
વિજ્ઞપ્તિપત્રિકા
કીર્તિવિજય
ઉ. ૧૬૭ર
જિનભદ્રસૂરિ વિજયસેનસૂરિ વિજયાનન્દસૂરિ વિજયાનન્દસૂરિ
આનન્દલેખ
વિનયવિજયગણિ
૧૬૯૪
૧૬૯૯
વિજ્ઞપ્તિકા વિજ્ઞપ્તિપત્ર
૧૬૯૯
૧૭૦૩
વિજ્ઞપ્તિકા વિજ્ઞપ્તિકા
વિજયસિંહસૂરિ ઉદયવિજય વિનયવર્ધનગણિ વિનયવર્ધનગણિ ધનવિજયગણિ ધનવિજયગણિ
૧૭૦૪
વિજ્ઞપ્તિકા
૧૭૦૪
વિજ્ઞપ્તિકા
૧૭૦૪
વિજ્ઞપ્તિકા
અમરચન્દ્રગણિ
કમલવિજયગણિ
લાવણ્યવિજયગણિ
વિજ્ઞપ્તિકા વિજ્ઞપ્તિકા વિજ્ઞપ્તિકા વિજ્ઞપ્તિકા વિજ્ઞપ્તિકા
વિજયસિંહસૂરિ વિજયસિંહસૂરિ વિજયદેવસૂરિ વિજયદેવસૂરિ વિજયસિંહસૂરિ વિજયસિંહસૂરિ વિજયસિંહસૂરિ વિજયદેવસૂરિ વિજયદેવસૂરિ વિજયદેવસૂરિ વિજયપ્રભસૂરિ વિજયપ્રભસૂરિ વિજયપ્રભસૂરિ વિજયપ્રભસૂરિ વિજયપ્રભસૂરિ વિજયદેવસૂરિ જિનચન્દ્રસૂરિ વિજયપ્રભસૂરિ
ઉ. ૧૭૦૯ ઉ. ૧૭૦૯ 1. ૧૭૦૯ ઉ. ૧૭૧૩ ઉ. ૧૭૧૩ ઉ. ૧૭૧૩
રવિવર્ધનગણિ વિનયવર્ધનગણિ મેઘવિજયગણિ
વિજ્ઞપ્તિકા
નયવિજયગણિ
૧૭૧૭
P ૬૬
વિજ્ઞપ્તિપત્રિકા
ઉદયવિજયગણિ
૧૭૧૮
વિજ્ઞપ્તિકા
ઉદયવિજયગણિ
વિજ્ઞપ્તિકા
ઉદયવિજયગણિ
વિનયવિજયગણિ
લ. ૧૭૧૮
ઉ. ૧૭૨૩
વિનયવિજ્ઞપ્તિ વિજ્ઞપ્તિકા મેઘદૂતસમસ્યાલેખ વિજ્ઞપ્તિ
વિનયવિજયગણિ રાજવિજયગણિ મેઘવિજયગણિ
૧૭૨૭
લ. ૧૭૩૦
મેરુવિજય
ઉ. ૧૭૪૧
For Personal & Private Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ધાત
વિજ્ઞપ્તિકા
લાભવિજય
વિજ્ઞપ્તિકા
આગમસુન્દરમણિ
[69] ૬૯
ઉ. ૧૭૪૩ ઉ. ૧૭૪૭ ઉ. ૧૭૭૧ લ. ૧૭૭૧ લ. ૧૭૭૧
લાવણ્યવિજયગણિ
વિજયપ્રભસૂરિ વિજયપ્રભસૂરિ | વિજયપ્રભસૂરિ જિનસુખસૂરિ જિનસુખસૂરિ
વિજ્ઞપ્તિકા વિજ્ઞપ્તિકા
દયાસિંહ વિજયવર્ધનગણિ
વિજ્ઞપ્તિપત્ર
વિજ્ઞપ્તિપત્રી
મેરુવિજય
ચેતોદૂત
આ ઉપરથી જોઇ શકાશે કે વિજયસેનસૂરિ ઉપર મહોપાધ્યાય કીર્તિવિજયગણિએ એક વિજ્ઞપ્તિપત્ર લખ્યો હતો. એવી રીતે વિજયદેવસૂરિ ઉપર વિજયસિંહસૂરિએ, ધનવિજયગણિએ, રવિવર્ધનગણિએ, વિનયવર્ધનગણિએ, મેઘવિજયગણિએ તથા વિનયવિજયગણિએ, વિજયસિંહસૂરિ ઉપર વિનયવર્ધનગણિએ (બે વાર), અમરચન્દ્રમણિએ, કમલવિજયગણિએ તથા લાવણ્યવિજયગણિએ તેમ જ વિજયપ્રભસૂરિ ઉપર નયવિજયગણિએ, ઉદયવિજયે (ત્રણ વાર), વિનયવિજયગણિએ, મેઘવિજયગણિએ, લાભવિજયે, આગમસુન્દરમણિએ તથા લાવણ્યવિજયગણિએ વિજ્ઞપ્તિપત્ર લખેલ. P ૬૭ આમ અહીં ચાર સૂરિઓનો ઉલ્લેખ છે.
પટ્ટાવલીસમુચ્ચય (ભા. ૧) ગત પટ્ટાવલી સારોદ્ધાર (પૃ. ૧૬૦-૧૬૨)માં વિજયસેનસૂરિ, વિજયસિંહસૂરિ, વિજયદેવસૂરિ અને વિજયપ્રભસૂરિ એ ચારે વિષે નીચે મુજબની સંક્ષિપ્ત માહિતી અપાઇ છે :
વિજયસેનસૂરિનો જન્મ વિ. સં. ૧૬૦૪માં નારદપુરીમાં થયો હતો. એમના પિતાનું નામ કમા અને માતાનું નામ કોડેમદે હતું. આ સૂરિએ વિ. સં. ૧૬૧૩માં દીક્ષા લીધી હતી. એઓ વિ. સં. ૧૬૨૮માં “પંડિત' પદથી અને એ જ વર્ષમાં “ઉપાધ્યાય' પદવી પછી “સૂરિ' પદવીથી વિભૂષિત બન્યા હતા. વિ. સં. ૧૬૩૨માં એમણે સુરતમાં શ્રીભૂષણ નામના દિગંબરાચાર્યને પરાજિત કર્યા હતા. વિ. સં. ૧૬૭૧માં એ સૂરિનો સ્વર્ગવાસ થયો હતો.
વિજયદેવસૂરિનો જન્મ વિ. સં. ૧૬૩૪માં થયો હતો એમનાં માતાપિતાના નામ અનુક્રમે રૂપા અને થિરા હતાં. વિ. સં. ૧૬૪૩માં દીક્ષા લઈ વિ. સં. ૧૬૫૫માં “પંન્યાસ' પદ અને વિ. સં. ૧૬૫૬માં સૂરિ બનનાર વિજયદેવસૂરિ વિ. સં. ૧૭૧૩માં સ્વર્ગે થયા.
આ સૂરિ વિષે મેં “વિ. સં. ૧૬૩૪માં જન્મેલા અને વિ. સં. ૧૭૧૩માં સ્વર્ગ સંચરેલા શ્રીવિજયદેવસૂરિનું રેખાચિત્ર” નામના લેખમાં કેટલીક વિશેષ માહિતી આપી છે. ૧. આ લેખ “શ્રી ગોડી પાર્શ્વનાથ સાર્ધ શતાબ્દી સ્મારક ગ્રન્થ”માં વિ. સં. ૨૦૧૮માં છપાયો છે.
For Personal & Private Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
૭૦ [70].
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ | વિજયસિંહસૂરિનો જન્મ સાહ નથમલ્લની પત્ની નાયકને પેટે વિ. સં. ૧૬૪૪માં થયો હતો. P ૬૮ વિ. સં. ૧૬૫૪માં એમણે દીક્ષા લીધી હતી. એમને વિ. સં. ૧૬૭૩માં “વાચક પદ અને વિ. સં. ૧૬૮૨માં “સૂરિ' પદ પ્રાપ્ત થયાં હતાં. એઓ વિ. સં. ૧૭૦૯માં સ્વર્ગે સંચર્યા હતા.
વિજયપ્રભસૂરિને શિવગણની પત્ની ભાણબાઇએ વિ.સં. ૧૬૭૭માં જન્મ આપ્યો હતો. વિ. સં. ૧૬૮૬માં દીક્ષા લઈ વિ. સં. ૧૭૦૧માં “પંન્યાસ' પદ અને વિ. સં. ૧૭૧૦માં “સૂરિ પદ પ્રાપ્ત કરનારા એઓ વિ. સં. ૧૭૪૩માં સ્વર્ગે સંચર્યા.
દૃશ્ય કાવ્યો કિવા નાટકાદિ રૂપકો મહાવીર સ્વામી સામે સૂર્યાભદેવે નાટક યોજ્યું હતું તે તેમ જ ચન્દ્ર નામના ઇન્દ્ર વગેરેનાં પણ નાટકો અનુપલબ્ધ છે એટલું જ નહિ પણ વિક્રમની દસમી શતાબ્દી સુધીમાં જે કોઈ અન્ય નાટકરૂપક સ્વતંત્ર સ્વરૂપે રચાયું હશે તે પણ મળતું નથી. વિ. સં. ૯૨૫માં શીલાંકસૂરિએ ચઉપનમહાપુરિસચરિયમાં પ્રસંગોપાત્ત વિબુધાનન્દ નામનું નાટક રચ્યું તે જૈન ઉપલબ્ધ નાટકોમાં પ્રથમ છે.
કલિ.” હેમચન્દ્રસૂરિના વિદ્વાન વિનેય રામચન્દ્રસૂરિએ રચેલાં જાતજાતનાં આઠેક રૂપકો એ શ્વેતાંબરીય ઉપલબ્ધ સ્વતંત્ર રૂપકોમાં અગ્ર સ્થાન ભોગવે છે. એમણે રચેલાં યાદવાલ્યુદય અને રાઘવાક્યુદય અદ્યાપિ અપ્રાપ્ય છે. રામ, નળ, હરિશ્ચન્દ્ર અને ભીમ અજૈન વ્યક્તિએ ગણાય છે. તેમ છતાં એમને લક્ષીને પણ રૂપક આ રામચન્દ્રસૂરિએ રચ્યાં છે.
મુદ્રિતકુમુદચન્દ્રપ્રકરણ, મોહરાજપરાજય અને દ્રૌપદી સ્વયંવર એ ત્રણે જૈન શ્વેતાંબર ગૃહસ્થોની કૃતિઓ છે. કોઈ દિ. ગૃહસ્થે કોઈ જાતનું રૂપક રચ્યું હોય તો તે જોવા-જાણવામાં નથી. P ૬૯
અજૈન લલિત સાહિત્યનાં જૈન સંસ્કૃત વિવરણો અજૈન લલિત સાહિત્યમાંની જે નોંધપાત્ર કૃતિઓ તરફ જૈન ગ્રન્થકારોનું સવિશેષ લક્ષ્ય ગયું તેનાં વિવરણો તેમણે રચ્યાં છે. આવી કૃતિઓને મેં છ વિભાગમાં વિભક્ત કરી છે. તેમાં મહાકવિઓનાં કાવ્યો અગ્ર સ્થાન ભોગવે છે.
કાલિદાસની રઘુવંશ અને કુમારસંભવ એ બે કૃતિઓ તેમ જ ભારવિ, માઘ અને શ્રીહર્ષની એકેક રચના નામે અનુક્રમે કિરાતાર્જુનીય, શિશુપાલવધ અને નૈષધીયચરિત એમ એકંદરે જે પાંચ કૃતિઓ છે તેને અજૈનોનાં પાંચ મહાકાવ્ય તરીકે ઓળખાવાય છે. આજે અજૈન પંડિતો દ્વારા જૈન શ્રમણો અને કવચિત્ શ્રમણીઓ આ મહાકાવ્યોનો અભ્યાસ કરે છે. તેવી પરિસ્થિતિ કેટલાક સૈકાઓ પૂર્વે પણ હતી એમ મુનિભદ્રસૂરિકૃત શાન્તિનાથચરિત્ર જોતાં લાગે છે. આ મહાકાવ્યોનો અભ્યાસ કરાય ૧. બધાં ઉપલબ્ધ રૂપકો છપાવાયાં છે ખરાં ? ૨. આમાં દિગંબર વિદ્વાન કમુદચન્દ્ર સાથેના વાદની હકીકત છે.
For Personal & Private Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ધાત
[71] ૭૧ તેમાં વાંધો નથી પરંતું એમ કર્યા બાદ જૈન મહાકાવ્યોનો તુલનાત્મક દૃષ્ટિએ અભ્યાસ કરવા તરફ જેવી જોઈએ તેવી તમન્ના રખાતી જણાતી નથી તે જૈન જગત્ માટે ઠીક ન ગણાય.
રઘુવંશના ઉપર ૧૬ કુમારસંભવ ઉપર ૧૩, કિરાતાર્જુનીય ઉપર ૩, શિશુપાલવધ ઉપર ૨ અને નૈષધીયચરિત ઉપર ૪ જૈન વિવરણો રચાયાં છે. આમ પાંચે મહાકાવ્યો જૈન વિવરણોથી વિભૂષિત છે તેમ છતાં આ વિવરણોમાંથી ભાગ્યે એકાદ છપાયું હશે. જો એમ જ હોય તો આ શોચનીય સ્થિતિનો સત્વર અંત લાવવો જોઈએ.
રઘુવંશના વિવિધ વિવરણો જે જૈન મુનિઓએ રચ્યાં છે એ સૌ માં વિ. સં. ૧૫૧૦માં વિદ્યમાન “ખરતર' ગચ્છીય ચારિત્રવર્ધનગણિ પ્રથમ છે જ્યારે સૌથી મોટું વિવરણ (૧૩000 શ્લોક, P ૭૦ જેવડું) રચનાર “ખરતરમ્ ગચ્છના સુમતિવિજય છે.
કુમારસંભવનાં વિવરણો પણ જૈન મુનિઓનાં જ છે, નહિ કે કોઈ શ્રાવક કે શ્રાવિકાનાં. તેમાંનું એક તો દિગંબરનું છે. સૌથી પ્રથમ વિવરણ જિનપ્રભસૂરિનું વૈક્રમીય ચૌદમી શતાબ્દીનું છે. કોઇ પણ વિવરણ પહેલા છ સર્ગ કરતાં ઓછાનું નથી.
કિરાતાર્જુનય ઉપર વિ. સં. ૧૬૧૩ની જે ટીકા છે તે જ પ્રથમ હોય એમ લાગે છે.
શિશુપાલવધ ઉપર સૌથી ઓછી– બે જ ટીકા રચાઈ છે. એમાં રઘુવંશના ટીકાકાર ચારિત્રવર્ધન પ્રથમ છે.
નૈષધીયચરિત ઉપર વિ. સં. ૧૧૭૦ની આસપાસમાં એક ટીકા રચાઈ છે તે સૌથી પ્રથમ છે જ્યારે ખરતર' ગચ્છના જિનરાજસૂરિની ટીકા સૌથી મોટી ૩૬000 શ્લોક જેવડી છે. આ સંખ્યા ખરી હોય તો પાંચ મહાકાવ્યોની વિવિધ જૈન ટીકાઓમાં આ સૌથી મોટી ગણાય.
અત્યાર સુધીમાં તો કોઈ જૈને (મુનિવરે કે ગૃહસ્થ) પાંચે મહાકાવ્યો ઉપર એકેક ટીકા પણ રચી નથી જોકે નૈષધીયચરિત ઉપર વિ. સં. ૧૧૭૦ના અરસામાં ટીકા રચાતાં પાંચ મહાકાવ્યોની ટીકાના શ્રીગણેશ મંડાયા હતા.
કાલિદાસે મહાકાવ્યની જેમ બે લઘુ-કાવ્યો પણ રચ્યાં છે. તેમાં મેઘદૂતતો એમની કૃતિ છે જ જ્યારે ઋતુસંહાર માટે મતભેદ છે. ગમે તેમ પણ આ બંને જૈન વિવરણોથી વિભૂષિત છે. મેઘદૂત - ૭૧ ઉપર ૧૬ વિવરણો છે. એ પૈકી ૧૧ની જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૧૪)માં નોંધ છે જ્યારે ક્રમાંક ૨, ૭, ૯, ૧૪ અને ૧૬ વાળી ટીકાનો એમાં ઉલ્લેખ નથી. ઋતુસંહાર ઉપર એક જ ટીકા છે.
કાલિદાસનાં પાંચે શ્રવ્ય કાવ્યો ઉપર ચૂનાધિક સંખ્યામાં જૈન ટીકાઓ છે પરંતુ એમના એક પણ દૃશ્ય કાવ્ય માટે એક પણ જૈન ટીકા નથી. ભારવિ અને માઘની ભટ્ટિની જેમ એકેક જ કૃતિ
૧.આમાં તપા, ખરતર અને ઉપકોશ એમ ત્રણ ત્રણ ગચ્છને મુનિઓનો સમાવેશ થાય છે. ૨. અભિજ્ઞાનશાકુન્તલ, માલવિકાગ્નિમિત્ર અને વિક્રમોર્વશીયા
For Personal & Private Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
૭૨ [72].
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ છે અને એ બંને જૈન ટીકાઓથી અલંકૃત છે. ભટ્ટિકૃત ભટ્ટિકાવ્ય ઉપર જૈન જયમંગલસૂરિની ટીકા હોવાનું જે કહેવાય છે તે વિચારણીય છે.
કવિરાજે રાઘવપાંડવીય રચ્યું છે. એના ઉપર બે જૈન ટીકા છે એવો ઉલ્લેખ જોવાય છે. પરંતુ જિ. ૨. કો. (વિ. ૧)માં એક ટીકાનો નિર્દેશ નથી તો તેનું શું કારણ ? વાકપતિરાજે 'ગઉડવહ રચ્યો છે. એના ઉપર જ હરિપાલે ટીકા રચી છે. તેઓ જૈન છે કે કેમ તેનો નિર્ણય થયો નહિ હોવાથી મેં આ પુસ્તકમાં એની નોંધ લીધી નથી.
સંસ્કૃત સાહિત્યમાં ચંપુઓની સંખ્યા ઇતર કાવ્યાદિની અપેક્ષાએ ગણીગાંઠી છે. ત્રિવિક્રમભટ્ટ નલચંપૂ કિવા દમયન્તીકથા રચી છે. એ ચાર જૈન વિવરણોથી મંડિત છે. એમાં એકના કર્તા તો જૈન
ગૃહસ્થ ચંડપાલ છે અને એમની રચના પ્રકાશિત પણ છે તે આનંદનો વિષય ગણાય. સુબધુની P ૭૨ વાસવદત્તા ઉપર સિદ્ધિચન્દ્રમણિની અને દ્વિકર્તક કાદંબરી ઉપર પણ એમના ગુરુએ શરૂ કરેલી એકેક ટીકા છે.
ખંડકાવ્યો' તરીકે ઓળખાવાયેલા વિભાગમાં એકંદર આઠ કૃતિઓ છે. એ પૈકી નિમ્નલિખિત પાંચની ટીકા તો એક જ વ્યક્તિએ નામે શાન્તિસૂરિએ રચી છે :
ઘટકર્પર, મેઘાલ્યુદય, રાક્ષસકાવ્ય, વૃન્દાવન અને શિવભદ્ર.
સૌથી પ્રથમ વૃન્દાવનની ટીકા રચાઈ છે. આ તેમ જ ઉપર્યુક્ત ચાર કૃતિઓ યમકોને લઈને દુર્ગમ છે.
શતકો' તરીકે ભર્તુહરિકત શતત્રય, અમરુક્ત અમરુશતક અને મયૂરત સૂર્યશતકના નિર્દેશપૂર્વક એ બધાંની ટીકાઓનો ઉલ્લેખ મેં કર્યો છે. ધનસારની શતકત્રય ઉપરની ટીકા એને અંગેની અન્ય ટીકાઓમાં રચનાવર્ષની અપેક્ષાએ આદ્ય સ્થાન ભોગવે છે. એ વિ. સં. ૧૫૩૫ની રચના છે.
સ્તોત્રો' તરીકે મહિમ્નસ્તોત્ર, ત્રિપુરાસ્તોત્ર, ગંગાષ્ટક અને ગાયત્રી વિષે થોડુંક કહી એ પ્રત્યેકની એકે ટીકાનો મેં નિર્દેશ કર્યો છે. એમાં ગાયત્રીનું વિવિધ ભારતીય દર્શનો અનુસારનું વિવરણ નોંધપાત્ર છે.
આમ વિવરણો વિષે અંગુલીનિર્દેશનું કાર્ય પૂરું થાય છે ત્યારે આ ઉપખંડમાં જે જૈન તેમ જ અજૈન વિવરણોનો મેં ઉલ્લેખ કર્યો છે તે, વિવરણોનાં સામાન્ય તેમ જ વિશેષ નામોના અભ્યાસની P ૭૩ એક જાતની સામગ્રી પૂરી પાડે તેમ છે એટલે અત્ર સૂચવું છું. આ અભ્યાસ કરવામાં દ્વિતીય પરિશિષ્ટનો ઉપયોગ લાભદાયક થઈ પડશે.
વિશેષતાઓ- આ ઉપખંડગત કૃતિઓ વિષે માહિતી આપતી વેળા મેં કેટલીક વિશેષતાઓનું સૂચન કર્યું છે. એ બાબત હું પૃષ્ઠક સહિત રજૂ કરું છું. ૧-૨. જુઓ પા. ભા. સા. (પૃ. ૬, ૧૧, ૧૬, ૪૬, ૪૭, ૧૨૪, ૧૩૧, ૧૩૩-૧૩૫, ૧૩૯, ૧૪૭, ૧૪૮
અને ૨૨૬)
For Personal & Private Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
ઉપદ્યાત
[73] ૭૩ ભાષાવિજ્ઞાન- બનાવટી સંસ્કૃત (૧૨૩૧), સંસ્કૃતનો સ્વાંગ (૧૩૯, ૧૭૮), “ભરડો'ના પર્યાયો (૨૩૦) અને બે અસંસ્કૃત શબ્દોનો સંસ્કૃત તરીકે પ્રયોગ (૪૦૫).
છંદો– વિવિધ છંદો (૨૮, ૩૨૯, ૪૭૩), વિરલ છંદો (૬૫, ૭૪, ૪૫, ૪૪૩, ૪૬૪, ૪૮૨, ૫૦૧) અને ગ્લોષાત્મક ઉપયોગ (૧૮૦).
દશ્યો- હોળી (૧૬૨) અને કુંભક્લશ ઇત્યાદિ (૫૦૬).
અક્ષરોની માપબંધી (Leter-rationing)– ત્રિવર્ગપરિહાર (૮), પંચવર્ગપરિહાર (૮, ૪૧૭, ૪૭૯, ૪૮૯), નિરીક્ય (૮, ૬૫, ૪૭૯, ૪૯૫), એકાક્ષરી (૪૧૬, ૪૮૦), એકવ્યંજન (૯૪) દ્વિવ્યંજન (૪૬ ૪૦ ૪૮૭-૪૮૮, ૪૯૩) દ્વિસ્વર-ત્રિવ્યંજન ૪૧૬) અને સંયુક્તાક્ષરનો અભાવ (૩૨૦).
શબ્દાલંકારો– ગતપ્રયાગત (૪૧૮), ગૂઢાદિ ચિત્ર (૧૫૪, ૩૯૮, ૪૮૮), ગોમૂત્રિકા (૧૩૭, ૪૯૨), યમક (૨૧, ૧૬૫, ૩૧૨, ૩૨૩, ૪૦૮, ૪૧૯, ૪૨૫) ભંગશ્લેષ (૪૦૬), પ્રશ્નોત્તર (૪૮૭, ૪૮૮) પ્રહેલિકા (૪૮૮, ૪૯૩-૪૯૬), ચિત્રાલંકાર (૩૦૨), જાતિ (૪૯૫), R ૭૪ આકારચિત્રો કિવા બંધો (૧૭, ૭૪, ૨૧૦, ૨૧૧, ૨૩૪, ૨૪૦, ૩૦૧-૩૦૩, ૩૧૨, ૩૨૭, ૩૯૯, ૪૦૧, ૪૦૬, ૪૦૮, ૪૧૪, ૪૭૯, ૪૮૯) અને અર્ધભ્રમ (૪૯૨).
અર્થાલંકારો- ઉપમા ઇત્યાદિ (૧૦૨, ૩૫૮, ૩૫૯, ૪૨૩) અને વક્રોક્તિ (૪૮૭).
જ્યોતિષ- પૃ. ૨૬ અને જન્મપત્રિકા (૨૬૩) વિદ્યાભ્યાસ- પ્રાચીન (૧૨૯-૧૩૧) અને શ્રાવક અધ્યાપક (100). બ્રહ્માદિ અજૈન દેવની સ્તુતિ– પૃ. ૧૬૭, ૪૧૬, ૪૬૫, ૪૬૪ અને ૪૬૮. કવિઓ- નામો (૨૧, ૫૦, ૬૧-૬૨) અને પ્રશંસા (૧૮, ૬૧, ૧૧૬). ગ્રંથકારો- નામો (૨૧૨, ૨૧૯). ગ્રંથો- મૃ. ૧૮૧-૧૮૪ કાવ્યો- ધનુસ્વરૂપ (૪૬૪) અને એકમાંથી અન્ય (૪૦૬).
વર્ણનો- કુંજભૂમિ (૧૮૦), નર્તકી (૧૬૮), પુષ્પરથ (૧૩૩), વિશ્વ (૭૮, ૮૭) અને શાસનદેવતા (૧૮૦)
સુભાષિતો– પૃ. ૨૫, ૧૧૮-૧૧૯, ૧૨૩, ૧૭૦ અને ૨૨૪.
અજૈન મંતવ્યો- આલોચના (૩૦૫, ૩૧૯) અને ઉલ્લેખો (૩૪૨, ૩૪૩). ૧. આ પૃષ્ઠક છે.
For Personal & Private Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
૭૪ [74]
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ P ૭૫ સાક્ષરોની ક્ષતિઓ- મૃ. ૧૪૯, ૧૫૬, ૧૬૧, ૧૮૧, ૧૯૯, ૨૦૫, ૨૧૦, ૨૨૩, ૩૨૪,
૩૩૦, ૩૩૨, ૩૪૮, ૪૪૧, ૪૪૩, ૪પ૬, ૪૬૪, ૪૮૪, ૫૦૫, ૫૧૩, પ૨૩, ૨૩૭ અને ૫૫૩માં ક્ષતિઓ વિષે મેં અંગુલીનિર્દેશ કર્યો છે. એમાં મારી કોઈ ગેરસમજ થતી હોય તો તે બદલ હું ક્ષમા યાચું છું.
નામાવલિ- આગમો (૧૭૭), પાર્શ્વનાથ (૩૩૬, તૃતીય પરિશિષ્ટ), છન્દઃશાસ્ત્રો (૧૫૩, ૧૫૪) અને વિહરમાણ જિનો (૩૩૭, ૪૧૫).
પ્રકીર્ણક– દિવ્ય ધ્વનિ (૬૫), ગાડ મંત્ર (૧૫૪, મંત્રાક્ષરો (૩૨૬), કાયસ્થ શિષ્ય (૧૭૭), શિલ્પ (૨૬), નગરરચના (૬૫), યષ્ટિના અને હારના પ્રકારો (૬૫), વાદ્યો (૧૭૮), યંત્રો (૩૧૮, ૩૨૫, ૩૨૬), શૃંગારની પ્રચુરતા (૨૮, ૨૩, ૧૩૭), સિંહ (૪૬૪), ઔષધિઓ (૧૬૧), વૈદ્યક (૨૬), નીતિકથાઓ (૧૦૫), મંદિરની મજીદ (પ૨૮), વાદીઓનો પરાજય (૧૩૦, ૨૭૪, ૩૯૮), વ્યાખ્યાનકળા (૧૭૪), સિદ્ધપુરુષ (૧૫૩), જાદુઇ પટ (૧૦૬), રાજસભામાં જૈન મુનિઓનો પ્રભાવ (૨૧), સ્મરણશક્તિ (૭૧), સુવર્ણ (૪૬૫, ૪૬૪), પાશચન્દ્રનો મત (૪૩૦), વરદાન (૧૬૭, ૩૯૮, પ૨૭) અને તપ (૯૮) છે.
આ ઉપોદ્ધાત તો એક દિશાસૂચનરૂપ છે. આ ઉપખંડ પણ લગભગ તેવો જ છે, કેમકે એ તૈયાર કરવા માટે તેમ જ ચકાસણી કરવા માટે પણ જોઇતાં–આવશ્યક પુસ્તકો વગેરે સામગ્રી પૂરતા પ્રમાણમાં અને સુગમતાથી મળી શકી નથી. આથી આ પુસ્તકમાં જે કોઈ મહત્ત્વની ન્યૂનતા કે ક્ષતિ સહૃદય સાક્ષરોને માલૂમ પડે તે જણાવવા મારી તેમને સાદર અને સાથોસાથ સાગ્રહ વિજ્ઞપ્તિ છે.
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસના પ્રથમ ખંડ માટે તેમ જ યશોદોહન માટે ઉપોદઘાત P ૭૬ ઉપરાંત પરિશિષ્ટો, વિસ્તૃત વિષયસૂચી ઇત્યાદિ તૈયાર કર્યા હતાં તેમ આ ઉપખંડ માટે જ નહિ પરંતુ
બાકીના ત્રણ ઉપખંડો માટે પણ મેં આ જાતની સામગ્રી તૈયાર કરી છે. ૧. આ દ્વિતીય ખંડના ઉપખંડ ૨-૪ની સંક્ષિપ્ત રૂપરેખા નીચે મુજબ છે : ઉપખં ૨: દાર્શનિક સાહિત્ય
ઉપખંડ ૪ : અવશિષ્ટ સાહિત્ય પ્રકરણ ૩૬-૩૭ દર્શનમીમાંસા
પ્રકરણ ૪૬
પ્રકીર્ણક ગ્રન્થો પ્રકરણ ૩૮-૩૯ ન્યાય
પ્રકરણ ૪૭ જૈન પાઠય (પ્રાકૃત) કૃતિઓનાં પ્રકરણ ૪૦-૪૧ યોગ
સંસ્કૃત વિવરણો
પ્રકરણ ૪૮ ઉપખંડ ૩ : અનુષ્ઠાનાત્મક સાહિત્ય
અજૈન દાર્શનિક સાહિત્યનાં
જૈન સંસ્કૃત વિવરણો પ્રકરણ ૪૨ ચરણકરણાનુયોગ
પ્રકરણ ૪૯ ઉત્કીર્ણ લેખો ઇત્યાદિ પ્રકરણ ૪૩ મત્રશાસ્ત્ર અને કલ્પ
ત્રણ પરિશિષ્ટો પ્રકરણ ૪૪ અનુષ્ઠાનવિધિ
પરિશિષ્ટ ૧ ગ્રન્થકારોની સૂચી પ્રકરણ ૪૫ સ્વમતસમર્થક કિંવા
પરિશિષ્ટ ૨ ગ્રન્થો અને લેખોની સૂચી ખંડનમંડનાત્મક ગ્રન્થો
પરિશિષ્ટ ૩ પ્રકીર્ણક વિશેષનામો
For Personal & Private Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ધાત
[75] ૭૫ અભ્યર્થના- પ્રથમ ખંડ ઈ. સ. ૧૯૫૬માં છપાયો અને દ્વિતીય ખંડના આ આદ્ય ઉપખંડનું P ૭૭ મુદ્રણ જે ઈ. સ. ૧૯૬૪ના નવેમ્બરમાં શરૂ કરાયું હતું કે આ વર્ષે પુરું થનાર છે એટલે બાકીના ત્રણે ઉપખંડોને લગતું લખાણ સવેળા પૂરેપૂરું પ્રકાશિત થાય તેવો યોગ્ય પ્રબન્ધ કરવા મારી આ સંસ્થાના સંચાલકોને અને વિશેષતઃ આ કાર્યમાં રસ લેનારા મુનિશ્રી યશોવિજયજીને અભ્યર્થના છે. જો એ વેળાસર સ્વીકારશે તો આ ઉંમરે પણ આ ઉપખંડના મુદ્રણપત્રો મેં જેમ એક આંખે તપાસી આપ્યા છે તેમ બાકીનાં માટે પણ બનતું કરવાની મારી પૂરેપૂરી ઉમેદ છે.
સાંકડી શેરી, ગોપીપરું,
સુરત-૨. તા. ૫-૮-૫૮
હીરાલાલ ર. કાપડિયા
તા. ક. આજે છેલ્લાં નવ વર્ષોમાં પ્રસિદ્ધ થયેલાં પુસ્તકાદિ પૈકી કોઇ કોઇની નોંધ પૂરતો.
કાલવ્યતિક્રમ છે.
કાયસ્થ મહોલ્લો, ગોપીપરું,
સુરત-૨. તા. ૧-૬-'૧૭
હીરાલાલ ર. કાપડિયા
For Personal & Private Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
આચાર્ય શ્રી વિજયમુનિચન્દ્રસૂરિ સંપાદિત-સંકલિત
પ્રકાશિત ગ્રંથો હીરસૌભાગ્ય (સટીક) પ્રવચન સારોદ્ધાર વિષમપદ વ્યાખ્યા | દસમાવગચરિયું ધર્મરત્નકરંડક | કથારત્નાકર પ્રભાવકચરિત્ર (ગુજરાતી ભાષાંતર) ઉપમિતિ કથોદ્ધાર કર્તા : પં. શ્રી હંસર–ગણી વીરનિર્વાણ સંવત ઔર જૈન કાલગણના : લે. પં. કલ્યાણવિજય ગણી શ્રમણ ભગવાન મહાવીર : ૫. કલ્યાણવિજય ગણી જીવાજીવાભિગમ આ. હરિભદ્રસૂરિટીકા (મુદ્રણાલયમાં) | જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ લે. મોહનલાલ દેસાઈ
દશવૈકાલિકસૂત્ર : પૂ. આ. ભ. શ્રી ભદ્રંકરસૂરિ મ. સા. ના વિવેચન સાથે કર્મગ્રંથ ૧ થી ૫ : રમ્યરેણુ, શાંતિનાથ ચરિત્ર-સાનુવાદ : રમ્યરેણું,
દાનોપદેશમાલા-વિવેચન : રમ્યરેણુ
પૂ. આ. ભ. શ્રી યશોવિજયસૂરિ મ. સા.ની વાચનાઓ
દરિસણ તરસિએ ભા. ૧ દરિસણ તરસિએ ભા. ૨ આપ હિ આપ બુઝાય - ઋષભ જિનેશ્વર પ્રિતમ માહરો આતમજ્ઞાની શ્રમણ કહાવે આત્માનુભૂતિ
બિછુરત જાયે પ્રાણ સો હિ ભાવ નિગ્રંથ મેરે અવગુણ ચિત્ત ન ધરો પ્રભુનો પ્યારો સ્પર્શ અસ્તિત્વનું પરોઢ અનુભૂતિનું આકાશ
-: પ્રાપ્તિસ્થાન :
આ. શ્રી ૐકારસૂરિ આરાધના ભવન સુભાષચોક, ગોપીપુરા, સૂરત-૩૯૫૦૦૧. ફોન : ૨૪૨૬૫૩૧
For Personal & Private Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
આચાર્ય શ્રી કારસૂરિ જ્ઞાનમંદિર - ગ્રંથવાલીપ્રભુવાણી |
• શ્રી સમસ્ત વાવપથક જૈન શ્વે. મૂ. પૂ. સંઘપ્રસારસ્તંભ
ગુરુસ્મૃતિ પ્રતિષ્ઠા સ્મૃતિ • શેઠ શ્રી ચંદુલાલ કાલચંદ પરિવાર (વાવ) (બનાસકાંઠા) • શેઠ શ્રી ધુડાલાલ પુનમચંદ હક્કડ પરિવાર • પાલીતાણા ચાતુર્માસ સમિતિ (જુનાડીસા) જ્ઞાનદ્રવ્યમાંથી
શ્રી ધર્મોત્તેજક પાઠશાળા – શ્રી ઝીંઝુવાડા જૈન સંઘ • સૂઈગામ જૈન સંઘ – સૂઈગામ (બનાસકાંઠા)
શ્રી વાંકડિયા વડગામ જૈન સંઘ – વાંકડિયા વડગામ (રાજસ્થાન)
શ્રી ગરબડી જૈન સંઘ – ગરાંબડી (બનાસકાંઠા) - શ્રી રાંદેર રોડ જૈન સંઘ – સુરત.
in Iકની , numulund
અને Frotto0999999
| પ્રભુવાણી પ્રસાર અનુમોદક શ્રી મોરવાડા જૈન સંઘ-મોરવાડા (બ.કાં.) શ્રી ઉમરા જૈન સંઘ-સુરત શ્રી શત્રુંજય ટાવર જૈન સંઘ-સુરત
• •
| પ્રભુવાણી પ્રસાર ભક્ત | શ્રી દેશલપુર (કંઠી) શ્રી પાર્શ્વચન્દ્રગચ્છ (મુનિભવનચન્દ્રજીની પ્રેરણાથી) શ્રી ધ્રાગંધ્રા શ્રી પાર્શ્વચન્દ્રસૂરીશ્વરગચ્છ (મુનિભવનચન્દ્રજીની પ્રેરણાથી)
પત્રવ્યવહાર : સેવંતીલાલ એ. મહેતા આચાર્ય શ્રી કરસૂરિ આરાધના ભવન, સુભાષચોક, ગોપીપુરા, સુરત-૩૯૫૦૦૧
ફોન : ૦૨૬૧-૨૪૨૬પ૩૧, ૨૪૩૯૦૨૪ E-mail :omkarsuri@rediffmail.com
For Personal & Private Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
T
આવી
છે
જેન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ
(ભાગ-૨) આ ભાગમાં ૧૮ થી ૩૫ પ્રકરણોમાં લલિત સાહિત્યનું વર્ણન કરવામાં આવ્યું છે.
આ દરેક સ્થળે અમને જે જે વિશેષ વિગતો ઉમેરવા જેવી લાગી તે[ ]ચોરસ કસમાં આપી છે.
જિનચરિત્રો, પુરાણો, પ્રકીર્ણક ચરિત્રો, પ્રબંધો, કથાઓ, લ્યાશ્રય કાવ્યો, અનેક સંધાન કાવ્યો, ચંપૂઓ,
સ્તુતિ-સ્તોત્રો, પાદપૂર્તિકાવ્યો, અનેકાર્થી કૃતિઓ, વિજ્ઞપ્તિપત્રો, નાટકો, રૂપકો વગેરેનો સુંદર પરિચય શ્રી કાપડિયાએ આપ્યો છે.
ઉપરોક્ત વિષય સિવાયના પણ નવા-નવા પ્રકાશનોની નોંધ આપી છે.
સંપાદક :
S
Page #82
--------------------------------------------------------------------------
________________
સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ
ભાગ-૨
હૈ
પડી
જિક
જી
Page #83
--------------------------------------------------------------------------
________________
For Personal & Private Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
श्रीवीतरागाय नमः
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ
ખંડ ૨ : ધાર્મિક સાહિત્ય
# ૧ उपखंड १ : ललित साहित्य
પ્રકરણ ૧૮ : શ્રવ્ય કાવ્યો
(અ) બૃહત્ પદ્યાત્મક ગ્રન્થો : જિનચરિત્રો કાવ્યના પ્રકારો અને ઉપપ્રકારો-સાહિત્યનો “વાડ્મય' જેવો વ્યાપક અર્થ કરીને. (નહિ કે એના મર્યાદિત સ્વરૂપને લક્ષીને) એના બે વિભાગ કેટલીક વાર પડાય છે : (૧) લલિત અને (૨) લલિતેતર. તેમાં આ “લલિત સાહિત્યનું એક મહત્ત્વનું અંગ તે “કાવ્ય' છે. “કાવ્ય' એટલે “રસાત્મક શાબ્દિક રચના. અહીં “રસ” થી ખાનપાન વગેરેને અંગેના રસ નહિ પણ શૃંગાર વગેરે રસ અભિપ્રેત છે. આ પ્રકારના રસથી રંગાયેલી મનોરંજક કૃતિરૂપ કાવ્યના (૧) શ્રવ્ય અને (૨) દશ્ય એમ બે મુખ્ય વર્ગો પડાય છે. તેમાં શ્રવ્ય કાવ્યના (૧) પદ્યાત્મક યાને છન્દોબદ્ધ, (૨) ગદ્યાત્મક અને (૩) ઉભયાત્મક એમ ત્રણ પેટાવર્ગ ગણાવાય છે. તેમાં પદ્યાત્મક કાવ્યો પૈકી ઘણાંખરાં સાહિત્યના એક જ અંગને-એક જ વિષયને રજૂ કરે છે. એને આપણે એકાશ્રય કાવ્ય' કહી શકીએ કેમકે સાહિત્યના ભિન્ન B ૨ ભિન્ન અંગરૂપ આશ્રયવાળાં કાવ્યને માટે “યાશ્રય' જેવો શબ્દ યોજાયેલો મળે છે. આ ઉપરથી આપણે પદ્યાત્મક કાવ્યોના ‘એકાશ્રય' અને અને કાશ્રય એમ બે પ્રકારો પાડી શકીએ. કોઈ પણ કાવ્યનો વિષય એક સાથે બેથી વધારે આશ્રયને સરખે અંશે અનુરૂપ હોય એવું કાવ્ય જોવા-જાણવામાં નથી. તેમ છતાં શાસ્ત્રીય દૃષ્ટિએ “અનેકાશ્રય' એવું નામકરણ યોજવું સમુચિત જણાય છે. “એકાશ્રય' કાવ્યોમાં કેટલાંકની રચના એવી છે કે એના પ્રત્યેક પદ્યના એક કરતાં વધારે અર્થ થાય છે એટલે કે એ અનેકસંધાન કાવ્ય હોય છે. આ દૃષ્ટિએ એકસંધાન કાવ્ય અને “અનેકસંધાન' કાવ્ય એમ એના બે વર્ગ પાડી શકાય. આ બંને વર્ગના કાવ્યોના એના પદ્યોની સંખ્યાને આધારે બૃહત્’ અને ‘લઘુ” એમ બે બે પેટાવર્ગો દર્શાવાય.
ઇતિ.ભા.૨.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #85
--------------------------------------------------------------------------
________________
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૧૮
બૃહત્ કાવ્ય' એટલે હજારેક શ્લોકથી વધારે પરિમાણવાળું કાવ્ય અને “લઘુ કાવ્ય” એટલે એથી ઓછા પરિમાણવાળું કાવ્ય. આ એક કામચલાઉ વ્યવસ્થા છે. આવી વ્યવસ્થા પરીક્ષાની ઉત્તીર્ણતાને અંગે નિયત કરેલા ટકાની બાબતમાં પણ જોવાય છે. પ્રથમ ઉપપ્રકાર માટે બૃહત્ કાવ્ય' અને દ્વિતીય માટે લઘુ કાવ્ય” એવી સંજ્ઞા મેં યોજી છે.
બૃહત્ કાવ્યો સામાન્ય રીતે “મહાકાવ્ય' તરીકે ઓળખાવાતી કૃતિનાં લક્ષણોથી અંકિત હોય એ સ્વાભાવિક છે પરંતુ લઘુ કાવ્યોમાં ઋતુ વગેરેનાં વિસ્તૃત વર્ણનો ઇત્યાદિ માટે પ્રાયઃ સ્થાન હોય નહિ. બૃહત્ કાવ્યોનો વિષય મહાપુરુષોનાં ચરિત્રો રજૂ કરવાનો હોય એ દૃષ્ટિએ એ “ચરિત્રાત્મક કાવ્ય ગણાય. આ મહાપુરુષો પૈકી જેઓ પ્રાગુ-ઐતિહાસિક (pre-historic) યુગમાં થયેલા હોય તેમને માટે “પૌરાણિક' શબ્દ યોજી શકાય અને એમને અંગેના કાવ્યોનો તો “પુરાણ” તરીકે નિર્દેશ થઈ શકે અને કેટલાક જૈન ગ્રંથકારોએ તેમ કર્યું પણ છે.
એકસંધાન લઘુ કાવ્યોમાં ખંડ-કાવ્યો, શતકો, પ્રકૃતિ-કાવ્યો. સમસ્યા-કાવ્યો, સંદેશ-કાવ્યો, સ્તુતિ-સ્તોત્રો અને વિજ્ઞપ્તિ-પત્રોનો સમાવેશ થાય છે.
અહીં એ વાત ઉમેરીશ કે કોઈ કાવ્ય એક જ પદ્યરૂપ હોય અને તેના અનેક અર્થો થતા હોય તો તે “અનેકાથ' કાવ્ય ગણાય. સાથે સાથે એ “લઘુ અનેક સંધાન કાવ્ય” પણ ગણાય. આવાં અનેક પદ્યવાળું સળંગ કાવ્ય હોય તો એ પણ “અનેકસિંધાન કાવ્ય' ગણાય. એ પણ બૃહતું કે લઘુ હોય.
ગદ્યાત્મક કાવ્યોમાં ગદ્યમાં રચાયેલી કૃતિઓની–ખાસ કરીને આખ્યાયિકાઓ, કથાઓ ઈત્યાદિની ગણના કરાય છે. “ચંપૂ’ એ તો મુખ્યતયા ગદ્યમાં રચાયેલી એક વિશિષ્ટ પ્રકારની રચના છે.
દશ્ય કાવ્ય- દશ્ય' કાવ્ય એટલે “રૂપક'. સામાન્ય રીતે એનો “નાટક' શબ્દથી વ્યવહાર થઈ શકે. સટ્ટક જેવા રૂપકને બાદ કરતાં ઉત્તર ભારતના પ્રાચીન સમયનાં રૂપકોમાં સંસ્કૃત ઉપરાંત જાતજાતની પાઈય (પ્રાકૃત) ભાષામાં ગુંથાયેલું લખાણ નજરે પડે છે. આને લક્ષ્યમાં રાખી હું આ રૂપકોને-નાટકોને દ્વિભાષિક' (bilingual) કહું છું. જૈન રૂપકોની સંખ્યા નાની છે એટલે એના પેટાવર્ગ પ્રમાણે વહેંચણી કરવાની આવશ્યકતા રહેતી નથી.
આમ મેં કાવ્યરૂપ વૃક્ષની શાખા, પ્રશાખા ઈત્યાદિનો જે નિર્દેશ કર્યો છે તેનો એકસામટો બોધ થાય તે માટે એની હું નીચે મુજબ સ્થાપના રજૂ કરું છું :૧. ઐતિહાસિક યુગના આરંભકાળને “આઘ-ઐતિહાસિક' (proto-historic) કહે છે. હડપ્પા-સંસ્કૃતિ, વેદસંસ્કૃતિ તેમ જ અજૈન રામાયણ, મહાભારત અને પુરાણોના મુખ્ય પ્રસંગો આ આદ્ય-ઐતિહાસિક યુગના છે એમ “ગુજરાત વિદ્યાસભા” તરફથી વિ.સં. ૨૦૦૮માં પ્રકાશિત હડપ્પા ને મોહેંજો-દડો (પૃ.૫)માં ઉલ્લેખ છે. આ પુસ્તક અધ્યાપક ડો. હરિપ્રસાદ ગં. શાસ્ત્રીએ રચ્યું છે. ૨. ગ્લેષાત્મક પદ્યવાળું કાવ્ય એક રીતે “અનેક-સંધાન’ ગણાય પરંતુ એ સર્વાશે એવું ભાગ્યે જ હોય એટલે
એનો મેં અહીં ઉલ્લેખ કર્યો નથી.
For Personal & Private Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૮ : શ્રવ્ય કાવ્યો : જિનચરિત્રો : [પ્ર. આ. ૨-૫]
કાવ્યો
P
૪
શ્રવ્ય
દશ્ય (=રૂપકો)
પદ્યાત્મક
ગદ્યાત્મક
ઉભયાત્મક
આખ્યાયિકા
કથા
અ-૨૫
બૃહત્
લઘુ
બૃહત્
લઘુ
બૃહત્
લઘુ
બૃહત્
લઘુ
એ કાશ્રય
અને કાશ્રય
એક-સંધાન
અનેક–સંધાન
બૃહતું
લઘુ
બૃહત્
લઘુ
P ૫
બહતું
લધુ એકપદ્યાત્મક
(શતાર્થિક)
અનેકપદ્યાત્મક
| | | જિન-ચરિત્રાત્મક પૌરાણિક પ્રકિર્ણક
ખંડ- કાવ્ય
શતક
પ્રકૃતિ- સમસ્યા- સંદેશ– કાવ્ય કાવ્ય કાવ્ય
સ્તુતિ વિજ્ઞપ્તિ સ્તોત્ર પત્ર
For Personal & Private Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ પ્રકરણ ૧૮
જૈન સાહિત્યનો ઉદ્ભવ એ કંઈ સાહિત્યની જ રચનાની આકાંક્ષાને આભારી નથી પરંતુ મોટે ભાગે તો જૈન ધર્મના સ્વરૂપને સમજાવવાની ભાવનાને આભારી છે. આમ હોવાથી એ સ્વરૂપને યથાર્થ રીતે રજૂ કરનારા જૈન તીર્થકરોનાં ચરિત્રોથી કાવ્યના શ્રીગણેશ માંડવા હું લલચાઉં છું.
આપણા આ દેશમાં–“ભારતવર્ષમાં ચાલુ “હુંડા' અવસર્પિણી કાળમાં “કૌશલિક' ઋષભદેવથી માંડીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામી સુધીના ચોવીસ તીર્થંકરો થઈ ગયા છે. એ પ્રત્યેકનાં છૂટાં છૂટાં
એટલે કે સ્વતંત્ર તેમ જ એકસામટાં પરંતુ ક્રમશઃ ચોવીસેનાં એમ બે રીતે ચરિત્રો મળે છે. આ ઉપરાંત ૨ ૬ ચોવીસેનું કે અમુક અમુક તીર્થંકરનું ચરિત્ર અન્ય મહાપુરુષોના ચરિત્ર સાથે સંકલિત કરાયેલું પણ મળે
છે. તેમાં દરેક તીર્થંકરના સ્વતંત્ર ચરિત્રથી હું શરૂઆત કરીશ. તેમ કરતી વેળા ‘પુરાણ' તરીકે નિર્દેશાયેલાં ચરિત્રોની પણ સાથે સાથે સંક્ષિપ્ત નોંધ લઈશ.
ભ. મહાવીર સ્વામી અને એમના પુરોગામી પુરુષાદાનીય’ પાર્શ્વનાથ સિવાયના તીર્થંકરો તેમ જ રામચન્દ્ર, હનુમાન, વાસુદેવ કૃષ્ણ, પાંડવો, પુણ્યશ્લોક નળ વગેરે મહાપુરુષો પ્રાગુ-ઐતિહાસિક યુગમાં થયેલા છે એટલે એ પૌરાણિક મહાપુરુષ ગણાય. એમના ચરિત્રને અંગે “પુરાણ' શબ્દ પણ વપરાય છે. આ પુરાણો કોને કોને અંગે કેટલાં કેટલાં રચાયાં છે અને એ કઈ કઈ ભાષામાં રચાયાં છે, અજૈન પુરાણો સાથે એનું શું સામ્ય છે ઇત્યાદિ બાબતોનો એકસામટો ખ્યાલ આવે તે માટે હું પુરાણો” એવા શીર્ષકપૂર્વક એ કૃતિઓનો એક જુદો વર્ગ પાડીને પણ વિચાર કરીશ.
પદ્માનન્દ-મહાકાવ્ય યાને જિનેન્દ્રચરિત (લ. વિ. સં. ૧૨૯૫)-આના કર્તા ‘વેણીકૃપાણ” શીઘ્ર કવિ અમરચન્દ્રસૂરિ છે. એઓ ‘વાયડ' ગચ્છના અને વિવેકવિલાસના પ્રણેતા જિનદત્તસૂરિના શિષ્ય થાય છે. એ કવિએ “વીર” અંકથી અંકિત આ મહાકાવ્ય '૧૯ સર્ગમાં ૫૪૭૬૫ પદ્યમાં રચ્યું ૧. આ શબ્દથી હું ‘અકસંધાન' કાવ્યોનો વર્ગ પૃથક છે એ વાત સૂચવું છું કેમકે નાભેય-નેમિ જેવા દ્વિસંધાન
કાવ્યમાં ઋષભદેવ અને નેમિનાથ એ બેના અને સપ્તસંધાન જેવા કાવ્યમાં એ બે ઉપરાંત શાન્તિનાથ, પાર્શ્વનાથ ને મહાવીર સ્વામી એ ત્રણેના એમ એકંદર પાંચ તીર્થકરોનાં તેમ જ કૃષ્ણ અને રામચન્દ્રનાં
ચરિત્રો રજૂ કરાયેલાં છે તેનો અત્રે સમાવેશ થતો નથી. ૨. આ મહાકાવ્ય એને અંગેનાં મારાં અંગ્રેજી સારાંશ (digest), સંસ્કૃત અને અંગ્રેજી ભૂમિકા તથા પદ્યાનુક્રમણિકા ઇત્યાદિ સહિત તેમ જ આ કવિકૃત ચતુર્વિશતિજિનેન્દ્ર સંક્ષિપ્તચરિત્રપૂર્વક “ગા. પી. ગ્રં.”માં ઈ. સ. ૧૯૩૨માં છપાવાયું છે અને એ મેં સંપાદિત કર્યું છે. આની વિ. સં. ૧૨૯૭માં લખાયેલી એક હાથપોથી ખંભાતના એક ભંડારમાં છે આ મહાકાવ્યનું ગુજરાતી ભાષાંતર “જૈ. આ. સ.” તરફથી વિ. સં. ૧૯૯૯માં “શ્રીઆદિનાથપ્રભુચરિત” ના નામથી પ્રકાશિત કરાયું છે. એની પ્રસ્તાવનામાં તમામ સર્ગોનો સારાંશ ગુજરાતીમાં અપાયો છે. સુરેન્દ્રસૂરિ ત. પાઠશાળા અમદા.થી આ આ. જગચંદ્રસૂરિના સંપાદન પૂર્વક ૨૦૧૨માં છપાયો છે. વિશેષ માટે જુઓ “તેરહવી ચૌદહવી શતાબ્દી કે જૈન સંસ્કૃત કાવ્ય”
ડો. શ્યામશંકર દીક્ષિત.] ૩. એમનો પરિચય મેં જૈ. સં સા. ઈ (ખંડ ૧, પૃ. ૯૮ અને ૩૨૪)માં આપ્યો છે. ૪. આ પૈકી ૧૯મો સર્ગ ‘પ્રશસ્તિ-સર્ગ છે. ૫. ૧૩૩, ૩૨૭, ૨૪૧, ૨૪૭, ૧૪૨, ૨૬૨, ૬૯૫, ૧૭૪, ૧૨૫, ૧૨૯, ૮૯, ૧૬૭, ૪૭૧, ૩૧૩,
૨૭૨, ૨૮૩, ૪૦૯, ૩૨૩ અને ૬૩ એમ ૧૯ સર્ગમાં પદ્યોની અનુક્રમે સંખ્યા છે.
For Personal & Private Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૮ : શ્રવ્ય કાવ્યો ઃ જિનચરિત્રો : [પ્ર. આ. પ-૮]
છે. એ મહાકાવ્ય તીર્થકરોની સ્તુતિઓ રચનારા કવિ પદ્મ મંત્રીની અભ્યર્થનાથી યોજાયેલું હોવાથી P ૭ એના નામમાં ‘પા' શબ્દ ગૂંથી લેવાયો છે. આની પ્રશસ્તિ (ગ્લો. ૪૯)માં વિ. સં. ૧૨૯૪માં ગાદીએ આવનારા વીસલદેવ (વિશ્વલદેવ)નું નામ છે એટલે આ મહાકાવ્ય વિ. સં. ૧૨૯૪ થી ૧૨૯૭ના ગાળામાં રચાયું છે. આનો પ્રારંભ જોતાં એમ જણાય છે કે કર્તાની અભિલાષા “કૌશલિક' ઋષભદેવ વગેરે ચોવીસે તીર્થકરોનું વિસ્તૃત ચરિત્ર રચવાની હતી. એ ફળીભૂત થઈ હોય તો પણ આજે તો આપણને ઋષભદેવનું જ ચરિત્ર મળે છે. તેમ છતાં એ આનંદનો વિષય છે કે એમણે ચોવીસે જિનેશ્વરોનું સંક્ષેપમાં રચેલું ચરિત્ર તો મળે જ છે. એ પદ્માનન્દ-મહાકાવ્યને હિસાબે લગભગ ત્રીજે ભાગે છે કેમકે એમાં ૧૮૦૨ પદ્યો છે. આ સંક્ષિપ્ત ચરિતમાં વિસ્તૃત ચરિત રચવાની અભિલાષા દર્શાવાઈ છે.
પવાનન્દ–મહાકાવ્ય એ હૈમ ત્રિષષ્ટિ. (પદ્યાત્મક)ને સામે રાખીને યોજાયું છે. એમાં જાતજાતના છન્દ અને અલંકારોનો ઉપયોગ કરાયો છે. સ. ૧૪માં શ્લો. ૭૫-૮૨ ત્રિવર્ગ-પરિહારનાં ઉદાહરણરૂપ ણ ૮ છે. એમાં ક-વર્ગ, ચ-વર્ગ અને ટ-વર્ગના અક્ષરોનો ઉપયોગ કરાયો નથી. એવી રીતે આ સર્ગના શ્લો. ૧૦૫-૧૯૫ “કુ' થી “મ્' સુધીના પચ્ચીસ અક્ષરોથી રહિત છે અને આમ એ પંચવર્ગ પરિહારના ઉદાહરણરૂપ છે. નિરીક્ય અર્થાત્ ઐક્ય અક્ષર વિનાની પ્રાચીન કૃતિ તે દંડીએ રચેલા દશકુમારચરિતનો સાતમો ઉચ્છવાસ છે. મરાઠી કવિ મોરોપંતે નિરોષ્ટ-રામાયણ રચ્યું છે.
વૃત્તિ-આ મહાકાવ્ય ઉપર કોઈકની ૬૨૮૧ શ્લોક જેવડી વૃત્તિ છે. ટિપ્પણ–આ જિનવર્ધમાન (? જિનવર્ધન)ના શિષ્ય હર્ષવર્ધનની રચના છે.
ભાષાંતર-પ્રસ્તુત મહાકાવ્યનું ગુજરાતીમાં ભાષાન્તર થયેલું છે. એ ભાષાન્તરકારનું નામ અપાયા વિના છપાવાયું છે. [૧] ઋષભદેવ–ચરિત્ર (લ. વિ. સં. ૧૩૨૫)–આ ચરિત્ર નેમિકુમારના પુત્ર વામ્ભટે રચ્યું છે
અને એનો ઉલ્લેખ એમણે પોતે પોતાની કૃતિ નામે કાવ્યાનુશાસનમાં કર્યો છે પણ એની એકે હાથપોથી મળતી હોય એમ જણાતું નથી. આનો વિષય જૈનોના આદ્ય તીર્થકર ઋષભદેવનો જીવનવૃત્તાંત છે. ભાગવત (સ્કંધ ૫, અ. ૨-૬)માં ઋષભદેવનું જીવનચરિત્ર વૈદિક હિન્દુઓની માન્યતા મુજબ અપાયું છે.
આદિનાથ-ચરિત્ર (વિ. સં. ૧૪૭૪)–આ વિનયચન્દ્ર વિ. સં. ૧૪૭૪માં રચ્યું છે. ૧. આમાં પદ્મ મંત્રીનો એમના પૂર્વજ મંત્રી વાસુપૂજ્યથી માંડીને પરિચય અપાયો છે. ૨. આનું નામ “ચતુવિંશતિ–જિનેન્દ્ર-સંક્ષિપ્ત-ચરિત” છે અને એ “ગા. પી. ગ્રં.” માં ઇ.સ. ૧૯૩૨માં
પ્રકાશિત છે. જુઓ પૃ. ૪. ટિ. ૧. આનો ગુજરાતી અનુવાદ “જૈ. આ. સ.” તરફથી વિ. સં. ૧૯૯૩માં
છપાવાયો છે. [આ. સુશીલસૂરિકૃત તીર્થકરચરિત્ર “લા.જ્ઞાન મં.” બોટાદથી સં. ૨૦૩૦માં છપાયું છે.] ૩. જુઓ પધાનન્દ-મહાકાવ્યની મારી સંસ્કૃત ભૂમિકા (પૃ ૮-૧૦). ૪. અભયદેવસૂરિના શિષ્ય વર્ધમાનસૂરિએ જ. મ. માં વિ. સં. ૧૧૬૦ માં આદિનાહચરિય રચ્યું છે.
For Personal & Private Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
P. C
P ૧૦
૬
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૧૮
આદિનાથ-ચરિત્ર–આ અજ્ઞાતકર્તૃક કૃતિ છે.
આદિનાથ–પુરાણ—ચન્દ્રકીર્તિ, [ધર્મકીર્તિ] શાન્તિદાસ, 'સકલકીર્તિ અને હસ્તિમલ્લ એ ચારેનું એકેક પુરાણ મળે છે.૨ [શ્રીદેવેન્દ્રમુનિ શાસ્ત્રીના ભ. ઋષભદેવ એક અનુશીલ નં માં અનેક ચરિત્રોનો ઉપયોગ થયો છે.]
[૨] અજિતનાથ—ચરિત્ર–આ વિષયની સ્વતંત્ર કૃતિ તરીકે તો કોઈ અજ્ઞાતકર્તૃક રચના હોય તો હોય; બાકી અરુણમણિનું વિ. સં. ૧૭૧૬માં [જહાનાબાદ, બિહારમાં] રચાયેલુ અજિતનાથપુરાણ છે. એમાં જૈનોના દ્વિતીય તીર્થંકર અજિતનાથનો જીવનવૃત્તાન્ત આલેખાયો છે. દિવાનન્દસૂરિકૃત અજિતનાથચરિત્રની નકલ પ્રાકૃતટેક્ષ્ટ સો. અમદાવાદમાં છે.] [૩] સંભવનાથ—ચરિત્ર (વિ. સં. ૧૩૦૦)– આના કર્તા તેજપાલ છે. શું એઓ વસ્તુપાલના ભાઈ થાય છે ? આ તેજપાલે આ દ્વારા જૈનોના ત્રીજા તીર્થંકર સંભવનાથનું ચરિત્ર આલેખ્યું છે. આ કૃતિની એક હાથપોથી ભાં. પ્રા. સં. મં. મા છે.
સંભવનાથ-ચરિત્ર (વિ.સં. ૧૪૧૩) આ મેરુતંગસૂરિની રચના છે.
સંભવનાથ—ચરિત્ર–આ અજ્ઞાતકર્તક ચરિત્રની એક તાડપત્રીય પ્રતિ જેસલમેરના ભંડારમાં છે. આ ચિરત્રની નોંધ બૃ. ટિ. માં છે.
[૪] અભિનન્દનસ્વામિ-ચરિત્ર–‰. ટિ.માં આ નામનું એક સંસ્કૃત ચરિત્ર છે. એમાં જૈનોના ચોથા તીર્થંક૨ અભિનન્દનસ્વામીનું ચરિત્ર આલેખાયું છે.
[૫] 'સુમતિનાથ—ચરિત્ર–પૃ. ટિ.માં આ નામની એક કૃતિ નોંધાયેલી છે. વળી જેસલમેરના ભંડારમાં આ નામની એક અજ્ઞાતકર્તૃક કૃતિની તાડપત્રીય પ્રતિ છે. આ બંનેમાં જૈનોના પાંચમા તીર્થંકર સુમતિનાથનું ચરિત્ર આલેખાયું છે.
[૬] પદ્મપ્રભ-ચરિત્ર (વિ. સં. ૧૨૫૪) – આના કર્તા ‘જાલિહર’ ગચ્છના દેવસૂરિ છે. એઓ ધર્મઘોષસૂરિના શિષ્ય અને સર્વાનન્દસૂરિના પ્રશિષ્ય થાય છે. આ દેવસૂરિએ વિ. સં. ૧૨૫૪માં રચેલા ચરિત્રમાં છઠ્ઠા તીર્થંકર પદ્મપ્રભનાથનો વૃત્તાન્ત રજૂ કર્યો છે. વિશેષમાં એમણે અહીં ત્રણ વાત કહી છે :
(૧) ‘જાલિહર’ અને ‘કાસદ્રહ' એ બે ગચ્છો ‘કોટિક’ ગણની ‘વિદ્યાધર' શાખામાંથી એકસાથે નીકળ્યા છે. [પઉમપહસામિય. (જાલીહરગચ્છીય)ની નકલ પ્રા.ટે.સો. અમદાવાદમાં છે.] (૨) ગ્રંથકારના પ્રગુરુ સર્વાનન્દસૂરિએ પાર્શ્વનાથરિત્ર રચ્યું છે.
૧. એમણે રચેલા પુરાણને પુરુદેવ-પુરાણ પણ કહે છે કેમકે ‘પુરુદેવ’નો અર્થ ‘ઋષભદેવ’ થાય છે. [જિનવાણી પ્ર. કાર્યાલય કલકત્તાથી ૧૯૩૭માં આ પ્રકાશિત થયેલ છે.]
૨. જુઓ મહાપુરાણ (ભા. ૧)ની હિન્દી પ્રસ્તાવના (પૃ. ૨૦)
૩. કોઈકે પાઈયમાં પણ આ તીર્થંકરનું ચરિત્ર રચ્યું છે. એનું નામ અભિનન્દણસામિચરિય છે.
૪. વિ. સં. ૧૨૪૧માં કુમારવાલચરિય રચનારા સોમપ્રભસૂરિએ જ. મ.-માં સુમઈનાહ-ચરિય રચ્યું છે. જુઓ પા. ભા. સા. (પૃ. ૧૧૮). [સંપા.૨મણીક શાહ પ્ર. પ્રાકૃતગ્રંથ પરિષદ્]
For Personal & Private Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૮ : શ્રવ્ય કાવ્યો : જિનચરિત્રો : [પ્ર. આ. ૯-૧૨]
(૩) ગ્રંથકાર દેવેન્દ્ર પાસે ન્યાય અને હરિભદ્રસૂરિ પાસે આગમ ભણ્યા હતા.
પ્રિવચનસારોદ્ધાર ટીકામાં સિદ્ધસેનસૂરિએ સ્વરચિત “પદ્મપ્રભચરિત્ર'નો ઉલ્લેખ કર્યો છે. જ્ઞાનભૂષણ, વિદ્યાભૂષણ, શુભચન્દ્ર, સકલકીર્તિ, સોમદત્ત વિ.એ પણ પ્રાપ્રભચ. રચ્યા છે.
પઉમuહસામિ ચ- સિરિચંદસૂરિ, સંપા. રૂપેન્દ્રકુમાર પગારિયા, પ્ર. લા. દ. વિદ્યામંદિર) [૭] સુપાર્શ્વનાથ–ચરિત્ર-૮000 શ્લોક જેવડી આ નામની એક અજ્ઞાતકર્તક કૃતિ છે. આ ઉપરાંત
બુ. ટિમાં પણ આવી એક કૃતિની નોંધ છે. એમાં જૈનોના સાતમા તીર્થંકર સુપાર્શ્વનાથનો જીવન વૃત્તાંત આલેખાયો છે. બૌદ્ધોના ગ્રંથ નામે મહાવગ્ન (૧, ૨૨, ૧૩)માં મહર્ષિ બુદ્ધના મે ૧૧ સમયમાં રાજગૃહમાં આ સુપાર્શ્વનાથનું મંદિર હતું એમ કહ્યું છે. આ જ ગ્રંથમાં “આજીવક સંપ્રદાયનો તપસ્વી નામે ઉપક અનન્તનાથનો ઉપાસક હતો એવો ઉલ્લેખ છે. ચન્દ્રપ્રભ-ચરિત્ર (લ. વિ. સં. ૯૧૦) – આના કર્તા દિ. અસગ છે. એમણે આ કૃતિમાં જૈનોના આઠમા તીર્થંકર ચન્દ્રપ્રભસ્વામીનો જીવનવૃત્તાંત રજૂ કર્યો છે. ચન્દ્રપ્રભ–ચરિત્ર (લ. વિ. સં. ૧૦૫૦) – આના કર્તા અશ્વસેન છે એવો ઉલ્લેખ ઈ. સ.ની દસમી-અગિયારમી સદીમાં થઈ ગયેલા ધવલે હરિવંશપુરાણમાં કર્યો છે. શું આ ચરિત્ર સંસ્કૃતમાં છે ? ચન્દ્રપ્રભસ્વામિ–ચરિત્ર (ઉ. વિ. સં. ૧૦૮૨) – આની રચના દિ. વીરનદિએ કરી છે. એઓ “દેશી ગણના ગુણનદિના શિષ્ય અભયનદિના શિષ્ય થાય છે. આ ૧૮ સર્ગના ચરિત્રનો ઉલ્લેખ વાદિરાજે શકસંવત ૯૭૪માં રચેલા પાર્શ્વનાથ–ચરિત્રમાં કર્યો છે. એ હિસાબે આ ચરિત્ર વિ. સં. ૧૦૮૨ કરતાં તો પ્રાચીન ગણાય. પંજિકા–આ ઉપર્યુક્ત ચરિત્ર ઉપર દિ. ગુણનન્દિની પંજિકા છે. એની એક હાથપોથી વિ. સં. ૧૫૯૭માં લખાયેલી છે. વિદ્વ–મનોવલ્લભ-આ કોઈકની આ ચરિત્ર ઉપરની ટીકાનું નામ છે.
ચન્દ્રપ્રભ–ચરિત્ર (વિ. સં. ૧૨૬૪) – આના કર્તા દેવેન્દ્ર “નાગેન્દ્ર ગચ્છના વિજયસિંહસૂરિના શિષ્ય થાય છે. આ પ૩૨૫ શ્લોક જેવડું ચરિત્ર વિ. સં. ૧૨૬૪માં રચાયું છે. ચન્દ્રપ્રભ–ચરિત્ર (વિ. સં. ૧૩૦૨) – આ ચરિત્રના કર્તા સર્વાનન્દસૂરિ છે. એમણે વિ. સં. ૧૨૯૧માં પાર્શ્વનાથ-ચરિત્ર રચ્યું છે. એઓ શીલભદ્રના પ્રશિષ્ય અને ગુણભદ્રના શિષ્ય થાય રે ૧૨
છે. આ ચરિત્ર ૬૧૪૧ શ્લોક જેવડું મોટું છે. ૧. ‘હર્ષપુરીય' ગચ્છના લક્ષ્મણગણિએ વિ. સં. ૧૧૯૯માં સુપાસનાહચરિય રચ્યું છે. જુઓ પા. ભા. સા.
(પ્ર. ૧૧૫), ૨-૩. જુઓ જૈન આગમ સાહિત્યમાં ગુજરાતની પ્રસ્તાવના (પૃ. ૩૧). ૪. જુઓ “Allahabad University studies” (1, p. 167). ૫. આ “કાવ્યમાલા”માં ઈ. સ. ૧૯૧૨માં છપાયું છે. એની ચોથી આવૃત્તિ ઈ. સ. ૧૯૨૬માં પ્રકાશિત થઈ
છે. [“જીવરાજ ગ્રં.” સોલાપુરથી ૧૯૭૦માં પ્રસિદ્ધ થયેલ છે.] ૬. આ “આત્મવલ્લભ ગ્રંથમાલા” માં ઈ. સ. ૧૯૩૦માં છપાવાયું છે. [“હર્ષપુષ્પા.”માં પ્રગટ થયું છે.]
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #91
--------------------------------------------------------------------------
________________
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૧૮
| P ૧૩
ચન્દ્રપ્રભ–ચરિત્ર–આ જિનેશ્વરસૂરિની કૃતિ છે. એના ઉપર જિનપતિના શિષ્ય જિનેશ્વરે વિષમપદવૃત્તિ રચી છે. ચન્દ્રપ્રભ–ચરિત્ર-આના કર્તા યશઃ કીર્તિ છે. ચન્દ્રપ્રભ-ચરિત્ર (સ. વિ. સં. ૧૬૦૮) – આ ચરિત્ર શુભચન્દ્ર રહ્યું છે અને એનો ઉલ્લેખ એમણે વિ. સં. ૧૬૦૮માં રચેલા પાણ્ડવપુરાણમાં ચન્દ્રનાથ-ચરિત્ર તરીકે કર્યો છે. ચન્દ્રપ્રભ–ચરિત્ર – “અંચલ' ગચ્છના કોઈક સૂરિની આ રચના છે. ચન્દ્રપ્રભ–ચરિત્ર – આ ધર્મચન્દ્રના શિષ્ય દામોદર કવિની રચના છે. આ ઉપરાંત પાઇયમાં તેમ જ અપભ્રંશમાં આ તીર્થંકરને અંગે ચન્દLહચરિય નામનાં ચરિત્રો રચાયાં છે. જેમકે વિ. સં. ૧૧૩૮માં વરસૂરિએ, વિ. સં. ૧૧૭૮માં યશોદેવે ઉર્ફે ધનદેવે, ‘પરમહંત' કુમારપાલના રાજ્યમાં હરિભદ્રસૂરિએ અને જિનેશ્વરસૂરિએ તેમ જ દેવસૂરિએ પાઇયમાં અને કોઈકે "અપભ્રંશમાં એકેક ચસ્ત્રિ રચ્યું છે." [ચં.ચ.ની નકલ પ્રા.ટે.માં છે.]
ચન્દ્રપ્રભ-પુરાણ-આના કર્તા દિ. અગાસદેવ છે. [૯] સુવિધિનાથ–ચરિત્ર-બુ. ટિમાં આ નામની બે અજ્ઞાતકર્તક કૃતિઓની નોંધ છે. તેમાં એક
સંસ્કૃતમાં તો બીજી પાઇયમાં છે. એમાં જૈનોના નવમા તીર્થંકર સુવિધિનાથ યાને પુષ્પદન્તના જીવન ઉપર પ્રકાશ પડાયો છે.
સુવિધિનાથને અંગે કોઈ પુરાણ રચાયું હોય એમ જણાતું નથી. [૧૦] શીતલનાથ–ચરિત્ર – જૈનોના દસમા તીર્થંકર શીતલનાથના જીવનવૃત્તાંતને અંગે બે ચરિત્ર
રચાયાનો બૃ. ટિ. માં ઉલ્લેખ છે. તેમાં એક સંસ્કૃતમાં અને બીજું જ. મ.માં છે.
શીતલનાથને અંગે કોઈ પુરાણ રચાયું હોય એમ જાણવામાં નથી, [૧૧] શ્રેયાંસ-ચરિત (વિ. સં. ૧૧૭૨)- આ ૬૫૮૪ શ્લોક જેવડા ચરિતના કર્તા “બૃહદ્’ ગચ્છના
હરિભદ્રસૂરિ છે. તેઓ માનદેવસૂરિના શિષ્ય ઉપાધ્યાય જિનદેવના શિષ્ય થાય છે. એમણે ૧. જુઓ પા. ભા. સા. (પૃ. ૧૧૭). ૨. એમની કૃતિ ઉપર “ખરતર' ગચ્છના સાધુસમગણિની ૧૩૧૫ શ્લોક જેવડી વૃત્તિ છે. ૩. જુઓ પા. ભા. સા. (પૃ. ૧૧૯).
૪. જુઓ જિ. ૨. કો. (વિ. ૧. પૃ. ૧૨૦). ૫. દિ. શ્રુતકીતિના શિષ્ય અગ્નલદેવે કન્નડ (કાનડી)માં તેમ જ દોડધ્યે પણ ચન્દ્રપ્રભસ્વામીનું એકેક ચરિત્ર
રચ્યું છે. ૬. જુઓ મહાપુરાણ (ભા. ૧)ની હિંદી પ્રસ્તાવના (પૃ. ૨૦). ૭. આ કૃતિનું નામ સુવિહિનાહચરિય એવું હું મોજું છું. ૮. કોઈકે જ. મ. માં પુફદત્ત-ચરિય રચ્યું છે. એમાંનાં બે પદ્યો નદિતાત્યના ગાહાલકખણમાં ઉદ્ભૂત
કરાયાં છે એમ ગાહાલખણના ટીકાકાર રત્નચન્ટે કહ્યું છે. ૯. આનું નામ હું સીયલનાહચરિય યોજું .
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #92
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૮ : શ્રવ્ય કાવ્યો : જિનચરિત્રો : પ્રિ. આ. ૧૨-૧૫]
વિ. સં. ૧૧૭૨માં બન્ધસામિત્ત, છાસીઈ વગેરે કમગ્રંથો ઉપર વૃત્તિ તેમ જ મુણિવઈચરિય રચ્યાં છે. વળી એમણે વિ. સં. ૧૧૮૫માં પ્રશમરતિની વૃત્તિ રચી છે. આ ઉપરાંત એમણે ખેત્તસમાસ ઉપર પણ વૃત્તિ રચી છે. એમણે આ શ્રેયાંસચરિત વિ. સં. ૧૧૭૨માં રચ્યું છે. એ એમની સંસ્કૃત કૃતિ હશે. જો એમ હોય તો પણ એ હજારેક જેટલાં પદ્યમાં છે કે કેમ એ જાણવું બાકી રહે છે. તેમ છતાં જૈનોના અગિયારમા તીર્થંકર શ્રેયાંસનાથનું ચરિત્ર પૂરું પાડનારી સ્વતંત્ર કૃતિઓમાં આનું અગ્ર સ્થાન હોવાથી મેં એની અહીં નોંધ લીધી છે. શ્રેયાંસચરિત (વિ. સં. ૧૩૩૨) – આ પ૧૨૪ શ્લોક જેવડા ચરિતના કર્તા “રાજ' P ૧૪ ગચ્છના યાને “ચન્દ્ર ગચ્છના માનતુંગસૂરિ છે. એમણે પુરાગમમાંથી ઉદ્ધત કરી કોઈ ગ્રંથ સૂત્રરૂપે રચી તેની વૃત્તિ પણ રચી છે એમ આ ૧૩ સર્ગના કાવ્યને અંતે અપાયેલી પ્રશસ્તિ જોતાં જણાય છે. આ પ્રશસ્તિમાં ગ્રંથકારે પોતાની ગુરુપરંપરાની શરૂઆત શીલભદ્રસૂરિથી કરી છે. એ વિચારતાં પ્રસ્તુત ગ્રંથકાર જિનેશ્વરસૂરિના શિષ્ય રત્નપ્રભસૂરિના શિષ્ય થાય છે. આ કાવ્ય રચવામાં હું દેવભદ્રસૂરિની કૃતિનો અર્થાત્ ૧૧OO૦ શ્લોક જેવડા અને જ. મ. માં રચાયેલા સિર્જસચરિતનો ઉપયોગ કરું છું એવું એમણે પ્રશિસ્તમાં કહ્યું છે. વળી એમણે પોતાની આ કૃતિનું સંશોધન દેવાનન્દસૂરિના શિષ્ય કનકપ્રભના શિષ્ય કર્યાનો ઉલ્લેખ કર્યો છે. પ્રત્યેક સર્ગની રચના “અનુષ્ટ્રભુમાં છે; ફક્ત દરેક સર્ગનો છેવટનો ભાગ અન્ય છંદમાં રચાયો છે. આ શ્રેયાંસચરિતમાં શ્રેયાંસનાથનું એમના પૂર્વ ભવોના વર્ણનપૂર્વકનું ચરિત્ર મનોરમ રીતે આલેખાયું છે. સર્ગ ૬ના પ્રારંભમાં રાધાવેધનું વર્ણન છે. સ. ૮, શ્લો. ૬૧માં લગ્નનાં ગીતને પ્રસંગે સ્ત્રીઓ દ્વારા કરાતા શબ્દોચ્ચાર સૂચવનાર ‘ઉલુલુ' શબ્દ વપરાયો છે. સ. ૧, ગ્લો. ૧૫માં શ્રેયાંસનાથના ચ્યવન–સ્થળ તરીકે શુક્ર અર્થાત્ મહાશુક્રનો અને સ. ૫, શ્લો. ૨૧૪માં અશ્રુતનો ઉલ્લેખ છે. પ્રથમ મત હૈમ ત્રિષષ્ટિ. (૫. ૪, સ. ૧) સાથે મળે છે જ્યારે બીજો - ૧૫ મત સત્તરિયઠાણ (ગા. ૫૫)ને અનુરૂપ છે. પ્રશસ્તિના શ્લો. પમાં કહ્યું છે કે “ભાલીજમાં મહાવીરસ્વામીના ચૈત્યમાં વ્યાખ્યાનના પ્રસંગે સર્વદેવ ગુરુની ભુજાઓનું રક્ષણ આર્યા દેવીના
વજે કર્યું. ૧. “શ્રેયાંસને બદલે શ્રેય એવો પ્રયોગ પણ જોવાય છે. જુઓ અ. ભિ. ચિ. (કાંડ ૧, શ્લો. ૨૯) ૨. આ ચરિતનું સંપાદન મુનિશ્રીવિક્રમવિજયજીએ અનેભાસ્કરવિજયજીએ મળીને કર્યું છે. એ ચરિત “લ. જૈ.ગ્રં.”માં
ઈ. સ. ૧૯૪૯માં છપાવાયું છે. એમાં કોઈ કોઈ સ્થળે પાઠ ખંડિત છે. (દા. ત. જુઓ પત્ર ૧૧૫ અ). કેટલીક વાર
સંપાદકો તરફથી ટિપ્પણરૂપે અર્થ અપાયા છે. પ્રારંભમાં ગુજરાતીમાં પ્રસ્તાવના છે. [આ. જૈ. સ. માં પ્રકા] ૩. આ નામ કર્તાએ શ્લો. ૧૦માં રજૂ કર્યું છે. ૪. શું આ કોઈ વૈદ્યકનો ગ્રંથ છે ? ત્રિપુરારહસ્ય નામની જે કૃતિ મળે છે તેની સાથે આને કોઈ સંબંધ છે ખરો ? ૫. આ “ભાલીજ' તે ગુજરાતનું “ભાલજ' છે કે કેમ ? ૬. આવો ઉલ્લેખ અન્યત્ર મળે છે ખરો ?
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #93
--------------------------------------------------------------------------
________________
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૧૮
P. ૧૬
શ્રેયાંસચરિત – આ અજ્ઞાતકર્તુક કૃતિ છે.
શ્રેયાંસ-પુરાણ – આના કર્તા દિ. સુરેન્દ્રકીર્તિ છે. [૧૨] વાસુપૂજ્ય-ચરિત (વિ. સં. ૧૨૯૯) – આ ચરિતના કર્તા ‘નાગેન્દ્ર ગ૭ના વર્ધમાનસૂરિ
છે. એઓ વિજયસિંહસૂરિના દ્વિતીય શિષ્ય થાય છે જ્યારે પ્રથમ શિષ્ય તો દેવેન્દ્રસૂરિ છે કે જેમણે ચન્દ્રપ્રભચરિત રચ્યું છે. આ વર્ધમાનસૂરિએ અંબડ મંત્રીના ભાઈ દંડનાયક આલ્હાદનની અભ્યર્થનાથી આ ચરિત અણહિલપુરમાં વિ. સં. ૧૨૯૯માં ચાર સર્ગમાં રચી એને “આહાદન અંકથી અંકિત કર્યું છે. એ સર્ગોમાં અનુક્રમે ૬૮૧, ૨૨૮૨, ૧૧૧૫ અને ૧૩૬૯ પદ્યો છે. આમ આ બૃહત્ કાવ્યમાં ૫૪૪૭ પદ્યો છે. જૈનોના બારમાં તીર્થકર વાસુપૂજ્ય સ્વામીને અંગેના આ ચરિત્રના નિર્નામક જણાતા પ્રથમ સર્ગમાં વાસુપૂજ્યનો, રાજા પધ્ધોત્તર તરીકેનો પૂર્વ ભવ વર્ણવાયો છે. ‘તીર્થકર-કારણ-લબ્ધિ-વર્ણન' નામના બીજા સર્ગમાં આ રાજાએ દીક્ષા લીધી એ બાબત આલેખાઈ છે. ‘ચતુકલ્યાણ-લબ્ધિ-વર્ણન' નામના ત્રીજા સર્ગમાં ભ. વાસુપૂજ્યનું તીર્થકર તરીકેનું જીવન રજૂ કરાયું છે. મહોદય-લબ્ધિ-વર્ણન' નામના ચોથા સર્ગમાં સમત્વ તેમ જ શ્રાવકનાં બાર વ્રતોને અંગે કથાનકો અપાયાં છે. સાથે સાથે અશોક અને રોહિણીના પૂર્વ ભવ વર્ણવાયા છે. અંતમાં ગ્રંથકારે રચેલી પ્રશસ્તિ છે. પ્રત્યેક સર્ગ અનુષ્ટ્રભુમાં છે; ફક્ત દરેક સર્ગનાં અંતિમ બે પદ્યો વસન્તતિલકામાં છે. અન્ય કૃતિઓ – ચન્દ્રપ્રભે ૮000 શ્લોક જેવડું જ. મ. માં વાસુપુજ્જચરિય રચ્યું છે. એ ઉપરાંત એક અજ્ઞાતકર્તક વાસુપૂજ્યચરિત્ર પણ છે.
આ તીર્થકરને અંગે કોઈ પુરાણ રચાયું જણાતું નથી. [૧૩] વિમલનાથ ચરિત્ર (વિ. સં. ૧૫૧૭) – આના કર્તા જ્ઞાનસાગર છે. એઓ “બૃહત્ તપા'
ગચ્છના રત્નસિંહસૂરિના શિષ્ય થાય છે, એમણે આ ચરિત્ર પાંચ સર્ગમાં ખંભાતમાં વિ. સં. ૧૫૧૭માં રચ્યું છે. એ પ૬૫૦ શ્લોક જેવડા ચરિત્રમાં જૈનોના તેરમા તીર્થંકર વિમલનાથનું
ચરિત્ર આલેખાયું છે. ૧. આ ચરિત કથાઓના અનુક્રમ સહિત “જે. ધ. પ્ર. સ.” તરફથી ઈ. સ. ૧૯૨૬માં છપાવાયું હતું. એ
પૂર્વે એ સભા તરફથી આ જ ચરિત વિ. સં. ૧૯૬૬માં પ્રસિદ્ધ કરાયું હતું. એનું ડૉ. એબ્રોજિયો એલિની (Ballini) એ સંપાદન કર્યું હતું, એની આ બીજી આવૃત્તિ છે. હીરાલાલ હંસરાજ ધ્વારા ૧૯૨૮-૩૦માં
અને જિ. આ. ટૂ. ૨૦ પ્રસિદ્ધ થયું છે.]. ૨. આ ચરિત્ર હીરાલાલ હંસરાજ તરફથી ઈ. સ. ૧૯૧૦માં પ્રસિદ્ધ કરાયું છે. [જિ. આ. દ્ર. ૪૬માં વિ.
ચ. અને ગુજ.અનુવાદ જૈ.આ.સં. દ્વારા ૧૯૮૫માં પ્રસિદ્ધ થયું છે.]
For Personal & Private Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૮ : શ્રવ્ય કાવ્યો : જિનચરિત્રો : [પ્ર. આ. ૧૫-૧૮]
વિમલનાથ–પુરાણ-આ નામની બે કૃતિ છે : (૧) (દિ. ?) કૃષ્ણજિષ્ણુએ રચેલી અને (૨) રત્નનન્દિત. કૃષ્ણજિષ્ણુ એ હર્ષના શિષ્ય થાય છે. એમની કૃતિ દસ સર્ગમાં લગભગ ૨૩૦૦ શ્લોકમાં રચાયેલી છે.
[ઇન્દહંસગણિએ સં. ૧૫૭૮માં રચેલી અને અજ્ઞાતકર્તક કૃતિ મળે છે.] [૧૪] અનન્તનાથ–ચરિત્ર-આ અજ્ઞાતકર્તક કૃતિ દ્વારા જૈનોના ચૌદમા તીર્થકર અનન્તનાથનું
ચરિત્ર આલેખાયું છે અનન્તનાથને બદલે “અનન્તજિતું' એવો પણ વ્યવહાર કરાય છે. અનન્તનાથપુરાણ-આના કર્તા દિ. વાસવસેન છે.
P ૧૭. [૧૫] ધર્મશર્માલ્યુદય યાને ધર્મજિનપતિચરિત (લે. વિ. સં. ૧૨૮૭) – આના કર્તા કાયસ્થ દિ.
ગૃહસ્થ હરિશ્ચન્દ્ર છે. એમના પિતા, માતા અને ભાઈનાં નામ અનુક્રમે "આદ્રદેવ, રચ્યા અને લક્ષ્મણ છે. એમણે આ ૨૧ સર્ગના કાવ્યમાં જૈનોના પંદરમા તીર્થંકર ધર્મનાથનો જીવનવૃત્તાંત આલેખ્યો છે. આ કાવ્ય શિશુપાલવધના અનુકરણરૂપે રચાયું છે. એમાં ગઉડવહનો ઉલ્લેખ છે. આ કાવ્યના ૧૯મા સર્ગના શ્લો. ૯૦, ૯૪, ૯૮-૯૯, ૧૦૧–૧૦૨ અને ૧૦૪ અનુક્રમે મુરજ, મુરજ, ષોડશદલ-કલમ, અષ્ટાર-ચક્ર અને ષડર-ચક્ર બંધથી વિભૂષિત છે. ષોડશદલ-કમલને લગતા શ્લો. ૯૮ અને ૯૯ “વિકૃતધર્મનિરપતિવરિતfમતિ” પંક્તિ ઉપસ્થિત કરી એ દ્વારા આ કાવ્યના કર્તાનું અને આ કાવ્યનું નામ રજૂ કરે છે. અષ્ટાર–ચક્રના આઠ આરાના આદિમ અક્ષરને ત્રીજા છઠ્ઠા અને આઠમા વલયના અક્ષરો સાથે મેળવતાં ઉદ્ભવતું નિમ્નલિખિત પદ્ય આ કાવ્યના કર્તા, તેમના પિતા અને આ કાવ્યનાં નામ પૂરાં ૧૮ પાડે છે :"आर्द्र देवसुतेनेदं काव्यं धर्मजिनोदयम् । रचितं हरिचन्द्रेण परमं रसमन्दिरम् ।।'' એવી રીતે ષડર-ચક્રના ત્રીજા વલયના અક્ષરો આ કાવ્યનું નામ રજૂ કરે છે જ્યારે છઠ્ઠા
વલયના અક્ષરો કર્તાનું નામ દર્શાવે છે. ૧. આ કાવ્ય “કાવ્યમાલા” (ગ્રન્યાંક ૮) માં ઈ. સ. ૧૮૮૮માં પ્રકાશિત કરાયું હતું. એની ત્રીજી આવૃત્તિ
ઈ. સ. ૧૯૩૩માં છપાવાઈ છે. એમાં સંસ્કૃતમાં વિષયાનુક્રમ છે. [૫. પન્નાલાલનો હિન્દી અનુ.
ભારતીયજ્ઞાનપીઠ દ્વારા પ્રગટ થયો છે.] ૨. કાયસ્થ જૈન ધર્મના ઉપાસક હોય એવાં ઉદાહરણો ભાગ્યે જ જોવાય છે. ૩. જીવંધચંપૂ અને જીવંધરચરિત (નાટક)ના કર્તા તરીકે એમને કેટલાક ઓળખાવે છે. ૪. પં. નાથૂરામ પ્રેમીનો “મહાકવિ હરિશ્ચન્દ્ર” નામનો લેખ જૈ. સા. ઈ. (પૃ. ૪૭૨-૪૭૬)માં છપાયો છે.
આ પ્રથમ આવૃત્તિના પૃષ્ઠક છે. ૫. એઓ “નોમક' વંશના અને કાયસ્થ” કુળના છે. ૬–૭. જુઓ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૧૯૩). ૮-૯, આ બંનેનાં ચિત્ર LL D નામના મારા લેખના બીજા હપ્તામાં પ્ર. ૧૩૫માં અપાયાં છે.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #95
--------------------------------------------------------------------------
________________
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૧૮
સંતુલન–જીવંધર–ચંપૂ એ આ ધર્મશર્માલ્યુદયની સાથે ભાવ અને શબ્દોની દૃષ્ટિએ ઘણી સમાનતા ધરાવે છે. વામ્ભટકૃત નેમિનિર્વાણનું આદ્ય પદ્ય અને એના બીજા સર્ગનો પ્રારંભિક ભાગ આ ધર્મશર્માસ્યુદયના પ્રથમ પદ્યનું તેમ જ એના પાંચમા સર્ગની શરૂઆતના અંશનું
સ્મરણ કરાવે છે. વિષય-પ્રારંભમાં મહાકવિઓની પ્રશંસા, પોતાની લઘુતા, ઉત્તમ કાવ્યમાં સમજણ તથા સજ્જન અને દુર્જન વિષે કથન એમ વિવિધ બાબતો રજૂ કરી ‘જંબૂ દ્વીપ, “સુમેરુ પર્વત, ‘ભરત’ ક્ષેત્ર વગેરેનું વર્ણન કરાયું છે. આગળ ઉપર કેટલાંક પ્રાકૃતિક દશ્યો વર્ણવાયાં છે. રચના–સમય-ધર્મશર્માલ્યુદયની વિ. સં. ૧૨૮૭માં લખાયેલી હાથપોથી પાટણના એક ભંડારમાં છે અને એ રત્નાકરસૂરિના આદેશથી કીર્તિચન્દ્રમણિએ લખી છે. આ હિસાબે આ કાવ્ય એટલું તો પ્રાચીન ગણાય. જો ઉપર્યુક્ત નેમિનિર્વાણ એ આ ધર્મશર્માલ્યુદયના જ પરિશીલનનું ફળ હોય તો આ કાવ્ય વિક્રમની ૧૧મી સદીનું ગણાય. વળી કપૂરમંજરીમાં પ્રથમ જવનિકા પછી વિષક દ્વારા કવિ હરિશ્ચન્દ્રનો ઉલ્લેખ છે. જો આ હરિશ્ચન્દ્ર અત્રે પ્રસ્તુત હોય તો આ કાવ્ય વિ. સં. ૯૬૦થી પણ પહેલાનું ગણાય. આ અનુમાનો સત્ય ન ઠરે ત્યાં સુધી તો આ કાવ્ય વિક્રમની તેરમી સદીનું મનાય. સદેહધ્ધાન્તદીપિકા – આ ધર્મશર્માલ્યુદય ઉપરનું લલિતકીર્તિના શિષ્ય યશકીર્તિએ રચેલું ટિપ્પન છે. એ બહુ ઉપયોગી જણાતું નથી એટલે વિસ્તૃત ટીકા રચાવી જોઈએ ? મરાઠી અન્યવાર્થ અને ભાવાર્થ-ધર્મશર્માલ્યુદય (સ. ૨)ના મરાઠીમાં અન્વયાર્થ અને ભાવાથ શ્રી. કૃષ્ણાજી નારાયણ જોશીએ કર્યા છે. હિન્દી ટીકા – આ શ્રાપન્નાલાલ જૈને રચી છે. એની હિન્દી પ્રસ્તાવનામાં કાવ્ય સંબંધી કેટલીક બાબતો વિચારાઈ છે. ધર્મનાથ-ચરિત્ર યાને ધર્મ-ચરિત્ર-આના કર્તા નેમિચન્દ્ર છે. કોઈકે પાઈયમાં ધમ્મનાહચરિય રચ્યું છે. ધર્મનાથ–પુરાણ - આ દિ. સકલકીર્તિની રચના છે. કૈિલાસતસાગર ગ્રન્થસૂચી-(ખંડ-૧) પ્ર. મહાવીર આરાધના કેન્દ્ર કોબાતીર્થ. વિ.સં. ૨૦૫૯. હસ્તપ્રતોનું વિવરણાત્મક સૂચીપત્ર. પૌષધિકપ્રાયશ્ચિત્ત સામાચારી, (સ્વીપજ્ઞટીકા(હ) શ્રાદ્ધલઘુજિતકલ્પ (સ્વીપજ્ઞટીકાહ) બન્નેના કર્તા તિલકાચાર્ય (ચન્દ્રગથ્વીય) કૈલાસ.જ્ઞાન.કોબા ક્રમાંક ૬૦૩૭૫]
૧૯
૧–૨. આ બંને મૂળ કૃતિ અને એના પદચ્છેદ તથા સમાસ સહિત શ્રીબાલચંદ કસ્તુરચંદ ધારાશીવકરે છપાવ્યા
છે. એમણે પ્રકાશનવર્ષ આપ્યું નથી. ૩. આ “ધર્મશર્માલ્યુદય'ના નામથી “ભારતીય જ્ઞાનપીઠ, કાશી” તરફથી ઈ. સ. ૧૯૫૪માં છપાવાઈ છે.
For Personal & Private Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૯ : (અ) બૃહત્ પદ્યાત્મક કાવ્યો : જિનચરિત્રો (ચાલુ) મે ૨૦ [૧૬] શાન્તિનાથ-ચરિત્ર (લ. વિ. સં. ૧૨૫૦) – આના કર્તા ‘રાજ' ગચ્છના માણિજ્યચન્દ્રસૂરિ
છે. એમણે કાવ્યપ્રકાશ ઉપર 'સંકેત નામની ટીકા રચી છે તેમ જ વિ. સં. ૧૨૭૬માં પાર્શ્વનાથચરિત્ર રચ્યું છે, એમણે પ્રસ્તુત કૃતિમાં જૈનોના સોળમા તીર્થકર અને એ જ ભવમાં ('પાંચમા) ચક્રવર્તી થયેલા મહાપુરુષ શાન્તિનાથનું જીવનચરિત્ર આલેખ્યું છે. [અદ્યાવધિ અપ્રગટ આ ગ્રંથનું અનેક હસ્તલિખિત પ્રતિઓના આધારે સંશોધન, સંપાદન સા.શ્રીહેમગુણાશ્રી, સા.
દિવ્યગુણાશ્રીએ કર્યું છે. આનું પ્રકાશન “આ.કેંકારસૂરિ જ્ઞાનમંદિર ગ્રંથાવલી સૂરત દ્વારા વિ.સં.૨૦૫૮માં આ વિજયભદ્રસૂરીશ્વરજી દીક્ષાશતાબ્દી પ્રસંગે થયું છે.].
શાન્તિનાથ–ચરિત્ર (વિ. સં. ૧૩૦૭)–આના કર્તા અજિતપ્રભસૂરિ છે. એઓ પૌર્ણમિક ગચ્છના વીરપ્રભસૂરિના શિષ્ય થાય છે. આ ચરિત્ર છ સર્ગમાં વિ. સં. ૧૩૦૭માં લગભગ ૫૦૦૦ શ્લોકમાં રચાયું છે. શાન્તિનાથ–ચરિત્ર (વિ. સં. ૧૩૨૨) – આ મદનચન્દ્રસૂરિના શિષ્ય મુનિદેવસૂરિની રચના છે. એમણે આ ચરિત્ર “પૂર્ણતલ ગચ્છના દેવચન્દ્રસૂરિની કૃતિ નામે સન્તિનાહચરિયને આધારે પદ્યમાં વિ. સં. ૧૩૨ ૨માં રહ્યું છે. એનું સંશોધન પ્રદ્યુમ્નસૂરિએ કર્યું છે. પશાન્તિનાથ–ચરિત્ર (વિ. સં. ૧૪૧૦) – આના કર્તા “બૃહદ્ ગચ્છના ગુણભદ્રસૂરિના શિષ્ય 2 ૨૧ મુનિભદ્રસૂરિ છે. એમણે ૧૯ સર્ગમાં લગભગ ૬૨૭૨ શ્લોક જેવડું શાન્તિનાથનું આ ચરિત્ર વિ. સં. ૧૪૧૦માં રચ્યું છે. એનો ૧૨મો સર્ગ યમકથી અલંકૃત છે. આ મહાકાવ્યરૂપ ચરિત્રની પ્રશસ્તિ (ગ્લો. ૯) ઉપરથી જાણી શકાય છે કે આ મુનિભદ્રસૂરિનું પેરોજ રાજાની સભામાં વજન પડતું હતું. પ્રશસ્તિના શ્લો. ૧૩માં એમણે કાલિદાસ, ભારવિ, માઘ અને શ્રીહર્ષનો ઉલ્લેખ કર્યો છે અને ગ્લો. ૧૪માં કહ્યું છે કે અજૈન પાંચ કાવ્ય શિખવાય છે તેની
જેમ આ શાન્તિનાથ-ચરિત્ર પણ શિખવાડવું ઘટે. ૧. આનો સંક્ષિપ્ત પરિચય મેં જૈ. સં. સાઈ. (ખંડ ૧, પૃ ૨૮૭–૨૮૮)માં આપ્યો છે. ૨. એમની પૂર્વે ચાર ચક્રવર્તી થયા છે : (૧) ભરત, (૨) સગર, (૩) મઘવા અને (૪) સનકુમાર. ૩. આ “જે. ધ. પ્ર. સ.” તરફથી વિ. સં. ૧૯૭૩માં છપાવાયું છે. શ્રીવિજયેન્દ્રસૂરિ દ્વારા ત્યારબાદ સંપાદિત
કરાયેલું આ ચરિત્ર બિબ્લિઓથેકા ઈન્ડિકામાં છપાવાયું છે. ૪. આમાં દાક્ષિણ્યચિહ્નસૂરિએ ઉર્ફે ઉદ્યોતનસૂરિએ રચેલી કુવલયમાલાનો ઉલ્લેખ છે. [વિશેષ માટે જુઓ
ડો. દીક્ષિતનું “તેરહવી ચૌદહવી શતાબ્દી કે મહાકાવ્ય'] ૫. આ “ય. જૈ. ગ્રં.” વીરસંવત્ ૨૪૩૭માં પ્રકાશિત કરાયું છે. એની સંસ્કૃત પ્રસ્તાવના એના સંપાદકો પં.
હરગોવિંદદાસ ત્રિ. શેઠે અને પં. બેચરદાસ જી. દોશીએ લખી છે. એમાં પરિશિષ્ટપર્વની પ્રસ્તાવનામાં ડૉ.
યાકોબીએ “કલિ.’ હેમચન્દ્રસૂરિને અંગે વ્યાકરણાદિ પરત્વે જે આક્ષેપો કર્યા છે તેના રદિયા અપાયા છે. ૬. કર્તાએ પ્રત્યેક સર્ગના અંતમાં પ્રસ્તુત ચરિત્રનો “મહાકાવ્ય' તરીકે ઉલ્લેખ કર્યો છે.
For Personal & Private Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
૧ ૪
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૧૯
P. ૨૨
શાન્તિનાથ-પુરાણ-આ નામનું એકેક પુરાણ નિમ્નલિખિત સાત દિ. વ્યક્તિઓએ રચ્યું છે – (૧) અસગ, (૨) ગુણસેન, (૩) બ્રહ્મ-જયસાગર, (૪) બ્રહ્મદેવ, (૫) શાન્તિકીર્તિ, (૬) શ્રીભૂષણ અને (૭) સકલકીર્તિ.
આ સાતનાં પુરાણો ઉપરાંત એક અજ્ઞાતકર્તૃક પુરાણ પણ છે." [૧૭] કુન્થનાથ–ચરિત્ર–આ ૫૫૫૫ શ્લોક જેવડા ચરિત્રની નોંધ બૃ. ટિમાં છે. એના કર્તા
વિબુધપ્રભસૂરિ છે. [આની અપૂર્ણ નકલ પ્રાકૃત ટેસ્ટ સી.માં છે.] એમણે તથા કોઈ કે સંસ્કૃતમાં તો કોઈ કે પાઈયમાં કુન્થનાથનું–જૈનોના સત્તરમા તીર્થંકરનું અને એ જ ભવમાં (છઠ્ઠા) ચક્રવર્તી તરીકે જીવન જીવનારનું ચરિત્ર રચ્યું છે. પાઠય કૃતિ માટે હું કુન્થનાહચરિય
એવું નામ યોજું છું. [૧૮] અરનાથ–સ્તવ (લ. વિ. સં. ૧૬૭૫) – આના કર્તા “ખરતરમ્ ગચ્છના ઉપાધ્યાય જ્ઞાનવિમલના
શિષ્ય પાઠક શ્રીવલ્લભ છે. એમણે અભિ. ચિં. ઉપર દુર્ગાદપ્રબોધ નામની ટીકા, શેષનામમાલાની ટીકા તેમ જ નિઘંટુ-શેષ ઉપર ટીકા રચી છે. એમણે જિનમાણિકયસૂરિના પટ્ટધર જિનચન્દ્રસૂરિના રાજ્યમાં આ ચરિત્ર રચી એને સ્વપજ્ઞ વૃત્તિથી વિભૂષિત કર્યું છે. આ અરનાથનું–જૈનોના અઢારમા તીર્થંકરનું ચરિત્ર છે. આ તીર્થંકર પણ એમના પૂર્વના બે તીર્થકરોની પેઠે એ જ ભવમાં (સાતમા) ચક્રવર્તી પણ હતા. [શુભશીલકૃત અરનાથ ચ. પ્રા.ટે.માં છે.] કોઈકે સંસ્કૃતમાં અરનાથચરિત્ર રચ્યું છે અને કોઈકે પાઈયમાં તેમ કર્યું છે. એ પાઈય કૃતિ
માટે હું અપનાહચરિય એવું નામ યોજું છું. [૧૯] મલ્લિનાથચરિત્ર-મલ્લિનાથ એ જૈનોના ૧૯મા તીર્થંકર છે. એઓ સ્ત્રી હતા કે પુરુષ એ
બાબતમાં જૈનોમાં મતભેદ છે. શ્વેતાંબરો તો એ સ્ત્રી જ હતા એમ બેધડક માને છે અને એ માટે નાયાધમ્મકહા (સુય. ૧, અ. ૮) વગેરેનો પુરાવા તરીકે નિર્દેશ પણ કરે છે. મુક્તિ મેળવવામાં સ્ત્રીનો દેહ આડે આવતો નથી–સ્ત્રી પણ પુરુષની જેમ મુક્તિની અધિકારી છે એમ શ્વેતાંબરોની સાથે સાથે યાપનીયો પણ માને છે. વળી સર્વે દિગંબરોને માન્ય એવા કેટલાક પ્રાચીન ગ્રંથકારો પણ સ્ત્રીની મુક્તિ સ્વીકારે છે એટલે એમના ગ્રંથોને પ્રમાણભૂત માનનારા દિગંબરોને પણ મલ્લિનાથ જો “સ્ત્રી' જ તરીકે મુક્તિએ ગયા હોય તો એ માનવામાં વાંધો રહેતો નથી, બાકી “ચુસ્ત દિગંબર” તરીકે પોતાની જાતને ઓળખાવવામાં રાચનારા દિગંબરોને તો મલ્લિનાથને “સ્ત્રી' માનવાનું તો પરવડે જ નહિ એટલે એઓ તો મલ્લિનાથ સ્ત્રી હોય તો
પણ એમને પુરુષ જ માને. ગમે તેમ પણ સમસ્ત જૈનો એમને “તીર્થકર’ તો માને છે જ. ૧. “શ્રીભક્તામર-સ્તોત્રની પાદપૂર્તિરૂપ કાવ્યસંગ્રહ”ના દ્વિતીય વિભાગની પ્રસ્તાવના (પૂ. ૪૩-૪૪)માં મેં
શાન્તિનાથને અંગેનાં બાર ચરિત્રોની સંક્ષેપમાં નોંધ લીધી છે. ૨. જુઓ જૈ સં. સા. ઈ (ખંડ ૧)નું પૃ. ૯૫. ૩. એજન, પૃ. ૧૧૭. ૪. એજન, પૃ. ૧૨૬. ૫. જુઓ છખંડાગમ (સૂ. ૯૯)ની ટીકા નામે ધવલા (ભા. ૧) માં વપરાયેલો “સંજદ' શબ્દ તેમ જ ગોમ્મદસાર.
P ૨૩
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #98
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૯ : શ્રવ્ય કાવ્યો : જિનચરિત્રો : પ્રિ. આ. ૨૧-૨૪]
૧૫
“મલ્લિનાથ–ચરિત્ર (વિ. સં. ૧૨૮૬)-આના કર્તા “ચન્દ્ર' ગચ્છના વિનયચન્દ્ર છે. તેઓ રવિપ્રભના કે પછી રત્નસિંહસૂરિના શિષ્ય થાય છે. એમણે મુનિસુવ્રતસ્વામિચરિત્ર તેમજ પાર્શ્વનાથચરિત્ર રચ્યાં છે. કેટલાકને મતે વિ. સં. ૧૨૫૦ના અરસામાં વીસ પ્રબંધો રચનારા અને કવિશિક્ષાના પ્રણેતા તે જ આ જ વિનયચન્દ્ર છે. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૦૩)માં તો આ વિનયચન્દ્રને દેવાનન્દના શિષ્ય રત્નપ્રભના શિષ્ય પ્રદ્યુમ્નસૂરિના શિષ્ય કહ્યા છે. વિશેષમાં અહીં કહ્યું છે કે આ વિનયચન્દ્ર તે પાર્શ્વનાથચરિત્ર અને મુનિસુવ્રતચરિત્ર તેમ જ વિ. સં. ૧૪૭૪માં આદિનાથચરિત્ર રચનારા વિનયચન્દ્ર હોવાનો ઘણો સંભવ છે. પ્રસ્તુત P ૨૪ વિનયચન્દ્ર નિમ્નલિખિત કૃતિઓ રચી છે – કલ્પનિરુક્ત, કાલકાચાર્યકથા, દીપાલિકાકલ્પ તેમ જ તેમનાથચતુષ્પાદિકા અને
ઉપદેશમાલાકથાનકછપ્પય. વિનયચન્દ્ર આ કાવ્ય નાયાધમ્મકહાને આધારે યોજ્યાનું કહ્યું છે. આ વિનય અંકથી અંકિત અને પ્રદ્યુમ્નસૂરિ દ્વારા સંશોધિત કાવ્યમાં આઠ સર્ગ છે. એમાં અનુક્રમે શ્લોકોની સંખ્યા નીચે મુજબ છે :પ૭૬, ૬૭૦, ૨૫૬, ૨૦૭, ૩૩૨, પ૬૧, ૧૧૫૮ અને ૫૮૩. આ કૃતિમાં દવદન્તીનું અર્થાત્ નળ રાજાની પત્ની દમયન્તીનું જીવનચરિત્ર આલેખાયું છે. સમાનનામક કૃતિઓ – મલ્લિનાથચરિત્ર નામની કૃતિ નિમ્નલિખિત વ્યક્તિઓએ પણ રચી છે :કવિ પંપ, દિ, ભટ્ટારક પ્રભાચન્દ્ર, વિજયસૂરિ, ‘શુભવર્ધન અને દિ. “સકલકીર્તિ. આ પૈકી પંપ, પ્રભાચન્દ્ર અને સકલકીર્તિની કૃતિઓને મલ્લિનાથ–પુરાણ પણ કહે છે.
નાગચન્દ્ર પણ મલ્લિનાથ–પુરાણ રચ્યું છે. ૧. આ ચરિત્ર “ય. જે. ઝં.”માં વીરસંવત્ ૨૪૩૮માં પ્રસિદ્ધ કરાયું છે. આ ચરિત્રની એક હાથપોથી વિ.
સં. ૧૪૯૧માં લખાયેલી મળે છે. [જિનશાસન આરાધના ટ્રસ્ટ ક્ર. ૧૮માં પ્રસિદ્ધ.] ૨. કર્તાએ આપેલી પ્રશસ્તિમાં તો રચના–વર્ષ અપાયેલું નથી પરંતુ જૈ. સા. સં. ઈ. (પૃ. ૩૯૪)માં આ
પ્રમણના ઉલ્લેખ છે. ૩. જુઓ પ્રશસ્તિ (શ્લો. ૧૦). ૪. જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧. પૃ. ૧૫૪–૧૫૫, ૧૭૨ અને ૩૦૪). પ-૬, આ બન્ને ગુજરાતી કૃતિઓ છે. ૭. જુઓ મુનિસુવ્રતસ્વામિચરિતનું પ્રાસ્તાવિક (પત્ર ૪ આ). ૮. એમની કૃતિ હીરાલાલ હંસરાજ તરફથી ઈ. સ. ૧૯૩૦માં છપાવાઈ છે. ૯. એમની કૃતિ કલકત્તાથી વિ. સં. ૧૯૭૯માં [જિનવાણી પ્રચારક કાર્યાલય દ્વારા] પ્રકાશિત થઈ છે. એની
એક હાથપોથી વિ. સં. ૧૫૧પમાં લખાયેલી મળે છે.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #99
--------------------------------------------------------------------------
________________
૧૬
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૧૯
|
આ ઉપરાંત પાઈયમાં પણ ચાર અને અપભ્રંશમાં એક એમ પાંચ કૃતિઓ છે.' એ તમામ
માટે હું મલ્લિનાચરિય એવું નામ યોજું છે. P ૨૫ [૨૦] મુનિસુવ્રત-ચરિત્ર (લ. વિ. સં. ૧૨૪૦) – આના કર્તા મુનિરત્નસૂરિ છે. એઓ વિ. સં.
૧૧૪૯માં “પૉર્ણમિક ગચ્છ સ્થાપનારા ચન્દ્રપ્રભસૂરિના પટ્ટધર ધર્મઘોષસૂરિના શિષ્ય સમુદ્રઘોષસૂરિના શિષ્ય થાય છે. એમણે અમમસ્વામિચરિત્ર તેમજ અંબડચરિત્ર રચ્યું છે. એમણે આ ચરિત્ર ૨૩ સર્ગમાં ૬૮૦૬ શ્લોક જેવડું રચી એ દ્વારા જૈનોના વીસમાં તીર્થકર મુનિસુવ્રતસ્વામીના જીવન ઉપર પ્રકાશ પાડ્યો છે. ‘મુનિસુવ્રત’ને બદલે “સુવ્રત' એવો પણ પ્રયોગ જોવાય છે. “મુનિસુવ્રત-ચરિત્ર–આ ચરિત્રના કર્તા વિનયચન્દ્ર છે. આ વિનયથી અંકિત અને સુભાષિતોથી
મંડિત મહાકાવ્ય આઠ સર્ગમાં વિભક્ત છે. એમાં પદ્યની સંખ્યા અનુક્રમે નીચે મુજબ છે :P ૨૬ ૫૩૭, ૧૧૦૬, ૪૦૮, ૬૮૫, ૨૬૩, ૬૮૩, ૪૫૫ અને ૩૯૪.
આમ એકંદર ૪૫૩૧ શ્લોક છે. એનો મોટો ભાગ “અનુષ્ટ્રભુ'માં છે કેમકે લગભગ પ્રત્યેક સર્ગના અંતમાં જ છંદ બદલાયો છે. પ્રથમ સર્ગમાં મુનિસુવ્રતસ્વામીના ચાર ભવ અને દ્વિતીય સર્ગમાં બીજા ચાર ભવ અને બાકીના સર્ગોમાં એમના નવમા ભવનું વર્ણન છે. તેમાં ત્રીજા સર્ગમાં મુનિસુવ્રતસ્વામીનાં જન્મ, દીક્ષા અને કેવલજ્ઞાન વિષે, ચોથામાં દેશના, પાંચમામાં સમવસરણ, છઠ્ઠામાં ઉપદેશ (2) સાતમામાં “અશ્વાવબોધ' તીર્થની ઉત્પત્તિ અને આઠમામાં નિર્વાણ વિષે નિરૂપણ છે. બીજા સર્ગમાં અગડદત્ત, યુગબાહુ અને આરામશોભાની કથા, ત્રીજામાં હરિવંશની ઉત્પત્તિ, ચોથામાં મંગલ, સુભદ્રા, અગટ ભૂપતિ અને ઈલાપુત્રનાં ચરિત્ર, પાંચમામાં વંકચૂલની કથા, છઠ્ઠામાં ચંપકમાલા, ધનપાલ, જિતશત્રુ નૃપ, ધર્મદેવ, ઋષિદત્તા અને તિલક મંત્રીની કથા,
સાતમામાં પોત્તર નૃપ, વિષ્ણુકુમાર મહર્ષિ, મહાપદ્મ ચક્રવર્તી, સુનન્દ અને દામન્નકની કથા ૧. જુઓ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૦૧-૩૦૩). ૨. “માલધારી હર્ષપુરીય' ગચ્છના હેમચન્દ્રસૂરિના શિષ્ય શ્રીચન્દ્રસૂરિએ વિ. સં. ૧૧૯૩માં ૧૦૯૯૪ ગાથામાં
મુણિસુવ્યયચરિય રચ્યું છે. ૩. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૧૧) પ્રમાણે આ સૂરિને અમમસ્વામિચરિત્રના પ્રણેતાથી અભિન્ન હશે. ૪. જુઓ જૈ. સા. સં. ઈ. (પૃ. ૨૮૧). આ અમ્બડ-ચરિત્ર દ્વારા આ અમ્બડ ક્ષત્રિયની તેમ જ એની બત્રીસ
પુત્રીઓની ઉત્પત્તિ કેમ થઈ તે દર્શાવાયું છે. [અંબડચ. હર્ષપુષ્યામૃતગ્રં. માં સં. ૨૦૩૯માં પ્રસિદ્ધ.] ૫. આ ચરિત્ર “લ. જૈ. ગ્રં.”માં ઈ. સ. ૧૯૫૭માં છપાવાયું છે. એના સંપાદન અને સંશોધનનું કાર્ય પં.
વિક્રમવિજયગણિ અને મુનિશ્રી ભાસ્કરવિજયજીએ કર્યું છે. ૬. આના પ્રથમ સર્ગના સાતમા પદ્યમાં કહ્યું છે કે સ્વામી મલ્લિનું ચરિત્ર આલેખી સુવ્રતનું ક્રમ પ્રાપ્ત ચરિત્ર
આલેખું છું. આથી એમ લાગે છે કે ઋષભદેવથી માંડીને ક્રમશઃ મહાવીરસ્વામી સુધીના તમામ તીર્થકરોનાં અને તેમ નહિ તો મુનિસુવ્રતસ્વામી સુધીનાં ચરિત્રો વિનયચન્દ્ર રચ્યાં છે.
For Personal & Private Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૯ : શ્રવ્ય કાવ્યો : જિનચરિત્રો : પ્રિ. આ. ૨૪-૨૮]
૧૭
અને આઠમામાં કાર્તિક શ્રેષ્ઠી, સ્કન્દકાચાર્ય, સુકોશલ, કીર્તિધર અને અઍકારિત – ભફ્રિકાની કથા છે. પ્રસ્તુત મહાકાવ્યમાં પ્રસંગોપાત્ત શિલ્પ (મૂર્તિવિધાન), વૈદ્યક અને જ્યોતિષ સંબંધી કેટલીક માહિતી અપાઈ છે. મુનિસુવ્રત–ચરિત્ર (વિ. સં. ૧૨૯૪) – આના રચનાર “ચાન્દ્ર’ કુલના વિબુધપ્રભના શિષ્ય પદ્મપ્રભ છે. કેટલાકને મતે એમણે કુન્થનાથ-ચરિત્ર પણ રચ્યું છે. એમનું આ મુનિસુવ્રતચરિત્ર વિ. સં. ૧૨૯૪ની રચના છે અને એનું પરિમાણ ૫૫૫૫ શ્લોક જેવડું છે. [આ. સોમચન્દ્રસૂરિજી આનું સંપાદન કરે છે.] મુનિસુવ્રત–પુરાણ – આ નામનું પુરાણ રચનારી છ વ્યક્તિ છે : (૧) દિ. અદ્દાસ, (૨) કૃષ્ણદાસ, (૩) કેશવસેન, (૪) જિનસેન, (૫) સુરેન્દ્રકીર્તિ અને P ૨૭ (૬) હરિષેણ. (મુણિ સુવયજિણિંદ ચ- સિરિચંદસૂરિ, પ્ર. લા. દ. વિદ્યામંદિર) આ પૈકી અર્હદાસ એ પં. આશાધ (? આશાધર)ના ભક્ત થાય છે. એમણે દસ સર્ગમાં આ પુરાણ રચ્યું છે. એને કાવ્યરત્ન પણ કહે છે. આના ઉપર કોઈકની ટીકા છે. ઉપર્યુક્ત કૃષ્ણદાસ એ હર્ષના પુત્ર અને મંગલના ભાઈ થાય છે. એમણે આ પુરાણ ૨૩
સર્ગમાં વિ. સં. ૧૬૮૧માં રચ્યું છે. [૨૧] નમિનાથ–ચરિત્ર-એક સંસ્કૃતમાં અને બીજું પાઇયમાં છે. એમાં જૈનોના એકવીસમા તીર્થંકર
નમિનાથનો જીવનવૃત્તાંત આલેખાયો છે. પાઠય કૃતિ માટે નમિનાહચરિય એવું નામ હું
યોજું છું. [૨૨] નેમિ-નિર્વાણ–કાવ્ય (ઉ. વિ. સં. ૧૧૯૦) – આ વાભદાલંકારના ર્તા વાગ્મટની
રચના છે. જૈનોના બાવીસમા તીર્થંકર નેમિનાથનો જીવનવૃત્તાંત રજૂ કરતું આ મહાકાવ્ય પંદર સર્ગમાં રચાયેલું છે. વાભટકૃત આ કાવ્યની સર્ગદીઠ પદ્યસંખ્યા નીચે મુજબ છે :૮૩, ૬૦, ૪૭, ૬૨, ૭૨, ૫૧, ૫૫, ૮૦, ૫૭, ૪૬, ૫૮, ૭૦, ૮૪, ૪૮ અને ૮૫. આમ એકંદર ૯૫૮ પદ્યો છે.
| P ૨૮ પંદરમા સર્ગ સિવાયના સર્ગના અંતે પુષ્મિકા છે. એમાં સર્ગનું નામ જોવાય છે. એને લક્ષ્યમાં
રાખી હું આ સર્ગોના વિષય નીચે મુજબ સૂચવું છું :૧. એમણે રચેલું પુરાણ ટીકા સહિત “જૈન સિદ્ધાન્ત ભવન” તરફથી આરાથી ઈ. સ. ૧૯૨૯માં છપાવાયું છે. ૨. આની બીજી આવૃત્તિ “કાવ્યમાલા” પ૬માં ઈ.સ. ૧૯૩૬માં પ્રકાશિત કરાઈ છે. એમાં અંતમાં પદ્યોની
સૂચી છે. ૩. આ સિદ્ધરાજ જયસિંહના રાજ્યમાં રચાયું છે. આ કૃતિના પરિચય માટે જુઓ. જૈ. સં. સા. ઈ. (ખંડ
૧, પૃ. ૧૫૫–૧૫૭, ૧૭૫ અને ૧૯૯). ૪. એમનું બીજુ નામ અરિષ્ટનેમિ છે.
ર
ઇતિ.ભા.૨.
For Personal & Private Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૧૯
પુત્રની ચિન્તા, ગર્ભનું શોધન, સ્વપ્નોનું દર્શન, દેવોનું આગમન, નેમિનાથનો જન્માભિષેક, વસન્તનું વર્ણન, પર્વતનું વર્ણન, જલક્રીડા, ચન્દ્રોદય, મદિરાપાન અને સંભોગનું વર્ણન, રાજીમતીની નેમિનાથ માટે કૃષ્ણની માગણી, નેમિનાથનું લગ્નાર્થે આગમન, પૂર્વ ભવનું વર્ણન, નેમિનાથને કેવલજ્ઞાનની પ્રાપ્તિ અને એમનું કેવલિજીવન અને નિર્વાણ. સાતમા સર્ગની વિશેષતા એ છે કે એમાં જાતજાતના છંદોનાં નામ શ્લોક દ્વારા ગૂંથી લેવાયાં છે. અવતરણો-પ્રસ્તુત કાવ્યમાંથી સાત અવતરણો લાભદાલંકારમાં અપાયાં છે. આ કાવ્ય અંગે નીચે મુજબનું વિવરણાત્મક સાહિત્ય છે : ટીકા–આ ઉપેન્દ્ર રચી છે. ટીકા–આ “અભિનવ લક્ષ્મીસેનની કૃતિ છે. ટિપ્પણી–આના કર્તાનું નામ જાણવામાં નથી. અરિષ્ટનેમિ–ચરિત્ર (વિ. સં. ૧૨૩૩) – આ ૧૩૦૦ શ્લોક જેવડું ચરિત્ર રત્નપ્રભસૂરિએ વિ. સં. ૧૨૩૩માં રચ્યું છે. નેમિનાથ–ચરિત્ર (લ. વિ. સં. ૧૨૮૫) – ‘નાગેન્દ્ર ગચ્છના વિજયસેનસૂરિના શિષ્ય ઉદયપ્રભસૂરિએ આ ચરિત્ર ૨૧૦૦ શ્લોક જેવડું રચ્યું છે. એમણે ઉવએસમાલા ઉપર વિ. સં. ૧૨૯૯માં વૃત્તિ રચી છે. નેમિનાથ–ચરિત્ર (ઉ. વિ. સં. ૧૪૯૫)-આ ચરિત્ર “ખરતરમ્ ગચ્છના ઉપાધ્યાય કીર્તિરાજે બાર સર્ગમાં વિ. સં. ૧૪૯૫માં રચ્યું છે એમ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૧૭)માં ઉલ્લેખ છે પરંતુ એ ભ્રાન્ત જણાય છે કેમકે પ્રકાશિત આવૃત્તિની પ્રસ્તાવનામાં સુચવાયા મુજબ આની એક જ હાથપોથી મળી છે અને એના અંતમાં બાજુએ આ સાલ નોંધાયેલી છે. વિવાહવલ્લભ-મહાકાવ્ય (ઉં. વિક્રમની ૧૫મી સદી) – આના ૧૭મા સર્ગનું નામ “શ્રીનેમિનાથપતિમ્મનેછાત્મજ્ઞાનોછાસ” છે. એ ઉપરથી આ મહાકાવ્યમાં નેમિનાથનું ચરિત્ર આલેખાયું હશે એમ અનુમનાય છે. આ મહાકાવ્યના ૧૭માં સર્ગના ૩૩ શ્લોકો મળે છે. એ પૈકી ત્રણ છપાયા છે.'
P ૨૯
૧. જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૧૫૭). ૨. આ કે. જે. ગ્રં.'માં વીરસંવત્ ૨૪૪૦માં પ્રકાશિત કરાયું છે. હરિભદ્રસૂરિએ વિ. સં. ૧૨૧૬માં નેમિનાહચરિય રચ્યું છે. ભવભાવણાની સ્વોપજ્ઞ વૃત્તિમાં નેમિનાહચરિય છે. એની એક હાથપોથી વિ. સં. ૧૨૧૫માં
લખાયેલી મળે છે. ૩. “સંવત્ ૧૪૨૬ વર્ષે શ્રીયોનિપુર સિવિતમ્'. જિ. ૨ કી.માં એકે હાથપોથી નોંધાયેલી નથી. ફક્ત
પ્રકાશિત આવૃત્તિનો જ ઉલ્લેખ છે. ૪. જુઓ “જૈ. સ. પ્ર.” (વર્ષ ૧૬, અં. ૮), અહીં પૃ. ૨૦૦માં સુચવાયા મુજબ વિવાહવલ્લભ-મહાકાવ્યની
હાથપોથી વિક્રમની ૧૫મી સદીમાં લખાઈ હશે એમ શ્રી. અગરચંદ નાહટાએ એમના લેખમાં કહ્યું છે.
For Personal & Private Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૯ : શ્રવ્ય કાવ્યો : જિનચરિત્રો : [પ્ર. આ. ૨૮-૩૧]
૧૯
નેમિનાથ–ચરિત્ર (ઉ. વિ. સં. ૧૫૫૦) – આ વજસેનના શિષ્ય હરિ ઉર્ફે હરિષણની રચના છે. કપૂરપ્રકર (શ્લો. ૧૮૦)માં એમણે આ ચરિત્રનો ઉલ્લેખ કર્યો છે પણ એની એક હાથપોથી મળતી હોય એમ જણાતું નથી. અરિષ્ટનેમિ–ચરિત્ર (વિ. સં. ૧૬૬૮) – આ ચરિત્ર “તપ” ગચ્છના શ્રીવિજયગણિએ ૧૩ P ૩૦ વિભાગમાં વિ. સં. ૧૬૬૮માં રચ્યું છે.
નેમિનાથચરિત (વિ. સં. ૧૬૮૮) – આ ગદ્યાત્મક કૃતિના પ્રણેતા કનકવિજયના શિષ્ય ગુણવિજયગણિ છે. એમાં તેર પરિચ્છેદ છે. એનું પરિમાણ પ૨૮૫ શ્લોક જેવડું છે. અંતમાં ૨૧ પદ્યની પ્રશસ્તિ છે. પ્રથમ પરિચ્છેદમાં નેમિનાથ અને રાજીમતીના આઠ આઠ પૂર્વ ભવોનું વર્ણન છે. પ્રત્યેક પરિચ્છેદના અંતમાં વિષયસૂચક પુષ્યિકા છે. નેમિનાથ-ચરિત્ર-આના કર્તા ભોજસાગર છે નેમિનાથ-ચરિત્ર-આ ૩૫00 શ્લોક જેવડા ચરિત્રના કર્તા તિલકાચાર્ય છે. નેમિનાથ-ચરિત્ર–આના કર્તા નરસિંહ છે. નેમિનાથ–ચરિત્ર–આ અજ્ઞાતકર્તક કૃતિ છે. નેમિનાથ–પુરાણ-આ નામની બે કૃતિ છે : (૧) બ્રહ્મ નેમિદત્તની અને (૨) મંગલદાસની. બહ્મ નેમિદત્ત એ મલ્લિભૂષણના શિષ્ય થાય છે. એમનું પુરાણ સોળ વિભાગમાં વિભક્ત છે. એની રચના વિ. સં. ૧૫૭૫ની આસપાસમાં થયેલી છે. [હિન્દીઅનુ. દિભૈ. પુસ્તકાલય
સૂરતથી સં. ૨૦૧૧માં પ્રસિદ્ધ. કમલપ્રભકૃત નેમિનાથ ચ.ની નકલ પ્રા...અમદા.માં છે.] [૨૩] પાર્શ્વનાથ-ચરિત (લ. વિ. સં. ૧૦૫૦) – આના કર્તા પદ્મસેનસૂરિ છે. આ ચરિત્રનો ઉલ્લેખ
ધવલે હરિવંશપુરાણમાં કર્યો છે. શું આ ચરિત્ર સંસ્કૃતમાં છે ? એમાં જૈનોના ત્રેવીસમાં P ૩૧ તીર્થકરનું – “પુરુષાદાનીય' પાર્શ્વનાથનું ચરિત્ર આલેખાયું હોવું જોઈએ. પાર્શ્વનાથ–ચરિતયાને પાર્શ્વનાથ–કાકુસ્થ–ચરિત (શકસંવત્ ૯૪૭ = વિ. સં. ૧૦૮૨)
- આના કર્તા દિ. “વાદિરાજસૂરિ છે. એઓ મતિસાગરના શિષ્ય, દયાપાલના ગુરુભાઈ ૧. આ કૃતિના પરિચય માટે જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૨૫૨). ૨. આ સુરતથી શ્રીમાનચંદ વેલચંદે સંસ્કૃત વિષયાનુક્રમ સહિત ઈ.સ. ૧૯૨૦માં છપાવ્યું છે. હાંસિયાઓમાં
વિષયોનું સૂચન છે. ૩. આમ હોવા છતાં આ કૃતિનો પરિચય અહીં મેં આપ્યો છે તે અપવાદરૂપ સમજવાનો છે. ૪. કોઈકે નેમિશતક રચ્યું છે. ૫. આ કાવ્ય “મા.દિ.ગ્રં.”માં ગ્રંથાક તરીકે વિ. સં. ૧૯૭૩માં છપાવાયું છે. [હિન્દી કલકત્તાથી ૧૯૨૨માં પ્રસિદ્ધ.] ૬. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૪૬)માં આને પાર્શ્વનાથ-પુરાણ કહ્યું છે. ૭. આ પાર્શ્વનાથના વંશનું નામ છે. ૮. આ નામનો પં. નાથુરામ પ્રેમીનો લેખ જૈ. સા. ઈ. (પૃ. ૩૯૬–૪૦૫)–માં છપાયો છે. ૯. એઓ રૂપસિદ્ધિના યાને શાકટાયન-વ્યાકરણની ટીકાના કર્તા છે. જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૨૯).
For Personal & Private Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
૨૦
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૧૯
P ૩૨
(સતીર્થ્ય) અને “શ્રીપાલદેવના પ્રશિષ્ય થાય છે. એઓ દ્રાવિડ’ કે ‘દ્રમિલ' સંઘની “નંદિ સંઘની “અરુંગલ’ શાખાના આચાર્ય હતા. એઓ પ્રખર વૈયાકરણ અને પ્રબળ તાર્કિક તેમ જ ભવ્ય-સહાયક મનાય છે.' એમણે નીચે મુજબની અન્ય કૃતિઓ રચી છે :(૧) એકીભાવસ્તોત્ર – આનો પ્રારંભ “એકીભાવ ગત”થી થતો હોવાથી આનું આ નામ પડ્યું છે. એમાં ૨૬ પડ્યો છે. ૨૬મું પદ્ય આત્મપ્રશંસારૂપ છે એટલે એ કર્તાનું હોઈ શકે નહિ. (૨) ન્યાયવિનિશ્ચયવિવરણ – આ અકલંકકૃત ન્યાયવિનિશ્ચય ઉપરનું ૨૦OO૦ શ્લોક જેવડું વિવરણ છે. (૩) પ્રમાણનિર્ણય – આ પ્રમાણ, પ્રત્યક્ષ, પરોક્ષ અને આગમ એ નામના ચાર અધ્યાયમાં વિભક્ત છે. (૪) "યશોધર–ચરિત–આ ચાર સર્ગનું ૨૯૬ પદ્યનું ખંડકાવ્ય છે. એમાં પાર્શ્વનાથ–ચરિતનો ઉલ્લેખ છે. ઉપર્યુક્ત પાર્શ્વનાથ–ચરિત બાર સર્ગમાં વિભક્ત છે અને એ શકસંવત્ ૯૪૭માં રચાયું છે. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૪૬)માં સુચવાયું છે કે વાદિરાજે ઉપર્યુક્ત પાર્શ્વનાથ–પુરાણના પ્રારંભમાં અનન્તકીર્તિની જીવસિદ્ધિ, લઘુસર્વજ્ઞસિદ્ધિ, બૃહત્-સર્વજ્ઞસિદ્ધિ, ધનંજયનું દ્વિસંધાનકાવ્ય, અનન્તવીર્યની પ્રમેયરત્નમાલા, વિદ્યાનન્દનું શ્લોકવાર્તિક અને વીરનન્ટિનું ચંદ્રપ્રભચરિત્ર એમ વિવિધ કૃતિઓનો તેમ જ પાલ્યકીર્તિનો ઉલ્લેખ કર્યો છે.
પંચિકા – આ પ્રસ્તુત પાર્શ્વનાથ–ચરિત ઉપરની દિ. શુભચન્દ્ર રચેલી કૃતિ છે. ૧. જુઓ એકીભાવસ્તોત્ર (ગ્લો. ર૬). ૨. આ “કાવ્યમાલા” (ગુ. ૭)માં ઈ. સ. ૧૯૨૬માં (ચોથી આવૃત્તિ) છપાયું છે. એનું છેલ્લું પદ્ય પ્રક્ષિપ્ત
છે એટલે એનાં ૨૫ પદ્યો ગણાય. આ સ્તોત્ર ભૂધરદાસના તેમ જ ગિરિધરશર્માના એકેક હિન્દી પદ્યાનુવાદ તેમ જ પં. પન્નાલાલ શાસ્ત્રીના હિન્દી અન્વયાર્થ અને ભાવાર્થ સહિત “સન્મતિ કુટીર પ્રકાશન” તરફથી
ઈ. સ. ૧૯૫૪માં છપાવાયું છે. ૩. આની તેમ જ પાર્શ્વનાથ-ચરિતની પ્રશસ્તિ જૈ. સા. ઈ. (પૃ. ૪૦૫)માં તેમ જ પૃ. ૪૦૪-૪૦૫માં અનુક્રમે
છપાવાઈ છે. ૪. આ “મા. દિ. ગ્રંટમાં ગ્રંથાંક ૧૦ તરીકે વિ. સં. ૧૯૭૪માં પ્રકાશિત છે. પ. આ “સરસ્વતી-વિલાસ ગ્રન્થમાલા''માં ગ્રંથાંક પાંચ તરીકે ઈ. સ. ૧૯૧૨માં છપાવાયું છે. ૬. આઠ પદ્યોનું અધ્યાત્માષ્ટક અને કરણાનુયોગને લગતી ગૈલોકયદીપિકા પણ વાદિરાજસૂરિની રચના છે
એમ કેટલાક માને છે. ૭. ભ. સ્તો. પા. કા. સં. ના દ્વિતીય વિભાગની પ્રસ્તાવના (પૃ. ૪૮-૪૯)માં મેં પાર્શ્વનાથની નવ ચરિત્રાત્મક
કૃતિઓની નોંધ લીધી છે.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #104
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૯ : શ્રવ્ય કાવ્યો : જિનચરિત્રો : પ્રિ. આ. ૩૧-૩૪]
૨૧
પાર્શ્વનાથ-ચરિત્ર (લવિ. સં. ૧૨૦૦)–આના કર્તા સર્વાનન્દસૂરિ છે. એઓ “જાલિહર' @ ૩૩ ગચ્છના ગુણભદ્રસૂરિના શિષ્ય થાય છે. સર્વાનન્દસૂરિના શિષ્ય ધર્મઘોષસૂરિના શિષ્ય દેવસૂરિએ વિ. સં. ૧૨૫૪માં જે પદ્મપ્રભચરિત્ર રચ્યું છે તેમાં આ પાર્શ્વનાથ–ચરિત્રનો ઉલ્લેખ છે. પાર્શ્વનાથ–ચરિત્ર (વિ. સં. ૧૨૭૬)–આ “રાજ ગચ્છના સાગરચન્દ્રના શિષ્ય અને કાવ્યપ્રકાશ ઉપર સંકેત રચનારા તેમ જ શાન્તિનાથ-ચરિત્રના પ્રણેતા માણિક્યચન્દ્રસૂરિની કૃતિ છે. એમણે આ કૃતિ દસ સર્ગમાં વિ. સં. ૧૨૭૬માં રચી છે. પાર્શ્વનાથ–ચરિત્ર (વિ. સં. ૧૨૯૧). –આના કર્તા સર્વાનન્દ સૂરિ છે. એઓ શીલભદ્રના શિષ્ય અને પટ્ટધર ગુણરત્નસૂરિના શિષ્ય થાય છે. એમણે વિ. સં. ૧૩૦૨માં “ચન્દ્રપ્રભચરિત્ર રચ્યું છે. એ પૂર્વે વિ. સં. ૧૨૯૧માં એમણે આ પાર્શ્વનાથ–ચરિત્ર પાંચ સર્ગમાં રચ્યું છે. પાર્શ્વનાથ–ચરિત્ર (વિ. સં. ૧૪૧૨) – આ ૬૪૦૦ શ્લોક જેવડા ચરિત્રના કર્તા “ખંડિલ્લ’ ગચ્છના ભાવદેવસૂરિ છે. એઓ કાલકાચાર્યના સન્તાનીય જિનદેવસૂરિના શિષ્ય થાય છે. B ૩૪ એમની આ કૃતિ આઠ સર્ગમાં વિભક્ત છે. એમાં અનુક્રમે ૮૮૫, ૧૦૬૫, ૧૧૦૮, ૧૬૧, ૨૫૪, ૧૩૬૦, ૮૩૬ અને ૭૪૨૩ (૩૯૩+30) પદ્યો છે. કુલ્લે ૬૦૯૨ પદ્યો છે. પ્રથમ સર્ગમાં પાર્શ્વનાથના દસ ભવ પૈકી પહેલા ત્રણનું વર્ણન છે. બીજા, ત્રીજા અને ચોથા સર્ગમાં ત્યાર પછીના બબ્બે ભવો વિષે નિરૂપણ છે. પાંચમા સર્ગમાં દસમા ભવની-તીર્થકર તરીકેના ભવની શરૂઆત કરી એમનાં અવન, જન્મ, જન્માભિષેક, કૌમાર અને વિજયયાત્રા વર્ણવાયાં છે. છઠ્ઠા સર્ગમાં એમના લગ્ન, દીક્ષા, કેવલજ્ઞાન, સમવસરણ અને દેશનાનો અધિકાર છે. સાતમા સર્ગમાં પાર્શ્વનાથના પ્રથમ ગણધર આર્યદત્તની દેશના વિસ્તારથી અપાઈ છે અને ત્યારબાદ શાસનદેવતાનું વર્ણન છે. આઠમા સર્ગમાં પાર્શ્વનાથના વિહાર અને મોક્ષ એ બે બાબતો રજૂ કરાઈ છે. અંતમાં પ્રશસ્તિ છે. પાર્શ્વનાથ–ચરિત્ર (વિ. સં. ૧૪૬૦) – આના કર્તા “ચન્દ્ર ગચ્છના રવિપ્રભસૂરિના શિષ્ય વિનયચન્દ્ર છે. એમણે ૪૭૦૯ લોક જેવડું આ ચરિત્ર વિ. સં. ૧૪૬૦માં રચ્યું છે. [કર્તાનો
કવિત્વકાલ સં. ૧૨૮૬-૧૩૪૫ છે. જૈ. સા. બુ. ઈ. ભા. ૬, . ૧૨૩] ૧. વિ. સં. ૧૧૬૮માં ૯000 શ્લોક જેવડું પાસનાચરિય ઉપાધ્યાય સુમતિના શિષ્ય દેવભદ્રસૂરિએ રચ્યું છે. ૨. આ ગચ્છ ‘કાદ્રહ' ગચ્છની સાથે જ સ્થપાયેલો છે. ૩. જુઓ પૃ. ૬. .
૪. જુઓ પૃ. ૧૩.
પ. જુઓ પૃ. ૭. ૬. આ “ય. જૈ. ઝં.”માં ઈ. સ. ૧૯૧૨માં છપાવાયું છે. આનો બ્લમફીલ્ટે અંગ્રેજીમાં તૈયાર કરેલો સારાંશ
"The Life and Stories of the Jain Saviour Pars'vanatha" 41 Hell ouezhlzeil ઈ. સ. ૧૯૧૯માં છપાવાયો છે. મૂળ કૃતિનો બાલાવબોધ ભાનુવિજયના શિષ્ય લક્ષ્મીવિજયે વિ. સં. ૧૮૦૦માં રચ્યો છે. ૭. આ પૈકી છેલ્લાં ત્રીસ પદ્યો પ્રશસ્તિનાં છે. ૮. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૪૫)માં આ જ મુનિવર કવિશિક્ષાના પ્રણેતા હોવાની સંભાવના કરાઈ છે.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #105
--------------------------------------------------------------------------
________________
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૧૯
P ૩૫
પાર્શ્વનાથ–ચરિત્ર (ઉ. વિ. સં. ૧૫૮૩) – આના કર્તાનું નામ જાણવામાં નથી. આની એક હાથપોથી વિ. સં. ૧૫૮૩માં લખાયેલી છે. પાર્શ્વનાથ–કાવ્ય (લ. વિ. સં. ૧૬૧૫)-આના કર્તા આનન્દમેરુના શિષ્ય પદ્મમેરુના શિષ્ય પદ્મસુન્દર છે. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૪૪)માં એઓ દિગંબર હોવાની અને વિ. સં. ૧૬૧૫માં રાયમલ્લોદય રચનારથી અભિન્ન હોવાથી સંભાવના કરાઈ છે. [એલ. ડી. સીરીઝ ૧૦૦માં છપાયું છે.] પાર્શ્વનાથ–ચરિત્ર (વિ. સં. ૧૬૩૨)–આના કર્તા “તપ” ગચ્છના કમલવિજયના શિષ્ય હેમવિજય છે. એમણે વિ. સં. ૧૬૫૭માં કથારત્નાકર રચ્યો છે. એમણે આ ચરિત્ર વિ. સં. ૧૬૩૨માં રચ્યું છે. એનું પરિમાણ ૩૧૬૦ શ્લોક જેવડું છે. [ચુનીલાલ ગ્રં મુબઈથી પ્રસિદ્ધ. જિનશાસન આરાધના ટ્રસ્ટ દ્વારા વિ.સં. ૨૦૪પમાં પુનર્મુદ્રણ થયું છે.] પાર્શ્વનાથ–ચરિત્ર (વિ. સં. ૧૬૫૪) – આ ગદ્યાત્મક ચરિત્ર ઉદયવીરગણિએ વિ. સં. ૧૬૫૪માં આઠ અધિકારમાં ૫૫૦૦ શ્લોક જેવડું રચ્યું છે. એઓ હેમસોમના શિષ્ય સંઘવીરના શિષ્ય થાય છે. એમણે આ ચરિત્રમાં પાર્શ્વનાથના દસ ભવો વર્ણવ્યા છે. પાર્શ્વનાથ–પુરાણ-પાર્શ્વનાથને અંગે નિમ્નલિખિત છ દિ. વ્યક્તિઓએ એકેક પુરાણ રચ્યું છે – (૧) ચન્દ્રકીર્તિ, (૨) પદ્મસુન્દર, (૩) પદ્મસેનસૂરિ, (૪) વાદિચન્દ્ર, (૫) વાદિરાજ અને
(૬) સકલકીર્તિ. મુનિસુખસાગરકૃત પાર્શ્વનાથ ચ. ગદ્ય પ્ર.રંજનવિ. લાયબ્રેરી, માલવાડા] [૨૪] વર્ધમાન–ચરિત્ર–આના કર્તા પદ્મનદિ છે. એમાં એમણે જૈનોના ચોવીસમા–આસન્નોપકારી
તીર્થંકર મહાવીરસ્વામીનું યાને વર્ધમાનસ્વામીનું ચરિત્ર આલેખ્યું છે.
મહાવીર-પુરાણ કિવા વર્ધમાન-પુરાણ-આ નામની ચાર દિ. કૃતિ છે : (૧) અસગની, (૨) કેશવની, (૩) વાણીવલ્લભની અને (૪) સકલકીર્તિની. [સકલકીર્તિની રચનાનો હિન્દી અનુ. “જિ. પ્ર. કા.” કલકત્તાથી પ્રસિદ્ધ.]
પચતુર્વિશતિ–જિનેન્દ્ર-સંક્ષિપ્ત-ચરિત્ર (ઉં. વિ. સં. ૧૨૯૫)-આના કર્તા પદ્માનન્દમહાકાવ્ય વગેરે રચનારા અમરચન્દ્રસૂરિ છે. એમણે ઋષભદેવથી માંડીને મહાવીરસ્વામી સુધીના ચોવીસે તીર્થકરોનાં ચરિત્ર સંક્ષેપમાં આલેખ્યાં છે.
P ૩૬
૧. આ તેમ જ એમની અન્ય કૃતિઓની નોંધ મેં જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૨૫૪)માં લીધી છે. ૨. સા “જૈ. ધ. સં.” તરફથી વિ. સં. ૧૯૭૦માં પ્રસિદ્ધ કરાયું છે. હિર્ષપુષ્યામૃતમાં પણ છપાયું છે.] ૩. એમની કૃતિની નોંધ પૃ. ૩૧માં પાર્શ્વનાથ–ચરિત રૂપે લેવાઈ છે. ૪. ગુણચન્દ્રમણિએ વિ. સં. ૧૧૩૯માં મહાવીર–ચરિય રચ્યું છે. ૫. ગા.પી.ગ્રં.માં ઇ.સ. ૧૯૩૨માં આ પ્રકાશિત છે.
For Personal & Private Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૯ : શ્રવ્ય કાવ્યો : જિનચરિત્રો : પ્રિ. આ. ૩૪-૩૭]
૨૩
ભાષાન્તર–આ કૃતિનું ગુજરાતીમાં ભાષાન્તર થયેલું છે પરંતુ ભાષાન્તરકારનું નામ અપાયું નથી,
ચતુર્વિશતિ–જિન-ચરિત્ર–આ ૭૦૦ શ્લોક જેવડી અજ્ઞાતકણ્વક કૃતિની નોંધ જૈ. ગ્રં. (પૃ. ૨૪૬)માં લેવાઈ છે. એનું પરિમાણ જોતાં એ “લઘુ કાવ્ય ગણાય. એમ છતાં વિષયની અખંડતા જાળવવા માટે મેં એનો અહીં ઉલ્લેખ કર્યો છે.
ચતુર્વિશતિ-તીર્થકર-પુરાણ-આ નામની બે કૃતિ છે. એકના કર્તા દિ. મલ્લિષેણ છે તો બીજીના દિ. શ્રીભૂષણ છે. આ પુરાણો બૃહત્ કાવ્યરૂપ છે કે કેમ તે જાણવું બાકી રહે છે. તેમ છતાં ઉપર્યુક્ત કારણથી મેં એનો અહીં નિર્દેશ કર્યો છે.
ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર (લ. વિ. ૧૨૨૦) –આના કર્તા “કલિ.” હેમચન્દ્રસૂરિ છે. P ૩૭ એમણે આ ઓછાવત્તા સર્ગવાળાં દસ પર્વમાં વિભક્ત બૃહત્-કાવ્ય દ્વારા આ “હુંડા” અવસર્પિણીમાં ૧. આ ભાષાન્તર “જૈ. આ. સ.” તરફથી ભાવનગરથી વિ. સં. ૧૯૯૩માં છપાવાયું છે. વિ. સં. ૨૦૦૮માં આ
જ ભાષાન્તર આ જ સભા તરફથી પૃ. ૧–૧૦૦માં અપાયું છે. આ ઉપરાંત આ પુસ્તકમાં ઋષભદેવાદિ ચોવીસે તીર્થકરોનું એકેક ચિત્ર, ગત અને આવતી ચોવીસીના તીર્થકરોની નામાવલી (પૃ. ૧૦૦), ડાબી બાજુના હાંસિયામાં યશોવિજયગણિકૃત પરમજ્યોતિ પં ચવિંશતિકા (ગુજરાતી ભાષાન્તર સહિત) પૃ. ૭-૧૪ પરમાત્મપંચવિંશતિકા (ગુજરાતી ભાષાન્તર સહિત પૃ. ૧૫-૨૨), વીતરાગસ્તોત્ર (ગુજરાતી ભાષાન્તર સહિત) (પૃ. ૨૩–૯૨) તેમ જ સિદ્ધસેન દિવાકરકૃત વર્ધમાનદ્રાવિંશિકા (ગુજરાતી ભાષાન્તર સહિત પૃ. ૧૦૧
૧ó૬)માં અપાયાં છે. આ તમામ સામગ્રી એક જ પુસ્તકરૂપે “શ્રીતીર્થકરચરિત્ર'ના નામથી પ્રસિદ્ધ કરાઈ છે. ૨. આ સમગ્ર ગ્રંથ “જૈ. ધ. પ્ર. સ.” તરફથી કટકે કટકે છ ભાગમાં અનુક્રમે વિ. સં. ૧૯૬૧, ૧૯૬૨,
૧૯૬૩, ૧૯૬૪ અને ૧૯૬૫માં છપાયો છે. એમાં અનુક્રમે પર્વ ૧, પર્વ ૨, પર્વ ૩૬, પર્વ ૭, પર્વ ૮-૯ અને પર્વ ૧૦ છે.
પ્રથમ પર્વ ફરીથી “શ્રીજૈન આત્માનન્દ શતાબ્દિ ગ્રન્થમાલા”માં ગ્રન્થાંક ૭ તરીકે ઈ. સ. ૧૯૩૬માં પ્રસિદ્ધ કરાયું છે. એનું પાંચ હસ્તલિખિત પ્રતિના આધારે સંપાદન સંસ્કૃતમાં વિષયાનુક્રમ અને પ્રાસ્તાવિક વિજ્ઞાપન સહિત સ્વ. મુનિશ્રી ચરણવિજયજીએ કર્યું છે. એઓ શ્રીવિજયમંગસૂરિના શિષ્ય થાય છે. આ પ્રકાશનમાં કામમાં લેવાયેલી વિ. સં. ૧૨૪૦માં લખાયેલી તાડપત્રીય પ્રતિનાં આદ્ય અને અંતિમ પત્રની તેમ જ એક અન્ય હાથપોથીના આવાં પત્રની પ્રતિકૃતિ અપાઈ છે. આ પ્રકાશનનું અંગ્રેજીમાં અગ્રવચન ડૉ. હીરાનન્દ શાસ્ત્રીએ લખ્યું છે.
સાતમું પર્વ “શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ દ્વારા “શ્રીઘાટકોપર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘ” તરફથી ઈ. સ. ૧૯૬૧માં પ્રકાશિત કરાયું છે. એનું સંપાદન શ્રીચન્દ્રસાગરસૂરિના શિષ્ય મુનિશ્રી અભ્યદયસાગરજીએ કર્યું છે અને “ચિત્રભાનુએ “કંઈક” દ્વારા વાલ્મિકિકૃત રામાયણથી આ પર્વગત રામાયણની કેટલીક વિશિષ્ટતા નોંધી છે. આ પ્રકાશમાં સંસ્કૃતમાં સંક્ષિપ્ત વિષયાનુક્રમણિકા છે. [આ ઉપરાંત ત્રિ.શ.પુ.ના વિવિધ પ્રકાશનો થયા છે. આ શીલચન્દ્રસૂરિ સંપાદિત (૧-૪ પર્વ), આ. ચન્દ્રગુપ્તસૂરિ સંપાદિત (અનેકાંત પ્રકાશન અમદાવાદથી) ૫. યોગતિલકવિ. સંપાદિત (ભાભરથી કેટલાક
પર્વો પ્રગટ થયા છે, થનાર છે. “જિનશાસન આ ટ્રસ્ટ” તરફથી પણ પ્રકાશિત થનાર છે.] ૩. આ શબ્દ શ્લો. ર૯માં વપરાયો છે અને શલાકા–પુરુષ' એવો પ્રયોગ આ ગ્રંથ અંગેની પ્રશસ્તિમાં લો.
૩૦માં કરાયો છે. ૪. જિનમંડનગણિએ કુમારપાલચરિતમાં આને ૩૬000 શ્લોક જેવડો કહ્યો છે પણ ડૉ. યાકોબીએ એને
૩૭000 શ્લોક જેવડો અને પુણ્યવિજયજીએ ૩૨૦૦૦ શ્લોક જેવડો કહ્યો છે.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #107
--------------------------------------------------------------------------
________________
૨૪
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૧૯
| P ૩૮
P ૩૯
આપણા આ “ભારત”- વર્ષમાં થઈ ગયેલા નીચે મુજબના ૬૩ ઉત્તમ પુરુષોનું ચરિત્ર પદ્યમાં આલેખ્યું છે :
૨૪ તીર્થકરો ૧૨ ચક્રવર્તીઓ યાને ચક્રીઓ ૯ વાસુદેવો યાને અર્ધચક્રીઓ, ૯ પ્રતિવાસુદેવો અને ૯ બલરામો.
પ્રારંભ–સ્વયંભૂકૃત પઉમપુરાણમાં તેમ જ પુષ્પદન્તકૃત તિસઢિમહાપુરિસગુણાલંકાર નામના મહાપુરાણમાં પ્રારંભમાં જેમ ઋષભદેવથી માંડીને મહાવીરસ્વામી સુધીના ૨૪ તીર્થકરોની સ્તુતિરૂપે મંગલ-શ્લોકો છે તેમ આ ત્રિષષ્ટિ માં પણ પ્રારંભમાં બે પદ્યો દ્વારા તીર્થકરત્વને અને સમગ્ર તીર્થકરોને વંદન કરી એ પછીનાં ૨૪ પદ્યો દ્વારા ચોવીસ તીર્થંકરની એકેક પદ્ય દ્વારા સ્તુતિ કરાઈ છે.
વિષય-ધર્મોપદેશરૂપ મુખ્ય ફળવાળા અને પરમાત કુમારપાલની અભ્યર્થનાથી યોજાયેલા આ મહાકાય ગ્રંથના પ્રથમ પર્વમાં છ સર્ગ છે. એમાં આદિમ તીર્થકર ઋષભદેવ અને એમના પુત્ર પ્રથમ ચક્રવર્તી ભરતનાં એમ બે ચરિત્ર આલેખાયાં છે. આ પર્વને “આદીશ્વર-ચરિત્ર' કહે છે.
બીજા પર્વમાં પણ છે સર્ગ છે. એ દ્વારા જિતશત્રુ રાજા અને વિજ્યા રાણીના પુત્ર દ્વિતીય તીર્થકર અજિતનાથ અને એમનાં–અજિતનાથનાં કાકા સુમિત્ર અને કાકી વૈજયન્તી યાને યશોમતીના પુત્ર સગર ચક્રવર્તીના જીવનવૃત્તાંત આલેખાયાં છે. આ પર્વને “અજિતનાથ-ચરિત્ર' કહે છે.
ત્રીજા પર્વમાં આઠ સર્ગ છે. એમાં સંભવનાથથી માંડીને શીતલનાથ સુધીના આઠ તીર્થકરોનાં જીવન-ચરિત્ર છે.
ચોથા પર્વમાં સાત સર્ગ છે. આમાં નીચે મુજબના ૨૨ મહાપુરુષોનાં ચરિત્ર ગુંથાયાં છે -
શ્રેયાંસનાથથી ધર્મનાથ સુધીના પાંચ તીર્થકરો, પાંચ વાસુદેવ, પાંચ પ્રતિવાસુદેવ, પાંચ બલરામ તેમ જ મઘવા અને સનકુમાર એ બે ચક્રવર્તી.
વિસંવાદી કથન-વાસુપૂજ્ય સ્વામીના ચરિત્રમાં લો. ૧૦૩માં પાર્શ્વનાથ લગ્ન અને રાજ્ય કર્યા વિના દીક્ષા લેશે એમ કહ્યું છે જ્યારે પર્વ ૯, સ. ૩, શ્લો. ૨૧૦માં પાર્શ્વનાથ પ્રભાવતી સાથે લગ્ન કર્યાનું કહ્યું છે. આમ આ વિસંવાદી કથન છે. ૧. આ સંખ્યા પદની દૃષ્ટિએ સમજવાની છે, નહિ કે વ્યક્તિની, કેમકે ૨૪ તીર્થકરો પૈકી શાન્તિનાથ, કુન્થનાથ
અને અરનાથ એ ત્રણ તો ચક્રવર્તી પણ હતા. ૨. એમનાં નામો નીચે મુજબ છે :
ભરત, સગર, મઘવા, સનસ્કુમાર, શાન્તિનાથ, કુન્થનાથ, અરનાથ, સુભૂમ, મહાપદ્મ, હરિણ, જય અને
બ્રહ્મદત્ત. ૩. પ્રથમ વાસુદેવનું નામ ત્રિપૃષ્ઠ છે. એ મહાવીરસ્વામીનો ર૭ ભવો પૈકી ૧૯મો ભવ છે. ૪. જુઓ પ્રશસ્તિ (શ્લો. ૧૬).
૫. એજન, શ્લો. ૩૦. ૬. દિ. આશાધરે ભરતેશ્વરાભ્યદય કાવ્યમાં અને ન્યાયાચાર્ય યશોવિજયગણિએ આર્ષભીય-કાવ્યમાં પ્રથમ
ચક્રવર્તીનું ચરિત્ર આલેખ્યું છે.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #108
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૯ : શ્રવ્ય કાવ્યો : જિનચરિત્રો : [પ્ર. આ. ૩૮-૪૧]
પાંચમા પર્વમાં પાંચ સર્ગ છે. આ દ્વારા શાન્તિનાથનું–પાંચમા ચક્રવર્તી તરીકેનું તેમ જ સોળમા તીર્થંકર તરીકેનું એમ એમના એક જ ભવમાંના બે પ્રકારનું જીવન આલેખાયું છે.
છઠ્ઠા પર્વમાં આઠ સર્ગ છે. આમાં કુન્થુનાથથી માંડીને મુનિસુવ્રતસ્વામી સુધીના એમ ચાર તીર્થંકરનાં, કુન્થુનાથ અને અરનાથ એ જ ભવમાં ચક્રવર્તી પણ હતા એટલે એ બે ચક્રવર્તીઓનું તેમજ બીજા બે ચક્રવર્તીઓનું–કુલ્લે ચારનું તેમ જ બબ્બે વાસુદેવ, બબ્બે પ્રતિવાસુદેવ અને બબ્બે બલરામ એમ ચૌદ મહાપુરુષનાં ચિરત્રો અપાયાં છે.
૨૫
સાતમાં પર્વમાં તેર સર્ગ છે. આ દ્વારા નિમનાથ નામના ૨૧મા તીર્થંકરનું, હરિષેણ અને જય નામના દસમા અને અગિયારમા ચક્રવર્તીનું તેમ જ રામચન્દ્ર, લક્ષ્મણ અને રાવણ એ અનુક્રમે P. ૪૦ આઠમા વાસુદેવ, આઠમા બલરામ અને આઠમા પ્રતિવાસુદેવનું એમ છ મહાપુરુષનાં ચિત્ર આલેખાયાં છે.
આ પર્વનો મોટો ભાગ રામચન્દ્રના ચરિત્રને અંગેનો હોવાથી એને જૈન રામાયણ અથવા પદ્મચરિત્ર પણ કહે છે. આમાં ચરમ શરીરી હનુમાનનો જીવનવૃત્તાન્ત છે. સ. ૩, શ્લો. ૨૦૫૨૦૮માં આ હનુમાનની જન્મકુંડલીની સામગ્રી—વિગતો રજૂ કરાઈ છે. પઉમચરિય (પત્ર ૯૧૨) માં પણ આ વિગતો છે પણ કોઈ કોઈ ભિન્ન છે. આ બાબત મેં મારા એક અંગ્રેજી તેમજ ગુજરાતી લેખમાં વિચારી છે.
દિ. રવિણે પણ જન્મકુંડલીની સામગ્રી પૂરી પાડી છે. જુઓ પદ્મપુરાણ (પર્વ ૧૭, શ્લો. ૩૬૪–૩૭૬). સતી સીતાનો રામે ત્યાગ ક૨વા માટેના કારણ તરીકે શોક્યોના કહેવાથી સીતાએ રાવણનાં ચરણો ચીતરી બતાવ્યાં એમ અહીં કહેવાયું છે. આ પૂર્વે ભદ્રેશ્વરસૂરિએ કહાવલીમાં આ કારણ દર્શાવ્યું છે.` આ ઉપરાંતનાં કારણો વગેરે બાબતો મેં સતી સીતાનો ત્યાગ’” નામના મારા
લેખમાં વિચારી છે.
૧. જૈન દૃષ્ટિએ રામચન્દ્રનું જીવનવૃત્તાંત વિવિધ ગ્રંથકારોએ યોજ્યું છે. આ સંબંધમાં મારો લેખ નામે “The Ramayana and the Jaina Writers" as "Journal of the Oriental Institute (Vol. I, No. 2)માં છપાવાયો છે.
૨. પદ્મનો તેમ જ એને માટેનો પાઇય શબ્દ ‘પઉમ’નો એક અર્થ ‘રામ' છે. આમ હોઈ પદ્મચરિત્ર એટલે રામનું ચરિત્ર.
પવયણસારુદ્વારની તત્વપ્રકાશિની (તત્ત્વજ્ઞાનવિકાશિની) વૃત્તિ (પત્ર ૪૪૦આ)માં વૃત્તિકા૨ સિદ્ધસેનસૂરિએ પોતે જ. મ.માં રચેલા પઉમરિયનો એક અવતરણપૂર્વક ઉલ્લેખ કર્યો છે.
૩. આ અંગ્રેજી લેખનું નામ “Horoscopic Data in the Jaina Literature” છે. આ લેખ joi (Vol. II No.1) માં છપાયો છે.
૪. આનું નામ ‘‘હનુમાનની જન્મકુંડલી'' છે અને એ “અખંડ આનંદ'' (વ. ૩, અં. ૧)માં છપાયો છે. ૫. જુઓ JOI (Vol II, No. 4) માંનો ડૉ. વી. એમ. કુલકર્ણીનો લેખ “The Ramayana of Bhadresvara as found in his Kahavali."
૬. આ લેખ “અખંડ આનન્દ' (વ. ૬, અં. ૯, પૃ. ૫૧-૫૮)માં છપાયો છે.
For Personal & Private Use Only
P ૪૧
Page #109
--------------------------------------------------------------------------
________________
P ૪૨
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૧૯
આઠમા પર્વમાં બાર સર્ગ છે. આમાં નેમિનાથનું તેમ જ એમના કાકાના પુત્ર કૃષ્ણ નામના નવમા વાસુદેવનું, એમના ભાઈ બલભદ્ર નામના બલરામનું અને પ્રતિવાસુદેવ જરાસંધનું એમ ચારનું ચરિત્ર છે.
૨૬
કૃષ્ણ એ નેમિનાથથી મોટા છે. એમના પરાક્રમો પાંચમા સર્ગમાં વર્ણવાયા છે. એમાં શ્લો. ૧૬૭માં કૃષ્ણ મધુર સ્વરે વેણુ એટલે કે વાંસળી વગાડતા હતા એમ કહ્યું છે.
જૈન દૃષ્ટિએ પાંડવો નેમિનાથના સમયમાં થયેલા હોવાથી એમનું ચરિત્ર પણ અહીં આલેખાયું છે. રચના—સમય અને ટીકા—આ આઠમા પર્વને જૈન—રિવંશપુરાણ તરીકે ઓળખાવાય છે. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૧૭)માં આ પર્વનો રચના—સમય વિ. સં. ૧૧૭૦ દર્શાવાયો છે તે વિચારણીય છે. આ પર્વ ઉપર રામવિજયણની ટીકા છે.
નવમા પર્વમાં ચાર સર્ગ છે. આ પર્વ અજૈન વિદ્વાનોને મતે પણ વાસ્તવિક, નહિ કે કાલ્પનિક ગણાતા મહાપુરુષ પાર્શ્વનાથનું તેમ જ બારમા ચક્રવર્તી બ્રહ્મદત્તનું ચરિત્ર પૂરું પાડે છે.
દસમા પર્વમાં તેર સર્ગ છે અને અંતમાં પ્રશસ્તિ છે. આમાં મહાવીરસ્વામીનો વિસ્તૃત જીવનવૃત્તાંત છે. બધાં પર્વમાં આ સૌથી મોટું છે.
ચતુર્વિશતિજિનદેશનાસંગ્રહ – ચાશ્રયકાવ્ય કરતાં અનેક પ્રકારનું વૈવિધ્ય પૂરું પાડનારા આ ગ્રંથમાંના અવાંતર વિષયો પૈકી ખાસ કરીને પ્રત્યેક તીર્થંકરના મુખે જે દેશના રજૂ કરાઈ છે તે મનનીય છે. આ દેશનાઓ જૈનદેશનાસંગ્રહના નામથી પ્રસિદ્ધ કરાઈ છે.
ઇન્દ્રના મુખે જિનેશ્વરોની કરાયેલી સ્તુતિઓ પણ રોચક અને પ્રેરક છે.
પર્વ ૮ (સર્ગ ૯)માં રથનેમિને અને રાજીમતીને અંગે કેટલુંક લખાણ છે. એના શ્લો. ૨૫૮માં રથનેમિને નેમિનાથના ‘અનુજ' કહ્યા છે જ્યારે હરિભદ્રસૂરિએ તો દસવેયાલિયની ટીકા ૧. એમના જીવન-ચરિત્રને અંગે બે અંગ્રેજી લેખ છપાયા છે : (૧) એન. દેશપાંડેનો “The Jaina Antiquary" (Vol X, No. 1) માં ઈ.સ. ૧૯૪૪માં છપાયેલો “Krsna Legend in the Jaina Canonical Lterature" અને (૨) શ્રીમહેન્દ્રકુમાર વૈશખિયાનો “Bharatiya Vidya” (Vol. VII, No. 9-10)ગત “Krsna in the Jaina Canon".
“વાસુદેવ શ્રીકૃષ્ણ અને જૈન સાહિત્ય'' નામના મારા લેખમાં જૈન મતે આગામી ચોવીસીમાં તીર્થંકર થનારા આ વાસુદેવ વિષે વિસ્તારથી મેં વિચાર કર્યો છે. આ લેખ અહીંના (સુરતના) ‘હિંદુ મિલન મંદિર' નામના માસિક (વ. ૬, અં. ૧–૧૧)માં ૧૧ કટકે છપાયો છે.
૨. આ સંબંધમાં જુઓ મારો લેખ નામે “A Query about Krsna as Flute-player". આ લેખ JOI (Vol I, No. 1) માં છપાયો છે.
૩. આ કૃતિ અમદાવાદની ફતાસાની પોળની ‘જૈન પાઠશાળા” તરફથી હીરાચંદ કલભાઈ શાહે ઈ.સ. ૧૯૧૮માં પ્રકાશિત કરી છે. આ દેશનાસંગ્રહ ફરીથી છપાવાયો છે. અને આનાં ગુજરાતી તેમજ હિન્દી ભાષાંતર થયાં છે અને એ પ્રસિદ્ધ કરાયાં છે એમ સાંભળવા મળ્યું છે.
For Personal & Private Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૯ : શ્રવ્ય કાવ્યો : જિનચરિત્રો : [પ્ર. આ. ૪૧-૪૪]
(પત્ર ૯૬૨)માં ૨થનેમિને નેમિનાથના મોટા ભાઈ કહ્યા છે એટલે કે આથી વિપરીત હકીકત રજૂ કરી છે.
ચાલુ અવસર્પિણીના પાંચમા અને છઠ્ઠા આરામાં અને હવે પછીના ઉત્સર્પિણી કાળમાં બનનારા બનાવો વિષે દસમા પર્વમાં વિસ્તૃત વર્ણન છે.
ઋષભદેવના સુનંદા અને સુમંગલા સાથેનાં લગ્નની વિધિ ૫. ૧, સ.૨, શ્લો. ૮૩૨-૮૭૯માં વર્ણવાઈ છે. શ્લો. ૮૫૫-૮૬૨માં લગ્નનું ગીત અપાયું છે.
ત્રિષષ્ટિ.ને ગ્રંથકારે પોતે ‘મહાકાવ્ય’ ફહેલું છે. એ પરિમાણને લઈને અને પર્વ એવા વિભાગ સૂચક નામ વડે મહાભારતનું સ્મરણ કરાવે છે.
ત્રિષષ્ટિ.ના દસમા પર્વમાં મહાવીરસ્વામીનું વિસ્તૃત જીવનચરિત્ર આલેખાયું છે. એમાંની કેટલીયે ઘટના આવસ્ટયનાં નિજ્જુત્તિ, ભાસ અને રુણિમાં જોવાય છે. કેટલીક ઘટનાઓ ભાગવતના દસમા સ્કંધમાં વાસુદેવ કૃષ્ણને અંગે અપાયેલી બાબતોનું સ્મરણ કરાવે છે. આ હકીકત હું નીચે મુજબ દર્શાવું છું:
ત્રિષષ્ટિ, પર્વ ૧૦
સર્ગ ૨, પૃ. ૧૬-૧૯
૨. ‘મેરુ’પર્વતનું કંપન સર્ગ ૨, પૃ. ૧૯
ઘટના
૧. ગર્ભસંક્રમણ
૩. બાલ–ક્રીડા, સર્પ સર્ગ ૨,
૪. બાલ–ક્રીડા, આમલકી કીડા ૫. શૂલપાણિએ
| પૃ. ૨૧-૨૨
સર્ગ ૨,
પૃ. ૨૧-૨૨ સર્ગ-૩,
ધારણ કરેલાં હાથી | પૃ. ૩૨-૩૩ અને સર્પનાં રૂપ
૬. ચંડકૌશિક સર્પને સર્ગ ૩, પ્રતિબોધ
પૃ. ૩૮-૪૦
૭. સુદંષ્ટ્રનો ઉપદ્રવ | સર્ગ ૩,
પૃ. ૪૧-૪૨
ઘટના
૧. વિષ્ણુના આદેશથી યોગમાયા શક્તિ દ્વારા દેવકીના ગર્ભ બલદેવનું રોહિણીના ગર્ભમાં સંહરણ
દેવકીના ગર્ભનું સંકર્ષણ કરી રોહિણીના ગર્ભમાં પ્રવેશ ૨. ‘ગોવર્ધન પર્વતનું ઉત્તોલન ૩. અઘ અસુરે ધારણ કરેલું સર્પનું
૨૭
રૂપ
|
૪. ઘોડાની રમત. બલભદ્રનો ઘોડો બની ઉપાડનાર પલંબ ૫. કાલેય નાગનું દમન
૬. નંદના પગનું અજગર દ્વારા
ગ્રહણ
૭. તૃષ્ણાસુરનો વધ
ભાગવત
For Personal & Private Use Only
અ. ૨, શ્લો. ૧-૧૩
અ. ૨, શ્લો. ૬-૨૩ અ. ૩, શ્લો. ૪૬-૫૦ પૃ. ૭૯૯
અ. ૪૩, શ્લો. ૨૬-૨૭
|
અ. ૧૨, શ્લો. ૧૨-૩૫
પૃ. ૮૩૮
અ.૨૦, ફ્લો. ૧૮-૩૦
પૃ. ૮૬૬
અ. ૧૬, શ્લો. ૩-૩૦ પૃ. ૮૫૮-૮૫૯
૨. આને અંગેની ચર્ચા મેં નેમિનાથ મોટા કે રથનેમિ' એ નામના મારા લેખમાં કરી છે. એ લેખ આ. પ્ર.' (પુ. ૫૧, અં. ૪ ને ૫)માં બે કટકે છપાયો છે.
અ. ૩૪, શ્લો. ૫-૧૫
પૃ. ૯૧૭-૯૧૮ અ.૧૧, શ્યો. ૨૪-૩૦
P ૪૩
P ૪૪
Page #111
--------------------------------------------------------------------------
________________
P ૪૫
૨ ૪૬
૨૮
ત્રિષષ્ટિ, પર્વ ૧૦
૮. વનમાં દાવાનલ |સર્ગ ૩, પૃ. ૫૩
સર્ગ ૩, પૃ. ૫૮
સર્ગ ૪, પૃ. ૬૭
ઘટના
૯. 'કટપૂતનાનો ઉપદ્રવ
૧૦.સંગમે ધારણ
કરેલું હાથીનું રૂપ ૧૧. સંગમે રચેલી
સુન્દરીઓનું
પ્રલોભન
સર્ગ ૪, પૃ. ૭૨
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૧૯
ઘટના
ભાગવત
૮. વ્રજમાં આગ અને કૃષ્ણનું | પૃ. ૮૬૬-૮૬૭ અગ્નિપાન
૯. પૂતનાનો વધ
૧૦. ‘કુવલયાપીડ’ હાથીનો નાશ
૧૧. રાસ-ક્રીડા
અ. ૬, શ્લો. ૧–૯
પૃ. ૮૧૪
અ. ૪૩, શ્લો. ૧-૨૫
આમ જે ત્રિષષ્ટિ. અને ભાગવતમાં ઘટનાઓ રજૂ કરાઈ છે તેના સંક્ષિપ્ત સ્વરૂપ વિષે તેમ જ એ ઘટનાઓ પાછના દૃષ્ટિબિન્દુઓ સંસ્કૃતિમાં ભેદ તેમ જ આ ઘટનાઓની પરીક્ષા વિષે વાર તીર્થંર (પૃ. ૫૭-૮૬)માં વિચાર કરાયો છે.
પૃ. ૯૪૭-૯૪૮
અ. ૩૦, ફ્લો. ૧-૪૦
પૃ. ૯૦૪-૯૦૭
રચનાસમય–ત્રિષષ્ટિની રચના ‘કલિ.’ હેમચન્દ્રસૂરિએ કુમારપાલની અભ્યર્થનાથી કરી છે એટલે આ ગ્રંથ એમણે ઉત્તરાવસ્થામાં રચ્યો હોવો જોઈએ. એના સમય તરીકે ડૉ. બીલ્લરે (Buhler) વિ. સં. ૧૨૧૬થી ૧૨૨૯નો ગાળો સૂચવ્યો છે.
પૌર્વાપર્ય—ત્રિષષ્ટિ.ની પ્રશસ્તિ (શ્લો. ૧૮)માં કુમારપાલના મુખે નીચે મુજબની વાત રજૂ
કરાઈ છે ઃ
પૂર્વે આપે મારા પૂર્વ જ સિદ્ધરાજ નૃપતિની ભક્તિભરી વિજ્ઞપ્તિથી સુંદર વૃત્તિથી સુગમ એવું સાંગોપાંગ વ્યાકરણ સિ.હે. રચ્યું અને મારે માટે નિર્મળ યોગશાસ્ત્ર રચ્યું તેમ જ લોકોને માટે ચાશ્રય (કાવ્ય), છન્દ (છન્દોડનુશાસન), અલંકૃતિ (કાવ્યાનુશાસન) અને નામસંગ્રહ વગેરે રચ્યાં . (હે નાથ !) તમે જાતે જ લોકો ઉ૫૨ ઉ૫કા૨ ક૨વાને માટે સજ્જ છો તો પણ મારી એ અભ્યર્થના છે કે મારા જેવાના બોધને માટે ત્રેસઠ શલાકાપુરુષનું વૃત્ત (ચરિત્ર) પ્રકાશો.લ વ
સોમપ્રભસૂરિએ શતાર્થ-કાવ્યની સ્વોપન્ન વૃત્તિ (પૃ. ૧૨૪)માં નીચે મુજબનું જે પદ્ય રજૂ કર્યું છે એ દ્વારા જો એમણે ‘કલિ.’ હેમચન્દ્રસૂરિના કૃતિકલાપનો ક્રમસર ઉલ્લેખ કર્યો હોય તો તે પણ આ દિશામાં પ્રકાશ પાડે છે અને એક પ્રકારે એમના સાહિત્યની સમીક્ષાની ગરજ સારે છે ઃ
For Personal & Private Use Only
૧. જિનસેન બીજાએ રચેલા હરિવંશપુરાણ (સર્ગ ૩૫, શ્લો. ૪૨, પૃ. ૩૬૭)માં ‘કુપૂતના’ નામ છે. ૨. આ પુસ્તક “જૈન સંસ્કૃતિ સંશોધન મંડલ'' તરફથી બનારસથી ઈ.સ. ૧૯૫૩માં પ્રસિદ્ધ કરાયું છે. ૩. આ કાવ્ય સ્વોપજ્ઞ વૃત્તિ સહિત ‘“પ્રાચીન સાહિત્યોદ્ધાર ગ્રંથાવલિ'ના ગ્રં. ૨ માં પ્રસિદ્ધ થયું છે. એનું સંપાદન અમરવિજયજીના શિષ્ય ચતુરવિજયજીએ કર્યું છે.
Page #112
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૯ : શ્રવ્ય કાવ્યો : જિનચરિત્રો : [પ્ર. આ. ૪૪-૪૭]
૨૯
"कलप्तं व्याकरणं नवं विरचितं छन्दो नवं व्याश्रया- लङ्कारौ प्रथितौ नवौ प्रकटितं श्रीयोगशास्त्रं नवम् । तर्कः सज्जनितो नवो जिनवरादीनां चरित्रं नवं बद्धं येन न केन केन विधिना मोहः कृतो दूरतः ?।।"
યોગશાસ્ત્રની સ્વોપજ્ઞ વિવૃતિમાં ત્રિષષ્ટિએમાંના કેટલાંક પદ્યો જોવાય છે. આથી આ બંને કૃતિઓ સાથે સાથે રચાતી જતી હશે એમ અનુમનાય છે. પરિશિષ્ટપર્વની પણ સમયની દૃષ્ટિએ આ બે સાથે સમાનતા હોય એમ જણાય છે.
ઉપયોગિતા અને મહત્તા – ત્રિષષ્ટિનું રોજના પચાસેક શ્લોક જેટલું એકધારું બે વર્ષ સુધી પરિશીલન કરનાર જોતજોતામાં પી.એચ.ડી (Ph.D.) માટે મહાનિબંધ યોજી આ ગ્રંથની અનેકવિધ મહત્તા ઉપર વેધક પ્રકાશ પાડી શકે એવી બહુમૂલ્ય સામગ્રી આ ગ્રંથમાં ભારોભાર ભરેલી છે. વ્યાકરણ, કોશ, છંદ, અલંકાર, તત્ત્વજ્ઞાન, યોગ, ઈતિહાસ, પુરાણ, સમાજશાસ્ત્ર, અને લોકસાહિત્ય એમ વિવિધ વિષયોનો એકસાથે વિશદ અને સચોટ બોધ કરાવે એવા આવા અન્ય ગ્રંથો જૈન તેમ જ અજૈન સાહિત્યમાં પણ બહુ જ ઓછા છે.
ઉપયોગ – આ ત્રિષિષ્ટિ.ને સામે રાખીને અમરચન્દ્રસૂરિએ પદ્માનન્દ-મહાકાવ્ય રચ્યું છે જ્યારે એના સંક્ષેપરૂપે મેઘવિજયગણિએ લઘુ-ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર દસ પર્વમાં રચ્યું છે.
હેમચન્દ્ર-વચનામૃત-સમગ્ર ત્રિષષ્ટિમાંના સાતમા પર્વ સિવાયનાં નવ પર્વમાંથી પર્વદીઠ સુભાષિતો-નીતિવચનો મુનિશ્રી જયન્તવિજયજીએ અને સાતમા પર્વમાંથી ન્યાય-સાહિત્ય-તીર્થ મુનિશ્રી - ૪૭ હિમાંશુવિજયજીએ તારવી પોતપોતાનાં તારણોનો ગુજરાતી અનુવાદ કર્યો છે. એના સંગ્રહનું નામ હેમચન્દ્ર-વચનામૃત રખાયું છે. એમાં ૯૧૫ વચનામૃતો છે. એની પર્વદીઠ તથા સર્ગદીઠ સંખ્યા તેમ જ ૧૪૬ વિષયોના નામોલ્લેખપૂર્વકની દેવાદિ કાંડ દીઠ સંખ્યા આમાં દર્શાવાઈ છે.
[ત્રિશષ્ઠીય દેશનાસંગ્રહ : આ ઋષભદેવ કેશરીમલ તરફથી પ્રસિદ્ધ છે.
ત્રિશષ્ઠીય જિનેન્દ્ર સ્તવન સંગ્રહ– આ. કનકન્દ્રસૂરિ સંપાદિત “વિશ્વમંગળ પ્ર.” પાટણથી પ્રકાશિત આ ગ્રંથમાં ત્રિશષ્ઠિ. ગત સ્તવનાદિ છે. ]
ગુજરાતી ભાષાન્તર–ત્રિષષ્ટિ.નાં દસે પર્વનું ગુજરાતીમાં કોઈ કે ભાષાન્તર કર્યું છે અને એ ચાર ભાગમાં છપાવાયું છે. પ્રત્યેક ભાગ એક કરતાં વધારે વાર પ્રસિદ્ધ કરાયો છે.
અંગ્રેજી અનુવાદ– ત્રિષષ્ટિ.નો ડે. હેલન એમ. જોન્સને અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે ૧. જુઓ પૃ. ૭. ૨. આ પુસ્તક “શ્રી વિજયધર્મસૂરિ જૈન ગ્રંથમાલા”માં એના મંત્રી દીપચંદ બાંઠિયાએ વિ. સં. ૧૯૯૩માં
પ્રકાશિત કર્યું છે. આમાં વ્યાવહારિક વિધાનો-વચનામૃત સુભાષિતો અપાયાં છે. જુઓ જૈ. સં. સા. ઈ. | (ખંડ ૧, પૃ. ૨૪૫ અને ૨૪૬). ૩. પ્રથમ ભાગમાં પર્વ ૧-૨નું, દ્વિતીયમાં પર્વ ૩-૬નું, તૃતીયમાં પર્વ ૭–૯નું અને ચતુર્થમાં પર્વ ૧૦નું ભાષાન્તર
રજૂ કરાયું છે. આ ચાર ભાગો “જૈ. ધ. પ્ર. સ.” તરફથી અનુક્રમે વિ. સં. ૧૯૭૯ (ત્રીજી આવૃત્તિ), વિ. સં. ૧૯૬૩ (બીજી આવૃત્તિ), વિ. સં. ૧૯૬૪ (બીજી આવૃત્તિ) અને વિ. સં. ૧૯૬૦ (પહેલી આવૃત્તિ) માં છપાવાયા છે. [આ ઉપરાંત “જૈનપ્રકાશન મંદિર” વ. ધ્વારા પણ ત્રિ.ભાષાંતર પ્રગટ થયા છે.]
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #113
--------------------------------------------------------------------------
________________
૩૦
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૧૯
એટલું જ નહિ પરંતુ અંગ્રેજીમાં ટિપ્પણો આપીને અને પરિશિષ્ટાદિ રચીને એને ઘણો ઉપયોગી અને મહત્ત્વપૂર્ણ બનાવ્યો છે. એમનું સમસ્ત લખાણ છ વિભાગમાં ઈ. સ. ૧૯૩૧થી ઈ. સ. ૧૯૬૨ના ગાળામાં પ્રસિદ્ધ કરાયું છે. પ્રથમ વિભાગ સચિત્ર છે. છ યે વિભાગમાં નામો અને વિષયોની સૂચી,
સંસ્કૃત ભાષાના વિરલ શબ્દો ઇત્યાદિ સામગ્રી પિરસાઈ છે. P ૪૮ -
સુયોગ અને સહયોગ – સમર્થ નૃપતિનો આશ્રય મળે એટલે સમુચિત સાધનો મળી રહે અને તેમ થતાં તો પ્રતિભાશાળી કવિ સબળ રચના કરી શકે તો પછી બળે નરપતિ જેમને પૂજ્ય ગણી જેમના જાણે આશ્રિત બને અને જેમના પ્રતિભાસંપન્ન શિષ્યો જેમને સહાય કરવા સદા ઉત્સુક રહે અને તેમ કરે તેમ જ પ્રબળ પુરોગામીઓ તરફથી મહામૂલ્યશાળી વારસો મેળવવાનું જેમને સદ્ભાગ્ય પ્રાપ્ત થયું હોય તેવા પુણ્યપ્રતાપી ગુણગ્રાહી સૂરિવર્યને હાથે લોકના કલ્યાણાર્થે સાહિત્યનું ક્ષેત્ર ચારે બાજુથી બરાબર ઊંડું ખેડાય તો તેમાં શી નવાઈ ?
ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર (પર્વ૭) – આ ગદ્યાત્મક કૃતિના કર્તા પણ કલિ. હેમચન્દ્રસૂરિ છે.
ત્રિષષ્ટિસાર (લ. વિ. સં. ૧૪૫૦) – આ વજસેને રચેલો પ્રબંધ છે એમ એમના શિષ્ય હરિષણકૃત કપૂરપ્રકરના અંતિમ પદ્ય ઉપરથી જાણી શકાય છે. આની એકે હાથપોથી મળતી હોય એમ જણાતું નથી. આ પરિસ્થિતિમાં પ્રસ્તુત પ્રબંધ હૈમ ત્રિષષ્ટિ ના સારરૂપ છે કે કેમ, એ સંસ્કૃતમાં છે કે પાઇયમાં અને એ બૃહત્ કૃતિ છે કે નહિ એ પ્રશ્નોના ઉત્તર મેળવવા બાકી રહે છે.
લઘુ-ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર (લ. વિ. સં. ૧૭૨૫) – આ પ૦૦૦ શ્લોક જેવડા કાવ્યના કર્તા "મેઘવિજયગણિ છે. એઓ કૃપાવિજયના શિષ્ય થાય છે. [આ પ્રદ્યુમ્નસૂરિ સંપાદિત આ ગ્રંથનું પ્રકાશન “શ્રુતજ્ઞાન પ્ર. સભાએ” સં. ૨૦૪૯માં કર્યું છે. આમાં કેટલીક ઘટનાઓ ત્રિ.શ.પુ.થી વધારે છે.] એમણે વ્યાકરણને અંગે પ્રક્રિયા-ગ્રન્થો તરીકે હૈમકૌમુદી યાને ચન્દ્રપ્રભા, હૈમશબ્દચન્દ્રિકા અને હૈમશબ્દપ્રક્રિયા એ ત્રણ કૃતિઓ રચી છે. જ્યોતિષના ગ્રંથો તરીકે "ઉદયદીપિકા, પ્રશ્નસુન્દરી, ૧. આ વિભાગોમાં અનુક્રમે પર્વ ૧, ૨-૩, ૪-૫, ૬-૭, ૮-૯ અને ૧૦નો અનુવાદ અપાયો છે. આ છે
યે વિભાગો “ગા. પી. ઝં.”ના ગ્રંથાંક ૫૧, ૭૭, ૧૦૮, ૧૨૫, ૧૩૯ અને ૧૪૦ તરીકે અનુક્રમે ઈ.
સ. ૧૯૩૧, ૧૯૩૭, ૧૯૪૯, ૧૯૫૪, ૧૯૬૨ અને ૧૯૬૨માં પ્રકાશિત કરાયા છે. ૨. આમાં ઋષભદેવની પ્રતિકૃતિ, મનુષ્યલોકનું અઢી દ્વીપનું આલેખન તેમ જ ૨૪ તીર્થકરોનાં લાંછનો,
તીર્થકરોની માતાઓને આવતાં ૧૪ સ્વપ્નો અને ૮ મંગળનાં ચિત્રો છે. આમ આમાં એકંદર પાંચ “પ્લેઈટ’
(plate) 9. ૩. “કવિ' હેમચન્દ્રસૂરિના સભા-સ્થાનનું જે રોમાંચક વર્ણન પ્ર. ચ. (શૃંગ ૨૨, શ્લો. ૨૮૨–૨૮૪)માં અપાયું
છે તે અહીં વિચારી લેવું. ૪. આ “ક્ષાન્તિસૂરિ જૈન ગ્રન્થમાલા”માં વિ. સ. ૧૯૯૬માં પ્રકાશિત છે. [આ. શુભંકરસૂરિએ સંકલન કર્યું
જણાય છે.] ૫. એમની અન્ય કૃતિઓ માટે જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૮૩, ૨૦૧, ૨૧૪, ૨૧૬, ૨૧૯, ૨૨૩
અને ૨૩૪) ૬, આના પરિચય માટે જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૮૩-૮૪)
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #114
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૯ : શ્રવ્ય કાવ્યો : જિનચરિત્રો : પ્રિ. આ. ૪૭-૫૦]
૩૧
મેઘમહોદય, 'રમલશાસ્ત્ર, વિસાયન્નવિધિ અને સવિવરણ હસ્તસંજીવન રચ્યાં છે. એમણે કાવ્ય P ૪૯ તરીકે દિગ્વિજય મહાકાવ્ય, દેવાનન્દમહાકાવ્ય, કિરાત-સમસ્યાપૂર્તિ, સપ્તસધાનમહાકાવ્ય, શાન્તિનાથચરિત્ર, પંચાખ્યાન, ભવિષ્યદત્તકથા અને મેઘદૂત-સમસ્યાલેખ રચ્યાં છે. વળી એમણે વિજયદેવમાહાસ્ય ઉપર વિવરણ રચ્યું છે. વિશેષમાં એમણે ન્યાયગ્રન્થો તરીકે ધર્મમંજૂષા અને યુક્તિપ્રબોધનાટક તથા “અધ્યાત્મના ગ્રંથ તરીકે અદ્ગીતા, બ્રહ્મબોધ અને માતૃકાપ્રસાદ રચ્યાં છે. આ ઉપરાંત પંચતીર્થસ્તુતિ સટીક તેમ જ ભક્તામર સ્તોત્રની ટીકા રચી છે.
ભાષાન્તર–આનો ૫. મફતલાલ ઝવેરચંદ ગાંધીએ અનુવાદ કર્યો છે અને એ છપાવાયો છે. જુઓ આ જ પૃષ્ઠ.
૧૧અમદમસ્વામિ–ચરિત્ર (વિ. સં. ૧૨પ૨) – આના કર્તા મુનિરત્નસૂરિ છે. એઓ પર્ણમિક ગચ્છના સમુદ્રઘોષસૂરિના શિષ્ય થાય છે. એમણે મુનિસુવ્રતસ્વામિચરિત્ર રચ્યું છે. એમણે યશોધવલના P ૫૦ પુત્ર “બાલ-કવિ' મંત્રી જગદેવની અભ્યર્થનાથી પ્રસ્તુત કૃતિ પત્તનમાં રચી છે. એ દ્વારા એમણે નવમા (અંતિમ) વાસુદેવ કૃષ્ણનો-હવે પછી આવતી ચોવીસીમાં બારમા તીર્થંકર નામે અમમ તરીકે જેમનો જન્મ થવાનો છે તેમને ઉદેશીને છ ભવ પૂરતું જીવનચરિત્ર ૯૬૬૨ શ્લોકમાં વીસ સર્ગમાં આલેખ્યું છે. સર્ગદીઠ પદ્યોની સંખ્યા નીચે મુજબ છે –
૫૦૯, ૨૪૯, ૮૮૨, ૩૯૬, ૯૯૮, ૧૬૧૮, ૭૯૬, ૨૬૦, ૭૦૩, ૪૩૫, ૨૨૫, ૪૨૫, ૨૦૫, ૧૮૮, ૧૩૧, ૨૧૪, ૨૬૫, ૫૭૮, ૧૧૨ અને ૧૭૩,
પહેલા ભવમાં કુલપુત્રક તરીકે બે ભાઈ ચન્દ્ર અને શૂર, બીજામાં વણિકના બે પુત્ર રાજલલિત અને ગંગદત્ત તરીકે, ત્રીજામાં બે દેવ તરીકે, ચોથામાં રામ અને કૃષ્ણ તરીકે, પાંચમા ભવમાં દેવ અને નારક (ત્રીજી નરકમાં) તરીકે અને છઠ્ઠા ભવમાં એ નારકનો જીવ રાજકુળમાં જન્મી અમમ તીર્થંકર તરીકે ઉત્પન્ન થશે.
૧-૪. આની રૂપરેખા મેં. જૈ. સં. સા. ઈ. (ખંડ ૧)નાં પૃ. ૨૨૩, ૨૨૩, ૨૨૪-૨૨૬ અને ૨૧૯-૨૨૦માં
અનુક્રમે આલેખી છે. ૫. આનો પરિચય મેં જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૨૧૪-૨૧૬)માં આપ્યો છે. ૬-૮. આનો પરિચય આગળ અપાયો છે. ૯. એમણે ગુજરાતીમાં પણ કેટલીક કૃતિઓ રચી છે. દા.ત. આહાર ગવેષણા, કૃપાવિજયનિર્વાણરાસ,
ચોવીસી, જૈનધર્મદીપક, જૈનશાસનદીપક, પાર્શ્વનાથસ્તોત્ર તેમજ વિજયદેવસૂરિનિર્વાણ રાસ. ૧૦. આ ભાષાન્તર છોટાલાલ મોહનલાલ શાહ વિ. સં. ૨૦૦૫માં પ્રસિદ્ધ કર્યું છે. ૧૧. આ ચરિત્ર “પં. મણિવિજયજી ગણિવર ગ્રંથમાલામાં બે ભાગમાં ગ્રંથાંક અને ૯ તરીકે અનુક્રમે વિ.
સં. ૧૯૯૮ અને ૧૯૯૯માં છપાયું છે અને એ માટે ખંભાતની એક તાડપત્રીય પ્રતિનો ઉપયોગ કરાયો
છે. પ્રથમ ભાગમાં સર્ગ ૧-૬ છે અને બીજામાં સર્ગ ૭–૨૦ છે. ૧૨. જુઓ પૃ. ૨૫
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #115
--------------------------------------------------------------------------
________________
૩૨
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૧૯
પ્રારંભમાં એમણે ક્ષમાશ્રમણ જિનભદ્રગણિ, વાચક ઉમાસ્વાતિ, સિદ્ધસેન દિવાકર, મહત્તરા યાકિનીના ધર્મપુત્ર હરિભદ્રસૂરિ, ઉપમિતિ ના કર્તા સિદ્ધર્ષિ, પાલિત્ત (પાદલિપ્ત)સૂરિ, માનતુંગસૂરિ, દેવભદ્રસૂરિ, “કલિ.” હેમચન્દ્રસૂરિ, દર્શનશુદ્ધિના કર્તા ચન્દ્રપ્રભ અને શોભન મુનિના બંધુ ધનપાલ એમ જૈન શાસનના કેટલાક અગ્રગણ્ય ગ્રન્થકારોનો નિર્દેશ કર્યો છે. અંતમાં એમણે પોતાની ગુરુપરંપરા વગેરે ઉપર પ્રકાશ પાડનારી પ્રશસ્તિ રચી છે.
આ કાવ્યમાં ‘હરિ વંશની ઉત્પત્તિ, મુનિસુવ્રતસ્વામીનો પૂર્વભવ, વસુદેવ, નેમિનાથ અને P ૫૧ નળનાં ચરિત્ર, નારદ તેમ જ અથર્વવેદના કર્તા પિપ્પલાદની ઉત્પત્તિ, અમમસ્વામીના સમકાલીન
સુન્દરબાહુ નામના વાસુદેવનું અને વજજંઘ નામના પ્રતિવાસુદેવનું ચરિત્ર, અમમસ્વામીનો શિષ્યાદિરૂપ પરિવાર ઇત્યાદિ વિષયો તેમ જ વિવિધ કથાઓનું નિરૂપણ છે.
અહીં જે કૃષ્ણનું ચરિત્ર આલેખાયું છે તેઓ જૈન પરંપરા પ્રમાણે નેમિનાથના કાકા વસુદેવના પુત્ર થાય છે. આમ કૃષ્ણ એમના કાકાના દીકરા થાય છે તેમ છતાં પુરાણોમાં નેમિનાથનો વૃત્તાંત તો શું પણ એમનો નામોલ્લેખ પણ નથી. એનું શું કારણ હશે? આનો ઉત્તર ડૉ. સાંડેસરાએ નીચે મુજબ આપ્યો છે :
પુરાણકારોએ શ્રીકૃષ્ણના ચરિત્રની આસપાસ યાદવકુળનો ઇતિહાસ ગૂંથવા માટે નેમિનાથના જીવનવૃત્તાન્તને જાણી જોઈને પડતો મૂક્યો હશે એવી કલ્પના થાય છે.”
[આ. વિમલસૂરિકૃત લઘુત્રિષષ્ટિશલાકા પુ. ચ. ગદ્ય આનું સંપાદન આ. સોમચન્દ્રસૂરિના માર્ગદર્શનમાં મુનિ જિનેશચન્દ્રવિજય કરી રહ્યા છે.]
[જિનરત્નકોશમાં કેટલીક કૃતિઓના નામ આ પ્રમાણે મળે છે. લઘુમહાપુરાણ કર્તા ચન્દ્રમુનિ, ત્રિશષ્ઠિ શ.પુ.ચ. કર્તા વિમલસૂરિ, ત્રિશષ્ઠિ શ. પંચાશિકા, ત્રિ.શ.પુ.વિચાર. વિશેષ માટે જુઓ જૈ.સા.બુ. ૬/૭૯]
[ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત- કર્તા આ. ગુણસાગરસૂરિ (અંચલ.) સંપા. મુનિ ઉદયરત્નસાગર. પ્રકા. કલ્યાણસાગરસૂરિગ્રંથ પ્રકાશન કેન્દ્ર-મુંબઈ].
विविधमच्छीयपट्टावलीसंग्रह, संपा०-मुनि जिनविजय सिंधी जैन ग्रन्थमाला, भारतीय विद्या ભવન, મુંd 1931 ૦.
श्रीप्रशस्तिसंग्रह, संपा०-अमृतलाल मगनलाल शाह, प्रका०-श्री देशविरतिधर्मोराजकसमाज દિમાવી વિસં. 1993
૧. જુઓ. અમમસ્વામિચરિત્ર (ભા. ૧, પત્ર ૧૮૭). ૨. જુઓ જૈન આગમ સાહિત્યમાં ગુજરાતનું પ્રાસ્તાવિક (પૃ. ૩૦). ૩. એજન (પૃ. ૩૧).
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #116
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૦ : શ્રવ્ય કાવ્યો (આ) બૃહત્ પદ્યાત્મક કાવ્યો : પુરાણો
વૈદિક હિંદુઓના સાહિત્યમાં ૧૮ પુરાણો અને કેટલાંક ઉપપુરાણો ગણાવાય છે. જૈનોએ– ખાસ કરીને દિગંબરોએ પણ મહાપુરુષોનાં જીવનચરિત્રને લક્ષીને કેટલાંક પુરાણ રચ્યાં છે. આનો હવે આપણે ક્રમશઃ વિચાર કરીશું.
પદ્મપુરાણ યાને પદ્મચરિત્ર (વિ. સં. ૭૩૪)– ‘પદ્મ’ એ `રામચન્દ્રનું એક નામ છે. એમનું ચરિત્ર આ પુરાણમાં સાત અધિકારમાં ૧૨૩ પર્વોમાં લગભગ ૧૮૦૦૦ શ્લોકોમાં દિ. રવિષેણે વીરસંવત્ ૧૨૦૪માં અર્થાત્ વિ. સં. ૭૩૪માં આલેખ્યું છે. આ રવિષેણ લક્ષ્મણસેનના શિષ્ય અને અર્હન્મુનિના પ્રશિષ્ય થાય છે. આ પુરાણ માટે એમણે વી૨સંવત્ ૫૩૦ માં વિમલસૂરિએ જ. મ. માં રચેલા પઉમચરિયનો પુષ્કળ ઉપયોગ કર્યો છે. કેટલાંય યે સ્થળોમાં તો કેવળ છાયાનુવાદ જણાય છે. કોઈ કોઈ સ્થળે એમણે વર્ણનો–પ્રસંગો પલ્લવિત કર્યાં છે. રવિષેણે તો એમ કહ્યું છે કે ઇન્દ્રભૂતિના શિષ્ય કીર્તિના શિષ્ય અનુત્તરવાગ્મિન દ્વારા રચાયેલા આ જાતના ગ્રંથની હાથપોથી ઉપરથી આ પુરાણ મેં રચ્યું છે. ગમે તેમ પણ જેમ પઉમચરિય એ ઉપલબ્ધ જૈન પાઇય કથાસાહિત્યનો જ. મ. માં રચાયેલો આદ્ય ગ્રંથ છે તેમ જૈનોના ઉપલબ્ધ સંસ્કૃત કથાસાહિત્યનો આદ્યગ્રંથ તે આ રવિષેણનું પદ્મપુરાણ છે. હરિવંશપુરાણ (શ્લો. ૪૧)માં નિર્દેશાયેલું વર્ધમાન–પુરાણ સંસ્કૃતમાં હોય તો પણ ૧–૨. આનાં નામ પં. ફૂલચંદ્ર શાસ્ત્રીએ જૈન પુરાણ સાહિત્ય' નામના હિંદી લેખમાં આપ્યાં છે. આ લેખ ‘‘શ્રમણ’” (સાહિત્ય-અંક, પ્રથમ ભાગ, મે-જૂન, ઈ. સ. ૧૯૫૩)માં છપાયો છે.
૩. આ ‘‘મા. દિ. ગ્રં.’’માં ગ્રંથાંક ૨૯-૩૧ તરીકે વિ. સં. ૧૯૮૫માં એક જ વર્ષમાં છપાયુ છે. આમ આ પુરાણ ત્રણ ખંડમાં વિભક્ત કરાર્યું છે પહેલામાં ૧-૨૫ પર્વ, બીજામાં ૨૬-૬૫ અને ત્રીજામાં ૬૬૧૨૩ છે. આ પુરાણનો હિંદીમાં અનુવાદ છપાયેલો છે. આ પુરાણને અંગે પં. નાથૂરામ પ્રેમીનો “પદ્મવરિત્ર સૌર પડમરિય'' નામનો લેખ જૈ. સા. ઈ. (પૃ. ૨૭૨-૨૯૨)માં છપાયો છે. [હિન્દી અનુવાદ સાથે ‘‘ભારતીયજ્ઞાનપીઠ' વારાણસીથી સ. ૧૯૫૮-૯માં પ્રસિદ્ધ થયેલ છે.]
૪. એમના ચરિત્રને અંગે વિવિધ સામગ્રી સુરેખ રીતે રજૂ કરનારું પુસ્તક તે રેવદંડ ફાદર કામિલ બુલ્કે દ્વારા હિંદીમાં રચાયેલી અને ‘‘હિંદી પરિષદ વિશ્વવિદ્યાલય' તરફથી પ્રયાગથી ઈ. સ. ૧૯૫૦માં પ્રકાશિત થયેલી ‘રામથા (ઉત્પતિ ગૌર વિાસ)'' છે.
૫. એમના ગુરુનું નામ દિવાકરમતિ છે અને પ્રગરુનું નામ ઇન્દ્ર છે.
૬ અંજના અને પવનંજયના સમાગમના પ્રસંગને પલ્લવિત કરવા જતાં એઓ અશ્લીલતાને કિનારે પહોંચી ગયા છે.
૭. જુઓ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૩૩).
૮. ‘‘જૈ. સિ. ભા.’’ (ભા. ૧૯, કિ. ૨) માં એવો ઉલ્લેખ છે કે રવિષેણે શુક્લ લેશ્યાને નિમ્નલિખિત પંક્તિમાં ‘ત્રિશૂલ’ કહી છે " शुक्ललेश्यात्रिशूलेन मोहनीयरिपुर्हतः "
-
૯. આના ૧૭મા પર્વ (શ્લો. ૩૬૪–૩૭૬)માં હનુમાનની જન્મકુંડળીને અંગેની સામગ્રી છે.
૩
For Personal & Private Use Only
ઇતિ.ભા.૨.
P પર
P ૫૩
Page #117
--------------------------------------------------------------------------
________________
૩૪
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૦
P ૫૪
એ આ પદ્મપુરાણથી પ્રાચીન જ છે એમ કહેવા માટે કોઈ આધાર જણાતો નથી. જટાસિંહનંદિકૃત વરાંગ-ચરિત વિ. સં. ૭૫૦ની આસપાસમાં રચાયું હોય એમ લાગે છે. તેમ છતાં જો એ વિ. સં. ૭૩૪ની પહેલાનું ઠરે તો એ પ્રથમ ગણાય.
પ્રશંસા – દાક્ષિણ્યચિહ્નસૂરિએ ઉર્ફે ઉદ્યોતનસૂરિએ વિ. સં. ૮૩૫માં જ. મ. માં રચેલી કુવલયમાલામાં અને “પુત્રાટ’ સંઘના દિ. જિનસેનસૂરિએ વિ. સં. ૮૪૦માં રચેલા હરિવંશપુરાણમાં આ પુરાણની પ્રશંસા કરી છે.
ટિપ્પન–આ ટિપ્પન શ્રીચન્દ્રસૂરિએ વિ. સં. ૧૮૮૭માં રચ્યું છે.
સમાનનામક પુરાણો–પદ્મપુરાણ એ નામની બીજી પણ કૃતિઓ છે. એના કર્તાનાં નામ નીચે મુજબ છે :
ચન્દ્રકીર્તિ, ચન્દ્રસાગર, જિનદાસ, ધર્મકીર્તિ, શ્રીચન્દ્ર અને સોમસેન. [પદ્મનાભ, પ્રભાચન્દ્ર, અથવા શ્રીચન્દ્ર, શુભવર્ધન. શુભવર્ધનત પઘમહાકાવ્ય હીરાલાલ હંસરાજ દ્વારા ઈ.સ. ૧૯૧૭માં પ્રસિદ્ધ થયેલ છે.]
આ પૈકી જિનદાસ એ સકલકીર્તિના શિષ્ય થાય છે. એમના આ પુરાણને રામદેવપુરાણ પણ કહે છે અને એઓ રવિષેણને અનુસરે છે. મહાપુરાણ (ભા. ૧)ની હિંદી પ્રસ્તાવના (પૃ. ૨૦-૨૧)માં પુરાણોની જે સૂચી છે તેમાં બ્રહ્મ જિનદાસને પદ્મપુરાણના કર્તા કહ્યા છે અને એમનો સમય વિક્રમની પંદરમી–સોળમી સદી હોવાનો ઉલ્લેખ છે. ધર્મકીર્તિકૃત પદ્મપુરાણ વિ. સં. ૧૬૫૬માં રચાયાનું અહીં કહ્યું છે. ચન્દ્રકીર્તિનો સમય સત્તરમી સદી દર્શાવાયો છે.
વાગર્થસંગ્રહ-પુરાણ (લ. વિ. સં. ૭૭૦)- આના કર્તા કવિ પરમેશ્વર ઉર્ફે પરમેષ્ઠી છે. જિનસેન પહેલાએ આદિપુરાણ (શ્લો. ૬૦)માં એમને વિષે તેમ જ એમના આ પુરાણ વિષે ઉલ્લેખ કર્યો છે એટલે આ પુરાણ વિક્રમની નવમી સદીની પૂર્વનું ગણાય. આ પુરાણ ગદ્ય-પદ્યમાં છે. કેટલાક એને “ચંપૂ' તરીકે ઓળખાવે છે.
અવર્ધમાન-પુરાણ (લ. વિ. સં. ૭૭૫)- જિનસેન બીજાએ રચેલા હરિવંશપુરાણના શ્લો., ૪૧માં કોઈકે રચેલા વર્ધમાન–પુરાણનો ઉલ્લેખ છે. શું આ પુરાણ સંસ્કૃતમાં છે અને એ પદ્મપુરાણ કરતાં પહેલું રચાયું છે ? વળી આ વર્ધમાન-પુરાણની કોઈ હાથપોથી મળે છે ખરી ?
૧. આ કર્ણાટકનું પ્રાચીન નામ છે એમ મનાય છે. ૨. જુઓ “અનેકાંત (વ. ૨, પૃ. ૫૮). ૩. આ નામનો પ્રારંભિક અંશ રઘુવંશ (સ. ૧)ના નિમ્નલિખિત પદ્યનું સ્મરણ કરાવે છે :
"वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये । जगतः पितरौ वन्दे पार्वती-परमेश्वरौ ।।१॥"
પાર્વતી–પરમેશ્વરી' તેમજ ‘પાર્વતીપ-રમેસ્વરી' એમ બે રીતે અર્થ કરાય છે. ૪. મહાવીરપુરાણ નામની કૃતિઓ આગળ ઉપર નોંધાઈ છે. જુઓ પૃ. ૬૦.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #118
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૦ : શ્રવ્ય કાવ્યો : પુરાણો : [પ્ર. આ. ૫૩-૫૬]
૩૫.
'હરિવંશ–પુરાણ (વિ. સં. ૮૪૦) – આ “પુત્રાટ' સંઘના જિનસેન બીજાની શકસંવત્ ૨૭૦૫ની અર્થાત્ વિ. સં. ૮૪૦ની ૬૬ સર્ગમાં ૧૨૦૦૦ શ્લોકમાં અને મુખ્યતયા “અનુષ્ટ્રભ' છંદમાં રચાયેલી કૃતિ છે. પ્રસ્તુત જિનસેન તે કીર્તિસેનના શિષ્ય અને જિનસેનના પ્રશિષ્ય થાય છે.
ઉલ્લેખો–આ વર્ધમાનપુર (વઢવાણ)માં રચાયેલા પુરાણ (સર્ગ ૧, શ્લો. ૪૦)માં પાર્થાલ્યુદય અને એના કર્તા જિનસેનનો ઉલ્લેખ છે. વળી રવિણકૃત પદ્મપુરાણ (શ્લો. ૩૪), જટાસિંહનંદિકૃતવરાંગચરિત (ગ્લો. ૩૫) તેમ જ મહાસેનકૃત સુલોચના-કથા (શ્લો. ૩૩) વગેરેનો પણ આ કૃતિમાં ઉલ્લેખ છે.
સજુલન– જેમ કૃષ્ણના જીવનના અનેક પ્રસંગો વૈદિક પુરાણો પૈકી મુખ્યતયા હરિવંશપુરાણ, વિષ્ણુ-પુરાણ, પદ્મ-પુરાણ, બહ્મવૈવર્ત–પુરાણ અને ભાગવતમાં વર્ણવાયા છે તેમ કૃષ્ણને લગતી કેટલીક ઘટનાઓ આ જિનસેનકૃત હરિવંશપુરાણમાં પણ છે પરંતુ એ ભાગવત વગેરેથી P ૫૬ નિમ્નલિખિત “આઠ બાબતમાં જુદી પડે છે.
(૧) ભાગવત (સ્કંધ ૧૦, અ. ૨, શ્લો. ૬-૨૩, પૃ. ૭૯૯)માં બલભદ્રના સંહરણની વાત છે તો આ જિનસેનકૃત હરિવંશપુરાણમાં નથી.
. (૨) ભાગવત (સ્કંધ ૧૦, અ. ૨, શ્લો. ૫)માં બલભદ્ર કરતાં પહેલાં જન્મેલા દેવકીનાં છ સજીવ બાળકોને કંસ મારી નાંખે છે એમ કહ્યું છે જ્યારે આ હરિવંશપુરાણ (સર્ગ ૩૫, શ્લો. ૧૩૫, પૃ. ૩૬૩-૩૬૪) પ્રમાણે તેમ જ હૈમ ત્રિષષ્ટિ. (પર્વ ૮, સર્ગ ૫, ગ્લો. ૯૧–૯૭) પ્રમાણે પણ દેવકીના એ છ પુત્રોને એક દેવ અન્ય શહેરના એક કુટુંબમાં મૂકી આવે છે અને એ કુટુંબની એક સ્ત્રીના મરેલાં જન્મેલાં છ બાળકોને દેવકીની પાસે મૂકી જાય છે. પછી કંસ એ મૃત બાળકોને મારી નાંખે છે. જ્યારે પેલા છ પુત્રો તો આગળ ઉપર નેમિનાથ પાસે દીક્ષા લે છે.
| (૩) યશોદાની તત્કાલ જન્મેલી પુત્રીને દેવકીની પાસે લવાતાં કંસ એનું નાક ચપટું કરી એને છોડી મુકે છે જ્યારે ભાગવત (સ્કંધ ૧૦, અ. ૪, શ્લો. ૨–૧૦, પૃ. ૮૦૯) પ્રમાણે કંસ એને પટકે છે પરંતુ એ યોગમાયા હોવાથી છટકી જાય છે અને કાલી-દુર્ગા ઇત્યાદિ શક્તિરૂપે પુજાય છે. જિનસેન ૧. આ “મા. દિ. ગ્ર”માં ગ્રંથાંક ૨-૩૩ તરીકે ઈ. સ. ૧૯૩૦માં [અને “ભારતીયજ્ઞાનપીઠથી” ૧૯૬૨માં
છપાયું છે. શ્રીનાથુરામ પ્રેમીનો “વાર્ય નિનોન પર ૩ના હરિવંશ” નામનો લેખ જૈ. સા. ઈ. (પૃ.
૪૨૦-૪૩૩)માં પ્રસિદ્ધ થયો છે. ૨. જિનસેનનું આદિપુરાણ આ પછી રચાયું છે. ૩. એમના ભાઈ અમિતસેન સો વર્ષ જીવ્યા હતા. ૪. જુઓ પૃ. ૫૨-૫૩. ૫. ગ્લો ૪૧માં કોઈકે રચેલા વર્ધમાનપુરાણનો ઉલ્લેખ છે. શું એ સંસ્કૃતમાં છે ? એની કોઈ હાથપોથી મળે છે ? ૬. આ આઠ બાબતો વાર તીર્થર (પૃ. ૮૦-૮૪)માં અપાઈ છે. એના આધારે હું એ હકીકત અહીં રજૂ કરું છું. ૭. વસુદેવહિડી (પ્રથમ અંશ, પૃ. ૩૬૮-૩૬૯)માં પણ કહ્યું છે કે દેવકીનાં છ પુત્રોને કંસ મારી નાંખે છે. ૮. વસુદેવહિડી (પ્રથમ અંશ, પૃ. ૩૬૯) પ્રમાણે નાક કાપી લઈ છોડી દેવાય છે.
For Personal & Private Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
P ૫૭
P ૫૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૦
હરિવંશપુરાણ (સર્ગ ૩૯, શ્લો. ૧-૫૧, પૃ. ૪૫૮-૪૬૧)માં એમ કહે છે કે આગળ ઉ૫૨ યશોદાની એ પુત્રી જૈન સાધ્વી બને છે અને સદ્ગતિ પામે છે પરંતુ એની આંગળીના લોહીથી ભરેલા ત્રણ કટકાને લઈને એ ત્રિશૂલ ધારણ કરનારી કાલી તરીકે ‘વિન્ધ્યાચલ’માં પ્રતિષ્ઠા પામે છે. એની સમક્ષ જે ભેંસોનો વધ કરાય છે તેને અંગે જિનસેને કડક પ્રહાર કર્યા છે.
૩૬
(૪) કૃષ્ણને મારવા માટે મોકલેલા અસુરોને મોટે ભાગે કૃષ્ણ અને કોઈકને બલભદ્ર મારી નાંખે છે એમ ભાગવત (સ્કંધ ૧૦, અ૦ ૫-૮, પૃ. ૮૧૪)માં ઉલ્લેખ છે જ્યારે જિનસેનના આ હરિવંશપુરાણ (સર્ગ ૩૫, શ્લો. ૩૫–૫૦, પૃ. ૩૬૬-૩૬૭) પ્રમાણે એ અસુરો તે કંસે પૂર્વ જન્મમાં સાધેલી દેવીઓ છે અને એને કૃષ્ણ મારી ન નાંખતાં એનો પરાજય કરી એને નસાડી મૂકે છે.
(૫) ભાગવત (સ્કંધ ૧, અ. ૩, શ્લો. ૧-૨૪, પૃ. ૧૦–૧૧) પ્રમાણે નૃસિંહ એ વિષ્ણુનો એક અવતાર છે. કૃષ્ણ અને બલદેવ એ બંને વિષ્ણુના અંશ છે અને એથી તો એ બંને સદા મુક્ત છે અને વિષ્ણુના ધામ–સ્વર્ગમાં વિદ્યમાન છે. આ હરિવંશપુરાણ (સર્ગ ૩૫, શ્લો. ૧-૫૫, પૃ. ૬૧૮-૬૨૫) પ્રમાણે બલભદ્ર એ નૃસિંહ છે અને કૃષ્ણ આગળ ઉપર તીર્થંકર થનાર છે પરંતુ યુદ્ધ કર્યું હોવાથી એના ફળરૂપે અત્યારે તો એઓ નરકમાં છે. જ્યારે બલભદ્રે જૈન દીક્ષા લીધી હોવાથી એઓ સ્વર્ગમાં ઉત્પન્ન થયા છે.
વિશેષમાં આ પુરાણમાં કૃષ્ણ અને બલભદ્રની સાર્વત્રિક પૂજા કેમ થઈ એ બાબત વર્ણવાઈ છે. એની અંગેની યુક્તિ કૃષ્ણે નરકમાં રહેતાં રહેતાં બલભદ્રને બતાવી હતી એમ અહીં કહ્યું છે. (૬) હરિવંશપુરાણ (સર્ગ ૫૪, શ્લો. ૧૨-૨૫) પ્રમાણે દ્રૌપદીને એક જ પતિ હતો અને તે અર્જુન. નાયાધમ્મકહા (અ. ૧૬) પ્રમાણે તો દ્રૌપદીને પાંચે પાંડવો એના પતિ હતા. મહાભારત પ્રમાણે પણ દ્રૌપદીને પાંચ પતિ હતા.
(૭) હરિવંશપુરાણ (સર્ગ ૩૫, શ્લો. ૬૫-૬૬, પૃ. ૩૬૯) પ્રમાણે કૃષ્ણ રાસ રમે છે અને ગોપીઓ સાથે ક્રીડા કરે છે પરંતુ એ તેમના હાવભાવમાં મુગ્ધ ન બનતાં અલિપ્ત બ્રહ્મચારી રહે છે જ્યારે પદ્મપુરાણ (અ. ૨૪૫, શ્લો. ૧૭૫–૧૭૬, પૃ. ૮૮૯–૮૯૦) મુજબ તો કૃષ્ણ ગોપીઓને ભોગવે છે.
1.
(૮) હરિવંશપુરાણ (સર્ગ ૩૫, શ્લો. ૪૮-૫૦, રૃ, ૩૬૭) પ્રમાણે કૃષ્ણે કંસે મોકલેલી દેવીએ કરેલા ઉપદ્રવને દૂર કરવા ‘ગોવર્ધન’ પર્વત ઊંચક્યો હતો, નહિ કે ઇન્દ્રે કરેલા ઉપદ્રવને શાન્ત
કરવા.
નેમિનાથનો જન્મ ‘હરિ' વંશમાં થયો છે. એથી એમનું તેમ જ આ વંશમાં થયેલા અન્ય મહાપુરુષોનું ચરિત્ર આ હરિવંશપુરાણમાં આલેખાયું છે અને તેમ કરવામાં કવિ પરમેશ્વર ઉર્ફે પરમેષ્ઠીનું વાગર્થસંગ્રહ નામનું પુરાણ કામમાં લેવાયું હશે એમ અનુમનાય છે. સાથે સાથે ગૌણ રૂપે બાકીના ૧. હૈમ ત્રિષષ્ટિ. (પર્વ ૮, સર્ગ ૫, શ્લો. ૧૧૩–૧૨૪) પ્રમાણે આ અસુરો તો કંસે પાળેલાં ઉન્મત્ત પ્રાણીઓ છે અને કૃષ્ણ એને કોમળ હાથે હરાવી નસાડી મૂકે છે.
For Personal & Private Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૦ : શ્રવ્ય કાવ્યો : પુરાણો : પ્રિ. આ. પ૬-૬૦]
૩૭
શલાકા-પુરુષો વિષે તેમ જ અવાંતર નૃપતિઓ અને વિદ્યાધરો વિષે પણ અહીં માહિતી અપાઈ છે. સર્ગ ૪-૭માં ઊધ્વદિ ત્રણ લોકનું અને અછવાદિ પદાર્થોનું નિરૂપણ છે. સ. ૨૩, શ્લો. ૫૮–૧૦૭માં પુરુષનાં લક્ષણો વિચારાયાં છે. તેમાં શ્લો. ૮૫-૯૭ કરલક્ષણ અને એની સાર્થકતાને અંગે છે.
૬૬મા સર્ગમાં મહાવીરસ્વામીથી માંડીને આ ગ્રંથકાર સુધીની ગુરુપરંપરાનો અહીં ઉલ્લેખ છે.
સમકાલીન નૃપતિઓ – આ અંતિમ સર્ગમાં લો. પરમાં કહ્યું છે કે શકસંવત્ ૭૦૫માં ઉત્તર દિશાનું રક્ષણ ઈન્દ્રાયુધ, દક્ષિણનું કૃષ્ણનો પુત્ર શ્રીવલ્લભ, પૂર્વનું અવન્તીનો રાજા વત્સરાજ અને પશ્ચિમના સૌરોના અધિમંડલનું (સૌરાષ્ટ્રનું) વીર જયવરાહ કરતા હતા તે સમયે આ ગ્રંથ રચાયો છે. | P ૫૯
સમાનનામક કૃતિઓ – હરિવંશપુરાણ નામની કેટલીક કૃતિઓ અપભ્રંશમાં તો કેટલીક સંસ્કૃતમાં છે. એ પૈકી સંસ્કૃત કૃતિઓના કર્તાનાં નામ નીચે મુજબ છે :
જયસાગર, જિનદાસ, ધર્મકીર્તિ, મંગરાસા (? જ), રવિષેણ, રામચન્દ્ર, શ્રીભૂષણ, શ્રુતકીર્તિ અને સકલકીર્તિ. [સકલકીર્તિએ ૧૪ અને એમના શિષ્ય જિનદાસે ૨૬સર્ગ રચ્યા છે. જૈ. સા. બૃ. ઈ. ૬/૫૧]
રામચન્દ્રકૃત પુરાણ માટે ઉપર્યુક્ત હિંદી પ્રસ્તાવના (પૃ. ૨૧)માં એ વિ. સં. ૧૫૬૦ પહેલાનું હોવાનો ઉલ્લેખ છે. ધર્મકીર્તિકૃત પુરાણનો રચનાસમય વિ. સં. ૧૬૭૧ દર્શાવાયો છે.
કાણભિક્ષુની કૃતિ (લ. વિ. સં. ૮૫૦) – દિ. જિનસેન પહેલાએ આદિપુરાણ (શ્લો. ૫૧)માં જે કથાલંકારાત્મક ગ્રંથનો ઉલ્લેખ કર્યો છે તે શું સંસ્કૃતમાં રચાયો છે અને શું એ પુરાણ છે ?
શાન્તિનાથ–પુરાણ યાને લઘુ-શાન્તિનાથ–પુરાણ (વિ. સં. ૯૧૦)-આના કર્તા દિ, કવિ અસગ છે. એમણે આ પુરાણ વિ. સં. ૯૧૦માં સોળ સર્ગમાં આશરે ૨૫૦૦ શ્લોકમાં રચ્યું છે. આને કેટલાક લઘુ-શાન્તિનાથ–પુરાણ પણ કહે છે. આ અસગે આ પુરાણમાં સમ્મતિચરિત્ર એ નામથી પોતાની કૃતિ નામે મહાવીર-પુરાણનો ઉલ્લેખ કર્યો છે. આ મહાવીર-પુરાણની એક હાથપોથીની પ્રશસ્તિમાં આ અસગે વિ. સં. ૯૧૦માં રચેલી આઠ કૃતિઓની નોંધ છે.
સમાનનામક કૃતિઓ-શાન્તિનાથ-પુરાણ નિમ્નલિખિત દિ. વ્યક્તિઓએ પણ રચ્યું છે :ગુણસેન, બ્રહ્મ-જયસાગર, બ્રહ્મદેવ, શાન્તિકીર્તિ, શ્રીભૂષણ અને સકલકીર્તિ. આ પૈકી શ્રીભૂષણે વિ. સં. ૧૬૫૯માં શાન્તિનાથ-પુરાણ રચ્યું છે.
મહાવીર–પુરાણ યાને વર્ધમાન-પુરાણ (વિ. સં. ૯૧૦) – આ પુરાણને મહાવીર- - ૬૦ ચરિત્ર, વર્ધમાનચરિત્ર, સન્મતિ–ચરિત્ર અને સમ્મતિ–ચરિત્ર પણ કહે છે. એના કર્તા ઉપર્યુક્ત ૧. આ ચાર રાજાઓનો પરિચય જૈ. સા. ઈ. (પૃ. ૪૨૫-૪૨૮)માં અપાયો છે. ૨. દા. ત. હરિવંશપુરાણ. ૩. આ પુરાણ મરાઠી અનુવાદ સહિત સોલાપુરથી ઈ. સ. ૧૯૩૧માં છપાવાયું છે. ૪. અસગે એમના શાન્તિનાથ–પુરાણમાં આ મહાવીર-પુરાણનો સમ્મતિ–ચરિત્રના નામે ઉલ્લેખ કર્યો છે.
જુઓ ઉપરનું લખાણ.
For Personal & Private Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
૩૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૦
P ૬૧
દિ. કવિ અસગ છે. આ મહાવીર–પુરાણ ૧૮ સર્ગમાં રચાયેલું છે. એની એક હાથપોથીની પ્રશસ્તિમાં ' આ અસગે વિ. સં. ૯૧૦માં રચેલી આઠ કૃતિઓનાં નામ છે.
ઉલ્લેખ-ધવલે રચેલા હરિવંસ-પુરાણમાં આ અસગકૃત મહાવીરપુરાણ વિષે ઉલ્લેખ છે."
મરાઠી અનુવાદ–આ મહાવીરપુરાણનો મરાઠી અનુવાદ કરાયો છે અને એ [સોલાપુરથી ઇ.સ. ૧૯૩૧માં] છપાવાયો છે, જુઓ આ જ પૃષ્ઠ.
વિક્રમની પંદરમી સદીમાં સકલકીર્તિએ મહાવીર–પુરાણ રચ્યું છે.
આદિપુરાણ (વિ. સં. ૯00) અને ઉત્તરપુરાણ (વિ. સં. ૯૫૫) – આદિપુરાણનો પ્રારંભ દિ. જિનસેન પહેલાએ મહાપુરાણના પ્રારંભિક ભાગ તરીકે કર્યો છે. એઓ “સેન” સંઘના વીરસેનના શિષ્ય અને આર્યનદિના પ્રશિષ્ય થાય છે. એમણે પોતાના ગુરુ વીરસેને શરૂ કરેલી જયધવલા નામની ટીકા શકસંવત્ ૭૫૯ માં પૂર્ણ કરી હતી. વળી એમણે પાર્થાલ્યુદયકાવ્ય પણ રચ્યું છે. જયધવલા પૂર્ણ કર્યા પછી મહાપુરાણની શરૂઆત કરાઈ હશે. એમનો સ્વર્ગવાસ શકસંવત ૭૬પના અરસામાં લગભગ ૯૦ વર્ષની ઉંમરે થયો હશે. આ જિનસેને આદિપુરાણનાં ૪૨ પર્વ અને ૪૩માનાં ત્રણ ‘પદ્યો રચ્યાં ત્યાર બાદ એની ચૂલિકા તરીકે પર્વ ૪૩–૪૭ એમના શિષ્ય દિ. આચાર્ય ગુણભદ્ર રચ્યાં છે. આ ગુણભદ્ર પોતાનો નિર્દેશ દશરથ તેમ જ જિનસેનના શિષ્ય તરીકે કર્યો છે.
આ પુરાણનો પ્રારંભ મંગલાચરણથી કરાયો છે. ત્યાર બાદ ગ્રન્થકારે પોતાની લઘુતા દર્શાવી પુરોગામી કવિઓનું ગુણોત્કીર્તન કરી કવિ, કવિતા અને મહાકાવ્યનું સ્વરૂપ વર્ણવ્યું છે.
ઉલ્લેખ–આ આદિપુરાણ (૨લો. ૩૧-૬૦)માં સોળ વિદ્વાનો અને એ પૈકી ત્રણ ગ્રંથો વિષે ઉલ્લેખ છે :
૧. જુઓ “Allahabad University studies" (Vol. I, pp. 167–168) તેમ જ “જૈન હિતૈષી” (વ.
૧૫. પૃ. ૩૩૬ ઈ.) ૨-૩. આ બંને પુરાણો “સ્યાદ્વાદ-ગ્રંથ-માલા'માં ઈન્દોરથી વિ. સં. ૧૯૭૨–૧૯૭૫માં છપાયાં છે. પ્રો.
યાકોબીને અંગેના Festgabeમાં ગ્લાસેનપે આ મહાપુરાણની analysis (વિષયસૂચી) આપી છે. “ભારતીય જ્ઞાનપીઠ” તરફથી આદિપુરાણ અને ઉત્તરપુરાણરૂપ આ મહાપુરાણ બે ભાગમાં હિંદી ભાષાનુવાદ, શ્લોકોની અકારાદિ સૂચી તેમ જ પ્રસ્તાવના સહિત એક જ વર્ષમાં ઈ. સ. ૧૯૫૧માં પ્રસિદ્ધ કરાયું છે. એમાં પાઠાંતરો અપાયાં છે. પ્રથમ ભાગમાં ૨૫ પર્વ છે અને હિંદીમાં એની વિસ્તૃત વિષયાનુક્રમણિકા
છે. બીજા ભાગમાં પર્વ ૨૬-૪૭ છે. ૪. આ બંને પુરાણોને અને કેટલાકને મતે કેવળ ઉત્તરપુરાણને ત્રિષષ્ટિલક્ષણ-મહાપુરાણસંગ્રહ કહે છે.” ૫. હરિવંશપુરાણના કર્તા જિનસેનની અપેક્ષાએ એમનો “જિનસેન પહેલા' તરીકે નિર્દેશ કરાય છે. ૬. કેટલાક વર્ધમાનપુરાણને પણ ગણાવે છે પણ એ તો ઉત્તર પુરાણનો ભાગ છે એમ જિ. ૨. કો. (વિ.
૧. . ૩૪૩)માં કહ્યું છે. ૭. જુઓ જૈ. સા. ઈ. (પૃ. ૫૧૨) ૮. એમણે બધાં મળીને ૧૦૩૮૦ પદ્યો રચ્યાં છે.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #122
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૦ : શ્રવ્ય કાવ્યો : પુરાણો : પ્રિ. આ. ૬૦-૬૩]
૩૯
કવિવર સિદ્ધસેન (શ્લો. ૩૯ ને ૪૨), કવિ અને વાદી સમન્તભદ્ર (લો. ૪૩ને ૪૪), તપસ્વી અને વાદી શ્રીદત્ત (શ્લો. ૪૫), બહુશ્રુત યશોભદ્ર (શ્લો. ૪૬), કવિ પ્રભાચન્દ્ર (શ્લો. ૪૭) અને એમની ચન્દ્રોદય નામની કૃતિ (શ્લો. ૪૭ અને ૪૮), મુનીશ્વર શિવકોટિ (ગ્લો. ૪૯), કવિ જટાચાર્ય - ૬૨ (શ્લો. ૫.), કાણભિક્ષુ (શ્લો. ૫૧) અને એમનો કથાગ્રન્થ (શ્લો. ૫૧), કવિ દેવ (દેવનન્ટિ) (શ્લો. પર), ભટ્ટ અકલંક (સ્લો. ૫૩), શ્રીપાલ શ્લો.(૫૩), પાત્રકેશરી શ્લો. (૫૩), કવિ અને ગમક (ટીકાકાર) વાદિસિંહ (શ્લો. પ૪), કવિ વીરસેન (શ્લો. ૫૫) અને એમણે રચેલ ધવલ (ગ્લો. ૫૮), વિબુધ જયસેન (શ્લો. ૫૯) તેમ જ પરમેશ્વર (ગ્લો. ૬૦) અને એમણે રચેલો વાગર્થસંગ્રહ (શ્લો.૬૦).
આ આદિપુરાણમાં નિર્દેશાવેલા ઉપર્યુક્ત મહાનુભાવોનો સંક્ષિપ્ત પરિચય હું આપું છું –
સિદ્ધસેન –એમને કેટલાક દિગંબર' ગણે છે અને સમ્મઈપયરણ તેમ જ એમની કેટલીક દ્વત્રિશિકાઓને પણ દિગંબરીય કૃતિ તરીકે ઓળખાવે છે."
સમન્તભદ્ર – આ સુપ્રસિદ્ધ દિ. સ્તુતિકાર છે. આપ્તમીમાંસા વગરે કૃતિઓ એમણે રચી છે.
શ્રીદત્ત-વિદ્યાનંદે ત. સૂ. (અ. ૧, સૂ. ૩૩) ઉપરના તત્ત્વાર્થશ્લોકવાર્તિક (ગ્લો. ૪૫, પૃ. ૨૮૦)માં એમનો તેમ જ એમની કૃતિ જલ્પનિર્ણયનો ઉલ્લેખ કરતી વેળા શ્રીદત્તને ત્રેસઠ વાદીઓને જીતનારા કહ્યા છે. જૈનેન્દ્ર વ્યાકરણના નિમ્નલિખિત સૂત્રમાં શ્રીદત્તનો ઉલ્લેખ છે :
“જુને શ્રીદત્તરય સ્ત્રિયામુ” (૧-૪-૩૪)
આ પ્રમાણે શ્રીદત્ત વિષે જે ભિન્ન ભિન્ન ઉલ્લેખો મળે છે તે શું એક જ વ્યક્તિને અંગેના છે R ૬૩ અને તે વ્યક્તિ તે પ્રસ્તુત શ્રીદત્ત છે કે કેમ તેનો નિર્ણય કરવો બાકી રહે છે.
યશોભદ્ર-જૈનેન્દ્ર વ્યાકરણના નિમ્નલિખિત સૂત્રમાં જે યશોભદ્રનો ઉલ્લેખ છે તેઓ જ શું પ્રસ્તુત યશોભદ્ર છે કે કેમ તે જાણવું બાકી રહે છે :
“વવ વૃષિ ગૃનાં વમદ્રસ્થ” (ર--૧૧)
પ્રભાચંદ્ર-જયધવલા ( )માં નયનો નિર્દેશ કરતી વેળા પ્રભાચન્દ્રનો ઉલ્લેખ છે. શું એમણે જ ચોદય રચ્યું છે ? હરિવંશપુરાણ (શ્લો. ૩૮)માં કુમારસેનના શિષ્ય તરીકે પ્રભાચન્દ્રનો ઉલ્લેખ છે. આ જ ચન્દ્રોદયના કર્તા હોય તો ના નહિ કેમકે “પ્રભાવક્ટોયો Mવનમ્” એવો આ શ્લોકમાં જે પાઠ છે તે ચંદ્રોદયનો પણ આડકતરી રીતે નિર્દેશ કરતો હશે એમ લાગે છે.
ચન્દ્રોદય – આ કૃતિ કયા વિષયની છે તે જાણવામાં નથી.
શિવકોટિ – એમને વિષે અહીં કહ્યું છે કે એમનાં વચન દ્વારા પ્રકટ થયેલી ચાર આરાધનારૂપ મોક્ષમાર્ગની આરાધનાથી જગત્ શાંતિ પામ્યું. આથી કરીને ભગવાઈ–આરાહણાના ૧. “અનેકાંત” (વર્ષ ૯, કિ. ૧૧-૧૨)માં પં. જાગલકિશોર મુખ્તારનો “સન્મતિ-સૂત્ર ગૌર સિદ્ધસેન”
નામનો લેખ છપાયો છે. એમાં એમણે સમ્મઈપયરણને દિ. કૃતિ કહી છે. ૨. વિશેષ માટે જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૨, ઉપખંડ). ૩. આનો પરિચય જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૧૫-૨૦)માં અપાયો છે.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #123
--------------------------------------------------------------------------
________________
૪૦
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૦
પ્રણેતા શિવાર્ય તે જ આ હશે એમ મનાય છે. કેટલાક એમને સમન્તભદ્રના શિષ્ય ગણે છે પણ એ વિચારણીય જણાય છે.'
જટાચાર્ય – એમનો અહીં એવો પરિચય અપાયો છે કે એમની જટારૂપ પ્રબળ વૃત્તિઓ કાવ્યના અનુચિન્તનમાં એવી શોભે છે કે જાણે એ કાવ્યને અર્થ દર્શાવે છે. એઓ વરાંગચરિતના કર્તા હશે.
કાણભિક્ષુનો ગ્રન્થ-આ કાણભિક્ષુનો કથાલંકારાત્મક ગ્રન્થના કર્તા તરીકે અહીં ઉલ્લેખ છે. સાથે સાથે અહીં એમ પણ કહ્યું છે કે ધર્મસૂત્રનું અનુકરણ કરનારી એમની વાણીરૂપ નિર્દોષ અને મનોહર મણિઓ વડે પુરાણસંઘ સુશોભિત બન્યો છે. આ ઉપરથી એમણે કોઈ કથાનો ગ્રન્થ રચ્યો હોવો જોઈએ. એ કદાચ પુરાણ' પણ હોય.
દેવ-દેવથી જૈનેન્દ્ર વ્યાકરણ વગેરે રચનારા દેવનદિ સમજવાના છે. અકલંક – એઓ લઘીયત્રય વગેરેના પ્રણેતા છે.' પાત્રકેસરી – એઓ ત્રિલક્ષણ–કદર્શન વગેરેના પ્રણેતા છે.” શ્રીપાલ – એઓ વીરસેનના શિષ્ય હશે. જયધવલાનું સંપાદન કરનાર એઓ હોવાનું મનાય છે.
વાદિસિંહ – પુષ્પસેનના શિષ્ય વાદીભસિંહ તે જ શું આ છે ? જો એમ જ હોય તો સ્યાદ્વાદસિદ્ધિના પ્રણેતા તેમ જ એક ગદ્યાત્મક અને એક પદ્યાત્મક કાવ્યના રચનારા એઓ ગણાય.
વીરસેન – એઓ આ આદિપુરાણ રચનારા જિનસેનના ગુરુ થાય છે. એમણે પછખંડાગમના પાંચ ખંડ ઉપર ધવલા નામની ટીકા રચી છે. એનો અહીં “ધવલ” તરીકે ઉલ્લેખ છે.
જયસેન– હરિવંશપુરાણ ( )માં સો વર્ષ જીવનારા મિતસેનના ગુરુ જયસેનનો ઉલ્લેખ છે એટલું જ નહિ પણ એમને કર્મપ્રકૃતિરૂપ આગમના ધારક અને સુપ્રસિદ્ધ વૈયાકરણ કહ્યા છે. એમણે કોઈ કર્મસિદ્ધાન્તના નિરૂપણરૂપે ગ્રન્થ રચ્યો હોય તો ના નહિ. શું આ જયસેન અત્રે પ્રસ્તુત છે ?
કવિ પરમેશ્વર- એઓ વાગર્થસંગ્રહના પ્રણેતા છે.
પ્રથમ પર્વના શ્લો. ૧૧૫માં ગુણાત્ર અને એમની બૃહત્કથાનો ઉલ્લેખ છે. ૧. જૈ. સા. ઈ. (પૃ. ૨૬)માં કહ્યું છે કે આ હકીકત બરાબર નથી કેમકે સમન્તભદ્રની પછી એમની સ્તુતિ
ન કરતાં વચમાં શ્રીદત્ત, યશોભદ્ર અને પ્રભાચન્દ્રની સ્તુતિ કરાઈ છે. ૨. આનો પરિચય આગળ ઉપર અપાયો છે. ૩. એમનો વિશેષ પરિચય આગળ ઉપર અપાયો છે. ૪. વિશેષ માટે જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૨, ઉપખંડ ૨). ૫-૬. આ બંનેનો પરિચય મેં “છખંડાગમ અને કસાયપાહુડ તેમ જ એ પ્રત્યેકનું વિવરણાત્મક સાહિત્યમાં નામના મારા લેખમાં આપ્યો છે. આ લેખ “દિગમ્બર જૈન” (વ. ૪૪, અં. ૮ ને ૯)માં બે કટકે પ્રસિદ્ધ કરાયો છે. વિશેષ માટે જુઓ મારું પુસ્તક નામે કર્મસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય (પૃ. ૧૨૯-૧૩૯ અને પૃ. ૧૪૧–૧પ૨).
P. ૬૫
For Personal & Private Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૦ : શ્રવ્ય કાવ્યો : પુરાણો : પ્રિ. આ. ૬૩-૬૬]
૪૧
પાંચમાં પર્વના શ્લો. ૪૨-૪૫ હરિભદ્રસૂરિકૃત પદર્શનસમુચ્ચયમાંના બૌદ્ધ દર્શનને અંગેના ‘વિજ્ઞાન' થી શરૂ થતા ચાર શ્લોકો સાથે લગભગ મળતા આવે છે.
બારમા પર્વના શ્લો. ૨૧૯-૨૫૪ પ્રહેલિકા (અંતર્લીપિકા), એકાલાપક, ક્રિયાગોપિત, ગૂઢક્રિયા, સ્પષ્ટાધક, સમાનોપમા (શ્લેષોપમા), ગૂઢચતુર્થક, નિરીક્ય, બિન્દુમ તેમ જ બિન્દુચુત, માત્રાટ્યુત, વ્યંજનચુત, અક્ષરટ્યુત, ચલરટ્યુત ઇત્યાદિ, વિવિધ પ્રકારના પ્રશ્નોત્તરો, ગોમૂત્રિકા અને અર્ધભ્રમનાં ઉદાહરણો પૂરાં પાડે છે.'
સોળમાં પર્વના શ્લો. ૪૭-૬૬માં યષ્ટિના પાંચ પ્રકારો અને હારના ૧૧ પ્રકારો તેમજ એ બંનેના કેટલાક ઉપપ્રકારો સમજાવાયા છે. એ નગરરચનાને અંગેની પુસ્તિકાની ગરજ સારે છે.
પર્વ ૨૩, શ્લો. ૬૯માં દિવ્ય ધ્વનિ ઋષભદેવના મુખમાંથી નીકળ્યાનો ઉલ્લેખ છે. શ્લો. ૭૩માં કહ્યું છે કે એ ધ્વનિ દેવકૃત નથી પરંતુ અક્ષરાત્મક જ છે.
પર્વ ૨૫ના શ્લો. ૧૦૦-૨૧૭માં દસ શતમાં વિભક્ત જિનસહસ્ત્રનામસ્તોત્ર છે. એનો P ૬૬ પ્રારંભ “શ્રીમાનું વયપૂવૃષભ” થી થાય છે અને એની પૂર્ણાહૂતિ “ધર્મસામ્રાજ્યનાયે?” થી કરાઈ છે. એના પછીનાં નવ પદ્યો આ સ્તોત્રના મહિમા વગેરેને અંગેનાં છે.
પર્વ ૨૮ના શ્લો. ૬૮-૧૦૨માં તેમ જ શ્લો. ૧૬૯-૨૦૨માં પણ સમુદ્રનું વર્ણન છે. પર્વ ૨૯ના શ્લો. ૧૫-૬૪માં કૈલાસ પર્વતનું વર્ણન છે. પર્વ ૪૦માં સોળ સંસ્કારની સમજણ અપાઈ છે અને હવનને યોગ્ય મંત્રોનો ઉલ્લેખ છે. આદિપુરાણમાં કહ્યું છે કે ધનની બાબતમાં પુત્રીનો પુત્રના જેટલો જ અધિકાર છે.
મિથ્યાત્વનો ત્યાગ કરી સંસ્કાર-જન્મ લીધો હોવાથી હું ‘દેવ-દ્વિજ” છું એવો ઉલ્લેખ આ પુરાણમાં કરાયો છે.
ભ. પાર્શ્વનાથે દીક્ષા લીધી પછી પ્રતિમા યોગ ધારણ કર્યો. એ સમયે પૂર્વ ભવના વૈરી કમઠના જીવ શંબર નામના દેવે એમને કષ્ટ પહોંચાડ્યું હતું એમ અહીં કહ્યું છે. ૧. આ સંબંધમાં જુઓ ઉદ્યોતનસૂરિકૃત કુવલયમાલા (કંડિકા ૨૮૦.) ૨. આ સ્તોત્ર આશાવરકૃત જિનસહસ્ત્રનામસ્તોત્ર તેમ જ પં. બનારસીદાસે રચેલા ભાષાસહસ્રનામસ્તોત્ર સહિત “જૈન ગ્રંથરત્ન કાર્યાલય” તરફથી ઈ. સ. ૧૯૨૯માં અને શ્રી મૂલચંદ કિસનદાસ કાપડીઆ તરફથી
ઇ.સ. ૧૯૫૨માં સુરતથી પ્રકાશિત થયેલું છે. ૩. આ શ્લોકો વિવિધ વૃત્તમાં રચાયા છે. ૪. શ્રીહર્ષે અર્ણવવર્ણન રચ્યાનું કેટલાક કહે છે. રાવણવદ વાને સેબિન્ધમાં તથા ઉદ્યોતનસૂરિકૃત કુવલયમાલા (કંડિકા ૨૭૮)માં તેમજ લૉર્ડ બાયરનકૃત Childe Harold's Pilgrimage માંની The Ocean' નામની કવિતામાં સમુદ્રનાં વર્ણન છે. Seasonnets નામનો સોનેટોનો સંગ્રહ પણ આ સંબંધમાં જોવો ઘટે. ૫. મુદ્રિત પુસ્તકમાં આ મંત્રો ચૂર્ણિ' એવા ઉલ્લેખપૂર્વક અપાયા છે.
ઇતિ.ભા.૨.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #125
--------------------------------------------------------------------------
________________
૪૨
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૦
| P ૬૭ આદિપુરાણ (સ. ૨, શ્લો. ૯૬-૧૫૪)માં “પુરાણ' શબ્દની વિસ્તૃત વ્યાખ્યા કરી એનો
વ્યાપક અર્થ દર્શાવાયો છે. વૈદિક હિન્દુઓનાં પુરાણોમાં સર્ગ, પ્રતિસર્ગ, વંશ, મન્વન્તર અને વંશાનુચરિત પ્રતિપાદ્ય વિષય તરીકે જોવાય છે તો દિગંબર પુરાણોમાં વૈલોક્યની રચના (ક્ષેત્રે), ત્રણે કાળ, રત્નત્રિતયરૂપ તીર્થ, સપુરૂષ અને એની પુણ્ય પ્રવૃત્તિને સ્થાન અપાયું છે.
| ઋષભદેવના ચરિત્રરૂપ આ આદિપુરાણની રચના કવિ પરમેશ્વરે કહેલી ગદ્યકથાને આધારે કરાઈ છે. ઉપર્યુક્ત દિ.ગુણભદ્રસૂરિના મતે આદિપુરાણ એ તમામ છંદો અને અલંકારોને લક્ષ્યમાં રાખીને રચાયું છે અને એ સુભાષિતોનો ભંડાર છે.
જિનસેન વિગેરેના શિષ્ય ગુણભદ્ર અ. ૪૮-૭૭ રૂપે ઉત્તરપુરાણ રચી ઉપર્યુક્ત મહાપુરાણનીએમના ગુરુની કૃતિની–જૈન આચાર, સંસ્કાર અને તત્ત્વજ્ઞાન ઉપર પ્રકાશ પાડનારી કૃતિની પૂર્ણાહુતિ કરી છે અને એ દ્વારા બાકીના ૬૨ શલાકાપુરૂષોનું જીવન સંક્ષેપમાં આલેખ્યું છે. ૬૮માં પર્વમાં રામચન્દ્રની કથા છે. એ વિમલસૂરિત પઉમચરિયથી અને રવિણકૃત પદ્મપુરાણથી સીતાની ઉત્પત્તિની બાબતમાં જુદી પડે છે, જો કે પુષ્પદન્તકૃત મહાપુરાણ અને ચામુંડરાયપુરાણ સાથે એ મળતી આવે છે. આ ઉત્તરપુરાણમાં નારદે સીતાના અનુપમ સૌન્દર્યની પ્રશંસા કરી તે ઉપરથી રાવણને એનું હરણ કર્યાની વાત છે. આમ એ વિમલસૂરિકૃતિ પઉમચરિયથી જુદો મત દર્શાવે છે કેમકે ત્યાં તો લક્ષ્મણે ચન્દ્રનખાના પુત્ર શબૂકના કરેલા વધને કારણરૂપ ગણ્યું છે.'
આ ઉત્તરપુરાણમાં જીવલ્વરનું ચરિત્ર આલેખાયું છે.
રચનાસમય- ઉત્તરપુરાણની પ્રશસ્તિ ગુણભદ્ર અને એમના શિષ્ય લોકસેને રચેલી બે P ૬૮ પ્રશસ્તિના જોડાણરૂપ છે. એ હિસાબે શક-સંવત્ ૮૨૦ એ કંઈ ઉત્તરપુરાણની પૂર્ણાહૂતિનો સમય
નથી પરંતુ એ તો એના પૂજામહોત્સવનું વર્ષ છે. એ ઉત્તરપુરાણ શકસંવત્ ૭૭૦ની આસપાસમાં પૂર્ણ થયું હશે.'
ટિપ્પન-આના કર્તા પ્રભાચન્દ્ર છે. હરિજેણે પણ ટિપ્પન રચ્યું છે. વળી અનન્ત બ્રહ્મચારીએ ટિપ્પન અને કોઈકે ટીકા રચી છે.
ટીકા-ભટ્ટારક લલિતકીર્તિએ ઈ.સ. ૧૮૨૭માં ટીકા રચી છે. મંગલ-ટીકા-મંગળ-શ્લોકના ઉપરની આ ટીકા માણિક્ય વર્ણીએ રચી છે. આદિપુરાણ-સકલકીર્તિએ તેમજ ચન્દ્રકીર્તિએ પણ એકેક આદિપુરાણ રચ્યું છે.
ઉત્તરપુરાણ-આ સકલકીર્તિની રચના છે. એમણે આદિપુરાણ પણ રચ્યું છે. ૧. વાલ્મીકિએ શૂર્પણનાખાના વિરૂપણને અને અન્યત્ર સીતાના સ્વયંવરના સમયથી રાવણની એના તરફની
આસક્તિને કારણરૂપ ગણ્યું છે. ૨. જુઓ જૈ. સા. ઈ. (પૃ ૫૧૪). ગુણભદ્રનો સ્વર્ગવાસ થતાં આ પૂજામહોત્સવ થયો હશે એવો અહીં ઉલ્લેખ છે.
For Personal & Private Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૦ : શ્રવ્ય કાવ્યો : પુરાણો ઃ [પ્ર. આ. ૬૬-૭૦]
`પુરાણસાર–આને પુરાણસંગ્રહ અને પુરાણસારસંગ્રહ પણ કહે છે. આના કર્તા દિ. આચાર્ય દામનન્દિ છે. એઓ વિનયનન્દ્રિસૂરિના શિષ્ય થાય છે અને એમણે ચતુર્વિંશતિતીર્થંકરપુરાણ પણ રચ્યું છે. પ્રસ્તુત કૃતિમાં નિમ્નલિખિત છ તીર્થંકરોનાં ચરિતને સ્થાન અપાયું છેઃ—
આદિનાથ, ચન્દ્રપ્રભસ્વામી, શાન્તિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીરસ્વામી.
૪૩
પ્રથમ ચરિત પાંચ સર્ગમાં વિભક્ત છે. એમાં ૩૫૦ પદ્યો છે. એ સર્ગોમાં યુગન્ધરસ્વામીનું નિર્વાણ, વજ્રનાભનું સર્વાર્થ સિદ્ધિમાં ગમન, આદિનાથને કેવલજ્ઞાનની પ્રાપ્તિ, ભરત ચક્રવર્તીનો દિગ્વિજય અને આદિનાથનું નિર્વાણ અનુક્રમે અગ્ર સ્થાન ભોગવે છે.
ચન્દ્રપ્રભચરિતમાં ૮૪ પદ્યો છે.
શાન્તિનાથચરિત્રમાં છ સર્ગ છે. એમાં ‘આર્યા'માં ૫૧૧ પદ્યો છે.
આર્યામાં રચાયેલું નેમિનાથચરત પણ મોટું છે જ્યારે બાકીનાં નાનાં છે.
નેમિનાથચરિતની રચના જિનસેનકૃત હરિવંશપુરાણ ઉપરથી અને બાકીનાની રચના જિનસેનકૃત આદિપુરાણ અને ગુણભદ્રકૃત ઉત્તરપુરાણ ઉપરથી થયાનું અનુમનાય છે. આદિનાથચરિત (સ. ૧)ના દ્વિતીય પદ્યમાં ઇતિહાસ અને પુરાણને એકાર્થક ગણ્યા છે. ંઅનુવાદ–આ હિન્દી અનુવાદ પં. ગુલાબચન્દ્ર જૈને કર્યો છે.
સમાનનામક કૃતિઓ–દિ. શ્રીનન્દિના શિષ્ય શ્રીચન્દ્રે ૨૧૦૦ શ્લોક જેવડી વિ. સં ૧૦૭૦માં અને સકલકીર્તિએ પંદ૨મી સદીમાં એકેક કૃતિ રચી છે. એક અજ્ઞાતકર્તૃક પણ છે.
*પાર્શ્વનાથ-પુરાણ (શકસંવત્ ૯૪૭=વિ. સં. ૧૦૮૨)–આ પુરાણ દિ. વાદિરાજે શકસંવત્P ૭૦ ૯૪૭માં રચ્યું છે. એમાં એમણે પોતાને ‘ચૌલુક્ય' વંશના જયસિંહદેવ બીજા (ઇ.સ. ૧૦૧૫૧૦૪૫)ના ગુરુ તરીકે ઓળખાવ્યા છે. આ પુરાણ પાર્શ્વનાથનું જીવનચરિત્ર રજૂ કરે છે.
પંજિકા–આના કર્તા દિ. વિજયકીર્તિના શિષ્ય દિ. શુભચન્દ્ર છે. આની નોંધ આ શુભચન્દ્રે પોતાના પાંડવપુરાણમાં લીધી છે.
સમાનનામક પુરાણો–આ નામનાં પુરાણોના કર્તાનાં નામ નીચે મુજબ છે :
(૧) ચન્દ્રકીર્તિ, (૨) પદ્મસુન્દર, (૩) પદ્મસેનસૂરિ, (૪) વાદિચન્દ્ર અને (૫) સકલકીર્તિ.
૧. આ કૃતિ પુરાણસાગરસંગ્રહના નામથી પં. ગુલાબચન્દ્ર જૈનના હિન્દી અનુવાદ સહિત બે ભાગમાં ‘ભારતીય જ્ઞાનપીઠ; કાશી' તરફથી અનુક્રમે ઇ.સ. ૧૯૫૪ અને ઇ.સ. ૧૯૫૫માં પ્રકાશિત કરાઇ છે. પ્રથમ ભાગમાં આદિનાથ, ચન્દ્રપ્રભસ્વામી અને નેમિનાથનાં ચિરત છે જ્યારે બીજા ભાગમાં બાકીના ત્રણ તીર્થંકરનાં છે.
૨. જુઓ આદિનાથચરિત (સ. ૫, શ્લો, ૫૦.)
૩. આ ‘‘ભારતીયજ્ઞાનપીઠ'' કાશીથી પ્રકાશિત છે. જુઓ પૃ (૬૮)
૪. આ પુરાણ ‘‘મા. દિ. ગ્રં''માં ગ્રંથાંક ૪ તરીકે વિ. સં ૧૯૭૩માં છપાયું છે. એનો વિચાર આપણે પાર્શ્વનાથચરિત્ર તરીકે પૃ ૩૧ માં કરી ગયા છીએ.
For Personal & Private Use Only
P. ૬૯
Page #127
--------------------------------------------------------------------------
________________
P૭૧
P ૭૨
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૦
ધવલે હિરવંસપુરાણમાં પદ્મસેનસૂરિના પુરાણ વિષે ઉલ્લેખ કર્યો છે. આ પુરાણની એક હાથપોથી વિ. સં. ૧૫૬૮માં લખાયેલી મળે છે.
૪૪
પદ્મસુન્દર એ પદ્મમેરુના શિષ્ય અને આનન્દમેરુના પ્રશિષ્ય થાય છે. એઓ વિ. સં. ૧૬૧૫માં રાયમલ્લાભ્યુદય રચનારા પદ્મસુન્દર હોવાનો અને દિ. હોવાનો સંભવ છે એમ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૪૪)માં ઉલ્લેખ છે.
વાદિચન્દ્રે પાર્શ્વનાથ-પુરાણ વિ. સં. ૧૬૪૦માં અને શ્રીભ્રૂણના શિષ્ય ચન્દ્રકીર્તિએ એ નામનું પુરાણ વિ. સં. ૧૬૫૪માં રચ્યું છે.
મહાપુરાણ (શકસંવત્ ૯૬૮=વિ. સં. ૧૧૧૦૩)–આના કર્તા દિ. મલ્લિષણસૂરિ છે. એઓ ‘સેન’ ગણના કનકસેનગણિના શિષ્ય અને ‘અજિતસેનગણિના પ્રશિષ્ય થાય છે. આ મલ્લિષણસૂરિએ કામચાંડાલિની-કલ્પ, જ્વાલિની-કલ્પ, ભૈરવ-પદ્માવતી-કલ્પ અને 'સરસ્વતી-કલ્પ એમ ચાર કલ્પ તેમજ નાગકુમાર-ચરિત રચ્યાં છે. કેટલાકને મતે વિદ્યાનુશાસન પણ એમની કૃતિ છે. વળી કોઈક તો બાલગ્રહ-ચિકિત્સા અને વજ્રપંજરવિધાનને પણ એમની કૃતિ ગણે છે. કામચાંડાલી-કલ્પનાં આદ્ય બે પદ્યો જોતાં જણાય છે. કે મલ્લિષણસૂરિ સંસ્કૃત અને પાઇય એ ઉભય ભાષાનાં કવિ હતા. એઓ જે કંઇ કૃતિ રચતા તે મનમાં પૂર્ણ રચાઇ જાય પછી જ એને ભૂમિ કે પત્થર ઉપર લિપિબદ્ધ કરતા. આ એમની સ્મરણ-શક્તિની સતેજતાનું દ્યોતન કરે છે. ઉપર્યુક્ત નાગકુમાર-કાવ્યની અને જ્વાલિનીકલ્પની પ્રશસ્તિમાં એઓ પોતાને જિનસેનસૂરિના શિષ્ય તરીકે ઓળખાવે છે જ્યારે મહાપુરાણની અને ભારતી-કલ્પની પ્રશસ્તિમાં એઓ પોતાને જિનસેનના પુત્ર તરીકે ઓળખાવે છે. ગુરુને પિતા ગણવાની ભારતીય પ્રથા છે એટલે કેએ અર્થ અત્ર પ્રસ્તુત છે કે કેમ તે જાણવું બાકી રહે છે.
બિરુદો– મલ્લિષણસૂરિની વિવિધ કૃતિઓ ઉપરથી એમનાં બિરુદો નીચે મુજબ હોવાનું જણાય છે :- ઉભયભાષાકવિચક્રવર્તી, ઉભયભાષાકવિશેખર, ગારૂડમંત્રવાદવેદી, યોગીશ્વર, સકલાગમલક્ષણ-તર્કવેદી અને સરસ્વતીલબ્ધવરપ્રસાદ. [‘જૈન મહાપુરાળ તા પર જ અધ્યયન' તે. ડો. મુરિ પ્રગટ થયું છે.]
..
૧. ઉપર્યુક્ત હિંદી પ્રસ્તાવનામાં ૧૧૦૪નો ઉલ્લેખ છે.
૨. એઓ ‘ગંગ’ વંશના રાજા રાયમલ્લના અને એના મંત્રી ચામુંડરાયના ગુરુ થાય છે.
૩. આ કલ્પ ‘‘શ્રીભૈરવ-પદ્માવતી-કલ્પ''ના નામથી શ્રી. સારાભાઇ મણિલાલ નવાબ તરફથી ઈ. સ. ૧૯૩૭માં પ્રકાશિત થયો છે. એમાં આનું બંધુષેણે રચેલ વિવરણ, ૪૪ યંત્રો, ૩૧ પરિશિષ્ટો અને મૂળનું ગુજરાતી ભાષાંતર અપાયાં છે. ઈ. સ. ૧૯૪૪માં પ્રકાશિત આવૃત્તિમાં સ્વ. મોહનલાલ ભગવાનદાસ ઝવેરીનો વિસ્તૃત અંગ્રેજી ઉપોદ્ઘાત અપાયો છે. વિશેષમાં ભૈરવ-પદ્માવતી-કલ્પ પં. ચન્દ્રશેખરજે શાસ્ત્રીની હિન્દી ભાષા-ટીકા, ૪૬ યંત્રો તેમજ પદ્માવતી દેવીને લગતી કેટલીક રચનાઓ સહિત શ્રી. મૂલચંદ કિશનદાસ કાપડીઆએ વીરસંવત્ ૨૪૭૯ અર્થાત્ ઈ. સ. ૧૯૫૨માં છપાવી છે.
૪. આને ભારતી-કલ્પ કહે છે. આ સરસ્વતીમન્ત્રકલ્પના નામથી શ્રી સારાભાઈ મણિલાલ નવાબે ઈ. સ. ૧૯૩૭માં જે ભૈરવ-પદ્માવતી-કલ્પ પ્રકાશિત કર્યો છે તેમાં ૧૧માં પરિશિષ્ટ તરીકે પૃ. ૬૧-૬૮માં છપાવાયો છે.
For Personal & Private Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૦ : શ્રવ્ય કાવ્યો : પુરાણો : પ્રિ. આ. ૭૦-૭૩]
આ મહાપુરાણમાં ૬૩ શલાકાપુરુષોની રૂપરેખા ૨૦૦૦ શ્લોકમાં આલેખાઈ છે. એની પૂર્ણાહુતિ શકસંવત્ ૯૬૮ના જેઠ સુદ પાંચમે કરાઈ છે.
નલાયન યાને કુબેરપુરાણ કિવા શુકપાઠ (લ. વિ. ૧૩૨૫)-આના કર્તા “વડ' ગચ્છના માણિક્યદેવસૂરિ છે. એમને માણિક્યન્દ્ર પણ કહે છે. એમણે આ નલાયનની સ્કંધતાને આપેલી-પોતે રચેલી પ્રશસ્તિમાં કહ્યું છે તેમ એઓ મુનિ (ચરિત ?), મનોહર(ચરિત ?), યશોધરચરિત, અનુભવસારવિધિ અને પંચનાટકના કર્તા છે.
નલાયન એ મહાકાવ્ય છે. એ દસ ફન્ધોમાં વિભક્ત છે. એમાં અનુક્રમે ૧૫, ૧૬, ૯, ૧૩, ૨૧, ૭, ૬, ૪, ૪ અને ૪ એમ એકંદર ૯૯ સર્ગ છે અને ૪૦૬૫ શ્લોકો છે. પાંચમા સ્કન્ધ સૌથી મોટો અને છેલ્લો સૌથી નાનો છે.
રચના સમય–આ નલાયનની રચના વિ. સં. ૧૪૬૪ પૂર્વે થયેલી છે કેમકે આ સાલની P ૭૩ હાથપોથી મળે છે. ઉપર્યુક્ત યશોધરચરિતમાં પ્રારંભમાં મંગલાર્થે “કલિ.” હેમચન્દ્રસૂરિકૃત સકલાઈનો અગિયારમો શ્લોક જોવાય છે. એ ઉપરથી માણિક્યદેવ એમના પછી થયાનું અનુમનાય છે. “વડ' ગચ્છના જે માણિજ્યસૂરિએ વિ. સં. ૧૩૨૭માં મહાવીરસ્વામીની પ્રતિમાની અને સં. ૧૩૭૫માં પાર્શ્વનાથ ભ. ની પ્રતિષ્ઠા કરી છે તેઓ આ જ હશે.
પ્રસ્તુત કાવ્યનો વિષય રાજર્ષિ નળ અને એમની પત્ની સતી દમયન્તીનું ચરિત્ર છે. આ જાતનું ચરિત્ર માણિકદેવસૂરિની પૂર્વે તેમ જ પછી પણ જૈન તેમજ અજૈન લેખકોએ એક યા બીજા સ્વરૂપેકાવ્ય, નાટક, ચંપૂ, કથા, રાસ, આખ્યાન, ચરિત્ર ઇત્યાદિ રૂપે સંસ્કૃત, પાઇય, ગુજરાતી, મરાઠી વગેરે ભાષામાં ગૂંચ્યું છે. અજૈન કૃતિઓ પૈકી મહાભારતના ‘વનપર્વમાં અને જૈન કૃતિઓ પૈકી વસુદેવ ૧. આ “ય. જૈ. ગ્ર'માં ગ્રંથાક ૧૪૧ તરીકે ઈ. સ. ૧૯૩૭માં છપાયું છે, એમાં સંસ્કૃતમાં વિષયાનુક્રમણિકા
છે. વળી એની પ્રસ્તાવનામાં પુણ્યશ્લોક નળને અંગેની કેટલીક કૃતિઓની નોંધ છે તેમજ ઈતર જૈન ગ્રંથો સાથે પ્રસ્તુત નલાયનનું સંતુલન કરી કેટલીક ભિન્નતાનો ઉલ્લેખ કરાયો છે પરંતુ આ બંને બાબત તો આ પૂર્વે નલવિલાસની પ્રસ્તાવનામાં વિસ્તારથી અપાયેલી છે. [આનું પુનર્મુદ્રણ “જિનશાસન આ. ટ્રસ્ટ” સં. ૨૦૫૭માં કર્યું છે.] ૨. જુઓ નલાયનનું પત્ર ૧૮૮આ. ૩. આ હીરાલાલ હંસરાજ તરફથી ઈ. સ. ૧૯૧૦માં છપાવાયું છે. એમાં અને આ નલાયનમાં કેટલાંક પદ્યોનું
સામ્ય છે. જઓ નલાયનની પ્રસ્તાવના (પત્ર ૩૪-૩). ૪.જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૦૫)માં માણિક્યદેવસૂરિની કૃતિ તરીકે મેઘનાટકની નોંધ છે, નહિ કે
પંચનાટકની. પ. “સ્કન્ધ' શબ્દ ભાગવતનું સ્મરણ કરાવે છે. ૬. જિ. ૨. કો- (વિ, ૧, પૃ ૨૦૫)માં ૯૯ને બદલે સો સર્ગનો ઉલ્લેખ છે તે બ્રાંત છે. ૭. દા. ત. જુઓ મહીરાજે વિ. સં. ૧૬૧૨માં રચેલો નલ-દવદંતી-રાસ અને વિ. સં. ૧૫૩૬ પહેલાં કોઈકે રચેલુ નલદવદંતીચરિત્ર. આ બંને કૃતિ પ્રાચીન ગુર્જર ગ્રન્થમાલા'માં “મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય” તરફથી વડોદરાથી ઈ. સ. ૧૯૫૪માં છપાવાઇ છે.
For Personal & Private Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
૪૬
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૦
P. ૭૪
મધ્યમ ખંડમાં નિષધના પુત્ર પુણ્યશ્લોક નળનું ચરિત્ર પ્રસંગોપાત્ત વર્ણવાયું છે. સ્વતંત્ર જૈન સંસ્કૃત 'કાવ્ય તરીકે આ નલાયન લગભગ પ્રથમ હોય એમ લાગે છે કેમકે જૈ. ગ્રં. (પૃ. ૨૨૪)માં ગદ્યાત્મક દમયન્તીપ્રબન્ધ તેમ જ પદ્યાત્મક દમયન્તીપ્રબન્ધની નોંધ છે. એને તેમ જ પાઈયમાં રચાયેલા દવદન્તીચરિયને બાજુ ઉપર રાખીએ તો નળને અંગેની પ્રાચીન કૃતિઓ કોઈ ને કોઈ ગ્રંથમાં એક ભાગરૂપે જોવાય છે. દા. ત. હૈમ ત્રિષષ્ટિ. (પર્વ ૮, સ. ૩)માંનું નળનું ચરિત્ર. [દવદન્તીચરિયા વિનયચન્દ્રસૂરિકૃત હર્ષપુષ્પા. ૨૦૪૦માં પ્રસિદ્ધ થયું છે.]
આ મહાકાવ્યમાં પ્રથમ સ્કંધ (સ. ૬, શ્લો. ૧)માં કહ્યું છે કે શારદા અન્ય દેવીઓની સાથે નવરાત્રના ઉત્સવ માટે “મેરુ' ગિરિએ ગઈ.
આ મહાકાવ્યમાં અવાંતર કથા તરીકે પાંચમાં સ્કન્ધમાં શકુન્તલાનું આખ્યાનક અને કલાવતીની કથા અને છઠ્ઠા સ્કન્દમાં ‘તિલકમંજરીની કથા અપાયાં છે.
આ મહાકાવ્યમાં નળના પિતાના નામ તરીકે વિરસેનનો, એના ભાઈના નામ તરીકે પુષ્કર અને કુબરનો અને એમના દેશનાં નામ તરીકે “કોશલ' અને “નિષેધ'નો ઉલ્લેખ છે. વળી દમયંતીની માતાનું નામ પુષ્પદન્તી અને એનાં બે સંતાનનાં નામ ઇન્દ્રસેન અને ઈન્દ્રસેના અપાયાં છે. નળ અને દમયંતી વચ્ચે અનુરાગ ઉત્પન્ન કરનાર હંસ પક્ષી છે અને કલિ એ દમયંતીનો કામુક છે એમ અહીં કહ્યું છે.
આ મહાકાવ્ય વિવિધ અલંકારોથી વિભૂષિત છે. તેમાં શબ્દાલંકારના નમૂના તરીકે પ્રથમ સ્કન્ધના ૧૪મા સર્ગનું નીચે મુજબનું પદ્ય હું અહીં ઉદ્દધૃત કરું છું :
"लोलानिलेनाननुनूननुन्ना नाना लिलीलोल्लललं लुलाना ।
નૂન નૂનં નતિના નેન નન્નેન સીના તત્તને ! સંતાન || ૪૬ ' પ્રથમ સ્કન્ધના દ્વિતીય સર્ગનું નિમ્નલિખિત પદ્ય પટ્ટ-બંધમાં છેઃ
"सहसारिकृतत्रासः सत्रात त्वं कलारसः ।
સરના તાબાસ: સમાંતર સાહસઃ + ૪૮ '' નલાયનોદ્ધાર-આ નયસુન્દરની કૃતિ ઉપર્યુક્ત મલાયનના સારરૂપે હશે.
પદ્મનાભ-પુરાણ-આના કર્તા દિ. સકલકીર્તિ છે. ૧. અહીં નવવિલાસ જેવા નાટકની વાત જતી કરું છું. ૨. જુઓ સ. ૮, શ્લો. ૧૭–સ. ૧૩. ૩. જુઓ સ.૧૩, શ્લો. ૯-સ. ૧૮. ૪. આનો પ્રારંભ સ. ૩, શ્લો. ૧૩થી થાય છે અને એની પૂર્ણાહુતિ આ સર્ગના અંતિમ શ્લોકથી થાય છે. પ. આના અન્ય ઉદાહરણ માટે જુઓ અલંકારચિત્તામણિ તેમ જ IL D. નો ત્રીજો હપ્તો (પૃ. ૮૬) ૬. જુઓ TL D. નો ત્રીજો હપ્તો (પૃ. ૧૦૧) ૭. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૩૩)માં આ નામ પછી કોંસમાં “ભવિષ્ય' એવો ઉલ્લેખ છે.
- ૭૫
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #130
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૦ : શ્રવ્ય કાવ્યો : પુરાણો ઃ [પ્ર. આ. ૭૩-૭૬]
:
પદ્મનાભ-પુરાણ (લ. વિ. સં. ૧૬૦૦)– આના કર્તા દિ. જ્ઞાનભૂષણના શિષ્ય શુભચન્દ્ર છે. એમણે પોતાના પાંડવપુરાણની પ્રશસ્તિ (શ્લો. ૭૨)માં આ પદ્મનાભપુરાણનો પદ્મનાભરિત તરીકે ઉલ્લેખ કર્યો છે. આ પાંડવ-પુરાણનું પરિમાણ ૨૫૦૫ શ્લોક જેવડું છે.
પદ્મનાભ-પુરાણ—આ સોમદત્તે રચ્યું છે. એની એક હાથપોથી વિ. સં. ૧૬૬૦માં લખાયેલી મળે છે. એવી રીતે દિ. વિદ્યાભૂષણે રચેલા પદ્મનાભ-પુરાણની એક હાથપોથી વિ. સં. ૧૬૮૦માં લખાયેલી મળે છે.
૪૭
શ્રેણિક-પુરાણ—આ નામનું એકેક પુરાણ દિ. શુભચન્દ્રે અને બાહુબલિએ રચ્યું છે. એમાં ‘મગધ’ દેશના નૃપતિ શ્રેણિકનો વૃત્તાંત અપાયો છે.
જયકુમાર-પુરાણ (વિ. સં. ૧૫૫૫)–આના કર્તા દિ. બ્રહ્મ કામરાજ છે. એમને આ ૧૩ સર્ગની રચનામાં જિનરાજે સહાય કરી હતી. પ્રભુરાજે જયકુમાર-ચરિત્ર રચ્યું છે. આ બંને કૃતિઓમાં જયકુમારનો જીવનવૃત્તાંત આલેખાયો હશે એમ આ નામો જોતાં ભાસે છે.
પાંડવ-પુરાણ (વિ. સં. ૧૬૦૮)–આના કર્તા દિ. શુભચન્દ્ર છે. એમાં યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ, અને સહદેવ એ પાંચ પાંડવોનો અધિકાર છે. આ ૨૫ સર્ગના પુરાણની રચનામાં કર્તાના શિષ્ય શ્રીપાલ વર્ણીએ સહાયતા કરી હતી. આ પુરાણની પ્રશસ્તિમાં કર્તાએ પોતાની ચન્દ્રપ્રભચરિત્ર ઇત્યાદિ વિવિધ કૃતિઓનો ઉલ્લેખ કર્યો છે.
સમાનનામક કૃતિઓ– દિ. શ્રીભૂષણે વિ. સં. ૧૬૫૭માં અને દિ. વાદિચન્દ્રે વિ. સં. ૧૬૫૮માં એકેક પાંડવ-પુરાણ રચ્યું છે.
કર્ણામૃત-પુરાણ (વિ. સં. ૧૬૮૮)–આના કર્તા દિ. કેશવસેન છે. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૬૮)માં એમના નામની પાછળ કૌંસમાં કૃષ્ણ જિષ્ણુ લખેલું છે. વળી અહીં પ્રભાચન્દ્રકૃત કર્ણામૃતપુરાણનો પણ ઉલ્લેખ છે. આ પુરાણનો વિષય જાણવામાં નથી.
અગડદત્ત-પુરાણ-આ અજ્ઞાતક કૃતિની જિ. ૨. કો. (વિ. ૧, પૃ.૧)માં બે હાથપોથી નોંધાયેલી છે. એમાં શુ શ્વેતાંબરીય *કૃતિઓમાં જે જાતની અગડદત્તની કથા છે તેવી કથા છે ? [વિશેષ માટે જુઓ—‘એ ન્યૂ વર્સન ઓફ અગડદત્ત સ્ટોરિ' ન્યૂ ઇન્ડીઅન એન્ટીક્વ૨ી ભા.૧. ઇ.સ.૧૯૩૮-૯]
[પૃથ્વીચન્દ્રચરિત્ર– કર્તા જયસાગર (પૃ.૧૯૩) અને પદ્મસુન્દર (પૃ.૯૬) બન્નેની નકલ પ્રાકૃતટેક્ષ્ટ સો. અમદાવાદમાં છે.]
૧. અંતગડદસા (વર્ગ ૭ ને ૮)માં શ્રેણિકની પત્નીઓ વિષે અને અણુત્તરોવવાઈયદસા (વર્ગ ૧ ને ૨માં એમના પુત્રો વિષે ઉલ્લેખ છે.)
૨. બ્રહ્મદેવસેને તેમ જ રઇધૂએ પણ ધત્તામાં જયકુમાર-ચરિત્ર રચ્યું છે. એ બંને કૃતિ અપભ્રંશમાં હશે. ૩. આના શ્લો. ૭૨-૮૦ અને ૮૬ જૈ. સા. ઈ. (પૃ. ૫૩૨-૫૩૩)માં અપાયા છે.
૪. ઉત્તરજ્કયણની ચૂર્ણાિ (પત્ર ૧૧૬), વસુદેવહિડી (પૃ. ૩૭-૩૯), ઉત્તરજ્જીયણની ‘વાદિવેતાલ’ શાન્તિસૂરિષ્કૃત વૃત્તિ (પત્ર ૨૧૩-૨૧૬) અને એ આગમ ઉપરની નેમિચન્દ્રસૂરિકૃત ટીકા (પત્ર ૮૪-૯૪).
For Personal & Private Use Only
P ૭૬
Page #131
--------------------------------------------------------------------------
________________
| P. ૭૭
પ્રકરણ ૨૧ : શ્રવ્ય કાવ્યો (ચાલુ) (ઈ) બૃહત્ પદ્યાત્મક ગ્રન્થો : પ્રકીર્ણક ચરિત્રો, પ્રબન્યો અને કથાઓ
આપણે ૧૮મા અને ૧૯મા પ્રકરણમાં જિનેશ્વરો વિષે અને ૨૦મામાં મુખ્યતયા પુરાણો દ્વારા રામચન્દ્ર, પાંડવો અને પુણ્યશ્લોક નળ વિષે પણ વિચાર કરી ગયા. આથી હવે અહીં મોટે ભાગે તો એ સિવાયની વ્યક્તિઓને અંગે જે બૃહત્ પદ્યાત્મક શ્રવ્ય કાવ્યો અર્થાત્ વિવિધ ચરિત્રો, પ્રબન્ધો અને કથાઓ રચાયાં છે તેની કાળક્રમે નોંધ લઈશું.
શત્રુંજય-માહાસ્ય (પ્રાગ ઐતિહાસિક યુગ)–આ કૃતિ પાઇયમાં છે કે સંસ્કૃતમાં એનો ઉત્તર આપવા માટે કોઈ સાધન જણાતું નથી એટલે એ સંસ્કૃતમાં હશે એમ માની એની હું અહીં આછી રૂપરેખા આલેખું છું. આ કૃતિનું પરિમાણ સવા લાખ શ્લોક જેવડું છે અને એ પ્રથમ તીર્થંકર ઋષભદેવના આદેશથી એમના ગણધર પુંડરીકસ્વામીએ રચી હતી એમ ધનેશ્વરસૂરિએ શત્રુજ્યમાહાભ્યના નિમ્નલિખિત ગ્લો ૮-૯માં કહ્યું છે :
"श्रीयुगादिजिनादेशात् पुण्डरीको गणाधिपः । सपादलक्षप्रमित्तं नानाश्चर्यकरान्वितम् ॥ ८ ॥ श्रीशत्रुञ्जयमाहात्म्यं सर्वतत्त्वसमन्वितम् ।
વાર પૂર્વ વિઐહિતાય હિત સુર: છે ? ” શત્રુંજય-માહાભ્ય (ઉ. વિ. સં. પૂર્વે પ૨૭)- આ મહાવીરસ્વામીના પાંચમાં ગણધર
સુધર્મસ્વામીએ એમના આદેશથી રચેલી કૃતિ છે. એ ઉપર્યુક્ત કૃતિના સંક્ષેપરૂપ છે અને એનું પરિમાણ | P ૭૮ ૨૪૦૦૦ શ્લોક જેવડું છે એમ ધનેશ્વરસૂરિકૃત શત્રુંજય-માહાભ્યના નીચે મુજબના શ્લો૦ ૧૦-૧૧ જોતાં જણાય છે :
"वर्धमाननियोगेन सुधर्मा गणभृत् ततः । हुस्वायुष्कान् नरान् जानन् तस्मात् सङ्क्षिप्य तद् व्यधात् ॥ १० ॥
ચતુર્વિતિસહસ્ત્રાર્ તમ્ભાવાતોચ સાતઃ ” "શત્રુંજય-મહાભ્ય (ઉં. વિ. સં. ૧૩૭૧)–ના કર્તા “રાજ ગચ્છના ધનેશ્વરસૂરિ છે. એમણે સુરાષ્ટ્રના રાજા શિલાદિત્યની ઇચ્છાને માન આપી સુધર્મસ્વામીના રચેલા ૨૪૦૦૦ શ્લોક જેવડા શત્રુંજયમાહાભ્યનો સાર ગ્રહણ કરી વલભી (આધુનિક વળાં)માં ૧૫ સર્ગમાં આ કાવ્ય રચ્યું છે. એમાં કેટલાક પ્રસંગોની સાલ અપાઈ છે પણ એમાં વાંધો ઉઠાવાય છે. વળી એની રચના વિ.
૧. આ કાવ્ય હીરાલાલ હંસરાજ તરફથી જામનગરથી ઈ. સ. ૧૯૦૮માં પ્રકાશિત થયું હતું પરંતુ એ દુષ્માપ્ય
બનવાથી અને અનેક અશુદ્ધિઓથી ભરપૂર હોવાથી શ્રી, પોપટલાલ પ્રભુદાસે વિ. સં. ૧૯૯૫માં સંક્ષિપ્ત સંસ્કૃત વિષાયાનુક્રમ, ગુજરાતી ઉપોદ્યાત અને પાઠાંતર સહિત છપાવ્યું છે. એનું સંપાદન શ્રી હીરાલાલ દેવચંદે કર્યું છે. [આનું ભાષાંતર આ. કનકચન્દ્રસૂરિ મ.સા.એ કર્યું છે. તેની બે આવૃત્તિ પ્રગટ થઈ છે.]
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #132
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૧ : શ્રવ્ય કાવ્યો : પુરાણો ઃ [પ્ર. આ. ૭૭-૮૦]
સં '૪૭૭માં થવા વિષે શંકા દર્શાવાય છે કેમકે એના પંદરમાં સર્ગના શ્લો. ૮૮માં વિ. સં. ૧૧૯૯થી ૧૨૩૦ સુધી રાજ્ય કરનારા કુમારપાલ, બાહડ, વસ્તુપાલ અને સમર વિષે ઉલ્લેખ છે. એમાં ગિરિરાજ શત્રુંજયનો –જૈનોના અગ્રગણ્ય તીર્થનો મહિમા વર્ણવાયો છે. વિશ્વના સ્વરૂપના આલેખનપૂર્વક આનો પ્રારંભ કરી મહીપાલ નરેશ્વરનાં પરાક્રમોનું વર્ણન કરાયું છે. ત્યાર બાદ ઋષભદેવનું ચરિત્ર, ભરત અને બાહુબલ વચ્ચેનું યુદ્ધ, ભરતે કરેલી યાત્રાઓ અને એમણે ‘શત્રુંજય' ઉપર બંધાવેલા P ૭૯ મંદિરો એમ વિવિધ બાબતો રજૂ કરાઈ છે.
નવમા સર્ગમાં રામચન્દ્રનું ચરિત્ર અપાયું છે.
સર્ગ ૧૦-૧૩માં પાંડવોની, કૃષ્ણની તેમ જ અરિષ્ટનેમિની કથા અપાઈ છે.
સર્ગ ૧૦માં ભીમ નામના ચોરની હકીકત છે.
સર્ગ ૧૪માં પાર્શ્વનાથનો વૃત્તાંત છે.
સર્ગ ૧૫માં જાવડનું ચરિત્ર આલેખાયું છે તેમ જ પાંચમાં અને છઠ્ઠા આરાના ભાવિ ભાવનું
વર્ણન છે.
પાંચમાં સર્ગનું "આદ્યપદ સમસ્યારૂપ છે અને એનો ઉત્તર ‘કુવલય’ છે.
આ કાવ્યની રચના વૈદિક હિંદુઓનાં પુરાણોમાં આવતાં માહાત્મ્યોને મળતી આવે છે. વ્યાખ્યા અને બાલાવબોધ–ઉપર્યુક્ત કાવ્ય ઉપર કોઈકે વ્યાખ્યા રચી છે અને રવિકુશલના P ૮૦ શિષ્ય દેવકુશલે વિ. સં. ૧૬૬૭માં બાલાવબોધ રચ્યો છે.
૧. જુઓ હૈ. સા. સં. ઈ. (પૃ.૧૩૪)
૨.
४
૪૯
‘“तत:कुमारपालस्तु बाहडो वस्तुपालकः ।
समराद्या भविष्यन्ति शासनेऽस्मिन् प्रभावकाः ॥ ८८ ॥”
૩. સમરસિંહે વિ. સં. ૧૩૭૧માં જિનનું નવીન બિંબ કરાવી સિદ્ધસેનસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી. ૪. આ સંબંધમાં જુઓ મારો લેખ નામે “બે બાન્ધવો વચ્ચેનું દારુણ યુદ્ધ” આ લેખ‘જૈ. ધ. પ્ર.'' (પુ. ૮૦, અં ૧૦-૧૧)માં એક જ હપ્તે છપાયો છે.
૫.
किं तद् वर्णचतुष्टयेन वनजं वर्णैस्त्रिभिर्भूषणंमाद्यैकेन महीद्वयेन विहगो मध्यद्वये प्राणदः । व्यस्ते गोत्रतुरङ्गचारिमखिलं प्रान्ते च सम्प्रेषणं ये जानन्ति विचक्षणाः क्षितितले तेषामहं किङ्करः ॥
પત્રાકારે મુદ્રિત પુસ્તક (પત્ર ૭૯આ)માં ‘મહિતં”” ને બદલે “સુમં” અને “સમ્પ્રેષણ' ને બદલે “સમ્પ્રેક્ષİ'' એમ પાઠાન્તરો અપાયાં છે.
ઉપર્યુક્ત પદ્ય કંઇક પાઠભેદપૂર્વક શિવનાગકૃત પાર્શ્વનાથસ્તોત્ર- (શ્લો.૨૦)ની વૃત્તિમાં જોવાય છે. આ મૂળ સ્તોત્ર વૃત્તિ સહિત જૈનસ્તોત્ર-સન્દોહ (ભા. ૨ પૃ. ૭૦-૮૭)માં છપાયુ છે. વિશેષમાં DCGCM (Vol.XVIII, pt.1, p. 442) માં આ પદ્ય મેં નોંધ્યું છે. વિશેષ માટે જુઓ ‘પાંચ વર્ષ ઉપરની સમસ્યા અને એનો ઉકેલ' નામનો મારો લેખ. આ લેખ જૈ. સ. પ્ર.” (વ. ૧૯. અં. ૨-૩)માં છપાયો છે.
For Personal & Private Use Only
ઇતિ.ભા.૨.
Page #133
--------------------------------------------------------------------------
________________
P ૮૧
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૧
સમાનનામક કૃતિઓ–કવિ જિનહર્ષએ પણ શત્રુંજય-માહાત્મ્ય નામનો રાસ રચ્યો છે. આને કેટલાક શત્રુંજ્ય-મહાતીર્થ-માહાત્મ્ય કહે છે. અન્ય કોઈકની પણ આ નામની ગદ્યાત્મક કૃતિ છે. 'શત્રુંજયમાહાત્મ્યોલ્લેખ (વિ. સં. ૧૭૮૨)– આ કૃતિ પંડિત હંસરત્ને વિ. સં. ૧૭૮૨માં રાજદ્રંગમાં એટલે કે રાજનગરમાં અર્થાત્ અમદાવાદમાં સુગમ સંસ્કૃતમાં મુખ્યતયા ગદ્યમાં રચી છે. એમણે અહીં કહ્યું છે કે ધનેશ્વરસૂરિષ્કૃત દસ હજાર શ્લોક જેવડા શત્રુંજયમાહાત્મ્યના ઉદ્ધારરૂપે મેં આ રચના કરી છે. આ કૃતિ પંદર અધિકારમાં વિભક્ત છે અને એનું પરિમાણ ૮૫૫ શ્લોક જેવડું છે. પ્રસ્તુત હંસરત્ન એ ‘નાગપુરીય તપા’ ગચ્છના ન્યાયરત્નના શિષ્ય થાય છે.
૫૦
શત્રુંજયમાહાત્મ્યોદ્વાર–આ ધનેશ્વરસૂરિષ્કૃત શત્રુંજયમાહાત્મ્યના સંક્ષેપરૂપ છે અને એનો ઉલ્લેખ પ્રો. વેબરે પોતાની કૃતિ નામે “બર્લિનની હસ્તલિખિત પ્રતિઓનું વર્ણનાત્મક સૂચીપત્ર” (ભા. ૨, ક્રમાંક ૧૯૯૩)માં કર્યો છે એમ જિ. ૨. કો. (વિ. ૧, પૃ ૩૭૨)માં ઉલ્લેખ છે. આ જ ઉપર્યુક્ત કૃતિ છે ?
શત્રુંજયમહાતીર્થોદ્વારપ્રબન્ધ (વિ. સં. ૧૩૯૨)–આના કર્તા કક્કસૂરિ છે. શું આ કૃતિ પદ્યમાં છે ? [ગુજ. અનુવાદ સાથે જિનશાસન આ. ટ્રસ્ટ. સં. ૨૦૫૮માં પ્રસિદ્ધ.]
શત્રુંજયમાહાત્મ્ય-આ ગદ્યાત્મક અપૂર્ણ કૃતિની એક હાથપોથી લીંબડીના ભંડારમાં છે. એના કર્તા વગેરેનું નામ જાણવામાં નથી.
શત્રુંજયોદ્ધાર (વિ. સં. ૧૫૮૭)–આને ઇષ્ટાર્થસાધક પણ કહે છે. આ કૃતિ વિનયમંડનના શિષ્ય વિવેકધીરગણિએ વિ. સં. ૧૫૮૭માં રચી છે. આ ધનેશ્વરસૂરિષ્કૃત શત્રુંજ્યમાહાત્મ્યના ઉદ્ધારરૂપ છે. [શત્રુંજયકથાકોષ નામની શત્રુંજયકલ્પલતા ઉપરની ટીકા શુભશીલગણિએ સં. ૧૫૧૮માં રચી છે.] શત્રુંજયોદ્ધાર (વિ. સં. ૧૬૬૭)–આ ખંભાતના મહીરાજના પુત્ર ઋષભદાસે ધનેશ્વરસૂરિકૃત શત્રુંજયમાહાત્મ્યના સંક્ષેપરૂપે રચેલી કૃતિ છે.
[જિનર્હષકૃત શત્રુંજયમાહાત્મ્ય અને નયસુન્દરકૃત શત્રુંજયોદ્ધાર (રચના સં. ૧૬૩૮)નો જિ.૨.કો. પૃ. ૩૭૨માં ઉલ્લેખ છે.]
નાભિનન્દનોદ્વારપ્રબન્ધTM (વિ. સં. ૧૩૯૩)–આ સિદ્ધસૂરિના શિષ્ય કક્કસૂરિની કૃતિ છે. એમાં અલાવદીને (અલા-ઉદ્-દિન) ક્યાં ક્યાં હિંદુ રાજ્યોનો નાશ કર્યો તેની હકીકત ૧. આ કૃતિ ‘શત્રુંજ્યમાહાત્મ્ય”ના નામથી શ્રી. પુરુષોત્તમદાસ ગીગાભાઈએ વિ. સં. ૧૯૭૧માં છપાવી છે. [આનું પુનઃ પ્રકાશન “દિવ્યદર્શન ટ્રસ્ટ” તરફથી અને મુનિ જયાનન્દ વિ.ના સંપાદન પૂર્વક ભીનમાલથી થયું છે.]
૨. આ કૃતિ ‘જૈ. આ. સ.’' તરફથી મુનિ જિનવિજયજીની પ્રસ્તાવના સહિત વિ સં. ૧૯૭૩માં છપાવાઈ છે. ૩. આ સમગ્ર પ્રબંધ ‘‘હેમચંદ્ર ગ્રંથમાલા”માં પ્રસિદ્ધ કરાયો છે. જિ. ૨ કો. (વિ. ૧, પૃ. ૨૧૦)માં કહ્યું છે આ કૃતિ તે કદાચ શત્રુંજ્યમહાતીર્થપ્રબન્ધ જ હશે.
૪. આને લગતાં પદ્યો ગુજરાતી અનુવાદ સહિત ‘ઉલગખાન અને અલપખાન' નામના જિનવિજયજીના લેખ (પૃ. ૨૭૨-૨૭૪)માં જોવાય છે. આ લેખ “પુરાતત્ત્વ” (પુ. ૪, અં, ૩-૪)માં છપાયો છે.
For Personal & Private Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૧ : શ્રવ્ય કાવ્યો : પુરાણો : પ્રિ. આ. ૮૦-૮૩]
૫૧
Sિ P ૮૩
છે. એમાં અલપખાનનો પણ વૃત્તાન્ત છે. એની સાથે સાહા દેસલના પુત્ર સમરસિંહને મિત્રતા હતી તે વાત અહીં અપાઈ છે. એ સમરસિંહ “શત્રુજ્ય તીર્થના ઉદ્ધાર માટે એની પાસેથી ફરમાન મેળવવા ગયો અને ઉદ્ધારના કાર્યમાં અને કેવી સરસ' અનુકૂળતા મળી એ બાબત અહીં આલેખાઈ = ૮૨ છે. આ નાભિનન્દનોદ્વારપ્રબન્ધમાં ગુજરાતનું તેમ જ પાલણપુરનું ભવ્ય વર્ણન છે.”
*વજભૂતીય કાવ્યો (ઉં. વિક્રમની બીજી સદી): આ ભર-કચ્છ(ભરૂચ)ના નિવાસી વજભૂતિસૂરિની રચના છે. એઓ શરીરે અત્યંત કૃશ-સૂકલકડી હતા અને રૂપાહીન હતા. એમને કોઈ શિષ્યાદિરૂપ પરિવાર પણ ન હતો. એમના સમયમાં એ ભરૂચમાં નભોવાહન નામનો સમૃદ્ધ કોશવાળો રાજા હતો. એ રાજા તે પશ્ચિમ ભારતનો ‘ક્ષહરાત” વંશનો શક ક્ષત્રપ નહપાન સંભવે છે. એનો સમય ઈ. સ.ની બીજી સદીના પૂર્વાર્ધ મનાય છે. એ રાજાના અંતઃપુરમાં આ વજભૂતિસૂરિનાં કાવ્યો ગવાતાં હતાં. એ સાંભળીને એ રાજાની રાણી પદ્માવતીને એના પ્રણેતાને-વજભૂતિસૂરિને જોવાનું મન થયું. એથી એક દિવસ એ રાણી પોતાના પતિની રજા લઈ અને યોગ્ય ભેટયું લઈને દાસીઓ સાથે વજભૂતિસૂરિની વસતિમાં આવી. ત્યાં બારણામાં રાણીને આવેલી જોઈ વજભૂતિસૂરિ જાતે જ હાથમાં આસન લઈ બહાર નીકળ્યા. એમને જોઈ પદ્માવતીએ પૂછયું કે આચાર્ય વજભૂતિ ક્યાં છે ? વજભૂતિસૂરિએ જવાબ આપ્યો કે એઓ તો બહાર ગયા છે. એક દાસીએ ઇશારતથી રાણીને સમજાવ્યું કે આ જ વજભૂતિસૂરિ છે. એ જાણી પદ્માવતી વિરાગ પામી અને બોલી કે હે કસરુમતી નદી ! મેં તને જોઈ અને તારું પાણી પીધું. તારું નામ તો સારું છે પણ દર્શન સારું નથી. પછી વજભૂતિસૂરિને ” એ રાણીએ પોતે લાવેલું ભેટશું સોંપ્યું અને જાણે પોતે એમને ઓળખી ન લીધા હોય તેમ વર્તી એ બોલી કે આ ભેટછું વજભૂતિસૂરિને આપજો. આમ કહી એ ચાલી ગઈ.
પદ્મચરિત્ર (ઉ. વિક્રમની છઠ્ઠી સદી)–આના કર્તા સમર્થ આચાર્ય મલવાદી છે એમ મનાય છે. એઓ સિદ્ધસેન દિવાકર કરતાં પછી અને સમભાવભાવી હરિભદ્રસૂરિ કરતાં પહેલાં થયા છે. ૧. આ પ્રસંગને અંગેના પદ્યો ગુજરાતી અનુવાદ સહિત ઉપર્યુક્ત લેખ (પૃ. ૨૭૪-૨૭૮)માં જોવાય છે. ૨. જુઓ ૫. લાલચંદ્ર ભ. ગાંધીનો લેખ “શ્રી શત્રુંજય તીર્થનો ઉદ્ધારક નામે સમરસિંહ (તિલિંગ દેશનો
સ્વામી).” આ લેખ “જૈન યુગ” (વ. ૧, પૃ. ૧૦૨. ૧૮૩, ૨૫૫ અને ૪૦૩)માં છપાયો છે. ૩. આ સંબંધમાં જુઓ જિનવિજયજીનો લેખ નામે “ગૂર્જર ભૂમિની ભવ્યતાનું એક ઉલ્લેખ્ય વર્ણન”. આ લેખ
પુરાતત્ત્વ” (પુ. ૫, અં. ૧)માં છપાયો છે. ૪. આ નામ મેં યોજયું છે. ૫. આ સંસ્કૃતમાં હશે અને એ વિપુલ સંખ્યામાં હશે એમ માની મેં આની અહીં નોંધ લીધી છે. આ કાવ્યો
આજે મળે છે ખરાં ? ૬. આ ઉપરથી કોઈને “કલાપી” (કાઠિયાવાડના લાઠીના ઠાકોર સુરસિંહજી ત. ગોહેલ), ‘કાન્ત’ (મણિશંકર
રત્નજી ભટ્ટ) વગેરે યાદ આવે તો નવાઈ નહિ. ૭. આને મલયગિરિસૂરિએ “કસરુ” કહી છે. વિશેષમાં આ નદીની પ્રસિદ્ધિ તો ઘણી છે પણ તે પ્રમાણે એનું પાણી નથી એમ કહ્યું છે. આ નદી લાટમાં કે એના આસપાસના પ્રદેશમાં હશે એમ ડૉ. સાંડેસરાએ જૈન
આગમસાહિત્યમાં ગુજરાત (પૃ. ૩૪)માં કહ્યું છે તો એ નદી ક્યાં આવી તેની તપાસ થવી ઘટે. ૮-૯ જુઓ વવહાર ઉપરનું ભાસ (ગા. ૫૮-૫૯) અને એ ઉપરની મલયગિરિસૂરિકૃત વૃત્તિ.
For Personal & Private Use Only
Page #135
--------------------------------------------------------------------------
________________
પર
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૧
એમનો સમય મોડામાં મોડો વિક્રમનો છઠ્ઠો સૈકો ગણાય છે. એમણે સમ્મઈપયરણ ઉપર ટીકા રચી
છે પણ એ હજી સુધી તો મળી આવી નથી. એમની સુપ્રસિદ્ધ કૃતિ નયચક્ર કિંવા દ્વાદશારનયચક્રના P ૮૪ નામે ઓળખાવાય છે. પ્ર. ચ. (શંગ ૧૦)માં આ જ મલ્લવાદીનો જીવનવૃત્તાંત આલેખાયો હોય એમ
લાગે છે. એ હિસાબે એમણે પ્રસ્તુત પદ્મચરિત્ર ૨૪૦૦૦ શ્લોક જેવડું રચ્યું હતું પણ એ અપ્રાપ્ય છે. એનું નામ વિચારતાં એમાં રામચન્દ્ર અને સતી સીતાનો વૃત્તાંત અપાયો હોવો જોઈએ. જો એ સંસ્કૃતમાં હોય તો પઉમચરિયા એ જેમ જૈન પાઠય સાહિત્યમાં પ્રાચીનતમ રામકથા છે તેમ સંસ્કૃતમાં આ કૃતિને ગણી શકાય એમાં રાવણનું ચિત્ર પગના અંગૂઠા પૂરતું યે સીતાએ ચિતરી આપ્યાની હકીકત આવતી હોય તો એ દૃષ્ટિએ પણ એ પ્રથમ ગણાય.
વરાંગ-ચરિત (લ. વિ. સં. ૭૫૦)–આના કર્તા જટાસિંહનદિ છે. એમને સિંહનદિ, જટિલ, જટાચાર્ય અને જડિય પણ કહે છે. એઓ કર્ણાટકના વતની હશે. આ ચરિત જે બે હાથપોથીઓ ઉપરથી પ્રસિદ્ધ કરાયું છે તેમાં એકમાં કર્તાનું નામ નથી પરંતુ ચામુંડરાયે કન્નડમાં જે ચામુંડરાયપુરાણ
યાને ત્રિષષ્ટિ. રચ્યું છે તેમાંની એક કંડિકા એ હાથપોથીગત લખાણના અનુવાદરૂપે જોવાય છે તેમ P ૮૫ જ એ પછી જે એક પદ્ય 'ઉદ્ધત કરાયું છે તે વરાંગચરિત (સ.૧)ના ૧૫મા પદ્યરૂપે જોવાય છે. આ
ઉપરથી આ જ ચરિતના કર્તા જટાસિંહનદિ છે એમ મનાય છે. વરાંગચરિત અને એના કર્તા એ ૧. જુઓ અનેકાન્તજયપતાકાની સ્વોપજ્ઞવૃત્તિ (ખંડ ૧, પૃ. પટને ૧૧૬). ૨. આ કૃતિના પહેલાનાં ચાર આરા પૂરતો પ્રથમ ખંડ એને અંગેની સિંહસૂરિકૃતટીકા સહિત “ગા.પી.ગ્રં.”માં
ઈ.સ. ૧૯૫રમાં પ્રસિદ્ધ થયો છે. એમાં ટીકાગત વિશેષ નામોની સૂચી અપાઈ છે. આ જ કૃતિ સિંહસૂરિગણિ શ્રમણકૃત ન્યાયાગમાનુસારિણી ટીકા સહિત ચાર ભાગમાં અનુક્રમે વિ. સં. ૨૦૦૪, ૨૦૦૭, ૨૦૧૩ અને ૨૦૧૬માં “લ. જ. ગ્રં.”માં પ્રસિદ્ધ કરાઈ છે. પ્રથમ ભાગમાં પહેલા બે આરા પૂરતું, દ્વિતીય ભાગમાં એ પછીના ચાર આરાને અંગેનું તૃતીય ભાગમાં બીજા બે આરાને લગતું અને ચતુર્થ ભાગમાં બાકીના ચારે આરા અંગેનું લખાણ છે. ચોથા-અંતિમ ભાગમાં પં. વિક્રમવિજયજીગણિએ ગુજરાતીમાં વિસ્તૃત “પ્રાફકથન' લખ્યું છે. એનો મુનિશ્રી ભાસ્કરવિજયજીની સૂચના થતાં મેં અંગ્રેજીમાં અનુવાદ વિકટ પરિસ્થિતિ હોવા છતાં એક પખવાડિયામાં તૈયાર કરી આપ્યો હતો. એ “Foreword”ના નામની સાથે સાથે છપાવાયો છે પરંતુ એનાં મુદ્રણપત્રો મને ન મોકલતાં નામનું અંગ્રેજી જાણનાર પાસે તપાસાવાયાં હોવાથી એમાં જાતજાતના મુદ્રણદોષો ઉદ્ભવ્યા છે. એમ જાણવા મળતાં આ વાત મેં શ્રી વિજયલબ્ધિસૂરિજીને કહેતાં એમણે મારું અંગ્રેજી લખાણ પ્રાક-કથનના હિન્દી ભાષાંતર સહિત ફરીથી છપાવવા ૫. વિક્રમવિજયજીને સૂચવ્યું હતું પરંતુ અત્યાર સુધી તો એનો અમલ થયો નથી. [મુનિશ્રી જંબૂવિજય મ.સા.એ સંપાદિત તા. નયચક્રના ભાગો આત્માનંદસભાએ પ્રગટ કર્યા છે. આમાં
મુનિશ્રીએ ટીકાના આધારે મૂળનું અનુસંધાન કરવા ભગીરથ પ્રયત્ન કર્યો છે.] ૩. આ ચરિત “મા. દિ. જે. .” માં ૪૦માં ગ્રંથ તરીકે ઈ. સ. ૧૯૩૮માં છપાવાયું છે. એમાં એના સંપાદક ડૉ. એ. એન. ઉપાધેએ અંગ્રેજીમાં લખેલી પ્રસ્તાવના અને એના હિંદી અનુવાદરૂપે કૈલાશચન્દ્ર શાસ્ત્રીએ લખેલો સાર અપાયા છે. વળી, સંસ્કૃતમાં વિષયાનુક્રમ છે. કેટલેક સ્થળે પાઠ ત્રુટક છે. દા.ત. જુઓ પૃ. ૧૭૨, ૨૮૧ અને ૨૪૨. ૪. પાંચમાં સર્ગનો શ્લો. ૧૦૩ યશસ્તિલક (આ. ૭, પૃ. ૩૩૨)માં ઉદ્ધત કરાયો છે.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #136
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૧ : શ્રવ્ય કાવ્યો : પુરાણો ઃ [પ્ર. આ. ૮૩-૮૬]
બંનેના નામ તો સૌથી પ્રથમ દાક્ષિણ્યચિહ્નસૂરિએ વિ. સં. ૮૩૫માં રચેલી કુવલયમાલામાં જોવાય છે. આ ઉપરથી એ ફલિત થાય છે કે આ વરાંગચરિત વિ. સં. ૭૫૦ની આસપાસમાં રચાયું હશે. રવિષેણના પદ્મપુરાણ કરતાં પહેલાં એ રચાયું છે કે કેમ તેનો નિર્ણય કરવો બાકી રહે છે, આ જટાસિંહનન્દિની બીજી પણ કોઈ કૃતિ હશે અને એ જૈન સિદ્ધાન્તના નિરૂપણરૂપે હશે એમ યોગીન્દ્રકૃત મનાતી અમૃતાશીતિમાંના એક અવતરણનો આ વરાંગચિરતમાં અભાવ જોઈ
અનુમનાય છે.
પરિમાણ-વ્યાકરણવિષયક વિવિધ વિલક્ષણતાઓથી અંકિત અને કેટલાક અપ્રચલિત શબ્દોથી સમૃદ્ધ આ ચરિતમાં એકત્રીસ સર્ગ (જો કે સામાન્ય રીતે ત્રીસથી અધિક ન જોઈએ) છે. એનાં પદ્યોની સંખ્યા અનુક્રમે નીચે મુજબ છેઃ
૫૩
૭૦, ૯૫, ૬૩, ૧૧૪, ૧૧૦, ૫૫, ૬૭, ૬૯, ૬૨, ૬૪, ૮૭, ૮૮, ૮૯, ૯૮, ૧૪૬, ૧૧૧, ૮૬, ૧૩૦, ૮૧, ૯૧, ૮૦, ૭૯, ૧૦૭, ૭૭, ૯૮, ૧૦૭, ૯૪, ૧૦૮, ૯૯, ૭૫, અને ૧૧૫. આમ આમાં એકંદર ૨૮૧૫ પદ્યો છે.
વિષય—વરાંગચરિતમાં વરાંગનો જીવનવૃત્તાંત આલેખાયો છે. વરાંગ એ ‘ઉત્તમપુર’ના રાજાધર્મસેન અને એની પત્ની ગુણવતીના પુત્ર થાય છે. એમનાં લગ્ન દસ કન્યા સાથે કરાયાં હતાં. અરિષ્ટનેમિના મુખ્ય શિષ્ય વરદત્તની પાસે આ વરાંગે અણુવ્રતો ગ્રહણ કર્યાં હતાં. ધર્મસેને આ વરાંગને યુવરાજ બનાવ્યા તેથી એમની અપર માતા મૃગસેના અને એનો પુત્ર સુષેણ ઈર્ષ્યા કરવા P ૮૬ લાગ્યાં. સુબુદ્ધિ મંત્રી આ બેનો અંદ૨થી પક્ષપાતી બન્યો, જો કે બહારથી તો એ સ્વામિભક્ત રહ્યો. એક વેળા એણે બે ઘોડા કેળવ્યા અને આગળ ઉપર વિપરીત શિક્ષણ અપાયેલા ઘોડા ઉપર વરાંગને બેસવાનો પ્રસંગ ઊભો કર્યો. એ ઘોડો વરાંગને ગાઢ જંગલમાં લઈ ગયો. ત્યાં એમને વિવિધ સંકટોનો સામનો કરવો પડ્યો. ત્યાંથી એઓ એક સાર્થવાહની સાથે ‘લલિતપુર' ગયા અને ‘કશ્ચિદ્ભટ’ એવું પોતાનું નામ જાહેર કરી ત્યાં રહ્યાં. તેવામાં ‘મથુરા'ના રાજાએ એ ‘લલિતપુર’ના રાજા ઉપર ચઢાઈ કરી. વરાંગે એ રાજાને મારી હઠાવ્યો. એથી રાજી થઈ ‘લલિતપુર’ના રાજાએ એમને પોતાની કન્યા પરણાવી અને એમને અડધું રાજ્ય આપ્યું.
વરાંગના પિતા ધર્મસેનનું રાજ્ય લઈ લેવા માટે બકુલેશ્વરે ચઢાઈ કરી ત્યારે ધર્મસેને લલિતપુરના રાજાની મદદ માંગી. એ સમયનો વરાંગે લાભ લઈ એ રાજાને હરાવ્યો. પછી એ ધર્મસેનને મળ્યા. એથી એ તેમ જ વરાંગની માતા તેમ જ એમની પત્નીઓ આનંદિત થઈ.
ધર્મસેનની અનુજ્ઞા લઈ વરાંગે નવું સામ્રાજ્ય સ્થાપ્યું અને આનર્તપુરને રાજધાની બનાવી. એક વેળા આકાશમાંથી એક તારાને પડતો જોઈ એમને વૈરાગ્ય ઉદ્ભવ્યો. પોતાના પુત્ર સુગાત્રને ગાદી સોંપી એમણે વરદત્ત મુનિવર પાસે દીક્ષા લીધી અને અંતમાં એઓ મોક્ષે ગયા.
ધર્મ-કથા—વરાંગચરિતના પ્રત્યેક સર્ગની પુષ્પિકામાં એને ધર્મ-કથા’ કહી છે. એ ધર્મ વગેરે ચારે પુરુષાર્થના નિરૂપણરૂપ છે. નગર, ઋતુઓ, પ્રણયોત્સવ, લગ્ન, ક્રીડા, યુદ્ધ ઈત્યાદિનાં વર્ણનો આ
ચિરતમાં જોવાય છે. એ હિસાબે એ ‘મહાકાવ્ય’ ગણાય.
For Personal & Private Use Only
Page #137
--------------------------------------------------------------------------
________________
P ૮૭
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૧
દિવાલો ઉપર આલેખાયેલાં અને એમાં કોતરાયેલાં ચિત્રોથી વિભૂષિત ભવ્ય જૈન મંદિરો અને એની આકર્ષક પ્રતિમાનું વર્ણન આ ચરિતમાં સ. ૨૨, શ્લો. ૫૭-૭૭માં અપાયું છે. સાથે સાથે વિવિધ પ્રકારની પૂજા વિષે પણ માહિતી અપાઈ છે.
૫૪
આ કાવ્યમાં સ્વભાવ, કાળ વગેરે કારણો ગણાવાયાં છે તેમ જ .વિશ્વની નિત્યતા અને અનિત્યતા વિષેના એકતરફી વિચારોની ઝાટકણી કઢાઈ છે. અહીં શૂન્યવાદ, ક્ષણિકવાદ અને પ્રતીત્યસિદ્ધિ એ બૌદ્ધ મંતવ્યોનું ખંડન કરાયું છે. જન્મને પ્રાધાન્ય ન આપતાં ગુણને પ્રાધાન્ય આપી વર્ણની શ્રેષ્ઠતા નક્કી કરવી ઘટે એવું અહીં પ્રતિપાદન કરાયું છે.
સ. ૨૫, શ્લો ૭૪-૯૮માં રુદ્ર, બ્રહ્મા અને વિષ્ણુ એ અજૈન દેવોનાં દૂષણો દર્શાવી એ ‘દેવાધિદેવ’ પદને લાયક નથી એમ કહેવાયું છે. આ સર્ગમાં કેટલાંક વૈદિક અનુષ્ઠાનો ઉપ૨ પણ પ્રહાર
કરાયા છે.
સ. ૨, શ્લો. ૫૩-૫૬માં શિબિકા (પાલખી)નું વર્ણન છે.
સ. ૪, માં કર્મના સિદ્ધાન્તનું નિરૂપણ છે. સ. ૫ માં વિશ્વનું વર્ણન છે અને એના શ્લો. ૧૦૩માં કહ્યું છે કે ‘સ્વયંભૂ(રમણ)' સમુદ્રમાંનો ક્ષુદ્ર મત્સ્ય જે મહામત્સ્યના કાનમાં રહે છે તે સ્મૃતિદોષથી અધોગતિને પામે છે. સ. ૬ તિર્યંચોના પ્રકારો અને એનાં દુઃખો વિષે, સ. ૭ ભોગભૂમિના P. ૮૮ મનુષ્યો અને સ. ૮ કર્મભૂમિના મનુષ્યો વિષે અને સ.૯ દેવો અને સ્વર્ગ વિષે માહિતી પૂરી પાડે છે. સ. ૧૦માં મુક્તિનો, સ. ૧૧માં જીવાદિ છ દ્રવ્યોનો અને સ. ૨૭માં કાળ અને ૬૩ કારણપુરુષોનો એટલે કે શલાકા-પુરુષોનો અધિકાર છે. આ પ્રમાણેના આ નવ સર્ગોને કથાના મુખ્ય વહેણ
સાથે કંઈ લેવા-દેવા નથી.
સંતુલન–અશ્વઘોષે બૌદ્ધ દર્શનનાં તત્ત્વો રજૂ કરવાના ઈરાદે સૌન્દરનન્દ અને બુદ્ધચરિત રચ્યાં છે તેમ જટાસિંહનન્દિએ જૈન ધર્મના સિદ્ધાન્તોના નિરૂપણાર્થે કાવ્યને વાહન બનાવ્યું છે. જટાસિંહનન્દિ ઉપર અશ્વઘોષનો ખૂબ પ્રભાવ પડ્યો હોય એમ લાગે છે. બંનેને ઉપજાતિ છંદ P૮૯ વિશેષતઃ પ્રિય છે. છેલ્લા બે સર્ગો જૈન શ્રમણોની જીવનચર્યા રજૂ કરે છે. એ રીતે એ સૌન્દરનન્તમાંના
૧. ‘‘સૌધર્મ” વગેરે. કલ્પ બાર, નહિ કે સોળ ગણાવાયા છે. જુઓ શ્લો. ૭-૯.
૨. નન્દ એ મહર્ષિ બુદ્ધનો ઓરમાન ભાઈ થાય છે. એ પોતાની પત્ની સુંદરીમાં અતિશય આસક્ત રહેતો હતો. તેમ છતાં એમને પરાણે બુદ્ધે દીક્ષા આપી હતી અને વિવિધ દૃષ્ટાંતો દ્વારા વૈરાગ્યમાં સ્થિર કર્યા હતા. આ હકીકત આ સૌન્દરનન્દ કાવ્યમાં વર્ણવાઇ છે. આવસ્ટયની ચુણિ (પૂર્વ ભાગ, પૃ. ૫૬૬) અને આ આગમ ઉપરની મલગિરિસૂરિષ્કૃત વૃત્તિ (ભા. ૩, પત્ર ૫૩૩૨)માં જે સુન્દરીમાં આસક્ત રહેનારા નાસિક્ય નંદ વણિકની કથા અપાઈ છે તે આ કાવ્યનું સ્મરણ કરાવે છે. ડૉ. સાંડેસરાએ જૈ. આ. ગુ.માં આની નોંધ લીધી છે પરંતુ એમણે સૌન્દરનન્દને બદલે સૌન્દરાનન્દ એવું નામ પૃ.૯૫, ૨૦૨ અને ૨૬૧માં નોંધ્યું છે. પ્રકાશિત પુસ્તક જોતાં તો ખરું નામ સૌન્દરનન્દ છે એટલે એ હિસાબે આ ભૂલ ગણાય. ૩. ૧૮૭૯ પદ્યો ઉપજાતિમાં છે જ્યારે બાકીનાં પદ્યો માટે અનુભૂ‚ વ્રુતવિલંબિત, પુષ્પિતાગ્રા, પ્રહર્ષિણી, ભુજંગપ્રયાત, માલભારિણી, માલિની, વસંતતિલકા અને વંશસ્થ એ છંદો વપરાયા છે.
For Personal & Private Use Only
Page #138
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૧ : શ્રવ્ય કાવ્યો : પુરાણો ઃ [પ્ર. આ. ૮૭-૯૦]
બૌદ્ધ સાધુઓની દિનચર્યા રજૂ કરતા ચૌદમાં સર્ગનું સ્મરણ કરાવે છે. વરાંગચરિતના સ. ૪ના શ્લો. ૨-૯, ૧૧, ૧૫-૨૩, ૨૪-૩૮, ૩૯-૪૧, ૪૨, ૪૩-૪૪, ૪૯-૫૬, ૫૭-૫૮, ૬૨-૬૫ અને ૯૧૧૦૩ એ ત. સૂ. નાં અ. ૮, સૂ. ૩-૬, અ. ૧, સૂ. ૧૫, અ. ૧, સૂ. ૨૧-૨૩, અ.૧, સૂ. ૨૯, અ. ૮ સૂ. ૭-૧૩, અ. ૮ સૂ. ૧૪-૨૦, અ. ૮ સૂ. ૧ અ. ૧, અ. ૬, સૂ. ૧૦, અ. ૮, સૂ. ૭ અ. ૬, સૂ. ૧૧-૧૨, અ. ૬, સૂ. ૧૩-૧૪ અને અ. ૬, સૂ. ૧૫-૨૭ સાથે ઘણું સામ્ય ધરાવે છે.
૨૬મા સર્ગના શ્લો. ૫૨, ૫૩, ૫૪-૫૫, ૫૭-૫૮, ૬૦, ૬૧-૬૩, ૬૪-૬૫, ૬૯, ૭૦-૭૧ અને ૭૨ એ સમ્મઈપયરણના પ્રથમ કાંડની ગાથા ૬, ૯, ૧૧-૧૨, ૧૭-૧૮, ૨૧-૨૨-૨૫ અને ૫૧-૫૨ સાથે અને ત્રીજા કાંડની ગાથા ૪૭, ૫૪-૫૫ અને ૫૩ સાથે સામ્ય ધરાવે છે. આ ઉપરથી જટાસિંહનન્દિએ સિદ્ધસેન દિવાકરના સમ્મઇપયરણનો લાભ લીધો હશે એમ જણાય છે.
સ. ૨૬ના શ્લો. ૮૨-૮૩ સ્વયંભૂસ્તોત્ર (શ્લો. ૧૦૨-૧૦૩)ને મળતા આવે છે. આ સર્ગનો શ્લો. ૯૯ આવસ્ટયની નિજ્જુત્તિની ગા. ૨૨નું સ્મરણ કરાવે છે.
વરાંગ-ચરિત (લ. વિ. સ. ૧૩૬૦)–આના કર્તા ‘મૂલ’ સંઘ, ‘બલાત્કાર’ ગણ અને ‘ભારતી’ ગચ્છના ભટ્ટારક દિ. વર્ધમાન છે. ‘પર-વાદિ-દન્તિ-પંચાનન' એવું એમનું બિરુદ હતું. ન્યાયદીપિકાના કર્તા ધર્મભૂષણના આ ગુરુ થતા હશે અને એમ હોય તો એ વિક્રમની ચૌદમી સદીના અંતમાં થયેલા ગણાય. જો એ ‘હુંચ’ શિલાલેખના કર્તા હોય તો એઓ વિ. સં. ૧૫૮૬ની આસપાસના ગણાય. આવી P ૯૦ પરિસ્થિતિમાં એમની ઉપર્યુક્ત કૃતિ. ઇ.સ. ૧૩મી સદીની પૂર્વેની સંભવે નહિ.
૫૫
આ તેર સર્ગનું વરાંગ-ચરિત તે જટાસિંહનન્દિના વરાંગ-ચરિત સાથે શબ્દરચના તેમ જ કથાગત બનાવોના ક્રમની બાબતમાં મળતું આવે છે. આથી એમ અનુમનાય છે કે વર્ધમાને આના સારરૂપે પોતાની આ કૃતિ રચી હશે. [મરાઠી અનુવાદ સાથે આ સોલાપુરથી ૧૯૨૭માં પ્રસિદ્ધ છે.] વિ. સં. ૧૭૦૦ની આસપાસમાં થયેલાં પં. ધણિએ કન્નડમાં એક વરાંગ-ચરિત રચ્યું છે તે આ વર્ધમાનકૃત વરાંગ-ચરિતને આધારે યોજાયું હોય એમ લાગે છે.
લાલચન્દ્રે જે વરાંગચરિત ૧૩ સર્ગમાં હિંદીમાં વિ. સં. ૧૮૧૮માં રચ્યું છે એ ઉપર્યુક્ત વર્ધમાનકૃત વરાંગ-ચરિતનું હિંદી પદ્યાત્મક રૂપાંતર હોવાનું મનાય છે.
વરાંગનૃપચરિત્ર-આના કર્તા જ્ઞાનભૂષણ છે એમ જિ. ૨. કો. (વિ.૧, પૃ.૩૪૨)માં ઉલ્લેખ છે. `શાન્ત-કાવ્ય (ઉ. વિ. સં ૭૫૦)–જિનસેન બીજાએ વિ. સં. ૮૪૦માં રચેલા હરિવંશપુરાણ (શ્લો. ૩૬)માં શાન્ત નામના કોઈક જૈન ગ્રંથકારની ‘ઉત્પ્રેક્ષા’ અલંકારથી યુક્ત વક્રોક્તિઓની પ્રશંસા કરી છે તો એ વક્રોક્તિથી પરિપૂર્ણ કોઈ કાવ્ય આ શાન્તનું હોવું જોઈએ. ‘શાન્ત'થી શાન્તિષેણ અભિપ્રેત હશે.
૧. જુઓ ઉપર્યુક્ત અંગ્રેજી પ્રસ્તાવના (પૃ. ૩૧).
૨. એજન, પૃ. ૨૧
૪. એજન, પૃ. ૨૦
૩. એજન, પૃ. ૨૦
૫. આ નામ મેં યોજ્યું છે.
For Personal & Private Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
પ૬
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૧
|
તારાગ(ય)ણ (ઉ. વિ. સં. ૮૯૫)-આ નામના કાવ્યો અને એના કર્તા તરીકે શ્વેતાંબરશિરોમણિ ભદ્રકીર્તિનો ઉલ્લેખ તિલકમંજરી (ગ્લો. ૩૨)માં છે. આ ભદ્રકીર્તિ તે બપ્પભટ્ટિસૂરિ
છે એમ આ તિલકમંજરીના ટિપ્પનમાં શાન્તિસૂરિએ કહ્યું છે. પ્ર. ચ. (શૃંગ ૧૧, શ્લો. ૬૬૦) P. ૯૧ પ્રમાણે બપ્પભટ્ટિસૂરિએ બાવન પ્રબંધો રચ્યા છે. તેમાંનો એક તે તારાગણ છે. આ બપ્પભટ્ટિસૂરિનો
જન્મ વિ. સં. ૮૦૨માં થયો હતો અને એઓ વિ. સં. ૮૯૫માં સ્વર્ગ સંચર્યા હતા. એ હિસાબે એમનું આ કાવ્ય વિ. સં. ૮૨પથી વિ. સં. ૮૯૫ના ગાળામાં રચાયેલું ગણાય. આ કાવ્ય હજી સુધી તો મળી આવ્યું નથી. બાકી એમણે રચેલી ચતુર્વિશતિકા તો મળે છે. ઉપરાંત અનુભૂતિસિદ્ધસારસ્વત-સ્તોત્ર યાને શારદા સ્તોત્ર, “શાન્તો વેષ?”થી શરૂ થતું વીરસ્તવન પણ મળે છે. પ્ર. ચ. (શંગ ૧૧, શ્લો.. ૬૧૯)માં “નતિ નદિક્ષારથી શરૂ થતી શાન્તિ દેવતાની પ્રશંસારૂપ સ્તુતિના કર્તા તરીકે આ બપ્પભટ્ટિસૂરિનો ઉલ્લેખ છે. કાવ્યશિક્ષા કે એવી કોઈ કૃતિ આ બપ્પભટ્ટિસૂરિએ રચી હશે એમ લાગે છે.'
તારાગણને “પ્રબંધ' કહ્યો છે એટલે એ કથાત્મક કૃતિ હશે. ગમે તેમ પણ એ પદ્યાત્મક બૃહત્કાવ્ય હશે અને એ તીર્થકર સિવાયની વ્યક્તિને અંગે હશે એમ માની લઈ મેં એની અહીં નોંધ લીધી છે. [આ થોડા સમય પૂર્વે “તારાયણો” નામે પ્રાકૃતગ્રન્થ પરિષદ્ અમદાવાદ દ્વારા ઈ.સ.
૧૯૮૭માં પ્રગટ થયું છે. શ્રીહરિવલ્લભ ભાયાણીએ આનું સંપાદન કર્યું છે.] P. ૯૨
બૃહત્કથા-કોશ (વિ. સં. ૯૮૯) –આના કર્તા દિ. હરિફેણ છે. એઓ પુન્નાટ' સંઘના મૌનિભટ્ટારકના શિષ્ય શ્રીહરિષણના પ્રશિષ્ય થાય છે અને કવિ ભરતસેનના શિષ્ય થાય છે. એમણે આ ૧૨૫૦૦ શ્લોક જેવડો કથાઓનો કોશ “ખર' નામના ચોવીસમાં વર્ષમાં વિ. સં. ૧. એમનું જીવચરિત્ર મેં આ સૂરિકૃત ચતુર્વિશતિકાના મારા ગુજરાતી ઉપોદ્દાત (પૃ. ૪-૪૪)માં આલેખ્યું છે.
એ ઉપોદ્ધાત ચતુર્વિશતિકા, એના ઉપરની અજ્ઞાતકર્તક ટીકા, આ સૂરિએ રચેલા શારદા-સ્તોત્ર અને મારા એના ગુજરાતી અનુવાદ, બપ્પભટ્ટિસૂરિ-ચરિત (સંસ્કૃત) ઇત્યાદિ સહિત “આ. સ.” તરફથી ઈ. સ. ૧૯૨૬માં છપાયો છે. [આ. ભષ્ણુપ્તસૂરિ મ.નું ‘મને તારી યાદ સતાવે'માં કથારૂપે જીવન છે.] ૨. આ પ્રકાશિત છે. જુઓ ટિ. ૧. ૩. આ પ્રસિદ્ધ થયેલું છે. જુઓ ટિ. ૧. ૪. આ વીર-સ્તવન, ચતુર્વિશતિપ્રબન્ધની “ફાર્બસ ગુજરાતી સભા” તરફથી મારી સંપાદિત કરેલી જે
આવૃત્તિ ઇ. સ. ૧૯૩૨માં છપાવાઈ છે તેના પાંચમા પરિશિષ્ટ તરીકે અપાયું છે. આ સ્તવનનો મારો સમશ્લોકી ગુજરાતી અનુવાદ “ગુ. મિત્ર તથા ગુ. દર્પણ”ના તા. ૨૮-૪૪૬ના અંકમાં પ્રસિદ્ધ કરાયો છે. પ. જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૧૫૪, ૧૫૫ અને ૧૭૧). ૬. આ કોશ‘ભારતીય વિદ્યાભવન' તરફથી મુંબઈથી વિ. સં. ૧૯૯૯માં પ્રસિદ્ધ કરાયો છે. એનું સંપાદન
વિસ્તૃત અને મહત્ત્વપૂર્ણ અંગ્રેજી ઉપોદ્યાત ઇત્યાદિ સહિત ડૉ. એ. એન. ઉપાધ્યએ કર્યું છે. ૭. તા. ૧૫-૧૦-૯૩૧ અને તા. ૧૩-૩-૯૩૨ના ગાળામાં આ કોશ પૂરો કરાયો હશે એમ ઉપર્યુક્ત ઉપોદઘાત (પૃ. ૧૨૧)માં ઉલ્લેખ છે.
For Personal & Private Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૧ : શ્રવ્ય કાવ્યો : પુરાણો : [પ્ર. ઓ. ૯૦-૯૩]
પ૭
૯૮૯માં યાને શકસંવત્ ૮૫૩માં 'વિનયાદિકપાલના રાજયમાં વર્ધમાનપુરની પાસેના સ્થળમાં પૂર્ણ કર્યો હતો.
પ્રસ્તુત કોશમાં મોટે ભાગે અનુષ્ટ્રભૂમાં રચાયેલી નાનીમોટી *૧૬૫ કથાઓ છે અને અંતમાં સોળ પદ્યની પ્રશસ્તિ છે. આ કથાઓ નૈતિક, ધાર્મિક, ઐતિહાસિક અને સામાજિક સામગ્રી પૂરી પાડે છે. એના સંતુલન માટે વીરચન્દ્રના શિષ્ય શ્રીચન્દ્ર મૂળરાજ (ઇ.સ. ૯૪૧-૯૯૬)ના રાજ્ય દરમ્યાન ૫૩ સંધિમાં અપભ્રંશમાં રચેલો કહાકોસ જોવો ઘટે.
પ્રભાચન્દ્રકૃત કથાકોશમાં બૃહત્કથાકોશનો ઉપયોગ કરાયો હશે એમ બૃહત્કથાકોશના સંપાદક P ૯૩ કામચલાઉ વિધાન કર્યું છે.
૮૪મી તેમ જ ૮૯મી કથા અનુક્રમે રાવણના વધ અને સીતાની શુદ્ધિને લગતી છે. એ વાલ્મીકિકૃત રામાયણનું સ્મરણ કરાવે છે. આ રામાયણ ઇ. સ. ની પૂર્વેની ત્રીજી સદીમાં રચાયું સંભવે છે એમ પ્રો. વિન્તર્નિન્સનું માનવું છે.
૧૩૧મી કથાનું શીર્ષક “શ્રીભદ્રબાહુ કથાનક છે. એમાં બાર વર્ષનો દુકાળ પડશે એવું જણાતાં ભદ્રબાહુએ સાધુઓને કહ્યું કે મારું આયુષ્ય ક્ષીણ થવા આવ્યું છે એટલે હું તો અહીં જ રહીશ પણ તમે ‘લવણ” સમુદ્રની સમીપ જાઓ. એ સાંભળી નરેશ્વર ચન્દ્રગુપ્ત તો ભદ્રબાહુની જ પાસે રહ્યા. દસ પૂર્વના જાણકારમાં પ્રથમ એવા મુનિ ચન્દ્રગુપ્તિ વિસષાચાર્ય (? વિશાખાચાર્ય)ના નામે સંઘના અધિપતિ બન્યા. એમની સાથે સકળ સંઘ દક્ષિણના “પુન્નાટ’ દેશમાં ગયો. જ્યારે રામિલ, સ્થૂલવૃદ્ધ અને ભદ્રાચાર્ય પોતપોતાના સમુદાય સાથે સિન્ધ' વગેરે પ્રદેશમાં ગયા. ભદ્રબાહુ ઉજ્જયિનીના ભાદ્રપદમાં ગયા અને અનેક દિવસનું અનશન કરી ત્યાં કાળધર્મ પામ્યા.
આ ઉપરથી જણાશે કે કેટલાએક દિગંબરો શ્રુતકેવલી ભદ્રબાહુ અંતે દક્ષિણ દેશમાં ગયા હતા એમ જે કહે છે તે વાત આ હરિષણના મત સાથે તો મળતી આવતી નથી. આનાથી કોઈ પ્રાચીન અને ગ્રંથસ્થ દિ. કૃતિમાં આ સંબંધમાં કોઈ હકીકત હોય એમ જાણવામાં નથી.
૧. આથી “ગુર્જર-પ્રતિહાર વંશનો અને કનોજ' નામની રાજધાનીરૂપ રાજ્યનો નૃપતિ વિનાયકપાલ સમજવો
એમ સંપાદકે સૂચવ્યું છે. ૨. આથી સૌરાષ્ટ્રમાં આવેલું “વઢવાણ' સમજવું એમ સંપાદકનું તેમજ પં. નાથુરામ પ્રેમીનું કહેવું છે પરંતુ પ્રો.
હીરાલાલ જૈને એ બાબતની વિરુદ્ધનો સૂર “The Chief Political” Divisions of India during the 8th Century" નામના લેખમાં કાઢ્યો છે. આ લેખ “Indian Culture” (Vol. XI, NO.
41)માં છપાયો છે. ૩. નાનામાં નાની કથા ૧૨૫મી છે અને એમાં ચાર જ પડ્યો છે જ્યારે મોટામાં મોટી કથા ૫૭મી છે અને
એમાં ૮૫૮ પદ્યો છે. ૪. ૧૦૧મી કથા પછી ૧૦૨ના અંકપૂર્વક ૧ થી ૯ નો નિર્દેશ છે. એ નવ કથાઓને એક ગણતાં ૧૫૭
કથા છે. ૫. શ્લો. ૬૨ તેમજ ૬૫માં સ્થૂલભદ્ર' એવું નામ છે.
ઇતિ.ભા.૨.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #141
--------------------------------------------------------------------------
________________
પ૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૧
| P ૯૪
P ૯૫
'જિનદત્ત-ચરિત્ર (લ. વિ. સં. ૯૯૦)-આના કર્તા દિ. ગુણભદ્ર છે. શું ઉત્તરપુરાણના પ્રણેતા દિ. આચાર્ય ગુણભદ્ર તે જ આ છે? આ ચરિત્રરૂપ “ખંડ-કાવ્ય” નવ સર્ગમાં રચાયું છે. જિ.ર.કો. (વિ. ૧, પૃ. ૧૩૫)માં આ ચરિત્રનો જિનદત્તકથાસમુચ્ચય તરીકે પણ ઉલ્લેખ કરાયો છે.
સમાનનામક કૃતિઓ–“પૉર્ણમિક” ગચ્છના ગુણસાગરસૂરિના શિષ્ય ગુણસમુદ્રસૂરિએ ગદ્યમાં ૧૬૩૭ શ્લોક જેવડી જિનદત્ત-કથા વિ. સં. ૧૪૭૪માં રચી છે. વળી સુમતિસૂરિએ તેમ જ અન્ય કોઈએ પણ આ નામની એકેક કૃતિ રચી છે.
મણિપતિચરિત્ર' (વિ. સં. ૧૮૦૫)–આના કર્તા “ચન્દ્ર’ ગચ્છના જંબૂ કિંવા જંબૂનાગ છે. એમણે વિદ્વાનોની સભામાં ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. એમણે 'જિનશતક તેમજ “ચન્દ્રદૂત એ બે કાવ્યો રચ્યાં છે. એમણે આ મુનિપતિચરિત્ર વિ. સં. ૧૦૦૫માં રચ્યું છે. અને કેટલાક મણિપતિચરિત્ર પણ કહે છે.
સમાનનામક કૃતિઓ-ધર્મવિજયે ગદ્યમાં મુનિપતિચરિત્ર રચ્યું છે જ્યારે હરિભદ્રસૂરિએ જ. મ.માં વિ. સં. ૧૧૭૪માં મુણિવઇચરિય રચ્યું છે.
બુદ્ધિસાગરીય કાવ્ય (વિ. સં. ૧૦૬૫)–બુદ્ધિસાગરસૂરિએ કોઈ કાવ્ય રચ્યું હતું એમ વર્ધમાનસૂરિએ વિ. સં. ૧૧૪૦માં રચેલા મનોરમા-ચરિયની પ્રશસ્તિ જોતાં જણાય છે. એ સંસ્કૃતમાં હશે એમ માની મેં એની અહીં નોંધ લીધી છે. ગમે તેમ પણ આજે તો એમનું આ કાવ્ય હજી સુધી તો મળી આવ્યું નથી. ૧. આ, મા. દિ. જે. ઝં,માં ગ્રંથાંક ૭ તરીકે વિ. સં. ૧૯૭૩માં છપાવાયું છે. [આનો હિન્દી અનુ. કલકત્તાથી
પ્રસિદ્ધ.. ૨. આ કૃતિ પ્રસ્તાવના સહિત “હેમચન્દ્ર ગ્રન્થમાલા”માં અમદાવાદથી પ્રસિદ્ધ કરાઈ છે. જુઓ જૈ. સા. સં.
ઈ. (પૃ. ૯૧૨). [આનુ ગુજ. ભાષાંતર હર્ષપુષ્યામૃત ગ્રં. ૭૩માં પ્રસિદ્ધ છે.] ૩. જિ. ૨. કો. (વિ. ૧ના પૃ. ૩00)-માં આનો મણિપતિચરિત્ર તરીકે અને પૃ. ૩૧૧માં મુનિપતિચરિત્ર
તરીકે ઉલ્લેખ છે. [જિ. ૨. કો.માં કર્તાનું નામ નયનન્દિસૂરિ અને ગ્રં. ૬૨૫ હોવાનું પણ જણાવ્યું છે.] ૪. આ “કાવ્યમાલા”, (ગુ.૭)માં છપાયું છે. એની ચોથી આવૃત્તિ ઈ.સ. ૧૯૨૬માં પ્રસિદ્ધ કરાઈ છે. ૫. જેસલ. સૂચી (પૃ. ૮૦)માં આની નોંધ છે. કેટલાક આ ૨૩ પદ્યના કાવ્યને ઇન્દ્રદૂત પણ કહે છે કે જે
નામનું કાવ્ય વિનયવિજયગણિએ રચ્યું છે. ૬. આના ઉપર કોઈકની અવચૂરિ છે. ૭. આ નામ મેં યોજ્યું છે. ૮. આ પધાત્મક હશે એમ માની મેં એની અહીં નોંધ લીધી છે. ૯. એમના સંક્ષિપ્ત પરિચય તેમ જ એમના કૃતિકલાપની માહિતી માટે જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ.
૩૦-૩૪, ૧૧૧-૧૧૫ અને ૧૪૩)
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #142
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૧ : શ્રવ્ય કાવ્યો ઃ પુરાણો ઃ [પ્ર. આ. ૯૪-૯૬]
:
'પ્રધુમ્નચરિત યાને ઉપેન્દ્રસૂનુ-ચરિત (લ. વિ. સં. ૧૦૭૦)–આના કર્તા દિ. આચાર્ય મહાસેન છે, એઓ ગુણાકરસેનના શિષ્ય અને જયસેનના પ્રશિષ્ય થાય છે. એઓ ‘સિન્ધુલ’ નરેશના મહામહત્તમ (મહાસચીવ) પર્યટના ગુરુ થાય છે. ભોજદેવનો પૂર્વવર્તી મુંજ રાજા આ મહાસેનનું સન્માન કરતો હતો. આ મહાસેને ચૌદ સર્ગમાં પ્રસ્તુત કૃતિ રચી છે, એ સર્ગોમાંની પદ્યોની સંખ્યા અનુક્રમે નીચે મુજબ છે—
૫૧. ૭૫, ૭૭, ૬૫, ૧૫૦, ૯૨, ૧૧૩, ૧૯૭, ૩૪૯, ૮૬, ૧૦૩, ૬૪, ૪૪, અને ૬૬. ન કાવ્યમાં ૧૫૩૨ ૫દ્યો છે:
પ્રથમ સર્ગનો પ્રારંભ નેમિનાથ, મહાવીરસ્વામી અને ભારતીને નમસ્કારપૂર્વક કરાયો છે. ત્રીજા પદ્ય ઉપરથી પ્રસ્તુત કૃતિનું નામ ઉપેન્દ્રસૂનુ-ચરિત યોજી શકાય તેમ છે. તેમ છતાં પ્રત્યેક સર્ગની પુષ્ટિકામાં ‘પ્રદ્યુમ્ન-ચરિત’ નામ હોવાથી અને મોટા પ્રમાણમાં એ પ્રચારમાં આવ્યાથી મેં એ રાખ્યું P ૯૬ છે. પ્રથમ સર્ગમાં સુરાષ્ટ્ર, (સૌરાષ્ટ્ર) દેશનું અને એના નગરજનો વગેરેનું તેમ જ ત્યાંના ભૂપતિ ઉપેન્દ્ર યાને કૃષ્ણ વાસુદેવનું વર્ણન છે. બીજા સર્ગમાં નીચેની બાબતો વર્ણવાઈ છેઃ
++
૫૯
નારદનું કૃષ્ણને ત્યાં આગમન, સત્યભામાદ્વારા થયેલી એમની ઉપેક્ષાથી એમનામાં પ્રકટેલો પ્રકોપ, ‘કુંડિન’ નગરે નારદનું ગમન, રુક્મિણીનો પટ, નારદનું કૃષ્ણ પાસે આવવું, કૃષ્ણનું મોહિત થવું, રુક્મિણીનાં અંગોપાંગનું કૃષ્ણે કરેલું વર્ણન અને એના હરણ માટે કૃષ્ણનું પ્રસ્થાન.
ત્રીજા સર્ગના મુખ્ય વિષયો તે રુક્મિણીનું હરણ અને એ પ્રસંગે યુદ્ધ થતાં કૃષ્ણે દાખવેલું શૌર્ય, કૃષ્ણના રુક્મિણી સાથે લગ્ન તેમજ નવદંપતીના દર્શન માટેની જનતાની ઉત્સુક્તા છે.
ચોથા સર્ગમાં રુક્મિણીની ગર્ભવતી તરીકેની દશા અને પુત્રનો જન્મ તેમ જ એ બાળકનું હરણ ઇત્યાદિ બાબતો આલેખાઈ છે.
પાંચમા સર્ગમાં પુત્રના હરણથી રુકિમણીએ અને કૃષ્ણે કરેલ વિલાપ વર્ણવાયો છે. આ ઉપરાંત નારદનું આગમન અને એમણે રુકિમણીને આપેલું આશ્વાસન, સીમન્ધરસ્વામી પાસે નારદનું ગમન, ચક્રવર્તીએ કરેલી પૂછ-પરછ અને પ્રદ્યુમ્ન સાથેના વેરનું કારણ એમ વિવિધ વિગતો રજૂ કરાઈ છે.
છઠ્ઠા સર્ગમાં ‘કોશલા’ દેશનું વર્ણન છે. વળી એમાં બન્ધ અને મોક્ષનાં કારણોનું નિરૂપણ છે. વિશેષમાં એમાં પૂર્ણભદ્ર અને માણિભદ્રનો વૃત્તાન્ત રજૂ કરાયો છે.
સાતમાં સર્ચમાં નારદ પ્રદ્યુમ્નનો સીમન્ધરસ્વામી પાસેથી પત્તો મેળવી એના અપહરણનું કારણ જાણી રુક્મિણીને આશ્વાસન આપવા જાય છે એ બાબત દર્શાવાઈ છે.
૧. આ કૃતિ ‘મા. દિ. જૈ. ગ્રં.''માં ગ્રંથાંક ૮તરીકે ઇ.સ. ૧૯૧૭માં બે હાથપોથીના આધારે સંશોધિત કરાવી પ્રસિદ્ધ કરાઈ છે. એમાંની એક હાથપોથી વિ. સ. ૧૬૭૮માં લખાયેલી છે. એમાં સંસ્કૃતમાં ટિપ્પણ પણ છે. [વિશેષ માટે જુઓ ‘સંસ્કૃત કાવ્યકે વિકાસમેં જૈન કવિયોંકા યોગદાન' ડો. નેમિચન્દ્ર, પૃ. ૧૦૯-૧૩૯.] ૨.જિ. ૨. કો. (વિ.૧, પૃ. ૨૬૪)માં પ્રસ્તુત મહાસેનને ચારુકીર્તિના શિષ્ય કહ્યા છે.
For Personal & Private Use Only
Page #143
--------------------------------------------------------------------------
________________
૬૦
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૧
આઠમા સર્ગના પ્રારંભમાં કાલસંબર ખગેન્દ્રના ગૃહમાં પ્રદ્યુમ્ન ઉછરે છે અને યૌવન પામે છે એ હકીકત અપાઈ છે.
નવમા સર્ગમાં કહ્યું છે કે નારદના કહેવાથી પ્રદ્યુમ્ન પોતાની માતા રુક્મિણીને મળવા જાય છે. એ વખતે એ પ્રદ્યુમ્ન જે વિમાન બનાવે છે તેનું વર્ણન અહીં કરાયું છે. આ સર્ગમાં નિમ્નલિખિત પ્રસંગનું પણ વર્ણન છે –
પ્રદ્યુમ્ન સાધુવેષમાં પોતાની માતા રુક્મિણીને મળે છે અને ભાનુનું લગ્ન પહેલું થશે એટલે સત્યા સાથેની પ્રતિજ્ઞા પ્રમાણે રુક્મિણિને માથાના વાળ આપવા પડશે એ વાત જાણે છે. પ્રદ્યુમ્ન અસલ રૂપ ધારણ કરી પોતાની માતાને નમે છે. પછી એ બાળક, બ્રાહ્મણ અને સિંહના રૂપ વિકુર્વે છે. ત્યાર બાદ એ યાદવોને ઉદેશીને કહે છે કે હું આ રુક્મિણીને હરી જાઉં છું.
દસમા સર્ગમા પ્રદ્યુમ્ન અને એમના પિતા કૃષ્ણ વચ્ચેનું દારુણ યુદ્ધ વર્ણવાયું છે. નારદ વચ્ચે પડતાં બંને એકબીજાને સ્નેહપૂર્વક મળે છે એ બાબત રજૂ કરાઈ છે.
અગિયારમાં સર્ગમાં કૃષ્ણ અને જંબૂવતીના પુત્ર શંવ (શાલ)નો પૂર્વભવ-પૂર્વકનો વૃત્તાંત અપાયો છે.
બારમાં સર્ગમાં નેમિનાથનું ‘ઊર્જયન્ત' યાને ગિરનાર ગિરિ ઉપર આગમન, કૃષ્ણનું સપરિવાર વંદનાર્થે પ્રયાણ, સમવસરણનું વર્ણન, નેમિનાથની યાદવોએ કરેલી સ્તુતિ, નેમિનાથે આપેલી તાત્વિક 'દેશના, દ્વારવતીનો નાશ અને કૃષ્ણનું મૃત્યુ કોનાથી થશે એ પ્રશ્નના ઉત્તર તથા કૃષ્ણ સ્વજનોને દીક્ષા લેવા માટે આપેલી અનુજ્ઞા એમ વિવિધ બાબતો વર્ણવાઈ છે.
તેરમા સર્ગમાં પ્રદ્યુમ્ન પોતાનાં માતાપિતા અને પત્નીઓની દીક્ષા માટે અનુજ્ઞા મેળવી નેમિનાથ પાસે દીક્ષા લે છે એ હકીકત વર્ણવાઈ છે.
ચૌદમા-અંતિમ સર્ગમાં જૈન મુનિ બનેલા પ્રદ્યુમ્ન જે જાત-જાતની બાહ્ય તેમ જ આત્યંતર તપશ્ચર્યા કરી અને ક્યા ક્યા ઘાતી કર્મોનો ક્ષય કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું તે બાબત દર્શાવાઈ છે. આ ઉપરાંત મદિરાના પાનથી ભાન ભૂલેલા યાદવોએ કપાયનની વિડંબના કરી એનો ઉલ્લેખ કરાયો છે. અંતમાં પ્રદ્યુમ્ન મોક્ષે ગયા એ વાત રજૂ કરાઈ છે.
પ્રદ્યુમ્નચરિત્ર (વિ. સં. ૧૫૩૦)–આ કાવ્ય દિ. ભીમસેનના શિષ્ય સોમકીર્તિએ રચ્યું છે. એની બે વાચના મળે છે. એકમાં ચૌદ સર્ગ છે અને એનું પરિમાણ ૪૮૫૦ શ્લોક જેવડું છે જ્યારે બીજીમાં સોળ સર્ગ છે અને એનું પરિમાણ લગભગ ૬૦૦૦ શ્લોકનું છે. આમાં પ્રદ્યુમ્નનું વિસ્તૃત ચરિત્ર આલેખાયું છે.
પ્રદ્યુમ્નચરિત્ર (વિ. સં. ૧૬૩૦)-આ ખરતર’ ગચ્છના સમયસુન્દરમણિની વિ. સં. ૧૬૩૦ની રચના છે. ૧. સ. ૧૨, શ્લો. ૩૦માં કહ્યું છે કે નેમિનાથના મુખકમળમાંથી ભાષા નીકળી, નહિ કે એમના મસ્તકમાંથી.
P. ૯૮
For Personal & Private Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૧ : શ્રવ્ય કાવ્યો ઃ પુરાણો ઃ [પ્ર. આ. ૯૭-૧૦૦
'પ્રધુમ્ન-ચરિત્ર (વિ. સં. ૧૬૪૫)આના કર્તા રાજસાગરના શિષ્ય રવિસાગર છે. એમણે વિ. સં. ૧૬૩૬માં રૂપસેનચરિત્ર રચ્યું છે. વળી એમણે વિ. સં. ૧૬૪૫માં ઉન્નતનગર (ઊના)માં મૌનૈકાદશીકથા રચી છે. અને એ જ વર્ષમાં માંડલમાં ખેંગારના રાજ્યમાં ૭૨૦૦ શ્લોક જેવડું પ્રસ્તુત પ્રધુમ્ન-ચરિત્ર રચ્યું છે.
`પ્રદ્યુમ્ન-ચરિત (વિ. સં. ૩૧૬૭૪)–આ રત્નચન્દ્રની વિ. સં. ૧૬૭૪-૯૮ની અહીં-સુરતમાં P. ૯૯ કરાયેલી રચના છે. એઓ કૃપારસકોશના કર્તા શાન્તિચન્દ્રના શિષ્ય છે. એમણે વિ. સં. ૧૬૭૯માં ઉપાધ્યાય ધર્મસાગરના મતના ખંડનરૂપે કુમતિવિષાહિજાંગુલી નામની કૃતિ રચી છે. આ ઉપરાંત એમણે નિમ્નલિખિત કૃતિઓ ઉપર વિ. સં. ૧૬૭૬ પહેલાં એકેક વૃત્તિ રચી છેઃ
૬૧
(૧) ‘અધ્યાત્મ-કલ્પ-દ્રુમ, (૨) ઋષભ-વીર-સ્તવ, (૩) કલ્યાણ-મન્દિર-સ્તોત્ર, (૪) કૃપારસકોશ, (૫) ‘દેવાઃ પ્રભો’સ્તવ, (૬) નૈષધ-ચરિત (૭) ભક્તામરસ્તોત્ર, (૮) રઘુવંશ અને (૯) શ્રીમદ્ધર્મસ્તવ.
આ પ્રસ્તુત પ્રદ્યુમ્ન-ચરિતમાં ૧૭ સર્ગ છે. એની પદ્યસંખ્યા અનુક્રમે નીચે મુજબ છે :–
૧૧૦, ૧૨૭, ૧૧૧, ૧૯૫, ૨૬૩, ૭૧, ૪૪૪, ૩૩૭, ૨૯૭, ૩૧૦, ૭૫, ૩૦૩, ૧૪૩, ૨૧૪, ૩૬, ૧૮૪, અને ૧૯૪ (૧૭૯+૧૫). આમ એકંદર ૩૪૧૪ પદ્યો છે.
વિષય–સ. ૧માં કૃષ્ણ દ્વારા દ્વારકાનું સ્થાપન અને એમને થયેલી રાજ્યની પ્રાપ્તિ તેમ જ નારદનું આગમન એ વિષયો વર્ણવાયા છે.
સ. ૨માં રુક્મિણીના મહેલમાં નારદનું આગમન અને એ સ્ત્રીના પતિ તરીકે કૃષ્ણની પ્રાપ્તિ એ બાબતો રજૂ કરાઈ છે.
સ. ૩માં કૃષ્ણે રુકિમણીનું કરેલું દર્શન અને ‘કુંડિન’ ઉદ્યાનમાં એ બેનું મિલન એ બે હકીકતો અપાઈ છે.
સ. ૪માં રુક્મિણીનાં કૃષ્ણ સાથેનાં લગ્નનું વર્ણન કરાયું છે.
સ. ૫માં કૃષ્ણ અને રુક્મિણીના પુત્ર પ્રદ્યુમ્નનું હરણ, નારદનું આગમન અને પ્રદ્યુમ્નના પૂર્વ ભવનું વર્ણન એ બાબતો નિરૂપાઈ છે.
સ. ૬માં રુક્મિણીના પૂર્વ ભવને અંગે પ્રશ્ન, સીમન્ધરસ્વામી પાસેથી નારદનું આગમન અને એ તીર્થંકરે પ્રદ્યુમ્ન વિષે કહેલા વૃત્તાંતનું નારદે કરેલું કથન અને એથી કૃષ્ણ વગેરેને થયેલો આનંદ એ બીનાઓ રજૂ કરાઈ છે.
૧. આ હીરાલાલ હંસરાજ તરફથી પ્રકાશિત થયેલું છે.
૨. આ ચિરત્ર ‘બી. બી. ઍન્ડ કંપની'' તરફથી વિ. સં. ૧૯૭૪માં છપાવાયું હતું પરંતુ એ દુર્લભ બનતાં હીરાલાલ દેવચંદ દ્વારા એનું સંશોધન કરાવી શ્રી ઉમેદભાઈ ભૂરાલાલ તરફથી એ ઇ. સ. ૧૯૪૨માં પ્રકાશિત કરાયું છે.
૩. ‘“યુ। મુનિ-રસ-શશિ-વર્ષે”.
૪. આની વૃત્તિ વિ. સં. ૧૬૭૪માં રચાઈ છે. ૫. આ ઉપરાંત સમ્યકત્વ-સપ્તતિકા ઉપર એમણે વિ.સં. ૧૬૭૬માં ગુજરાતીમાં બાલાવબોધ રચ્યો છે. અને એમાં આ વૃત્તિઓનો ઉલ્લેખ કર્યો છે.
For Personal & Private Use Only
P ૧૦૦
Page #145
--------------------------------------------------------------------------
________________
P ૧૦૧
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૧
સ. ૭માં પ્રદ્યુમ્નની યુવાવસ્થા, સોળ લાભની પ્રાપ્તિ, માતાપિતા સાથે પ્રદ્યુમ્નનો કલહ અને નારદનું આગમન એ બાબતો હાથ ધરાઇ છે.
૬૨
સ. ૮માં પ્રદ્યુમ્નનું દ્વારકામાં આગમન અને એનો પોતાનાં માતાપિતા સાથેનો સમાગમ એ બે બાબતો વર્ણવાઈ છે.
સ. ૯.માં શાંબનો જન્મ, પ્રદ્યુમ્નનાં વૈદર્ભી સાથેનાં લગ્ન અને શાંબનાં ૯૯ કન્યા સાથેનાં લગ્ન એ બાબતો વર્ણવાઇ છે.
સ. ૧૦માં કૃષ્ણે કરેલો જરાસંઘનો વધ અને એમને થયેલી રાજ્યની પ્રાપ્તિ એ બે હકીકત અપાઈ છે.
સ. ૧૧માં સાગરચન્દ્રનાં કમલામેલા સાથેના લગ્ન, ઉષાનું હરણ અને બાણનો વધ એ બે બાબતોનું વર્ણન છે.
સ. ૧૨માં નેમિનાથનાં લગ્નનો પ્રસંગ, એમણે લીધેલી દીક્ષા, એમને થયેલું કેવલજ્ઞાન અને એમણે કરેલી તીર્થની સ્થાપના એમ વિવિધ હકીકતો આલેખાઇ છે.
સ. ૧૩માં દ્રૌપદીનું હરણ, કૃષ્ણ અને પાંડવોનું અમરકંકામાં ગમન અને દ્રૌપદીને પાછી મેળવવી, પાંડવોનું દેશાટન અને એમનું દ્વારકામાં આગમન એ બાબતો અપાઇ છે.
સ. ૧૪માં દેવકીના છ પુત્રો, ગજસુકુમાલ અને સાગરચન્દ્રના વૃત્તાંત અપાયા છે. ત્યાર બાદ દેવે કરેલી કૃષ્ણની પરીક્ષા અને એ દેવ દ્વારા એમને ભેરીની થયેલી પ્રાપ્તિ એ બાબતો રજૂ કરાઈ છે. ત્યાર પછી ધન્વન્તરિ અને વૈતરણ એ બે વૈદ્યોનો અને ઢંઢણકુમારનો અધિકાર વર્ણવાયો છે.
સ. ૧૫માં રથનેમિ અને રાજીમતીનો પ્રસંગ રજૂ કરાયો છે અને શાંબની અને કૃષ્ણના એક અભવ્ય પુત્ર નામે પાલકની હકીકત અપાઈ છે.
સ. ૧૬માં દ્વારિકાના નાશ વિષે અને સ્વકીય મૃત્યુ વિષે કૃષ્ણે નેમિનાથને કરેલા પ્રશ્ન અને એમને મળેલા ઉત્તર, પ્રદ્યુમ્ન, શાંબ વગેરેની દીક્ષા, દ્વારિકાનો દાહ અને કૃષ્ણનું અવસાન એમ વિવિધ બાબતો અપાઈ છે.
સ. ૧૭માં બલદેવની દીક્ષા, તપશ્ચર્યા અને પાંચમાં સ્વર્ગની એમને થયેલી પ્રાપ્તિ તેમ જ પ્રદ્યુમ્ન, શાંબ વગેરેને થયેલું કેવલજ્ઞાન અને એમની મુક્તિ વર્ણવાયાં છે. અંતમાં ૧૫ શ્લોકની પ્રશસ્તિ અપાઈ છે અને એ દ્વારા આનન્દવિમલસૂરિથી માંડીને કર્તાના ગુરુ શાન્તિચન્દ્ર સુધીની પરંપરાનો ઉલ્લેખ કરાયો છે.એ ઉપરથી આનન્દવિમલસૂરિના શિષ્ય તે સહજકુશલગણિ અને એ ગણિના શિષ્ય તે ઉપાધ્યાય સકલચન્દ્ર છે અને એ સકલચન્દ્રના શિષ્ય વાચક શાન્તિચન્દ્ર તે પ્રસ્તુત ચરિતના કર્તાના ગુરુ થાય છે એ વાત જાણી શકાય છે.
સમાનનામક અન્ય કૃતિઓ–દિ.પં. રઇધૂએ અપભ્રંશમાં અને કવિ સિદ્ધિએ તેમ જ કવિ રહણે પાઇયમાં પણચરિય નામની એકેક કૃતિ રચી છે. ભોગકીર્તિએ, વાદિચન્દ્રે અને સકલકીર્તિએ
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #146
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૧ : શ્રવ્ય કાવ્યો : પુરાણો : પ્રિ. આ. ૧૦૦-૧૦૩]
૬૩
સંસ્કૃતમાં એકેક પ્રદ્યુમ્નચરિત્ર રચ્યું છે. આ ઉપરાંત મલ્લિભૂષણ, શુભચન્દ્ર અને સોમસેન દ્વારા પણ એકેક પ્રદ્યુમ્નચરિત્ર રચાયું છે. એ ત્રણે પણ સંસ્કૃતમાં જ હશે. [જિનેશ્વર અને યશોધરે પણ પ્ર. ચ. રચ્યું છે.]
"ક્ષત્રચૂડામણિ (લ. વિ. ૧૧૨૫)- આના કર્તા “વાદીભસિંહ' તરીકે સુપ્રસિદ્ધ દિ. ઓડયદેવ - ૧૦૨ છે. એમણે ગદ્ય-ચિન્તામણિની રચના કરી છે. એમાં સૂચવાયા મુજબ એઓ પુષ્પસેનના શિષ્ય થાય છે. એમનો સમય વિક્રમની બારમી સદીનું પ્રથમ ચરણ હોવાનું મનાય છે.
ક્ષત્ર યાને ક્ષત્રિયોમાં ચૂડામણિરૂપ જીવજૂરનું ચરિત્ર આ 'પદ્યાત્મક કૃતિ નામે ક્ષત્ર-ચૂડામણિ દ્વારા આલેખાયું છે. તેમ કરતી વેળા પદ્યના પૂર્વાર્ધમાં કથા અને એના ઉત્તરાર્ધમાં અર્થાન્તરન્યાસ દ્વારા કોઈ નીતિ કે ઉપદેશનું સુંદર સૂક્ત રજૂ કરાયું છે. આના સંપાદક, તિરુત્તક્કદેવે તામિલમાં રચેલા
જીવકચિન્તામણિ નામના પદ્યાત્મક કાવ્ય સાથે આની તુલના કરી એમ કહ્યું છે કે આ જીવકચિન્તામણિ તે વાદીભસિંહની ઉપર્યુક્ત તેમ જ ગદ્યચિન્તામણિ એમ બે કૃતિની છાયારૂપે યોજાયેલું કાવ્ય છે. [આ ઉપરાંત હરિશ્ચન્દ્ર, ભાસ્કર, સુચન્દ્રાચાર્ય, બ્રહ્મણ્ય, અને શુભચન્દ્રની પણ રચના છે. જુઓ જૈ. સા. બુ. ઈ. ભા. ૬ પૃ. ૧૫૦-૧]
પંજિકા–આના કર્તાનું નામ જાણવામાં નથી.
ચૂડામણિકાવ્ય (લ. વિ.સં. ૧૧૩૦)-આના કર્તા દિ. વર્ધદેવ છે. આ કાવ્યનો ઉલ્લેખ શકસંવત્ ૧૦૫૦ની મલ્લિષણ-પ્રશસ્તિમાં છે.
પરિશિષ્ટ-પર્વ યાને સ્થવિરાવલી-ચરિત (લ. વિ. સં. ૧૨૨૫)–આ બે નામ પૈકી પ્રથમ ૧૦૩ નામ આ કૃતિના સ.૧ના શ્લો. પમાં જોવાય છે એટલું જ નહિ, પણ આ કૃતિ હૈમ ત્રિષષ્ટિ. પછી રચાઈ છે એમ એના કર્તા કલિ. હેમચન્દ્રસૂરિ કહે છે એ વાત પણ જાણવા મળે છે. બીજું નામ ૧. આનું સંપાદન ટી. પી. કુપૂસ્વામી શાસ્ત્રીએ ઇ. સ. ૧૯૦૩માં કર્યું છે અને એ તાંજોરથી છપાવાયું છે.
[આનો હિન્દી અનુવાદ દિ. જૈનપુસ્તકાલય સૂરતથી પ્રસિદ્ધ છે.] ૨. આનું સંપાદન પણ ઉપર્યુક્ત શાસ્ત્રીએ ઇ.સ. ૧૯૦૨માં કર્યું છે. [ભારતીય જ્ઞાનપીઠથી પણ પ્રકાશિત છે.] ૩. જુઓ જૈ. સા. ઇ. (પૃ. ૪૮૨). ૪. જિ. ૨. કો. (વિ૦ ૧, પૃ. ૯૭). માં તો ૧૧ લંભકમાં ગદ્યમાં રચાયાનો ઉલ્લેખ છે. ૫. ચોલ નરેશ કુલોતુંગ (રાજ્યકાલ વિ. સં. ૧૧૩૭-૧૧૭૫)ની અભ્યર્થનાથી તામિલમાં રચાયેલા પેરિય
પુરાણમાં આનો ઉલ્લેખ છે. ૬. આનું ડૉ. હર્મણ યાકોબીએ પ્રસ્તાવનાપૂર્વક કરેલું સંપાદન “બિબ્લિઓથેકા ઇન્ડિકા”માં કલકત્તાથી ઈ.સ.
૧૮૯૧માં પ્રકાશિત થયું હતું. એમાં પ્રો. લોયમેને અને ટોનિએ કેટલાક ઉમેરા કરી એની બીજી આવૃત્તિ ઇ. સ. ૧૯૩૨માં છપાવી હતી. “જૈ. ધ. પ્ર. સ.” તરફથી આ પરિશિષ્ટ-પર્વ વિ. સં. ૧૯૬૮માં પં. હરગોવિંદદાસ ત્રિકમચંદ શેઠની સંસ્કૃત પ્રસ્તાવના સહિત બહાર પડાયું હતું. [અનેકાંત પ્ર. ધ્વારા પુનર્મુદ્રણ થયું છે.]
આ પરિશિષ્ટ-પર્વના કેટલાક અંશોનો પ્રો. હર્ટલે જર્મન અનુવાદ કર્યો છે. ગુજ. અનુવાદ પ્રગટ થયેલ છે.] ૭. મેરૂતુંગસૂરિકૃત વિચારશ્રેણિનું બીજું નામ “સ્થવિરાવલી' છે.
For Personal & Private Use Only
Page #147
--------------------------------------------------------------------------
________________
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૧
‘મહાકાવ્ય’ એવા ઉલ્લેખપૂર્વક પ્રત્યેક સર્ગના અંતની પુષ્પિકામાં નજરે પડે છે. વળી એ સ. ૧, શ્લો. ૬ ઉપરથી તારવી શકાય તેમ પણ છે.
P ૧૦૫
૬૪
આ મહાકાવ્ય તે૨ સર્ગમાં વિભક્ત છે. એનાં પદ્યોની સંખ્યા અનુક્રમે નીચે મુજબ છે :– ૪૭૪, ૭૪૫, ૨૯૨, ૬૧, ૧૦૭, ૨૫૨, ૧૩૮, ૪૬૯, ૧૧૩, ૪૦, ૧૭૮, ૩૦૮અને ૨૦૩. આમ આ મહાકાવ્યમાં ૩૩૪૦ પદ્યો છે.
વિષય–આ કૃતિ સુધર્મસ્વામીના શિષ્ય અને અંતિમ કેવલી જંબૂસ્વામીથી માંડીને વજસ્વામી સુધીના મુનિવરોની જીવનઝરમર રજૂ કરાઈ છે. એમાં પ્રસંગોપાત્ત જે કથાનકો વગેરે અપાયાં છે તે પૈકી ઘણાંખરાંનાં મૂળ પ્રો. યાકોબીએ એમની પ્રસ્તાવના (પૃ. ૮ ઇ.)માં કોષ્ઠક દ્વારા દર્શાવ્યા છે. P. ૧૦૪ વસુદેવહિંડી તેમ જ આવસ્ટયની નિજ્જુત્તિથી માંડીને એના ઉપરની હારિભદ્રીય ટીકા સુધીમાં જે આ જાતનું સાહિત્ય રચાયું હતું તેનો ઉપયોગ ‘કલિ.હેમચન્દ્રસૂરિએ કર્યો છે અને એને પોતાની પ્રતિભા વડે કાવ્યમય મધુરુ સ્વરૂપ આપ્યું છે.’
પ્રથમ સર્ગનો પ્રારંભ ચાર મંગલ-શ્લોકોથી કરાયો છે. એમાંના પહેલા બે સકલાર્હમાં જોવાય છે. પ્રસન્નચન્દ્ર રાજર્ષિ અને વલ્કલચીરિની કથા અને જંબુસ્વામીનો પૂર્વ ભવ અહીં આલેખાયાં છે. આ પૈકી વલ્કલચીરિની કથા તો રામાયણના ઋષભશૃંગ સાથે આબેહૂબ મળતી આવે છે.
બીજા સર્ગમાં 'જંબુસ્વામીના જન્મની અને આઠ કન્યા સાથેનાં એમનાં લગ્નની તથા લગ્નવિધિની વાત છે. વિશેષમાં લગ્ન થયા પછી તરત જ પ્રભવ ચોર ચોરી કરવા આવતાં એને ઉદ્દેશીને જંબૂસ્વામીએ કહેલાં (૧) મધુબિન્દુના દૃષ્ટાન્તને, (૨) “લૈઅઢાર નાતરાં'' તરીકે સુપ્રસિદ્ધ કુબેરદત્ત અને કુબેરદત્તાની કથાને અને (૩) મહેશ્વરદત્તની કથાને અહીં સ્થાન અપાયું છે. એ ઉપરાંત જંબુસ્વામીની ચાર પત્નીઓ એકેક કથા કહે છે અને એના પ્રત્યુત્તરરૂપે જંબુસ્વામી પણ એકેક કથા કહે છે. એમ નીચે મુજબની આઠ કથાઓ અહીં આલેખાઈ છે :–
(૧) કાચો પાક કાપનાર ખેડૂત, *(૨) મરેલો હાથી અને કાગડો, (૩) વાંદરો અને વાંદરી, (૪) અંગારકારક (કોલસાવાળો), (૫) નૂપુરપંડિતા (ઝાંઝરવાળી સ્ત્રી) અને ઘરડું શિયાળ, (૬) કામાતુર વિદ્યુન્ગાલી, (૭) શંખ ફૂંકનાર તેમ જ (૮) શિલાજીત અને વાંદરો.
૧. એમનું જે ચરિત્ર અહીં પરિશિષ્ટ-પર્વમાં અપાયું છે તેના છાયાનુવાદની ગરજ સારે એવી એક કૃતિ ‘ન્યાયાચાર્ય' યશોવિજયગણિએ ગુજરાતીમાં રચી છે. એનું નામ જંબૂસ્વામીનો રાસ છે. આ રાસનો પરિચય મેં યશોદોહન (પૃ. ૧૦૭-૧૧૨)માં આપ્યો છે. [જયશેખરસૂરિકૃત જંબૂચ અને ભાષાંતર ‘‘આર્યજય કલ્યાણકેન્દ્ર” મુંબઇથી પ્રસિદ્ધ થયા છે.]
૨. આ દૃષ્ટાન્તરૂપ કથા એક યા બીજા સ્વરૂપે દેશવિદેશની ભાષામાં ઊતરી છે અને આમ એને દુનિયાભરના સાહિત્યમાં સ્થાન મળ્યું છે. આ સંબધમાં જુઓ ‘જૈ. સ. પ્ર.” (વ. ૧૩, અં. ૫)માં પ્રસિદ્ધ થયેલો મારો લેખ નામે “મધુબિન્દુના દૃષ્ટાન્તનું પર્યાલોચન'.
૩. આને અંગેનો મારો લેખ નામે ‘અઢાર નાતરાંનો અધિકાર યાને કુબેરદત્ત અને કુબેરદત્તાની કથની’’ ‘આ.
પ્ર.” (પુ. ૫૧ અં. ૨ અને ૩) માં છપાયો છે.
૪. બેકી અંકવાળીકથાઓ જંબુસ્વામીએ કહી છે.
For Personal & Private Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૧ : શ્રવ્ય કાવ્યો : પુરાણો ઃ [પ્ર. આ. ૧૦૩-૧૦૬]
ત્રીજા સર્ગમાં બાકીની ચાર પત્નીઓની કહેલી એકેક કથા અને એના રદિયારૂપે જંબુસ્વામીએ કહેલી એકેક કથા એમ 'આઠ કથાઓ અપાઈ છે. એ નીતિ-કથાઓ તરીકે મહત્ત્વની છે.
જંબુસ્વામિ પોતાની પત્નીઓ તેમ જ પ્રભવસ્વામી સાથે સુધર્મસ્વામી પાસે દીક્ષા લે છે એ વાત કહી આ સર્ગ પૂર્ણ કરાયો છે.
૬૫
ચોથા સર્ગમાં સુધર્મસ્વામી તેમ જ જંબુસ્વામીનાં નિર્વાણ અને એમની પાટે પ્રભવસ્વામીનું સ્થાપન એ બે બાબતો અપાઈ છે.
પાંચમા સર્ગમાં પ્રભવસ્વામીના પટ્ટધર શય્યભવસૂરિનો વૃત્તાંત છે. એમણે પોતાના પુત્ર મનક માટે દસવેયાલિય રચ્યુ હતું એ બાબત અહીં નિર્દેશાઈ છે. કુણિકનું રાજગૃહમાં રાજ્ય હતું એ હકીકતનો પણ અહીં ઉલ્લેખ છે.
છઠ્ઠા સર્ગમાં ભદ્રબાહુસ્વામીના ચાર શિષ્યોની અને અર્ણિકાપુત્રની આખ્યાયિકા છે. ઉદાયીનો વધ થયો તેમ જ એક હજામ અને ગણિકાનો પુત્ર નન્દ વીરસંવત્ ૬૦માં ‘પાટલીપુત્ર’નો સ્વામી બન્યો એ બે બાબત અહીં રજૂ કરાઈ છે.
સાતમા સર્ગમાં આ નન્દુ અને એના અમાત્ય કલ્પકનો વૃત્તાન્ત છે.
આઠમા સર્ગમાં બીજા સાત નન્દના અને કલ્પકના કુળના સાત અમાત્યોના નિર્દેશપૂર્વક નવમા નન્દની અને એના મુખ્ય પ્રધાન શકટાલની અને એ પ્રધાનના પુત્ર સંયમમૂર્તિ સ્થૂલભદ્રની હકીકત અપાઈ છે.
નવમા સર્ગમાં નવમા નન્દનો નાશ, ચાણક્યનું કથાનક, ચન્દ્રગુપ્તનો રાજ્યાભિષેક અને એમણે કરેલો જૈન ધર્મનો સ્વીકાર અને કુણાલે પોતાના પિતા અશોકને મળી સંપ્રતિ માટે રાજપાટ મેળવ્યું એ એમ વિવિધ બાબતો અહીં આલેખાઈ છે. આ ઉપરાંત સંપ્રતિના સમયમાં પડેલો ભયંકર દુકાળ અને આગમોના પઠનપાઠનમાં વિચ્છેદ, ચૌદ પુર્વી (પૂર્વ) રૂપ મહત્ત્વપૂર્ણ અને વિશાળ વિભાગથી વિભૂષિત દિટ્ટિવાયનો ભદ્રબાહુસ્વામી પાસે સ્થૂલભદ્રે કરેલો અભ્યાસ એ બાબતો વર્ણવાઈ છે.
દસમા સર્ગમાં સ્થૂલભદ્રની જીવનકથાના અવશિષ્ટ અંશોની હકીકત અપાઈ છે.
અગિયારમાં સર્ગમાં ‘જિનકલ્પી' તરીકે આર્ય મહાગિરિનું જીવન આલેખાયું છે. વળી અહીં અવન્તીસુકુમાલનું વૃત્તાન્ત અપાયું છે.
૧. આમાંની એક કથા ‘મા-સાહસ' પક્ષીની કથા છે, આને અંગેનો મારો લેખ નામે ‘મા-સાહસ પક્ષી'' ‘‘ભારતી’’ના વિ.સં. ૨૦૦૫ના વાર્ષિકમાં છપાયો છે. આ પક્ષીને લગતી કેટલીક હકીકત મેં ઉપદેશરત્નાકરની મારી ‘‘ભૂમિકા'' (પૃ. ૨૫-૨૭)માં આપી છે. વિશેષમાં “The Jaina Records about Birds” નામના મારા અંગ્રેજી લેખ (પૃ. ૮૩)માં મેં આ પક્ષી વિષે નોંધ લીધી છે. આ લેખ “ABORI’” (Vols. XLIII & XLV)માં બે કટકે છપાયો છે.
૨. એઓ ચતુર્દશપૂર્વધર કેવી રીતે બન્યા એ હકીકત મેં “મુનિરત્ન શ્રી-સ્થૂલભદ્રના જીવનનો એક પ્રસંગ’ એ નામના મારા લેખમાં આલેખી છે. આ લેખ ‘જૈ. ધ. પ્ર.” (પુ. ૫૫, અં. ૪)માં છપાયો છે. એમાં એ સ્થૂલભદ્રનો જીવનવૃત્તાન્ત રજૂ કરનારી સાત કૃતિઓની નોંધ લીધી છે. એમાં કુમારવાલપડિબોહ (પ્રસ્તાવના) ઉમેરવી ઘટે.
૩. એમનાં હાડકાં ઉપર ‘મહાકાલ'નું મંદિર રચાયાની જૈન પરંપરા છે.
૫
For Personal & Private Use Only
ઇતિ.ભા.૨.
P ૧૦૬
www.jalnelibrary.org
Page #149
--------------------------------------------------------------------------
________________
P ૧૦૭
P ૧૦૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૧
બારમાં સર્ગમાં વજસ્વામીની જીવનરેખા આલેખાઈ છે, દુકાળ પડતાં એઓ જાદુઇપટ ઉપર સકળ સંઘને બેસાડી ‘'પુરી' જાય છે અને ત્યાં ‘પર્યુષણ’ પર્વ ઉજવે છે એ વાત અહીં કહેવાઈ
છે.
૬૬
તેરમાં સર્ગમાં આર્યરક્ષિતનો જીવનવૃત્તાન્ત અપાયો છે. વજસ્વામી પછી વજ્રસેન પટ્ટધર બને છે એ વાત અહીં કહેવાઇ છે. વળી જૈન શ્રમણોના સમસ્ત વંશોની ઉત્પત્તિ વજસ્વામીથી છે એવો પણ અહીં ઉલ્લેખ છે.
‘કલિ.’ હેમચન્દ્રસૂરિએ ત્રિષષ્ટિ.માં તેમ જ આ પરિશિષ્ટપર્વમાં કથાનકો વગેરે અનુમાં રચી અને પ્રવાહિતાનાં જ્વલંત ઉદાહરણો પૂરાં પાડ્યાં છે.
આ બંને બૃહત્-કાવ્યમાંની કથા એ કહાવલીની જેમ કેવળ સંગ્રહરૂપ નથી પરંતુ એમાં એકસૂત્રતા, સુશ્લિષ્ટતા, પ્રવાહિતા અને પ્રસાદ છે તેમ જ સાહિત્યિક સૌષ્ઠવ છે.
સમકાલીનતા—લોક-સાહિત્યની, કથાનકોની તેમ જ જૈન પટ્ટાવલીની દૃષ્ટિએ પણ મહત્વની કૃતિરૂપ આ પરિશિષ્ટ-પર્વની રચના યોગશાસ્ત્રની વિવૃત્તિની સાથેસાથે થઈ હોય એમ લાગે છે કેમકે યોગશાસ્ત્ર (પ્ર.૩, શ્લો. ૧૩૧)ની વિવૃત્તિ (પત્ર ૨૫૮આ-૨૬૫આ) માં જે સ્થૂલભદ્રની કથા છે તે પરિશિષ્ટ-પર્વના સર્ગ ૮ના શ્લો. ૨-૧૯૩માં અને સર્ગ ૯ના શ્લો. ૫૫-૧૧૧માં લગભગ એ જ શબ્દોમાં નજરે પડે છે.
અંબડ-કથા (લ. વિ. સં. ૧૨૬૦) આ ૧૨૬૦ શ્લોક જેવડી કથાના રચનારા મુનિરત્નસૂરિ છે. એમણે વિ.સં. ૧૨૫૫માં અમમચરિત્ર રચ્યું છે. પ્રસ્તુત અંબડ-કથામાં અંબડ ક્ષત્રિયનું અને સાથે સાથે એની બત્રીસ પુત્રીઓની ઉત્પત્તિનું વર્ણન અપાયું છે.
`અંબડ-ચરિત્ર (. )–આ ગદ્યાત્મક ચરિત્રના કર્તા પં. અમરસુન્દર છે.
સમાનનામક કૃતિઓ–વિ.સં. ૧૫૭૧ ‘પહેલાં જયમેરુએ અને વિ.સં. ૧૫૯૯માં વાચક હર્ષસમુદ્રે તેમ જ અન્ય કોઇકે અંબડ-ચરિત્ર નામની એકેક કૃતિ રચી છે.
૧. આને ‘‘જગન્નાથપુરી’’ તરીકે કેટલાક ઓળખાવે છે દા.ત. કલ્યાણવિજયજીએ પ્ર.ચ.ના ‘પ્રબન્ધ-પર્યાલોચન' (પૃ. ૧૬)માં એમ કહ્યું છે.
૨.જુઓ હેમસમીક્ષા (પૃ. ૩૦૬).
૩. આ કથા અમદાવાદથી ઇ.સ. ૧૯૨૩માં છપાવાઈ છે. આ કૃતિને આધારે ‘બહ્માણ’ ગચ્છના ઉપાધ્યાય ભાવે અંબડરાસ રચ્યો છે. વળી ઉપર્યુક્ત સંસ્કૃત કથાના ભાવાર્થ ઉપરથી વિનયસમુદ્રે વિ. સં. ૧૫૯૯માં અંબડ-ચોપાઈ અને મંગલમાણેકે વિ.સ. ૧૬૩૯માં અંબડ-કથાત્મક-ચોપાઇ રચી છે.
૪. આનો પરિચય મેં પૃ. ૩૧-૩૨માં આપ્યો છે.
પ. આ હીરાલાલ હંસરાજ તરફથી ઇ.સં. ૧૯૧૦માં છપાવાયું છે. આનો ડૉ. શાર્લટ ક્રાઉઝેએ કરેલો અંગ્રેજી અનુવાદ “Indische Novellen''માં લાઇપ્સિગથી ઇ.સ. ૧૯૨૨માં પ્રસિદ્ધ કરાયો છે. ૬. આમ કહેવાનું કારણ એ છે કે આ વર્ષમાં આ ચરિત્રની એક હાથપોથી લખાયેલી છે.
For Personal & Private Use Only
Page #150
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૧ : શ્રવ્ય કાવ્યો : પુરાણો : [પ્ર. આ. ૧૦૬-૧૦૯]
૬૭
P ૧૦૯
ભરતેશ્વરાભુદય (લ. વિ. સં. ૧૨૬૦)-આના કર્તા પંડિત દિ. ગૃહસ્થ આશાધર છે. એમનો જન્મ વિ.સં. ૧૨૩૫ની આસપાસમાં થયો હશે. એમણે અનગાર-ધર્મામૃતની વિ.સં. ૧૩૦૦માં જે ટીકા રચી છે તેની પ્રશસ્તિ એમનાં જીવન અને કવન ઉપર મહત્ત્વનો પ્રકાશ પાડે છે. એઓ જાતિથી
વ્યાઘેરવાલ' યાને બધેરવાલ' હતા. એમના પિતા, માતા, પત્ની અને પુત્રનાં નામ અનુક્રમે નીચે મુજબ છે –
સલ્લક્ષણ, શ્રીરત્ની, સરસ્વતી, અને છાહડ. | વિ. સં. ૧૨૪૯ની આસપાસમાં–પંદરેક વર્ષની વયે આ પં. આશાધર “માંડલગઢ છોડીને ધારા'માં આવ્યા હશે. અહીં એમણે વ્યાકરણનો અભ્યાસ કર્યો હતો. આગળ જૈન ધર્મના ઉદયાર્થે એમણે પોતાનું જીવન “નલકચ્છપુરા' (નાલછા)માં વ્યતીત કર્યું હતું. અહીં એઓ લગભગ ૩૫ વર્ષ રહ્યા હતા.
નય-વિશ્વ-ચક્ષુ “કલિ-કાલિદાસ’ અને ‘પ્રજ્ઞા-પુંજ' તરીકે અભિનંદિત આ આશાધરે “માળવાના રાજા અર્જુનવર્માના ગુરુ “બાલ-સરસ્વતી’ મદનને કાવ્યશાસ્ત્રનો, વાદીન્દ્ર વિશાલકીર્તિને ન્યાયશાસ્ત્રનો અને ભટ્ટારક વિનયચન્દ્રને ધર્મશાસ્ત્રનો અભ્યાસ કરાવ્યો હતો
એમણે સંસ્કૃતમાં કૃતિઓ રચી કેટલીકને સ્વીપજ્ઞ વૃત્તિથી વિભૂષિત કરી છે. દા. ત. ભરતેશ્વરાભ્યદય. વળી એમણે અન્યકર્તૃક ગ્રંથો ઉપર પણ ટીકાઓ રચી છે. આની અહીં હવે આપણે નોંધ લઈશું :
સ્વરચિત કૃતિઓ(૧) અધ્યાત્મ-રહસ્ય
(૨-૫) અનગાર-ધર્મામૃત અને સાગાર-ધર્મામૃત તેમ જ આ બંનેની ભવ્યકુમુદચન્દ્રિકા નામની સ્વપજ્ઞ ટીકા તથા જ્ઞાનદીપિકા નામની સ્વોપજ્ઞ પંજિકા.
(૬) ક્રિયાકલાપ.
(૭-૮) જિનયજ્ઞકલ્પ (વિ. સં. ૧૨૮૫) યાને પ્રતિષ્ઠાસારોદ્ધાર અને એની સ્વપજ્ઞ ટીકા. ૧. એમને અંગેનો પં. નાથુરામ પ્રેમીનો વિસ્તૃત લેખ જૈ. સા. ઈ. (પૃ. ૧૨૯-૧૪૯)માં છપાયો છે. એમની
કૃતિઓની નોંધ મેં જૈ. સંસા ઈ. (ખંડ ૧, પૃ. ૧૬, ૪૪-૪૬, ૧૦૯, ૨૨૯, ૨૮૦, ૨૮૬, ૨૯૬ અને ૩૦૦)માં લીધી છે. ૨. જઓ જૈ. સા. ઈ. (પૃ. ૧૩૩) ૩. આ ૩૧ પદ્યની પ્રશસ્તિ જૈ. સા. ઈ. (પૃ. ૧૪૩-૧૪૯)માં છપાઈ છે. ૪. આ રજપૂતાનાની એક વૈશ્ય-જાતિ છે એમ જૈ. સા. ઈ. (પૃ. ૧૩૧)માં કહ્યું છે. પ-૭. સાગારધર્મામૃત તેમ જ અનગાર-ધર્મામૃત એ બંને કૃતિ ભવ્યકુમુદચન્દ્રિકા સહિત “મા. દિ. જૈ. ગ્ર”માં વિ. સં. ૧૯૭૨ અને ૧૯૭૪માં અનુક્રમે પ્રસિદ્ધ કરાઈ છે. [“રા. જૈ. શાસ્ત્રમાલા,” “ભારતીય જ્ઞાનપીઠ'' વ. દ્વારા પણ પ્રસિદ્ધ થયેલ છે.]
For Personal & Private Use Only
Page #151
--------------------------------------------------------------------------
________________
૬૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૧
(૯-૧૦) 'જિનસહસ્રનામસ્તોત્ર અને એની સ્વોપજ્ઞ ટીકા. P ૧૧૦ (૧૧-૧૨) ત્રિષષ્ટિ-સ્મૃતિ-શાસ્ત્ર અને એની સ્વોપજ્ઞ ટીકા.
(૧૩) નિત્ય-મહોદદ્યોત (૧૪) પ્રમેય-રત્નાકર (૧૫) રત્નત્રય-વિધાન. (૧૬-૧૭) રાજીમતી-વિપ્રલંભ અને એની સ્વોપજ્ઞ ટીકા. અન્યકર્ણક ગ્રંથોની ટીકા–આ આશાધરે અન્ય રચેલા નિમ્નલિખિત ગ્રંથો ઉપર ટીકા રચી છે:
(૧) અમરકોશ. (૪) “આરોહણાસાર. (૨) 'અષ્ટાંગહૃદય. | (૫) ઇષ્ટોપદેશ. (૩) શિવાર્ય પાઈયમાં | (૬) કાવ્યાલંકાર.
રચેલી આરાહણા. | (૭) “ભૂપાલ-ચતુર્વિશતિકા. આ પૈકી દસ કૃતિઓ વિ. સં. ૧૨૮૫ પહેલાં, જિનયજ્ઞકલ્પ ૧૨૮૫માં, સાગાર-ધર્મામૃતની ટીકા ૧૨૯૬માં અને અનગાર-ધર્મામૃતની ટીકા ૧૩00માં રચાઈ છે.
પં. આશાધર પછી એમના જેવી બહુશ્રુત અને વિવિધ વિષયોને અંગે કૃતિઓ રચનારી
વ્યક્તિ દિગંબર સમાજમાં કોઈ થઈ જણાતી નથી.'' P ૧૧૧ વિષય-ઋષભદેવના સૌથી મોટા પુત્ર અને આ અવસર્પિણીની અપેક્ષાએ “ભારત વર્ષમાં
પ્રથમ ચક્રવર્તી ભરત નરેશ્વરનો અભ્યદય આ કાવ્યમાં વર્ણવાયો હશે એમ એનું શીર્ષક જોતાં જણાય છે. એ તો ઠીક, પણ “સિદ્ધ' અંકથી અંકિત આ કાવ્ય “બૃહત્કાવ્ય છે કે નહિ અને તે પણ સંસ્કૃતમાં છે કે નહિ એ જાણવું બાકી રહે છે. તેમ છતાં એને સંસ્કૃત બૃહત્કાવ્ય માની લઈ મેં એની અહીં નોંધ લીધી છે. જિનયજ્ઞકલ્પમાં આશાધરે આ કાવ્યનો ઉલ્લેખ કર્યો છે.
આર્ષભીય-કાવ્ય (ઉ. વિ. સં. ૧૭૪૫)–આ ન્યાયવિશારદ ન્યાયાચર્ય યશોવિજયગણિએ ઋષભદેવના પુત્ર ભરતને અંગે રચેલું પદ્યાત્મક કાવ્ય છે. એ અદ્યાપિ પૂરેપૂરું મળી આવ્યું નથી. આનો પરિચય મેં યશોદોહન (ખંડ ૨, ઉપખંડ ૨, પ્રકરણ ૨, પૃ. ૯૯-૧૦૧)માં આપ્યો છે. [“યશોભારતી પ્ર.” મુંબઈથી આ પ્રગટ થયું છે.] ૧. આ કૃતિ સ્વીપજ્ઞ ટીકા તેમજ શ્રુતસાગરની ટીકા સહિત ભારતીય જ્ઞાનપીઠ, કાશી' તરફથી ઈ.સ.
૧૯૫૪માં પ્રકાશિત કરાઈ છે. ૨. આ છપાયેલી છે. જુઓ ઉપરનું ટિપ્પણ.
૩-૮, આની ટીકા મળતી નથી. ૯. આનાં નામ જિનયજ્ઞકલ્પની પ્રશસ્તિમાં અપાયાં છે. ૧૦. આશાધરની કૃતિઓની નોંધ મેં D 0 G C M (Vol. XIX, pt. 2, P. 236)માં લીધી છે. ૧૧. જુઓ જૈ. સા. ઈ. (પૃ. ૧૨૯)
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #152
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૧ : શ્રવ્ય કાવ્યો : પુરાણો : પ્રિ. આ. ૧૦૯-૧૧૨]
૬૯
અજિતનાથ-ચરિત્ર–સ્વતંત્ર કૃતિ તરીકે કોઈ અજ્ઞાતકર્તક કૃતિ હોય તો હોય; બાકી અરુણમણિનું વિ.સં. ૧૭૧૬માં રચાયેલું 'અજિતનાથ-પુરાણ છે. એનો વિષય જૈનોના બીજા તીર્થકર અજિતનાથની જીવનરેખા છે.
માણિક્યકાવ્ય (ઉ. વિ. સં. ૧૨૬૬)- આના કર્તા “રાજ’ ગચ્છના સાગરચન્દ્રના ભક્ત માણિજ્યચન્દ્ર છે કે જેમણે કાવ્યપ્રકાશ ઉપર સંકેત નામની ટીકા રચી છે. એમાં એમણે પોતે રચેલા કોઈ કાવ્યમાંથી ઉદાહરણો આપ્યાં છે. એ સંસ્કૃતમાં રચાયેલું બૃહત્ પદ્યાત્મક કાવ્ય હશે એમ માની ને ૧૧૨ : -બની અહીં નોંધ લીધી છે. શું આ કાવ્ય તે શાન્તિનાથચરિત્ર કે પાર્શ્વનાથ-ચરિત્ર છે કે અન્ય કોઇ કાવ્ય છે ?
લીલાવતીસાર (લ. વિ. સં. ૧૨૭૦)-આ ખરતર' ગચ્છના જિનપતિસૂરિના પ્રશિષ્ય અને જિનેશ્વરસૂરિના શિષ્ય 'જિનરત્નસૂરએિ ૨૧ “ઉત્સાહમાં રચેલું કાવ્ય છે. એ જિનેશ્વરસૂરિએ વિ. ૧૦૯૨માં જ.મ.માં રચેલી અનિવાણ-લીલાવઈનું સંસ્કૃત રૂપાંતર છે. હરિવલ્લભ ભાયાણીએ જેસલમેરની એક જ પ્રતિના ફોટાના આધારે આનું સંપાદન કર્યું છે. આનું પ્રકાશન લા. દ. ભા. વિ. દ્વારા ઇ.સ. ૧૯૮૩માં થયું છે. આ ગ્રંથની રચના જાબાલીપુર (જાલોર)માં વિ.સં. ૧૩૪૦માં થઈ છે. આનું ગ્રંથાગ્ર પ૩૫૦ છે. આ ગ્રંથ ક્યાંક ક્યાંક ત્રુટક છે.]
પાંડવચરિત (લ. વિ. સં. ૧૨૭૦)–આના કર્તા “લધારી’ ગચ્છના મુનિચન્દ્રસૂરિના પટ્ટધર દેવપ્રભસૂરિ છે. એઓ નરચન્દ્રસૂરિના ગુરુ થાય છે. એમણે નાયાધમ્મકહા નામનું છઠું અંગ અને ત્રિષષ્ટિ.ને જોઈને કુતૂહલથી પાંડવોના ચરિત્રરૂપે ૮000 શ્લોક જેવડું આ કાવ્ય ૧૮ સર્ગમાં વિ.સં. ૧૨૭૦ના અરસામાં રચ્યું છે. એનું સંશોધન યશોભદ્રસૂરિએ અને નરચન્દ્રસૂરિએ કર્યું હતું. આ પાંડવચરિત (સર્ગ ૬)માં નળની કથા છે.
પરિમાણ–આ મહાકાવ્યના ૧૮ સર્ગની પદ્યસંખ્યા અનુક્રમે નીચે મુજબ છે –
પ૯૧, ૪૮૫, ૪૯૪, ૪૭૧, ૫૩૫, ૧૦૨૨, ૭૦૫, પ૬૨, ૩૮૦, ૪૮૦, ૩૯૨, ૫૦૩, ૧૧૧૧, ૩૩૧, ૧૨૯, ૩૫૧, ૩૬૭, અને ૨૯૩ (૨૮૧+૧૨).
૧. જુઓ પૃ. ૯ ૨. આ નામ મેં યોજ્યું છે. ૩. આના રચનાવર્ષ તરીકે વિ.સં. ૧૨૧૬, ૧૨૪૬ અને ૧૨૬૬ એમ ત્રણ ભિન્ન ભિન્ન ઉલ્લેખ જોવાય છે.
જુઓ જૈ. સં. સા. ઇ. (ખંડ ૧, પૃ. ૨૮૭). ૪. એઓ વિ. ૧૩૦૭માં વિદ્યામાન હતા. ૫. આ કૃતિ અનુપલબ્ધ છે. એનો ઉલ્લેખ ધનેશ્વરે વિ. સં. ૧૦૯૫માં રચેલા સુરસુન્દરિચરિય (કહા)માં કર્યો છે. ૬. આ “કાવ્યમાલા” (૯૩)માં ઈ. સ. ૧૯૧૧માં છપાયું છે. આ મહાકાવ્ય “મેસર્સ એ. એમ. ઍન્ડ કંપની તરફથી બે ભાગમાં (આઠ અને દસ સર્ગ પૂરતા) એક જ વર્ષમાં ઇ. સ. ૧૯૩૬માં પ્રકાશિત કરાયું છે.
આનું ગુજરાતી ભાષાંતર ભીમસિંહ માણેક તરફથી ઈ.સ. ૧૮૭૮માં છપાવાયું છે. ૭. આ પ્રશસ્તિનાં પદ્યોની સંખ્યા છે.
For Personal & Private Use Only
Page #153
--------------------------------------------------------------------------
________________
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૧
P ૧૧૩ આમ એકંદર ૮૯૦૨ પદ્યો છે.
વિષયો-આ ૧૮ સર્ગના વિષય સર્ગદીઠ અનુક્રમે નીચે પ્રમાણે છે:
પાંડવોના પૂર્વજોનું વર્ણન, કૃષ્ણ, નેમિનાથ અને યુધિષ્ઠિરનો જન્મ અને દ્વારકાનું સ્થાપન, ભીમ, દુર્યોધન વગેરેનો જન્મ, પાંડવો અને કૌરવોનો કળાનો અભ્યાસ અને એની પરીક્ષા, દ્રૌપદીના સ્વયંવરનું વર્ણન, અર્જુનની તીર્થયાત્રા અને યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક, નળનું ઉપાખ્યાન અને ધૂતનું વર્ણન, લાક્ષાગૃહ અને હિડંબ તથા બકનો વધ, કિરાત અને અર્જુનનું યુદ્ધ, તલતાલનો વધ અને કમળાનું હરણ, દુર્યોધનની અર્જુન દ્વારા મુક્તિ (એનું મોચન) અને કૃત્યાના ઉપદ્રવનું નિવારણ, ‘વિરાટ’ નગરમાં અવસ્થાન અને ગાયનું ગ્રહણ, કૃષ્ણનું હસ્તિનાપુરમાં દૂતને મોકલવું, ધૃતરાષ્ટ્ર અને સંજયે આપેલો ઉપદેશ તથા કૃષ્ણનું દૂત તરીકેનું કાર્ય, કૃષ્ણ અને પાંડવોનાં સૈન્યની રવાનગી તેમ જ પાંડવો અને કૌરવોની સેનાની સજ્જતા, પાંડવો અને કૌરવોના યુદ્ધનું વર્ણન, જરાસંઘનો વધ, ભીષ્મનું સ્વર્ગગમન, નેમિનાથનાં લગ્નની તૈયારી, એમની દીક્ષા અને સર્વજ્ઞતા, દ્રૌપદીનું હરણ અને કૃષ્ણ દ્વારા પ્રત્યાનયન, દ્વારકાનો દાહ અને કૃષ્ણનું અવસાન, અને બલદેવનું સ્વર્ગમન તથા નેમિનાથ અને પાંડવોનું નિર્વાણ.
નોંધ–અહીં એ વાત નોંધીશ કે મહાભારતમાં પાંડવોનું જે ચરિત્ર મળે છે તેનાથી કેટલીક બાબતમાં ભિન્ન સ્વરૂપનું ચરિત્ર જૈન ગ્રંથોમાં જોવાય છે તો એનું શું કારણ ? એનો ઉત્તર પ્ર. ચ. (શૃંગ ૨૨, શ્લો. ૧૫૮-૧૬૨)માં હેમચન્દ્રસૂરિના પ્રબંધમાં એમ અપાયો છે કે ભીખે એમ કહ્યું હતું કે મારું મૃત્યુ થતાં મારી એવી ભૂમિમાં અગ્નિ સંસ્કાર કરજો કે જ્યાં કોઈને બાળવામાં ન આવ્યા હોય. એ પ્રસંગે ઉપસ્થિત થતાં નીચે મુજબની દેવવાણી થઈ -
''अत्र भीष्मशतं दग्धं पाण्डवानां शतत्रयम् ।
द्रोणाचार्यसहस्रं तु कर्णसंख्या न विद्यते ॥ P ૧૧૪ આ ઉપરથી એમ કહી શકાય કે ત્રણસો પાંડવોમાંથી કોઈકનું ચરિત્ર જૈન ગ્રંથોમાં આલેખાયા મુજબનું હોઈ શકે.
ટીકા-આ પાંડવચરિત ઉપર મુનીશ્વરે ટીકા રચી છે. એની એક હાથપોથી વિ. સં. ૧૫૪૩માં લખાયેલી મળે છે.
પાંડવચરિત્ર (વિ. સં. ૧૬૬૦)-આના કર્તા દેવવિજયગણિ છે. એઓ વિજયરાજસૂરિના શિષ્ય વિજયરાજસૂરિ (રાજવિજયસૂરિ)ના શિષ્ય થાય છે. દેવેન્દ્રસૂરિકૃત દાનાદિ ચાર કુલકો ઉપર ૧. આ પદ્ય મહાભારતના ભીખ-પર્વમાં છે. ૨. આ ઉપરથી ભગવદ્ગીતા (અ.૪)નું નિમ્નલિખિત પાંચમું પદ્ય કોઈકને મ્હરે તો નવાઈ નહિ –
વનિ ને વ્યતીતાનિ ન્માનિ તવ ચાર્જુન! |
तान्यहं वेद सर्वाणि न त्वं वेत्थ परन्तप! ॥५॥" ૩. આ ચરિત્ર “ય. જૈ. ગ્રં.”માં વીરસંવત્ ૨૪૩૮માં પ્રકાશિત કરાયું છે.
For Personal & Private Use Only
Page #154
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૧ : શ્રવ્ય કાવ્યો ઃ પુરાણો ઃ [પ્ર. આ. ૧૧૩-૧૧૬]
એમણે વિ.સં. ૧૬૬૬માં ધર્મરત્નમંજૂષા રચી છે. વળી એમણે રામચરિત રચ્યું છે અને સત્તરિસયઠાણ ઉપ૨ 'વૃત્તિ રચી છે. એમણે પ્રસ્તુત પાંડવ-ચરિત્ર ગદ્યમાં વિ. સં. ૧૬૬૦માં રચ્યું છે. એ ૧૮ વિભાગમાં વિભક્ત છે અને એનું સંશોધન શાન્તિચન્દ્રના શિષ્ય રત્નચન્દ્રે કર્યું છે.
પાંડવચરિત્ર ( ) આ વિજયગણિએ ૧૪ સર્ગમાં રચ્યું છે એમ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૪૨)માં નોંધ છે.
પાંડવચરિત્ર
—આના કર્તા 'શુભવર્ધનગણિ છે. આ `નવ સર્ગમાં વિભક્ત છે. આમાં અનુક્રમે પાંડવોની ઉત્પત્તિ, પાંડવો અને કૌરવોનો વિદ્યાભ્યાસ અને એમનાં બળની પરીક્ષા, દ્રૌપદીનો સ્વયંવર અને અર્જુન સાથે એનાં લગ્ન, પાંડવની ઘૂતક્રીડા અને એમનો વનવાસ, હિડંબાનાં લગ્ન અને અર્જુનની વિદ્યાસાધના, કૌરવાદિનો ક્ષય, ‘શત્રુંજય’ની યાત્રાદિરૂપ પુણ્ય કાર્ય, દ્રૌપદીનું હરણ ઇત્યાદિ અને પાંડવોનું મુક્તિગમન એમ વિવિધ બાબતોને સ્થાન અપાયું છે.
લઘુ-પાંડવ-ચરિત્ર ( )–આ ૨૫૦૦ શ્લોક જેવડી અજ્ઞાતકર્તૃક કૃતિ છે. [આ ઉપરાંત શુભચન્દ્રે સં. ૧૬૦૮માં, વાદિચન્દ્ર સં. ૧૬૫૪માં અને શ્રુતભૂષણે સં. ૧૬૫૭માં પાંડવપુરાણની રચના કરી છે. જુઓ જૈ. સા. બુ. ઈ. ભા. ૬ પૃ. ૫૩-૫૫.]
૭૧
પાંડવચરિત્રોદ્ધાર ( )–આના પ્રણેતા જયાનન્દ છે. એમણે ક્યા પાંડવચરિત્રના સંક્ષેપરૂપે આ રચના કરી છે તે જાણવા માટે એની હાથપોથી તપાસવી ઘટે.
બાલભારત (લ. વિ. સં. ૧૨૭૫)—આ ‘વેણીકૃપાણ' અમ૨ચન્દ્રે બ્રાહ્મણોની પ્રેરણાથી રચેલું કાવ્ય છે. એ એ ‘વીર' અંકથી અંકિત છે. એ ૧૮ પર્વમાં વિભક્ત છે. એમાં એકંદરે ૪૪ સર્ગ છે. પહેલા ૪૩ સર્ગ એ વ્યાસે રચેલા મનાતા મહાભારતના સંક્ષેપરૂપ છે. એમાં કર્તાએ પોતાના જૈન મંતવ્યોથી આ કૃતિને રંગી નથી કે તદનુસાર ફેરવી નથી પરંતુ મૂળ કૃતિ પ્રમાણે જ હકીકત રજૂ કરી છે. આથી આ કાવ્ય અજૈનોને પણ પ્રિય અને ગ્રાહ્ય બન્યું છે. ૪૪મો સર્ગ પ્રશસ્તિરૂપ છે. એ સિવાયના પ્રત્યેક સર્ગના પ્રારંભમાં વ્યાસની સ્તુતિરૂપ એકેક પદ્ય છે. પ્રો. વિન્નિત્યે આ કાવ્ય વિષે એમના જર્મન પુસ્તક Geschichte der Indischen Litteratur (Ill, p, 74)-માં નોંધ લીધી છે. આ કાવ્યના આદિપર્વના સ. ૧૧માં પ્રભાતના વર્ણનને પ્રસંગે નિમ્નલિખિત છઠ્ઠા પદ્યમાં આ અમરચન્દ્રસૂરિએ ૧. આની રચનામાં કર્તાના શિષ્ય જયવિજયે સહાય કરી હતી.
૨. ૫જ્જોસવણાકપ્પ ઉપર સંઘવિજયગણિએ જે દીપિકા રચી છે એનું સંશોધન વિ. સં. ૧૬૮૧માં ધનવિજયગણિએ કર્યું હતું અને એનો પ્રથમાદર્શ પ્રસ્તુત દેવવિજયગણિએ લખ્યો હતો.
૩. આ ‘‘સત્યવિજય ગ્રંથમાલા''માં અમદાવાદથી ઇ.સ. ૧૯૨૨માં છપાવાયું છે. [હર્ષપુષ્પા. ૯૬માં પ્રસિદ્ધ.] ૪. એઓ સાધુવિજયગણિના શિષ્યાળુ થાય છે.
૫. એની પદ્યસંખ્યા અનુક્રમે નીચે મુજબ છેઃ–
૧૪૩, ૫૮, ૧૨૧, ૧૯૨, ૧૯૦, ૧૨૦, ૪૮, ૧૦૨ અને ૩૫. આમ એકંદરે ૧૦૦૯ પદ્યો છે. ૬. આ કાવ્યમાલા ૪૫માં પ્રકાશિત છે. જુઓ હૈ. સં. સા. ઇ. (ખંડ ૧, પૃ. ૯૮),
For Personal & Private Use Only
P ૧૧૫
P ૧૧૬
Page #155
--------------------------------------------------------------------------
________________
૭૨
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૧
P ૧૧૭
‘વેણી’ને કૃપાણની ઉપમા આપી છે. એ ઉપરથી એમનું ‘વેણીકૃપાણ” અમર એવું નામ પડ્યું છે અને એનો એ રીતે ઉલ્લેખ હમ્મીરમહાકાવ્ય (સ. ૧૪, શ્લો. ૩૧)માં કરાયો છે –
"दधिमथनविलोलल्लोलदृग्वेणिदम्भादयमदयमनङ्गो विश्वविश्वकजेता । भवपरिभवकोपत्यक्तबाणः कृपाण
श्रममिव दिवसादौ व्यक्तशक्तिर्व्यनक्ति ॥६॥" સંક્ષિપ્ત પરિચય–પ્રસ્તુત કાવ્યનો સંક્ષિપ્ત પરિચય L C V (પૃ. ૧૦૯-૧૧૦)માં અપાયો છે. | વિંશતિપ્રબન્ધ (લ. વિ. સં. ૧૨૭૫)–આ વિનયચન્દ્રસૂરિની રચના છે. એમણે પોતે રચેલી 'કાવ્યશિક્ષાના પ્રત્યેક પરિચ્છેદના અંતમાં પોતાનો “વિંશતિપ્રબન્ધકર્તુ” તરીકે નિર્દેશ કર્યો છે. આ વીસ પ્રબન્ધો સંસ્કૃતમાં હશે. એ બધાનાં નામ જાણવાં બાકી રહે છે.
જયન્તવિજય યાને જયન્તકાવ્ય (વિ.સં. ૧૨૭૮)–આ અભયદેવની વિ.સં. ૧૨૭૮ની રચના છે. એઓ જિનવલ્લભસૂરિના શિષ્ય જિનશખરના શિષ્ય પબ્રેન્ડના શિષ્ય થાય છે. આમ એઓ ખરતરમ્ ગચ્છના ગણાય. તેમ છતાં આ કાવ્યની પ્રશસ્તિમાં “ખરતર’ એવો ઉલ્લેખ નથી. આ કાવ્યમાં ૧૯ સર્ગ છે. એનું પરિમાણ ૨૨૦૦ શ્લોક જેવડું છે. સર્ગદીઠ પદ્મની સંખ્યા નીચે મુજબ છે :
૭૨, પર, ૧૦૨, ૬૯, ૭૩, ૧૦૨, ૭૮, ૭૫, ૭૩, ૭૫, ૯૨, ૫૯, ૧૧૩, ૧૧૧, ૭૭, ૯૬, ૬૫, ૬૮ અને ૯૬ (૮૬+૧૦). આમ એકંદર ૧૫૪૮ પદ્યો છે.
શ્રી” અંકથી અંકિત આ કાવ્યમાં જયન્ત નામના નૃપતિનું ચરિત્ર આલેખાયું છે. પ્રથમ સર્ગ પ્રસ્તાવનારૂપ છે. બીજા સર્ગમાં પુત્રાદિની ચિંતાનું નિરૂપણ છે. સ. ૩માં “નવકાર મંત્રનો પ્રભાવ વર્ણવાયો છે. સ.૪માં સુર અને યોગીન્દ્ર ઉપર વિજય, સ.પમાં યોગીન્દ્રનું સ્વરૂપ, સ.૬માં પુત્રના જન્મનો ઉત્સવ, સ. ૭માં વસંતનું વર્ણન, સ.૮માં દોલાવિલાસ, પુષ્પાવચય, જલક્રીડા, સૂર્યાસ્ત, ચન્દ્રોદય ઈત્યાદિનું વર્ણન, સ. ૯માં દૂતનાં વચનો, સ. ૧૦માં હરિરાજનો પરાજય, સ. ૧૧માં દિગ્વિજય, સ. ૧૨માં કુમારધર્મનો સ્વીકાર, સ. ૧૩માં લગ્નનો ઉત્સવ, સ. ૧૪માં આયુધોનું વર્ણન, સ.૧૫માં નરેન્દ્રને સમ્યકત્વની પ્રાપ્તિ, સ. ૧૬માં સ્વયંવરનું વર્ણન, સ. ૧૭માં
9. Literary Circle of Mahamatya Vastupala and its contribution to Sanskrit Literature.
આ પુસ્તક “સિ. જૈ. ગ્રં. માં” ઈ.સ. ૧૯૫૩માં પ્રસિદ્ધ કરાયું છે. ૨. આ કાવ્યશિક્ષા (પૃ. ૧)જોતાં બપ્પભટ્ટસરિએ આના જેવી કોઈ કૃતિ રચ્યાનું અને પૃ. ૪૯ વિચારતાં કોઈ
કાવ્ય રચ્યાનું અનુમાય છે. [કાવ્યશિક્ષા લા. દ. વિદ્યામંદિર અમદા. દ્વારા પ્રસિદ્ધ થઈ છે.] ૩. આ કાવ્ય “કાવ્યમાલા” (૭૫)માં “નિર્ણયસાગર મુદ્રણાલય”તરફથી ઇ.સ. ૧૯૦૨માં [અને જૈ. ધ. પ્ર. દ્વારા ભાવનગરથી] પ્રસિદ્ધ કરાયું છે. આમાં કોઈ કોઈ પદ્ય ખંડિત છે. [વિશેષ માટે જુઓ. “સંસ્કૃત કાવ્યો' કે વિકાસમેં જૈન કવિયોંકા યોગદાન લે. ડો. નેમિચન્દ્રશાસ્ત્રી પૃ. ૩૦૮ “જૈન મહાકાવ્ય પરમ્પરા ઔર અભયદેવકૃત જયન્તવિજય” લે. રામપ્રસાદ, પ્ર. “સાહિત્યનિકેતન” કાનપુર ઈ.૧૯૮૪].
For Personal & Private Use Only
Page #156
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૧ : શ્રવ્ય કાવ્યો : પુરાણો : [પ્ર. આ. ૧૧૬-૧૧૯]
૭૩
નરેન્દ્રના પૂર્વ ભવનું વર્ણન, સ. ૧૮માં ગ્રીષ્મ, વર્ષા અને શરદ્ એ ત્રણ ઋતુઓનું વર્ણન, સ.૧૯માં નરેન્દ્રની રાજ્યસ્થિતિનું વર્ણન અને અંતમાં દસ શ્લોકની પ્રશસ્તિ એમ વિવિધ બાબતોનું નિરૂપણ છે.
'નર-નારાયણાનંદ (લ. વિ. સં. ૧૨૮૦)–આ ૧૬00 શ્લોક જેવડા મહાકાવ્યના કર્તા રે ૧૧૮ વસ્તુપાલ છે. એઓ વિ. સં. ૧૨૭૬માં ધોળકાના રાણા વરધવલના મંત્રી હતા અને અનેક કવિઓના આશ્રયદાતા હતા. એમણે આ મહાકાવ્ય સોળ સર્ગમાં ૭૯૪ પદ્યમાં વિ.સં. ૧૨૭૭થી ૧૨૮૭ના ગાળામાં રચ્યું છે. એનો આરંભ કોઈ પણ દેવતાના મંગલાચરણ વિના કરાયો છે કે જે હકીકત કુમારસંભવ, કિરાતાર્જુનીય, શિશુપાલવધ, નૈષધચરિત્ર વગેરેમાં જોવાય છે. આ મહાકાવ્યમાં નર અર્થાત્ અર્જુન અને નારાયણ અર્થાત્ વાસુદેવ કૃષ્ણ, વચ્ચેની મૈત્રીનું, એ બેના રેવતક’ ઉદ્યાનમાં વિહારનું તેમ જ અર્જુન દ્વારા સુભદ્રાના હરણનું વર્ણન છે. આ વસ્તુનું નિરૂપણ કરતાં કવિઓને ઉચિત એવાં નગર, જનતા, નૃપ ઇત્યાદિનાં વર્ણનો આ કાવ્યનો વધારે ભાગ રોકે છે. આ કાવ્યના કર્તા તરીકે વસન્ત-પાલનું નામ છે. કર્તાનું આ નામ કવિ હરિહરે અને સોમશર્માએ પાડ્યું છે એમ આ નરનારાયણાનન્દ (સ. ૧૬, શ્લો. ૩૮) ઉપરથી જાણી શકાય છે અને બાલચન્દ્રસૂરિએ વસન્તપાલ- P ૧૧૯ ચરિત્ર રચી એ નામને અમર કર્યું છે. જુઓ પૃ. ૧૨૬
વસ્તુપાલનું રચેલું પ્રસ્તુત કાવ્ય શિશુપાલવધનું સ્મરણ કરાવે છે–એની હરોળમાં ઊભું રહે તેવું છે. એમાં લઘુભોજરાજ' તરીકે ઓળખાવાતા આ વસ્તુપાલે સોળમા સર્ગમા પોતાનો આત્મવૃત્તાંત
૧. આ મહાકાવ્ય “ગા. પૌ. ગ્રં.”માં ગ્રથાંક ૨ તરીકે ઇ. સ. ૧૯૧૬માં છપાવાયું છે. એના પરિશિષ્ટરૂપે (૧) વસ્તુપાલકૃત આદીશ્વરમનોરથમ સ્તોત્ર (શ્લો, ૧-૧૨), (૨) વસ્તુપાલકૃત સૂક્તિઓ અને (૩) વસ્તુપાલકૃત કીર્તિદાન-પ્રબો (ઉપદેશતરંગિણી, પ્ર. ચ., જિનહર્ષકૃત વસ્તુપાલચરિત્ર અને ચ. પ્ર.માંથી)અપાયાં છે. વિશેષમાં પ્રારંભમાં આબુ ઉપરના તેજપાલના મંદિર-માંની વસ્તુપાલની સપત્નીક પ્રતિકૃતિ છે. પ્રિવચન
પ્રકાશનપુનાથી તાજેતરમાં આનું પુનર્મુદણ થયું છે..] ૨. એમનાં જીવન અને કવનને ઉદેશીને એક સાક્ષર પાંત્રીસેક વર્ષ ઉપર “ઠક્કર વસનજી વ્યાખ્યાનમાળા'માં
વ્યાખ્યાન આપનાર હતા. તે સમયે એમણે આ કાર્યમાં સહાયક થઈ પડે તેવી હકીકત તૈયાર કરવાનું કાર્ય મને સોંપ્યું હતું. એ કાર્ય લગભગ મેં પૂરું કર્યું એવામાં એ સાક્ષરે ઉપર્યુક્ત વ્યાખ્યાનમાળા માટે અન્ય વિષય પસંદ કર્યો. એથી મેં તેયાર કરેલી સામગ્રી અપ્રકાશિત રહી. વસ્તુપાલ અને એના વિદ્યામંડળને અંગે ડૉ. ભોગીલાલ સાંડેસરાએ બે પુસ્તકો રચ્યાં છે અને એ બંને પ્રકાશિત કરાયાં છે. એમાંનું એક I C V છે. ૩. સર્ગદીઠ પદ્યની સંખ્યા નીચે મુજબ છે :૪૩, ૪૦, ૪૫, ૫૩, ૪૯, ૫૮, ૩૭, ૫૭, ૪૦, ૬૧, ૪૭, ૮૧, ૬૪, ૪૦, ૩૮ અને ૪૧. આ ઉપરાંત ૧૧માં અને ૧૬મા સર્ગ સિવાયના સર્ગને અંતે એકેક પદ્ય તેમજ ૧૧માં તથા ૧૬મા સર્ગને
અંતે બળે પડ્યો છે. આમ ૧૮ પદ્યો છે. ૪. આના અંગ્રેજીમાં લખાયેલા સંક્ષિપ્ત પરિચય માટે જુઓ L c v (પૃ. ૧૦૭-૧૦૯). [વિશેષ માટે જુઓ‘તેરહવી ચૌદહવી શતાબ્દી કે જૈન કાવ્ય' લે. ડો. શ્યામશંકર દીક્ષિત પૃ. ૯૭-૧૨૦]
ઇતિ.ભા.૨.
For Personal & Private Use Only
Page #157
--------------------------------------------------------------------------
________________
७४
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૧
મનમોહક રીતે આલેખ્યો છે. એમણે 'આદીશ્વર-મનોરથમય-સ્તોત્ર, નેમિનાથસ્તોત્ર, અંબિકાસ્તવન વગેરે આરાધના તેમ જ વિવિધ સૂક્તિઓ રચ્યાં છે. વસ્તુપાલ કેવળ કવિ ન હતા પણ કલાપ્રેમી અને ધર્મપ્રેમી પણ હતા.
અવતરણ–સ. ૧, શ્લો. ૭ જલ્ડણકૃત સૂક્તમુક્તાવલીમાં અને સ. ૧૪, શ્લો. ૧૬ એ અમરચન્દ્રસૂરિની કવિકલ્પલતા (શ્લેષ-સિદ્ધિ-પ્રતાન)માં અવતરણરૂપે અપાયા છે.
ઉપર્યુક્ત સૂક્તમુક્તાવલીમાં વસ્તુપાલનાં નામે બીજી બે સૂક્તિ છે પણ તેના મૂળ જાણવામાં નથી.
ધર્માલ્યુદય યાને સંઘપતિચરિત્ર (ઉં. વિ. સં. ૧૨૯૦)-આના કર્તા આરંભસિદ્ધિ વગેરેના P ૧૨૦ પ્રણેતા ઉદયપ્રભસૂરિ છે. આ ધર્માલ્યુદયમાં “૧૫ સર્ગ છે. આમાં વસ્તુપાલે સંઘપતિ થઈ ખૂબ
ધામધૂમપૂર્વક “શત્રુંજય’ અને ‘ગિરનારની જે યાત્રાઓ કરી હતી તેનું માહાત્મ કવિને છાજે એવી રીતે વર્ણવાયું છે.
પ્રથમ અને અંતિમ સર્ગો વસ્તુપાલ અને વિજયસેનસૂરિ સંબંધી માહિતી પૂરી પાડે છે જ્યારે બાકીના સર્ગોમાં ઋષભદેવ, નેમિનાથ, જંબૂસ્વામી વગેરેનાં ચરિત્રો આલેખાયાં છે.
આ કિરાતાર્જુનીયની જેમ “લક્ષ્મી અંકથી અંકિત સમગ્ર કાવ્યનું પરિમાણ ૫૦૪૧ શ્લોક જેટલું છે.
પરિચયપ્રસ્તુત કાવ્યનો સંક્ષિપ્ત પરિચય અંગ્રેજીમાં ડૉ. ભો. જ. સાંડેસરાએ L C V (પૃ. ૧૦૨-૧૦૩)માં આપ્યો છે.
સમાનનામક કૃતિ–મેઘપ્રભસૂરિએ દશાર્ણભદ્રના જીવનવૃત્તાંતને રજૂ કરતી જે કૃતિ રચી છે તેને "ધર્માલ્યુદય તેમ જ છાયાનાટ્ય-પ્રબંધ કહે છે. આ નાટક હોઈ એ સંબંધમાં આગળ ઉપર વિચાર કરાશે.
પંચદંડાત્મક વિક્રમચરિત્ર (વિ.સં. ૧૨૯૦ કે ૧૨૯૪)– આ અજ્ઞાતકર્તુક કૃતિ વિ. સં. ૧૨૯૦ કે ૧૨૯૪માં રચાયેલી છે. એમાં લોકકથા-સાહિત્યમાં પ્રધાન પદ ભોગવનારા વિક્રમાદિત્યનો ૧. આ નરનારાયણાનંદ ગા. પ. ગ્રં. આવૃત્તિમાં પરિશિષ્ટરૂપે પૃ. ૬૩-૬૪માં છપાવાયું છે. ૨. વસ્તુપાલને હાથે વિ.સં. ૧૨૯૦માં લખાયેલી આની હાથપોથી ખંભાતના ભંડારમાં છે. [આનું સંપાદન
મુનિશ્રી ચતુરવિજય અને મુનિશ્રી પુણ્યવિ. એ કર્યું છે. સિંધી ગ્રં. ૪માં પ્રસિદ્ધ છે. આનું પુનર્મુદ્રણ પ્રાપ્ય
સાહિત્ય પુનઃ પ્રકાશન ગ્રં. માં. ૨૦૪૮માં થયું છે.] ૩. આના પરિચય માટે જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૨૦૬-૨૦૭). ૪. એમના સંક્ષિપ્ત પરિચય તેમજ એમની કૃતિના નામનિર્દેશ માટે જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૨૦૬). ૫. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૧૯૫)માં ૧૪ સર્ગનો ઉલ્લેખ છે તે ભ્રાન્ત છે. ૬. આ “જૈ. આ. સ.” તરફથી ઈ.સ. ૧૯૧૮માં છપાયું છે અને એનો “Indische Shattentheater”
(p. 48 f.) માં જર્મન અનુવાદ થયેલો છે. ૭. જૈ. સા. સં. ઈ. (પૃ. ૧૧૧) પ્રમાણે આ ચરિત્ર હીરાલાલ હંસરાજ તરફથી છપાવાયું છે. શ્રીવિક્રમચરિત્ર
એ નામથી હીરાલાલ હંસરાજ તરફથી ઇ.સ. ૧૯૧૨માં પ્રસિદ્ધ કરાયેલી કૃતિ તે જ આ હશે. એમાં તો રચનાવર્ષ નથી. ૮. એક અજ્ઞાતકર્તૃક પંચદંડકથા છે અને પાઈયમાં કોઈકનું પંચદંડ-પુરાણ છે.
For Personal & Private Use Only
Page #158
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૧ : શ્રવ્ય કાવ્યો ઃ પુરાણો : [પ્ર. આ. ૧૧૯-૧૨૨]
વૃતાન્ત રજૂ કરાયો છે અને ખાસ કરીને એના છત્રના પાંચ દંડની વાત છે. સાથે સાથે વિવિધ લોકકથાઓ એમાં ગુંથાયેલી છે. શામળભટે વિ.સં. ૧૭૭૭થી ૧૭૮૫ના ગાળામાં રચેલી સિંહાસનબત્રીસીમાંની પાંચમી પંચદંડની કથા આ કૃતિ ઉ૫૨થી યોજાઈ છે.
હીરાલાલ હંસરાજ તરફથી ઉપર્યુક્ત નામની જે કૃતિ છપાવાઈ છે તેનો પ્રારંભ ‘પ્રણમ્ય બળવાન''થી જાય છે. એમાં પાંચ પ્રસ્તાવ છે. એમાં ચાલુ પદ્યાંક માટે કોઈ એકસરખું ધોરણ રખાયું નથી. પ્રથમ પ્રસ્તાવ (પત્ર ૧-૧૯)માં ૨૧૪ પદ્યો, દ્વિતીય (પત્ર ૧૯-૫૭)માં ૪૫૧, તૃતીય (પત્ર ૫૭-૧૦૮)માં ૬૬૪ (૮૮+૪૯૫+૬૧), ચતુર્થ (પત્ર ૧૦૮-૧૪૨)માં ૪૭૯ અને પંચમ (પત્ર ૧૪૨-૧૫૬)માં ૧૪૭ પદ્યો છે. પ્રથમ પ્રસ્તાવનાના અંતમાં નિમ્નલિખિત પદ્ય છે :
""
श्रीविक्रमार्कस्य नरेश्वरस्य श्रीपञ्चदण्डातपछत्रबन्धे ।
पद्ये महाश्चर्यकरे यथोक्ते प्रस्ताव एष प्रथमो बभूव ॥"
બાકીના પ્રસ્તાવોના અંતમાં પ્રાયઃ ઉપર્યુક્ત ત્રણ ચરણોવાળું એકેક પદ્ય છે.
વિક્રમચરિત્ર' (લ. વિ. સં. ૧૪૭૧)–આના કર્તા ‘કાસદ્રહ' ગચ્છના દેવચન્દ્રસૂરિના શિષ્ય ઉપાધ્યાય દેવમૂર્તિ છે. આમાં ચૌદ સર્ગ છે. એમાં નીચે મુજબના વિષયો અનુક્રમે આલેખાયાં છે :–
૭૫
૧. આ સંબંધમાં જુઓ શુભશીલકૃત વિક્રમાદિત્યચરિત્ર કે જેનો પરિચય પૃ. ૧૨૨-૧૨૪માં અપાયો છે. ૨. જુઓ હૈ. સા. સં. ઈ. (પૃ. ૬૧૧)
(૧) વિક્રમાદિત્યની ઉત્પત્તિ, (૨) વિક્રમાદિત્યને રાજ્યની પ્રાપ્તિ, (૩) "સુવર્ણ-પુરુષનો P. ૧૨૨ લાભ, (૪) પાંચ દંડવાળા છત્રની પ્રાપ્તિ, (૫) ‘દ્વાદશાવર્ત’ વંદનાના ફળને સૂચવનાર કૌતુક નયવીક્ષિ, (૬) દેવપૂજાના ફળને દર્શાવનાર સ્ત્રી-રાજ્ય-ગમન, (૭) વિક્રમાદિત્યને પ્રતિબોધ, (૮) જૈન ધર્મનો પ્રભાવ સૂચવનારું હંસાવલીનું લગ્ન (૯) વિનયનો પ્રભાવ, (૧૦) નમસ્કારમંત્રનો પ્રભાવ, (૧૧) સત્ત્વાધિક કથાકોશ, (૧૨) દાનધર્મનો, પ્રભાવ, (૧૩) વિક્રમાદિત્યનું સ્વર્ગારોહણ અને (૧૪) સિંહાસનદ્વાત્રિંશિકા યાને બત્રીસ પૂતળીની વાર્તા.
આ ઉપરથી જોઈ શકાશે કે વિક્રમાદિત્યના ચરિત્રને લગતું આ વિસ્તૃત કાવ્ય છે.
૩. આની વિ. સં. ૧૪૮૨માં, ૧૪૯૨માં, ૧૪૯૫માં તેમ જ ૧૪૯૬માં લખાયેલી એકેક હાથપોથી મળે છે. ૪. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૪૯) પ્રમાણે આનો ગ્રંથાગ્ર પ૩૦૦ શ્લોક જેવડો છે અને આ કૃતિને સિંહાસનદ્વાત્રિંશિકા પણ કહે છે.
૫. નારાયણભટ્ટે ઇ.સ. ૯૦૦ની આસપાસમાં રચેલા હિતોપદેશના ‘ગ્રહ’ નામના ત્રીજા વિભાગની નવમી કથા નામે ‘ચૂડામણિક્ષત્રી અને લોભિયો હજામ'માં ભિક્ષુકનું સુવર્ણકલશરૂપે પરિણમન થયાની વાત છે. સુવર્ણપુરુષને અંગેની માહિતીમેં મારા લેખ નામે “સુવર્ણપુરુષ અને જૈન સાહિત્ય'માં આપી છે. આ લેખ “જૈ. સ. પ્ર.' (વ. ૧૯, અં. ૪-૫)માં છપાયો છે.
For Personal & Private Use Only
P ૧૨૧
Page #159
--------------------------------------------------------------------------
________________
P ૧૨૩
P ૧૨૪
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૧
`વિક્રમાદિત્ય-ચરિત્ર' (વિ. સં. ૧૪૯૦)– આના કર્તા ‘સહસ્રાવધાની' મુનિસુન્દરસૂરિના શિષ્ય શુભશીલ છે. એમણે આ ચરિત્ર વિ. સં. ૧૪૯૦માં અને પ્રત્યત્તર પ્રમાણે ૧૪૯૯માં રચ્યું છે. આ તો પદ્યાત્મક કૃતિ છે પણ શું નિમ્નલિખિત કૃતિઓ પણ પદ્યાત્મક છે ?
૭૬
૬૦૦૦ શ્લોક જેવડું પં. સોમસૂરિએ રચેલું વિક્રમચરિત્ર. શ્રુતસાગરકૃત વિક્રમપ્રબન્ધકથા.
(૧)
(૨)
(૩) વિદ્યાપતિકૃત વિક્રમાદિત્યપ્રબન્ધ.
(૪-૬) અજ્ઞાતકકૃત વિક્રમનૃપકથા, વિક્રમપ્રબન્ધ અને વિક્રમાદિત્યકથા. (૭) ‘કવિ’ ગુણાર્ણવે ૫૫૦૦ શ્લોક જેવડો રચેલો વિક્રમાર્કવિજય.
આ બાર સર્ગના પ્રસ્તુત કાવ્યમાં ગન્ધર્વસેનના કે મતાંતર પ્રમાણે ગર્દભિલ્લના પુત્ર વિક્રમાદિત્યનાં સાહસ, દાન, પરોપકાર વગેરે ગુણોના નિરૂપણરૂપે અદ્ભુત કથાઓ અપાઇ છે. સાથે સાથે એના પુત્ર દેવકુમાર યાને વિક્રમચારિત્રનો જીવનવૃત્તાન્ત પણ આલેખાયો છે. વિશેષમાં પ્રસંગોપાત્ત સુભાષિતો પણ અપાયાં છે. નવમા સર્ગમાં વિક્રમાદિત્યનાં નાગદમની નામની ઘાંચણની પુત્રી દેવદમની સાથેનાં લગ્નની વાત છે. નાગદમની પાંચ દંડનું છત્ર બનાવી આપવા માટે એ રાજાને પાંચ આદેશ કરે છે : પ્રથમ આદેશ પ્રમાણે એ તામ્રલિપ્તીના રાજાના મહેલમાંથી રત્નની પેટી લાવે છે. બીજા આદેશ મુજબ એ ‘સોપારક’ નગરના સોમશર્માની પત્ની ઉમાદેવીનું ચરિત્ર જાણે છે અને એની પાસેથી ‘સર્વ૨સ' દંડ અને ‘વજ્ર' દંડ એમ બે દંડ મેળવે છે. ત્રીજા આદેશ અનુસાર એ મતિસાર મંત્રીને દેશમાંથી કાઢી મૂકે છે અને ચોથા આદેશ પ્રમાણે એને પાછો લાવે છે. પાંચમા આદેશ મુજબ એ ‘વિષાપહાર’ દંડ, ‘ભૂસ્ફોટ’ દંડ અને ‘મણિ’ દંડ એ ત્રણ દંડ મેળવે છે.
આ નવમા સર્ગમાં અન્યાયી રાજા અને પાષાણ મંત્રીની કથા છે. એમાં કહ્યું છે કે એક ડોસીનો દીકરો એક શેઠને ત્યાં ચોરી કરવા માટે જાય છે. એના ઘરમાં ખાતર પાડતાં ભીંત તૂટી પડે છે અને એ મરણ પામે છે. એની ફરિયાદ એ ડોસી રાજાને કરે છે ત્યારે રાજા આ શેઠને શૂળીએ ચડાવવા ૧. આ કાવ્ય “હેમચન્દ્ર ગ્રન્થમાલા''માં છપાવાયું હતું. ત્યારબાદ એ “શ્રીવિક્રમચરિત્રમ્” એ નામથી પં. ભગવાનદાસ હરખચન્દ્ર તરફથી વિ.સં. ૧૯૯૬માં પ્રકાશિત થયું છે. એનું સંપાદન એમણે જ કર્યું છે. એમને પાંચ હાથપોથીઓ મળી હતી. એના પાઠભેદ, રચના-ભેદ અને અર્થ-સંદર્ભને લક્ષ્યમાં રાખી એમણે બે વર્ગ પાડ્યા છે અને પ્રથમ વર્ગમાંની હાથપોથીઓ પ્રમાણે પાઠ આપ્યા છે. પ્રથમ વર્ગની હાથપોથીઓમાં રચનાવર્ષ તરીકે ૧૪૯૯નો ઉલ્લેખ છે જ્યારે દ્વિતીય વર્ગની હાથપોથીઓમાં ૧૪૯૦નો છે. પ્રથમ વર્ગની હાથપોથીઓમાં પંચદંડછત્રની કથા ૬૩૩ પદ્યમાં છે જ્યારે દ્વિતીય વર્ગની હાથપોથીમાં એ ૧૯૯૬ પદ્યમાં અને તે પણ જુદી જ રીતે અપાઈ છે. આથી આના સંપાદક એમ માનવા પ્રેરાયા છે કે એ વિસ્તૃત કથાના કર્તા પ્રસ્તુત શુભશીલ નહિ હશે અને કોઇકે એ કથા મૂળ ગ્રંથ સાથે જોડી દીધી હશે. આ સંપાદકે સંસ્કૃતમાં સર્ગદીઠ વિષયાનુક્રમ આપ્યો છે.
૨. આ નામથી એક કૃતિ સાધુરત્નના શિષ્ય રાજમેરુએ ગદ્યમાં રચી છે અને એની એક હાથપોથી વિ.સં. ૧૫૮૯માં લખાયેલી છે.
For Personal & Private Use Only
Page #160
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૧ : શ્રવ્ય કાવ્યો : પુરાણો ઃ [પ્ર. આ. ૧૨૩-૧૨૫]
:
ફરમાવે છે. શેઠ કડિયાનો, કડિયો ગણિકાનો અને ગણિકા નગ્ન દિગંબરનો વાંક કાઢે છે. એ દિગંબર કરતાં શૂળી લાંબી પડવાથી આખરે રાજાના શાલાક (? શાળા)ને શૂળીએ ચડાવાય છે.
આમ આ કથા “પુરી એક અંધેરી ને ગંડુ રાજા''થી શરૂ થતી અર્વાચીન કવિતાનું સ્મરણ
કરાવે છે.
અનુવાદ– આ કૃતિનો શ્રી. મણીલાલ ન્યાલચંદ શાહ દ્વારા નવલકથારૂપે ગુજરાતીમાં અનુવાદ
કરાયો છે.
૭૭
વિક્રમચરિત્ર (વિ.સં. ૧૪૯૦)- આ ‘પૂર્ણિમા' ગચ્છના અભયચન્દ્રસૂરિના શિષ્ય રામચન્દ્રસૂરિએ વિ.સં. ૧૪૯૦માં ડભોઇમાં રચેલું રિત્ર છે. એમની બીજી કૃતિ તે આ જ વર્ષમાં રચાયેલો પંચદંડા-તપત્રછત્રપ્રબન્ધ છે. એમનું આ વિક્રમચરિત્ર એ ૩૨ કથારૂપ છે. એની રચના ક્ષેમંકરગણિએ ગદ્યમાં રચેલી સિંહાસનન્દ્વાત્રિંશિકાને આધારે કરાયાનું ગ્રંથકાર જાતે કહે છે. આમાં પણ બત્રીસ પૂતળીની વાર્તા છે.
પંચદંડાતપત્રછત્રપ્રબન્ધ' (વિ.સં. ૧૪૯૦)– આ વિ.સં. ૧૪૯૦માં વિક્રમચરિત્ર રચનારા રામચન્દ્ર વિ. સં. ૧૪૯૦માં ૬૨૨૫૦ શ્લોક જેવડો ગદ્યપદ્યમાં ખંભાતમાં રચેલો પ્રબન્ધ છે. ’પંચદંડછત્રપ્રબન્ધ- આના કર્તા પૂર્ણચન્દ્ર (કેટલાકને મતે પુણ્યચન્દ્ર) છે. આ ૪૦૦ શ્લોક જેવડી કૃતિ છે.
સિંહાસન-દ્વાત્રિંશિકા (લ. વિ. સં. ૧૪૫૦)–આના કર્તા દેવસુન્દસૂરિના શિષ્ય ક્ષેમંકર છે. એમણે જ. મ. માં રચાયેલી સિંહાસણબત્તીસિયા ઉપરથી આ ગદ્યપદ્યાત્મક કૃતિ વિ. સં. ૧૪૫૦ની આસપાસમાં રચી છે. એ ‘‘સિંહાસનબત્રીસી’’ ગત ઘણીખરી વાર્તાઓનાં મૂળ પૂરાં પાડે છે.
સમાનનામક કૃતિઓ– આ નામની એક કૃતિ ગદ્યમાં સમયસુન્દરે રચી છે અને એની એક હાથપોથી વિ. સં. ૧૭૨૪માં લખાયેલી છે. વળી આ નામની એક અજ્ઞાતક કૃતિ પણ છે.
૧. આ સંબંધમાં જુઓ મારો લેખ નામે ‘એક આધુનિક કવિતાનું મૂળ' આ લેખ ‘બુદ્ધિપ્રકાશ' (વ. ૧૦૧, અં. ૧)માં છપાયો છે.
૨. આ સારાંશરૂપ અનુવાદની બીજી આવૃત્તિ “શાસનસમ્રાટ વિજય-નેમિસૂરિ-જીત-વિધાનંદ પુષ્પાંક છ'' તરીકે પ્રસિદ્ધ થયેલી છે પણ એમાં પ્રકાશન વર્ષની નોંધ નથી,
૩. આનું ગુજરાતી ભાષાંતર મણિલાલ નભુભાઈએ કર્યું હતું અને એ ‘વડોદરા દેશી કેળવણી ખાતું” તરફથી વિ. સં. ૧૯૫૧માં છપાંવાયું હતું.
૪. આ પ્રબન્ધ માટે જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૨૪)માં કહ્યું છે કે આમાં ૫૫૦ શ્લોક છે અને એ પ્રો. વેબરના ટિપ્પણ સહિત બર્લિનથી ઇ.સ. ૧૮૭૭માં અને હીરાલાલ હંસરાજ તરફથી ઇ. સ. ૧૯૧૨માં પ્રસિદ્ધ થયેલો છે અને એમાં એની પ્રશસ્તિ નથી પણ એ B B R A S ના સૂચીપત્ર (ક્રમાંક ૧૭૪૬)માં છે. ૫. આને કેટલાક વિક્રમાદિત્યચરિત્ર તેમ જ વિક્રમપંચદંડચરિત્ર પણ કહે છે.
૬.જુઓ જૈ. સા. સં. ઈ. (પૃ. ૪૬૯)
૭. આને કેટલાક વિક્રમપંચદંડપ્રબન્ધ તેમ જ વિક્રમાદિત્ય-પંચદંડ-છત્રપ્રબન્ધ પણ કહે છે.
For Personal & Private Use Only
P
Page #161
--------------------------------------------------------------------------
________________
૭૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૧
P ૧૨૬
વસન્તવિલાસ (લ. વિ. સં. ૧૩૦૦)- આના કર્તા “ચન્દ્ર ગચ્છના હરિભદ્રસૂરિના શિષ્ય બાલચન્દ્રસૂરિ છે. સોમેશ્વર, હરિહર વગેરે કવિઓએ એમના સમકાલીન મંત્રીશ્વર વસ્તુપાલને વસન્તપાલ' કહ્યા હતા. એ ઉપરથી આ મહાકાવ્યનું નામ વસન્તવિલાસ રખાયું હોય એમ લાગે છે. આ મહાકાવ્ય (સ. ૧)માં કર્તાએ પોતાની આત્મકથા આલેખી છે. એમાં કહ્યા મુજબ બાલચન્દ્રસૂરિ પૂર્વાવસ્થામાં સંસારીપણામાં મોઢેરાના “મોઢ' બ્રાહ્મણ હતા અને એમનું નામ મુંજાલ હતું. એમના પિતા ધરાદેવ જૈન શાસ્ત્રના જાણકાર હતા અને એમની માતાનું નામ વિદ્યુત્ (વીજળી) હતું. હરિભદ્રસૂરિનો ઉપદેશ સાંભળી એ મુંજાલે એમની પાસે દીક્ષા લીધી હતી. એ સમયે એમનું નામ “બાલચન્દ્રપડાયું હતું. એઓ રત્નશ્રી નામની ગણિનીના ધર્મપુત્ર હતા. એમણે ચૌલુક્ય રાજગુરુ પદ્માદિત્ય પાસે અભ્યાસ કર્યો હતો. “વાદી' દેવસૂરિના ગચ્છના ઉદયસૂરિએ એમને “સારસ્વત મંત્ર આપ્યો હતો. એક વાર એઓ યોગનિદ્રામાં હતા તેવામાં શારદા દેવી એમની પાસે આવી અને બોલી કે હે વત્સ ! તેં બાલ્યાવસ્થાથી સારસ્વત ધ્યાન કર્યું છે. એથી હું પ્રસન્ન થઈ છું અને જે પૂર્વે કાલિદાસ વગેરે મારી ભક્તિ કરવાથી મહાકવિ થયા છે તેમ તું પણ થઈશ. એ દેવીની કૃપાથી રચાયેલા આ મહાકાવ્યમાં બાલચન્દ્રસૂરિએ પોતાને ‘વાદેવી-પ્રતિપન્ન-સૂન' તરીકે એટલે કે સરસ્વતી દેવીના પુત્ર તરીકે ઓળખાવ્યા છે. આ સૂરિએ વિ. સં. ૧૨૭૭ની આસપાસમાં કરુણાવાયુધ નામનું નાટક રચ્યું છે. વળી એમણે
આસડ કવિકૃત ઉવએસકંદલી ઉપર તેમ જ વિવેગમંજરી ઉપર સંસ્કૃતમાં એકેક વૃત્તિ રચી છે. પહેલી P ૧૨૭ વૃત્તિમાં એમણે પોતાની ગુરુપરંપરા આપી છે.
વિષય- પ્રસ્તુત કાવ્યમાં વસ્તુપાલનો જીવનવૃત્તાંત આલેખાયો છે. એમાં ચૌદ સર્ગ છે. એની રચના વસ્તુપાલના પુત્ર જૈત્રસિંહના વિનોદાર્થે કરાઈ છે. એમાં કવિએ પ્રથમ સર્ગમાં ઉપર મુજબની આત્મકથા વર્ણવી છે. ત્યાર બાદ એમણે અણહિલવાડનું વર્ણન કર્યું છે. આ મહાકાવ્યમાં એમણે મૂલરાજથી માંડીને ભીમદેવ અને વિરધવલ સુધીના નૃપતિઓનો ઐતિહાસિક વૃત્તાન્ત રજૂ કર્યો છે. પછી એમણે વસ્તુપાલ અને એમના ભાઈ તેજ:પાલની મંત્રી તરીકેની નિમણુંક, ભરૂચના શંખ સાથે વસ્તુપાલનું યુદ્ધ અને એમાં વસ્તુપાલનો વિજય એ બાબતો આલેખી છે. ત્યાર બાદ ઋતુઓ, કેલિ, સૂર્યોદય અને ચન્દ્રોદયનાં રૂઢ વર્ણન કરી વસ્તુપાલની યાત્રાઓ વિષે એમણે ઉલ્લેખ કર્યો છે. અંતમાં આ વસ્તુપાલનાં વિવિધ સત્કૃત્યોનું ગુણોત્કીર્તન કરી એમના વિ. સં. ૧૨૯૬માં સદ્ગતિ સાથે થયેલા પાણિગ્રહણની અર્થાત્ એમના અવસાનની નોંધ લીધી છે.
રચના સમય- વિ. સં. ૧૨૯૬ સુધીની હકીકત આ મહાકાવ્યમાં અપાઈ છે. એ હિસાબે વિક્રમની તેરમી સદીના અંત ભાગની કે ચૌદમીના પ્રારંભિક ભાગની કૃતિ ગણાય. ૧. આ મહાકાવ્ય “ગા. પી. ગ્રં.” માં ઇ.સ. ૧૯૧૭માં છપાયું છે એમાં રાજશેખરસૂરિએ રચેલો “વસ્તુપાલ
પ્રબંધ” પરિશિષ્ટરૂપે અપાયો છે. ૨. સર્ગ ૧ના શ્લો. ૫૮-૭૦ મારા ગુજરાતી અનુવાદ સહિત ભ. સ્તો. પા. કા. સં. (ભા. ૨)ની પ્રસ્તાવના
(પૃ. ૩૬-૩૮)માં છપાયા છે. ૩. આ કાવ્યનો સંક્ષિપ્ત પરિચય L C V (પૃ. ૯૮-૧૦૧)માં અપાયો છે.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #162
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૧ : શ્રવ્ય કાવ્યો : પુરાણો ઃ [પ્ર. આ. ૧૨૬-૧૨૮]
:
મૂલ્યાંકન- આ મહાકાવ્ય કીર્તિકૌમુદી અને નરનારાયણાનન્દ સાથે સ્પર્ધા કરી શકે તેવું છે. એ સબળ 'વૈદર્ભી રીતિમાં રચાયું હોવાથી એમાં માધુર્ય અને પ્રસાદ જોવાય છે. એમાં કવિનું છંદ, ભાષા અને અલંકાર ઉપરનું પ્રભુત્વ તરી આવે છે. આ કવિની આ કૃતિ મધ્યકાલીન કવિઓના ભાષાડંબરથી મોટે ભાગે મુક્ત છે. આ કૃતિ ઐતિહાસિક દૃષ્ટિએ પણ મહત્ત્વની છે.
કથારત્નસાગર (લ. વિ. સં. ૧૩૦૦)–આના કર્તા ‘મલધારી’ ગચ્છના દેવપ્રભસૂરિના શિષ્ય નરચન્દ્રસૂરિ છે. એમણે મંત્રીશ્વર વસ્તુપાલની વિજ્ઞપ્તિ અનુસાર આ કૃતિ રચી છે. એમાં પંદર તરંગ છે. આ કૃતિનું પરિમાણ ૨૦૯૧ શ્લોક જેવડું છે. આ કૃતિમાં શીલ, તપ, દાન તથા વિવિધ સદ્ગુણોનું મહત્ત્વ કથાઓ દ્વારા દર્શાવાયું છે, આ કૃતિની વિ. સં. ૧૩૧૯માં લખાયેલી સચિત્ર તાડપત્રીય પ્રતિ મળે છે. ચિત્રો માટે આ પ્રતિનાં પત્ર ૧૬૩-૧૬૪ જોવા ઘટે. [આની સામગ્રી અને પ્રતિલિપિ આ. મુનિચન્દ્રસૂરિએ તૈયાર કરાવી છે.]
૭૯
પરિચય– આ કૃતિનો અંગ્રેજીમાં સંક્ષિપ્ત પરિચય L C V (પૃ. ૧૪૯)માં અપાયો છે.
પ્રત્યેકબુદ્ધ-ચરિત્ર (વિ.સં. ૧૩૧૧)–આના કતાં ‘ખરતર’ ગચ્છના જિનપતિસૂરિના પટ્ટધર જિનેશ્વરસૂરિના શિષ્ય લક્ષ્મીતિલક છે. અભયતિલક, ચન્દ્રતિલક, જિનપ્રબોધસૂરિ, જિનરત્નસૂરિ, ઉપાધ્યાય દેવમૂર્તિ, પૂર્ણકલશ, વિવેકસમુદ્રગણિ અને સર્વરાજગણિ એ બધા ગ્રન્થકારો ઉપર્યુક્ત લક્ષ્મીતિલકના ગુરુભાઇ થાય છે. વિશેષમાં જિનરત્નસૂરિ એમના વિદ્યાગુરુ થાય છે જ્યારે એઓ પોતે અભયતિલકના વિદ્યાગુરુ થાય છે. પ્રસ્તુત લક્ષ્મીતિલકે વિ.સં. ૧૩૧૧માં ‘જિનલક્ષ્મી’ અંકથી અંકિત અને ‘હ્રાન્તોવારાનતિશયાન્’ થી શરૂ થતું પ્રત્યેકબુદ્ધ-ચરિત્ર ૧૭ સર્ગમાં રચ્યું છે. એમાં એમણે કરકંડુ, દ્વિમુખ, નમિ અને નગૃતિ એ ચાર પ્રત્યેકબુદ્ધ રાજર્ષિઓનાં ચરિત્ર આલેખ્યાં છે.
સમાનનામક કૃતિઓ– જિનવર્ધનસૂરિએ તેમ જ સમયસુન્દરગણિએ પણ એકેક પ્રત્યેકબુદ્ધચરિત્ર રચ્યું છે. વળી આને અંગે પાઇયમાં તેમ જ અપભ્રંશમાં પણ કૃતિઓ છે.
[જૈનકથાસંગ્રહ : ભા. ૧ થી ૬ ‘જિનશાસન આરાધના ટ્રસ્ટ'' દ્વારા પ્રગટ થયા છે. આમાં અનેક પ્રાચીન કથાઓ છે.]
[યદુસુન્દરમહાકાવ્ય- આ. પદ્મસુન્દરસૂરિ. તેઓ નાગપુરીય તપાગચ્છ શાખાના આનન્દમેરૂના શિષ્ય હતા. ૧૬મા સૈકામાં અકબર દ્વારા સમ્માનિત. એલ.ડી.સીરિઝ ૧૦૫માં પ્રકાશિત ડી.પી. રાવલ દ્વારા સંપાદિત ગ્રંથકારની પ્રકાશિત રચનાઓ
(૧) અકબરશાહી શૃંગારદર્પણ (૨) કુશલોપદેશ (૩) પ્રમાણસુન્દર (૪) જ્ઞાનચન્દ્રોદયનાટક (૫) પાર્શ્વનાથચરિત
મહાકાવ્ય.
અપ્રગટ રચનાઓ :– (૧) પરમતવ્યવચ્છેદ સ્યાદ્વાદસુન્દરદ્વાત્રિંશિકા (અનૂપ સંસ્કૃત લાયબ્રેરી, બીકાનેર.) (૨) રાજપ્રશ્નીય નાટ્યપદભંજિકા (અનૂપ સં.લા.) (૩) ષભાષાગર્ભિત નેમિસ્તવ (અગરચંદ નાહટા સંગ્રહ, બિકાનેર.) (૪) વ૨મંગલિકા સ્તોત્ર ભારતીસ્તોત્ર (અ.ના.બિકાનેર) (૬) સારસ્વતરૂપમાલા (એલ.ડી.) (૭) હાયનસુન્દર (એલ.ડી.) (૮) સુન્દરપ્રકાશ શબ્દાર્ણવ (એલ.ડી.) (૯) રાયમલ્લાભ્યુદય મહાકાવ્ય (ખંભાત) આની અપૂર્ણ નકલ પ્રાકૃતટેક્ષ્ટ સો. માં છે. (૧૦) જંબૂચિરત્ર (એલ.ડી.) (૧૧) પ્રજ્ઞાપનાસૂત્ર અવસૂરિ (એલ.ડી.)]
૩. કવિ અપરાજિતે બાલચન્દ્રસૂરિને અંગેની એક પ્રશંસોક્તિમાં એમની વૈદર્ભી રીતિની પ્રશંસા કરી છે તે યથાર્થ ઠરે છે.
For Personal & Private Use Only
P ૧૨૮
Page #163
--------------------------------------------------------------------------
________________
P ૧૨૯
પ્રકરણ ૨૨ : શ્રવ્ય કાવ્યો () બૃહત્ પદ્યાત્મક ગ્રન્થો પ્રકીર્ણક ચરિત્રો,
પ્રબન્યો અને સ્થાઓ (ચાલુ) "અભયકુમાર-ચરિત્ર (વિ.સં. ૧૩૧૨)-આના કર્તા ખરતર' ગચ્છના જિનેશ્વરસૂરિના શિષ્ય ઉપાધ્યાય ચન્દ્રતિલક છે. એમણે આ ૯૦૩૬ શ્લોક જેવડું ચરિત્ર ૧૨ સર્ગમાં રચ્યું છે. એનો પ્રારંભ એમણે ‘વામ્ભટ્ટમેરુ’ (બાડમેરુ)માં કર્યો હતો અને એની પૂર્ણાહૂતિ વિસલદેવના રાજ્યમાં વિ. સં. ૧૩૧૨માં દીપોત્સવીને દિવસે ‘ખંભાત'માં કરી હતી. આ ચરિત્રનું સંશોધન એમના બે ગુરુભાઈઓએઅભયતિલકે અને લક્ષ્મીતિલકે કર્યું હતું.
વિદ્યાભ્યાસ ચન્દ્રતિલકે આ ચરિત્રના અંતમાં પ્રશસ્તિ દ્વારા પોતાના વિદ્યાગુરુઓનો પરિચય
આપતાં કહ્યું છે કે નેમિચન્દ્રમણિએ મને સામાયિક શ્રુતાદિ ભણાવી પાળ્યો, સિદ્ધસેન મુનિએ પ્રભાણિ'? P ૧૩૦ શિખવ્યાં, જિનચન્દ્રસૂરિના મોટા શિષ્ય અને વાચનાચાર્ય ગુણભદ્રસૂરિએ “પંચિકા' ભણાવી, સૂરપ્રત્યે
વિદ્યાનન્દ (વ્યાકરણ) ભણાવ્યું, ઐવિદ્ય જેવા વિજયદેવસૂરિએ પ્રમાણ-સાહિત્ય શિખવ્યું અને ઉપાધ્યાય જિનપાલે નન્દી વગેરે આગમોની વાચના આપી.
આ પ્રમાણે બહુશ્રુત બનેલા ચન્દ્રતિલકે પ્રસ્તુત ચરિત્ર દ્વારા નરેશ્વર શ્રેણિક અને નન્દાના પુત્ર અને આગળ જતાં એ શ્રેણિકના મંત્રીશ્વર બનેલા અને અંતમાં મહાવીરસ્વામી પાસે દીક્ષા લીધેલા બુદ્ધિનિધાન અભયકુમારનું ચરિત્ર રચ્યું છે. એ ઉપરથી આપણને અભયકુમારના બુદ્ધિવૈભવનાં ૧. આ ચરિત્ર હીરાલાલ હંસરાજ તરફથી ગ્રંથકારની તેમ જ કવિ કુમારે ગ્રંથલેખન પરત્વે રચેલી પ્રશસ્તિ
સહિત ઇ.સ. ૧૯૧૦માં પ્રસિદ્ધ કરાયું છે. વળી “જૈ.આ.સ.” તરફથી પણ આ ચરિત્ર બે ભાગમાં ઈ. સ. ૧૯૧૭માં પ્રકાશિત થયું છે. જેસલમેરના ભંડારમાં આ ચરિત્રની તાડપત્રીય પ્રતો છે. આ ચરિત્રનું મોતીલાલ ઓધવજીએ કરેલું ગુજરાતી ભાષાંતર “નગીનભાઈ મંછુભાઈ જૈન સાહિત્યોદ્ધાર ફંડ” તરફથી ત્રણ ભાગમાં અનુક્રમે ઈ. સ. ૧૯૨૬, ૧૯૨૭ અને ૧૯૩૦માં પ્રકાશિત કરાયું છે. પ્રત્યેક ભાગમાં સર્ગદીઠ વિષયોની અનુક્રમણિકા અપાઈ છે. એથી આ કાવ્યમાં કઈ કઈ બાબત આવે છે તે સહેલાઈથી જાણી શકાય છે. ઉપર્યુક્ત બે પ્રશસ્તિમાંથી એકેનું ભાષાંતર અહીં અપાયું નથી. [હર્ષપુષ્યામૃતમ્ર. ૧૦૬માં પ્રસિદ્ધ થયું છે.] ૨. એમના ગુરુભાઈઓનાં નામ માટે જુઓ આ જ પૃષ્ઠ. ૩. હીરાલાલ હંસરાજની આવૃત્તિમાં “વૃદ્ધિમમ પ્રભાવિત "એવો પાઠ છે. જુઓ શ્લો. ૨૮. ૪. એઓ જિનપતિસૂરિના શિષ્ય થાય છે, એમણે સ્તંભતીર્થમાં દિ. વાદી યમદંડને હરાવ્યા હતા. વિશેષમાં
એ સૂરખભે બ્રહ્મકલ્પ કવિતામાં રચ્યો હતો. જુઓ ઉપર્યુક્ત પ્રશસ્તિ. ૫. જુઓ જૈ.સં.સા.ઈ. (ખંડ ૧, પૃ. ૪૧-૪૨) ૬. જુઓ જૈ. સા. સં. ઈ. (પૃ. ૪૧૧) ૭. પ્રત્યેક નૂતન વર્ષે કેટલાયે વેપારીઓ પોતાના ચોપડામાં ‘અભયકુમાર મંત્રીશ્વરની બુદ્ધિ હોજો' એમ લખે છે.
For Personal & Private Use Only
Page #164
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૨ : શ્રવ્ય કાવ્યો : પ્રકીર્ણક ચરિત્રો ઇત્યાદિ : પ્રિ. આ. ૧૨૯-૧૩૧]
(
૮૧
અને પ્રશંસાપાત્ર રાજનીતિજ્ઞતાનાં ઉત્તમ ઉદાહરણો જોવા મળે છે. કાવ્યરસિકોને આનંદ આપે એવાં વર્ણનો તેમ જ ધર્મી જનોને ધર્મનો બોધ કરાવે એવી બાબતો અહીં આપી આ ચરિત્રને નમૂનેદાર બનાવાયું છે. [સમાનનામકકૃતિઓ- સકલકીર્તિ અને અજ્ઞાતકર્તૃક અભય.ચરિત્રનો જિ.ર.કો. પૃ. ૧૩માં ઉલ્લેખ છે.]
ભાષાંતર– આ ચરિત્રનું ગુજરાતી ભાષાંતર થયેલું છે અને એ છપાવાયું છે. જુઓ નીચે ટિ, ૧
'નરવર્મચરિત્ર યાને સમ્યકત્વાલંકાર (વિ. સં. ૧૩૨૩)- આના કર્તા ખરતરમ્ ગચ્છના વાચનાચાર્ય વિવેકસમુદ્રગણિ છે. એઓ જિનેશ્વરસૂરિના શિષ્ય થાય છે અને બાહડના પુત્ર બોહિત્યના પુત્ર થાય છે. એમણે વિ. સં. ૧૩૦૪માં જિનેશ્વરસૂરિ પાસે દીક્ષા લીધી હતી. એઓ વિ. સં. ૧૩૨૩માં વાચનાચાર્ય અને વિ. સં. ૧૩૪રમાં ઉપાધ્યાય બન્યા હતા. એમણે જિનરત્નસૂરિના બે શિષ્ય- R ૧૩૧ ઉપાધ્યાય લક્ષ્મીતિલક અને ઉપાધ્યાય અભતિલગગણિની પાસે બે વ્યાકરણો, અનેકાન્તજયપતાકા, ન્યાયકન્ડલી, ન્યાયામ્બુધિખંડન વગેરેનો અભ્યાસ કર્યો હતો. એઓ જિનકુશલસૂરિના વિદ્યાગુરુ થાય છે. એઓ વિ. સં. ૧૩૭૯માં સ્વર્ગે સિધાવ્યા. એ ગણિએ પુણ્યસારકથાનક રચ્યું છે.
પ્રસ્તુત કૃતિ ૫૪૨૪ શ્લોક જેવડી છે અને એ પાંચ સર્ગમાં વિભક્ત છે. એ વિવેકસમુદ્રમણિએ પોતાના પિતાની અભ્યર્થનાથી રચી વિ. સં. ૧૩૨૩માં દીપોત્સવીના દિવસે ખંભાતમાં પૂર્ણ કરી હતી. આ કૃતિમાં નરવર્મા નૃપતિનું ચરિત્ર આલેખાયું છે. એમાં શ્રાવકનાં બાર વ્રતોની કથા અપાઈ છે. આ કૃતિના પ્રારંભમાં છે પદ્યો તેમ જ પ્રશસ્તિનાં ૨૨ પદ્યો શ્રી ભંવરલાલજી નાહટાએ “ઉપાધ્યાય વિવેકસમુદ્રવિરચિત નર-વર્મચરિત્ર” નામના 'હિંદી લેખમાં આપ્યાં છે.
"નરવર્મચરિત્ર (વિ. સં. ૧૪૧૨)- આ વિનયપ્રભ ઉપાધ્યાયની ૮૦૦ શ્લોક જેવડી રચના છે. એમણે આ કૃતિ વિ. સં. ૧૪૧૨માં રચી છે.
સિમાનનામકૃતિઓ– મુનિસુંદર કૃત પ00 ગ્રંથાઝની અને વિદ્યાકીર્તિએ સં. ૧૬૦૯માં રચના કરી છે. જુઓ જૈ.સા.બુ.ઈ. ભા. ૬/પૃ. ૩૦૨] ૧. આ કૃતિ અપ્રકાશિત છે. એની એકેક હાથપોથી આગ્રામાં તેમ જ જેસલમેરમાં છે. [આની રચના સં.
૧૩૨૫માં ખંભાતમાં થઈ છે. જુઓ ભા. જૈ.સા.બ્ર.ઈ. પૃ. ૬/૩૦૨]. ૨. જુઓ પ્રશસ્તિ (શ્લો. ૧૨-૧૩). અહીં બે વ્યાકરણ જ્યાં તેનો ઉલ્લેખ નથી. ૩. આ કથાનક સુરતના “શ્રીજિનદત્તસૂરિ જ્ઞાનભંડાર” તરફથી વિ. સં. ૨૦૦૧માં છપાવાયું છે. એમાં ૩૪૨ પદ્યો છે અને એ કૃતિ વિ. સં. ૧૩૩૪માં જેસલમેરમાં રચાઈ છે. [ભાવચન્દ્રકૃત પુણ્યસાર કથાનક
હીરાલાલ હ. એ ઈ. સ. ૧૯૨૫માં છપાવ્યું છે.] ૪. આ લેખ “જૈ. સ. પ્ર.” (વ. ૧૮, અ. ૧૨)માં છપાયો છે અને એને આધારે મેં નરવર્મચરિત્રનો પરિચય આપ્યો છે.) એમાં એવો ઉલ્લેખ છે કે પ્રસ્તુત કૃતિને ઉપાધ્યાય વિનયપ્રભની કૃતિ હોવાનું જે અનુમાન જિ. ૨. કો. (વિ ૧, પૃ. ૨૦૪)માં કરાયું છે તે ખોટું છે કેમકે એ કૃતિ તો ૮૦૦ શ્લોક જેવડી નાની છે. ૫. આ કૃતિ હીરાલાલ હંસરાજ તરફથી ઈ. સ. ૧૯૦૯માં છપાવાઇ છે.
ઇતિ.ભા.ર.
For Personal & Private Use Only
Page #165
--------------------------------------------------------------------------
________________
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૨
P. ૧૩૨
P. ૧૩૩
'સમરાદિત્ય-ચરિત્ર યાને સમરાદિત્ય-સંક્ષેપ (વિ. સં. ૧૩૨૪)- આના કર્તા ‘ચન્દ્ર ગચ્છના દેવાનન્દસૂરિના પ્રશિષ્ય અને કનકપ્રભના શિષ્ય પ્રદ્યુમ્નસૂરિ છે. આ સૂરિના મોટા ગુરુભાઈ તે જયસિંહ અને નાના ગુરુભાઈ તે બાલચન્દ્ર છે. આ સૂરિએ ૪૮૭૪ શ્લોક જેવડું આ ચરિત્ર વિ. સં. ૧૩૨૪માં રચ્યું છે. એ સમભાવભાવી હરિભદ્રસૂરિની પ્રશમ રસથી નીતરતી અને “કલિ.” હેમચન્દ્રસૂરિ દ્વારા “સકલકથા’ તરીકે નિર્દેશાયેલી સમરાઇશ્ચકહા નામની રંગદર્શી કથાના સંક્ષેપરૂપ છે. આ સંક્ષેપનો નિર્દેશ ગ્રંથકારે જાતે વિ. સં. ૧૩૩૮માં રચેલા પવન્જાવિહાણની વૃત્તિની પ્રશસ્તિમાં કર્યો છે. એમણે ઉદયપ્રભ, દેવેન્દ્ર, ધર્મકુમાર, પ્રભાચન્દ્ર, બાલચન્દ્ર, માનતુંગ, મુનિદેવ, રત્નપ્રભ, વિનયચન્દ્ર વગેરેની કૃતિઓનું સંશોધન કર્યું છે.
પ્રસ્તુત સમરાદિત્ય-સંક્ષેપ એ નવ “ભવ' તરીકે નિર્દેશાયેલા નવ વિભાગમાં વિભક્ત છે. એમાં પઘોની સંખ્યા નીચે મુજબ છે :
૩૪૪, ૪૬૮, ૩૩૭, ૬૭૬, ૫૮૯, ૫૧૦, ૫૯૨, ૫૫૭ અને ૭૭૧ (૭૬૪-૭).
આમ અહીં કુલ્લે ૪૮૪૪ પદ્યો છે અને તેમાંનાં છેલ્લાં સાત પદ્યો પ્રશસ્તિરૂપ છે. અંતિમ °બે પદ્યોમાં આ સંક્ષેપને “પુષ્પથ' કહ્યો છે. એમાં ચક્રો તરીકે ત્રણ ૧. આ ડૉ. યાકોબી દ્વારા સંપાદિત કૃતિ મુંબઈના “જૈન જ્ઞાનપ્રચારક મંડળ” તરફથી ત્રણ ભવ પૂરતી ઇ.સ.
૧૯૦૫માં પ્રકાશિત થયેલી છે. એમ લાગે છે કે બાકીના ભાવ પૂરતી કૃતિ એ મંડળ તરફથી ઈ.સ. ૧૯૦૬માં પ્રસિદ્ધ કરાઈ છે. એમાં અશુદ્ધતા છે એમ માની પં. ઉમંગવિજયે (હવે સૂરિએ) એનું ટિપ્પણ સહિત સંપાદન કર્યું તે અંબાલાથી “આત્માનદ જૈન સભા'ના મંત્રીએ ઈ. સ. ૧૯૨૮માં વિસ્તૃત ઉપોદ્યાત અને વિષયાનુક્રમ સહિત પ્રકાશિત કર્યું. છે. [યાકોબી સંસ્કરણનું પુનઃપ્રકાશન “પ્રવચન પ્રકાશન” પુનાથી
. સ. ૨૦૦૨માં અને જિ.આ.ટ્ર.૧૦માં થયું છે.] ૨. ૫. પદ્મવિજયે સમરાદિત્યરાસ રચ્યો છે. ૩. HTL (Vol. II, P. 522)માં ઈ. સ. ૧૨૧૪નો ઉલ્લેખ છે. પણ “વારિધિ-પક્ષ-યક્ષ” એ શબ્દ
એ બ્રાંત ઠરે છે. [વિશેષ માટે જુઓ- “લેંગ્વજ ઓફ સમરાદિત્યસંક્ષેપ ઓફ પ્રદ્યુમ્નસૂરિ ડો.ઈ.ડી.કુલકર્ણી,
ઓલ ઇન્ડિઆ ઓરિ. કા. ૨૦ વર્ષ ભા. ૨. p. ૨૪૧માં પ્રસિદ્ધ.] ૪. એમણે સિદ્ધસારસ્વત નામનું વ્યાકરણ રચ્યું છે. જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૮૮) ૫. આના પરિચય માટે જુઓ પા. ભા. સા. (પૃ. ૯૬-૯૮) તેમ જ શ્રી હરિભદ્રસૂરિ (પૃ.૧૬૭-૧૭૪) ૬. આના ઉપર ક્ષમા કલ્યાણ અને સુમતિવર્ધને વિ. સં. ૧૮૭૪માં જે સંસ્કૃતમાં ટિપ્પણી રચી છે તે આ મૂળ કૃતિનું લગભગ સંસ્કૃત ગદ્યાત્મક રૂપાંતર છે.
"यावद् ग्रन्थर थाश्चतुर्दशशती श्रीहारि भद्रा इमे वर्तन्ते किल पारियानिकतया सिद्ध्यध्वयानेऽङ्गिनाम् । तावत् पुष्परथः स एष समरादित्यस्य मन्निर्मित: सक्षेपस्तदनुप्लव: प्रचरतु क्रीडाकृते धीमताम् ॥६॥ यस्मिंश्चक्राणि रत्नत्रितयमृषिगृहि श्रेयसी चोद्धियुग्मं कारुण्यं स्थालमुच्यैरितरयमचतु:काष्ठिकागाढबद्धम् । संवेग-स्वच्छमावौ शिखर-कलशको शुद्धबुद्धिः पताका साधु-श्राद्धौ च धुयॊ जयतु शमयुगः स्यन्दनः सैष शास्त्रम् ॥७॥"
For Personal & Private Use Only
Page #166
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૨ : શ્રવ્ય કાવ્યો : પ્રકીર્ણક ચરિત્રો ઇત્યાદિ : [પ્ર. આ. ૧૩૨-૧૩૪]
‘રત્નોનો, ઉદ્ધિની જોડ તરીકે શ્રમણ અને ગૃહસ્થનાં ‘શ્રેયસ’નો, સ્થાલ તરીકે કારુણ્યનો એટલે અહિંસાનો, ચાર કાષ્ઠિકા તરીકે ઇતર યમનો (અર્થાત્ અવશિષ્ટ ચાર મહાવ્રતોનો) શિખર અને કળશ તરીકે અનુક્રમે સંવેગ અને શુદ્ધ ભાવનો, પતાકા તરીકે શુદ્ધ બુદ્ધિનો, બે બળદ તરીકે સાધુ અને શ્રાવકનો અને ધૂંસરી તરીકે શમનો નિર્દેશ છે.
વિષય– ગુણસેન અને અગ્નિશર્માના વૃત્તાંતથી આ ચરિત્રનો પ્રારંભ થાય છે. ગુણસેન એ સમરાદિત્ય તરીકેના ભવમાં મોક્ષે સિધાવે છે. અગ્નિશર્માના તપનું પારણું કરાવવાનું વચન ગુણસેન ફરી ફરીને આપે છે પણ એ પાળી ન શકાયાથી વેરની શરૂઆત થાય છે અને પછી તો પ્રત્યેક ભવમાં એ અગ્નિશર્માનો જીવ ગુણસેનના જીવને એક યા બીજી રીતે હેરાન કરે છે અને એ રીતે વેરના વિપાકનાં ઉદાહરણ પૂરાં પાડે છે. આ બંનેના ’ભવો વગેરે ઉપર પ્રકાશ પાડનારો કોઠો હું નીચે મુજબ
રજૂ કરું છુંઃ- [જુઓ પૃ. ૮૪]
સમરભાનુચરિત્ર (
રચ્યું છે.
૮૩
)– આ ૩૨૦૦ શ્લોક જેવડું સમરાદિત્યનું ચરિત્ર માણિક્યસૂરિએ P ૧૩૫
'સમરાદિત્યચરિત્ર (સં.૧૮૭૪)– આ સુમતિવર્ધનની કૃતિ છે.
પ્રભાવક-ચરિત યાને પૂર્વર્ષિચરત્રિ (વિ.સં. ૧૩૩૪)– આ પદ્માત્મક કૃતિના–કાવ્યના કર્તા પ્રભાચન્દ્રસૂરિ છે. એઓ ‘રાજ' ગચ્છના ધનેશ્વરસૂરિના સંતાનીય, પૂર્ણભદ્રના પ્રશિષ્ય અને ચન્દ્રપ્રભસૂરિના શિષ્ય થાય છે. એમણે આ ૫૭૭૪ શ્લોક જેવડી કૃતિ રચવામાં પ્રાચીન ગ્રંથો તેમ જ બહુશ્રુત મુનિવરો પાસેથી સાંભળેલી હકીકતો કામમાં લીધી છે (જુઓ શ્લો. ૧૫). આનું સંશોધન કનકપ્રભસૂરિના શિષ્ય પ્રદ્યુમ્નસૂરિએ કર્યું છે. આ કૃતિ એ એક રીતે પરિશિષ્ટપર્વના અનુસંધાનરૂપ છે, કેમ કે વજસ્વામીનો જે વૃત્તાંત પરિશિષ્ટ-પર્વમાં અપાયો છે તેનાથી આ કૃતિનો પ્રારંભ કરાયો છે અને ‘કલિ.’ હેમચન્દ્રસૂરિના ચરિત્ર સુધી એ લંબાવાયો છે. આમ આ કૃતિ વિક્રમની પ્રથમ શતાબ્દીથી માંડીને તેરમીના પ્રારંભ સુધીમાં થઈ ગયેલ ઐતિહાસિક વ્યક્તિઓનાં–મહાપ્રભાવક, સંરક્ષક અને શાસ્ત્રકાર મુનિવર્યોનાં કાર્યકલાપ અને ગુણગૌરવ ઉપર વિશિષ્ટ પ્રકાશ પાડે છે. આને
૧. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર.
૨. આને ગુજરાતીમાં ‘ઊધ’ કહે છે. એનો અર્થ “ગાડાનો ધોરિયો” એટલે કે “બે બળદની વચ્ચે રહેતું ગાડાનું લાકડું' એમ કરાય છે.
૩. થાળું.
૪. આનો કોઠો ‘‘જૈ. સ. પ્ર.’’ (વ. ૧૮, અં. ૮)માં છપાવાયો છે અને એ પં. ધુરંધરવિજયજીએ તૈયાર કર્યો છે. ૫. આ હીરાલાલ હંસરાજ તરફથી ઇ. સ. ૧૯૧૫માં પ્રસિદ્ધ કરાયું છે.
૬. આ કૃતિ “નિર્ણયસાગર મુદ્રણાલય' તરફથી ઇ. સ. ૧૯૦૯માં પ્રકાશિત થઈ હતી. ત્યાર બાદ ઇ. સ. ૧૯૪૦માં ‘‘સિં હૈ. ગ્રં.''માં છપાવાઈ છે. એમાં અંતમાં અવતરણરૂપ પદ્યોની તેમ જ વિશેષનામોની સૂચીરૂપ બે પરિશિષ્ટો અપાયાં છે. |સિં. જૈ. પ્રકાશિત સંસ્કરણનું પુનર્મુદ્રણ પ્રાચ્ય સાહિત્ય પુનઃ પ્રકાશન શ્રેણિમાં આ. મુક્તિપ્રભસૂરિજીના પ્રયાસથી થયું છે.]
For Personal & Private Use Only
Page #167
--------------------------------------------------------------------------
________________
P ૧૩૪
22
નામ
ક્રમ.
For Personal & Private Use Only
માનવ ગુણસેનનાં | અગ્નિશર્માનાં ગુણસેન અને ! ગુણસેનનાં પિતા, માતા | અગ્નિશર્માનાં ગુણસેનનાં | અગ્નિશર્માનાં ભવનો નામ
અગ્નિશર્માનો | અને જન્મભૂમિનાં નામ | પિતા-માતા અનન્તર ભવો અનન્તર ભવો સંબંધ.
અને આયુષ્ય
અને આયુષ્ય ૧ ગુણસેન | અગ્નિશર્મા | રાજપુત્ર | પૂર્ણચંદ્ર રાજા, કુમુદિની | યજ્ઞદર, સોમદેવા | સૌધર્મ વિદ્યકુમાર પુરોહિતપુત્ર | ક્ષિતિપ્રતિષ્ઠિત (રાણી
૧ સાગરોપમ | ૧૨ પલ્યોપમ ૨ [સિંહ આનંદ પિતા, પુત્ર | પુરુષદા રાજા, શ્રીકાંતા | સિંહ, કુસુમાવલી | સનકુમાર રત્નપ્રભા | જયપુર (રાણી
૫ સાગરોપમ / ૧ સાગરોપમ ૩ શિખી- જાલિની પુત્ર, માતા | બ્રહ્મદત્ત વિપ્ર, જાલિની | ઈશર્મા,
બ્રહ્મ
શર્કરા પ્રભા T(કુમાર)
'કોશપુર
શુભંકરા
૯ સાગરોપમ | ૭ સાગરોપમાં ૪ ધન ધનશ્રી પતિ, પત્ની | વૈશ્રવણ શેઠ, શ્રીદેવી | પૂર્ણભદ્ર, ગોમતી | શુક્ર | વાલુકાપ્રભા
સુશર્મનગર
૧૫ સાગરોપમાં ૭ સાગરોપમ જય- વિજય મોટા ભાઈ, | સૂરતેજરાજા, લીલાવતી સૂરતેજ,
આનત [કુમાર).
નાના ભાઈ | કાકંદી નગરી (રાણી લીલાવતી | ૧૮ સાગરોપમ /૧૦ સાગરોપમ ૬ ધિરણ લક્ષ્મી | પતિ, પત્ની | બંધુદત્ત શેઠ, હરિપ્રભા
આરણ | | ધૂમપ્રભા માર્કદી નગરી
૨૧ સાગરોપમ /૧૭ સાગરોપમ ૭ |સન | વિષેણ કાકા-કાકાના | અમરસેન રાજ, જયસુંદરી હરિફેણ, તારપ્રભા નવમું રૈવેયક | તમઃ પ્રભા T(કુમાર) ભાઈઓ | ચંપા નગરી (રાણી
| ૩૦ સાગરોપમ ૨૨ સાગરોપમ વાનમંતર
રાજપુત્ર, મૈત્રીબલ રાજા, પદ્માવતી| પિતા-માતા સર્વાર્થસિદ્ધ
મહાતમાં વિદ્યાધર અયોધ્યાપુરી (રાણી બંને વિદ્યાધર | ૩૩ સાગરોપમ |૩૩ સાગરોપમ ૯ સિમરાદિત્ય | ગિરિસેન
રાજપુત્ર, પુરુષસિંહ રાજા, સુન્દરી | ગ્રન્થિક, યક્ષદેવા | શિવપદ | મહાતમાં દરિદ્રપુત્ર ઉજ્જયિની (રાણી
અક્ષયસ્થિતિ ૩૩ સાગરોપમ ૧. ૫. ધુરંધરવિજયે કોસંબનગરનો ઉલ્લેખ કર્યો છે.
પંકપ્રભા
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૨
www.jalnelibrary.org
Page #168
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૨ : શ્રવ્ય કાવ્યો : પ્રકીર્ણક ચરિત્રો ઇત્યાદિ : [પ્ર. આ. ૧૩૫-૧૩૭]
લઈને આ કૃતિ જૈન ઇતિહાસની રચના માટે મહત્ત્વની છે. એની સાથે સાથે વિષયની દૃષ્ટિએ સમાનતા ધરાવનારી–એની ભગની જેવી ત્રણ કૃતિઓ-પ્રબન્ધચિન્તામણિ, પ્રબન્ધકોશ અને વિવિધતીર્થકલ્પ બરાબર વિચારાય તો જૈન ઇતિહાસનો મોટો ભાગ તૈયાર થઈ જાય. આ ચાર કૃતિઓ એકબીજાની પૂરક અને એ સૌમાં પ્રસ્તુત કૃતિ રચનાસમય અને વિષયવિસ્તારની દૃષ્ટિએ P. ૧૩૬ પ્રથમ છે. આમાં જૈનોના નિમ્નલિખિત મુખ્યતયા ‘૨૨ પ્રભાવક મહાપુરુષોના પ્રબંધો અપાયા છે :
-
(૧) વજસ્વામી, (૨) આર્ય રક્ષિતસૂરિ, (૩) આર્ય નંદિલ, (૪) કાલકસૂરિ, (૫) પાદલિપ્તસૂરિ, (૬) વિજયસિંહસૂરિ, (૭) જીવદેવસૂરિ, (૮) આચાર્ય વૃદ્ધવાદી, (૯) આચાર્ય મલ્લવાદી, (૧૦) હરિભદ્રસૂરિ, (૧૧) બપ્પભટ્ટિસૂરિ, (૧૨) માનતુંગસૂરિ, (૧૩) માનદેવસૂરિ, (૧૪) મહાકવિ સિદ્ધર્ષિ, (૧૫) વીરગણિ, (૧૬) ‘વાદિવેતાલ' શાન્તિસૂરિ, (૧૭) મહેન્દ્રસૂરિ, (૧૮) સૂરાચાર્ય, (૧૯) *અભયદેવસૂરિ, (૨૦) વીરાચાર્ય, (૨૧) વાદી દેવસૂરિ અને (૨૨) હેમચન્દ્રસૂરિ.
પાદલિપ્તસૂરિના પ્રબંધમાં ‘વિદ્યાબલી’ અર્થાત્ વિદ્યાસિદ્ધ આર્ય ખપુટાચાર્યનો વૃત્તાંત છે. આવસ્ટયની ગુણ્ણિ (પૂર્વ ભાગ, ૫ત્ર ૫૪૨-૫૪૩)માં તેમ જ એ આવસ્સય ઉપરની મલયગિરિસૂરિકૃત વૃત્તિ (ભા. ૩, પત્ર ૫૧૪અ-૫૧૪આ)માં આ આચાર્યની જીવનરેખા આ લેખાઇ છે.
શ્રૃંગ ૮, શ્લો. ૧૫૮-૧૫૯માં કહ્યું છે કે વૃદ્ધવાદીસૂરિએ ભમી ભમીને (ગોળ ગોળ ફરીને) અને તાલના મેળપૂર્વક તાળીઓ પાડીને ગીત-હુંબડકો વડે એક રાસક રચી ત્યાં જે ગામના ગોવ્રજના રક્ષકો એકત્ર થયા હતા તેમને નિમ્નલિખિત હિતશિક્ષાનાં વચન કહ્યાં :
“નવિમારિગર, ન વિચોરિઝર્, પરવારદ અત્યુ નિવારઞફ । थोवाह वि थोवं दाइअइ, तउ सग्गि टुगुट्टुगु जाइयइ ॥१६०॥”
૮૫
પ્ર. ચ. (શૃંગ ૧૧) પ્રમાણે આમ નૃપતિએ ‘ગોમૂત્રિકા' બંધમાં એક પદ્ય રચ્યું હતું તે અહીં શ્લો. ૨૩૫ તરીકે અપાયું છે.
ચૌદમાં શૃંગગત સિદ્ધર્ષિના પ્રબન્ધ (શ્લો. ૮૯)માં નિમ્નલિખિત બાબતોનો ઉલ્લેખ છે :– (૧) કુવલયમાલા શૃંગારથી નિર્ભર છે. (૨) આ કથા દાક્ષિણ્યચન્દ્રસૂરિએ રચી છે. (૩) આ સૂરિ ઉવએસમાલાના વૃત્તિકા૨ સિદ્ધર્ષિના ગુરુભાઈ થાય છે.
આ પૈકી પહેલી બાબત સર્વથા સાચી છે. બીજી બાબતમાં ‘દક્ષિણ્યચન્દ્ર' નામ છે તે વિચારણીય
છે કેમ કે અન્યત્ર તો ‘દાક્ષિણ્યચિહ્ન’ નામ જોવાય છે. ત્રીજી બાબત ભ્રાન્ત છે કેમકે સિદ્ધર્ષિએ વિ. સં.
૧. કાવ્યદૃષ્ટિએ પણ આ કૃતિ મહત્ત્વની છે.
૨. આ પ્રત્યેકના જીવનચરિત્ર પૂરતા લખાણનો ‘શૃંગ’ તરીકે નિર્દેશ છે. એ હિસાબે અહીં ૨૨ શૃંગો છે અને
અંતમાં ગ્રંથકારની પ્રશસ્તિ છે.
૩. એમના જીવનવૃત્તાંતની સાથે કવિવર ધનપાલનું ચરિત્ર પણ આપ્યું છે.
૪. એમના ચરિત્રની સાથે સાથે જિનેશ્વરસૂરિનો જીવનવૃત્તાંત ગૂંથી લેવાયો છે.
૫. આનો ગુજરાતી સારાંશ હૈ. આ. ગુ. (પૃ. ૫૯-૬૦) માં અપાયો છે.
૬. વસુદેવહિણ્ડીમાં પણ શ્રૃંગારની પ્રચુરતા છે એમ કુવલયમાલા (કંડિકા ૪૨૮)માં નિર્દેશાયું છે.
For Personal & Private Use Only
P ૧૩૭
Page #169
--------------------------------------------------------------------------
________________
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૨
P ૧૩૮
૯૬૨માં ઉપમતિભવપ્રપંચાકથા રચી છે જ્યારે કુવલયમાલા તો વિ. સં. ૮૩૫માં રચાઇ છે.
હેમચન્દ્રસૂરિના આસ્થાનનું અર્થાત્ વિદ્યાસભાનું હૃદયંગમ વર્ણન શૃંગ ૨૨માં ગ્લો. ૨૯૨૨૯૪માં કરાયું છે.
ભાષાન્તર- આ પ્ર. ચ.નું ભાષાંતર “જે. આ. સ.” તરફથી વિ. સં. ૧૯૮૭માં છપાવાયું છે. એમાં મુનિ કલ્યાણવિજયજીએ લખેલ “પ્રબન્ધપર્યાલોચન” નોંધપાત્ર છે. [આનું પુનઃપ્રકાશન “આ
ૐકારસૂરિ જ્ઞાનમંદિર ગ્રંથમાલા'માં થયું છે. એના સંપાદક આ. મુનિચન્દ્રસૂરિએ અનેક નવી વિગતો ટિપ્પણમાં ઉમેરી છે.]
'પ્રબન્ધકોશ યાને ચતુર્વિશતિપ્રબન્ધ (વિ. સં. ૧૪૦૫)- આના કર્તા રાજશેખસૂરિ છે. એઓ “પ્રશ્નવાહન” કુળના, “કોટિક' ગણના ‘હર્ષપુરીય' ગચ્છના શ્રીતિલકસૂરિના શિષ્ય અને અભયદેવસૂરિના સંતાનીય થાય છે. એમણે 'પદર્શનસમુચ્ચય, 'અંતર-કથાસંગ્રહ, સંઘમહોત્સવ
૧. આનું સંપાદન મેં કર્યું છે અને મેં નવ પરિશિષ્ટો આપ્યાં છે. એ “ફા. ગુ. સ.” તરફથી . સ. ૧૯૩૨માં
છપાવાયો છે. આનો મારો ગુજરાતી અનુવાદ પણ આ સભા તરફથી ઇ. સ. ૧૯૩૪માં પ્રસિદ્ધ કરાયો છે. મૂળ કૃતિ “સિં. જૈ. ગ્રં.” માં ઈ. સ. ૧૯૩૫માં છપાર્વાઇ છે. એમાં આ કૃતિની સમાન-વિષયક અન્ય કૃતિઓ સાથે તુલના કરાઇ છે અને આની રચનાશૈલી સંસ્કૃતના સામાન્ય અભ્યાસીને પણ સમજાય તેવી
છે એમ કહ્યું છે. [આનું પુનર્મુદ્રણ પ્રાચ્યસાહિત્ય પ્ર. શ્રેણિમાં આ. મુક્તિપ્રભસૂરિજીના પ્રયાસથી થયું છે.] ૨. આનો પ્રબધામૃતદીર્ષિકા તરીકે જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૬૫)માં ઉલ્લેખ છે. ૩. આ ૧૮૦ પદ્યની નાનકડી કૃતિ “ય. જે. ગ્રં.”માં વીરસંવત્ ૨૪૩૬માં પ્રકાશિત થયેલી છે. વળી
હારિભદ્રીય ડદર્શનસમુચ્ચય સહિત આ કૃતિ “આ. સ.” તરફથી ઈ.સ. ૧૯૧૮માં છપાવાઈ છે. વિશેષમાં “ઋ. કે. ગ્વ. સં.” તરફથી જે “સંસ્કૃત-પ્રકરણાદિ-સમુચ્ચય” ઇ.સ. ૧૯૩૭માં પ્રસિદ્ધ કરાયો છે તેમાં આ કૃતિ તેમ જ ત. સૂ, તત્ત્વાર્થપરિશિષ્ટ, ન્યાયાવતાર, હારિભદ્રીય અષ્ટકપ્રકરણ, જ્ઞાનસારાષ્ટક, હારિભદ્રીય ષદર્શનસમુચ્ચય અને પ્રમાણનયતત્તાલોકાલંકાર છપાયાં છે. ૪. આ સંગ્રહાત્મક કૃતિ મુંબઈથી ઇ. સ. ૧૯૧૮માં છપાવાઈ છે. આને જ કેટલાક ચતુરશીતિ કથા કહે છે.
જૈ. સા. સં. ઇ. (પૃ. ૪૩૭)માં આ કૃતિને “કૌતુકકથા’ કહી છે. ૫. “પ્રત્યારોનસ્વરૂપ, સરસ્વવિક્રમ:, ઢાત્રિશિરા, વિશેષMવતી, લવંતા ” એ નામથી જે કૃતિકલાપ
ઋ. કે. ગ્વ. સં.” તરફથી ઇ. સ. ૧૯૨૭માં પ્રકાશિત કરાયો છે તેમાં આ કૃતિ ત્રીજી છે અને એ અવચૂર્ણિ સહિત અપાઇ છે. એના કર્તા રાજશેખરસૂરિ છે અને એઓ “હર્ષપુરીય” ગચ્છના શ્રીતિલકસૂરિનાં વંશજ છે એમ આ કૃતિના ૩૫માં પદ્યમાં ઉલ્લેખ છે. એથી હું એમને પ્રસ્તુત રાજશેખરસૂરિ માનું છું. વિશેષમાં આ પદ્યમાં આ કૃતિનો સંઘમહોત્સવ-પ્રકરણ તરીકે ઉલ્લેખ છે. આનું આદ્ય પદ્ય નીચે મુજબ છે :
"दातुर्वारिधरस्य मूर्द्धनि तडिद् गांङ्गेयशृङ्गारणा वृक्षेभ्यः फलपुष्पदायिनि मधौ मत्तालिबिन्दुश्रुतिः। भीतत्रातरि वृत्तिदातरि गिरौ पूजा झरैश्चामरैः
सत्कारोऽयमचेतनेष्वपि विधेः किं दातृषु ज्ञातृषु ? ॥१॥" આ કૃતિમાં ૩૬ પડ્યો છે અને એ દાનને અંગેનાં છે, એથી એની પુમ્બિકામાં એને જે દાનપત્રિંશિકા કહી છે તે નામ સાર્થક ઠરે છે. [હર્ષ પુષ્યામૃતગ્રં. ૧૨૮માં દાનષત્રેિ પ્રગટ થયેલ છે.].
For Personal & Private Use Only
Page #170
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૨ : શ્રવ્ય કાવ્યો : પ્રકીર્ણક ચરિત્રો ઈત્યાદિ : પ્રિ. આ. ૧૩૩-૧૪૦]
પ્રકરણ યાને દાનષત્રિંશિકા, સ્યાદ્વાદકલિકા તેમ જ રત્નાકરાવતારિકાની અને ન્યાયકંદલીની ૧૩૯ પંજિકા એમ વિવિધ કૃતિઓ રચી છે. પ્રસ્તુત કૃતિ એમણે સરળ અને સુગમ સંસ્કૃતમાં દિલ્હીમાં વિ. સં. ૧૪૦પમાં રચી છે. આમાં ૨૪ પ્રબંધો છે. તેમાં સાતમા સિવાયના બાકીના ગદ્યમાં છે. કેટલીક વાર ગુજરાતી શબ્દોને સંસ્કૃત સ્વાંગ સજાવાયેલો જોવાય છે. આ કૃતિની રચનામાં પ્રબન્ધ-ચિન્તામણિનો ઉપયોગ કરાયો છે એટલું જ નહિ, પણ સાતવાહન, વંકચૂલ અને નાગાર્જુનના પ્રબંધો માટે વિવિધતીર્થકલ્પ કામમાં લેવાયેલ છે. વળી પ્ર. ચ. ગત સાતેક પ્રબન્ધો અહીં રજૂ કરાયા છે. એ રીતે વિચારતાં ચાર પ્રબન્ધો પૂરતું લખાણ નવીન ગણાય.
| શ્રોતૃવર્ગની ધાર્મિક ભાવના સતેજ કરવાના આશયથી રચાયેલી આ પ્રસ્તુત કૃતિમાં નીચે મુજબની ર૪ વ્યક્તિઓને અંગે એકેક પ્રબન્ધ છે અને એને લઈને તો એનું “ચતુર્વિશતિ-પ્રબન્ધ' એવું નામ પડ્યું છે. ડિૉ. પ્રવેશ ભારદ્વાજે કરેલ હિન્દી અનુવાદ અપ્રગટ છે.]
(૧) ભદ્રબાહુ અને વરાહમિહિર, (૨) આર્ય નન્દિલ, (૩) જીવદેવસૂરિ, (૪) આર્ય ખપટસૂરિ, (૫) પાદલિપ્તસૂરિ, (૬) વૃદ્ધવાદી અને સિદ્ધસેનસૂરિ, (૭) મલ્લવાદી, (૮) હરિભદ્રસૂરિ, (૯) ૧૪૦ બપ્પભટ્ટિસૂરિ, (૧૦) હેમચન્દ્રસૂરિ, (૧૧) શ્રીહર્ષ વિદ્યાધર અને જયચન્દ્ર, (૧૨) હરિહર, (૧૩) અમરચન્દ્રસૂરિ, (૧૪) મદનકીર્તિ, (૧૫) સાતવાહન, (૧૬) વંકચૂલ, (૧૭) વિક્રમાદિત્ય, (૧૮) નાગાર્જુન, (૧૯) વત્સરાજ અને ઉદયન, (૨૦) લક્ષણસન, (૨૧) મદનવર્મા, (૨૨) “રત્ન, (૨૩) આભડ અને (૨૪) વસ્તુપાલ.
આમ આમાં દસ જૈન પ્રભાવશાળી આચાર્યો, ચાર સંસ્કૃત કવિઓ–પંડિતો, સાત પ્રાચીન અથવા મધ્યકાલીન નૃપતિઓ અને ત્રણ રાજમાન્ય જૈન ગૃહસ્થોનો સમાવેશ કરાયો છે. વિશેષ માટે જુઓ– “પ્રબંધકોશકા પર્યાલોચન' ડૉ. પ્રવેશ ભારદ્વાજ, પ્ર. “પ્રાકૃતભારતી.”].
ચરિત્ર અને પ્રબન્ધમાં તફાવત– પ્રથમ પ્રબન્ધ (પૃ. ૨)માં આના કર્તાએ કહ્યું છે કે ઋષભ(દેવ)થી માંડીને વર્ધમાન(સ્વામી) સુધીના તીર્થકરોનાં, ચક્રવર્તી વગેરે નૃપતિઓના અને આર્ય રક્ષિત સુધીના ઋષિઓનાં વૃત્તાન્તો ‘ચરિત્ર' કહેવાય છે જ્યારે ત્યાર પછી થયેલા મનુષ્યોના વૃત્તાન્તો ‘પ્રબન્ધ' કહેવાય છે. ૧. આને જૈ. સા. સં. ઇ, (પૃ. ૪૩૭)માં સ્યાદ્વાદદીપિકા કહી છે. આ સ્યાદ્વાદકલિકામાં ૪૧ પદ્યો છે. એ
યુક્તિપ્રકાશ અને અષ્ટક સહિત હીરાલાલ હંસરાજ તરફથી છપાવાઈ છે. જૈ. ગ્રં. (પૃ. ૮૩)માં આ
સ્યાદ્વાદકલિકા વિ. સં. ૧૨૧૪માં રચાયાનો ઉલ્લેખ છે તે શું સમુચિત છે ? ૨. પ્રમાણનયતત્તાલોકના બે પરિચ્છેદ એ પૂરતી રત્નાકરાવતારિકા અને એને અંગેની આ રાજશેખરસૂરિકૃત
પંજિકા તથા જ્ઞાનચન્દ્રના ટિપ્પણ સહિત “ય. જૈ. ગ્રં.”માં વીરસંવત્ ૨૪૩૧માં પ્રકાશિત થયેલાં છે. આ પંજિકા પૂરેપૂરી કોઇ સ્થળેથી છપાઈ છે ખરી ? બાકી એની એક સંપૂર્ણ હાથપેથી ભાં. પ્રા. સં. મું. માં
છે અને એનો પરિચય મેં DC G C M (Vol XVIII, pt. I. pp. 70-73)માં આપ્યો છે. ૩. આના કર્તા શ્રીધર છે અને એના ઉપર નરચન્દ્રસૂરિનું ટિપ્પન છે. ૪. પુરાતનપ્રબન્ધસંગ્રહ જેવું સાધન પણ કામમાં લેવાયું હોય એમ લાગે છે. ૫. એમના જીવનચારિત્રને અંગે અન્ય કોઈ વિશેષ સામગ્રી મળે છે ખરી ?
For Personal & Private Use Only
Page #171
--------------------------------------------------------------------------
________________
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૨
"શાલિભદ્ર-ચારિત્ર (વિ.સં. ૧૩૩૪)- આ ચરિત્ર વિબુધ-પ્રભના શિષ્ય ધર્મકુમારે વિ.સં. ૧૩૩૪માં સાત સર્ગમાં રચ્યું છે. જૈ. ગ્રં. (પૃ. ૨૩૩)માં આનું પરિમાણ ૧૨૨૪ શ્લોકનું કહ્યું છે. આ બૃહત્કાવ્યમાં અપાયેલી શાલિભદ્રની કથાને ગ્રંથકારે દાન-ધર્મ-કથા તેમ જ દાનાવદાન નામે ઓળખાવી છે. એની રચનામાં પ્રદ્યુમ્નસૂરિએ સહાયતા કરી છે. પુણ્યકુશલકૃત “દાનધર્મ’ પ્ર. હર્ષપુષ્યામૃત. સં. ૨૦૪૦]
વિષય- શાલિભદ્ર એ પૂર્વ ભવમાં એક ગરીબ ગોવાળણના સંગમ નામના પુત્ર હતા. એઓ ઢોર ચારતા અને શુભ વિચારોમાં મગ્ન રહેતા. એક વેળા તહેવારને દિવસે આસપાસનાં ઘરોમાં ખીર તૈયાર થતી જોઈ એમને એ ખાવાનું મન થયું. એમની માતા બિચારી શું કરે ? પાડોશીઓ સારા હતા. એમણે એ વાતની ખબર પડતાં એ માટેની સામગ્રી ગોવાળણને પૂરી પાડી. સંગમ માટે ખીર બનાવી એ ગોવાળણ પીરસીને બહાર ગઈ. એવામાં એક મુનિવર પારણાર્થે એમને ત્યાં આવ્યા. સંગમે થાળીમાં પોતાને માટે કાઢેલી ખીર વહોરાવી દીધી. એમના ગયા પછી એઓ થાળી ચાટતા હતા.
સંગમે સુપાત્રે દાન દીધું તેના પ્રભાવથી એઓ રાજગૃહમાં ગોભદ્રની પત્ની ભદ્રાને પેટે પુત્ર તરીકે ઉત્પન્ન થયા. એમનું શાલિભદ્ર એવું નામ પડાયું. આગળ જતાં શાલિભદ્રનાં બત્રીસ કન્યા સાથે લગ્ન કરાયાં એવામાં સાધુ થયેલા ગોભદ્ર કાળ કરીને દેવ તરીકે ઉત્પન્ન થયા હતા. તેઓ પોતાના પુત્ર તરફના હેતને લઈને શાલિભદ્રને રોજ ૯૯ પેટીઓ મોકલતા હતા. આને લઈને શાલિભદ્ર, મહાધનાઢ્ય બન્યા. શાલિભદ્રની અઢળક સંપત્તિની વાત જાણી રાજગૃહના રાજા શ્રેણિક એમને પ્રાસાદે પધાર્યા. શાલિભદ્રને પોતાને માથે સ્વામી છે એમ જાણ થતાં એમણે એક પછી એક પત્નીનો ત્યાગ કરવા માંડ્યો. આ સમાચાર એમની બેનને મળતાં એ રડવા લાગી. એ સમયે એનાં આસું એના પતિના-શાલિભદ્રના બનેવી ધન્યના-વાંસા પર પડ્યાં. એ ઉપરથી ધન્ય આઠે પત્નીનો સમકાલે ત્યાગ કર્યો અને પછી એઓ શાલિભદ્રને ત્યાં આવ્યા. પછી એ બંને જણે દીક્ષા લીધી.
અવચૂરિ– આ ચરિત્ર ઉપર કોઇકની અવચૂરિ છે.
સમાનનામક કૃતિઓ– શાલિભદ્ર-ચરિત્ર વિ.સં. ૧૬૨૩માં વિનયસાગરગણિએ રચ્યું છે. વળી પ્રભાચન્દ્ર અને પૂર્ણભદ્ર પણ આ નામનું એકેક ચરિત્ર રચ્યું છે.
“ધન્ય-શાલિનચરિત્ર (લ. વિ. સં. ૧૪૯0)- આના કર્તા સોમસુન્દરસૂરિના શિષ્ય જિનકીર્તિ છે. આમાં ધન્ય અને શાલિભદ્ર એ બેનાં ચરિત્ર વર્ણવાયાં છે.
P ૧૪૨
૧. આ ચરિત્ર “ય. જે. ચં.”માં ઇ.સ. ૧૯૧૦માં છપાવાયું છે. આના સંસ્કૃત સારાશ માટે જુઓ JA 0s (Vol.
43, p. 257) [મુનિચન્દ્ર વિ.ની સરળ ટીકા અને ગુ. અનુવાદ સાથે મનફરા સંઘથી પ્રકાશિત થયું છે.] ૨. અહીં જે “અવદાન” શબ્દ વપરાયો છે તે બૌદ્ધોના એ પારિભાષિક શબ્દનું સ્મરણ કરાવે છે. ૩. આને લઈને તો અંગ્રેજીમાં “as rich as croesus" જેમ કહેવાય છે તેમ શાલિભદ્રની ઋદ્ધિ કહેતીરૂપ
બની છે. ૪. આ ચરિત્ર “દે. લા. જૈ. પુ. સં. તરફથી ઇ. સ. ૧૯૧૯માં છપાવાયું છે.”
For Personal & Private Use Only
Page #172
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૨ : શ્રવ્ય કાવ્યો : પ્રકીર્ણક ચરિત્રો ઇત્યાદિ : [પ્ર. આ. ૧૪૧-૧૪૩]
કુમારપાલદેવચરત (ઉ. વિ.સં. ૧૩૮૫)– આ ‘પરમાર્હત’ કુમારપાલ ભૂપાલનું સંક્ષિપ્ત, વ્યવસ્થિત અને અતિશયોક્તિવિનાનું ચરિત્ર ૨૨૧ પદ્યમાં કોઈકે રચ્યું છે. એની એક હાથપોથી વિ. સં. ૧૩૮૫માં લખાયેલી મળે છે. પ્રસ્તુત કૃતિની રચના વિચારતાં જિનવિજયજીએ એવું અનુમાન દોર્યું છે કે આ કૃતિ કુમારપાલના અવસાન બાદ ઘણા થોડા વખતમાં રચાઇ હશે.
આ કૃતિ કુમારપાલને રાજ્ય મળ્યું તે પહેલાંની વિગતો જેટલા વિસ્તારથી રજૂ કરે છે તેટલા વિસ્તારથી રાજ્યપ્રાપ્તિ પછીની બીનાઓ પૂરી પાડતી નથી. છેલ્લા પાંચ જ પદ્યમાં સૂત્રરૂપે નીચેની વિગતો આ લેખાઇ છે :
(૧) કુમારપાલનું ઉપકારી જનોને બોલાવવું અને તેમનું સન્માન કરવું.
(૨) આમ્ર વૃક્ષ ઉપરનો કર લેવાનું માંડી વાળવું-માફ કરવું.
(૩) નિઃસંતાન મૃત્યુ પામનાર કુટુંબની મિલ્કત જપ્ત ન કરવી.
(૪) સાતે દેશમાં સાતે વ્યસનોના સેવનનો નિષેધ કરવો.
૮૯
(૫) બાર વર્ષ સુધી જીવહિંસાનો ત્યાગ કરાવવો.
(૬) ઉત્તરમાં તુરુષ્ક, પૂર્વમાં ગંગા નદી, દક્ષિણમાં વિન્ધ્યાચળ, અને પશ્ચિમમાં સમુદ્ર પર્યન્તની પૃથ્વી ઉપર શાસન કરવું અને એને જિનમંદિરોથી વિભૂષિત કરવી. (૭) કુમારપાલનું મૃત્યુ થતાં એની ‘મહેન્દ્ર’ સ્વર્ગમાં ઉત્પત્તિ થવી.
કુમારપાલ-ચરિત્ર (વિ. સં. ૧૪૨૨)–આ ‘કૃષ્ણર્ષિ' ગચ્છના ‘મહેન્દ્રસૂરિના શિષ્ય *જયસિંહસૂરિની ૬૩૦૭ શ્લોક જેવડી રચના છે. એમાં દસ સર્ગ છે. એનાં પદ્યોની સંખ્યા અનુક્રમે નીચે મુજબ છેઃ–
૬૧૧, ૬૮૮, ૫૭૮, ૫૩૧, ૭૮૫, ૫૫૦, ૭૩૦, ૭૫૭, ૫૪૭ અને ૨૮૬ (૨૭૬+ ૧૦). આમ આમાં એકંદર ૬૦૬૩ પદ્યો છે.
પ્રસ્તુત કૃતિમાં કુમારપાલનું ચિરત્ર આલેખાયું છે. આ બાબત હું વિસ્તારથી રજૂ કરું છું :
આ મહાકાવ્યના પ્રથમ સર્ગમાં કુમારપાલના પૂર્વજો અને ‘કલિ.’ હેમચન્દ્રસૂરિના જન્મ વિષે માહિતી અપાઈ છે. બીજા સર્ગમાં કુમારપાલના જન્મનું વર્ણન છે. ત્રીજા સર્ચમાં કુમારપાલનું પરિભ્રમણ ૧. આ પદ્યાત્મક કૃતિ કુમારપાલચરિત્રસંગ્રહ કે જે “સિં. જૈ. ગ્રં.” માં ઇ. સ. ૧૯૫૬માં પ્રકાશિત કરાયો છે તેમાં પ્રારંભમાં પૃ. ૧-૭માં છપાવાઇ છે.
૨. જુઓ કુમારપાલકચરિત્રસંગ્રહનું ‘કિંચિત્ પ્રાસ્તાવિક’' (પૃ. ૨).
૨. આ હીરાલાલ હંસરાજ તરફથી ઇ. સ. ૧૯૧૫માં અને મુંબઇમાં ‘ગોડીજીના જૈન ઉપાશ્રય’’ તરફથી ઇ.સ. ૧૯૨૬માં અજ્ઞાતકર્તૃક ટિપ્પણ સહિત પ્રકાશિત કરાયું છે. ઇ. સ. ૧૯૨૬ની આવૃત્તિના અંતમાં ટિપ્પણકારની પ્રશસ્તિ છે.
૩. એમની નિર્ભયતાથી પ્રસન્ન થઇ મહમ્મદશાહે એમની ‘મહાત્મા' તરીકે તારીફ કરી હતી.
૪. એમણે નૂતનવ્યાકરણ રચ્યું છે. એમની કૃતિઓ ઇત્યાદિ માટે જુઓ હૈ. સં. સા. ઇ. (ખંડ ૧, પૃ. ૬૦). ૫. આ પ્રશસ્તિનાં પદ્યોની સંખ્યા છે.
For Personal & Private Use Only
P ૧૪૩
Page #173
--------------------------------------------------------------------------
________________
P ૧૪૪
૨ ૧૪૫
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૨
અને એને થયેલી રાજ્યની પ્રાપ્તિ એ બાબત રજૂ કરાઇ છે. ચોથો સર્ગ કુમારપાલના દિગ્વિજયને લગતો છે. પાંચમા સર્ગમાં પુણ્યના ફળનો ઉપદેશ વર્ણવાયો છે. છઠ્ઠા સર્ગમાં દયાનો ઉપદેશ અપાયો છે. સાતમો સર્ગ શ્રાવકોના ધર્મના સ્થાપનને અંગેનો છે. આઠમાં સર્ગમાં કૃપા-સુન્દરીનાં લગ્ન, દાનાદિનો ઉપદેશ, ચૈત્યોનું નિર્માણ ઇત્યાદિ બાબતો રજૂ કરાઇ છે. નવમા સર્ગમાં દેવાધિદેવની પ્રતિમા લાવવી તે તેમ જ તીર્થયાત્રા વિષે વર્ણન છે. દસમા સર્ગમાં કુમા૨પાલના સ્વર્ગવાસને લગતી હકીકત છે.
૯૦
ઇન્દ્રજાળના પ્રયોગો- પાંચમાં સર્ગમાં શ્લો. ૧૪૫-૨૪૮માં નીચે પ્રમાણે હકીકત વર્ણવાઈ છે :
:
દેવબોધિ કુમારપાલને જૈન ધર્મ છોડી દઈ એનાથી ચડિયાતા શ્રૌત ધર્મ અંગીકાર કરવાનું કહે છે. વિશેષમાં બ્રહ્મા વગેરે દેવોને તેમ જ તમારા પૂર્વજોને પુછી જુઓ એમ દેવબોધિએ એ રાજાને કહી મંત્રબળ વડે બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવને તેમ જ મૂલરાજ વગેરે કુમારપાલના સાત પૂર્વજોને પ્રત્યક્ષ બતાવ્યા અને એમને મુખે શ્રૌત ધર્મ સ્વીકારવાનો ઉપદેશ અપાવ્યો.
વાગ્ભટ મંત્રીએ ‘કલિ.’ હેમચન્દ્રસૂરિને દેવબોધિની આ વાત કહી. રાજાએ વાગ્ભટને પૂછયું કે દેવબોધિની બરાબરી કરી શકે એવું બળ હેમચન્દ્રસૂરિમાં છે ખરું ? વાગ્ભટે કહ્યું કે કાલે સવારે એમના વ્યાખ્યાનમાં આવશો તો ખબર પડશે. આ તરફ હેમચન્દ્રસૂરિએ પોતાના શિષ્યને કહી રાખ્યું કે આવતી કાલે મારું વ્યાખ્યાન ચાલુ હોય તેવામાં હું જે આસન ઉપર બેસી વ્યાખ્યાન આપતો હોઉં તે ખેંચી લેવું. શિષ્યે તેમ કર્યું અને હેમચન્દ્રસૂરિએ અદ્ધર રહીને વ્યાખ્યાન આપ્યું. દેવબોધિથી આમ થઈ શકે તેમ નહોતું. અને તો રંભા યાને કેળના બનાવેલા સુખાસનનો આશ્રય લેવો પડતો હતો અને મૌન સેવવું પડતું હતું.
વ્યાખ્યાન પૂર્ણ કરી હેમચન્દ્રસૂરિ કુમારપાલને એક ઓરડામાં લઇ ગયા. એ સૂરિએ મંત્રદ્વારા ઋષભદેવાદિ ચોવીસ તીર્થંકરોને તેમ જ કુમારપાલના પૂર્વજોને સાક્ષાત્ હાજર કરી તેમના મુખે ઉપદેશ અપાવ્યો. એથી કુમારપાલ વિસ્મય પામ્યો અને દેવબોધિની વાત સાચી કે તમારી એમ હેમચન્દ્રસૂરિને પુછ્યું. સૂરિએ જવાબ આપ્યો કે આ તો ઇન્દ્રજાળ છે. દેવબોધિ એની એક કળા જાણે છે તો હું સાત જાણું છું. એને લઇને અમે બંનેએ આ દૃશ્યો યોજ્યાં છે. તમે કહો તો વિશ્વ દેખાડું પણ એ બધું કંઇ નથી કેમકે એ ફૂટ નાટકની ચતુરાઇ છે.
'કુમારપાલચરિત્ર (વિ. સં. ૧૪૮૭)– આ રત્નસિંહસૂરિના શિષ્ય ચારિત્રસુન્દરગણિએ ‘વિ. સં. ૧૪૮૭માં દસ સર્ગમાં રચ્યું છે. આના પાંચમા સર્ગ (પત્ર ૩૨આ −૩૩૨)માં નીચે મુજબ ‘‘અમાવાસ્યાનું પૂર્ણિમામાં રૂપાન્તર'' રૂપ ઘટના વર્ણવાઇ છે :
૧. આ જૈ. આ. સ.’” તરફથી વિ. સં. ૧૯૭૩માં પ્રકાશિત કરાયું છે.
૨. જુઓ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૯૨).
૩. આ તેમ જ પ્રકારાન્તરે વર્ણવાયેલી ઘટના માટે જુઓ મારો લેખ નામે ‘‘આઠ સો વર્ષ પર છોડાયેલો કુત્રિમ ચન્દ્ર અને અમાસનું પૂનમમાં થયેલું રૂપાન્તર”. આ લેખ “ગુ. મિત્ર તથા ગુ. દર્પણ’” ના. તા. ૧-૧૧૫૭ના દૈનિકમાં છપાયો છે.
For Personal & Private Use Only
Page #174
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૨ : શ્રવ્ય કાવ્યો : પ્રકીર્ણક ચરિત્રો ઇત્યાદિ : પ્રિ. આ. ૧૪૩-૧૪૭]
૯૧
P ૧૪૬
એક વેળા કાશીનિવાસી યોગી દેવબોધ કુમારપાલની રાજધાની પાટણમાં કલિ. હેમચન્દ્રસૂરિ સાથે વાદવિવાદ કરવા આવ્યો. બંને વચ્ચે છ મહિના ચર્ચા ચાલી. અંતે રાજાએ વિવાદ જલદી પૂરો કરવા સૂરિજીને વિજ્ઞપ્તિ કરી. એ ઉપરથી હેમચન્દ્રસૂરિએ દેવબોધને કહ્યું જેનું પ્રથમ જ વચન ખોટું ઠરે તેનો પરાજય થયેલો જાણવો. સભ્યોએ કહ્યું કે જેનો પરાજય થાય તેમણે આ ગુજરાત છોડી અન્યત્ર ચાલ્યા જવું. આ શરત યાદ રાખી પેલો યોગી-સંન્યાસી સભા સમક્ષ હસતો હસતો હેમચન્દ્રસૂરિને ઉદેશીને બોલ્યો : આજના દિવસને હું ‘અમાવાસ્યા કહું . તમારી તાકાત હોય તો એનો વિપર્યય કરી બતાવો, નહિ તો શરત પ્રમાણે દેશપાર જાઓ.
સભા વિચારમાં પડી ગઈ કે અમાસ મટીને પૂનમ કેમ થાય ? યોગી તાડુક્યો : હે સૂરિ ? આજે અમાવાસ્યા ન હોય તો હું મારી જીભ કાપી નાખ્યું. મારી વાત સાચી છે કે નહિ તે તો હવે થોડી વારમાં જણાઇ આવશે. આજે અમાસ હોઈ ચન્દ્ર નહિ ઊગે એટલે મારી વાત સાચી ઠરશે.
સાંજ પડવા આવી હતી એટલે બધાં સૌ સૌને ઘેર ગયા. આ તરફ હેમચન્દ્રસૂરિએ પદ્મા દેવીની ઉપાસના શરૂ કરી. થોડી જ વારમાં એ દેવી સર્પરૂપ વાહન ઉપર આરૂઢ થઈ સૂરિજી સમક્ષ હાજર થઈ અને બોલી : કહો, શું કામ છે ? સૂરિજીએ વસ્તુસ્થિતિ કહી સંભળાવી. એ ઉપરથી એ દેવીએ સૂરિજીની સૂચના અનુસાર, ઊગતા પૂર્ણ ચન્દ્રના મંડળ જેવું અને અતિશય પ્રભાવાળું પોતાનું કુંડળ સાયંકાળે આકાશમાં લટકાવ્યું. જોતજોતામાં ચારે બાજુ દિવ્ય પ્રકાશ પ્રસરી ગયો. પર્વત કલાસ' જેવા થઈ ગયા, નદી ‘સુરનદી' જેવી શોભવા લાગી, કાગડા હંસ જેવા અને શ્યામ હાથી “ઐરાવત” જેવા શ્વેત જણાવા લાગ્યા અને સમુદ્ર “ક્ષીર સમુદ્ર બની ગયા. વિશેષ શું કહેવુ? ગુંજા (ચણોઠી) પણ જાણે મુક્તાફળ બની ગઈ.
આજે ઘોર અંધકારવાળી અમાસની રાત્રિને બદલે આ અત્યંત પ્રકાશિત ચન્દ્રનો ઉદય કેમ ? રાજા વિચારમાં પડી ગયો. એને થયું કે મારા નેત્રને ભ્રમ તો નથી થયો ? એ રાજાએ અતિચતુર અને વેગવાળા ચરોને (જાસુસોને) ચારે દિશામાં તપાસ કરવા મોકલ્યા. બાર બાર યોજન સુધી તેઓ ફરી આવ્યા પણ અંધારાનું નામ ન મળે. બધે પ્રકાશ પ્રકાશ જ જણાયો, એ ચરોએ રાજાને વાત કરી. એ દરમ્યાનમાં પેલો યોગી તો ક્યારનો પલાયન કરી ગયો હતો.
જિનમંડનગણિએ વિ. સં. ૧૪૯૨માં રચેલા કુમારપાલપ્રબન્ધ (પત્ર ૧૧૧આ-૧૧૨અ)માં વૃત્તાન્ત અન્ય પ્રકારે આલેખ્યો છે. એમાં એમણે કહ્યું છે કે એક વેળા ધર્મદેશના સાંભળી રાજાએ (કુમારપાલે) ગુરુને (હેમચન્દ્રસૂરિને) નમન કરીને પૂછ્યું. આજે કઈ તિથિ છે ? ગુરુ એ દિવસે અમાવાસ્યા હોવા છતાં ‘પૂર્ણિમા છે' એવું એકાએક બોલી ઊઠ્યા. એ વખતે બહારથી મિત્ર જેવા અને અંદરથી શત્રુ જેવા દેવબોધિએ મશ્કરીમાં કહ્યુંઅહો, કલિકાસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિ આજે પૂર્ણિમા કહે છે તો લોકોના ભાગ્યને લીધે આજે પૂર્ણિમા જ થશે. એ સાંભળી ગુરુએ કહ્યું તમારું આ વચન સાચું ઠરો. દેવબોધિએ કહ્યું એની શી પ્રતીતિ ? ગુરુએ કહ્યું અહો તમારી શી ચતુરાઇ છે ? ચન્દ્રનો ઉદય એ જ પ્રતીતિ છે. એ સાંભળી સર્વે જનો વિસ્મય પામ્યા અને કહેવા લાગ્યા કે શું આમ પણ બનશે ? એ ઉપરથી રાજા દેવબોધિ તેમ જ ૭૨ સામંતો સહિત રાજસભામાં આવ્યો અને ચન્દ્રનો ઉદય ક્યાં
૧૪૭
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #175
--------------------------------------------------------------------------
________________
P ૧૪૮
P ૧૪૯
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૨
થશે એ જાણવા માટે એણે એક ઘડીમાં એક યોજન જનારી સાંઢણીઓ ઉપર પોતાના પુરુષોને આરૂઢ કરાવી એમને પૂર્વ દિશામાં મોકલ્યા. ત્યારબાદ ‘‘સિદ્ધચક્ર'ને અંગેના જે દેવે હેમચન્દ્રસૂરિને પહેલાં વરદાન આપ્યું હતું તે દેવે પૂર્વ દિશામાં સન્ધ્યાસમયે પહેલાંની જેમ ચન્દ્ર ઉગાડ્યો, રાત્રિને ચાંદરણીવાળી બનાવી અને ચાર પ્રહર સુધી ગગનમાં એ ચન્દ્રને રાખી સવારના સર્વ લોકની સમક્ષ પશ્ચિમ દિશામાં એ ચન્દ્રને અસ્ત થતો બતાવ્યો પેલા મોકલેલા પુરુષો સવારે આવ્યા અને એમણે ઉપર મુજબ કહ્યું: બધાને વિસ્મય થયો.
૯૨
સમાનનામક કૃતિઓ–ધનરત્ને ગદ્યપદ્યરૂપે વિ. સં. ૧૫૩૭માં કુમારપાલચિરત્ર રચ્યું છે. વળી સોમવિમલે તેમ જ સોમચન્દ્રગણિએ પણ આ નામની એકેક કૃતિ રચી છે. એ પૈકી સોમચન્દ્રગણિની રચના પદ્યાત્મક છે અને એનું પરિમાણ ૬૩૦૦ શ્લોક જેવડું છે.
`કુમારપાલદેવચરિત (? વિ. સં. ૧૪૨૪)–આ ‘રુદ્ર-પલ્લીય' ગચ્છના સંઘતિલકસૂરિના શિષ્ય સોમતિલકસૂરિની કોઇ કૃતિનો એક અંશ છે એમ એની પ્રારંભની નિમ્નલિખિત પંક્તિ જોતાં જણાય છે:
'अत्र श्रीकुमारपालदेवचरित्रं व्याक्रियते".
પ્રસ્તુત કૃતિમાં ૭૪૦ પદ્યો છે. પહેલાં ૨૦૦ પદ્યો કુમારપાલને રાજ્ય મળ્યું તે પહેલાંની બીનાઓ રજૂ કરે છે, અને એ લખાણ અજ્ઞાતકર્તૃક પ્રાચીન સંક્ષિપ્ત કુમારપાલદેવરિત સાથે શબ્દદૃષ્ટિએ પણ પ્રાયઃ મળતું આવે છે. ત્યાર પછીનાં ૫૦૦ પઘો રાજ્યપ્રાપ્તિ પછીની ઘટનાઓ જે પ્રબન્ધચિન્તામણિ વગેરેમાં જોવાય છે તે વર્ણવાઇ છે. એવી પણ કોઇ કોઇ બાબતો છે કે જે કુમારપાલ અંગેના અન્ય પ્રબન્ધોમાં નથી. દા.ત. નિમ્નલિખિત બાબતો :—
(૧) નાગપુર (નાગોર)ના મહામાંડલિક કુમાર સાથે કુમારપાલનું યુદ્ધ (શ્લો૦ ૬૧૨-૬૩૩) (૨) ‘રાકા’ પક્ષના સુમતિસૂરિ સાથે ‘કલિ.’ હેમચન્દ્રસૂરિનો સંબંધ (શ્લો૦ ૬૭૪-૬૮૪)’.
આ સંક્ષિપ્ત કૃતિ વ્યવસ્થિત અને પ્રામાણિક છે. એ કુમારપાલપ્રબોધપ્રબન્ધને આધારે રચાયાનું જિનવિજયજીએ કહ્યું છે અને એનું કારણ એ દર્શાવ્યું છે કે અન્તિમ પદ્યમાં વિશેષાર્થીએ કુમારપાલપ્રતિબોધ જોવાની ભલામણ કરાઇ છે અને એ ઉપર્યુક્ત ગ્રંથ છે.
ઉપર્યુક્ત સોમતિલકસૂરિએ ઉર્ફે વિદ્યાતિલકે નીચે મુજબની કૃતિઓ પણ રચી છેઃ
૧. આ કૃતિ કુમારપાલચરિત્રસંગ્રહ (પૃ. ૯-૩૩)માં છપાવાઈ છે. ૨.જુઓ (પૃ. ૧૪૨)
૩. જુઓ કુમારપાલચરિત્રસંગ્રહનું ‘‘કિંચિત્ પ્રસ્તાવિક'' (પૃ. ૩).
૪. એજન, પૃ. ૩ અહીં એ ઉમેરાયું છે કે આનું થોડુંક સૂચન ચતુર્વિશતિપ્રબન્ધમાં જોવાય છે પરંતુ મને તો
એમાં એ જણાતું નથી.
પ. એજન, પૃ. ૩.
For Personal & Private Use Only
Page #176
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૨ : શ્રવ્ય કાવ્યો ઃ પ્રકીર્ણક ચરિત્રો ઇત્યાદિ : [પ્ર. આ. ૧૪૭-૧૫૦]
'ત્રિપુરાભારતી-લઘુસ્ત‘વની ટીકા
વિ. સં. ૧૩૯૭
વિ. સં. ૧૩૮૯
વીરકલ્પ
શીલતરંગિણી *ષદર્શનસમુચ્ચયની લઘુવૃત્તિ
આ સોમતિલકસૂરિ સંઘ તિલકસૂરિના પટ્ટધર દેવેન્દ્રસૂરિના જ્યેષ્ઠ ગુરુબન્ધુ થાય છે.
જૈ. સા. સં. ઇ. (પૃ. ૪૩૨)માં કુમારપાલપ્રબન્ધનો રચના-વર્ષ પ્રશ્નપૂર્વક વિ. સ. ૧૪૨૪નો અને પૃ. ૪૪૦માં પ્રશ્ન વિના એ વર્ષનો ઉલ્લેખ છે જ્યારે જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૯૩)માં કુમારપાલપ્રતિબોધચરિત વિ. સં. ૧૪૨૪માં રચાયાનો ઉલ્લેખ છે. આમ આ બે કૃતિ તેમ જ કુમારપાલપ્રબોધપ્રબન્ધ નામની કૃતિ એ ત્રણ ભિન્ન નહિ પણ એક જ હોય એમ જણાય છે.
૯૩
વિ. સં. ૧૩૯૨
વિ. સં. ૧૩૮૧
*કુમારપાલપ્રબોધપ્રબન્ધ (ઉ. વિ. સં. ૧૪૬૪)–આ અજ્ઞાતકર્તૃક પ્રબન્ધનો કેટલોક ભાગ ગદ્યમાં તો કેટલોક પદ્યમાં છે. એમાં ૫૫૧ પદ્યો છે તે મોટે ભાગે પુરોગામીઓની કૃતિઓમાંથી ઉદ્ધૃત કરાયેલાં છે. ગદ્યાત્મક લખાણમાં સંગ્રહકારનો થોડોક હિસ્સો હશે એમ લાગે છે. જિનમંડનગણિએ
આ પ્રબન્ધના આધારે કુમારપાલપ્રબન્ધ રચ્યાનું જિનવિજયજીએ સૂચવ્યું છે.
પ્રસ્તુત કૃતિના ત્રીજા પદ્યમાં કહ્યું છે કે મનમાં પરા, હૃદયમાં પશ્યન્તી, કંઠમાં મધ્યમા અને મુખમાં વૈખરી એમ જે કહ્યું છે તે ભારતીની અમે ઉપાસના કરીએ છીએ. આ પછીનું પદ્ય ‘‘અજ્ઞાનતિમિરાન્ધાનાં’'થી શરૂ થતું અને સુપ્રસિદ્ધ–પ્રચલિત પદ્ય છે. આ કૃતિનો પ્રારંભ આદિદેવના નામોલ્લેખાદિથી કરાયો છે. ત્યાર બાદ એમાં ‘ચાપોત્કટ' (ચાવડા) વંશનું વર્ણન છે. પૃ. ૭૭-૮૫માં જીવાદિ નવ તત્ત્વોનું સ્વરૂપ મુખ્યતયા જ.મ.માં આલેખાયું છે.
૧. આ ‘રાજસ્થાન પુરાતન ગ્રંથમાલા''માં છપાવાયો છે. આ નામ જિન-વિજયજીએ આપ્યું છે. ૨.જૈ. સા. સં. ઇ. (પૃ. ૪૩૨)માં તેમજ જિ. ૨. કો (વિ., પૃ. ૩૬૦)માં આને લઘુસ્તવ કહેલ છે. વિશેષમાં જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૩૬)માં આની ટીકાનું નામ ‘જ્ઞાનદીપિકા’ અપાયું છે. [આનું સંપાદન મુનિ વૈરાગ્યરતિએ કર્યું છે. હિન્દી અનુવાદ અને પંજિકા સાથે ‘‘પ્રવચન પ્રકાશન” પુનાથી પ્રસિદ્ધ થયું છે.] ૩.જુઓ જૈ. સા. સં. ઇ. (પૃ. ૪૩૨). [શીલતરંગિણી પ્રકા. તપગચ્છ સમાજ, વિ.સં. ૨૦૪૯] ૪. આને જૈ. સા. સં. ઇ. (પૃ. ૪૩૨).માં ષગ્દર્શનસૂત્ર કહેલ છે.
૫. કુમારપ!લચરિત્રસંગ્રહના કિંચિત્ પ્રાસ્તાવિક (પૃ. ૩)માં જિનવિજયજીએ પ્રસ્તુત સોમતિલકસૂરિની કૃતિ તરીકે સમ્યક્ત્વસઋતિકાવૃત્તિનો જે ઉલ્લેખ કર્યો છે તે વિચારણીય જણાય છે. સંઘતિલકસૂરિને બદલે આ નામ સૂચવાયું હોય એમ લાગે છે.
For Personal & Private Use Only
૬. આ કૃતિ કુમારપાલચરિત્રસંગ્રહ (પૃ. ૩૫-૧૧૧)માં છાવાયેલી છે. પૃ. ૮૯, ૯૧, ૯૩ અને ૯૫માં ‘શ્રીસોમતિનસૂરિવિરચિતં' શીર્ષક છપાયું છે તે ભૂલ છે.
44
૭. આવી એક કૃતિ તે અજ્ઞાતકર્તૃક પ્રાચીન સંક્ષિપ્ત કુમારપાલદેવચરત (જુઓ પૃ. ૧૪૨) છે.
૮. જુઓ કુમારપાલચરિત્રસંગ્રહનું ‘‘કિંચિત્ પ્રાસ્તાવિક’ (પૃ. ૫).
P. ૧૫૦
Page #177
--------------------------------------------------------------------------
________________
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૨
P ૧૫૧
P ૧૫ર
પ્રસ્તુત કૃતિની એક હાથપોથી વિ. સં. ૧૪૬૪માં લખાયેલી મળે છે. આ કૃતિમાં ઉપદેશાત્મક અને પ્રચારાત્મક અવતરણો પુષ્કળ પ્રમાણમાં સંગ્રહાયાં છે. એને લઈને એનું નામ સાન્વર્થ ઠરે છે. કુમારપાલના જીવનવૃત્તાંતની નાનીમોટી અનેક બાબતો આ કૃતિમાં રજૂ કરાઈ છે.
કુમારપાલપ્રબન્ધ (ઉં. વિ. સં. ૧૪૬૪)–આ કોઇકની ૨૪૫૬ શ્લોક જેવડી રચના છે. એની વિ. સં. ૧૪૬૪માં લખાયેલી એક હાથપોથી મળે છે. આ પ્રબન્ધની નોંધ પત્તન.સૂચિ (ભા. ૧, પૃ. ૧૫-૧૭)માં લેવાઈ છે.
'કુમારપાલપ્રબંધ (વિ. સં. ૧૪૯૨)- આ પ્રબન્ધ સોમસુન્દરસૂરિના શિષ્ય જિનમંડનગણિએ વિ. સં. ૧૪૯૨માં રચ્યો છે. એ ગદ્યપદ્યરૂપે છે. એનું પરિમાણ ૨૪૫૬ શ્લોક જેવડું છે. પાઠય પદ્યરૂપ અવતરણોથી અલંકૃત આ કૃતિ ગુજરાતના ઇતિહાસ ઉપર પ્રકાશ પાડે છે. એમાં વિ. સં. ૮૦૨ કે જે વર્ષમાં અણહિલપુર-પાટણની સ્થાપના થઈ ત્યારથી માંડીને વિ. સં. ૧૨૩૦ સુધીની ઘટનાઓ સંક્ષેપમાં રજૂ કરાઈ છે. એમાં સિદ્ધરાજ જયસિંહનો બંગાળના મહોબકપુર (મહોત્સવપુર)ના રાજા મદનવર્મા સાથેનો સમાગમ વર્ણવાયો છે. આ બાબત જનરલ કનિંગહામે The Ancient Geography of India જે નોંધી છે તેને આથી પુષ્ટિ મળે છે.
પ્રબોધચિન્તામણિ (વિ. સ. ૧૪૬૨)–આ જૈનકુમારસંભવના કર્તા જયશેખરસૂરિની રૂપકાત્મક રચના છે. એ સાત અધિકારમાં વિભક્ત છે.
પ્રસ્તુત કૃતિ સ્તંભનકના નરપતિની રાજધાનીમાં વિ. સં. ૧૪૬૨-માં રચાઈ છે. એના સાત અધિકારોની પદ્યસંખ્યા અનુક્રમે નીચે મુજબ છે :
૫૧, ૧૧૭, ૨૫૪, ૪૧૧, ૩૯૬, ૨૭૧ અને ૪૯૧. આમ આ કૃતિમાં એકંદર ૧૯૯૧ પદ્યો છે.
વિષય- પ્રથમ અધિકારમાં પરમાત્માનું સ્વરૂપ વર્ણવાયું છે. વિશેષમાં પ્રસ્તુત કૃતિનો આધાર ભગવાન પદ્મનાભના શિષ્ય ધર્મચિ દ્વારા નિરૂપાયેલું આત્મસ્વરૂપ છે એમ કહીં કહ્યું છે. બીજા અધિકારમાં ઉપર્યુક્ત પદ્મનાભ અને ધર્મરુચિનું ચરિત્ર આલેખાયું છે. ત્રીજા અધિકારમાં મોહ અને વિવેક એ નામનાં બે પાત્રની ઉત્પત્તિ અને મોહની રાજ્ય પ્રાપ્તિની હકીકત અપાઈ છે. ચોથા અધિકારમાં મોહનું રાજય, વિવેકના સંયમ સાથે લગ્ન અને એને પ્રાપ્ત થયેલું રાજ્ય એ બાબતો રજૂ કરાઇ છે. પાંચમાં અધિકારમાં કામના દિગ્વિજયની વાત નિરૂપાઈ છે. છઠ્ઠા અધિકારમાં વિવેકની વિજયાર્થે યાત્રા ૧. આ “જૈ. આ. સ.” તરફથી વિ. સં. ૧૯૭૧માં પ્રસિદ્ધ કરાયો છે. એનું ગુજરાતી ભાષાંતર શ્રી. મગનલાલ
ચૂનીલાલ વૈધે કર્યુ છે અને એ ગાયકવાડ સરકાર તરફથી છપાવાયું છે. મૂળ કૃતિ ઉપરથી સ્વ. મુનિશ્રી લલિતવિજયજીએ કુમારપાલચરિત્ર હિન્દીમાં તૈયાર કર્યું હતું અને એ છપાવાયું છે. [કુમારપાલ પ્રબંધ
નામે હર્ષપુષ્મા ૬૯માં પ્રસિદ્ધ થયેલ છે.] ૨. જુઓ કુમારપાલચરિત્રસંગ્રહનું હિન્દી પ્રસ્તાવનાદિ વક્તવ્ય (પૃ. ૮-૯). ૩. આ કૃતિ “જૈ. ધ. પ્ર. સ.” તરફથી વિ. સં ૧૯૬૫માં [અને “આર્યરક્ષિત” પુસ્તકોદ્ધાર સંસ્થા જામનગરથી | વિ.સં. ૧૯૯૬માં પ્રકાશિત કરાઈ છે.
For Personal & Private Use Only
Page #178
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૨ : શ્રવ્ય કાવ્યો : પ્રકીર્ણક ચરિત્રો ઇત્યાદિ : પ્રિ. આ. ૧૫૦-૧૫૪]
૯૫
વર્ણવાઈ છે. સાથે સાથે “કલિ” કાળનો પ્રભાવ વર્ણવાયો છે. સાતમા અધિકારમાં મોહ અને વિવેક વચ્ચેનું યુદ્ધ, મોહનો પરાજય અને પરમાત્માનું હૃદયંગમ સ્વરૂપ એ બાબતો હાથ ધરાઈ છે.
આ કૃતિમાં અજૈન દર્શનોનું સ્વરૂપ રજૂ કરાયું છે. વળી એ ઉપદેશોથી પણ અલંકૃત છે. 'ભાષાંતર– આ પ્રસ્તુત કૃતિનું ગુજરાતીમાં કરાયેલું ભાષાંતર છે.
શ્રીધરચરિત (વિ. સં. ૧૪૬૩)- આ મહાકાવ્ય “અંચલ' ગચ્છના માણિક્યસુન્દરસૂરિએ વિ. સં. ૧૪૬૩માં રચ્યું છે. મેરૂતુંગસૂરિ એમના દીક્ષાગુરુ થાય છે જ્યારે જયશેખરસૂરિ એમના વિદ્યાગુરુ થાય છે. એમણે નિમ્નલિખિત કૃતિઓ પણ રચી છે –
અજાપુત્રકથાનક, ગુણવર્મચરિત્ર, ચતુષ્કર્વી, ધર્મદત્તકથા, પૃથ્વી-ચન્દ્રચરિત્ર અને શુકરાજકથા. ૧૫૩ વળી એમણે આવસ્મય ઉપર ટીકા પણ રચી છે. [એક શ્રીધરચરિત્રની નકલ પ્રા...સો. માં છે. કર્તાનું નામ જાણવાનું બાકી છે.]
માણિક્ય'થી અંકિત પ્રસ્તુત કૃતિ નવ સર્ગમાં વિભક્ત છે. એની પદ્યસંખ્યા અનુક્રમે નીચે મુજબ છે :- ૩૧, ૩૧, ૩૩, ૧૧૧, ૬૦, ૧૨૪, ૯૧, ૫૮૩, અને ૨૫૫ (૨૪૯+૬).
આમ અહીં ૧૩૧૯ પદ્યો છે જ્યારે એનો ગ્રંથાગ્ર ૧૬૮૯ શ્લોકનો છે.
વિષય- પ્રથમ સર્ગમાં ઋષભદેવાદિ તીર્થંકરો વગેરેની સ્તુતિ કરાઈ છે અને કર્તાએ પોતાની ગુરુપરંપરા વર્ણવી છે. અંતમાં કહ્યું છે કે પ્રથમ ભાવમાં શ્રીધર નૃપતિ અને તૃતીય ભવમાં વિજયચન્દ્ર નૃપ થનારનું ચરિત્ર અપાય છે વિશેષમાં આ સર્ગમાં છન્દ શાસ્ત્રને લગતી કેટલીક બાબતો રજૂ કરાઈ છે.
દ્વિતીય સર્ગનો પ્રારંભ આર્યા વગેરે છંદોનાં ગદ્યાત્મક લક્ષણોથી કરાયો છે. પછી એ છંદોમાં વિજયચન્દ્રનાં માતાપિતા વિષે તેમ જ સિદ્ધપુરુષના આગમન વિષે ઉલ્લેખ છે.
તૃતીય સર્ગમાં સિદ્ધપુરુષ પોતાનો પરિચય કરાવી વિજયચન્દ્રના પિતાને એક ગુટિકા આપે છે એ બીના વર્ણવાઈ છે.
ચતુર્થ સર્ગની શરૂઆત કેટલાક છંદોના ગદ્યાત્મક નિરૂપણથી કરાઈ છે. ત્યાર બાદ વિજયચન્દ્રનો P ૧૫૪ જન્મ, કાલાંતરે એમનું વનમાં ગમન અને એક મુનિના મુખથી અહિંસાના ફળનું શ્રવણ તથા આગળ ૧. આ ગુજરાતી ભાષાંતર “જે. ધ. પ્ર. સ.” તરફથી [વિ. સં. ૧૯૬૫માં “આર્યરક્ષિત પુ. સંસ્થા” તરફથી
(સં. ૧૯૯૬) અને “મુક્તિચન્દ્ર આ. ટ્રસ્ટ” દ્વારા ] છપાવાયું છે. ૨. આ કૃતિ દુર્ગપદવ્યાખ્યાન સહિત “ચારિત્રસ્મારક ગ્રંથમાલા”માં ઈ. સ. ૧૯૫૧માં પ્રકાશિત કરાઇ છે.
એમાં સંસ્કૃતમાં નવ સર્ગનો સારાંશ અપાયો છે. ૩. આ અમદાવાદથી ઇ.સ. ૧૯૦૧માં છપાવાયું છે. એ વિ. સં. ૧૪૮૪માં રચાયું છે. એની પ્રશસ્તિમાં
ચતુપર્ણી, પૃથ્વીચન્દ્રચરિત્ર અને શુકરાજકથાનો ઉલ્લેખ છે. ૪. આ “હંસવિજયજી ફી લાઈબ્રેરી” તરફથી વિ. સં. ૧૯૮૦માં છપાવાયું છે. એમાં ૫૦૦ પદ્યો છે. ૫. આ પ્રશસ્તિનાં પદ્યો છે.
For Personal & Private Use Only
Page #179
--------------------------------------------------------------------------
________________
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૨
P ૧૫૫
ઉપર વિજયચન્દ્ર પાર્શ્વનાથ તરીકે થશે એ કથન તેમ જ અશ્વપરીક્ષા, ગજબ્રમ નૃપ સાથેનો સમાગમ, યોગી પાસેથી કન્યાને છોડાવવી, ચેટક દ્વારા “ગાડ' મંત્રની પ્રાપ્તિ તથા રત્નાવલી અને કનકમાલા સાથે લગ્ન એમ વિવિધ વાનગી પિરસાઈ છે.
પાંચમા સર્ગમાં ચેટક દ્વારા ચોરનું ગ્રહણ તેમ જ વિજયચન્દ્રનું માતાપિતા સાથેનું મિલન વર્ણવાયું છે.
છઠ્ઠા સર્ગના પ્રારંભમાં જાતજાતનાં વર્ણવૃત્તોની સમજણ અપાઈ છે. એમાં સુલોચના અને અષ્ટાપદ' પર્વતનું વર્ણન છે. ગ્લો. ૬૯-૭૬માં ચિત્રકાવ્ય દ્વારા પાર્શ્વનાથની સ્તુતિ કરાઈ છે.
સાતમા સર્ગમાં સ્વયંવરનું વર્ણન છે.
આઠમા સર્ગમાં પ્રસ્તારનું નિરૂપણ શરૂઆતમાં છે. સુલોચનાનું હરણ અને એનું પ્રત્યાયન એ આ સર્ગના મુખ્ય વિષયો છે. આ સર્ગમાં યુદ્ધનું વિસ્તૃત વર્ણન છે.
નવમા સર્ગમાં વિજયચન્દ્રનું મોક્ષગમન વર્ણવાયું છે. અંતમાં પ્રશસ્તિ છે. વિશેષતા- છન્દ શાસ્ત્રનો બોધ કરાવવામાં આ કૃતિ ઉપયોગી થઈ પડે તેમ છે.
મલયસુન્દરીચરિત્ર (ઉ. વિ. સં. ૧૪૭૮)-આના કર્તા “આગમ' ગચ્છના જયતિલકસૂરિ છે. એમણે કોઈકે પૂર્વે પાઈયમાં રચેલા મલયસુન્દરીચરિયને જોઈને આ ચરિત્ર સંસ્કૃતમાં રચ્યું છે. એમાં અનુક્રમે ૩૯૯, ૭૩૨, ૪૬૯ અને ૮૨૪ પદ્યવાળા ચાર પ્રસ્તાવ છે.
પ્રથમ પ્રસ્તાવમાં મલયસુન્દરીના જન્મનું વર્ણન છે. પ્રસંગોપાત્ત અમુક જાતના રસ વડે લોખંડનું સુવર્ણ બન્યાની બીના રજૂ કરાઈ છે. બીજા પ્રસ્તાવ (ઉદેશ)માં પાણિગ્રહણનો અધિકાર છે. ત્રીજામાં સસરાના કુળનો સમાગમ વર્ણવાયો છે. ચોથામાં પૂર્વભવ ઉપર પ્રકાશ પડાયો છે.
'મલયસુન્દરીકથા કિવા મલસુન્દરીકથોદ્ધાર ( )- આના કર્તા પિપ્પલ' ગચ્છના ધર્મદેવગણિના શિષ્ય ધર્મચન્દ્ર છે.
“મલયસુન્દરીકથા ( )- આ ગદ્યાત્મક કથાના કર્તા “અંચલ' ગચ્છના માણિક્યસુદરસૂરિ છે. એમાં મલયસુન્દરીનો વૃત્તાંત રજૂ કરાયો છે.
સમ્યકત્વકૌમુદી (વિ. સં. ૧૪૫૭)કુ–આ ૯૯૫ શ્લોક જેવડી કૃતિ જયશેખરે વિ.સં. ૧૪૫૭માં રચી છે. એમાં સમ્યકત્વને અંગે કેટલીક બાબતો વિચારાઈ છે. ૧. ગૂઢ-ચિત્ર, નામ-ચિત્ર, વિભ્રમ-ચિત્ર અને અપભ્રંશ ભાષા-ચિત્ર. ૨. આ સર્ગમાં જાતજાતના અને પ્રાયઃ અપ્રચલિત છંદોમાં પદ્યો રચાયાં છે. ૩. આ “દૈ. લા. જૈ. પુ.” તરફથી ઈ. સ. ૧૯૧૬માં [અને દાનસૂરિ ગ્રં. વરતેજ ૨૦૦૯માં] છપાવાયું છે.
એ પૂર્વે હીરાલાલ હંસરાજ તરફથી ઇ. સ. ૧૯૧૦માં આ છપાવાયું હતું. આની વિ. સં. ૧૪૭૮માં લખાયેલી હાથપોથી મળે છે. ૪. આનો પ્રો. હટલે કરેલો જર્મન “Indische Marchen” અનુવાદ (પૃ. ૧૮૫-૨૬૮)માં ઇ. સ. ૧૯૧૯માં છપાયો છે.
૫. આ મુંબઈમાં ઈ.સ. ૧૯૧૮માં છપાવાઈ છે.
P ૧પ૬
For Personal & Private Use Only
Page #180
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૨ : શ્રવ્ય કાવ્યો : પ્રકીર્ણક ચરિત્રો ઇત્યાદિ : પ્રિ. આ. ૧૫૪-૧૫૭]
૯૭
'સમ્યકત્વકૌમુદી (વિ.સં. ૧૪૮૭)–આના કર્તા જયચન્દ્રસૂરિના શિષ્ય જિનહર્ષગણિ છે. એમણે ૨૦૨૫ શ્લોક જેવડી આ પદ્યાત્મક કૃતિ. વિ. સં. ૧૪૮૭માં રચી છે. વિશેષમાં એમણે રત્નશેખરી કથા, વિંશતિસ્થાનકચરિત્ર વગેરે રચ્યાં છે.
પરિમાણ– પ્રસ્તુત કૃતિ સાત પ્રસ્તાવમાં વિભક્ત છે. એની પદ્યસંખ્યા અનુક્રમે નીચે મુજબ છેઃ
૧૮૯, ૫૧૨, ૪૪૬, ૫૯૭ (૨૯૯+૧૯૭+૧૦૧), ૪૦૪, ૨૨૩ અને ૧૮૮ (૧૭૬+૧૨).
આમ પઘોની એકંદર સંખ્યા ૨૫૫૯ની છે. ઘણાંખરાં અવતરણોને લગતાં પઘો એમાં ગણી લેવાયાં નથી.
વિષય- પ્રસ્તુત કૃતિમાં સમ્યકત્વ, મિથ્યાત્વ. દેશવિરતિ, સર્વવિરતિ, વિંશતિસ્થાનક, અગિયાર પ્રતિમા, આઠ દૃષ્ટિ ઇત્યાદિ બાબતો આલેખાઈ છે. વિશેષમાં અહીં શ્રેષ્ઠી અર્હદાસની તેમ જ સુબોધન નૃપની કથા અપાઈ છે.
આ કૃતિ વિવિધ અવતરણોથી અલંકૃત છે.
વૃત્તિ- આ સમ્યત્વકૌમુદી ઉપરની વૃત્તિ ગ્રંથકારના શિષ્ય જયચન્દ્રગણિએ વિ. સં. ૧૪૯૭માં ૧૫૭ રચી છે એમ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૪૨૪)માં કહ્યું છે તે વિચારણીય જણાય છે.
સમ્યકત્વ-કૌમુદી (વિ. સં. ૧૫૦૪)- આ ચિત્ર' ગચ્છના ગુણાકરની ૧૪૮૮ પઘોમાં વિ. સે, ૧૫૦૪માં રચાયેલી કૃતિ છે.*
સમ્યકત્વ-કૌમુદી (વિ. સં. ૧૫૭૩)- આ પદ્યાત્મક કૃતિના કર્તા “આગમ' ગચ્છના સિંહદત્તસૂરિના શિષ્ય સોમદેવસૂરિ છે. એમણે આ ૩૩૫૨ શ્લોક જેવડી કૃતિ વિ. સં. ૧૫૭૩માં રચી છે.
સમાનનામક અન્ય કૃતિઓ-સમ્યકત્વકૌમુદી નામની અન્ય કૃતિઓ રચનારાનાં નામ નીચે મુજબ છે –
ધર્મકીર્તિ, મંગરાસ, મલ્લિભૂષણ, યશકીર્તિ, યશસેન, વત્સરાજ (ઋષિ) અને વાદિભૂષણ. આ બધા જ દિ. હોય તો ના નહિ.
૧. આ કૃતિ “જૈ. આ. સ.” તરફથી વિ. સં૧૯૭૦માં છપાવાઈ છે. જિ. ૨.કો (વિ. ૧, પૃ. ૪૨૪)માં આ
વૃત્તિ સહિત છપાયાનો ઉલ્લેખ છે તે ભ્રાંત જણાય છે. ૨. મુદ્રિત આવૃત્તિમાં ચતુર્થ પ્રસ્તાવ માટે સર્વીશે ચાલુ ક્રમાંક ન આપતાં ત્રણ કટકે એ અપાયો છે એ એની
વિલક્ષણતા ગણાય. ૩. આ પ્રશસ્તિનાં પદ્યોની સંખ્યા છે. ૪. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૪૨૪)માં શ્રુતસાગરના શિષ્ય રચેલી કૃતિ તે આ જ હોવા સંભવ છે એમ કહ્યું છે.
ઇતિ.ભા.ર.
For Personal & Private Use Only
Page #181
--------------------------------------------------------------------------
________________
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૨
P ૧૫૮
આ ઉપરાંત ત્રણ અજ્ઞાતકર્તુક કૃતિઓ છે. એ પૈકી એકના કર્તા કોઈ દિ. છે. એમણે લગભગ ૩૦૦૦ શ્લોકમાં આ રચી એમાં આઠ કથા આપી છે. [૧૪મી શતાબ્દીના પૂર્વાર્ધમાં થયેલા મદનપરાજયના કર્તા નાગદેવે ૩000 શ્લો. પ્રમાણ સમ્યકત્વકૌમુદીની રચના કરી છે. ૧૪૮૯માં લખાયેલી આની પ્રત મળે છે. આનું પ્રકાશન જૈનગ્રંથકાર્યાલય હીરાબાગ મુંબઈથી થયું છે. વિશેષ માટે જુઓ- “સમ્યકત્વકૌમુદી કે કર્તા' લે. શ્રી રાજકુમારજૈન, વર્ણ અભિનંદન ગ્રંથ પૃ. ૩૭૫-૯.
સમ્યકત્વકૌમુદી– મહો. કુલમંડનગણિની આ કૃતિ હષપુષ્યામૃતગ્રં ૨૦૪૦માં પ્રગટ થાય છે.”]
પર્વરત્નાવલી યાને પંચપર્વ (વિ. સં. ૧૪૭૮)–આના કર્તા “ખરતરમ્ ગચ્છના જયસાગર છે. એઓ જિનરાજસૂરિના શિષ્ય અને જિનભદ્રસૂરિના ગુરુભાઈ થાય છે. એમણે જિનવર્ધનસૂરિ પાસે વિદ્યાભ્યાસ કર્યો હતો. એમણે વિ. સં. ૧૪૮૦માં 'વિજ્ઞપ્તિ ત્રિવેણી અને વિ. સ. ૧૫૭૩માં પૃથ્વીચન્દ્રચરિત્ર એમ બે સંસ્કૃત કૃતિઓ અને વિ. સ. ૧૫૦૩માં પૃથ્વીરચરિત્ર એમ બે સંસ્કૃત કૃતિઓ રચી છે. આ ઉપરાંત એમણે ઉવસગ્ગહરથોત્ત, સંદેહદોલાવલી અને સુગુરુ-પારતન્તોત્ત [ભાવારિવારણથોત્ત, રઘુવંશસર્વાધિકાર, નેમિનિસ્તુતિ] ઉપર એકેક વૃત્તિ રચી છે. વળી ગુજરાતીમાં પણ એમણે કેટલીક કૃતિઓ રચી છે. એમણે પ્રસ્તુત કૃતિ ૬૨૧ પદ્યમાં વિ. સં. ૧૪૭૮માં રચી છે. એમાં પાંચ પર્વને અંગે કથા છે. આ કૃતિની વિ. સં. ૧૫૪૬માં લખાયેલી એક હાથપોથી ભાં. પ્ર. સં. મું. માં છે.
*જયાનન્દરાજર્ષિ-કેવલિ-ચરિત્ર (લ. વિ. સં. ૧૪૮૦)- આના કર્તા “સહસ્ત્રાવધાની', વાદિગોકુલ-સંડક “કાલી-સરસ્વતી’ એમ વિવિધ બિરુદોના ધારક અને પ્રખર માંત્રિક મુનિ-સુન્દરસૂરિ છે. એમનો જન્મ વિ. સ. ૧૪૩૬માં થયો હતો. એમણે વિ. સં. ૧૪૪૩માં સાત વર્ષની વયે દીક્ષા લીધી હતી. એ વેળા એમનું મોહનનન્દન નામ પડાયું હતું. દેવસુદરસૂરિ એમના દીક્ષાગુરુ હોય એમ લાગે છે. જ્ઞાનસુન્દરસૂરિ એમના વિદ્યાગુરુ થાય છે. વિ. સં. ૧૪૬૬માં આ મુનિસુન્દરસૂરિને વાચકપદ મળ્યું હતું. અને વિ. સં. ૧૪૭૮માં એઓ સૂરિ બન્યા હતા. વિ. સં. ૧૪૯૯માં એઓ ભટ્ટારક થયા હતા. એક વેળા સહસ્ત્રમલ્લ રાજાની વિજ્ઞપ્તિ સ્વીકારી એમણે એના દેશને તીડના ઉપદ્રવથી મુક્ત કર્યો હતો. વળી એમણે સાિથય રચી મારિનું નિવારણ કર્યું હતું. લક્ષ્મીસાગર, શુભશીલગણિ, ચન્દ્રસેનગણિ વગેરે આ મુનિસુન્દરસૂરિના શિષ્ય થાય છે. એઓ વિ. સં. ૧૫૦૩માં કોરટામાં સ્વર્ગ સંચર્યા.' એમણે નિમ્નલિખિત કૃતિઓ રચી છે :
૧. આ કૃતિ ““જૈ. આ. સ.” તરફથી ઈ. સ. ૧૯૧૬માં પ્રકાશિત કરાઈ છે. ૨. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૧૩૪) પ્રમાણે આ કૃતિનો ગ્રંથાગ્ર ૬૭૫ શ્લોકનો છે અને એ કૃતિ હીરાલાલના
હંસરાજ તરફથી વિ. સં. ૧૯૬૮માં પ્રકાશિત થઈ છે. અન્યત્ર ગ્રંથાગ્ર ૭૫00 શ્લોકનો દર્શાવાયો છે.
[આ હર્ષપુષ્યામૃતગ્રંથમાળા જામનગરથી પણ પ્રસિદ્ધ થયેલ છે.] ૩. જુઓ “જૈન પુસ્તક પ્રચારક સંસ્થા તરફથી વિ. સં. ૨૦૦૫માં પ્રકાશિત ઉપદેશરત્નાકરની મારી ગુજરાતી
ભૂમિકા (પૃ. ૬૨) ૪. વિશેષ માટે જુઓ ઉપર્યુક્ત ભૂમિકા (પૃ. ૫૯-૬૭)
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #182
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૨ : શ્રવ્ય કાવ્યો : પ્રકીર્ણક ચરિત્રો ઇત્યાદિ : પ્રિ. આ. ૧૫૭-૧૬૦]
૯૯
P૧૫૯
- ૧૬૦
(૧) 'અધ્યાત્મકલ્પદ્રુમ (૨-૩) *ઉપદેશરત્નાકર (૪) 'કથાચતુષ્ટય યાને
મિત્ર-ચતુષ્કકથા (૫) જયાનન્દ-રાજર્ષિ-કેવલિ-ચરિત્ર
ઉવએસ-રયણાયર) અને એનું સ્વોપજ્ઞ વિવરણ
(૬) 'જિનસ્તોત્રકોશ (૭) ત્રિદશતરંગિણી (૮) ઐવિદ્યગોષ્ઠી (૯) “પંચસુત્તની અવચૂરિ (૧૦) સંતિકરથોત્ત (૧૧) સ્તવ
(૧૨-૨૧) સ્તોત્રદશક
૧. આ કૃતિ ધનવિજયગણિકૃત અધિરોહિણી નામની ટીકા તેમ જ રત્નચન્દ્રમણિકૃત અધ્યાત્મકલ્પલતા
નામની વૃત્તિ સહિત “દે. લા. જૈ. પુ.” તરફથી ઈ.સ. ૧૯૪૦માં પ્રસિદ્ધ કરાઈ છે. ૨. આ સંપૂર્ણ કૃતિ ગુજરાતી અનુવાદ, પદોની અકારાદિ ક્રમે સૂચી ઇત્યાદિ સહિત “જૈ. પુ. પ્ર. સં.”
તરફથી સુરતથી વિ.સં. ૨૦૦૫માં છપાવાઈ છે જ્યારે અપરતટ સિવાયનું મૂળ સંસ્કૃત સ્વોપજ્ઞ વિવરણ સહિત દે. લા. જૈ. પુ.” તરફથી ઇ. સ. ૧૯૨૨માં છપાવાયું હતું. [ઉ. ૨. સટીકનું અપરતટ સાથે
ગુજરાતી ભાષાંતર મુનિશ્રી કલ્પયશવિ.એ કર્યું છે તે ટુંક સમયમાં બેંગ્લોરથી પ્રગટ થશે.] ૩. આ નામની એક કૃતિ “કાષ્ઠા' સંઘના દિ. ભટ્ટારક વિશ્વસેનના શિષ્ય વિદ્યાભૂષણે ૪૩૭૫ પદ્યોમાં
સંસ્કૃતમાં રચી છે. ૪ આ કૃતિ “જૈ. આ. સ.” તરફથી પ્રકાશિત કરાઈ છે. વિશેષમાં આ સભા તરફથી આનો ગુજરાતી
અનુવાદ વિ. સં. ૧૯૭૯માં પ્રકાશિત કરાયો છે. ૫. આ નામની એક કૃતિ સંયમરત્નસૂરિએ ૧૬૩૧ શ્લોક જેવડી રચી છે. ૬. આનો પ્રથમ પ્રસ્તાવ પૂરતો ભાગ જૈન-સ્તોત્ર-સંગ્રહ (ભા. ૨, પૃ. ૪૩-૧૨૭)માં “ય. જૈ. ગ્રં.”માં ઇ.સ.
૧૯૦૬માં છપાવાયો છે. [જિનશાશન આ. ટ્રસ્ટે આનું પુનર્મુદ્રણ કર્યું છે.] ૭. આ દેવકરણ મૂલજીએ મુંબઈથી વિ. સં. ૧૯૬૬માં પ્રકાશિત કરી છે. આ કૃતિનો થોડોક પરિચય મેં
જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૩૦૧, ૩૦૪ અને ૩૦૫)માં તેમ જ એના મારા ઉપોદઘાતમાં પૃ. ૨૬,
૪૮ ને ૪૯માં આપ્યો છે. ૮. આના પરિચય માટે જુઓ પા. ભા. સા. (પૃ. ૧૫૧-૧૫૨) ૯. આની નોંધ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૩૦)માં લેવાઈ છે. એ હિસાબે અવસૂરિની એક હાથપોથી
છાણીના ભંડારમાં છે. ૧૦. આ પાઈય સ્તોત્રના પરિચય માટે જુઓ ઉપદેશરત્નાકરની મારી ભૂમિકા (પૃ. ૮૬-૮૯) ૧૧. આ સ્તવ પાઇય ભાષામાં રચાયેલાં સ્તોત્રોની એક હાથપોથીમાં જોવાય છે. અપભ્રંશમાં વીરસ્થય
(વીરસ્તવ) છે. જુઓ ઉપર્યુક્ત ભૂમિકા (પૃ. ૮૯) ૧૨. આ પૈકી આઠ સ્તોત્ર સંસ્કૃતમાં છે અને બે જ. મ.માં છે. એના પરિચય માટે જુઓ ઉપર્યુક્ત ભૂમિકા
(પૃ. ૮૯-૯૦). ૧૩. આ તેમ જ એની ઉપર નોંધેલો સ્તવ એ જિનસ્તોત્રકોશ કે ત્રિદશતરંગિણીના એક ભાગરૂપ તો નથી
એવો પ્રશ્ન મને ફુરે છે.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૦૦
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૨
આ પૈકી જયાનન્દ-રાજર્ષિ-કેવલિ-ચરિત્ર અત્રે પ્રસ્તુત છે. આમા જયાનન્દ કેવલીનો અધિકાર સંસ્કૃતમાં ૧૪ સર્ગમાં પદ્ય દ્વારા અપાયો છે અને એ દ્વારા શ્રાવકનાં વ્રત પાળવાનું ફળ વર્ણવાયું છે.
આ કૃતિનો ગ્રન્થાગ્ર ૭૫00 શ્લોક જેવડો છે. આનું સંશોધન કર્તાના શિષ્ય ચન્દ્રરત્નગણિએ કર્યું છે. એમણે આ ચરિત્રના અંતમાં બાર શ્લોકની પ્રશસ્તિ રચી છે. એમણે મુનિસુન્દરસૂરિને
સૂરિચક્રશિક્ર' કહ્યા છે. બાકી શાન્તિસ્તવ દ્વારા “મારી દૂર કરનાર તરીકે ઓળખાવતી વેળા એમને P ૧૬૧ ભદ્રબાહુ સાથે સરખાવ્યા છે અને “મરુ' વગેરે દેશમાં અમારી પ્રવર્તનાર તરીકેનો ઉલ્લેખ કરતી વેળા
કલિ. હેમચન્દ્રસૂરિનું સ્મરણ કરાવનારા તરીકે નિર્દેશ્યા છે.
આ ચરિત્રના સ. ૧ના શ્લો. ર૬ પછી દસાસુયખબ્ધની ચુર્ણિમાંથી ઉપાસકની પ્રતિમાના અધિકારને લગતું અવતરણ અપાયું છે. અહીં જે ક્રિયાવાદી અને અક્રિયાવાદીની હકીકત છે તેને આયાર, સૂયગડ અને ઉત્તરઝયણની નિષુત્તિમાં નિરૂપાયેલા ક્રિયાવાદી, અક્રિયાવાદી, વિનયવાદી અને અજ્ઞાનવાદીના સ્વરૂપ સાથે નામસામ્યને લઈને ખોટી રીતે ભેળવી દેવાયું છે.'
સ. ૮, શ્લો. ૧૧૦માં પાંચ ઔષધિઓનો નિર્દેશ છે અને એના સ્વરૂપનું વર્ણન ગ્લો. ૧૧૧૧૧૯માં છે પણ એનાં નામ નથી, જો કે માપ છે.
સત્યવિજયગણિના સન્તાનીય પદ્મવિજયે જયાનન્દ.ચરિત્રરૂપ કૃતિને સંસ્કૃતમાં ગદ્યરૂપે વિ. સં. ૧૮૫૮માં ગૂંથી છે. વિશેષમાં આ કૃતિની લોકપ્રિયતાને લઈને વિજયાનન્દસૂરિના શિષ્ય કવિ વાલાએ
વિ. સં. ૧૬૮૬માં ગુજરાતીમાં આ કૃતિ રાસરૂપે “જયાનન્દચરિત્ર'ના નામથી રચી છે અને એમાં P ૧૬૨ મુનિસુન્દરસૂરિનો “તપા' ગચ્છના એકાવનમા પટ્ટધર તરીકે ઉલ્લેખ કર્યો છે. ઉપર્યુક્ત પદ્મવિજયે પણ
વિ.સં. ૧૮૫૮માં જયાનન્દકેવલિ-રાસ ગુજરાતીમાં રચ્યો છે. એમણે જયાનન્દ.ચરિત્રનો “નાના રસસંયુક્ત બહુ-વૈરાગ્ય-પવિત્ર” તરીકે નિર્દેશ કર્યો છે. આમ મુનિસુન્દરસૂરિ પછી જયાનન્દ કેવલીનાં ચરિત્રો રચાયેલાં મળે છે પણ એમની પૂર્વે કોઈએ જયાનન્દનું કોઈ ચરિત્ર રચેલું જણાતું નથી. જો એ ન જ હોય તો એ જયાનન્દ એ શું કાલ્પનિક વ્યક્તિ હશે એવો પ્રશ્ન ઉદ્ભવે છે પરંતુ નરેશ્વર શ્રીપાલ માટે પણ વિ. સં. ૧૪૨૮ કરતાં ઘણી વહેલી રચાયેલી કોઈ કૃતિ ક્યાં મળે છે એ વિચારવું ઘટે. થિંભનપાર્શ્વનાથકલ્પપ્રબંધ- આની નકલ પ્રાકૃત ટેસ્ટ સી. માં છે.]
- ૧. જુઓ આગમોદ્ધારકકૃત તાત્વિક-પ્રશ્નોત્તર. ૨. આ કૃતિ હીરાલાલ હંસરાજે જામનગરથી વિ. સં. ૧૯૬૮માં અને પં. મફતલાલ ઝવેરચંદ ગાંધીએ
અમદાવાદથી વિ. સં. ૧૯૯૩માં પ્રસિદ્ધ કરી છે. આનો ગુજરાતી અનુવાદ “જે. ધ. પ્ર. સ.” તરફથી વિ.સં. ૧૯૮૩માં છપાયો છે. ૩. આ ગદ્યાત્મક કૃતિ પં. અમૃતલાલ અમરચંદ દ્વારા સંશોધિત કરાવી “એ. એમ. એન્ડ કંપની” તરફથી વિ.
સં. ૧૯૭૭માં છપાવાઈ છે. ૪. જુઓ આનન્દ-કાવ્ય-મહોદધિ (મૌક્તિક ૩)માંના “ગ્રંથકારો” (પૃ. પ-૭). ૫. અહીં જયાનન્દ.ચરિત્રનો ગ્રંથાગ્ર ૮૦૦૦ શ્લોકનો કહ્યો છે. ૬. આ રાસ “નડિયાદનું જ્ઞાનખાતું” તરફથી વિ. સં. ૧૯૪૫માં છપાવાયો છે.
For Personal & Private Use Only
Page #184
--------------------------------------------------------------------------
________________
P ૧૬૩
P. ૧૬૪
પ્રકરણ ૨૩ : શ્રવ્ય કાવ્યો (ઈ) બૃહત્ પદ્યાત્મક ગ્રન્યો પ્રકીર્ણક ચરિત્રો, પ્રબન્ધો અને કથાઓ (ચાલુ)
જૈનકુમારસંભવ (ઉં. વિ. સં. ૧૪૮૩)- આના કર્તા અંચલ' ગચ્છના મહેન્દ્રપ્રભસૂરિના શિષ્ય જયશેખરસૂરિ છે. એમણે સંસ્કૃત, પાઇય તેમ જ ગુજરાતીમાં વિવિધ કૃતિઓ રચી છે. એ પૈકી એમની સંસ્કૃત કૃતિઓ છે – અજિત-શાન્તિ-સ્તવ (શ્લો. ૧૭), ઉપદેશ-
ચિન્તામણિ (વિ.સં. ૧૪૩૬), ઉપ.ચિ.ની સ્વોપજ્ઞ અવચૂરિ, ઉપચિ.ની સ્વોપન્ન વૃત્તિ (વિ. સં. ૧૪૩૬, ગ્રંથાગ્ર ૧૨૦૬૪), (ધર્મદાસગણિકૃત) ઉવએસમાલાની અવસૂરિ યાને એનો પર્યાય, હેમચન્દ્રસૂરિકૃત ઉવએસમાલા (પુષ્કમાલા)ની અવસૂરિ, 'ક્રિયાગુપ્તસ્તોત્ર (શ્લો. ૫૦), “ગિરનાર-દ્વાર્નાિશિકા, છન્દ શેખર, ધર્મિલ-ચરિત્ર (વિ. સં. ૧૪૬૨), ધર્મ-સર્વસ્વ, “નવતત્ત્વકુલક, પ્રબોધ-ચિન્તામણિ (વિ. સં. ૧૮૬૨), "મહાવીરદ્ધાત્રિશિકા, શત્રુંજયદ્વત્રિશિકા અને સમ્બોધસપ્રતિકા. ૧. આિર્ય જયદ્માણકેન્દ્ર મુબંઈથી પ્રસિદ્ધ “મહાકવિ જયશેખરસૂરિ' ભા-૧-રમાં સા. મોક્ષગુણાશ્રીએ કવિના
જીવન અને કૃતિઓ વિષે વિસ્તારથી લખ્યું છે.] આ કાવ્ય ભીમસી માણેકે હીરાલાલ હંસરાજે કરેલા ગુજરાતી ભાષાંતર સહિત ઇ.સ. ૧૯૦૦માં છપાવ્યું છે. [આર્યરક્ષિત પુસ્તકોદ્ધાર સંસ્થા જામનગરથી અને
જૈન પુ. સંસ્થા સૂરતથી અને જિ.આ.આર.સી.જૈનના હિંદી સાથે પ્રા.ભા.માં થી પણ પ્રસિદ્ધ.] ૨. આ કૃતિ સ્વોપજ્ઞ અવચૂરિ સહિત હીરાલાલ હંસરાજ તરફથી ઈ.સ. ૧૯૧૯માં પ્રસિદ્ધ કરાઈ છે. [આને
ગુજ. અનુવાદ સોમચંદ ધારશીએ કર્યો છે.] ૩. આ પ્રકાશિત છે. જુઓ ઉપરનું ટિપ્પણ. ૪. આની હાથપોથી જેસલમેરના ભંડારમાં હોવાનો ઉલ્લેખ સાચો છે ? ૫. આ જૈ. આ. સ.” તરફથી કુમારપાલચરિત્ર (હિન્દી) તેમ જ મહાવીર-દ્વાત્રિશિકા અને શત્રુંજય
ધાર્નિંશિકા સહિત છપાવાઈ છે. ૬. આ કૃતિ વિષે શંકા રહે છે. એની નોંધ મેં જૈ. સં. સા. ઇ. (ખંડ ૧, પૃ. ૧૫૨)માં લીધી છે. ૭. આ ચરિત્ર વિઠલજી હીરાલાલ લાલને પોતાના ભાઈ મનસુખલાલે કરેલા ગુજરાતી ભાષાંતર સહિત ઈ.સ.
૧૯૩૦માં છપાવ્યું છે. [હીરાલાલ હંસરાજ દ્વારા જામનગરથી પ્રસિદ્ધ જૈ. સા. બુ. ઈ. ભા.૬ પૃ. ૫૧૮] ૮. આમાં ૨૦૦ પદ્યો છે. આ કૃતિ ભીમસી માણેક તરફથી ઇ.સ. ૧૯૦૮માં છપાવાઈ છે. ૯. શું આ સંસ્કૃતમાં છે ? ૧૦.આ કૃતિમાં લગભગ ૨૦૦૦ પદ્યો છે. એ “જૈ. ધ. પ્ર. સ” તરફથી વિ. સં. ૧૯૬૫માં છપાવાઈ છે. ૧૧-૧૨. આ બંને ગિરનાર-દ્વાર્નિંશિકા સહિત “દ્વત્રિશિકાત્રયી”ના નામથી “આત્મવલ્લભગ્રંથ સિરીજ નં.
૫” તરીકે ઇ. સ. ૧૯૨૫માં છપાવાઈ છે. ૧૩. આ કૃતિ ગુજરાતી ભાષાંતર સાથે “જૈ. આ. સ.” તરફથી ઈ. સ. ૧૯૨૨માં પ્રસિદ્ધ કરાઈ છે. આ કૃતિ
ઉપર “ખરતર' ગચ્છના ગુણવિનય વિ. સં. ૧૬૫૧માં વૃત્તિ રચી છે. એ પણ સાથે સાથે છપાવાઈ છે. (જિ. આ. દ્ર. ૩૨માં પ્રસિદ્ધ થયેલ છે.]
For Personal & Private Use Only
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૦૨
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૩
આ ઉપરાંત જયશેખરસૂરિએ નીચે મુજબની કૃતિઓ રચ્યાનું કેટલાક કહે છે – નળ-દમયન્તી-ચંપૂ, ન્યાયમંજરી અને પક્ઝોસવણાકપ્પ ઉપર સુખાવબોધ નામનું વિવરણ. પરિમાણ- પ્રસ્તુત કાવ્યોમાં ૧૧ સર્ગ છે. એની પદ્યસંખ્યા અનુક્રમે નીચે મુજબ છે – ૭૭, ૭૩, ૮૧, ૮૦, ૮૬, ૭૪, ૭૭, ૬૮, ૮૦, ૮૪ અને ૭૧. આમ કુલ પદ્યો ૮૫૧ છે પણ ગ્રંથાગ્ર હજાર શ્લોક જેવડો જણાય છે.
વિષય- પ્રસ્તુત કાવ્ય કવિવર કાલિદાસકૃત કુમારસંભવના અનુકરણરૂપે રચાયું છે. જેમ કુમારસંભવમાં કાર્તિકેયના જન્મનું વર્ણન છે તેમ આમાં ઋષભદેવના પુત્ર ભરત ચક્રવર્તીના
જન્મનું વર્ણન છે. પ્રાસંગિક વર્ણન તરીકે ઋષભદેવનાં જન્મ, શૈશવ, સુનન્દા અને સુમંગલા 'P ૧૬૫ સાથેનું એમનું પાણિગ્રહણ સુમંગલાને આવેલા ચૌદ સ્વપ્નો અને ઋષભદેવે એનું વર્ણવેલું ફળ
એ બાબતો અપાઈ છે.
દસમા સર્ગના શ્લો. ૬૧-૬૬માં એક પછી એક શ્લોકમાં જૈન, સાંખ્ય, બૌદ્ધ, નૈયોયિક, મીમાંસક અને ચાર્વાક મત પ્રમાણેનું કથન રજૂ કરાયું છે. આમાં ઋતુઓ, પ્રાતઃકાલ વગેરેનાં પણ વર્ણન છે.
વિવૃતિ- આ કાવ્ય ઉપર કર્તાના શિષ્ય ધર્મશખરગણિએ વિ. સ. ૧૪૮૩માં નિવૃતિ રચી છે અને એનું સંશોધન માણિક્યસુન્દરે કર્યું છે. સ.૧ના શ્લો. ૧-૨ની વિવૃતિમાં કહ્યું છે કે સરસ્વતી દેવીએ આ બંનેના આદ્ય ચરણ આપી ગ્રંથકારને કાવ્ય રચવા પ્રેર્યા છે.
અવચૂરિ– આ અજ્ઞાતકર્તક છે.
ભાષાન્તર- પ્રસ્તુત કાવ્યનું ગુજરાતીમાં હીરાલાલ વિ. હંસરાજે ભાષાન્તર કર્યું છે. અને એ પ્રકાશિત છે.
મિત્રચતુષ્કકથા યાને કથાચતુષ્ટય (લ. વિ. સં. ૧૪૮૪)–આના કર્તા “સહસાવધાની” મુનસુન્દસૂરિ છે. એમાં એકંદર ચાર કથાઓ છે અને એ ચારે “જયશ્રી'થી અંકિત છે.
પરિમાણ- પહેલી કથામાં ૨૧૭, બીજીમાં ૨૬, ત્રીજીમાં ૧૩૭ અને ચોથીમાં ૫૦૫ પદ્યો છે. આમ કુલ્લે અહી ૧૨૮૫ પદ્યો છે. આ ચારે કથાનું એકંદર ગ્રન્થાઝ ૧૪૫૦ શ્લોક જેટલું છે. ૧. ઉસભપંચાસિયા ઉપર સંસ્કૃતમાં તેમ જ સાથે સાથે કટકે કટકે “પ્રકૃત” (ગુજરાતી)માં અવચૂરિ રચનારનું
પણ આ નામ છે. વળી સંપુટ નામના યમકથી અલંકૃત ૨૪ પદ્યો અને ઉપસંહાર ૨૫મું પદ્ય એમ ૨૫ પદ્યનો જે ચતુવિંશતિજિનસ્તવ કોઇકની અવસૂરિ સહિત જૈનસ્તોત્રસમુચ્ચય (પૃ. ૧૨૧-૧૩૮)માં છપાવાયો છે તેના કર્તાનું નામ પણ ધર્મશખર છે. શું એ બને કે એ બે માંથી ગમે તે એક પણ જૈનકુમાર-સંભવની વિવૃતિ રચનારા છે ખરા ? ૨. ભીમશી માણેકે ઈ. સ. ૧૯૦૦માં છપાવ્યું છે. જુઓ પૃ. ૧૧૩ ટિ. ૧ ૩. આ કૃતિ તથા એનો ગુજરાતી અનુવાદ જૈ. આ. સ. માં પ્રકાશિત છે. હિર્ષપુષ્યામૃત ગ્રં. માં વિ. સં. ૨૦૪૧માં આ પ્રસિદ્ધ થયું છે.]
For Personal & Private Use Only
Page #186
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૩ : શ્રવ્ય કાવ્યો : પ્રકીર્ણક ચરિત્રો ઇત્યાદિ : પ્રિ. આ. ૧૬૪-૧૬૭]
૧૦૩
વિષય- પહેલી કથા ચન્દ્રવીર શુભાને અંગે છે. એમાં શ્રાવક- ધર્મનો પ્રભાવ વર્ણવાયો છે. બીજી કથા ધર્મધનની છે, એમાં દાનાદિના પુણ્યરૂપ ફળનું નિરૂપણ છે. ત્રીજી કથાનો નાયક સિદ્ધદત્ત P ૧૬૬ કપિલ છે. એમાં શ્રાવકધર્મની આરાધના અને વિરાધનાનો વિચાર કરાયો છે. ચોથી કથા સુમુખ નૃપ વગેરેને ઉદેશીને છે. એમાં ચાર નિયમના પાલનનો અધિકાર છે.
પહેલી કથાના અંતમાં એ “દેવકુલપાટકમાં વિ. સં. ૧૪૮૪માં આશ્વિન માસમાં રચાયાનો ઉલ્લેખ છે. એવી રીતે ત્રીજી કથાના અંતમાં એ કથા દેવકુલપાટકમાં વિ. સં. ૧૪૮૪ના માગસર મહિનામાં રચાયાનો નિર્દેશ છે.
ઉપર્યુક્ત ચારે કથાઓનું સંશોધન લક્ષ્મીભદ્ર મુનિએ ગુરુભક્તિને લઈને કર્યું હતું એમ છેવટની કથાના પ્રસંગના ઉલ્લેખ ઉપરથી જણાય છે.
સમાનનામક કૃતિ–સંયમરત્નસૂરિએ ૧૬૩૧ શ્લોક જેવડી મિત્રચતુષ્કકથા રચી છે. શું એનો વિષય ઉપર મુજબનો જ છે ?
મિત્રકથા અને મિત્રત્રકથા- આ નામની એકેક અજ્ઞાતકર્તક કૃતિ લીંબડીના ભંડારમાં છે. શું એનો વિષય મુનિસુન્દરસૂરિકૃત ઉપર્યુક્ત કૃતિને મળતો આવે છે ?
'હમ્મીર-મહાકાવ્ય યાને હમ્મીર-મદ-મર્દન-કાવ્ય (લ. વિ. સં. ૧૪૯૦)- આના કર્તા નયચન્દ્રસૂરિ છે. એઓ ‘કૃષ્ણર્ષિ ગચ્છના જયસિંહસૂરિના શિષ્ય પ્રસન્નચન્દ્રના શિષ્ય થાય છે. એમણે P ૧૬૭ “રંભામંજરી નામની નાટિકા રચી છે. એઓ તોમર (તંવર) વંશના રાજા વીરમના દરબારના લબ્ધપ્રતિષ્ઠ કવિ હતા. એમને શારદા દેવી તરફથી વરદાન મળ્યું હતું. એના પ્રભાવે એઓ છ ભાષામાં કુશળ બન્યા હતા.
પરિમાણ– પરંજ્યોતિના કીર્તનથી શરૂ કરાયેલું આ પ્રસ્તુત ઐતિહાસિક મહાકાવ્ય “વીર’ અંકથી અંકિત છે અને એમાં ૧૪ સર્ગ છે. એમાં પદ્યની સંખ્યા અનુક્રમે નીચે મુજબ છે –
૧. આ મુંબઈથી ઇ. સ. ૧૮૭૯માં પ્રકાશિત કરાયું છે. એમાં ચોથા સર્ગનું ૧૪૩મું અને અંતિમનું ૨૯મું પદ્ય ખંડિત છે. આનું સંપાદન નીલકંઠ જનાર્દન કીર્તન કર્યું છે. એમાં ૪૭ પૃષ્ઠનું અંગ્રેજીમાં લખાણ છે. એમાં આ મહાકાવ્યનું ઐતિહાસકિ દૃષ્ટિએ મૂલ્યાંકન કરાયું છે. કોઈ કોઈ પદ્યનું અંગ્રેજીમાં ભાષાન્તર પણ કરાયું છે પ્રસ્તુત મહાકાવ્યના આધારે ચૌહાણ રાજાઓની હમ્મીરના પૂર્વજોનાં નામો આપી ટોડ પ્રમાણેનું એનું સંતુલન કરાયું છે. કૃષ્ણમાચારિયરે | c s L(પૃ. ૨૦૬-૨૦૭)માં આ મહાકાવ્યનો પરિચય આપ્યો છે. Indian Antiqary" (Vol. VII pp. 55-73)માં પ્રસ્તુત મહાકાવ્યમાંથી ઉતારા અપાયા છે. જિનવિજય સંપાદિત આ મહાકાવ્ય “રાજસ્થાન પ્રાચ્યવિદ્યા પ્રતિષ્ઠાન” જોધપરથી ઈ. સ. ૧૯૬૮માં પ્રસિદ્ધ છે. આની ભૂમિકા ડો. દશરથશર્માએ લખી છે. વિશેષ માટે જુઓ ‘તેરહવી ચૌદવી શતાબ્દી કે જૈન સંસ્કૃત મહાકાવ્ય'
ડૉ. શ્યામશંકર દીક્ષિત' પૃ. ૧૬૬-૧૯૨] ૨. એમણે વિ. સં. ૧૪૪૦ની આસપાસમાં કમારપાલચરિત્ર રચ્યું છે. ૩. આ નાટિકા રામચન્દ્ર શાસ્ત્રી અને ભગવાનદાસ કેવલદાસ વ્યાસ દ્વારા મુંબઈથી ઈ. સ. ૧૮૮૯માં પ્રકાશિત કરાઈ છે.
For Personal & Private Use Only
Page #187
--------------------------------------------------------------------------
________________
P ૧૬૮
P ૧૬૯
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૩
૧૦૨, ૯૦, ૮૨, ૧૬૦, ૭૬, ૬૫, ૧૨૮, ૧૩૧, ૧૮૮, ૮૮, ૧૦૩, ૮૯, ૨૨૫ અને ૫૨ (૪૬+૬)
આમ એકંદર ૧૫૭૯ પદ્યો છે.
વિષય– પ્રથમ સર્ગમાં પાંચ ચર્થક પદ્યો છે કે જે જૈન તીર્થંકરો અને અજૈન દેવો એમ બંને પક્ષમાં ઘટે છે. વિસ્તારથી કહું તો દ્વિતીય પદ્યમાં નાભિભૂ એટલે કે બ્રહ્મા અને ઋષભદેવની, તૃતીય પદ્યમાં પુરુષોત્તમ અર્થાત્ વિષ્ણુ અને પાર્શ્વનાથની, ચતુર્થ પદ્યમાં શંકર અને મહાવીરસ્વામીની, પાંચમાં પદ્યમાં ભાસ્વત્ યાને સૂર્ય અને શાન્તિનાથની તેમ જ છઠ્ઠા પદ્યમાં સમુદ્રજન્મ અર્થાત્ ચન્દ્ર અને નેમિનાથની સ્તુતિ કરાઈ છે.
પહેલા બાર સર્ગમાં હમ્મીરના નિમ્નલિખિત પૂર્વજોનું પૂર્વવર્તી નૃપતિઓનું વર્ણન છેઃ–
૧૦૪
૧. ચાહમાન
૨. વાસુદેવ ૩. નરદેવ
૪. ચન્દ્રરાજ
૫. જયપાલ
૬. જયરાજ
૭. સામન્તસિંહ
૮. ગુયક
૯. નન્દન
૧૦. વપ્રરાજ
૧૧. હિરરાજ
૧૨.સિંહરાજ
૧૩. ભીમ
૧૪. વિગ્રહરાજ
૧૫. ગંગદેવ
૧૬.
વલ્લભરાજ
૧૭. રામ
૧૮. ચામુંડરાજ
૧૯. દુર્લભરાજ
૨૦. દુશલ
૨૧. વિશ્વલ
૨૨. પૃથ્વીરાજ પહેલો
૨૩. અણ
૨૪. અનલ
૨૫. જગદેવ
૨૬. વિસલ
૨૭. જયપાલ
૨૮. ગંગપાલ
૨૯. સોમેશ્વર ૩૦. પૃથ્વીરાજ બીજો
૩૧. હિરરાજ
૩૨. ગોવિન્દ
૩૩. બાલ્હણ
૩૪. પ્રહ્લાદ
૩૫. વી૨નારાયણ
સર્ગ ૩માં પૃથ્વીરાજના યુદ્ધનું, સ. ૫-૭માં વસન્તાદિ ઋતુઓ અને જલક્રીડાનું` તથા સ. ૮માં પ્રભાતનું વર્ણન છે. સ. ૯.માં હમ્મીરના દિગ્-વિજયનો વૃત્તાન્ત છે. સ. ૧૦માં ભોજદેવ સાથેનો સંવાદ અને સ. ૧૧માં અલાઉદીનનો પ્રકોપ અને યવનવીરનું વર્ણન એ બાબતો રજૂ કરાઈ છે. સ. ૧૩માં નર્તકીનું અને વર્ષાકાળનું વર્ણન, રતિપાલનો અધિકાર, હમ્મીરને એની પુત્રી દેવલદેવીએ કરાવેલું માર્ગદર્શન તેમ જ હમ્મીરનું અવસાન એમ વિવિધ બીનાઓને સ્થાન અપાયું છે. સ. ૧૪ના ઉત્તરાર્ધમાં કર્તાએ પોતાની ગુરુપરંપરાનો અને આ કાવ્ય રચવાના પ્રયોજનનો નિર્દેશ કર્યો છે.
૩૬. વાગ્ભટ ૩૭. જૈત્રસિંહ
આ મહાકાવ્યનો નાયક ‘રણથંભોરનો હમ્મીર ચૌહાણ છે. એના પિતાનું નામ ચૈત્રસિંહ છે. અલ્લાઉદ્દીન પોતે ગાદીએ આવ્યાને ત્રીજું વર્ષ થતાં એક અમીરનું અપમાન કર્યું. એ અમીર આ હમ્મીરને શરણે ગયો. અને પાછો સોંપવા અલ્લાઉદ્દીને હમ્મીરને કહ્યું પણ એણે ના પાડી. આથી અલ્લાઉદિને એની સામે લડાઈ કરી. યુદ્ધમાં હમ્મીર મરાતાં એના કુટુંબની સ્ત્રીઓ એની પાછળ સતી થઈ.
For Personal & Private Use Only
૧. પૃ. ૫૭ ઇત્યાદિમાં શૃંગા૨વર્ણન છે.
૨. આનો કિલ્લો ભારતના મજબૂત કિલ્લાઓમાંનો એક ગણાતો હતો.
૩. આ વીરતાભરી રાજસ્થાનની બિરુદાવલી નીલકંઠ જનાર્દન કીર્તન ઇ. સ. ૧૮૭૯માં છપાવી છે.
Page #188
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૩ : શ્રવ્ય કાવ્યો : પ્રકીર્ણક ચરિત્રો ઇત્યાદિ : પ્રિ. આ. ૧૬૭-૧૭૦].
૧૦૫
પૃથ્વીરાજનું વિસ્તૃત વર્ણન આ કાવ્યમાં છે. તેમ છતાં આમાં તેમ જ રંભામંજરીમાં પણ પૃથ્વીરાજ અને જયચન્દ્ર વચ્ચેની લડાઈ, જયચન્દ્રનો “રાજસૂય યજ્ઞ કે સંયોગના સંયુક્ત)ના સ્વયંવરનો ઉલ્લેખ નથી. એથી આ સમય સુધી તો આ કથાઓ ઘડાઈ ન હતી અને એથી પૃથ્વીરાજરાસામાં પૃથ્વીરાજે “કનોજ જઈ જયચન્દ્ર સાથે ભીષણ યુદ્ધ કર્યાની જે વાત છે તે વાત માનવા યોગ્ય નથી એમ શ્રી ગૌરીશંકર ઓઝા જણાવે છે.
ટીકા- આ મહાકાવ્ય ઉપર કોઈની સંસ્કૃતમાં ટીકા છે.
ધર્મ-કલ્પદ્રુમ ( લ. વિ. સં. ૧૫૦૦ )- આ ૪૮૧૪ શ્લોક જેવડા ગ્રંથાઝવાળી પદ્યાત્મક કૃતિના કર્તા ઉદયધર્મ છે. એઓ ઉપાધ્યાય મુનિસાગરના શિષ્ય થાય છે. એમણે આ કૃતિ “આગમ' P ૧૭૦ ગચ્છના આનન્દપ્રભસૂરિના પટ્ટધર આનન્દનસૂરિના રાજ્યમાં રચી છે. આ આઠ પલ્લવમાં વિભક્ત છે. એમાં પદ્યોની સંખ્યા અનુક્રમે નીચે મુજબ છે –
૩૪૦, પ૨૫, ૬૪૪, ૪૫૭, ૮૬૭, ૬૨૮, ૪૮૦ અને ૩૮૭. આમ આમાં ૪૩૨૮ પદ્યો છે.
વિષય- આ સમગ્ર કૃતિ દાન, શીલ તપ અને ભાવ એ નામની ચાર શાખામાં વિભક્ત કરાઈ છે. પલ્લવ ૧-૩, ૪-૫, ૬ અને ૭-૮નો એ ચાર શાખા સાથે અનુક્રમે સંબંધ છે. પ્રારંભમાં ધર્મના માહાભ્યનું અને મિથ્યાત્વની અનુપાદેયતાનું નિરૂપણ છે. ત્યાર બાદ દાનાદિ ચતુર્વિધ ધર્મનું સ્વરૂપ કથાઓ દ્વારા સમજાવાયું છે. એમાં સ્વપરસમયનાં અનેક સુભાષિતો અવતરણરૂપે અપાયાં છે. એ પૈકી ઘણાંખરાં સંસ્કૃતમાં છે, કેટલાંક પાઈયમાં છે અને કોઈ કોઈ ગુજરાતીમાં છે.
સમાનનામક કૃતિઓ- “પૂર્ણિમા' ગચ્છના ધર્મદેવ ધર્મ-કલ્પદ્રમ નામની કૃતિ વિ. સં. ૧૬૬૭માં રચી છે. આ ઉપરાંત આ નામની કૃતિ વિ. સં. ૧૬૬૭માં રચી છે. આ ઉપરાંત આ નામની બે અજ્ઞાતકર્તક કૃતિઓ પણ છે.
૧. જુઓ જૈ. સા. સં. ઈ. (પૃ. ૪૪૬). ૨. આ કૃતિ “દે. લા. જૈ. પુ. સં” તરફથી વિ. સં. ૧૯૭૩માં છપાવાઈ હતી પરંતુ એમાં પુષ્કળ અશુદ્ધિઓ
જણાતાં “જે. ધ. પ્ર. સ.” તરફથી સંસ્કૃત વિષયાનુક્રમ સહિત એની બીજી આવૃત્તિ વિ. સં. ૧૯૮૪માં પ્રકાશિત કરાઈ છે. એના આધારે પોની સંખ્યા વગેરે મેં અહીં આપેલ છે. વિશેષ માટે જુઓ Z D Mા
G ભા. ૬૫ પૃ. ૪૨૯ * ૩. વિ. સં. ૧૫૦૭માં વાક્યપ્રકાશ રચનારનું નામ પણ ઉદયધર્મ છે. એઓ “તપા' ગચ્છના રત્નસિંહસૂરિના શિષ્ય
થાય છે. વાક્યપ્રકાશ વગેરેને લગતી માહિતી મેં જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૫૦-૫૧)માં આપી છે. ૪. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૧૮૮)માં નવ પલ્લવનો ઉલ્લેખ છે પણ “જૈ. ધ. પ્ર. સ.” દ્વારા મુદ્રિત કૃતિમાં
તો આઠ જ પલ્લવ છે. શું જિ. ૨. કો. નો ઉલ્લેખ બ્રાંત છે ? પ. જુઓ પત્ર ૨૭આ.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #189
--------------------------------------------------------------------------
________________
P ૧૭૧
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૩
કાવ્ય-મંડન (ઉ. વિ. સં. ૧૫૦૪)– આના કર્તા જૈન ગૃહસ્થ મંત્રી મંડને જાતે આ કૃતિને તેમ જ ચંપૂ-મંડન નામની અન્ય કૃતિને સારસ્વત-મંડનના અનુજ તરીક ઓળખાવી છે એટલે એના પછીની આ રચના છે એમ ફલિત થાય છે. આ કાવ્ય-મંડનમાં ૧૨ સર્ગમાં ૧૨૫૦ શ્લોકોમાં કૌરવો અને પાંડવોની કથા આલેખાઈ છે.
૧૦૬
řપૃથ્વીધચરિત્ર (વિ. સં. ૧૧૫૦૩)– આના કર્તા ‘ખરતર’ ગચ્છના જિનરાજસૂરિના શિષ્ય ઉપાધ્યાય જયસાગર છે. એમણે વિ. સં. ૧૪૭૮માં પર્વરત્નાવલી તેમ જ વિ. સં. ૧૪૮૪માં *વિજ્ઞપ્તિત્રિવેણી એ બે કૃતિઓ સંસ્કૃતમાં રચી છે. વળી એમણે શાન્તિજિનાલયપ્રશસ્તિ તેમ જ સન્દેહદોલાવલી ઉ૫૨ વૃત્તિ સંસ્કૃતમાં રચી છે. એમણે પૃથ્વીધર યાને પેથડકુમારનું આ પ્રસ્તુત ચરિત્ર પોતાના શિષ્ય સત્યરુચિની પ્રાર્થનાથી પાલણપુરમાં વિ. સં. ૧૫૦૩માં રચ્યું છે. એ ૧૧ વિભાગમાં વિભક્ત છે અને એનું પરિમાણ ૨૬૫૪ શ્લોક જેવડું છે. આ પૂર્વે વીરસંવત્ ૧૬૩૧માં અર્થાત્ વિ. સં. ૧૧૬૧માં ‘બૃહદ્’ ગચ્છના સર્વદેવસૂરિના શિષ્ય નૈમિચન્દ્રના શિષ્ય શાન્તિસૂરિએ પુહવીચન્દ્રચરિય P. ૧૭૨ રચ્યું છે તો આ પ્રસ્તુત કૃતિ એને આધારે યોજાઈ છે કે કેમ તે જાણવું બાકી રહે છે.
“પૃથ્વીધરચરિત્ર (વિ. સં. ૧૫૩૪)– આ સત્યરાજગણિની વિ. સં. ૧૫૩૪ની રચના છે. એમાં ગદ્યાત્મક તેમ જ પદ્યાત્મક લખાણ છે.
પૃથ્વીધરચરિત્ર (ઉ. વિ. સં. ૧૫૫૬) આ ૯૫૮ શ્લોક જેવડું ચરિત્ર ‘અંચલ’ ગચ્છના મેરુત્તુંગસૂરિના શિષ્ય માણિક્યસુન્દરે રચ્યું છે. એની વિ. સં. ૧૫૫૬માં લખાયેલી હાથપોથી મળે છે. પૃથ્વીધરચરિત્ર (વિ. સં. ૧૫૫૮)– આ ઉદયસાગરના પટ્ટધર અને વિ. સં. ૧૫૫૭માં શ્રીપાલકથા રચનારા લબ્ધિસાગરની કૃતિ છે.
૧. આ કૃતિ પાટણની ‘‘હેમચન્દ્રાચાર્ય સભા’’ તરફથી વિ. સં. ૧૯૭૬માં છપાવાઈ છે. એની હાથપોથી વિ. સં. ૧૫૦૪માં લખેલી મળે છે.
૨. એમને વિષે તેમ જ એમની આઠ કૃતિઓ વિષે મેં. જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૫૨-૫૩)માં નોંધ લીધી છે. ૩. આને અંગેની માહિતી મેં હૈ. સં. સા. ઈ. (ખંડ. ૧, પૃ. ૨૭૮)માં આપી છે.
૪. આની પ્રશસ્તિના શ્લો ૩-૮ વિજ્ઞપ્તિત્રિવેણીની પ્રસ્તાવના (પૃ. ૭૨-૭૩)માં અપાયા છે.
૫. આ સમયે ઉપાધ્યાય જયસાગર જિનભદ્રસૂરિના પક્ષમાં હતા અને જિનવર્ધનસૂરિનો સમુદાય એમને પ્રતિપક્ષી ગણતો હતો. છતાં અહીં એમણે જિનવર્ધનસૂરિના ગુણ ગાયા છે અને એ રીતે પોતાના વિદ્યાગુરુ પ્રત્યેની કૃતજ્ઞતા દર્શાવી છે.
૬. આનું સંપાદન મુનિ જિનવિજયજીએ વિસ્તૃત અને મનનીય હિન્દી પ્રસ્તાવના સહિત કર્યું છે.
૭. આના ઉપર કનકચન્દ્રે વિ. સં. ૧૨૨૬માં ૧૧૦૦ શ્લોક જેવડું સંસ્કૃતમાં ટિપ્પન રચ્યું છે અને રત્નપ્રભસૂરિએ
૫૦૦ શ્લોક જેવડી ચારિત્રસંકેત નામની વૃત્તિ રચી છે.
૮. આ ‘ય. જૈ. ગ્રં.'' માં વિ. સં. ૧૯૭૬માં છપાવાયું છે.
૯. આ કૃતિ હીરાલાલ હંસરાજ તરફથી ઇ. સ. ૧૯૧૮માં પ્રકાશિત કરાઈ છે.
For Personal & Private Use Only
Page #190
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૩ : શ્રવ્ય કાવ્યો : પ્રકીર્ણક ચરિત્રો ઇત્યાદિ : પ્રિ. આ. ૧૭૦-૧૧૭૪]
૧૦૭
સુકૃતસાગર (લ. વિ. સં. ૧૫૧૦)- આ સોમસુન્દરસૂરિના શિષ્ય રત્નશેખરસૂરિનાં શિષ્ય નન્દિરત્નના શિષ્ય રત્નમંડનગણિની રચના છે. એમણે વિ. સં. ૧૫૧૭માં ભોજનપ્રબન્ધ રચ્યો છે. ઉપદેશ-તરંગિણી પણ એમની કૃતિ છે. સારસ્વતોલ્લાસકાવ્ય- આ રત્નમંડનગણિની ૧૫૩ પદ્યોની કૃતિ છે. આ નામથી તો કોઈ કૃતિ જિ.ર.કો. માં નોંધાયેલી નથી. વળી આ સુકૃતસાગરના સંક્ષેપરૂપે
P. ૧૭૩ એમણે પૃથ્વીપરપ્રબન્ધ રચ્યો હોય એમ લાગે છે."
આ સુકૃતસાગર આઠ સર્ગમાં વિભક્ત છે. એમાં ૧૩૭૨ પદ્યો છે. એ દ્વાર કવિએ પેથડકુમાર (પૃથ્વીધર)ને અને એના જેવા દાની અને ધર્મરાગી એના પુત્ર ઝાંઝણનો જીવનવૃતાંત આલેખ્યો છે. આમ આ ઐતિહાસિક કાવ્ય છે.
સોમસૌભાગ્ય'-(વિ.સં. ૧૫૨૪)–આ ઐતિહાસિક કાવ્ય પ્રતિષ્ઠા સામે વિ. સં. ૧૫૨૪માં રચ્યું છે. એઓ સોમસુન્દરસૂરિના શિષ્ય થાય છે.
પરિમાણ-અંતર્યમકથી અલંકૃત અને વસન્તતિલકા, અનુષ્ટભ, ઉપજાતિ, આર્યા ઈત્યાદિ વિવિધ છંદોમાં રચાયેલું આ કાવ્ય દસ સર્ગમાં વિભક્ત છે. એમાં અનુક્રમે ૬૩, ૭૨, ૫, ૬૩, ૬૧, પ૯, ૯૪, ૯૨, ૧૦૦ અને ૭૪ એટલે કે કુલ્લે ૭૪૭ પદ્યો છે.
વિષય-આ કાવ્યમાં “સોમસુન્દરસૂરિનો જીવનવૃત્તાન્ત આલેખાયો છે. પ્રથમ સર્ગમાં એમની જન્મભૂમિનું વર્ણન છે. દ્વિતીય સર્ગ એમના જન્મ મહોત્સવ વગેરે ઉપર પ્રકાશ પાડે છે. તૃતીય સર્ગમાં રે ૧૭૪ એમની પટ્ટપરંપરા અપાઇ છે. આ કાવ્યમાંથી આપણને અનેક ઐતિહાસિક વ્યક્તિઓ અને સ્થળો વિષે ૧. આ “જૈ. આ. સ” તરફથી વિ. સં. ૧૯૭૧માં પ્રસિદ્ધ કરાયો છે. આ પ્રદ્યુમ્નસૂરિ સંપાદિત સુકૃતસાગર
પ્રસિદ્ધ થયું છે. એમણે કરેલું ભાષાંતર પણ પ્રગટ થયું છે. આ પૂર્ણચન્દ્રસૂરિએ “સુકૃતસાગર'નામે સરસ
કથા લખી છે. તેની બે આવૃત્તિ પ્રગટ થઈ છે.] ૨. આ પ્રબન્ધ અમદાવાદથી ઇ. સ. ૧૯૨૨માં છપાવાયો છે. ૩. આ ૩૩૦૦ શ્લોક જેવડી કૃતિ “ય. જૈ. ગ્ર.”માં વીરસંવત્ ૨૪૩૭માં પ્રસિદ્ધ કરાઈ છે. આની વિ. સં.
૧૫૧૯માં લખાયેલી એક હાથપોથી મળે છે ૪. એમણે અલંકારશાસ્ત્રને અંગે મુગ્ધમેધાલંકાર અને જલ્પકલ્પલતા એ બે કૃતિઓ સંસ્કૃતમાં તેમ જ
નેમિનાથનવરસફાગ અને નારી નિરાસફાગ એ એકૃતિઓ ગુજરાતીમાં રચી છે. નારી નિરાસફાગમાં
આંતરયમકવાળા દૂહાની વચ્ચે સંસ્કૃત પદ્ય છે. આ ફાગ પ્રાચીનફાગુસંગ્રહ (પૃ. ૬૮-૭૫)માં છપાવાયો છે. ૫. જુઓ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૪૪૩). ૬. એમણે વિ. સં. ૧૩૪૦માં તીર્થયાત્રા શરૂ કરી હતી. એની માહિતી માટે જુઓ જૈ સા. ઈ. (પૃ. ૪૦૬-૪૦૭). ૭. આ કાવ્ય ગુજરાતી ભાષાન્તર સહિત જૈન જ્ઞાનપ્રસારક મંડળ” તરફથી મુંબઇથી ઇ. સન ૧૯૦૫માં પ્રકાશિત
કરાયું છે. એનો વિસ્તૃત પરિચય મેં “સોમસૌભાગ્યનું વિહંગાવલોકન” નામના મારા લેખમાં આપ્યો છે. આ લેખ “જૈ. સ. પ્ર.” (વ. ૧૮. અં. ૧૧)માં છપાયો છે. મુનિ રત્નજયોતવિ. કૃત ટીકા અને હિન્દી અનુવાદ
સાથે સોમસૌભાગ્યનું પ્રકાશન રંજનવિ. લાયબ્રેરી માલવાડાથી સં. ૨૦૫૬માં થયું છે.] ૮. આ નામની એક અજ્ઞાતકર્તૃક કૃતિ આગ્રાના ભંડારમાં છે. જુઓ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૪૫૩). ૯. સોમસુન્દર-સૌભાગ્યગુણવર્ણન નામની કૃતિ કોઈકે રચી છે. એમાં સોમસુન્દરસૂરિના ગુણોનું વર્ણન હશે
એમ એનું નામ જોતાં લાગે છે.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૦૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૩
P ૧૭૫
માહિતી મળે છે. પ્રથમ પદ્ય શ્લેષાત્મક છે. એ ઋષભદેવ તેમજ બ્રહ્મા એ બંને પક્ષમાં ઘટે છે. ઉપાજ્ય પદ્યમાં કર્તાનાં નામ પ્રતિષ્ઠાસોમ અને રચનાવર્ષ વિષે ઉલ્લેખ છે. અન્ય પદ્યમાં આ નવીન કાવ્ય સુમતિસાધુએ શોધ્યાનો ઉલ્લેખ છે.
ભાષાન્તર–આ કાવ્યનું ગુજરાતી ભાષાન્તર થયેલું છે અને એ છપાવાયું છે. સ. ૨, શ્લો. ૬૪માં સોમસુદરસૂરિએ કલાપાક વ્યાકરણનો અભ્યાસ કર્યાનો ઉલ્લેખ છે. સ. ૩, શ્લો. ૨૮માં દેવેન્દ્રસૂરિની અને સ. ૧૦, શ્લો. ૪૫માં બુરંગક' નામના વાઘનો અને સ. ૮, શ્લો. ૩૧માં “નફેરી’ વાદ્યનો ઉલ્લેખ છે. સ. ૭. શ્લો. ૪૬માં ગોવિન્દને અંબિકા દેવી તરફથી વરદાન મળ્યાની વાત છે. સ. ૧૦, શ્લો. ૬માં કહ્યું છે કે જયચન્દ્રસૂરિએ કાવ્યપ્રકાશ, સમ્મતિપ્રકરણ ઇત્યાદિ ગ્રન્થો અનેક શિષ્યોને ભણાવ્યા હતા.
'સોમસૌભાગ્ય-આ કૃતિ લક્ષ્મીસાગરસૂરિના શિષ્ય સુમતિસાધુએ રચી છે અને એનો વિષય પણ ઉપર મુજબ છે. [એક અજ્ઞાતકક ત્રીજા સોમસૌભાગ્યનો ઉલ્લેખ જિ. ૨. કો.માં છે.]
[સુમતિસમ્ભવ– સુમતિસાધુના જીવન અને માંડવગઢના જાવડના ઐતિહાસિક પ્રસંગો યુક્ત આ કૃતિની એક માત્ર પ્રત એશિયાટિક સો. ઓફ બેંગાલ કલકત્તામાં છે. જૈ. સા. બુ. ઈ. ભા, ૬ પૃ. ૨૬૧.]
વિમલમન્નિચરિત્ર (લ. વિ. સં. ૧૫૮૦)–આ લાવણ્યસમયે વિ. સં. ૧૫૬૮માં ગુજરાતીમાં રચેલા વિમલપ્રબંધ ઉપરથી એમણે (?) કે લાવણ્યવિજયગણિએ રચ્યું છે. લાવણ્યસમયનો જન્મ અમદાવાદમાં વિ. સં. ૧૫૨૧માં થયો હતો. એમણે પાટણમાં વિ. સં. ૧૫૨૯માં લક્ષ્મીસાગરસૂરિ પાસે દીક્ષા લીધી હતી. વિ. સં. ૧૫૩૭માં સરસ્વતી દેવીએ એમના ઉપર કૃપા કરવાથી એમને વાણી ઉદ્ભવી કે જેને લઈને એમણે છંદ, ચોપાઇ, રાસ, ગીત અને સંવાદ રચ્યા. વિ.સં. ૧૫૫૫માં એમને પંડિત' પદવી મળી હતી.
વિમલચરિત્ર (વિ.સં. ૧૫૭૮)– આના કર્તાનું નામ ઇન્દ્રરંસગણિ છે. સૌભાગ્યનન્ટિએ આ વર્ષમાં વિમલચરિત્ર રચ્યું છે.
સિદ્ધચક્રકથા, નન્દીશ્વરાષ્ટાત્મિકકથા કિંવા નન્દીશ્વરકથા (ઉ.વિ.સં. ૧૬૦૮)-આના કર્તા પાંડવપુરાણ વગેરેના પ્રણેતા દિ. શુભચન્દ્ર છે. એમણે આ કથા દ્વારા સિદ્ધચક્રનો મહિમા વર્ણવ્યો છે. ૧. જ્ઞાનપ્રસારક મંડળ જિનલિ. લાયબ્રેરી દ્વારા]. ૨. આના પરિચય માટે જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૨૬૯-૨૭૩). ૩. આના પરિચય માટે જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૧૩૯, ૧૬૫, ૧૬૭, ૧૬૮, ૧૭૫, ૧૮૬, અને
૨૮૬-૨૮૮.) ૪. આને કેટલાક સૌભાગ્યકાવ્ય કહે છે. ૫. આ ચરિત્ર હીરાલાલ હંસરાજ તરફથી છપાવાયું છે. પણ મારા જોવામાં આવ્યું નથી. ૬. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૫૮)માં “લાવણ્યવિજય(સમય)ગણિ” એવો ઉલ્લેખ છે. ૭. આ પ્રબંધ મણિલાલ બકોરભાઈ વ્યાસે સંપાદિત કરી વિ. સં. ૧૯૭૦માં છપાવ્યો છે. ૮. જુઓ જૈ. સા. સં. ઇ. (૫. ૩૬૦).
For Personal & Private Use Only
Page #192
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૩ : શ્રવ્ય કાવ્યો : પ્રકીર્ણક ચરિત્રો ઇત્યાદિ : પ્રિ. આ. ૧૭૪-૧૭૭]
૧૦૯
પ્રસ્તુત "શુભચન્દ્ર, પ્રભાચન્દ્ર તેમજ આશાધરે પણ સિદ્ધચક્રપૂજા રચી છે. કોઈકે સિદ્ધચક્રપૂજાજયમાલા રચી છે.
સમીરણસુતચરિત્ર કિવા શૈલરાજચરિત્ર (લ. વિ. સ. ૧૫૭૫)–દિ. બ્રહ્મ અજિતે પોતાની ? ૧૭૬ આ કૃતિને સમીરણસુતચરિત્ર તેમજ શૈલરાજચરિત્ર તરીકે પ્રશસ્તિમાં ઓલખાવી છે. એમણે વિદ્યાનન્દની આજ્ઞાથી આ કૃતિ ભરૂચમાં નેમિનાથના મંદિરમાં ૧૧ સર્ગમાં ૨૦૦૦ શ્લોક જેવડી રચી છે. એઓ દિ. દેવેન્દ્રકીર્તિના શિષ્ય થાય છે. એમના પિતાનું નામ વીરસિંહ, એમની માતાનું નામ વીધા અને એમના ગોત્રનું નામ ગોલશૃંગાર છે. એમની આ કૃતિ વિક્રમની સોળમી સદીમાં રચાઈ છે એમ ૫. જુગલકિશોરનું માનવું છે. આ કૃતિનાં પ્રારંભિક ૨૩ પદ્યો, મધ્યભાગમાંથી પ તેમજ પ્રશસ્તિમાં ૭ એમ કુલ્લે ૩૫ પદ્યો “જે. સિ. ભા.” (ભા. ૨, કિ. ૧)માં છપાયાં છે. આ કાવ્યમાં અંજના અને પવનંજયના પુત્ર ચરમશરીરી હનુમાનનું ચરિત્ર આલેખાયું છે. આ પૂર્વે તેમ ત્રિષષ્ટિ.માં પણ એનો વિસ્તારથી વિચાર કરાયો છે.
હકૂમચ્ચરિત્ર- આ નામની ચાર દિ. કૃતિઓ છે. એ પૈકી એક તો આપણે ઉપર જોઈ ગયા. બાકીની ત્રણના કર્તાનાં નામ નીચે મુજબ છે :
બ્રહ્મ 'જિનદાસ, (૨) બ્રહ્મ દયાલ અને (૩) રવિષેણ.
હીરસૌભાગ્ય (લ. વિ. સં. ૧૫૪૦-૧૬૫૬)–આ મહાકાવ્યના પ્રણેતા દેવવિમલગણિ છે.' P ૧૭૭ ૧. એમણે રચેલી સિદ્ધચક્રપૂજાની વિ. સં. ૧૫૫૪માં લખાયેલી હાથપોથી મળે છે. ૨. આને અંજના-ચરિત્ર પણ કહે છે. ૩. જુઓ “જૈ. સિ. ભા.” (ભા. ૨, કિ.૧, પૃ.૮). ૪. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૪)માં બ્રહ્મ જિનને નામે અંજના ચરિત્ર નોંધી હનૂમચ્ચરિત્ર જોવાનો ઉલ્લેખ કરાયો છે પરંતુ હકૂમચરિત્રમાં તો આ નામ નથી. શું જિનથી જિનદાસ અભિપ્રેત છે ? [આ કૃતિ
ગુજરાતીમાં છે. જૈ. સા. બુ. ઈ. ભા. ૬, પૃ. ૧૩૯] પ. આ મહાકાવ્ય સ્વપજ્ઞ વૃત્તિ સહિત “નિર્ણયસાગર મુદ્રણાલય” તરફથી ઇ. સ. ૧૯૦૦માં પ્રકાશિત કરાયું છે. એમાં કેટલાક સ્થળે પાઠો ત્રુટિત છે અને આગમોનાં નામ વગેરેને અંગે અશુદ્ધિઓ છે. એથી આ ફરી પ્રસિદ્ધ થવું ઘટે. [આનું પુનર્મુર્ણ આ. ૐકારસૂરિ મ.ની પ્રેરણાથી કાલીન્દ્રી જૈનસંઘે કર્યું છે. આમાં ત્રુટિતશ્લોકોની પૂર્તિ અને શુદ્ધિપત્રક અપાયા છે. G.V.Tagore ની પ્રસ્તાવના પણ અપાઈ છે. પ્રાપ્તિસ્થાન ૐકારસૂરિ આ.ભવન સૂરત. સા. શ્રી સુલોચનાશ્રીના ગુજ. અનુવાદ સાથે ૩ભાગમાં પ્રગટ થયું છે.] ૬. આનો પરિચય મેં “હીરસૌભાગ્યનું રેખાદર્શન” એ નામના મારા લેખમાં આપ્યો છે. એ લેખ “જૈ. સ.
પ્ર.” (વિ. ૧૭, અં. ૭ને ૮-૯)માં બે કટકે છપાયો છે. ૭. પટ્ટાવલી-સમુચ્ચય (ભા. ૧, પૃ. ૧૩૭ ટિ.)માં મહાકાવ્ય વિ. સં. ૧૬૩૯માં શરૂ કરી વિ. સ. ૧૬૭૧માં રચ્યાનો ઉલ્લેખ છે અને એના આધાર તરીકે હીરસૌભાગ્યની પ્રશસ્તિનો ઉલ્લેખ કર્યો છે પણ પ્રશસ્તિમાં આવો નિર્દેશ ક્યાં છે ?
For Personal & Private Use Only
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૧૦
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૩
P ૧૭૮
એઓ જગર્ષિના શિષ્ય સિંહવિમલગણિના શિષ્ય થાય છે. આ મહાકાવ્યના પ્રત્યેક સર્ગના અંતના પદ્યમાં પોતાના પિતાનું નામ શિવાસાધુ અર્થાત્ શિવાસાહ અને માતાનું નામ સૌભાગ્યદેવી હોવાનું જણાવ્યું છે.
નામ-સોમસૌભાગ્ય જેવા નામ ઉપરથી દેવવિમલગણિએ પોતાની આ કૃતિનું નામ યોજયું હશે એમ લાગે છે. વિશેષમાં “સૌભાગ્ય' શબ્દ યોજવામાં એમની અભિલાષા એમની માતાના નામને અમર કરવાની હશે.
વિભાગ– આ હીરસૌભાગ્ય કાવ્યને સત્તર વિભાગોમાં વિભક્ત કરાયું છે અને રઘુવંશાદિની પેઠે એ પ્રત્યેક વિભાગને “સર્ગ' કહ્યો છે. સત્તર સર્ગોમાં અનુક્રમે નીચે પ્રર્મોણે પદ્યસંખ્યા છે. :–
૧૩૮, ૧૪૨, ૧૩૫, ૧૪૯, ૨૧૮, ૧૯૫, ૧૭૧, ૧૫૬, ૧૩૧, ૧૫૮, ૧૩૦, ૨૨૭, ૩૦૬, ૮૨, ૧૪૨ અને ૨૧૪.
આમ ૨૭૮૯ પદ્યવાળા આ કાવ્યમાં ઓછાવત્તાં પોવાળા સર્ગો છે. તેમાં ચૌદમો સર્ગ સૌથી મોટો છે અને પંદરમો સૌથી નાનો છે.
પાઠાન્તર- છઠ્ઠા સર્ગ નું ૨૬મું પદ્ય ૨૫માં પદ્યના પાઠાંતરરૂપે રજૂ કરાયું છે.
ભાષા– મૂળ તેમ જ સ્વપજ્ઞ વૃત્તિ એ બંનેની ભાષા સંસ્કૃત છે. એમાં કેટલાક શબ્દોને સંસ્કૃતનો સ્વાંગ સજાવાયો છે તો કોઈ કોઈને સંસ્કૃત ભાષાના શબ્દ ગણી લીધા છે. જેમકે મોગલ માટે “મુદગલ', મોગલોમાં મહત્ત્વ જણાવનાર યવન જાતિના નામ તરીકે “ગાજી' (સ. ૧૪, ગ્લો. ૮૨), મીયાંખાન નામના શાહના સામંત માટે ખાનખાન' (સ. ૧૪, શ્લો. ૮૪), પાદશાહ માટે “પાતિસાહિ' (સ. ૧૪,
શ્લો. ૮૪ની વૃત્તિ), મહમ્મદ માટે “મહમુદ (સ. ૧, શ્લો. ૧૨૯), શેખ માટે “શેષ' (સ. ૧૭, શ્લો. ૧૯૧), ત્યારી (એક જાતનું નાણું) એ માટે ત્યારી’ અને ‘લ્યારિકા' (સ. ૧૭, શ્લો. ૧૭૧ ને ૧૭ર અનુક્રમે), કથીપો અર્થાત્ એક જાતના વસ્ત્ર માટે “કથીપક' (સ. ૧૭, શ્લો. ૧૭૧), ફરમાન માટે
સ્પરન્માન” (સ. ૧૧, શ્લો. ૧૮), પયગંબર માટે “પૈગંબર' (સ, ૧૩, શ્લો. ૧૩૭), કુર-આન માટે ‘કુરાન' (સ. ૧૩, શ્લો. ૧૪૩) અને ખુદા માટે “ખુદા” (સ. ૧૩, શ્લો. ૧૩૮). ૧. જે. ગ્રં. (પૃ. ૩૩૩) પ્રમાણે હીરસૌભાગ્ય નામની એક કૃતિ પધસાગર ગણિએ રચી છે. શું આ સાચી
હકીકત છે ? એની હાથપોથી મળે છે ખરી ? ૨. એઓ શ્રીપતિના આઠ શિષ્યો પૈકી એક છે. એઓ છ વિકૃતિના ત્યાગી હતા અને ગૌતમસ્વામીની પેઠે એઓ છ8 છ વડે પારણું કરતા હતાં. લુંપાકો વડે સૌરાષ્ટ્રના જે લોકોનું સમ્યકત્વરૂપ ધન લૂંટાયું હતું એ લોકોને એમણે પ્રતિબોધ પમાડ્યો હતો એમણે વાચક પાશચન્દ્રને વાદમાં પરાસ્ત કર્યા. તેથી તેઓ વાચક માલદેવ રાજાનું શરણું લઈ જોધપુરમાં ઘણો સમય રહ્યા હતા. ૩. એમણે સભા સમક્ષ જેમ વાદી દેવસૂરિએ દિ. કુમુદચન્દ્રને પરાજિત કર્યા હતા તેમ ગૌતમ નામના વાદીન્દ્રને
હરાવ્યા હતા. એમણે નારાયણ, દુર્ગ વગેરે રાજાઓને રંજિત કર્યા હતા. એમણે માંડલિક જેવા ચન્દ્રભાણ નામના કાયસ્થને પોતાનો ભક્ત શિષ્ય કર્યો હતો અને અજૈન સ્થાનસિંહને જૈન બનાવ્યો હતો. એમણે વૃષભ જિનના સમવસરણની રચના કરાવી હતી.
For Personal & Private Use Only
Page #194
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૩ : શ્રવ્ય કાવ્યો : પ્રકીર્ણક ચરિત્રો ઇત્યાદિ : [પ્ર. આ. ૧૭૭-૧૮૦]
૧૧૧
છંદ- આ કાવ્યમાં જાતજાતના છન્દોનો ઉપયોગ કરાયો છે. દા. ત. પ્રથમ સર્ગ મુખ્યતયા ઉપજાતિ છન્દમાં અને છેલ્લાં ત્રણ પદ્યો શાર્દૂલવિક્રીડિતમાં બીજો સર્ગ પ્રાયઃ વંશસ્થમાં, એનું ૧૩૮મું ૧૭૯ પદ્ય મન્દાક્રાન્તામાં, ૧૪૦મું હરિણીમાં અને ૧૪૧મું તથા ૧૫૨મું શાર્દૂલ.માં ત્રીજો સર્ગ મોટે ભાગે વસન્તતિલકામાં છે અને એનું ૧૩૪મું પદ્ય શિખરિણીમાં છે.
શૈલી– શૈલી સુગમ અને રોચક છે. એમાં વધુ પડતા સમાસો નથી. રસપ્રવાહ એકસરખો
વહે છે.
વિષય- આ કાવ્યનો મુખ્ય વિષય “જગત” હીરવિજયસૂરિની જીવનરેખા-એમનું ધર્મપ્રવર્તન આલેખવાનો છે. પાર્શ્વનાથને, વાદેવીને અને પોતાના ગુરુને પ્રણામ કરી તેમ જ સંતોને પોતાને અનુકૂળ રહેવા વિનવી દેવવિમલગણિએ કાવ્યનો પ્રારંભ કર્યો છે. હીરવિજયસૂરિના સંસારી પક્ષે પિતા કંરા અને માતા નાથીનું વર્ણન અપાયું છે. સ. ૩, શ્લો. ૨૬-૨૮માં લગ્ન-સમયના ગ્રહો અને એ દિવસનો ઉલ્લેખ છે. વૃત્તિમાં વિ. સં. ૧૫૮૩નાં માસ, તિથિ ઇત્યાદિનો જન્મ આશ્રીને નિર્દેશ છે. હીરવિજયસૂરિની બાલક્રીડા અને એમનો વિદ્યાભ્યાસ, એમની દીક્ષા, દેવગિરિ (દોલતાબાદ)માં દ્વિજ પાસે પઠન, એમને અપાયેલી વાચક અને સૂરિની પદવી, એમણે કરેલું “સૂરિ' મંત્રનું ધ્યાન, સમ્રાટ અકબર સાથેનો એમનો પરિચય, એમના વિવિધ સ્થળોમાં વિહાર અને ચાતુર્માસો, અકબર દ્વારા ‘અમારિનું પ્રવર્તન, સૂરિની સંલેખના અને અંતિમ આરાધના, એમણે આદરેલું અનશન એમનું વિ. સં. ૧૬૫રમાં નિર્વાણ, એમને અંગે રચાયેલી માંડવી, એમના મૃત દેહનો ચંદનાદિ વડે અગ્નિસંસ્કાર અને સૂપની રચના એમ મુખ્ય મુખ્ય બાબતો મનોહર પદ્યો દ્વારા નિરૂપાઈ છે.
આ પ્રમાણેના મુખ્ય વિષયની સાથે સાથે આનુષંગિક વિષયો તરીકે કેટલાંક નગરોનાં વર્ણન P ૧૮૦ છે. ચોથા સર્ગમાં મહાવીરસ્વામીથી માંડીને વિજયદાનસૂરિ સુધીની પટ્ટપરંપરા વર્ણવાઈ છે. વિવિધ ઋતુઓ, સૂર્યોદય, સૂર્યાસ્ત વગેરેનાં વર્ણન છે. આઠમા સર્ગમાં શાસનદેવતાનાં સમસ્ત અંગોપાંગનું તાદશ વર્ણન કરાયું છે. હુમાયુ અને અકબરનો પરિચય દસમા સર્ગમાં કરાવાયો છે. આબુ, શત્રુંજય વગેરે ગિરિરાજ વિષે વિસ્તારથી કથન કરાયું છે. ચૌદમા સર્ગમાં દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણ તત્ત્વોનું સ્વરૂપ નિરૂપાયું છે. વિશેષમાં એમાં છ વ્રતોની સમજણ અપાઈ છે. એક સ્થળે ‘ઝવાડા'(ઝીંઝુવાડા)ના સૂર્યદેવની પ્રતિમાનો ઉલ્લેખ આવે છે. સાભ્રમતી (સાબરમતી) અને એના કાંઠાની ભૂમિના ડુંગરો, ડાંગરના ક્યારાઓ અને એમાં શોભતાં પશુપક્ષીઓ-ગાયો, સારસો વગેરેનાં બહુ સુંદર વર્ણનો છે.
ગુર્જર દેશનું “અહમદાવાદ’ તે મુખ અને પાટણ” તથા “ખંભાત’ (‘સ્તંભતીર્થ')તે કુંડલ એમ ઉપમા કલ્પી છે. રાજનગર' (અમદાવાદ)થી “અણહિલપુર પાટણ' જતાં રસ્તાની કુંજભૂમિ' વિવિધ છન્દોનાં ૧. જૈ. ગ્રં (પૃ. ૩૩૩)માં હીરવિલાસકાવ્યની નોંધ છે. શું એ હીરવિજયસૂરિના જીવનવૃત્તાન્તને લગતી કૃતિ
છે ? અમદાવાદના ભંડારમાં એની હાથપોથી હોવાનું કહેવાય છે તો એ ત્યાં હોય તો એની તપાસ થવી ઘટે. ૨. શિશુપાલવધ (સ. ૧૧)માં “માલિની' છંદમાં પ્રભાતનું ભવ્ય વર્ણન છે. ૩. એના વર્ણન માટે જુઓ સ. ૧૪ના શ્લો. ૨૧૪-૨૪૩.
For Personal & Private Use Only
Page #195
--------------------------------------------------------------------------
________________
P ૧૮૧
P ૧૮૨
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૩
નામ દ્વારા સ. ૧૨, શ્લો. ૨-૩માં વર્ણવાઈ છે.` રસ્તાનાં વૃક્ષ ઉપર ઊડતાં પોપટનાં ટોળાંઓ પણ કવિના લક્ષ બહાર ગયા નથી.
૧૧૨
પ્રાચીન તક્ષશિલા તે પેશાવરની પાસે આવેલી નગરી છે. એને દેવવિમલગણિએ ‘મક્કા’ કહી છે તે વાત યથાર્થ નથી.
આ હીરસૌભાગ્ય લગભગ ૩૫૦ વર્ષો જેટલું પ્રાચીન છે એટલે એ સમયની સામાજિક તેમ જ સાંસ્કૃતિક પરિસ્થિતિ જાણવા માટેનું એ એક મહત્ત્વનું સાધન થઈ પડે એવી એમાં સામગ્રી પિરસાઈ છે. ઐતિહાસિક અન્વેષણના રસિકોને અહીં વર્ણવાયેલાં નગરો, પર્વતો વગેરે વિચારવા જેવાં છે. ધાર્મિક દૃષ્ટિએ પણ આ કાવ્યનું મહત્ત્વ છે કેમકે એમાં વિવિધ વ્રતો, સાધુઓના આચાર-વિચાર, દેવાદિનું સ્વરૂપ વગેરેનું સંક્ષિપ્ત પરંતુ સચોટ નિરૂપણ છે. દેવવિમલગણિને મતે જે જે ગ્રન્થોનો અભ્યાસ આવશ્યક ગણાય તેનો અહીં નિર્દેશ છે. અલબત્ત એમણે તો હીરવિજયસૂરિએ શેનો શેનો અભ્યાસ કર્યો એ દૃષ્ટિએ આ બાબત સ. ૬, શ્લો. ૫૬, ૬૨ ને ૬૪ની સ્વોપજ્ઞ વૃત્તિમાં નીચે મુજબ નિર્દેશી છેઃ
પ્રમાણશાસ્ત્ર– તર્કપરિભાષા, મિતભાષિણી, શશધર, મણિકંઠ, વરદારજી, પ્રશસ્ત-પ(પા)દભાષ્ય, વર્ધમાન, વર્ધમાનેન્દુ અને કિરણાવલી
લક્ષણ યાને શબ્દશાસ્ત્ર–આઠ વ્યાકરણો નામે ઐન્દ્ર, ચાન્દ્ર, કાશકૃત્સ્ન, “આપિશલ, શાકટાયન, પાણિનીય, અમરચન્દ્રને જૈનેન્દ્ર અથવા બ્રાહ્મ, ઇશાન, ઐન્દ્ર, પ્રજાપત્ય, બૃહસ્પતિ,
૧.
"कुत्रचिद् वाणिनी स्रग्विणी शालिनी
यत्र लोकंपृणा क्वापि वातोर्मिका । हंसमाला क्वचित् क्वापि कन्या मृगी
कुत्रचिन्मालती पुष्पिताग्रा पुनः ॥२॥ क्वापि शार्दूलविक्रीडितं दृश्यते
क्वापि दृष्यद् भुजङ्गप्रयातं पुनः । सूरिशीतद्युते: સવંતઃ पद्धतौ
छन्दसां जातिवत् कुञ्जभूमिः स्म भूत् ॥३॥"
૨. નૈયાયિક દ્વિજ પાસે હીરવર્ષે (હીરવિજયસૂરિએ) આ ગ્રંથોનો અભ્યાસ કરી એમને પારિતોષિક અપાવતાં એ દ્વિજે એમને શૈવશાસ્ત્ર નામે ચિન્તામણિ ગ્રંથ આપ્યો. શું આ ગંગેશે રચેલો નવ્ય ન્યાયને લગતો ગ્રંથ હશે ?
૩. આ નામનાં બે વ્યાકરણો છે તો એ પૈકી અહીં કયું સમજવું તે જાણવું બાકી રહે છે એટલે બંનેના પરિચય માટે જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧,નાં અનુક્રમે પૃ. ૧૦-૧૧ અને પૃ. ૧૨-૧૪)
૪. એજન, પૃ. ૩૩, ૫૭, ૫૮ અને. ૨૭૦
૫. એજન પૃ. ૨૬૮
૬. આ યાપનીય શાકટાયનની કૃતિ હોય તો એ માટે જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૧૧, ૧૯, ૨૫, ૨૮, ૫૮, ૬૬, ૬૭ અને. ૩૧૪)
૭. આના પરિચય માટે જુઓ હૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૨૬૭-૨૬૮ તેમ જ ઉપોદ્ઘાત (પૃ. ૪૬-૪૮, ૪૬-૪૮, ૫૦ અને ૫૧)
૮. આ જો દિ. પૂજ્યપાદની કૃતિ હોય તો એના પરિચય માટે જુઓ હૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૧૫, ૧૭૧૮, ૨૧-૨૨, ૨૮, ૩૩, ૪૦, ૧૩૪ અને ૨૨૮).
For Personal & Private Use Only
Page #196
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૩ : શ્રવ્ય કાવ્યો : પ્રકીર્ણક ચરિત્રો ઇત્યાદિ : [પ્ર. આ. ૧૮૦-૧૮૩]
સ્વાષ્ટ્ર, આપિશલ અને પાણિનીય અથવા ઐન્દ્ર, પાણિનિ, જૈનેન્દ્ર, શાકટાયન, `વામન, ચાન્દ્ર, ‘સરસ્વતીકંઠાભરણ, બુદ્ધિસાગર, ‘વિશ્રાન્તવિદ્યાભરણ, “ભીમસેન, કલાપક, ‘મુષ્ટિવ્યાકરણ, શૈવ, ‘ગૌડ, નન્દિ, જયોત્પલ, ``સારસ્વત, ``સિદ્ધહેમ અને જયહૈમ.
૧૩
કાવ્યો– (રઘુવંશ), કુમારસંભવ, મેઘદૂત, `ચંપૂ, કાદંબરી, માઘ, પદ્માનન્દ અને નૈષધ.
ગણિત- ત્રિશતી અને 'લીલાવતી
૪૫ જિનાગમો– આનાં નામ સ્વોપશ વૃત્તિ (પૃ. ૨૬૮)માં અપાયાં છે.
સ. ૧૪, શ્લો. ૪ની વૃત્તિમાં અકબરશાહે હીરવિજયસૂરિને ભેટ આપવા માટે મંગાવેલા પુસ્તકોનાં નામ છે. એમાં ૪૫ આગમો ઉપરાંત અનાગમિક યાને આગમેતર સાહિત્ય તરીકે અલંકાર વગેરેના નિમ્નલિખિત ગ્રંથોનો નિર્દેશ છેઃ
૧. આથી વિશ્રાન્તવિદ્યાધર અભિપ્રેત હોય તો જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૩૩, ૩૬ અને ૨૬૮)માં વામન વિષે નોંધ છે તે જોવી.
૨. આના પરિચય માટે જુઓ છૈ. સં. સા. ઈ. (ખંડ ૧, ઉપોદ્ઘાત પૃ. ૪૮).
૧૧૩
૩. આના પરિચય માટે જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૩૧-૩૩, ૪૦, ૪૧, ૪૧, ૬૨, ૧૧૧ અને ૧૪૩)
૪. આથી વિશ્રાવિદ્યાધર અભિપ્રેત હોય તો જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૨૩, ૨૪ અને ૩૩)માં નોધ છે.
૫. આની નોંધ વૈવિદ્યગોષ્ઠીમાં છે. જુઓ હૈ. સં. સા. ઈ. (ખંડ ૧, ઉપોદ્ઘાતનું પૃ. ૪૮)
૬. આના પરિચય માટે જુઓ છૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૩૬-૩૯)
૭. ત્રૈવિદ્યગોષ્ઠીમાં શૈવનો ઉલ્લેખ છે, જુઓ હૈ. સં સા. ઈ. (ખંડ ૧ ઉપોદ્ઘાતનું પૃ. ૪૮) ૮-૧૦. આ ત્રણેનો ઉલ્લેખ વૈવિદ્યગોષ્ઠીમાં છે. જુઓ હૈ. સં. સા. ઈ. (ખંડ ૧, ઉપોદ્ઘાતનું પૃ. ૪૮) ૧૧. આનો પરિચય જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૮૭, ૧૨૦, ૨૫૬, ૨૭૩-૨૭૫ અને ૨૭૭-૨૭૯)માં અપાયો છે.
૧૨. આના પરિચય માટે જુઓ હૈ. સં. સા. ઈ. (ખંડ ૧ પૃ. ૨૪-૨૫, ૩૪, ૩૮-૪૦, ૪૭, ૫૪, ૫૮, ૬૦-૬૧, ૬૩-૦૩, ૭૫, ૭૭-૭૮, ૮૨-૮૪, ૮૬, ૮૮-૯૫, ૯૯-૧૦૨, ૧૬૦, ૧૬૨ અને ૩૦૧.
૧૩. ત્રૈવિદ્યિગોષ્ઠીમાં વીસ વ્યાકરણનો ઉલ્લેખ છે. એનાં નામ માટે જુઓ છૈ. સં. સા. ઈ. (ખંડ ૧, ઉપોદ્ઘાતનું પૃ. ૪૮)
૧૪. આથી શું સમજવું તે જાણવું બાકી રહે છે.
૧૫. જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૨, પૃ.૧૯૬ અને ૨૯૧)
૧૬. જુઓ હૈ. સં. સા. ઈ (ખંડ ૧, પૃ. ૨૯૧ અને ૨૯૨)
८
For Personal & Private Use Only
ઇતિ.ભા.૨.
P ૧૮૩
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૧૪
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૩
P. ૧૮૪
અલંકાર- વાગ્લટાલંકાર, કાવ્યાનુશાસન, છંદોડનુશાસન અને *વૃત્તરત્નાકર. ખરી રીતે છેલ્લા બે તો છંદના ગ્રંથ છે.
જ્યોતિશાસ્ત્ર - "નારચન્દ્ર, આરંભસિદ્ધિ, વારાહી-સંહિતા, “ખંડખાદ્ય અને કર્ણકુતૂહલ.
કાવ્ય- રઘુવંશ, મેઘદૂત, કુમારસંભવ, કિરાત, માઘ, નૈષધ, ચંપૂ, કાદંબરી, પદ્માનંદ અને યદુસુન્દર.
નાટ્યશાસ્ત્ર– પિંગલ અને ભરત. નાટક- હનૂમતું, દૂતાંગદ અને રઘુભીમ.
પ્રમાણશાસ્ત્ર- તર્કપરિભાષા, સપ્તપદાર્થો, મિતભાષિણી, પ્રમાણમંજૂષા, શશધર, ચ(વ)રદરાજી, મણિકંઠ, વર્ધમાન, પ્રશસ્તપ(પા)દ- ભાષ્ય, વર્ધમાનન્દુ, કિરણાવલી અને ચિન્તામણી.
લક્ષણશાસ્ત્ર- ઇન્દ્ર, ચન્દ્ર વગેરે જે આઠ વ્યાકરણો ઉપર ગણાવાયા છે તેનાં નામ જણાવી અન્ય વિકલ્પ તરીકે નીચે મુજબ ૧૯ વ્યાકરણોનાં નામ અપાયાં છે:
ઐન્દ્ર, પાણિની, જિ(? જૈ)નેન્દ્ર, શાકટાયન, વાય(મ)ન, ચાન્દ્ર, સરસ્વતીકંઠાભરણ, બુદ્ધિસાગર, વિશ્રાન્તવિદ્યાધર, ભીમસેન, કલાપક, મુષ્ટિ-વ્યાકરણ, શૈવ, ગૌડ, નદિ, જયોત્પલ, સારસ્વત, સિદ્ધહેમ અને જયહૈમ.
રચના સમય- ધર્મસાગરગણિએ ગુરુપરિવાડી પદ્યમાં રચી છે અને એને સંસ્કૃત વૃત્તિથી વિભૂષિત કરી છે. આ વૃત્તિ વિ. સં. ૧૬૪૮માં શોધાઈ હતી. એમાં પૃ. ૭૩માં હીરસૌભાગ્ય કાવ્યનો
P ૧૮૫
૧. આનો પરિચય મેં જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૧૫૫, ૧૫૭, ૧૭૫, અને ૧૯૯માં આપ્યો છે.) ૨. જો આ વાડ્મટની કૃતિ જ હોય તો એનો પરિચય જૈ. સં. સા. ઈ. (ખંડ ૧ પૃ. ૧૫૯, ૧૭૩ અને
૧૭૪)માં અપાયો છે પરંતુ જો આથી “કલિ.” હેમચન્દ્રસૂરિની કૃતિ અભિપ્રેત હોય તો એનો પરિચય
જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૩૪, ૧૪૪, ૧૫૯-૧૬૩, ૧૬૫-૧૬૮, ૧૮૫, ૧૮૬ અને ૩૧૪)માં * અપાયો છે. ૩. આથી “કલિ.’ હેમચન્દ્રસૂરિની કૃતિ અભિપ્રેત હોય તો એનો પરિચય જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૧૩૪,
૧૩૬, ૧૩૮, ૧૪૧, ૧૪૪–૧૪૬, ૧૪૯-૧૫૦, ૧૬૨ અને ૧૬૩)માં અપાયો છે. પરંતુ જો આ
વાભટની કૃતિ હોય તો એનો પરિચય જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૧૫૧)માં અપાયો છે. ૪. આના પરિચય માટે જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ ૧૩૪, ૧૩૮, ૧૪૧, ૧૪૯, ૨૮૧ અને ૨૮૨) ૫. આના પરિચ માટે જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૨૦૮ અને ૨૦૯). ૬. આનો પરિચય જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૯૯, ૨૦૬ અને ૨૦૭)માં અપાયો છે. ૭. આની નોંધ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૨૨૫)માં લેવાઈ છે. ૮. શું આથી શ્રીહર્ષકૃત ખંડન-ખંડખાદ્ય અભિપ્રેત છે ? ૯ આ નામ બ્રાન્ત જણાય છે. જો ખરું નામ કરણકુતૂહલ હોય તો એની નોંધ મેં જૈ. સં. સા. ઈ. (ખંડ
૧, પૃ. ૨૯૩)માં લીધી છે. ૧૦. આથી ગંગેશની કૃતિ અભિપ્રેત હશે.
For Personal & Private Use Only
Page #198
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૩ : શ્રવ્ય કાવ્યો : પ્રકીર્ણક ચરિત્રો ઇત્યાદિ : પ્રિ. આ. ૧૮૪-૧૮૬]
૧૧૫
ઉલ્લેખ છે. એ જ આ પ્રસ્તુત કાવ્ય હોવું જોઈએ. એ હિસાબે આ મહાકાવ્યનો મોટો ભાગ એ પૂર્વે રચાયો હશે. કેટલાકને મને એની શરૂઆત વિ. સં. ૧૬૩૯માં થઈ હતી. વિ. સં. ૧૬૫૬ સુધીની ઘટનાઓને આ કાવ્યમાં સ્થાન અપાયું હોય એમ લાગે છે. એથી આ એની ઉત્તર સીમા ગણાય.
'હીરસુન્દર-કાવ્ય- આના પ્રણેતા પણ દેવવિમલગણિ છે. એના પ્રથમ સર્ગની ટિપ્પણથી અલંકૃત હાથપોથી ઈડરના ભંડારમાં છે. આ સર્ગમાં ૧૨૧ પદ્યો છે. શરૂઆતનાં ત્રણ પદ્યો હીરસૌભાગ્યના પ્રારંભિક પઘોથી જુદાં પડે છે પરંતુ અંતિમ પદ્યમાં સામ્ય છે. | મુનિશ્રી દર્શનવિજયજીએ તો “હીરસૌભાગ્યે મહાકાવ્યનો પૂર્વભવ” નામના એમના લેખમાં એવું વિધાન કર્યું છે કે સૌથી “પ્રથમ હીરસુંદરકાવ્ય બનાવ્યું હતું અને પછી તેમાં ખૂબ જ પરાવર્તન કરી હીરસૌભાગ્યનું દેહઘડતર કર્યું છે”. જ્યાં સુધી મને હીરસુંદરકાવ્યનો પ્રથમ સર્ગ પણ પૂરેપૂરો જોવા નહિ મળે ત્યાં સુધી તો મને એક બીજો વિકલ્પ સૂઝે છે કે પ્રથમ મોટી કૃતિ રચી એ જ વિષયની આગળ ઉપર નાની કૃતિ રચાઈ છે એમ મનાય તો કેમ ?
સુખાવબોધા (લ. વિ. સં. ૧૬૭૧)–આ સ્વોપજ્ઞ વૃત્તિનું નામ છે. આ વૃત્તિમાં સમાસ અને છન્દ નિરૂપણ નથી. અલંકાર વિષે કવચિત્ ઉલ્લેખ છે. મૂળ કૃતિનો અર્થ સમજાય એવી રીતે શબ્દાર્થ અને ભાવાર્થ રજૂ કરાયા છે. શબ્દોના અર્થ કરતી વેળા હૈમ કોશ વગેરેની સાક્ષી અપાઈ છે. આ તેમ ? ૧૮૬ જ ભાવાર્થ માટે રઘુવંશ, નૈષધચરિત વગેરેમાંથી અવતરણો અપાયાં છે. કોઈ કોઈ વાર વ્યાકરણવિષયક ચર્ચા પણ છે. ક્રિયાકલાપનો પણ ઉપયોગ કરાયો છે.
સ. ૧૪, ગ્લો. ૭૩માંનો વારિત પ્રયોગ સિદ્ધ કરવા માટે પ્રક્રિયાકૌમુદીનો આશ્રય લેવાયો છે. કર્તાના સમયમાં પ્રચલિત કોઈ કોઈ ગુજરાતી શબ્દો પણ નજરે પડે છે. જેમકે ““સૂરવાય” (સ. ૯, શ્લો. ૯૨), હિન્દુ (પૃ. ૬૧૮), કથીપો (પૃ. ૯૦૨), માંડવો (પૃ. ૯૦૨), ઘાંટ (પૃ. ૯૦૨), ગંગેરિઉ (‘ખંજન પક્ષી) (પૃ. ૨૬૮), અણાવ્યું (પૃ. ૬૭૫) ઇત્યાદિ. પૃ. ૬૮૧માં નીચે મુજબનું ગુજરાતીમાં અવતરણ છે :
“જરા યોજવસ્તું પ્રાણ હોઈ, જાતઇ પ્રાણ પ્રાણ ન હોઈ,
પ્રાણનાથસ્તું પ્રાણ ન હોઈ, કીર્તિ પ્રીતિસ્યુ પ્રાણ ન હોઈ.” સ. ૧૪, શ્લો. ૩૦૨ની વૃત્તિ (પૃ. ૭૪૭)માં પદ્મસુન્દરકૃત ભારતીસ્તવનો ઉલ્લેખ છે.
આ સુખાવબોધાની પૂર્ણાહુતિ વિજયદેવસૂરિના રાજ્યમાં જે. સા. સં. ઈ. (પૃ. ૫૩૬) પ્રમાણે વિ. સં. ૧૬૭૧ કે ત્યાર બાદ કરાઈ છે. [૧. આ. “જૈન ગ્રંથ પ્ર. સ.” ખંભાતથી છપાયું છે. સંપા. મુનિ રત્નકીર્તિવિજય.] ૨. જુઓ “જૈ. સ. પ્ર.” (વ. ૧૫, સં. ૧). ૩. સ. ૧૪, શ્લો. ૬૮માં અર્થાન્તરજાસ” અલંકારનું સૂચન છે. ૪. આનો અર્થ સમીરણ એટલે કે પવન છે. ૫. આમાંથી “વારં વાર તારતરસ્વનિતા તરફ ” એ પંક્તિ ઉધૃત કરાઈ છે.
For Personal & Private Use Only
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૧૬
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૩
'હીરવિજયસૂરિનો રાસ- આ રાસ કવિ ઋષભદાસે વિ. સં. ૧૬૮૫માં પ્રસ્તુત હીરસૌભાગ્યને સામે રાખી એમાં કેટલીક હકીકત ઉમેરી રચ્યો છે.
અનુવાદ– ગુજરાતનું ગૌરવશાળી વર્ણન કરનારા આ “દેશાભિમાની' દેવવિમલગણિના P ૧૮૭ હીરસૌભાગ્ય કાવ્યનો ગુજરાતીમાં કે અન્ય કોઈ ભાષામાં અનુવાદ થયો હોય એમ જાણવામાં નથી.
જો એમ જ હોય તો આ કાર્ય સત્વર થવું ઘટે. [સા. સુલોચનાશ્રીના અનુવાદ સાથે ૩ ભાગમાં પ્રસિદ્ધ થયો છે.]
રામચરિત (વિ. સં. ૧૬૫૨)- આના કર્તા પાંડવચરિત્રના પ્રણેતા દેવવિજયગણિ છે. એમણે હૈમ ત્રિષિષ્ટિના આધારે આ રામચરિત મોગલ સમ્રાટ અકબરના રાજ્યમાં વિ. સં. ૧૬૫રમાં મરુસ્થલીના “શ્રીમાલપુર નગરમાં રચ્યું છે. એને પદ્મચરિત તેમ જ જૈન રામાયણ પણ કહે છે. એનું સંશોધન પદ્મસાગરે કર્યું છે.
વિજયપ્રશસ્તિ-કાવ્ય (વિ. સં. ૧૬૮૧)- આના કર્તા સૂક્તરત્નાવલી વગેરેના પ્રણેતા "હેમવિજયગણિ છે. આ કાવ્યમાં ૨૧સર્ગ છે પરંતુ હેમવિજયગણિએ તો પહેલા સોળ જ રચ્યા છે કેમકે બાકીના પાંચ સર્ગ તો આ સમગ્ર કાવ્ય ઉપર ટીકા રચનાર ગુણવિજયની રચના છે. આમ આ દ્વિકતૃક રચના છે. એમાં ખાસ કરીને વિજયસેનસૂરિના અને પ્રસંગવશાત્ હીરવિજયસૂરિના તથા વિજયદેવસૂરિના જીવનવૃત્તાંતો આલેખાયા છે. બીજી પણ કેટલીક ઐતિહાસિક બાબતો નોંધાયેલી છે. એની રચના વિ. સં. ૧૬૮૧માં થઈ છે. કેટલાક એમ કહે છે કે આ મહાકાવ્ય રઘુવંશની હરોળમાં
ઊભું રહી શકે તેવું છે. P ૧૮૮ | વિજયદીપિકા- આ ઉપર્યુક્ત કાવ્યની દસ હજાર શ્લોક જેવડી ટીકા છે. એ કમલવિજયના
શિષ્ય અને હેમવિજયગણના ગુરુભાઈ ગુણવિજયે રચી છે અને એનું સંશોધન વાચક ચારિત્રવિજયે કર્યું છે. આ ટીકાનો પ્રારંભ ઇલાદુર્ગ (ઇડર)માં કરાયો હતો. ત્યારબાદ કેટલોક ભાગ યોધપુરદુર્ગ (જોધપુર) અને શ્રીમાલમાં રચાયો હતો અને પૂર્ણાહુતિ રોહિણી (શિરોહી)માં કરાઈ હતી.
૧. આ રાસ “આનંદ કાવ્ય મહોદધિ” (મૌક્તિક ૫)માં ઈ. સ. ૧૯૧૬માં છપાયો છે. [આનું પુનર્મુર્ણ થયું છે.] ૨. આની મહત્ત્વપૂર્ણ નોંધ આનંદશંકર બા. ધ્રુવે ગુજરાતનું સંસ્કૃત સાહિત્ય એ નામના નિબંધમાં લીધી છે.
એ નિબંધ ઈ. સ. ૧૯૦૯માં રાજકોટમાં મળેલી “ત્રીજી ગુજરાતી સાહિત્ય પરિષદનો અહેવાલ અને નિબંધ સંગ્રહ'માં છપાયો છે. ૩. યુ.વિ.જે.ગ્રં.માં આ વિજયદીપિકા સહિત પ્રકાશિત છે. જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૨૫૪). | [આનું પુનર્મુદ્રણ જિન શા. આ. ટ્રસ્ટે કર્યું છે.] ૪. આના પરિચય માટે જાઓ જૈ. સા. સં. ઈ. (ખંડ ૧ પૃ. ૨૨૩-૨૫૪). ૫. એમની જીવનરેખા તેમજ એમની કૃતિઓ માટે જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૨૫૪). ૬. આ “ય.જે.ગ્રં.” [અને “જિનશાસન આ ટ્રસ્ટ''] દ્વારા છપાયેલી છે. જુઓ ઉપરની ટિ. ૩.
For Personal & Private Use Only
Page #200
--------------------------------------------------------------------------
________________
'પ્રકરણ ૨૩ : શ્રવ્ય કાવ્યો : પ્રકીર્ણક ચરિત્રો ઇત્યાદિ : પ્રિ. આ. ૧૮૬-૧૮૯]
૧૧૭
"વિજયદેવમાહાભ્ય (વિ. સં. ૧૬૯૯ ?)- આના કર્તા “ખરતર' ગચ્છના ઉપાધ્યાય શ્રીવલ્લભ છે. એઓ જિનરાજસૂરિના સત્તાનીય વાચનાચાર્ય જ્ઞાનવિમલગણિના શિષ્ય થાય છે. એમણે સહસ્ત્રદલકમલગર્ભિત અરનાથજિનસ્તવ રચ્યો છે. વળી એમણે શિલોંછ ઉપર ટીકા વિ. સં. ૧૬૫૪માં, હૈમ લિંગાનુશાસનની સ્વોપજ્ઞ વૃત્તિ ઉપર 'દુર્ગાદપ્રબોધ નામની વૃત્તિ વિ. સં. ૧૬૬૧માં, હૈમ નિઘટ્શેષ ઉપર ટીકા વિ. સં. ૧૬૬૭ કરતાં પહેલાં તેમ જ અભિ. ચિ. ઉપર ‘સારોદ્ધાર નામની રે ૧૮૯ ટીકા વિ. સં. ૧૬૬૭માં રચી છે.
પ્રસ્તુત કાવ્ય ૧૯ સર્ગમાં રચાયું છે. આ દ્વારા તપા' ગચ્છના “મહાતપા' વિજયદેવસૂરિનો એટલે કે “સવાઈહીરજી'. વિજયસેનસૂરિના પટ્ટધરનો વિસ્તૃત જીવનવૃત્તાંત એમના જન્મથી માંડીને અપાયો છે અને પ્રસંગવશાત્ વિજયસિંહસૂરિનું ચરિત્ર સંક્ષેપમાં આલેખી એ દ્વારા સત્તરમા સૈકાના જૈન શાસનનો ઇતિહાસ પૂરો પડાયો છે. વિજયદેવસૂરિના સમયમાં જૈન જગતમાં વિવિધ ઘટનાઓ બની છે અને અનેકવિધ ક્રાંતિઓ થઈ છે. આથી આ કાવ્ય ઐતિહાસિક દૃષ્ટિએ પણ મહત્ત્વનું છે. સ. ૯, શ્લો. ૧માં વિજયદેવસૂરિને ચૌદ પૂર્વના જાણકાર કહ્યા છે તે બાબત કેવી રીતે સંગત ગણાય ?
ગ્રંથકાર “ખરતર હોઈ એમણે “તપા' ગચ્છના આચાર્યનું ચરિત્ર કેમ રચ્યું એવો પ્રશ્ન ગ્રંથકારે– શ્રીવલ્લભે પોતે ઉઠાવી એનો એ ઉત્તર આપ્યો છે કે આત્માર્થની સિદ્ધિ કોને ઈષ્ટ નથી ? એ સિદ્ધિ તો મહાત્માઓની સ્તુતિ કરવાથી જ થાય. લોકમાં પણ કહેવત છે કે ગંગા કોઈના બાપની નથી. આમ હોઈ આ સટિપ્પણ કૃતિ ખરતર’ અને ‘તપા' વચ્ચેના વૈમનસ્યને વધારવાને બદલે એ ઘટાડવામાં–બંને વચ્ચે સદ્ભાવ વધારવામાં કારણરૂપ બને તેમ છે. ૧. આ કાવ્ય ટિપ્પણ તેમ જ એક તપાગચ્છીય પટ્ટાવલીના અંશરૂપ પરિશિષ્ટ સહિત “જૈન સાહિત્ય સંશોધક
સમિતિ” તરફથી ઈ. સ. ૧૯૨૮માં પ્રસિદ્ધ કરાયું છે. આ ટિપ્પણના કર્તાનું નામ અપાયું નથી પણ એ મેઘવિજયગણિ હશે એમ લાગે છે. વિ. સં. ૧૭૦૯માં લખાયેલી હાથપોથીનો આ સંપાદન માટે ઉપયોગ
કરાયો છે. ૨. આ કાવ્ય જૈ. સા. સં. ઈ. (પૃ. ૫૯૨)માં વિ. સં. ૧૬૯૯માં પૂરું થયાનો ઉલ્લેખ છે પરંતુ મુદ્રિત કૃતિમાં
તો રચનાસમયનો નિર્દેશ નથી. ૩. પ્રસ્તુત કાવ્ય (સ. ૩, શ્લો. ૧૨૩, પૃ. ૧૯)માં “શ્રીશ્રીવલ્લભ' એવો ઉલ્લેખ છે એટલે “શ્રીવલ્લભ' નામ
ફલિત થાય છે. ૪. આની સવૃત્તિક એક હાથપોથી ભાં. પ્રા. સં. પં.માં છે. એના વર્ણન માટે જુઓ D c G C M (Vol.
XIX, sec. 1, pt. 1, pp. 11-13). પ. જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ. ૧, પૃ. ૧૧૭). ૬. એજન, પૃ. ૯૫
૭. એજન, પૃ. ૧૨૬ ૮. એજન પૃ. ૧૧૬. ૯. આ બિરુદ મોગલ બાદશાહ જહાંગીરે આપ્યું હતું. ૧૦. આ બિરુદ મોગલ સમ્રાટ અકબરે આપ્યું હતું. એણે આ વિજયસેનસૂરિના ગુરુ હીરવિજયસૂરિને
જગદ્ગુરુ'નું બિરુદ આપ્યું હતું.
For Personal & Private Use Only
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૧૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૩
P ૧૯૦
ટીકા- જૈ. સા. સં. ઈ. (પૃ. ૫૯૨) પ્રમાણે આ સ્વોપજ્ઞ ટીકા છે.'
વિવરણ– આ કાવ્ય ઉપર મેઘવિજયગણિએ વિવરણ રચ્યું છે. અને એ દ્વારા કઠણ શબ્દોનો અર્થ પૂરો પાડ્યો છે.
આર્ષભીયચરિત (ઉ. વિ. સં. ૧૭૪૫)-આ ન્યાયાચાર્ય યશોવિજયગણિએ રચેલું મહાકાવ્ય છે. એ સંપૂર્ણ રચાયું હોય તો પણ અત્યારે તો ચોથા સર્ગના ૬૬મા પદ્ય સુધીનો જ ભાગ સત્તર પત્રની અને વિદ્વદ્વલ્લભ મુનિશ્રી પુણ્યવિજયજીના મતે કર્તાએ જ લખેલી હાથપોથીમાં મળી આવ્યો છે. પ્રથમ સર્ગમાં ૧૩૫, દ્વિતીયમાં ૧૩૬, તૃતીયમાં ૧૨૧ અને ચતુર્થમાં ૬૬ પડ્યો છે. ભારતનો દૂત બાહુબલિની રાજધાની “તક્ષશિલા'માં જાય છે અને લોકો એને પૂછે છે કે તું કોણ છે. એ ઉત્તર આપે છે કે હું ભરતનો દૂત છું. એ ઉપરથી ભરત તે કોણ એમ લોકો પૂછે છે એટલે એનું વર્ણન કરાયું છે. આ પ્રમાણેની વિષયની આલેખના જોતાં એમ લાગે છે કે જો મહાકાવ્ય પૂરેપૂરું રચાયું હશે તો તે આઠેક સર્ગનું અને લગભગ એક હજાર પદ્યનું થયું હશે. આ મહાકાવ્ય ભરત ચક્રવર્તીનું જીવનચરિત્ર રજૂ કરે છે. (યશોભારતી પ્રકાશન મુંબઈ દ્વારા આનું પ્રકાશન થયું છે.]
'દિગ્વિજય મહાકાવ્ય (લ. વિ. સં. ૧૭૫૦)- આનાકર્તા ચન્દ્રપ્રભા વગેરેના પ્રણેતા મેઘવિજયગણિ છે.
પરિમાણ– આ કાવ્ય ૧૩ સર્ગમાં વિભક્ત છે. સર્ગદીઠ પદ્યોની સંખ્યા નીચે મુજબ છે – ૮૧, ૫૬, ૬૨, ૭૫, ૫૭, ૧૪૨, ૧૫૧, ૧૫૧, ૧૩૪, ૧૧૩ અને ૧૦૨. આમ આ મહાકાવ્યમાં ૧૨૭૪ પદ્યો છે.
વિષય- પ્રથમ સર્ગમા સંગહણી અનુસાર “જંબુદ્વીપનું વર્ણન કરાયું છે. એમાં રહેલ નદી, પર્વતો અને વનોનો ઉલ્લેખ કરાયો છે. સ. ૨માં આ રીતે સંગહણી મુજબ “ભરત ક્ષેત્રનું વર્ણન કરાયું છે. સ. ૩માં કથાનાયકના વંશના મૂળ પુરુષ શ્રમણ ભગવાન મહાવીરસ્વામીના અતિશયોનું અને એમણે સમવસરણમાં આપેલા ઉપદેશનું દિગ્વિજયનું વર્ણન છે. સ. ૪માં મહાવીરસ્વામીની પટ્ટપરંપરામાં થયેલા વિજયપ્રભસૂરિ સુધીના પટ્ટધરોની હકીકત અપાઈ છે. સ. પમાં કથાનાયકનો ઉત્તર દિશાનો, સર્ગ
P ૧૯૧
૧. જૈ. સા. સં. ઈ. (પૃ. ૫૯૨)માં સવૃત્તિક અરનાથસ્તુતિના કર્તા પણ આ જ છે એમ કહ્યું છે. ૨. આના સંક્ષિપ્ત પરિચય માટે જુઓ યશોદોહન (પૃ. ૯૯). ૩. વિશેષ માહિતી માટે–આ મહાકાવ્યમાંથી ઉદ્ધત કરાયેલાં પડ્યાદિ મો જુઓ યશોદોહન (પૃ. ૯૯-૧૦૧) ૪. આ મહાકાવ્યનું સંપાદન ૫. અંબાલાલ પ્રેમચંદ શાહે કર્યું છે. ગ્રંથકારે તેમ જ એમણે પણ સંસ્કૃતમાં કેટલાંક ટિપ્પણ રચ્યાં છે. આ બંનેના ટિપ્પણ સહિત આ કાવ્ય “સિં. જૈ. ગ્રં.”માં ઈ. સ. ૧૯૪પમાં પ્રકાશિત કરાયું છે. પરિશિષ્ટરૂપે પ્રાચીન પટ્ટાવલીની ત્રણ પાઈય ગાથાને અંગે “તપ” ગચ્છની પટ્ટાવલીનાં અનુસંધાન તરીકે પ્રસ્તુત મેઘવિજયગણિએ સંસ્કૃતમાં રચેલી વૃત્તિ અપાઈ છે. અંતમાં એ ગણિએ એક ગાથા જ. મ.માં રચી છે તેને સ્થાન અપાયું છે. આ પરિશિષ્ટનો ભાવાનુવાદ સંપાદકે એમની ગુજરાતી પ્રસ્તાવના (પૃ. ૧૦૧૨)માં આપ્યો છે. આ પ્રસ્તાવનામાં મેઘવિજયના કૃતિકલાપની વિષયદીઠ આછી રૂપરેખા અલેખાઈ છે અને દિગ્વિજય મહાકાવ્યનો સાર સંક્ષેપમાં રજૂ કરાયો છે. પ્રાચ્ય સાહિત્ય પુ.પ્ર. શ્રેણિમાં છપાયું છે.]
For Personal & Private Use Only
Page #202
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૩ : શ્રવ્ય કાવ્યો : પ્રકીર્ણક ચરિત્રો ઇત્યાદિ : [પ્ર. આ. ૧૯૦-૧૯૩]
૬માં ઈશાનનો અને સ. ૭માં પશ્ચિમનો દિગ્વિજય વર્ણવાયો છે. આઠમા સર્ગમાં શિવપુરી (સિરોહી)ના ‘શંખેશ્વર' પાર્શ્વનાથની વિસ્તૃત સ્તુતિ કરાઈ છે. સ. ૯માં વિજયપ્રભસૂરિના પ્રસ્થાનનું સ. ૧૦માં આગ્રાનું, સ. ૧૧માં યમુના, ગંગા, અને સરસ્વતી એ ત્રિવેણીનું તથા કાશી વગેરેનું, સ. ૧૨મા પટણાનાં જિનમંદિરોનું અને સ. ૧૩માં ‘સમ્મેદ-‘તીર્થ’ ગિરિનું રોચક વર્ણન છે.’
મેઘવિજયગણિએ ‘ઉદયશ્રી'થી અંકિત આ કાવ્ય દ્વારા વિજયદેવસૂરિના પટ્ટધર વિજયપ્રભસૂરિનાં કર્તવ્યો, વિહારો, ચાતુર્માસો વગેરેનું સવિસ્તાર વર્ણન કર્યું છે. સાથે સાથે એમના પુરોગામી સૂરિઓની સંક્ષિપ્ત રૂપરેખા આલેખી છે. આ કાવ્ય ‘તપા’ ગચ્છની પટ્ટાવલી પૂરી પાડે છે.
શબ્દાલંકારો–સ. ૭માં નિમ્નલિખિત શબ્દાલંકારોથી વિભૂષિત પદ્યો રજૂ કરાયાં છેઃ
એકાલાપક (૪૧), સમસ્ત એકાલાપક (૪૩), ક્રિયાગુપ્ત (૪૪, ૪૫, ૪૬, ૪૭), સ્પષ્ટાન્ધક (૪૮), સન્દાનોપમા (૪૯), ગૂઢચતુર્થ (૫૦), નિરૌફ્ક્ત (૫૧, ૫૨), બિન્દુમમ્ (૫૩), બિન્દુચ્યુતક (૫૪, ૫૫, ૫૬, ૬૩, ૬૬) માત્રાચ્યુતક અને બિન્દુચ્યુતક (૫૭), માત્રાચ્યુતક (૫૮, ૫૯), વર્ણચ્યુતક (૬૧), યકારચ્યુતક (૬૨), શકારચ્યુતક (૬૪), લકારચ્યુતક (૬૫), કારચ્યુતક (૬૭, ૬૮), વકારચ્યુતક અને રકારચ્યુતક (૬૯), મુક્તાહારવિભૂષિત બહિરેકાલાપક પ્રશ્નોત્તર (૭૦) તેમ જ ક્રિયાગુપ્ત, બિન્દુશ્રુતક, સર્વતોભદ્ર, વ્યસ્ત એકાલાપક તથા સમસ્ત એકાલાપક (૭૧),
રચના-સમય- આ કાવ્યમાં વિજયપ્રભસૂરિનો જીવનવૃત્તાંત છે એટલે એ વિ.સં. ૧૭૧૦ પછીની રચના છે કેમકે વીરવિજય મુનિ વિ. સં. ૧૭૧૦માં વિજયપ્રભસૂરિ તરીકે પ્રસિદ્ધ પામ્યા. 'ભવિષ્યદત્તચરિત્ર (વિ. સં. ૧૭૩૨થી ૧૭૬૦નો ગાળો) આ વિ. સં. ૧૭૩૨થી વિ. સં. ૧૭૬૦ના ગાળામાં રચાયેલા બૃહત્કાવ્યના પ્રણેતા 'ચન્દ્રપ્રભા ઇત્યાદિના કર્તા મેઘવિજયગણિ છે. આના પ્રારંભમાં ૐ ૐ શ્રી અહં નમ:'' એમ છપાવાયું છે. આ બૃહત્કાવ્યમાં ૨૧ અધિકાર છે. આની પદ્યસંખ્યા અનુક્રમે નીચે મુજબ છેઃ–
૧૧૯
૫૭, ૭૫, ૧૨૪, ૬૧, ૧૧૭, ૧૫૬, ૧૦૭, ૧૦૬, ૧૨૧, ૧૦૭, ૮૫, ૧૨૯, ૧૦૩, ૧૫૩, ૮૨, ૫૩, ૮૬, ૭૬, ૯૨, ૭૨ અને ૭૯.
આમ આમાં એકંદર ૨૦૪૧ પદ્યો છે.
આ કૃતિ દ્વારા શ્રુતપંચમીનું-કાર્તિક શુક્લ પંચમીનું માહાત્મ્ય વર્ણવાયું છે. એમાં ભવિષ્યદત્ત નામના રાજાનું ચરિત્ર આલેખાયું છે.
[વીરસ્તવ-ધનપાલ. આદિદેવસ્તવ-રામચન્દ્રસૂરિ. (જૈનસ્તોત્રસન્દોહ પૃ.૯૧) જિનસ્તવન-ધર્મઘોષસૂરિ. (જૈનસ્તોત્રસંદોહ (ભા.૧ પૃ.૧૩) પૂર્વાર્ધ સંસ્કૃતમાં, ઉત્તરાર્ધ પ્રાકૃતમાં.]
૧. આના સંશોધક પં. મફતલાલ ઝવેરચંદ ગાંધીએ આ કાવ્ય ઈ. સ. ૧૯૩૬માં પ્રકાશિત કર્યું છે. એમાં ‘‘પ્રાસ્તાવિકમ્’’માં મેઘવિજયગણિની શિષ્ય પરંપરા દર્શાવાઈ છે તેમ જ આ ગણિની કૃતિઓનો નિર્દેશ કરાયો છે.
૨. આના પિરચય માટે જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૮૩)
For Personal & Private Use Only
P ૧૯૨
P ૧૯૩
Page #203
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૪ : શ્રવ્ય કાવ્યો (ચાલુ)
(ઊઁચાશ્રય કાવ્યો, અનેકસન્માન કાવ્યો અને ચંપૂઓ)
આપણે આ દ્વિતીય ખંડનો પ્રારંભ ‘બૃહત્ પદ્યાત્મક શ્રવ્ય કાવ્યો''થી કર્યો છે અને અત્યાર
સુધીમાં એને અંગે પાંચ પ્રકરણો દ્વારા વિચાર કર્યો છે. એમાં પ્રાગ્-ઐતિહાસિક, પૌરાણિક અને ઐતિહાસિક નરવરાદિની ચરિત્રાત્મક કથારૂપ એક જ વિષયને લગતાં અને મુખ્યતયા એક જ P ૧૯૪ અર્થનું બોધ કરાવનારાં પદ્યોની ગૂંથણીરૂપ બૃહત્ કાવ્યોને સ્થાન આપ્યું છે. પારિભાષિક શબ્દો યોજી
એ શબ્દોમાં કહું તો ‘એકાશ્રય’ અને ‘એકસંધાન' બૃહત્ પદ્યાત્મક શ્રવ્ય કાવ્યો પૂરતાં આ પાંચ પ્રકરણો છે. આથી બૃહત્ પદ્યાત્મક શ્રવ્ય કાવ્યો પૈકી ચાશ્રય કાવ્યોની અને અનેકસંધાન કાવ્યોની રૂપરેખા આલેખવી બાકી રહે છે એટલે હવે એ દિશામાં પ્રયાણ કરાય છે. તેમ કરવા પૂર્વે બે વાત નોંધી લઈશું :
P ૧૯૫
(૧) જે ચાશ્રય કાવ્યો ઉપલબ્ધ છે તે તો બૃહત્ જ છે જ્યારે અનેકસંધાન કાવ્યો પૈકી કેટલાંક લઘુ પણ છે. તેમ છતાં વિષયની અખંડતા જાળવવા માટે એનો સાથે સાથે વિચા૨ ક૨વાનો ઈરાદો રખાય છે.
(૨) બૃહત્ પદ્યાત્મક કાવ્યો પૂરતો વિભાગ પૂર્ણ થતાં બૃહત્ ગદ્યાત્મક કાવ્યો હાથ ધરવાં જોઈએ પરંતુ ‘ચંપૂ’ તરીકે ઓળખાવાતાં કાવ્યોનું લખાણ અમુક અંશે પદ્યાત્મક અને મોટે ભાગે તો ગદ્યાત્મક હોવાથી એને આ બંને પ્રકારના કાવ્યોને જોડનારી સાંકળરૂપ ગણી એને સ્થાન આપવું ઉચિત જણાય છે એટલે અહીં તેમ કરાયું છે.
(અ) ચાશ્રય-કાવ્યો
પ્રતિજ્ઞા-ગાંગેય ( )–આ ક્યાશ્રય કાવ્ય છે કેમકે એ કાતન્ત્ર વ્યાકરણના નિયમોનાં ઉદાહરણો જેમ એક બાજુથી પૂરાં પાડે છે તેમ બીજી બાજુથી ગાંગેયનું અર્થાત્ ભીષ્મનું ચરિત્ર રજૂ કરે છે. આના પ્રણેતાનું નામ મૂલ છે. એ મૂલ તે કોણ એ જાણવું બાકી રહે છે. એમની આ કૃતિની એક હાથપોથી પાટણના ભંડા૨માં છે અને એની નોંધ પત્તન. સૂચી (ભા. ૧, પૃ. ૫૧)માં અને એ આધારે જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૬૦)માં છે.
૧. શ્લેષોથી વિભૂષિત પદ્યોની વાત ન્યારી છે. ભા. ૨માં છંદઃસૂચી અને વિશેષનામોની સૂચી છે.
૨. એઓ જૈન હશે અને ‘કલિ.’ હેમચન્દ્રસૂરિ પહેલાં થયા હશે એવી કલ્પના સ્ફુરે છે. એ ઉ૫૨થી મેં એમની આ કૃતિને આદ્ય સ્થાન આપ્યું છે.
For Personal & Private Use Only
Page #204
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૪ : શ્રવ્ય કાવ્યો : દ્વયાશ્રય કાવ્યો : પ્રિ. આ. ૧૯૪-૧૯૭] .
૧૨૧
દ્વયાશ્રય-કાવ્ય (લ. વિ. સં. ૧૨૦૦)-આના પ્રણેતા “કલિ.' હેમચન્દ્રસૂરિ છે. ભટ્ટિએ પાણિનિકૃત અષ્ટા.ના સૂત્રોનાં ઉદાહરણો પૂરાં પાડવા માટે અને સાથે સાથે રામચન્દ્રનું ચરિત્ર રજૂ કરવા માટે “ભક્ટ્રિ-કાવ્ય' તરીકે ઓળખાવાતું જયાશ્રય-કાવ્ય ધરસેન ચોથાના સમયમાં ઇ.સ. ૬૪૦થી ઇ.સ. ૬૪૯ના ગાળામાં વલભીપુરમાં રચ્યું છે. આ ભટ્ટિનું દ્વયાશ્રય-કાવ્ય એ ગુજરાતની બલ્લે સમગ્ર ૧૯૬ ભારતવર્ષની સંસ્કૃત રચનાઓમાં પ્રથમ છે. એને જોઈને હેમચન્દ્રસૂરિને દયાશ્રય-કાવ્ય રચવાનું મન થયું હશે. ગમે તેમ પણ એમની આ રચના ભટ્ટિ-કાવ્ય કરતાં પછીની પરંતુ ચડિયાતી છે કેમકે એમાં એક તો સિ. હે.નાં સૂત્રોનાં ઉદાહરણો ક્રમપૂર્વક અપાયાં છે જ્યારે ભટ્ટિ-કાવ્યમાં તેમ નથી, અને બીજું એમણે પૌરાણિક પાત્રને કાવ્યનો વિષય ન બનાવતાં ઐતિહાસિક અને તે પણ ગુજરાતના પનોતા પુત્રને છાજે એવું ધમધતાથી સર્વથા રહિત અને વિદેશમાં પણ ગુજરાતની ગૌરવગાથા ગવાય એવું
જ્યાશ્રય-કાવ્ય રચ્યું છે. આમાં જેમ સિ. હે.નાં સૂત્રોનાં ઉદાહરણો અપાયાં છે તેમ “ચૌલુક્ય વંશનું *કીર્તન પણ છે. આમ આ કાવ્ય બે બાબતોના આશ્રયરૂપ હોવાથી એને જ્યાશ્રય' કહે છે.” અભયતિલકગણિ વગેરેના મતે વ્યાકરણ અને મહાકાવ્ય એ બંનેના લક્ષણોનો અહીં સુયોગ સધાયો છે. એથી આ કાવ્ય “યાશ્રય' કહેવાયો છે.
જેમ આ દ્વારા સિ. હે.ના આદ્ય સાત અધ્યાયોને લગતાં ઉદાહરણો ઉપસ્થિત કરાયાં છે તેમ કુમારવાલચરિય તરીકે ઓળખાવાતા અને જ.મ.માં રચાયેલા અન્ય દયાશ્રય-મહાકાવ્યમાં આઠમા અધ્યાયનાં સૂત્રોનાં ઉદાહરણોને અને કુમારપાલના જીવનવૃત્તાંતને-એમના રાજ્યકાર- P. ૧૯૭ ભારને સ્થાન અપાયું છે. આ બંને કાવ્યનો તલસ્પર્શી અભ્યાસ કરાય તો ગુજરાતના અને ૧. આ મહાકાવ્ય અભયતિલકગણિકૃત ટીકા સહિત “બૉમ્બે સંસ્કૃત ઍન્ડ પ્રાકૃત સિરીઝ'માં ઈ.સ. ૧૯૧૫
અને ઈ.સ. ૧૯૨૧માં એમ બે કટકે દસ દસ સર્ગ પૂરતું બે ભાગમાં પ્રકાશિત કરાયું છે. બીજા ભાગમાં પાણિનિકૃત અષ્ટા.થી સિ. હે.ની ભિન્નતાઓની નોંધ છે અને વીસે સર્ગનો સંસ્કૃતમાં સંક્ષિપ્ત વિષયાનુક્રમ અપાયો છે. આ બન્ને ભાગનું પુનર્મુર્ણ, ભૌગોલિક નામોની સૂચિ અને શ્રી એસ. પી. નારંગની અંગ્રેજી પ્રસ્તાવના જોડવા પૂર્વક મુનિ મુનિચન્દ્ર વિ. (હવે આચાર્યના પ્રયાસથી થયું છે.] સ્વ. મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ આ કાવ્યનું જે ગુજરાતી ભાષાન્તર કર્યું હતું તે ઈ.સ. ૧૮૯૩માં “ગાયકવાડ સરકાર” તરફતી છપાવાયું હતું, એમાં કોઈ કોઈ સ્થળે અશુદ્ધિઓ અને ગેરસમજૂતીઓ જોવાય છે. આ કાવ્યની રૂપરેખા પ્રો. કામદારે આલેખી છે અને એ આત્માનંદ-જન્મશતાબ્દી સ્મારક ગ્રંથમાં છપાઈ છે. [મુનિ મુનિચન્દ્ર વિ. (આ. કલાપૂર્ણસૂરિ મ.સા.)ના અનુવાદ સાથે દયાશ્રય ભા-૧ પ્રગટ થયો છે. અભ્યાસ કરનાર માટે ઘણો ઉપયોગી છે.] ૨. ભીમ નામના એક કાશ્મીરી કવિએ પણ ભટ્ટિની પેઠે વ્યાકરણ રચ્યું છે. ૩. ક્ષેમેન્દ્રને મતે આ “કાવ્ય-શાસ્ત્ર' ગણાય. ૪. આથી આમાં શુદ્ધ ઇતિહાસ પરિસીમિત બને છે. ૫. આ કીર્તનને લઈને આ કાવ્યને ચૌલુક્યવંશોત્કીર્તન પણ કહે છે. ૬. આને લઈને એમાં કેટલીક વાર કાવ્યતત્ત્વ જેવું જોઈએ તેવું ખીલ્યું નથી. ૭. જુઓ હૈમ યાશ્રય-કાવ્ય (સ. ૧, ગ્લો. ૨).
For Personal & Private Use Only
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૨૨
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૪
P ૧૯૮
સૌરાષ્ટ્રના ઇતિહાસનું એક પાસું તૈયાર થાય- એની સામાજિક પરિસ્થિતિનો પણ ખ્યાલ આવે.
પરિમાણસંસ્કૃત ન્યાશ્રય-કાવ્યમાં વીસ સર્ગો છે. એમાં પધોની સંખ્યા અનુક્રમે નીચે મુજબ છે –
૨૦૧, ૧૧૦, ૧૬૦, ૯૪, ૧૪૩, ૧૪૭, ૧૪૭, ૧૨૫, ૧૭૨, ૯૦, ૧૧૮, ૮૧, ૧૧૦, ૭૪, ૧૨૪, ૯૭, ૧૩૮, ૧૦૬, ૧૩૭ અને ૧૦૨.
આમ કુલ્લે ૨૪૫૫ પદ્યો છે. વિષય- પ્રથમ સર્ગનો પ્રારંભ જિનેશ્વરની સ્તુતિ દ્વારા નીચે મુજબ કરાયો છે – "अर्हमित्यक्षरं ब्रह्म वाचकं परमेष्ठिनः । सिद्धचक्रस्य सद्बीजं सर्वतः प्रणिदध्महे ॥१॥"
ત્યાર પછી “ચૌલુક્ય' યાને “સોલંકી વંશની પ્રશંસા કરાઈ છે. “અણહિલપુર પાટણના વર્ણન માટે ૧૩૦ શ્લોકો છે અને મૂલરાજ (વિ. સં. ૯૯૮-વિ. સં. ૧૦૫૩)ના ઉદાત્ત અને ગૌરવભર્યા આલેખન માટે ૬૭ શ્લોકો છે.
બીજા સર્ગમાં મૂળરાજને શંકરે સ્વપ્નમાં દર્શન આપ્યાની અને સોરઠના રાજા ગ્રાહરિપુ ઉપર ચડાઈ કરવાની એમણે આજ્ઞા કર્યાની વાત અને એ ઉપરથી એ રાજાએ પોતાના મંત્રીઓ નામે જેહુલ અને જંબક સાથે કરેલી મંત્રણાની હકીકત અપાઈ છે. સાથે સાથે પ્રભાતનું મનોરમ વર્ણન કરાયું છે.
ત્રીજા સર્ગમાં “શર ઋતુનું તેમ જ મૂલરાજની રાજસભાનું અને એ રાજાના યુદ્ધ માટેના પ્રયાણનું વર્ણન છે. વિશેષમાં “સોલંકી” સેનાની “જંબૂમાલી' નદીના કાંઠા ઉપરની છાવણીનો ચિતાર હૃદયંગમ રીતે અહીં અપાયો છે.
ચોથા સર્ગમાં ગ્રાહરિપુનો દૂત કુણસ મૂલરાજને મળે છે પણ એ રાજા સંધિની વાત માનતો નથી એ બાબતનું તેમ જ ગ્રાહરિપુએ “ભાદર નદીને કાંઠે કરેલા પડાવનું વર્ણન છે. કચ્છના રાજા લક્ષરાજ અને સિંધુરાજ ગ્રાહરિપુને સહાય કરે છે એ વાત અહીં કહેવાઈ છે. ૧. રુદ્રટે મહાકાવ્યનાં જે લક્ષણો રજૂ કર્યા છે તેને આ ચરિતાર્થ કરે છે. આથી “ચૌલુક્ય વંશના કેટલાક રાજવીઓની જે નબળી બાજુઓ છે તેને અહીં સ્થાન અપાયું નથી. દા. ત. સિદ્ધરાજની કુમારપાલ પ્રત્યેની અવકૃપાનો સામાન્ય ઉલ્લેખ કે એને લઈને કુમારપાલને ભટકવું પડેલું એ બાબતનો નિર્દેશ નથી. વળી મહમદ ગઝનીની સોમનાથ ઉપરની ચડાઈ વિષે આમાં ઉલ્લેખ નથી. ૨. આ સંબંધમાં મણિલાલ ન. દ્વિવેદીએ એમના ગુજરાતી ભાષાંતરને અંગેની પ્રસ્તાવના (પૃ. ૨૧-૩૧)માં
પ્રકાશ પાડ્યો છે. રામલાલ ચુ. મોદીએ “સંસ્કૃત ‘યાશ્રય' કાવ્યમાં મધ્યકાલીન ગુજરાતની સામાજિક સ્થિતિ” દ્વારા આ વિષય છણ્યો છે. એમની આ પુસ્તિકા “ગુજરાતી વર્નાક્યુલર સોસાયટી” (હવે ગુજરાત વિદ્યાસભા) તરફથી ઈ. સ. ૧૯૪૨માં પ્રસિદ્ધ થયેલી છે. [S.P.NARANOG ની 'Dyasray kavya of Achary Hemachandra' માં પણ સામાજિક વ. બાબતોની ચર્ચા છે.]
For Personal & Private Use Only
Page #206
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૪ : શ્રવ્ય કાવ્યો : દ્વયાશ્રય કાવ્યો : પ્રિ. આ. ૧૯૭-૨૦૦]
૧૨૩
પાંચમા સર્ગમાં યુદ્ધનું વર્ણન છે. વળી મૂલરાજને હાથે લક્ષરાજનું મરણ અને ગ્રાહરિપુનો પરાજય અને એનું કેદ પકડાવું, એની પત્નીઓની વિજ્ઞપ્તિથી એની મુક્તિ, મૂલરાજે કરેલી પ્રભાસ તીર્થની યાત્રા અને સોમનાથનું કરેલું સ્તવન એ બીનાઓ અહીં રજૂ કરાઈ છે. સાથે સાથે વિજય મેળવી અણહિલપુરમાં મૂલરાજે કરેલા પ્રવેશની હકીકત પણ અપાઈ છે.'
છઠ્ઠા સર્ગમાં ચામુંડરાજનો જન્મ, સોલંકીઓનો ‘લાટ' દેશ ઉપરનો વિજય, ચામુંડરાજનો રાજ્યાભિષેક તેમ જ મૂલરાજનું દ્રુહિણ-તનયા' (સરસ્વતી)ને કાંઠે અવસાન એ બાબતો વર્ણવાઈ છે. મે ૧૯૯
સાતમા સર્ગમા ચામુંડરાજ (વિ. સં. ૧૦૫૩-વિ.સં. ૧૦૬૬)નું અને એના પુત્રો વલ્લભરાજ, દુર્લભરાજ અને નાગકુમારનાં વર્ણન છે. વલ્લભરાજ (વિ. સં. ૧૦૬૬)ની “માળવા' ઉપર ચઢાઈ અને અસાધ્ય વ્યાધિથી એનું મરણ, ચામુંડરાજનું શુક્લતીર્થમાં ગમન, તપસેવન અને મરણ, નાગરાજ અને દુર્લભરાજ (વિ. સં. ૧૦૭૮-વિ. સં. ૧૧૨૦)નાં મારવાડના મહેન્દ્ર નૃપની ‘બેનો સાથે લગ્ન અને વિરોધ કરનારા રાજાઓ ઉપર વિજય મેળવી એમનું અણહિલપુરમાં આગમન એ હકીકતો અપાઈ છે.
*આઠમા સર્ગમાં નાગરાજને ત્યાં ભીમનો જન્મ, ભીમ (વિ. સં. ૧૦૭૮-વિ. સં. ૧૧૨૦)નો રાજ્યકારભાર, “સિન્ધ' દેશના રાજા હમ્મક ઉપર એની ચડાઈ, પંચનદ' ઉપર પૂલ બંધાવી અને રાજાનો એણે કરેલો પરાજય અને ચેદિદેશનું અહીં વર્ણન છે.
નવમા સર્ગમાં “કલચૂરી” વંશના ચેદિરાજ અને ભીમ વચ્ચે થયેલું સમાધાન ભીમને થયેલા ક્ષેમરાજ અને કર્ણ નામના બે પુત્રો, આત્મસાધન માટે ભીમે કરેલો રાજ્યનો ત્યાગ, ક્ષેમરાજે રાજ્યની ના પાડતાં કર્ણ (વિ.સં. ૧૧૨૦-વિ.સં. ૧૧૫૦)નું ગાદીએ આવવું અને એનું મયણલ્લા સાથે પ્રીતિલગ્ન એમ વિવિધ બાબતો રજૂ કરાઈ છે.
દસમા સર્ગમાં કર્ણ પુત્રાર્થ કરેલું લક્ષ્મીનું આરાધન અને એ દેવી પ્રસન્ન થતાં પુત્ર માટે મળેલું ૨00 વરદાન એ હકીકતો અપાઈ છે. સાથે સાથે “વર્ષા ઋતુનું વર્ણન રજૂ કરાયું છે.
અગિયારમા સર્ગમાં મયણલ્લાને રહેલો ગર્ભ, સિદ્ધરાજનો જન્મ, એનું નામકરણ, એનો વિદ્યાભ્યાસ અને એનો અભિષેક, કર્ણની વિરક્ત દશા અને એનું મૃત્યુ અને દેવપ્રસાદનો અગ્નિપ્રવેશ અને એણે પોતાના પુત્ર ત્રિભુવનપાલની સિદ્ધરાજને કરેલી સોંપણી એ બાબતો વર્ણવાઈ છે.
૧. આ પાંચ સર્ગો રુદ્રટે દર્શાવેલાં મહાકાવ્યનાં લક્ષણોની સાથે કેવી રીતે સંગત છે તે તેમસમીક્ષા (પૃ. ૯૫
૯૬)માં દર્શાવાયું છે. ૨. પ્રો. કામદારે “કન્યાઓ' લખી છે તે ભૂલ છે. ૩. દુર્લભદેવીનાં લગ્ન દુર્લભરાજ સાથે થાય છે અને લક્ષ્મીના નાગરાજ સાથે થાય છે. ૪-૫. આ બે સર્ગ ભૂગોળની દૃષ્ટિએ પણ મહત્ત્વના છે. ૬. મયણલ્લા અને કર્ણના સંબંધને અંગે બીજા પ્રબંધોમાં જે વાતો જોવાય છે તે અહીં અપાઈ નથી. કાં તો
એ બની નહિ હોય કે કાં તો નાયકના ગૌરવને હાનિ પહોંચે તેમ હોવાથી એ છોડી દેવાઈ છે.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #207
--------------------------------------------------------------------------
________________
૧ ૨૪
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૪
બારમા સર્ગમાં સિદ્ધરાજે (વિ. સં. ૧૧૫૦-વિ. સં. ૧૧૯૯) રાક્ષસોના- રજનીચરના સ્વામી બર્બરકનો કરેલો પરાજય અને એને પોતાના લશ્કરમાં આપેલી નોકરી એ બીના વર્ણવાઈ છે.
તેરમા સર્ગમાં સિદ્ધરાજનો તંત્રવિદ્યાનો અનુરાગ અને નાગકુમાર કનકચૂડનું એણે કરેલું રક્ષણ એ વાત આવે છે.
ચૌદમાં સર્ગમાં સિદ્ધરાજ અવંતીશ્વર યશોવર્માને હરાવી કેદ કરે છે એ વાત તેમ જ સિદ્ધરાજનો યોગિનીઓ સાથે સમાગમ થાય છે અને એ રાજા એમને શિક્ષા કરે છે એ બાબતો આલેખાઈ છે.
પંદરમા સર્ગમાં સિદ્ધરાજનું રાજધાનીમાં પુનરાગમન, સિદ્ધપુરમાં “રુદ્રાલય” મહાલયની પૂર્ણાહુતિ, સોમનાથની યાત્રા, સોમનાથ દ્વારા સુવર્ણસિદ્ધિની પ્રાપ્તિ, સોમનાથે કુમારપાલ રાજા થશે એવી ઉચ્ચારેલી ભવિષ્યવાણી, સિદ્ધરાજે ગિરનાર ઉપર નેમિનાથની અને શત્રુંજય ઉપર ઋષભદેવની કરેલી પૂજા, એણે સિંહપુર (સિહોર)ની કરેલી સ્થાપના, સહસ્ત્રલિંગ' સરોવરનું ૧૦૮ શિવનાં અને
શક્તિનાં મંદિરો સાથે નિર્માપણ અને સિદ્ધરાજનો સ્વર્ગવાસ એ બાબતોને સ્થાન અપાયું છે. P ૨૦૧ સોળમાં સર્ગમાં પ્રારંભમાં કુમારપાલ (વિ. સં. ૧૧૯૯-વિ. સં. ૧૨૨૯)નો રાજ્યાભિષેક અને
એના અમલનું વર્ણન છે. વળી એ રાજાએ “સંપાદલક્ષ'ના રાજા આન્નના કરેલા પરાજયનું વર્ણન પણ છે. આ ઉપરાંત આબુનું તેમ જ છ ઋતુઓનાં પણ આ સર્ગમાં વર્ણનો છે.
સત્તરમાં સર્ગમાં કોઈ ઐતિહાસિક હકીકત અપાઈ નથી પરંતુ સંધ્યા, રાત્રિ અને સૂર્યોદયનાં તેમ જ સેનાના વનવિહાર અને જલવિહારનાં વર્ણનો છે.
અઢારમાં સર્ગમાં કુમારપાલને હાથે આન્નનો પરાજ્ય વર્ણવાયો છે.
ઓગણીસમી સર્ગમાં આન્ન રાજા સાથે કુમારપાલની મૈત્રી, એની પુત્રી જહૃણાદેવી સાથે કુમારપાલનાં લગ્ન તેમ જ “માળવાના રાજા બલ્લાલ ઉપર કુમારપાલના સેનાપતિ કાકે મેળવેલો વિજય એ બાબતો રજૂ કરાઈ છે.
વીસમાં સર્ગમાં કુમારપાલે કરેલી અમારિ-ઘોષણા અને દારૂની બંધી, એણે નિર્વશ જનારના ધન નહિ લેવાની કરેલ ઉદ્ઘોષણા અને એનું પાલન, કાશીના કેદારનાથના મંદિરનો અને સોમનાથનો એણે કરેલો ઉદ્ધાર, દેવપત્તનમાં પાર્શ્વનાથના ચૈત્યનું અને પાટણમાં પાર્શ્વનાથના મંદિરનું અને કુમારપાલેશ્વર મહાદેવના પ્રાસાદનું નિર્માપણ અને કુમારપાલને સર્વ દેવોએ આપેલા આશીર્વાદ એમ વિવિધ બાબતો અપાઈ છે.
રચનાસમય- હૈમ ત્રિષષ્ટિ. કરતાં પહેલાં અને તે પણ લોકાર્થે આ યાશ્રય-કાવ્ય રચાયું છે એમ એ ત્રિષષ્ટિ.ની પ્રશસ્તિ (શ્લો. ૧૮) જોતાં જણાય છે. સિ. હે. રચાયા બાદ અને કદાચ ત્યાર
પછી તરત જ અને તે પણ સિદ્ધરાજની પ્રેરણાથી આ કાવ્યનો પ્રારંભ કરાયો હોય તો ના નહિ. એના P ૨૦૨ ચૌદ સર્ગ પૂરતો ભાગ વિ. સં. ૧૧૯૯માં પૂરો થયો હશે. કુમારપાલ ગાદી ઉપર આવે છે એ બનાવ
૧. આ બાબત અભિ. ચિં. (કાંડ ૩, શ્લો. ૩૭૭)માં પણ છે.
For Personal & Private Use Only
Page #208
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૪ : શ્રવ્ય કાવ્યો : દ્વયાશ્રય કાવ્યો : પ્રિ. આ. ૨૦૦-૨૦૩]
૧૨૫
વર્ણવી આ કાવ્ય પૂર્ણ કરાયું છે. અંતમાં કુમારપાલને “જૈન' કહ્યા છે. એ ઉપરથી એ “જૈન” બન્યા તે સમયની આસપાસમાં આ કાવ્યની પૂર્ણાહુતિ કરાઈ હશે એમ લાગે છે.
ટીકા- ગુજરાતના સુવર્ણયુગની ગૌરવગાથાને આલેખતા આ કાવ્યની ટીકાના કર્તા અભયતિલકગણિ છે. એમણે આ ૧૭૫૪૨ શ્લોક જેવડી ટીકા પાલણપુરમાં વિ. સં. ૧૩૧૦ની દીપોત્સવીને દિને પૂર્ણ કરી છે. એઓ “ચાન્દ્ર' ગચ્છના જિનેશ્વર અને જિનદત્તની પરંપરામાં થયા છે.
કાતત્ર-યાશ્રયકાવ્ય- આની એક હાથપોથી જેસલમેરમાં છે એ વિ.સં ૧૩૪૩માં લખાયેલી છે. એના ઉપરની અવચૂરિની હાથપોથી પણ આ સાલની જેસલમેરમાં છે. આ બંનેની નોંધ જિ. ૨. કો. પૃ. ૮૩માં છે. એટલે મૂળ કૃતિ પણ જૈને રચેલી હશે એમ લાગે છે.
‘શ્રેણિક-યાશ્રય-કાવ્ય કિવા દુર્ગવૃત્તિ-યાશ્રય કાવ્ય (વિ. સં. ૧૩૫૬)- આના કર્તા ખરતર' ગચ્છના જિનપ્રભસૂરિ છે. એઓ “લઘુ ખરતર' ગચ્છના પ્રવર્તક જિનસિંહસૂરિના શિષ્ય થાય છે. અને સંઘતિલકસૂરિના વિદ્યાગુરુ થાય છે. એમણે ઘણા ગ્રન્થો રચ્યા છે. યમક, શ્લેષ અને ચિત્રથી અલંકૃત સાત સો સ્તોત્રો રચી એમણે એ સોમતિલકસૂરિને ભેટ કર્યા હતાં એમ સિદ્ધાન્તાગમસ્તવની અવચૂરિમાં વિશાલરાજના શિષ્ય કહે છે એમ મનાય છે. એમણે નીચે મુજબની કૃતિઓ રચી છે કે જેમાંની કોઈક પાઈયમાં હશે–
તપોટમતકુટ્ટન, ધર્માધર્મકુલક, પરમસુખદ્રાવિંશિકા, પૂજાવિધિ, વિધિપ્રકા (વિ. સં. ૧૩૬૪) અને વિવિધતીર્થકલ્પ (વિ.સં. ૧૩૨૭- વિ. સં. ૧૩૮૯).
આ ઉપરાંત એમણે નિમ્નલિખિત કૃતિઓ ઉપર એકેક વૃત્તિ રચી છે –
અજિયસંતિથય, ઉવસગ્ગહરથોત્ત, નમિઊણોત્ત, પોસવણાકપ્પ, પÖજ્યાવિહાણ, વીરજિણથુઈ, સંડાવસ્મય અને સાહુપડિક્કમણસુત્ત.
આ પૈકી એમનાં કેટલાંક સ્તોત્રો વગેરે અત્યાર સુધીમાં છપાયાં છે. એમાંની કેટલીક કૃતિઓની નોંધ આગળ ઉપર લેવાશે.
એમણે પ્રસ્તુત કાવ્ય દ્વારા બે વસ્તુ રજૂ કરી છે : (૧) કાત– વ્યાકરણની દુર્ગસિંહકૃત વૃત્તિને લગતાં ઉદાહરણો અને (૨) શ્રમણ ભગવાન મહાવીરસ્વામીના અનન્ય ઉપાસક શ્રેણિક નરેશ્વરનું જીવન-ચરિત્ર. આ વિ. સં. ૧૩૫૬માં રચાયેલા કાવ્યમાં ૧૮ સર્ગો છે.
અવચૂરિ– કોઈકે શ્રેણિક-યાશ્રય-કાવ્ય ઉપર એક અવચૂરિ રચી છે.
P ૨૦૩
૧. આ કાવ્ય [૧-૭ સર્ગ] “જૈન ધર્મ વિદ્યા પ્રસારક વર્ગ” તરફથી પાલીતાણાથી ઈ. સ. ૧૯૦૫માં પ્રકાશિત કરાયું
છે. આનું સંપાદન વિવિધ હ. લિ. પ્રતિઓના આધારે સા. હેમગુણાશ્રી અને સા. દિવ્યગુણાશ્રી કરવા ધારે છે. વિશેષ માટે જુઓ “તેરહવી ચૌદહવી શતાબ્દી કે મહાકાવ્ય” લે. ડો. દીક્ષિત પૃ. ૧૨૦-૧૪૩.] ૨. આ પૈકી કેટલાકનો ઉલ્લેખ મેં D C G C M (Vol. XVII, PT 4, PP. 10-14; Vol. XVII, PT.
5, P. 4 & Vol. XIX, sec. 1, pt. 2, p. 311) કર્યો છે.
For Personal & Private Use Only
Page #209
--------------------------------------------------------------------------
________________
P ૨૦૪
P ૨૦૫
૧૨૬
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૪
પાણિનીય-દ્દયાશ્રય-કાવ્ય– આ વિજયરત્નના શિષ્યની કૃતિ છે. (આ) અનેકસન્માન કાવ્યો
દ્વિસન્માનકાવ્ય કિંવા રાઘવપાંડવીય-કાવ્ય (ઉ. વિક્રમની ૧૧મી સદી)– આના કર્તા દિ. ધનંજય છે. એમણે અનેકાર્થ- નામમાલા વગેરેની રચના કરી છે પરંતુ આ કાવ્યને લઈને એમની જેટલી પ્રસિદ્ધિ થઈ છે એટલી એમની અન્ય કૃતિથી થઈ નથી. અમરકીર્તિએ તો એમને ‘દ્વિસંધાનકવિ’ કહ્યા છે. પ્રસ્તુત કાવ્યનો ઉલ્લેખ પ્રભાચન્દ્રે પરીક્ષામુખસૂત્ર (પરિ. ૩, સૂ. ૯૯)ની વૃત્તિ નામે પ્રમેયકમલમાર્તણ્ડ (પૃ. ૪૦૨)માં કર્યો છે. આમ આ કાવ્યનું મહત્ત્વ ટૂંક સમયમાં સ્થપાયું.
વળી ગ. ૨. મ. માં આ કાવ્યનો ઉલ્લેખ છે. આ કાવ્યમાં ૧૮ સર્ગ છે. એનું પ્રત્યેક પદ્ય રામચન્દ્ર તેમ જ પાંડવોના ચરિત્રનો બોધ કરાવે છે, આમ દરેક પદ્યના બબ્બે અર્થ થાય છે. એને લઈને આ કાવ્ય રામાયણ તેમ જ મહાભારત એ બેની ગરજ સારે છે.
સમગ્ર ઉપલબ્ધ જૈન સાહિત્યમાં ‘દ્વિસન્માન કાવ્ય' તરીકે આ પ્રથમ ગણાય છે. એની બીજી વિશિષ્ટતા એ છે કે એ સાંપ્રદાયિકતાથી સર્વથા રહિત છે કેમકે એમાં જૈન ધર્મના કોઇ પણ સિદ્ધાન્તનું નિરૂપણ નથી તેમ જ એમાં કોઈની મુક્તિ જૈન દૃષ્ટિએ વર્ણવાઈ નથી. આમ આ શુદ્ધ સાહિત્યિક કૃતિ છે. [વિશેષ માટે જુઓ ‘સંસ્કૃત કાવ્યમેં જૈન કવિયોંકા યોગદાન' પૃ. ૩૬૬-૩૮૭] વિવરણો– આ કાવ્ય ઉપર ત્રણ વિવરણો રચાયાં છેઃ–
(૧) પદકૌમુદી– આના કર્તા દિ. પદ્મચન્દ્રના શિષ્ય નેમિચન્દ્ર છે. જિ. ૨. કો. (વિ. ૧ પૃ. ૧૮૫) પ્રમાણે તો આ નેમિચન્દ્ર દેવનન્દિના શિષ્ય થાય છે અને આ ટીકાનું પરિમાણ ૯૦૦૦ શ્લોકનું છે. (૨) ટીકા– આના કર્તા પુષ્પસેનના શિષ્ય છે.
(૩) વૃત્તિ– આના કર્તા દિ. 'રામચન્દ્રના પુત્ર કવિ દેવર છે. એમણે આ વૃત્તિ અરલ શ્રેષ્ઠીને માટે રચી છે. એમણે પ્રારંભમાં અમરકીર્તિ, ધર્મભૂષણ, શ્રીવર્ધદેવ અને સિંહનન્દિને તેમ જ કોઈ ભટ્ટારક મુનિને નમન કર્યું છે.
૧. જુઓ જૈ. ગ્રં. (પૃ. ૩૩૨) તેમ જ પ્રો. પિટર્સનનો પ્રથમ હેવાલ (ક્રમાંક ૨૯૯).
૨. આ મૂળ કૃતિ પં. બદ્રીનાથકૃત સંક્ષિપ્ત ટીકા સહિત “નિર્ણયસાગર મુદ્રણાલય'' તરફથી ઈ. સ. ૧૮૯૫માં પ્રકાશિત કરાઈ છે. [નેમિચન્દ્રટીકા સાથે ‘ભારતીય જ્ઞાનપીઠથી'' પ્રકાશિત છે.]
૩. જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૧૨૬)
૪. આ વૃત્તિનું મૂળ સહિતું દ્વિતીય સંસ્કરણ ‘નિર્ણયસાગર મુદ્રણાલય’’ તરફથી ઇ. સ. ૧૯૪૧માં પ્રકાશિત કરાયું છે. એનું સંપાદન પં. મહેન્દ્રકુમાર શાસ્ત્રીએ કર્યું છે અને એમણે હિંદીમાં વિસ્તૃત પ્રસ્તાવના લખી છે. આમાં વિષયાનુક્રમ અપાયો છે. અંતમાં મૂળ પણ અપાયું છે.
૫. વિ. સં. ૧૦૯૦માં સૂરાચાર્યે ‘દ્વિસંધાન-કાવ્ય’ રચ્યું છે. (જુઓ પૃ. ૨૦૫-૨૦૬) પણ એ અનુપલબ્ધ છે. ૬.જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૧૮૫)માં રામભટ્ટ એવું નામ છે.
For Personal & Private Use Only
Page #210
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૪ : શ્રવ્ય કાવ્યો : દ્વયાશ્રય કાવ્યો : પ્રિ. આ. ૨૦૩-૨૦૬]
૧૨૭
રાઘવપાંડવીય- આ કોઈકે રચ્યું છે અને એના ઉપર મરાલશ્રેણિકૃત પ્રકાશ, પદ્મનન્ટિએ ૭૫૦૦ શ્લોક જેવડી રચેલી વ્યાખ્યા અને પુષ્પદન્તકૃત ૩૦૦૦ શ્લોકજેવડી વ્યાખ્યા છે. (જિ. ૨. કો. 'પૃ. ૩૨૯-૩૦) આ ત્રણ વ્યાખ્યાના કર્તા દિગંબર હોય એમ લાગે છે.
'ઋષભ-નેમિ-કાવ્ય (વિ. સં. ૧૦૯૦)– આના કર્તા સૂરાચાર્ય છે. એઓ ઓહનિશુત્તિ ઉપર ટીકા રચનારા તથા અભયદેવસૂરિની આગમિક વૃત્તિઓનું સંશોધન કરનારા અને રાજા ભીમદેવના સંસારી પક્ષે મામા દ્રોણાચાર્યના સંસાર પક્ષે ભત્રીજા અને સાધુપક્ષે શિષ્ય થાય છે. એમનો જીવનવૃત્તાંત પ્ર0 ચ૦ (ઝંગ ૧૪)માં અપાયો છે. એ ઉપરથી જાણી શકાય છે કે એમના પિતાનું નામ “સંગ્રામસિંહ છે અને એમનું પૂર્વાસ્થાનું નામ “મહીપાલ” છે. દ્રોણાચાર્ય પાસે અભ્યાસ કરી એઓ શબ્દશાસ્ત્ર, પ્રમાણશાસ્ત્ર, સાહિત્યશાસ્ત્ર ઇત્યાદિમાં નિષ્ણાત બન્યા હતા. શિષ્યોને પ્રવીણ બનાવવાનું એમને ખૂબ મન હતું. ભણાવતી વેળા શિષ્યોને શિક્ષા કરતાં રજોહરણની લાકડાની દાંડી દરરોજ તૂટતી એથી એમણે શુશ્રુષા કરનારા એક જણને લોખંડની લાવવા કહ્યું : એ સાંભળી શિષ્યો ગભરાયા અને આચાર્યને વાત કરી. આચાર્યે એમને શાન્ત પાડ્યા અને સૂરાચાર્યને ભોજ રાજાની સભા જીતવા સૂચવ્યું અને એ સૂચના સૂરાચાર્યે વધાવી લીધી. એક વેળા ભોજ રાજા તરફથી રાજા ભીમદેવ ઉપર મોકલાયેલી સમસ્યા એમણે સારી રીતે પૂરી હતી. ભોજ રાજાની સભાના પંડિતોને એમણે પરાસ્ત કર્યા ત્યારે ભોજથી એ સહન ન થયું અને એમને દેહકષ્ટ આપવા એ નૃપતિએ વિચાર કર્યો. એ સમયે કવિ ધનપાલની પ્રેરણાથી એઓ છાનામાના ધારા' નગરીથી નીકળી “પાટણ' આવી પહોંચ્યા. પ્ર. ચ. P ૨૦૬ (શૃંગ, ૧૪, શ્લો. ૨૫૪)માં સુચવાયા મુજબ એમણે ઋષભદેવ અને નેમિનાથ એ બન્ને તીર્થકરોના ચરિત્રરૂપ કિસન્ધાન-કાવ્ય રચ્યું છે. 'જે. સા. સં. ઈ. (પૃ. ૨૧૭) પ્રમાણે તો આ જ કાવ્ય તે “નેમિચરિત્ર-મહાકાવ્ય” છે અને એની રચના વિ.સં. ૧૦૯૦માં થઈ છે.
ટિપ્પણક- આ કોઈ કે ૧૪૦૦ શ્લોક જેટલું રચ્યું છે. જુઓ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૧૭)
નાભય-નેમિ-કાવ્ય- (વિ. )- આ પણ ક્રિસન્ધાન-કાવ્ય' છે. એમાં ય ઋષભદેવ અને નેમિનાથના જીવનવૃત્તાન્ત આલેખાયા છે. એના કર્તા હેમચન્દ્રસૂરિ છે. એઓ મુનિચન્દ્રસૂરિના શિષ્ય ૧. આને કેટલાક નેમિ-નાભય-ક્રિસન્ધાન-કાવ્ય' કહે છે. ૨. જૈ. સા. સં. ઈ. (પૃ. ૮૮૦)માં પ્રસ્તુત સૂરાચાર્યનો દેલ્લ મહત્તરના ગુરુ સૂરાચાર્યરૂપે જે અભિન્ન ઉલ્લેખ
કરાયો છે તે બ્રાંત છે. ૩. પ્રારંભમાં ‘સુરાચાર્ય'ના નામ કરતાં “સૂરાચાર્ય' એ નામમાં માત્રાની અધિકતા છે એટલે એ મુનિવરની
પ્રજ્ઞાથી સુરાચાર્ય જિતાયા છે એમ કહ્યું છે. ૪. આ ઉલ્લેખ શાના આધારે કરાયો છે તે જાણવું બાકી રહે છે, જો કે આને પ્રામાણિક માની જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૪૪૪-૨૬૯)માં પણ એવો નિર્દેશ કરાયો છે. આ ઉલ્લેખ સાચો જ હોય તો “જૈ. સ. પ્ર.” (વ. ૧૫, અ. ૧૨, પૃ. ૧૮૫ અને ૨૧૬)માં “અનેક-સન્ધાન કાવ્યો” એ નામથી છપાવેલા મારા લેખમાં મેં જે આ બે કાવ્યોને ભિન્ન ગણ્યાં છે તે અભિન્ન ગણવાં ઘટે.
For Personal & Private Use Only
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૨૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૪
P ૨૦૭
અજિતદેવસૂરિના શિષ્ય થાય છે એમ જૈ. સા. સં. ઈ. (પૃ. ૨૩૫)માં તેમજ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૧૦)માં કહ્યું છે, જ્યારે જિનવિજયજીના લેખ પ્રમાણે તો એઓ દેવસૂરિના ગુરુભાઈ વિજયસિંહસૂરિના શિષ્ય થાય છે.
સંશોધન- આ કિસન્ધાન કાવ્યનું સંશોધન પ્રજ્ઞાચક્ષુ કવિવર શ્રીપાલે કર્યું હતું.
સ્વોપજ્ઞ ટીકા- આ કાવ્ય ઉપર કર્તાએ જાતે ટીકા રચી છે. એ પણ જ્યારે મળે છે તો પછી મૂળ સહિત એ સમુચિત રીતે પ્રસિદ્ધ થવી ઘટે.
ત્રિસન્ધાન-સ્તોત્ર (વ. વિ. સં. ૧૪૭૫)- આ પાંચ પદ્યના સ્તોત્રના કર્તા સોમસુન્દરસુરિના શિષ્ય રત્નશેખરસૂરિ છે. અંતિમ પદ્ય અને એની અવચૂરિ અંગેની નોંધ જોતાં એમ જણાય છે. આ
સ્તોત્રમાં આબુ અને જીરાપલ્લી એ બે તીર્થમાંના ત્રણ તીર્થકરો નામે ઋષભદેવ, નેમિનાથ અને પાર્શ્વનાથના પક્ષમાં ઘટે એવાં પાંચ પડ્યો છે. આમ આ ત્રિસંધાન-સ્તોત્ર છે.
આ રત્નશેખરસૂરિએ નવખંડપાર્થસ્તવ, નવગ્રહસ્તવગર્ભિત પાર્થસ્તવ તેમ જ ભાષાત્રયસમ ચતુર્વિશતિજિનસ્તવ રચ્યા છે. વળી વિ. સં. ૧૫૧૬માં એમણે ૪૦૬૫ શ્લોક જેવડો “આચારપ્રદીપ રચ્યો છે. આ ઉપરાંત એમણે સદ્ગપડિક્કમણસુત્ત યાને વંદિતૃસુત્ત ઉપર વિ. સં. ૧૪૯૬માં અર્થદીપિકા નામની વૃત્તિ, સવિધિ ઉપર વિ.સં. ૧૫૦૬માં 'વિધિકૌમુદી નામની સ્વોપજ્ઞ વૃત્તિ તેમ જ સડાવસ્મય ઉપર કોઈક સમયે વૃત્તિ રચી છે.
પંચ-સંધાન અને ષટ-સંધાન કાવ્યો- જેમ જૈન શ્વેતાંબર કૃતિઓ તરીકે દ્વિસંધાન-કાવ્યો ૧. આ લેખનું નામ “મહાકવિ વિજયપાલ અને તેના પિતામહ મહાકવિ શ્રીપાલ છે. આ લેખ “પુરાતત્ત્વ”
(વિ. ૧, અં. ૧ પૃ. ૧૦૩-૧૨૧)માં છપાયો છે. ૨. જુઓ પત્તન.સૂચી (ભા. ૧)ની પ્રસ્તાવના (પૃ. ૫૭). ૩. “પાર્થનિસ્તવ” એ નામથી આ સ્તોત્ર જૈનસ્તોત્રસમુચ્ચય (પૃ. ૭૩)માં અવચૂરિ સહિત છપાયું છે. ૪. આ પ્રકાશિત છે. જુઓ ઉપરનું ટિપ્પણ. ૫. આ નોંધ પ્રમાણે આ સ્તોત્રના કર્તા રત્નશેખરગણિ છે. આ નોંધ ચતુરવિજયજીએ લખી છે. ૬, આ જૈનસ્તોત્રસમુચ્ચય (પૃ. ૬૯-૭૦)માં છપાયો છે. ૭. આ પ્રકાશિત છે. એજન, પૃ. ૭૧-૭૨
: ૮. આ પ્રકાશિત છે. એજન, પૃ. ૧૦૭-૧૧૩ ૯. આ “દે. લા. જૈ. પુ. સ.” તરફથી ઇ. સ. ૧૯૨૭માં છપાયો છે. ૧૦. આ વૃત્તિ મૂળ સહિત “દે. લા. જૈ. પુ. સં.” તરફથી ઈ. સ. ૧૯૧૯માં પ્રકાશિત થયેલી છે. ૧૧. આ વૃત્તિ મૂળ સહિત “જૈ. આ. સ.” તરફથી વિ.સં. ૧૯૭૪માં પ્રસિદ્ધ કરાઈ છે. ૧૨. એમ મનાય છે કે ભોજકૃત શૃંગારપ્રકાશમાં દંડીના દ્વિસંધાન-કાવ્ય વિષે ઉલ્લેખ છે. જો એ વાત સાચી હોય
તો એ આ જાતનાં કાવ્યો રચનાર તરીકે પ્રથમ ગણાય. કોઈકે નલ-હરિશ્ચન્દ્રીય નામનું ‘દ્વિસંધાન-કાવ્ય' રચ્યું છે. આ કાવ્યનાં પદ્યો પૂર્વાનુપૂર્વીએ વાંચતાં નળની કથા અને પશ્ચાનુપૂર્વીએ-ઉલટા ક્રમે વાંચતા હરિશ્ચન્દ્રની કથા પૂરી પાડે છે. આમ આ વિલક્ષણ કાવ્ય છે આ તેમ જ અન્ય અજૈન દ્વિસંધાન-કાવ્યો વિષે મેં “અનેક સંધાનકાવ્યો” નામના મારા લેખમાં વિચાર કર્યો છે. એ લેખ “જૈ. સ. પ્ર. (વ. ૧૫, સં. ૧૩, પૃ. ૨૬૪૨૬૯)માં છપાયો છે. એમાં જૈન શાર્થીઓ વગેરેને પણ સ્થાન અપાયું છે.”
-
એ
છે.
For Personal & Private Use Only
Page #212
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૪ : શ્રવ્ય કાવ્યો : દ્વયાશ્રય કાવ્યો : પ્રિ. આ. ૨૦૬-૨૧૦]
૧૨૯
અને સતસંધાન-કાવ્યો રચાયાં છે તેમ (પાંચ પદ્ય કરતાં મોટું) ત્રિસંધાન, પંચ-સંધાન કે "સંધાન કાવ્ય રચાયું હોય એમ જણાતું નથી. બાકી ત્રિસંધાન-સ્તોત્ર તો રચાયું છે. જુઓ પૃ. ૧૨૮
ચતુસંધાન કાવ્ય- “દિગંબર જૈન ગ્રંથકર્તા ઔર ઉનકે ગ્રંથમાં મનોહર તેમ જ શોભને આ નામનું એકેક કાવ્ય રચ્યાનો ઉલ્લેખ શ્રી અગરચંદ નાહટાએ એમના લેખમાં કર્યો છે પણ એની મે ૨૦૯ નોંધ જિ. ૨. કો. માં નથી. વળી આ કાવ્ય દ્વારા કયા ચાર ચાર અર્થો વિવક્ષિત છે તે જાણવું બાકી રહે છે.
સખસન્ધાન-કાવ્ય (લ. વિ. સં. ૧૨૦૦)- આ નામનું કાવ્ય “કલિ.” હેમચન્દ્રસૂરિએ રચ્યું હતું એમ મેઘવિજયગણિના સતસંધાન નામના કાવ્યના પ્રશસ્તિગત ઉલ્લેખ ઉપરથી જણાય છે. વિશેષમાં અહીં કહેવાયું છે તેમ આ ગણિના સમયમાં એ ઉપલબ્ધ ન હતું. આમ આપણે એક વિશિષ્ટ કૃતિ ગુમાવી છે.
સખસન્ધાન-કાવ્ય (વિ.સં. ૧૭૬૦)– સિદ્ધિવિજયના પ્રશિષ્ય અને કૃપાવિજયના શિષ્ય, ચન્દ્રપ્રભા વગેરેના પ્રણેતા, શંખેશ્વર પાર્શ્વનાથના મહાભક્ત અને “' મંત્રના અનુરાગી મેઘવિજયગણિએ આ અપૂર્વ કૃતિ વિ. સં. ૧૭૬૦માં નવ સર્ગમાં રચી છે. એનું પરિમાણ ૪૪૨ શ્લોક જેવડું છે. એમાં સાત મહાપુરુષોનું–ઋષભદેવ, શાન્તિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીરસ્વામી એ પાંચ વિશેષતઃ લોકપ્રિય તીર્થકરોનું તેમ જ સીતાપતિ રામચન્દ્રનું અને વાસુદેવ કૃષ્ણનું ચરિત્ર ગૂંથવામાં આવ્યું છે. પ્રત્યેક પદ્યનાં સાત સાત અર્થો થાય છે. એ હકીકત નવમા સર્ગના ૩૧મા પદ્યમાં “સદ્ધાર્થ સસ્થાનનાવ્યતત્વ” એ પંક્તિ દ્વારા ગ્રંથકારે પોતે કહી છે. ટીકા- આ ચમત્કારી કાવ્ય ઉપર ગ્રંથકારે ટીકા રચ્યાનું કહેવાય છે.
P. ૨૧૦ ૧. ઘનશ્યામે કૃષ્ણ, નલ અને હરિશ્ચન્દ્ર એ ત્રણની કથા પૂરી પાડનારું આબોધાકર નામનું ‘ત્રિસંધાન-કાવ્ય રચ્યું છે. એવી રીતે અનંતાચાર્યે યાદવ-રાઘવ-પાંડવીય રચી કૃષ્ણ, રામ અને પાંડવની કથા રજૂ કરી છે. વળી ચિદંબરે રાઘવ યાદવ-પાંડવીય નામનું કાવ્ય રચી રામાયણ, મહાભારત અને ભાગવતની કથા
રજૂ કરી છે.” ૨. કોઈ અજેને “ચતુઃસંધાન” કાવ્ય રચ્યું હોય તો તે જાણવામાં નથી. આ વાત “પસંધાન-કાવ્યને પણ
લાગુ પડે છે. ૩. ઉપર્યુક્ત ચિદમ્બરે રામ, કૃષ્ણ, વિષ્ણુ, શિવ અને સુબ્રહ્મણ્ય એ પાંચના ચરિત્ર રજૂ કરનારું પંચકલ્યાણચંપૂ રચેલ છે.
૪. જુઓ ટિ ૨. ૫. આ લેખનું નામ “અનેકાર્થ સાહિત્ય” છે અને એ “જે સિં. ભા.” (ભા. ૮, કિ. ૧)માં છપાયો છે. ૬. આ કાવ્ય “અભયદેવસૂરિ ગ્રંથમાલા”માં બિકાનેરથી તેમ જ “વિવિધ સાહિત્ય શાસ્ત્રમાલા” માં બનારસથી
ઈ.સ. ૧૯૧૭માં છપાયું છે. વળી શ્રીવિજયામૃતસૂરિકૃત સરણી નામની ટીકા સહિત આ કાવ્ય “જૈન સાહિત્યવર્ધક સભા” (સુરત) તરફથી વિ. સં. ૨૦૦૦માં પ્રસિદ્ધ કરાયું છે. એમાં ગુજરાતી પ્રાસ્તાવિકમાં આ કાવ્યની અનુપમતા દર્શાવાઈ છે અને એનો પરિચય પણ અપાયો છે. વિશેષ માટે જુઓ “સપ્તસત્થાન એક સમીક્ષાત્મક અધ્યયન” લે. ડો. શ્રેયાંસકુમાર જૈન.]
ઇતિ.ભા.૨.
For Personal & Private Use Only
Page #213
--------------------------------------------------------------------------
________________
P ૨૧૧
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૪
સરણી– તીર્થોદ્ધારક શ્રીવિજયનેમિસૂરીના શિષ્ય વિજયામૃતસૂરિજીએ આ સમસન્માન કાવ્ય ઉપર સંસ્કૃતમાં રચેલી ટીકાનું નામ છે.
૧૩૦
સપ્તસન્માન કાવ્ય ( )– દિ. જગન્નાથે આ સમસન્માન-કાવ્ય રચ્યાનું અને એના ઉપર પુષ્પસેનની ટીકા હોવાનું શ્રી અગરચંદ નાહટાએ એમના ‘‘દિગંબર જૈન ગ્રંથકર્તા ઔર ઉનકે ગ્રંથ' નામના લેખમાં કહ્યું છે પરંતુ એ વાત સાચી છે કે કેમ તે તપાસવું બાકી રહે છે. )– આ દિ. નરેન્દ્રકીર્તિના શિષ્ય જગન્નાથ પંડિતની રચના છે. એમાં પ્રત્યેક પદ્યના ચોવીસ અર્થ થાય છે એમ શ્રી. અગરચંદ નાહટાએ એમના ઉપર્યુક્ત લેખમાં કહ્યું છે પણ એ વાત ભ્રાંત લાગે છે.
ચતુર્વિશતિસન્માન-કાવ્ય (
’પંચવિંશતિસન્માન-કાવ્ય− ( )– સોમતિલકસૂરિએ ‘“શ્રીસિદ્ધાર્થનરેન્દ્ર” થી શરૂ થતું ૧૨ પદ્યનું વીરજિનસ્તવન રચ્યું છે. એના પ્રથમ અને અંતિમ પદ્યો સિવાયના પ્રત્યેક પદ્યના પચ્ચીસ અર્થો થાય છે. ચોવીસ અર્થો ઋષભદેવ વગેરે ચોવીસ તીર્થંકરોની અને પચ્ચીસમો અર્થ કર્તાના ગુરુની સ્તુતિરૂપ છે એમ આદ્ય પદ્ય વિચારતાં જણાય છે. આનું અંતિમ પદ્ય ‘ષટ્ચક્ર’ (ષડરચક્ર) બંધ તેમ જ ‘અષ્ટ-દલકમલ' બંધથી વિભૂષિત છે. વિશેષમાં એમાં કર્તાનું નામ પણ ગૂંથાયેલું છે. અવસૂરિ– આ કાવ્ય ઉપર કોઈકની અવસૂરિ છે. એ પ્રકાશિત છે. (ઇ) ચંપૂઓ
વાગર્થસંગ્રહ-પુરાણ (લ. વિ. સં. ૧૭૦)– આ દિ. પરમેશ્વરની રચનાને કેટલાક ‘ચંપૂ’ કહે છે.
યશસ્તિલક (શકસંવત્ ૮૮૧= વિ. સ. ૧૦૧૬)– સમગ્ર સંસ્કૃત સાહિત્યમાં ‘ચંપૂ’ તરીકે ઓળખાવાય એવી કૃતિઓ કાવ્યો અને નાટકોના પગરણ મંડાયા પછી અને એને મુકાબલે ઓછી
૨. આ જૈન સાહિત્યવર્ધકસભા સૂરતથી વિ.સં. ૨૦૦૦માં પ્રકાશિત છે.
૩. મારી સમજ પ્રમાણે તો આ એક જ પદ્યની કૃતિ છે ને એના ચોવીસ અર્થ થાય છે. આથી આની નોંધ મેં આગળ ઉપર ‘અનેકાર્થી’ પદ્યમાં લીધી છે.
૪. આ બાર પદ્યોનું કાવ્ય વીરસ્તોત્ર એ નામથી અજ્ઞાતકર્તૃ અવસૂરિ સહિત જૈનસ્તોત્રસમુચ્ચય (પૃ. ૭૬૮૧)માં છપાયું છે.
૫. જુઓ અવસૂરિ (પૃ. ૮૧) તેમ જ મારો લેખ નામે "Gujarati Illustrations of Letter-diagrams" (પૃ. ૪૯-૫૦), આ લેખ "Bulletin of the Chunilal Gandhi Vidyabhavan" (No.4) માં છપાયો છે. ૬. આ ‘જૈન સ્તોત્ર સમુચ્ચય (પૃ. ૭૬-૮૧)માં પ્રસિદ્ધ થયેલ છે.’
૭. આના પરિચય માટે જુઓ પૃ. ૫૪, ૫૮, ૬૨ અને ૬૫.
૮. આ કૃતિની દ્વિતીય આવૃત્તિ દિ. શ્રુતસાગરકૃત ચન્દ્રિકા નામની અપૂર્ણ ટીકા સહિત ત્રણ આશ્વાસ પૂરતી ‘પૂર્વખંડ’ના નામે ‘‘કાવ્યમાલા'' (૭૦)માં ઈ. સ. ૧૯૧૬માં પ્રકાશિત કરાઈ છે. [સંસ્કૃત અને હિંદી વ્યાખ્યા સાથે યશસ્તિલક “મહાવીરજૈન ગ્રંથમાળા' વારાણસીથી સં. ૧૯૬૦ અને ૧૯૭૧માં પ્રસિદ્ધ છે.] ૯. ત્રિવિક્રમ (ઇ. સ. ૯૧૫) કૃત નલ-ચંપૂ, ભોજ (ઈ. સ. ૧૦૧૮-૧૦૬૩). કૃત રામાયણ-ચંપૂ, અનન્તભટ્ટકૃત ભારત-ચંપૂ. ‘અભિનવ’કાલિદાસકૃત ભાગવત-ચંપૂ અને નીલકંઠ દીક્ષિતકૃત નીલકંઠવિજય-ચંપૂ એમ કેટલાંક ‘ચંપૂ’ છે.
For Personal & Private Use Only
Page #214
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૪ : શ્રવ્ય કાવ્યો : દ્વયાશ્રય કાવ્યો : પ્રિ. આ. ૨૧૦-૨૧૩]
૧૩૧
સંખ્યામાં રચાઈ છે. એમાંની એક તે આ યશસ્તિલક છે. એના કર્તા ‘ગૌડ સંઘના યશોદેવના શિષ્ય નેમિદેવના શિષ્ય દિ. સોમદેવ છે. આ દિ. ગ્રંથકારે 'નીતિવાક્યામૃત પણ રચ્યું છે અને એમાં પોતાની આ કૃતિનો ઉલ્લેખ કર્યો છે. આ ચંપૂની રચના “રાષ્ટ્રકૂટ’ વંશના નૃપતિ કૃષ્ણદેવ ત્રીજાના રાજ્ય ૨ ૨૧૨ દરમ્યાન શકસંવત્ ૮૮૧માં થઈ છે. આ ચંપૂ સાતઆશ્વાસમાં વિભક્ત છે. એમાં ઉજ્જૈનના પૌરાણિક (legendary) રાજા યશોદેવનો વૃત્તાન્ત આલેખાયો છે. સાથે સાથે જૈન દર્શનના સિદ્ધાન્તોનું પ્રસંગોપાત્ત નિરૂપણ છે. વળી આ ચંપમાં કેટલાક ગ્રંથકારોનાં નામ છે.
ટીકાઓ-યશસ્તિલક ઉપર નીચે મુજબની બે ટીકાઓ છે. (૧) પંજિકા– આના કર્તા શ્રીદેવ છે. ”
(૨) ચન્દ્રિકા- આ ટીકાના કર્તા દિ. શ્રુતસાગર છે. એની એક હાથપોથી વિ. સં. ૧૬૦૨માં લખાયેલી મળે છે. આ ઉપલબ્ધ ટીકા પાંચમા આશ્વાસના અંશ સુધી જોવાય છે એટલે શ્રુતસાગરને જ હાથે એ કદાચ અપૂર્ણ રહી હશે.
અંગ્રેજી [અને હિન્દી] નિબંધ- યશસ્તિલકને અંગે પ્રા. હુંડિકુઈએ અભ્યાસપૂર્ણ અને વિસ્તૃત નિબંધ નામે “Yashastilaka & Indian Culture” લખ્યો છે. એમાં યશસ્તિલકને અંગે સામાજિક વગેરે જાતજાતની બાબતો વિષે માહિતી અપાઈ છે. [ડૉ. ગોકુલચન્દ્ર જૈનનું યશસ્તિલકકા સાંસ્કૃતિક અધ્યયન' પાર્શ્વનાથ વિદ્યાપીઠ વારાણસીથી પ્રસિદ્ધ થયું છે.]
*કુવલયમાલા (લ. વિ. સં. ૧૩00)- આના કર્તા રત્નપ્રભસૂરિ છે. એઓ “ચન્દ્ર' ગચ્છના પરમાનન્દસૂરિના શિષ્ય અને દેવાનન્દશબ્દાનુશાસનના કર્તા દેવાનન્દના પ્રશિષ્ય થાય છે. એમણે આ કૃતિ “દાક્ષિણ્યચિહ્નસૂરિ ઉર્ફે ઉદઘોતનસૂરિ દ્વારા જ. મ. માં રચાયેલી કુવલયમાલાના આધારે યોજી ૨૧૩ છે. એમની આ કૃતિની રચનામાં એમના શિષ્ય કનકપ્રભના શિષ્ય પ્રદ્યુમ્નસૂરિએ લ. વિ. સં. ૧૩૦)માં સહાય કરી હતી. આ ૩૮૯૪ શ્લોક જેવડી કૃતિ પાંચ પ્રસ્તાવમાં વિભક્ત છે.
આમાં ક્રોધ, માન, માયા, લોભ અને મોહ ઉપરથી અનુક્રમે યોજાયેલાં નામથી ઓળખાવાયેલા ચંડોમ, માનભટ, માયાદિત્ય, લોભદેવ અને મોહદત્ત એ પાંચ જીવોના પાંચ પાંચ ભવોની કર્મલીલા રોમાંચક રીતે રજૂ કરાઈ છે. વિશેષમાં એમાં મોહદત્તની વિષયવાસનાની પરાકાષ્ઠા વર્ણવાઈ છે. અંતિમ ભવમાં એ કામગજેન્દ્ર તરીકે જીવન જીવે છે અને એ મહાવીરસ્વામી પાસે દીક્ષા લઈ મોક્ષ ૧. આના પરિચય માટે જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૨૬૧-૨૬૩) ૨. આ કાવ્યમાલા ૭૦માં ઈ.સ. ૧૯૧૬માં છપાયેલી છે. જુઓ ટિ. ૩ ૩. આ “જીવરાજ જૈન ગ્રંથમાલા”માં “ગ્રંથાંક ૨' તરીકે “જૈન સંસ્કૃતિ સંરક્ષક સંઘ” તરફથી સોલાપુરથી ઈ.
સ. ૧૯૪૯માં છપાયો છે. ૪. આ કૃતિ “જૈ. આ. સ.” તરફથી ઈ. સ. ૧૯૧૬માં પ્રકાશિત કરાયેલી છે. આની એક હાથપોથી વિ. સં. ૧૪૩૮માં લખાયેલી મળે છે. [‘કુવલયમાલા કથા સંક્ષેપ' નામે આ સિંધી જૈ. ગ્રં. ૪૫માં અને એનું પુનર્મુદ્દણ “પ્રાચીન સાહિત્ય પુનઃ પ્રકાશન શ્રેણિ” ૬માં થયું છે.] ૫. એમને ત્રણ શિષ્યો હતા. કનકપ્રભ, પરમાનન્દ અને રત્નપ્રભ. ૬. આને જ સિદ્ધસારસ્વત કહેતા હોય એમ લાગે છે, જો એમ જ હોય તો જૈ. સં. સા.ઈ. (ખંડ ૧, પૃ. ૮૮) જોવું.
For Personal & Private Use Only
Page #215
--------------------------------------------------------------------------
________________
P ૨૧૪
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૪
જાય છે એ બાબત વર્ણવાઈ છે. કડવામતિ તેજપાલ શાહે વિ. સં. ૧૬૮૨માં જે 'સીમંધર-શોભાતરંગ નામની પદ્યાત્મક ગેય કૃતિ ગુજરાતીમાં રચી છે. એના મધ્ય ઉલ્લાસમાં અને ચરમ ઉલ્લાસની ઢાલ ૪૦-૪૨ સિવાયના ભાગમાં અપાયેલી બીનાઓ આ કુવલયમાલામાં જોવાય છે. વિશેષમાં અહીં કામગજેન્દ્રની (મુખ્યતયા ત્રણ જ ભવ પૂરતી કથા આ જ કુવલયમાલાને આધારે આપી હોય એમ જણાય છે પરંતુ એમાં કેટલીક બાબતોમાં ફેર છે.
૧૩૨
કુવલયમાલા (પ્ર. ૩, પત્ર. ૧૨૨-૧૩૩)માં ધર્મનાથના સમવસરણમાંના વૃષલોચન (ઉંદર)નો અધિકાર વિસ્તારથી અપાયો છે જ્યારે આ ગુજરાતી કૃતિમાં એનું સામાન્ય સૂચન છે.
કુવલયમાલા (પ્ર. ૫, પત્ર. ૨૨૫)માં બિન્દુમતીની શારીરિક સંપત્તિનું જે વર્ણન છે તે આ ગુજરાતી કૃતિમાં જોવાય છે. વિશેષમાં આ ગુજરાતી કૃતિમાં કેટલીક બાબતો ચિન્ત્ય જણાય છે. તેનું સમાધાન પણ આ પ્રસ્તુ કુવલયમાલા વિચારવાથી થાય તેમ છે.
કામગજેન્દ્રની કથા ગુજરાતીમાં સૌથી પ્રથમ સીમંધર-શોભા-તરંગમાં જ અપાઈ હોય એમ લાગે છે. એવી રીતે સંસ્કૃત કૃતિઓમાં પ્રસ્તુત કુવલયમાલા સૌથી પ્રાચીન હોય એમ ભાસે છે.
જીવધર-ચંપૂ (ઉ. વિક્રમની ૧૩મી સદી) કેટલાકને મતે આના કર્તા હરિચન્દ્ર તે ધર્મશર્માભ્યુદયના પ્રણેતા છે. જો એમ જ હોય તો આ કૃતિ મોડામાં મોડી વિક્રમની તેરમી સદીની ગણાય.
[જીવંધરચંપૂ– આ ટી.એસ.કપૂસ્વામિ ધ્વારા સંપાદિત થઈ શ્રીરંગથી ઇ.સ. ૧૯૦૫માં પ્રસિદ્ધ છે. કૌમુદી ટીકા અને પનાલાલના હિન્દી અનુવાદ સાથે ‘ભારતીય જ્ઞાનપીઠ' દ્વારા સં. ૨૦૧૫માં પ્રસિદ્ધ થઈ છે.]
પુરુદેવ-ચંપૂ (લ. વિ. સં. )– આ દિ. આશાધરના શિષ્ય અર્હદ્દાસકૃત ચંપૂ છે. એમાં આદિનાથનું ચરિત્ર દસ વિભાગમાં આલેખાયું છે આ ‘મા. દિ. ગ્રં’માં વિ. સં. ૧૯૮૫માં છપાયેલ છે. [‘ભારતીય જ્ઞાનપીઠ” દ્વારા ઈ.સ. ૧૯૭૨માં પનાલાલના હિંદી અનુ. સાથે પ્રસિદ્ધ છે.] ચંપૂ-મંડન (લ. વિક્રમની ૧૫મી સદીનો પ્રારંભ)–કાવ્ય–મંડનની જેમ આનો પણ આના કર્તા મંડને સારસ્વત-મંડનના અનુજ તરીકે ઉલ્લેખ કર્યો છે. એ હિસાબે એ એના પછીની કૃતિ ગણાય. આ ગદ્યપદ્યમય કૃતિમાં સાત પટલમાં નેમિનાથનું ચરિત્ર આલેખાયું છે. પ્રસંગવશાત્ પાંડવો અને દ્રૌપદીની કથા અપાઈ છે.
[શ્રાવકધર્મવિધિપ્રકરણ- જિનેશ્વરસૂરિ. ટીકા-લક્ષ્મીતિલક. રચના વિ.સં. ૧૩૧૩ પાટણ ભંડાર ક્રમાંક ૧૫૧૫, ૩૩૨ પત્રના આ ગ્રંથની નકલ આ. મુનિચન્દ્રસૂરિના માર્ગદર્શન મુજબ સાધ્વી ધૃતિગુણાશ્રી કરી રહ્યા છે.]
૧. આનું સંપાદન વિશિષ્ટ ટિપ્પણો ઇત્યાદિ સહિત મુનિશ્રી અભયસાગરજીએ કર્યું છે અને એનો વિસ્તૃત ‘‘પરિચય’મેં ગુજરાતીમાં લખ્યો છે. એ કૃતિ ઇન્દોરના જૈન શ્વેતાંબર સંઘની પેઢી'' તરફથી વિ. સં. ૨૦૦૭માં પ્રકાશિત કરાઈ છે.
૨. આ કૃતિ “હેમચન્દ્રસભા” તરફથી ગ્રંથાંક ૯ તરીકે ઇ. સ. વિ. સં. ૧૫૦૪માં લખાયેલી મળે છે. ૪. એમના પરિચયપૂર્વક એમની કૃતિઓનો નામનિર્દેશમેં હૈ. સં. ૫. આનો સંક્ષિપ્ત પરિચય મેં જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ.
૧૯૧૮માં છપાવાઈ છે. આની એક હાથપોથી ૩. જુઓ જૈ. સા. સં. ઈ. (પૃ. ૪૭૭) સા. ઈ. (ખંડ ૧, પૃ. ૫૨-૫૩)માં કર્યો છે. ૨૭૮)માં આપ્યો છે.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #216
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૫ : શ્રવ્ય કાવ્યો
P. ૨૧૫ (૧) બૃહત્ ગદ્યાત્મક ગ્રન્થો આપણે શ્રવ્યકાવ્યના પદ્યાત્મક અને ગદ્યાત્મક એવા બે પ્રકાર પાડી એ બંનેના પરિમાણની દષ્ટિએ “બૃહતું અને લઘુ એવા બે ઉપપ્રકાર પાડ્યા છે. આ પૈકી “બૃહત્’ પદ્યાત્મક શ્રવ્ય કાવ્યની વિચારણા પૂર્ણ થઈ હોવાથી હેવ બૃહત્ ગદ્યાત્મક શ્રવ્ય કાવ્ય'નો વિષય હું હાથ ધરું છું.
'પુરુ-ચરિત– દિ. આચાર્ય ગુણભદ્ર ઉત્તરેપુરાણની પ્રશસ્તિ (શ્લો. ૩૯૧)માં આ ગદ્યાત્મક ચરિતનો ઉલ્લેખ કર્યો છે. એના કર્તા દિ. જિનસેન છે. એમણે આ દ્વારા પુરુનું એટલે કે ઋષભદેવનું ચરિત્ર આલેખ્યું છે. આ ચરિત્ર સંસ્કૃતમાં અને તે પણ એક હજાર શ્લોક કરતાં મોટું હશે એમ માની મેં એની અહીં નોંધ લીધી છે.
બધુમતી- આ આખ્યાયિકાનો ઉલ્લેખ ત. સૂ. (અ. ૫, સૂ. ૨૯)ની સિદ્ધસેનગણિએ રચેલી ટીકા (ભા. ૧, પૃ. ૩૮૦)માં છે પણ આની એકે હાથપોથી હજી સુધી તો મળી આવી નથી.
બૃહત્કથા- આ ગુણાઢ્યની વઢકહાનું સંસ્કૃત રૂપાંતર છે અને તેમ કરનાર “ગંગ” વંશના રાજા દુર્વિનીત છે. એમણે આ રૂપાંતર ઈ. સ.ની પાંચમી સદીના અંતમાં કર્યું છે. આની કોઈ હાથપોથી મળે છે ખરી ?
ઉપમિતિભવપ્રપંચાકથા (વિ.સ. ૯૬૨)– આના કર્તા સિદ્ધર્ષિ છે. આ કથા એમણે 'વિ. ૨૧૬ સં. ૯૬રમાં સુગમ સંસ્કૃત ભાષામાં રચી છે. એમાં એમણે હરિભદ્રસૂરિને “ગુરુ” કહ્યા છે કેમકે એમણે રચેલી લલિતવિસ્તરા વાંચીને એમને યથાર્થ બોધ થયો હતો. આ કથા આઠ પ્રસ્તાવોમાં વિભક્ત છે. એ કથા રૂપકોની પરંપરાથી વિભૂષિત છે. એમાં ક્રોધ વગેરેનું સજીવારોપણ કરાયું છે. ભારતીય સાહિત્ય બલ્ક વિશ્વ– સાહિત્યમાં આ રૂપકાત્મક કથા અદ્વિતીય સ્થાન ભોગવે છે. આ કથાનો મોટો ૧. આ નામના એક કૃતિ દિ. હસ્તિમલ્લે રચી છે. ૨. જુઓ Mediaval Jainism (પૃ. ૧૯-૨૩) ૩. આનું સંપાદન પ્રો. પિટર્સન અને ડૉ. યાકોબીએ કર્યું. છે અને એને “બિબ્લિઓથેકા ઇન્ડિકા”માં ઈ.સ. ૧૮૯૯-૧૯૧૪માં સ્થાન અપાયું છે. “દે. લા. જૈ. પુ. સં.” તરફથી આ કૃતિ બે ભાગમાં અનુક્રમે ઈ.સ. ૧૯૧૮ને ૧૯૨૦માં છપાવાઈ છે. [આ ઉપરાંત કમલપ્રકાશન, ભારતીય પ્રા. પીંડવાડા, હર્ષપુષ્યામૃત, જિનશાસન આ. ટ્રસ્ટ, પ્રાકૃત ભારતી જયપુર વ. દ્વારા પ્રકાશિત થઈ છે.] ૪. એમના સંબંધી એક વિસ્તૃત નિબંધ નામે શ્રીસિદ્ધર્ષિ મોતીચંદ ગિ. કાપડીઆએ લખ્યો છે અને એ “જૈ.
ધ. પ્ર. સ.” તરફથી ઇ. સ. ૧૯૩૯માં છપાવાયો છે. ૫. મૂળમાં વિક્રમ કે એવો કોઈ ઉલ્લેખ નથી. ૬. લોભને “સમુદ્ર અને માયાને “બહુલિકા' કહી છે. પરિશિષ્ટ-પર્વ (સ. ૨, શ્લો. ૩૧૫ ઈ.)માં આવી હકીકત
જોવાય છે. ૭. “ન્યાયાચાર્ય' યશોવિજયગણિકૃત વૈરાગ્યકલ્પલતા પણ રૂપકાત્મક રચના છે. [વૈ.ક. ગુ. અનુવાદ સાથે
હર્ષપુષ્યામૃતગ્રં” થી પ્રસિદ્ધ થઈ છે.]
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #217
--------------------------------------------------------------------------
________________
P ૨૧૭
૧૩૪
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૫
ભાગ ગદ્યમાં છે. વચ્ચે વચ્ચે પદ્યો જોવાય છે. એમાંનાં કેટલાંક તો લાંબાં વૃત્તોમાં ગુંથાયેલાં છે. પ્રશસ્તિમાં ‘નિવૃત્તિ’ કુળના સૂરાચાર્ય, દેલ્લ મહત્તર અને દુર્ગસ્વામીનો ઉલ્લેખ છે. આ કથાનો પ્રથમાદર્શ સરસ્વતીના અવતારરૂપે કર્તાએ નિર્દેશેલી ગણા નામની સાધ્વીએ તૈયા૨ કર્યો હતો.
વિષય– પ્રથમ પ્રસ્તાવ આધુનિક પદ્ધતિએ રચાતા ઉપોદ્ઘાતનું સ્મરણ કરાવે છે. બીજો પ્રસ્તાવ કર્મપરિણામનું નાટક પુરું પાડે છે. ત્રીજો પ્રસ્તાવ મનોવિકાર અને સ્પર્શનેન્દ્રિયની ખાસિયતો ઉપ૨ પ્રકાશ પાડે છે. ચોથો પ્રસ્તાવ ભવચક્રનું, પાંચમો સૌજન્ય અને દુર્જનતાનું, છઠ્ઠો છ પ્રકારના પુરુષોનું અને સાતમો છ મુનિવરોના વૈરાગ્યના પ્રસંગોનું નિરૂપણ રજૂ કરે છે. આઠમો પ્રસ્તાવ આ ગ્રંથને સમજાવવા માટે સાધેલા સુયોગ અને એની ચરિતાર્થતાની હકીકતનો નિર્દેશ કરે છે.
અનુવાદ – આ કૃતિના ત્રણ પ્રસ્તાવ જેટલા ભાગનો જર્મન અનુવાદ ડબલ્યુ કિર્કુલે ત્રણ ભાગમાં કર્યો છે. એનો ઇટાલિયન ‘અનુવાદ એ. બેલિનિએ કર્યો છે. આ ગ્રંથનો ગુજરાતી છાયાનુવાદ મોતીચંદ ગિ. કાપડીઆએ ત્રણ વિભાગમાં કર્યો છે.
ઉપમિતિભવ પ્રપંચાનામસમુચ્ચય (લ. વિ. સં. ૧૦૮૮)– આનાં કર્તા વર્ધમાનસૂરિ છે. એઓ જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિના ગુરુ થાય છે. એમની આ કૃતિનું પરિમાણ ૧૪૬૦ શ્લોક જેવડું છે. [આ કૃતિ ‘ઉપમિતિસારસમુચ્ચય' નામે ઝાલાવાડ જૈન સંઘ સુરેન્દ્રનગરથી ૨૦૪૦માં પ્રસિદ્ધ છે.] ઉપમિતિભવપ્રપંચાકથાસારોદ્વાર (વિ.સં. ૧૨૯૮)– આના કર્તા ‘ચન્દ્ર’ કુળના ચન્દ્રર્ષિના શિષ્ય દેવેન્દ્ર છે. ૫૭૩૦ શ્લોક જેવડી અને આઠ પ્રસ્તાવમાં વિભક્ત એવી આ કૃતિ એમણે વિ. સં. ૧૨૯૮માં રચી છે. [આ ગ્રંથ પાટણ કેશરબાઈ જ્ઞાન મં. દ્વારા પ્રાયઃ પ્રગટ છે. અનુવાદ પણ પ્રગટ છે.]
ઉપમિતિભવપ્રપંચાકથાસારોદ્વાર– આના કર્તા હંસરત્ન છે.
[આનું અનેક હસ્તલિખિત પ્રતિઓના ઉપયોગ પૂર્વક સંશોધન સંપાદન આ. વિજય મુચિન્દ્રસૂરિએ કર્યું છે. આ કારસૂરિજ્ઞાનમંદિર ગ્રંથાવલી સૂરત ધ્વારા વિ.સં. ૨૦૫૮માં એનું પ્રકાશન થયું છે.] ઉપમિતિ- ભવપ્રપંચોદ્વાર- આ ગદ્યાત્મક કૃતિ દેવસૂરિએ વિમલચન્દ્રગણિની અભ્યર્થનાથી ૨૩૨૮ શ્લોક જેવડી રચી છે.
[પરિણામમાલા– આનું મહોલ્લાલે સં. ૧૯૭૫માં પ્રકાશન કર્યું છે. આમાં ઉપમિતિ ભ.માંથી ઉપદેશાત્મકભાગ લીધો છે.]
[મદનપરાજય– નાગદેવની આ રૂપકકથામાં જિનરાજદ્વારા મદનના પરાજયનુંવર્ણન છે. આ અને અપભ્રંસ મયણપરાજય ‘ભારતીયજ્ઞાનપીઠથી'' પ્રકાશિત થયું છે.]
૧. આ ત્રણ ભાગ પૂરતું લખાણ લાઈક્સિંગથી ઈ. સ. ૧૯૨૪માં “Indische Erzaler, X'' માં છપાવાયું છે. ૨. એ અનુવાદ G S A I (Vols. 17-19 & 21-24)માં છપાયો છે.
૩. પ્રસ્તાવ ૧-૩ પૂરતા પ્રથમ વિભાગની દ્વિતીય આવૃત્તિ ઇ.સ. ૧૯૨૫માં, પ્રસ્તાવ ૪-૫ પૂરતા બીજા વિભાગની પ્રથમ આવૃત્તિ ઇ. સ. ૧૯૨૪માં અને પ્રસ્તાવ ૬-૮ પૂરતા ત્રીજા વિભાગની પ્રથમ આવૃત્તિ ઇ.સ. ૧૯૨૬માં પ્રકાશિત કરાઈ છે. [આનું પુનર્મુદ્ગ હર્ષપુષ્પામૃત ગ્રં. જામનગરથી થયું છે.]
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #218
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૫ : શ્રવ્ય કાવ્યો : બૃહત્ ગદ્યાત્મક ગ્રન્થો : પ્રિ. આ. ૨૧૬-૨૧૯]
૧૩૫ 'તિલકમંજરી (લ. વિ. સં. ૧૦૩૦)- આના કર્તા પરમહંત કવિવર ધનપાલ છે. એમણે P. ૨૧૮ આ ફુટ અને અદ્ભુત રસવાળી કથા પોતાની તરફ સ્નેહ ધરાવનાર “ધારા' નગરીના નરેશ ભોજના વિનોદાર્થ રચી છે.
પ્રારંભમાં પ૩ (શાન્તિસૂરિના મતે ૫૭) પદ્યો છે. ઋષભદેવને અન્ય જિનોને, ભારતીને તેમ જ મહાવીરસ્વામીને નમસ્કાર કરી ધનપાલે કવિ, કાવ્ય અને કથા સંબંધી પોતાના વિચારો દર્શાવ્યા છે. ત્યાર બાદ શ્લો. ૧૯માં (વિનયમૂર્તિ) ઈન્દ્રભૂતિને પ્રણામ કરી ગ્લો ૨૦-૩૬માં એમણે નિમ્નલિખિત કવિઓની અને કૃતિઓની સ્તુતિ કરી છે –
વાલ્મિકી, કાનીન (વ્યાસ). બૃહત્કથા, પ્રવરસેન અને એમનો સેતુબન્ધ, તરંગવતી, જીવદેવ ૨૧૯ (પાઈય પ્રબન્ધોના કર્તા), કાલિદાસ, બાણ અને એમની કાદંબરી તથા હર્ષાખ્યાયિકા (હર્ષચરિત), માઘ, ભારવિ, સમરાદિત્યચરિત્ર, ભવભૂતિ, વાકપતિરાજ અને એમનો ગૌડવધ (પા. ગઉડવહ), ભદ્રકીર્તિ (બપ્પભટ્ટિ) અને એમનું તારાગ(ય)ણ (કાવ્ય), યાયાવર (રાજશેખર), મહેન્દ્રસૂરિ, રુદ્ર અને એમની ગૈલોક્યસુન્દરી કથાની તેમ જ એ રુદ્રના પુત્ર કદંબરાજની સૂક્તિ.
ત્યાર બાદ શ્લો. ૩૦-૫૦ દ્વારા પરમાર ભૂપની અને એમના વંશજ વૈરિસિંહની, એના પુત્ર શ્રીસીયક, સિન્ધરાજ, અને એના મોટા ભાઈ વાકપતિરાજ અને ભોજની સ્તુતિ છે. ગ્લો. ૫૧-૫૩માં ધનપાલે પોતાનો પરિચય આપ્યો છે.
૧. કાવ્યમાલા (૮૫)માં આ પ્રકાશિત છે. (જુઓ ખંડ ૧, પૃ. ૧૧૦), આ કથાનો અમુક અંશ પૂરતો પ્રથમ
ભાગ મુનિ (હવે સૂરિ) લાવણ્યવિજયજીકૃત પરાગ નામની વ્યાખ્યા સહિત શેઠ માણેકલાલ મનસુખભાઈ તરફથી વિ. સં. ૧૯૮૧માં છપાવાયો હતો. ત્યારબાદ “જૈ. ગ્રં. પ્ર. સ.” તરફથી “પૂર્ણતલ્લ’ ગચ્છના શાન્તિસૂરિકૃત ટિપ્પણ અને પદ્મસાગરકૃત વ્યાખ્યા અને શ્રીવિજયલાવણ્યસૂરિકૃત પરાગ નામની વિવૃત્તિ સહિત આ તિલકમંજરીનો પ્રથમ ભાગ વિ.સં. ૧૯૯૭માં છપાવાયો હતો. વિ. સં. ૨૦૦૮માં ઉપર્યુક્ત ટિપ્પણ તેમ જ પરાગ નામની વિવૃત્તિ સહિત તિલકમંજરીનો અમુક અંશ પ્રથમ ભાગ તરીકે
શ્રીવિજયલાવણ્યસૂરીશ્વર જ્ઞાનમંદિર' તરફથી બોટાદથી પ્રસિદ્ધ કરાયો છે. વળી પરાગની રચનાનું સ્વરૂપ પણ દરેક વખતે ફરતું રહ્યું છે. ત્રણે પ્રકાશનમાં મૂળ કથાનું વાક્ય અપૂર્ણ રખાયું છે. આ જ રીતે બીજો ભાગ વિ. સં. ૨૦૧૦માં અને ત્રીજો વિ.સં. ૨૦૧૪માં પ્રસિદ્ધ કરાયેલ છે. [મહાકવિ ધનપાલ ઔર ઉનકી તિલકમંજરી” “હરીન્દ્રભૂષણ જૈન, “ગુરુગોપાલદાસ બરૈયા સ્મૃતિગ્રંથ' પૃ. ૪૮૪-૪૯૧] તિલકમંજરીની વિ. સં. ૧૧૩૦માં તાડપત્ર ઉપર લખાયેલી એક હાથપોથી જેસલમેરના ભંડારમાં છે. આ કથાને લગતો જિનવિજયજીનો લેખ ઇ.સ. ૧૯૧૫માં “જૈન શ્વે. કોન્ફરન્સ હેરેલ્ડ જૈન ઇતિહાસ-સાહિત્ય-વિશેષાંક” (પુ. ૧૧ અંક ૭ થી ૧૦)માં તેમ જ “આ. પ્ર.” (પુ. ૧૩ અંક ૭)માં વીરસંવત્ ૨૪૪૨માં છપાયો છે.
[‘તિલકમંજરી એક સમીક્ષાત્મક અધ્યયન' હરિનારાયણ દીક્ષિત, પ્ર. ભારતીય વિદ્યા પ્ર. દીલ્હી ૧૯૮૨] ૨. એમના પરિચય અને કૃતિકલાપ માટે જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૧૦૯-૧૧૧, ૧૧૫, ૧૨૮,
૧૯૯ અને ૨૭૦). ૩. આના કર્તા ગુણાઢ્ય છે. ૪. આ પાદલિપ્તસૂરિની રચના છે. ૫. આ સમભાવભાવી હરિભદ્રસૂરિની કૃતિ છે. ૬. એને અંગે શ્લો. ૪૩-૫૦ એમ આઠ (શાન્તિસૂરિના મતે બાર) પદ્યો છે.
For Personal & Private Use Only
Page #219
--------------------------------------------------------------------------
________________
P ૨૨૦
૧૩૬
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૫ ઉત્પત્તિ-પ્ર. ચિં. (પ્રકાશ ૨) પ્રમાણે તિલકમંજરીની પહેલી લખેલી પ્રત લઈને એના કર્તા ધનપાલે ભોજ રાજા પાસે આવી વાંચવા માંડી ત્યારે એનો રસ નીચે ન ચુઈ જાય તે માટે એની નીચે કચોળાવાળો સુવર્ણનો થાળ મુકાવી રાજા એ સાંભળો લાગ્યો. વાંચન પુરું થતાં રાજાએ નાયકના નામ, વિનીતા અને શક્રાવતારને બદલે પોતાનું, અવન્તીનું અને મહાકાળનું નામ રાખવા કહ્યું. ધનપાલે ના પાડતાં રાજાએ એ પ્રતને ભડભડ બળતા અગ્નિમાં નાંખી દીધી. ધનપાલ નિરાશ થયા પરંતુ અડધું લખાણ એમની પુત્રીને યાદ હતું તે તેણે લખાવ્યું અને બાકીનું ધનપાલે નવેસરથી રચ્યું.
વિષય- 'સઘન શ્લેષોથી અને દુર્બોધ પદાર્થ, લાંબા લાંબા સમાસવાળા દંડકોથી તેમ જ સતત 'ગદ્ય અને પ્રચુર પોથી અને શબ્દાલતાથી મુક્ત અને સરળ, સુબોધ અને પ્રાસાદિક પદોથી વિભૂષિત એવી આ કથા દ્વારા તિલકમંજરીનો સમરકેતુ સાથેનો પ્રેમપ્રસંગ અને સમાગમ વર્ણવાયો છે. આ કૃતિ કાદંબરીની પ્રતિકૃતિરૂપ છે કેમકે જે જે સ્થળોમાં કાદંબરીમાં પ્રસંગોચિત વર્ણન છે તેવાં તેવાં સ્થળે તે તે જાતનાં વર્ણનો આમાં પણ જોવાય છે.
સંશોધન–પ્ર.ચ.ઝંગ ૧૭, શ્લો. ૨૦૨) પ્રમાણે આ તિલકમંજરીમાં કોઈ ઉસૂત્રપ્રરૂપણ રહેવા ન પામે એ ઈરાદે વિ. સં. ૧૮૯૬માં સ્વર્ગ સંચરેલ વાદિવેતાલ” શાન્તિસૂરિએ એનું સંશોધન કર્યું હતું.
અવતરણ- કાવ્યાલંકાર (૧૬૩) ઉપરની ટીકામાં નમિ સાધુએ અને અન્યત્ર શુભશીલે તિલકમંજરીનો ઉલ્લેખ કર્યો છે. કાવ્યાનુશાસન (અ. ૫, સૂ. ૫)ને અંગેની અ. ચૂ(પૃ. ૩૨૮)માં શ્લેષના ઉદાહરણ તરીકે અને છન્દોડનુશાસન (અ. ૫, સૂ. ૧૬)ની સ્વોપજ્ઞ વૃત્તિ (પત્ર ૩૬૪)માં માત્રા” છંદના ઉદાહરણ તરીકે તિલકમંજરીમાંથી અનુક્રમે દ્વિતીય પદ્ય તેમ જ અવતરણ (પૃ. ૧૭૭)નું “શુક્ઝશિરિણી' થી શરૂ થતું પદ્ય કલિ.” હેમચન્દ્રસૂરિએ આપ્યાં છે.
*ટિપ્પણ– તિલકમંજરી ઉપર ‘પૂર્ણતલ ગચ્છના વર્ધમાન-સૂરિના શિષ્ય “શાન્તાચાર્ય ૧૦૫૦ શ્લોક જેવડું ટિપ્પણ રચ્યું છે.
વ્યાખ્યા- ઉપાધ્યાય ધર્મસાગરગણિના શિષ્ય પધસાગરે તિલક-મંજરી ઉપર વ્યાખ્યા કિયા વૃત્તિ રચી છે. ૧. સુબધુની વાસવદત્તામાં દુર્ગમ શ્લેષોની રેલમછેલ છે. ૨. બાણની કાદંબરીમાં ગદ્યનું પ્રાધાન્ય વધારે પડતું છે એમ કેટલાક માને છે. ૩. ત્રિવિક્રમભટ્ટની નલકથામાં પડ્યોની પ્રચુરતા છે. ૪. “વિ. લાવણ્યસૂરિ જ્ઞાનમંદિર” બોટાદથી આ અંશતઃ પ્રકાશિત છે [આ ટિપ્પણ અને જ્ઞાનકળશકૃત ટિપ્પણ
સાથે લા. દ. વિદ્યામંદિરથી પ્રસિદ્ધ છે.] ૫. એમણે જૈનતર્કવાર્તિક ઉપર તેમ જ વૃન્દાવનાદિકાવ્યપંચક ઉપર એકેક વૃત્તિ રચી છે. ૬. “જૈ. ગ્રં. પ્ર. સ.” તરફથી વિ. સં. ૧૯૯૭માં આનો થોડોક ભાગ છપાયો છે. ૭. એમણે વિ. સં. ૧૬૩૩માં સ્વીપજ્ઞ ટીકા સહિત નયપ્રકાશાષ્ટક, વિ.સં. ૧૬૩૪માં શીલપ્રકાશ, વિ.સં. ૧૬૩૪માં ધર્મપરીક્ષા અને ૧૬૬૪માં જગદ્ગુરુકાવ્ય રચ્યાં છે. વળી એમણે વિ. સં. ૧૬૫૭માં પાઇયટીકામાંની પાઇય કથાઓનું સંસ્કૃતીકરણ કર્યું છે. આ ઉપરાંત એમણે યુક્તિપ્રકાશ અને એની ટીકા, સ્વોપજ્ઞ ટીકા સહિત પ્રમાણપ્રકાશ, યશોધરચરિત ઇત્યાદિ રચ્યાં છે. [ધર્મપરીક્ષા “હર્ષપુષ્પા.ગ્રં.”૭૭માં પ્રસિદ્ધ થઈ છે.]
P ૨૨૧
For Personal & Private Use Only
Page #220
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૫ : શ્રવ્ય કાવ્યો : બૃહત્ ગદ્યાત્મક ગ્રન્યો : પ્રિ. આ. ૨૧૯-૨૨૧]
૧૩૭ પરાગ– આના કર્તા તીર્થોદ્ધારક જૈનાચાર્ય શ્રી વિજયનેમિસૂરિના શિષ્ય વિજયલાવણ્યસૂરિજી છે.
તિલકમંજરીકથાસાર (વિ.સં. ૧૨૬૧)– આ અનન્તપાલનાભાઈ ધનપાલની વિ. સં. ૧૨૬૧ની રચના છે. પ્રિો. નારાયણ કંસારા સંપાદિત આ કૃતિ લા.દવિદ્યામંદિર દ્વારા ઈ.સ. ૧૯૭૦ પ્રસિદ્ધ છે.]
[‘તિલકમંજરીકાસાર' આ નામે આ. સુશીલસૂરિકૃત સંસ્કૃતસાર અને હિન્દી અનુવાદ સુશીલ સા. પ્ર. જોધપુર થી ૨૦૫૦માં પ્રસિદ્ધ થયું છે.]
તિલકમંજરીકથાસાર (વિ. સં. ૧૨૮૧)- ઉપર્યુક્ત તિલકમંજરીના સારરૂપે આ કૃતિ લક્ષ્મીધરે વિ. સં. ૧૨૮૧માં રચી છે.
'તિલકમંજરીસારોદ્ધાર- આ તિલકમંજરીની નાનકડી આવૃત્તિરૂપ છે. એના કર્તા લઘુ ધનપાલ છે.
તિલકમંજરીપ્રબન્ધ (વિ.સં. ૧૬૩૫) પદ્મસાગરે વિ. સં. ૧૬૩૫માં આ પ્રબન્ધ રચ્યો છે. શું એનો વિષય ઉપર્યુક્ત તિલક-મંજરીના જેવો જ છે ?
ધનપાલકૃત તિલકમંજરીકથાસારથી માંડીને તે પદ્મસાગરકૃતતિલકમંજરીપ્રબન્ધ સુધીની કૃતિઓ અંગે જે કેટલીક બાબતો મેં રજૂ કરી છે તેની ચકાસણી વગેરે માટે પ્રા. નારાયણ મણિલાલ કન્સારાનું ‘પલ્લીપાલ' ધનપાલકૃત તિલકમંજરીસારનું સંપાદન અને એમણે લખેલી અંગ્રેજી પ્રસ્તાવના (પૃ. ૧-૪૦) ઉપયોગી હોઈ એના આધારે એમાંથી ખપપૂરતી વિગતો હું અત્ર સાભાર રજૂ કરું છું –
“કૂર્ચાલસરસ્વતી' કવિવર ધનપાલકૃત તિલકમંજરીના યથાર્થ સારરૂપે “પલ્લીપાલ' ધનપાલે તિલકમંજરીસાર રચ્યો છે. એમાં એમણે આ કૃતિનો આ ઉપરાંત કથાસંગ્રહ' અને “કથાસાર' તરીકે પણ ઉલ્લેખ કર્યો છે. પ્રસ્તુત કૃતિ સંસ્કૃતમાં હૃદયંગમ ૧૨૦૩+૭=૧૨૧૦ પદ્યોમાં મુખ્યત્વે “અનુષ્ટ્રમ્ છંદમાં રચાઈ છે. એ “નવ વિશ્રામ (પ્રયાણક)માં વિભક્ત કરાઈ છે. એનાં નામો નીચે મુજબ છે :૧. “વિજયલાવણ્યસૂરિ જ્ઞાનમંદિર” બોટાદ દ્વારા આનો કેટલોક ભાગ પ્રસિદ્ધ થયો છે. ૨. જિનવિજયજીના મતે એઓ દિગંબર છે. જુઓ જૈ. સા. સં. ઈ. (પૃ.૧૯૯) ૩. આ કૃતિ “હેમચન્દ્ર સભા” તરફથી ગ્રંથાક ૧૨ તરીકે ઈ. સ. ૧૯૧૯માં છપાવાઈ છે. ૪. આ કૃતિ “હેમચન્દ્ર સભા તરફથી પ્રકાશિત કરાઈ છે. પ્રિો. નારાયણ કંસારા સંપાદિત “તિલકમંજરીથોદ્ધાર'
પ્રાચ્યવિદ્યાભવન વડોદરાથી ઈ.સ. ૧૯૮૪માં પ્રસિદ્ધ થયું છે.] ૫. આ કૃતિ પલ્લીપાલ' ધનપાલકૃત તિલકમંજરીસારના નામથી “લા. દ. વિદ્યામંદિર” તરફથી હાલ (૧૯૬૯માં) પ્રસિદ્ધ કરાઈ છે. [તિલકમંજરીકાસાર- આ. સુશીલસૂરિ કૃત સંસ્કૃતસાર અને હિન્દી અનુ.
“સુશીલસા.પ્ર.” જોધપુરથી છપાયું છે.] ૬. પૃ. ૬માં પત્તન.સૂચી અને જિ. ૨. કો.માંના તિલકમંજરીસાર સંબંધી ઉલ્લાખો ભ્રાન્ત હોવાનું સૂચવ્યું છે. ૭. અવશિષ્ટ છદોના નામ નીચે પ્રમાણે છે :પૃથ્વી, મંજુભાષિણી, મન્દાક્રાન્તા, માલતી, માલિની, શાર્દૂલવિક્રીડિત, શિખરિણી, સ્ત્રગ્ધરા અને હરિણી.
આ પૈકી મંજુભાષિણી અને માલતી નોંધપાત્ર છે. ૮. આની પદ્યસંખ્યા નીચે મુજબ છે : ૧૦૬, ૧૨૨, ૧૩૯, ૧૨૯, ૧૬૮, ૧૪૧, ૧૬૨, ૧૪૫ અને ૯૧.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #221
--------------------------------------------------------------------------
________________
૧૩૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૫ લક્ષ્મીપ્રસાદન, મિત્રસમાગમ, ચિત્રપટદર્શન, પુરપ્રવેશ, નૌવર્ણન, મલયસુન્દરીવૃત્તાન્ત, ગન્ધર્વકશાપાપગમ, પ્રાગ્લવપરિજ્ઞાન અને રાજ્યકયલાભ.
અંતમાં ગ્રન્થકારે સાત પદ્યોમાં પોતાનો સંક્ષિપ્ત પરિચય આપ્યો છે અને પ્રસ્તુત કૃતિનું રચનાવર્ષ વિ. સં. ૧૨૬૧ હોવાનું દર્શાવ્યું છે. એ ઉપરથી આપણે નિમ્નલિખિત બાબતો જાણી શકીએ છીએ :–
અણહિલપુર (પાટણ)માં સુવિખ્યાત પલ્લીપાલ” કુળમાં ઉત્પન્ન થયેલા આમન એમના પિતા છે. તેઓ અનેક શાસ્ત્રના જાણકાર અને સુકવિ હતા. એમણે નેમિચરિત નામનું મહાકાવ્ય રચ્યું છે. આમનને ચાર પુત્રો હતા : અનંતપાલ, ધનપાલ, રત્નપાલ અને ગુણપાલ. આ પૈકી અનંતપાલે “સ્પા ગણિતપાટિકા” રચી છે.
લક્ષ્મીધર તિલકમંજરીકથાસાર અણહિલવાડમાં જ અને ‘પલ્લીપાલ ધનપાલની રચના બાદ વીસ વર્ષે રચ્યો છે છતાં આ ધનપાલની કૃતિની એમાં નોંધ નથી તે નવાઈ જેવું લાગે. આ બંનેની કૃતિઓની તુલના ઉપર્યુક્ત પ્રસ્તાવના (પૃ. ૨૭-૩૧)માં કરાઈ છે.
તિલકમંજરીસારનું જે એક જ હાથપોથીના આધારે સંપાદન કરાયું છે તેમાં સારોદ્ધાર અને લઘુ ધનપાલ પૈકી એકેનો ઉલ્લેખ નથી. આ ઉપરથી તો એમ ભાસે છે કે તિલકમંજરીસારોદ્ધાર અને એના કર્તા લઘુ ધનપાલ હોવાનું જે મેં કહ્યું છે તે ખોટું છે અને એને અંગેનું છઠું ટિપ્પણ અનાવશ્યક છે.
તિલકમંજરીપ્રબન્ધના કર્તા પદ્મસાગર છે કે ચન્દ્રપ્રભસૂરિ કે અન્ય કોઈ તે જાણવું બાકી રહે છે. આ પદ્મસાગરના શિષ્ય હોઈ નહિ શકે એમ આ કૃતિની તાડપત્રીય પ્રતિ અને તેની પ્રાચીનતા જોતાં અનુમનાય છે. આ કૃતિ તિલકમંજરીના સારરૂપે નહિ પરંતુ એના આધારે સ્વતંત્ર રચના તરીકે ઉપસ્થિત કરવાનો પ્રયાસ થયેલો જોવાય છે. આથી આ કૃતિનું વાસ્તવિક નામ “તિલકમંજરીકથોદ્ધાર હોવાનું સૂચવાયું છે. આ અપ્રકાશિત કૃતિને અંગેની કેટલીક વિગતો ઉપર્યુક્ત પ્રસ્તાવના (પૃ. ૩૩૩૯)માં અપાઈ છે.
‘ગદ્ય-ચિન્તામણિ (લ. સં. ૧૧૨૫)- આના કર્તા વાદીભસિંહ તરીકે ઓળખાવાતા દિ. ઓડયદેવ છે. એમણે ક્ષત્ર-ચૂડામણિ નામનું કાવ્ય રચ્યું છે. એમાં તેમ જ આ ગદ્યાત્મક કૃતિમાં એમણે જીવન્ડરની કથા આલેખી છે. અહીં અપાયેલી આ કથા ગુણભદ્ર રચેલા ઉત્તરપુરાણમાંથી લેવાઈ હોય ૧. એઓ નવ્યાકાવ્યશિક્ષાપરાયણ હતા અને પોતાના પિતા પાસે એમણે કરેલા અભ્યાસને પરિણામે
તિલકમંજરીસાર રચ્યો છે. ૨. આની નોંધ મેં પાટીગણિતના નામથી ઉપર્યુક્ત નેમિચરિતના ઉલ્લેખપૂર્વક જૈ. સં. સા. ઇ (ખંડ ૧, પૃ.
૧૯૯)માં લીધી છે. પરંતુ આ બે કૃતિમાંથી એકે ઉપલબ્ધ હોય તો તે અદ્યાપિ મારા જોવામાં આવી નથી. ૩. .સ. ૧૯૦૨માં ટી.પી. કુષ્ણુસ્વામિ સંપાદિત આ કૃતિ છપાયેલી છે, [પનાલાલના હિન્દી અનુવાદ અને સંસ્કૃત ટીકા સાથે ભારતીયજ્ઞાનપીઠથી સં. ૨૦૧૫માં પ્રકાશિત)
> ૨૨૨
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #222
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૫ : શ્રવ્ય કાવ્યો : બૃહત્ ગદ્યાત્મક ગ્રન્થો ઃ [પ્ર. આ. ૨૨૧-૨૨૩]
એમ જણાય છે.` આ કથા ભોજ રાજાના સ્વર્ગવાસ પછી, પરંતુ તિરુત્તક્કદેવે રચેલ જીવકચિન્તામણિ નામની કૃતિની પૂર્વે એટલે કે વિક્રમની બારમી સદીના પ્રથમ ચરણમાં રચાઈ હશે એમ મનાય છે. આ કથા બાણકૃત કાદંબરી અને ધનપાલની તિલકમંજરીના અનુકરણરૂપે રચાઈ હોય એમ લાગે છે.
[‘ગદ્યચિન્તામણિ પરિશીલન’ પં. પનાલાલ, ‘‘ગોપાલદાસ બરૈયા સ્મૃતિગ્રંથ'' પૃ. ૪૭૪-૪૮૩] પંચતંત્ર યાને 'પંચાખ્યાન (વિ. સં. ૧૨૫૫)– આ સુપ્રસિદ્ધ પંચતંત્રનું રૂપાંતર છે. એના કર્તા પૂર્ણભદ્રસૂરિ છે અને એમણે વિ. સં. ૧૨૫૫માં સોમ મંત્રીની અભ્યર્થનાથી આ કૃતિ નવરંગપુરમાં યોજી છે. આ પૂર્ણજ્ઞભદ્રસૂરિને જૈ. સા. સં. ઈ. (પૃ. ૩૪૦)માં, જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૨૪)માં, માં અને ડૉ. સંડેસરાના પંચતંત્રના ઉપોદ્ઘાત (પૃ. ૩૪)માં ‘ખરતર’ ગચ્છના જિનપતિ(સૂરિ)ના શિષ્ય કહ્યા છે પરંતુ ‘યુગપ્રધાનાચાર્ય ગુર્વાવલી’’ પ્રમાણે તો ‘ખરતર’ ગચ્છના પૂર્ણભદ્રની દીક્ષા વિ. સં. ૧૨૬૦માં થઈ છે એટલે આ કથન વિચારણીય ઠરે છે અને શ્રી. અગરચંદ નાહટાએ તો આને ભૂલ જ ગણી છે.પ
પંચાખ્યાનસારોદ્વાર યાને બૃહત્સંચાખ્યાન આ પણ પંચતંત્રનું એક પ્રકારનું રૂપાંતર છે. એને પણ પંચાખ્યાન કહે છે. એના કર્તા ધનરત્નગણિ છે.
પંચાખ્યાન યાને પંચાખ્યાનોદ્વાર (વિ.સં. ૧૭૧૬)- આના કર્તા ચન્દ્રપ્રભા વગેરેના રચનારા ઉપાધ્યાય મેઘવિજય છે. એમણે ઉપર્યુક્ત પૂર્ણભદ્રકૃત પંચાખ્યાનને ગદ્યમાં રજૂ કરતી આ કૃતિ વિ.
સં. ૧૭૧૬માં રચી છે.
પંચાખ્યાન– આ અજ્ઞાતકર્તૃક કૃતિ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૩૦)માં નોંધાયેલ છે.
૧. જુઓ જૈ. સા. સં. ઈ. (પૃ. ૪૮૧)
૨. આમ માનવાનું કારણ એ છે કે આમાં નીચે મુજબની પંક્તિ છેઃ—
"अद्यधारा निराधारा धरा निरालम्बा सरस्वती"
૧૩૯
આ નિમ્નલિખિત પદ્યની છાયારૂપ છેઃ
"अद्य धारा निराधारा निरालम्बा सरस्वती । પષ્ડિતા: —િતાઃ સર્વે મોનાને ટ્યુિં તે '
૩. જુઓ પૃ.૧૦૨ અને જૈ: સા. ઈ. (પૃ. ૪૮૨)
૪. આ નામની ગુજરાતી કૃતિ ‘વડ’ ગચ્છના રત્નચન્દ્રના શિષ્ય વત્સરાજ-ગણિએ વિ. સં. ૧૬૪૮માં રચી છે. ૫. જુઓ ‘જૈ. સ. પ્ર.’’ (વ. ૧૬, અં. ૨)માંનો લેખ “પંચતંત્ર જે ૩દ્વાર પૂર્ણમદ્ર બિનપતિસૂરિશિષ્ય થે?'. આ લેખમાં પૂર્ણભદ્રની કૃતિને ૪૬૦૦ શ્લોક જેવડી કહી છે. [પૂર્ણભદ્રસૂરિપ્રતિષ્ઠિત પંચતંત્ર હાર્વર્ડ ઓરિએંટલસિરિઝમાં સં. ૧૯૦૮માં પ્રસિદ્ધ થયેલ આનું પુનર્મુદ્રણ આ. શીલચન્દ્રસૂરિ મ.ના પ્રયાસથી વિશ્વનન્દી સંધે સં. ૨૦૪૪માં પ્રસિદ્ધ કર્યું છે. આ ગ્રંથ આ. શ્રીકારસૂરિમ. ને અર્પણ કરાયો છે.]
For Personal & Private Use Only
P ૨૨૩
Page #223
--------------------------------------------------------------------------
________________
P ૨૨૪
૧૪)
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૫ "પ્રબન્ધચિન્તામણિ (વિ. સં. ૧૩૬૧)- આ મેરૂતુંગસૂરિની વિ. સં. ૧૩૬૧ની રચના છે. એઓ “નાગેન્દ્ર ગચ્છના ચન્દ્રપ્રભના શિષ્ય અને ગુણચન્દ્રના ગુરુ થાય છે. એ
એમણે વિચારશ્રેણિ તેમ જ મહાપુરુષચરિત લોકરંજનાર્થે–મુખ્યતયા જૈન સમાજના જનાર્થે રચ્યાં છે. વળી વઢવાણમાં એમણે આ પ્રબન્ધચિત્તામણિ નામની કૃતિ મુખ્યતયા ગદ્યમાં રચી છે. એની શૈલી ચ. પ્ર. જેવી સુગમ નથી વળી એ કંઈ સૂર્યોદય, ઋતુ વગેરેનાં પદ્યાત્મક વર્ણનોથી વિભૂષિત કાવ્ય નથી કિન્તુ સુભાષિતો દ્વારા અલંકૃત સંક્ષિપ્ત કથાઓના સંગ્રહરૂપ છે. આ કૃતિ ઐતિહાસિક દષ્ટિએ ઘણી મહત્ત્વની છે કેમકે એમાં વિ.સં. ૮૦૨માં થયેલી પાટણની સ્થાપનાથી માંડીને મંત્રીશ્વર વસ્તુપાલે “શત્રુંજય તીર્થની વિ. સં. ૧૨૭૭માં કરેલી યાત્રા સુધીના બનાવોની સાલ અપાઈ છે.*
પ્રસ્તુત કૃતિ પાંચ પ્રકાશમાં વિભક્ત છે. પ્રથમ પ્રકાશમાં વિક્રમાદિત્ય, કાલિદાસ, સિદ્ધસેન દિવાકર, શાલિવાહન. “ચાપોત્કટ’ (ચાવડા) વંશના વનરાજ વગેરે રાજાઓ અને સોલંકી મૂલરાજ તેમ જ મુંજરાજ અંગેના પ્રબંધો છે.
બીજા પ્રકાશમાં ખાસ કરીને ભોજ અને ભીમના પ્રબંધો છે. મયૂર, માઘ, ધનપાલ, બાણ અને માનતુંગનાં ચરિત્રો પ્રસંગવશાત્ આલેખાયાં છે.
ત્રીજા પ્રકાશમાં મુખ્યતયા સિદ્ધરાજનો અને ગૌણરૂપે દેવસૂરિ, આભડ, ઉદયન અને સાન્ત મંત્રીના પ્રબંધો છે.
P ૨ ૨૫
૧. આ કૃતિ રામચન્દ્ર દીનાનાથ શાસ્ત્રીએ વિ. સં. ૧૯૪૪માં મુંબઈથી પ્રસિદ્ધ કરી હતી. ત્યાર બાદ એમણે
એનો ગુજરાતી અનુવાદ કરી તે પણ છપાવ્યો હતો. કાલાંતરે આ ‘ફાર્બસ ગુજરાતી સભા' તરફથી ઈ. સ. ૧૯૩૨માં અને એનો શ્રી. દુર્ગાશંકર કે. શાસ્ત્રીએ કરેલો ગુજરાતી અનુવાદ પરિશિષ્ટ સહિત ઇ. સ. ૧૯૩૪માં પ્રસિદ્ધ કરાયેલાં છે. મૂળ કૃતિ “સિં. જે. ગ્રં.”માં ઈ. સ. ૧૯૩૩માં પ્રકાશિત થઈ છે. [આનું પુનર્મુર્ણ “પ્રાચ્ય સા. શ્રેણિ”માં થયું છે.] આ કૃતિનો સી. આર. ટૉનિએ કરેલો અંગ્રેજી અનુવાદ
બિબ્લિઓથેકા ઇન્ડિકા સિરીઝમાં ઈ.સ. ૧૮૯૮-૧૯૦૧માં છપાયો છે. આ મૂળ કૃતિનું પં. હજારીપ્રસાદજી દ્વિવેદીએ હિન્દીમાં કરેલું ભાષાન્તર “સિં. જે. ગ્રં.”માં ઈ.સ. ૧૯૪૦માં છપાવાયું છે. એને અંગે જિનવિજયજીએ લખેલું “પ્રાસ્તાવિક વક્તવ્ય” મહત્ત્વનું. એમાં પ્રસ્તુત કૃતિનો ઉત્તરોત્તર કોણે કોણે ક્યા કયા ગ્રંથમાં ઉપયોગ કર્યો છે તેની નોંધ છે. પ્રબન્ધચિન્તામણિગત વિશેષનામોની સૂચિ પુરાતન-પ્રબન્ધસંગ્રહના અંતમાં છપાવાઈ છે. ૨. આ “જૈન સાહિત્ય સંશોધક' (ખંડ ૨, અં. ૩-૪)માં ઈ. સ. ૧૯૨૫માં છપાવાઈ છે. ૩. આનું બીજાં નામ ધર્મોપદેશશતક છે. એ ૨૩૩૬ શ્લોક જેવડું છે. એમાં લોકપ્રિય ઋષભદેવાદિ પાંચ
તીર્થકર વિષે કેટલીક માહિતી અપાઈ છે. ૪. શ્રી. દુર્ગાશંકરકૃત ઉપર્યુક્ત અનુવાદની પ્રસ્તાવના (પૃ. ૭)માં કહ્યું છે કે “પ્ર. ચિ. પહેલાનાં કોઈ ગ્રંથમાં કાલાનુક્રમ નથી. મૂળરાજ વગેરે રાજાઓની વંશાનુક્રમ યાશ્રય વગેરેમાં છે, પણ કાલાનુક્રમ નથી.” ૫. સુવર્ણપુરુષની સિદ્ધિ અને પરકાયપ્રવેશવિદ્યા વિષે અહીં ઉલ્લેખ છે. ૬. આ વંશની વંશાવલી ઉપયુક્ત ગુજરાતી અનુવાદવાળી આવૃત્તિમાં પૃ. ૩૮-૪૨માં પરિશિષ્ટરૂપે અપાઈ છે.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #224
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૫ : શ્રવ્ય કાવ્યો : બૃહત્ ગદ્યાત્મક ગ્રન્થો : પ્રિ. આ. ૨૨૪-૨૨૬]
૧૪૧ ચોથા પ્રકાશનો મુખ્ય વિષય કુમારપાલનો પ્રબંધ છે. પ્રસંગવશાત્ અહીં અજયદેવ (અજયપાલ), બાલ' મૂલરાજ, ભીમ બીજ, લવણ-પ્રસાદ અને વરધવલ એ ભૂપતિઓ વિષે તેમ જ વસ્તુપાલ મંત્રીશ્વર વિષે કેટલીક હકીકતો અપાઈ છે.
પાંચમાં પ્રકાશમાં વિક્રમાર્ક, નન્દ, મલવાદી, શિલાદિત્ય, જયચન્દ્ર, વરાહમિહિર, નાગાર્જુન, ભર્તુહરિ અને વૈદ્ય વાલ્મટ એમ વિવિધ વ્યક્તિઓના નાનામોટા પ્રકીર્ણક પ્રબંધો છે.
દાનત તેવી બરકત- આ કહેવતને ચરિતાર્થ કરનારી અને “શેરડીનો રસ તરી ઓળખાવાતી એક કથા આ પ્રબન્ધચિન્તામણિ (પ્રકાશ ૨, “ઈશુરસ' પ્રબન્ધ, પૃ. ૪૮)માં નીચે મુજબ અપાઈ છે –
એક વેળા ભોજ રાજા રાત્રિના સમયે પોતાના મિત્ર સાથે શહેરમાં ફરવા નીકળ્યો. એ ખૂબ તરસ્યો થતાં એક વારાંગનાને આંગણે ગયો અને પોતાના મિત્ર દ્વારા એણે પાણી માંગ્યું. શંભલી નામની દાસી પૂર્ણ વાત્સલ્યપૂર્વક પાણીને બદલે શેરડીનો રસ આપવા અંદર ગઈ પરંતુ શેરડીના રસથી પાત્ર ભરતાં એને વાર લાગી એથી એને ખેદ થયો. એ દાસીનો ઉલ્લાસ જતો રહેલો જોઈ રાજાના એ મિત્રે એને ખિન્નતાનું કારણ પૂછ્યું. દાસી બોલી કે રોજ તો શેરડીના સાંઠા ઉપર કાપો મૂકતાં વંત રસની શેડ ઊડતી અને પાત્ર જોતજોતામાં છલકાઈ જતું પરંતુ આજે માંડમાંડ આવડું જ પાત્ર ભરી શકાયું. આપણા રાજાનું મન પ્રજાની વિરુદ્ધ થયું છે એટલે આમ થયું. આ સાંભળી રાજાએ વિચાર્યું કે મેં શિવમંદિરમાં મોટું નાટક કરાવનારા એક વણિકને લૂંટવાનો વિચાર કર્યો હતો. એ મારી બદદાનતનું આ ફળ છે. બીજી રાત્રે બીજા વર્ષે રાજા એ જ સ્થળે આવ્યો અને પાણી માંગ્યું એ વેળા - ૨૨૬ દાસી શેરડીના રસથી છલકાતો પ્યાલો આપી શકી અને બોલી કે આજે રાજાજીની દાનત સુધરી ગઈ લાગે છે. રાજાને એ સાંભળતાં યાદ આવ્યું કે પોતે આજે પ્રજાનું ભલું કરવાનો ઉપાય વિચારતો નીકળ્યો હતો.'
આ કથા સ્વલ્પ પરિવર્તનપૂર્વક “શેરડીનો રસ” નામની કવિતારૂપ મેં રજૂ કરી છે.
સહાયક– પ્રસ્તુત કૃતિને અંગેની ઐતિહ્ય સામગ્રી મોટા પ્રમાણમાં ધર્મદેવ કે જેઓ કર્તાના મોટા ગુરુભાઈ થતા હશે કે અન્યગચ્છીય હશે તેમની પાસેથી કર્તાને મળી હતી.
પ્રથમદર્શ- પ્રસ્તુત કૃતિનો પ્રથમદર્શ કર્તાના શિષ્ય ગુણ તૈયાર કર્યો હતો.'
ભાષાન્તરો– પ્રસ્તુત કૃતિના ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમા ભાષાન્તર થયેલાં છે અને એ છપાવાયાં છે.
સમાનનામક કૃતિ– ગુણચન્દ્રસૂરિએ પ્રબન્ધચિન્તામણિ નામની કૃતિ રચી છે અને એની એક હાથપોથી વિ. સં. ૧૫૦૨માં લખાયેલી છે.' ૧. આ કલાપીના “ગ્રામ્યમાતા' નામના ખંડકાવ્યનું સ્મરણ કરાવે છે. ૨. આ મારી કવિતા “ગુ. મિત્ર તથા ગુ. દર્પણ”ના તા. ૧૯-૬-૬૫ના અંકમાં છપાઈ છે. ૩. “ફાર્બસ ગુજરાતી સભા” અને “સિંધી જૈન ગ્રંથમાળા”માં છપાયા છે. ૪. જુઓ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૬૫)
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #225
--------------------------------------------------------------------------
________________
૧૪૨
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૫ 'વિચારશ્રેણિયાને સ્થવિરાવલી– આના કર્તા તે પ્ર. ચિં. વગેરે રચનારા મેરૂતુંગસૂરિ છે. P ૨૨૭ એમની આ પ્રસ્તુત કૃતિ પણ પ્ર. ચિં ની પેઠે ઐતિહાસિક વિગતો પૂરી પાડે છે. એમાં “ચાવડા વંશની
*વંશાવલી છે. વળી એમાં કાલકસૂરિ, હરિભદ્રસૂરિ અને જિનભદ્રગણિના વૃત્તાંતો છે. આ ઉપરાંત મહાવીરસ્વામીના નિર્વાણ સમય અને વિક્રમસંવત્ વચ્ચે ૪૭૦ વર્ષના અંતરનો અહીં નિર્દેશ છે.
“નં ર ” થી શરૂ થતી ગાથા તેમ જ બીજાં પણ કેટલાંક પાઈય પદ્યો અહીં અપાયાં છે અને એનું સ્પષ્ટીકરણ કરાયું છે. આથી તો કેટલાક આ કૃતિને “વૃત્તિ માનવા પ્રેરાય છે.
સારાંશ- પ્રસ્તુત કૃતિનો અંગ્રેજીમાં કરાયેલો ‘સારાંશ છપાયેલો છે.
"પુરાતનપ્રબન્ધ-સંગ્રહ– આ સંગ્રહ પ્ર. ચિં. સાથે સંબંધ ધરાવે છે એને એક રીતે એની પૂર્તિની ગરજ સારે છે. આની સંકલનામાં પાંચ પ્રબન્ધ-સંગ્રહ કામમાં લેવાયા છે અને તેમ કરી આમાં સાઠેક પ્રબોને સ્થાન અપાયું છે. પ્રબન્ધકોશની રચનામાં આ કૃતિ ઉપયોગી નીવડી હોય એમ લાગે છે.
વાસતતિ-પ્રબન્ધ અને ચતુરશીતિ-પ્રબન્ધ- વિ. સં. ૧૫૧૭માં ભોજપ્રબન્ધ રચનારા રત્નમન્દિરગણિએ ઉપદેશ તરંગિણીમાં વસ્તુપાલના કીર્તિદાનના પ્રબો વિચારતી વેળા આ બે
કૃતિઓનો ઉલ્લેખ કર્યો છે. P ૨૨૮ | ‘અત્તરકથાસંગ્રહ યાને કથાકોશ (લ. વિ. સ. ૧૪૦૫)આના કર્તા પ્રબંધકોશ વગેરેના
૧. જૈ. સા. સં. (નં. ૨ અંક ૩-૪)માં આ પ્રકાશિત છે. ૨. આ નામ પરિશિષ્ટપર્વનું પણ છે. ૩. આમાં સાત રાજાનો (નહિ કે આઠનો) ઉલ્લેખ છે. વળી અહીં. વનરાજના રાજ્યકાળના આરંભ તરીકે વિ. સં. ૮૨૧ની સાલ અપાઈ છે અને છેલ્લા રાજાના રાજ્યકાળની સમાપ્તિ માટે વિ. સં. ૧૦૧૭નો ઉલ્લેખ
છે. આમ એ પ્ર. ચિં. થી ભિન્નતા ધરાવે છે. ૪. આ સારાંશ J B B R A s (Vol. IX. p. 147)માં અપાયો છે. ૫. આ કૃતિ “સિં જૈ.” ગ્રં. માં ઈ. સ. ૧૯૩૬માં છપાવાઈ છે. [આનું પુનર્મુદ્રણ પણ થયું છે.] ૬. આનો પરિચય ઉપર્યુક્ત આવૃત્તિમાં અપાયો છે. ૭. આની વિ. સં. ૧૫૧૯માં લખાયેલી એક હાથપોથી ભાં. પ્રા. સં. મું. માં છે. એના વર્ણન માટે જુઓ
D CG C M (Vol. XVIII, Pt. pp. 322-223) [“હર્ષપુષ્યામૃત” ૬૭માં ઉપદેશત પ્રસિદ્ધ થઈ છે.] ૮. આ કૃતિ “ઋ. કે. . સંસ્થા” તરફથી રતલામથી ઇ. સ. ૧૯૩૭માં છપાવાઈ છે. એમાં પ્રત્યેક કથાને
મથાળે જે પદ્ય છે એની અનુક્રમણિકા અપાઈ છે. વળી આ કૃતિમાં આવતાં નગરનાં નામ તેમ જ અન્ય વિશેષનામોની સૂચી અપાઈ છે. વિશેષમાં ૮૬ કથાનાં નામો પણ રજૂ કરાયાં છે. અંતમાં વિનોદકથાસંગ્રહમાંથી વધારાની અન્ય પંદર કથાઓ અપાઈ છે. આ ઉપરાંત આ ૧૫ કથાને મથાળે પણ જે એકેક પદ્ય છે તેની નોંધ, એ કથાઓમાં આવતાં નગરનાં નામોની સૂચી, પંદર કથાનાં નામ તેમ જ કથાકોશમાંના પ્રાસ્તાવિક
શ્લોકની સૂચી અપાયાં છે. [વિનોદકથાસં. હર્ષપુષ્પા ૯૦માં પ્રસિદ્ધ થયેલ છે.] ૯. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૧૧)માં આ નામની રાજશેખરસૂરિની કૃતિમાં ૮૧ કથાઓ હોવાનો ઉલ્લેખ છે. વિશેષમાં અહીં આ જ કૃતિને વિનોદ કથાસંગ્રહ કહી છે. આ ઉપરાંત આ કૃતિ ઈ. સ. ૧૯૧૮માં મુંબઈથી પ્રકાશિત થયાનો અને એનો ગુજરાતી અનુવાદ “જૈ. ધ. પ્ર. સ.” તરફથી વિ. સં. ૧૯૭૮માં પ્રસિદ્ધ થયાનો ઉલ્લેખ છે. આ કૃતિની એક હાથપોથી વિ. સં. ૧૫૪૦માં લખાયેલી છે.
For Personal & Private Use Only
Page #226
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૫ : શ્રવ્ય કાવ્યો : બૃહત્ ગદ્યાત્મક ગ્રન્થો ઃ [પ્ર. આ. ૨૨૭–૨૨૯]
૧૪૩
પ્રણેતા ‘મલધારી’ ગચ્છના રાજશેખરસૂરિ છે. જિનેશ્વરસૂરિ વગેરેએ કથાકોશ રચ્યા છે પરંતુ એ તો ધર્મસાધનને અંગેનો ઉપદેશ પૂરો પાડે છે જ્યારે આ કથાકોશ તે કર્તાએ કહ્યું છે તેમ રસપ્રિય પરિષદને
૨સ ઉપજાવવા માટે યોજાયો છે. એમાં ૮૬ કથાઓ ગદ્યમાં છે. એ પ્રત્યેકના પ્રારંભમાં એ કથાના
નિષ્કર્ષરૂપ એકેક પદ્ય જોવાય છે. ‘મોદકી’ કથાથી આ કૃતિની શરૂઆત કરાઈ છે અને ‘અભયદાનમહિમા’ નામની કથા વડે એની પૂર્ણાહુતિ કરાઈ છે. આ કૃતિમાં મૂર્ખ સંબંધી બે કથા છે.
ચતુરશીતિધર્મકથા– આની એક હાથપોથી જિ. ૨. કો. વિ. ૧, .........)માં નોંધાયેલી છે. શું આ ઉપર્યુક્ત કૃતિ છે ?
કથાકોશ (ઉ. વિ. સં. ૧૭૦૨)– આ નામની બે કૃતિ છે. એ બંનેના કર્તાનું નામ સમયસુન્દર છે. એઓ ‘પ્રાગ્વાટ’ જ્ઞાતિના રૂપસિંહ અને એમની પત્ની લીલાદેવીના પુત્ર થયા છે. એમનો જન્મ વિ. સં. ૧૬૧૫ના અરસામાં થયો હતો. ‘ખરતર' ગચ્છના જિનચન્દ્રસૂરિએ એમને વિ. સં. ૧૬૩૦ની આસપાસમાં દીક્ષા આપી હતી. સકલચન્દ્ર એમના ગુરુ થાય છે અને મહિમરાજ વાચક (જિનસિંહસૂરિ) તથા ઉપાધ્યાય સમયરાજ એમના વિદ્યગુરુ થાય છે. લ. વિ. સં. ૧૬૪૦માં ગણિ, લ. વિ. સં. ૧૬૪૯માં વાચનાચાર્ય અને વિ. સં. ૧૬૭૨માં કે એકાદ વર્ષ પહેલાં ઉપાધ્યાય બનનારા આ સમયસુન્દરનો સ્વર્ગવાસ વિ. સં. ૧૭૦૨માં થયો હતો. એમણે સંસ્કૃત, પાઈય, ગુજરાતી, રાજસ્થાન, હિન્દી અને સિન્ધીમાં કૃતિઓ રચી છે. એમણે વિ. સં. ૧૬૪૧માં કાવ્યશાસ્ત્રને લગતું ૧૦૧ પદ્યનું ભાવશતક સંસ્કૃતમાં રચ્યું છે તે એમની આદ્ય કૃતિ ગણાય છે. આ ભાવશતકનું દ્વિતીય પદ્ય નીચે મુજબ છેઃ
(૧)
(૨)
આ ’ભાવશતક સ્વોપજ્ઞ વૃત્તિથી વિભૂષિત છે.
ભાવશતક— આ નામની બીજી ત્રણ કૃતિઓ છેઃ
નાગરાજે સંસ્કૃતમાં ૧૦૩ પદ્યોમાં રચી છે.
કમલવિજયગણિના શિષ્ય હેમવિજયે વિ. સં. ૧૬૩૪માં રચી છે. એના ઉપર સ્વોપન્ન અવસૂરિ છે. [રચના સં. ૧૬૩૪ (કોબા) કૈલાસ સા. જ્ઞાન. ક્ર. ૩૨૪૬માં હસ્તપ્રત છે.] આ અજ્ઞાતકર્તૃક છે.
(૩)
આ કૃતિમાં ધ્વનિને આશ્રિત કરીને વાચ્યાતિશાયી વ્યંગ્ય કવિત્વભેદો કે જેને કાવ્યપ્રકાશમાં ‘ધ્વનિ’ સંજ્ઞા અપાઈ છે તે ભેદો અહીં વર્ણવાયા છે (જુઓ શ્લો. ૨) વિશેષમાં આ સમગ્ર કૃતિ સ્વોપજ્ઞ વૃત્તિથી વિભૂષિત છે. એમણે સંસ્કૃતમાં આ ઉપરાંત વીસેક કૃતિ રચી છે. પ્રાદેશિક ભાષાઓમાં એમની ૧. એમણે રચેલી કૌતુકકથા તે જ આ અન્તરકથાસંગ્રહ હશે એમ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૫૬)માં ઉલ્લેખ છે. ૨.જુઓ કથા ૫ અને ૫૩.
૩-૪. આની નોંધ મેં હૈ. સં. સા. ઈ. (ખંડ ૧, ઉપખંડ ૧, પૃ. ૨૨૯)માં લીધી છે.
" काव्यप्रकाशे शास्त्रे ध्वनिरिति संज्ञा निवेदिता येषाम् । वाच्यातिशायिव्यङ्ग्यान् कवित्वभेदानहं वच्मि ॥२॥"
For Personal & Private Use Only
P ૨૨૯
Page #227
--------------------------------------------------------------------------
________________
૧૪૪
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૫ રચાયેલી નાની નાની કૃતિઓ કેટલીક લઘુ સંસ્કૃત અને પાઈય કૃતિઓ સહિત સમયસુન્દરકૃતિકુસુમાંજલિ તરીકે છપાવાઈ છે.
કથાકોશ નામની બે કૃતિ પૈકી એક કૃતિ પુરોગામીઓએ રચેલી કથાઓમાંથી કેટલીક કથાઓ ઉદ્ધત કરીને એના સંગ્રહરૂપે રચાયેલી છે. આમ આ સંકલનાત્મક રચના છે જ્યારે બીજી કૃતિ એ P ૨૩૦ સમયસુન્દરમણિએ પોતે રચેલી કથાના સંગ્રહરૂપ છે અને એમાં ૧૬૭ કથા છે. જો કે અંતમાં પ્રશસ્તિ
નથી. સમયસુન્દરગણિએ કથાકોશની જે એક હાથપોથી વિ.સં. ૧૬૯૫માં લખી છે તેમાં ૧૧૪ કથાઓ છે અને એનું પરિમાણ આશરે ૬૦૦૦ શ્લોક જેવડું છે.
આ પ્રમાણેનો ઉલ્લેખ “સમયસુન્દરકૃતિકુસુમાંજલિ”ના વક્તવ્ય (પૃ. ૨૭)માં છે. એ ઉપરથી નીચે મુજબના પ્રશ્નો હુરે છે –
પ્રથમ પ્રકારના કથાકોશમાં કેટલી કથા છે અને એમાંની કેટલી સંસ્કૃતમાં છે ? જે સંસ્કૃત કથાઓ છે તેમાં પદ્યાત્મક કથાઓનું પરિમાણ શું છે ?
બીજા પ્રકારના કથાકોશ માટે પણ આ પ્રશ્નો ઉદ્ભવે છે. વિશેષમાં જે ૧૧૪ કથાનો ઉલ્લેખ છે એ બે કથાકોશ પૈકી કયા કથાકોશની સંખ્યા દર્શાવે છે ?
નાભાકનૃપકથા (વિ. સં. ૧૪૬૪)- આ ર૯૪ શ્લોક જેવડી કથામાં નાલાક નૃપનું ચરિત્ર છે. એ દ્વારા દેવદ્રવ્યના નાશ કે દુર્બયથી મનુષ્યને થતાં દુઃખોનું વર્ણન કરાયું છે. આ કથા અચલ ગચ્છીય મેરૂતુંગસૂરિએ રચી છે. આ ઉપરાંત એમણે નિમ્નલિખિત કથાત્મક કૃતિઓ રચી છે :[નાભાકનૃપકથા હીરાલાલ હ. ઈ.સ.૧૯૦૮માં અને હર્ષપુષ્પા ગ્રંથમાં પ્રસિદ્ધ થયેલ છે.]
કામદેવચરિત્ર (વિ. સં. ૧૪૩૯), નાભિવંશકાવ્ય, યદુવંશસંભવકાવ્ય, સંભવનાથચરિત્ર અને સ્તંભનક-પાર્શ્વનાથ-પ્રબન્ય.
આ કથાત્મક કૃતિઓ ઉપરાંત મેરુ તુંગસૂરિએ વિ. સં. ૧૪૫૩માં ૧૫૭૦ શ્લોક જેવડી લઘુશતપદી રચી. એમાં ધર્મઘોષસૂરિએ વિ. સં. ૧૨૩૬માં રચેલી સવઈ (શતપદી)માંના ૪૫ વિચારોમાં સાત ઉમેર્યા છે. એમણે વિ.સં. ૧૪૫૬માં શતપદીસારોદ્ધાર કિંવા શતપદીસમુદ્ધાર રચ્યો છે. આ ઉપરાંત એમણે રસાલયની ટીકા રચી છે. જુઓ પૃ. ૧૯. ૧. આના સંગ્રાહક અને સંપાદક શ્રીઅગરચંદ નાહટા અને શ્રીભંવરલાલ નાહટા છે. એનું પ્રકાશન “નાહટા
બ્રદર્સ” તરફથી કલકત્તાથી વિ. સં. ૨૦૧૩માં કરાયું છે. ૨. એમને વિષે તેમ જ અન્ય અંચલગચ્છીય ગ્રંથકારો (કેટલાકનો મેં જૈ. સં. સા. ઈ. માં. નિર્દેશ કર્યો છે.) વિષે પાર્શ્વપ્રયોજિત “અંચલ ગચ્છ દિગ્દર્શનમાં માહિતી અપાઈ છે. આ પુસ્તક “શ્રી મુલુંડ અંચલ ગચ્છ
જૈન સમાજ” તરફથી અને ૧૯૬૮માં પ્રકાશિત કરાયું છે. ૩. આ ૭૪૮ શ્લોક જેવડી કૃતિ “હેમચન્દ્રાચાર્ય સભા” તરફથી પ્રસિદ્ધ કરાઈ છે. એમાં રચનાવર્ષ વિ.સં.
૧૪૦૯ છપાયો છે તે ભ્રાંત છે. ૪. જૈ.સા.સ.ઈ. (પૃ. ૩૪૧)માં આને “શતપદી-પ્રશ્નોત્તર-પદ્ધતિ” કહી છે આ કૃતિમાં ધર્મઘોષસૂરિના શિષ્યના મહેન્દ્રસૂરિએ કેટલાક પ્રશ્નો ઉમેરી “શતપદીપ્રશ્નોત્તરપદ્ધતિસમુદ્ધાર” વિ.સં. ૧૨૯૪માં રચી એમાં ૧૧૭ વિચારો રજૂ કર્યા છે. આનું ભાષાંતર પ્રો. રવજી દેવરાજે વિ.સં. ૧૯૫૧માં છપાવ્યું છે.
For Personal & Private Use Only
Page #228
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૫ : શ્રવ્ય કાવ્યો : બૃહત્ ગદ્યાત્મક ગ્રન્થો : પ્રિ. આ. ૨૨૯-૨૩૨]
૧૪૫ *ભરટક-લવિંશિકા (લ. વિ. સં. ૧૪૭૫)- આમાં ભરટક એટલે કે ભરડા વિષે બત્રીસ કથાઓ છે. પ્રો. હર્ટલના મતે આ “શૈવ” સંપ્રદાયના સાધુઓને અંગેના કટાક્ષ (satires) રજૂ કરે છે પરંતુ પ્રો. વિન્તર્નિન્સ જુદો મત ધરાવે છે એમ એમની કૃતિ નામે HIL (ભા.૧, પૃ. ૩૫૦ અને ૬૫૯) જોતાં જણાય છે. આ પુસ્તકના કર્તાનું નામ જાણવામાં નથી પણ એઓ સોમસુન્દરસૂરિના શિષ્ય હોય એમ લાગે છે. એ શિષ્ય આ કથાઓ સાધુરાજ પાસેથી સાંભળીને કૌતુકને લઈને લખી P. ૨૩૧ છે. એમને સંસ્કૃત ભાષાનો બોધ હોવા વિષે શંકા રહેતી નથી, જોકે કેટલાક પ્રયોગો કેટલાકને ચિત્ત્વ જણાય તેવા છે. બુદ્ધિબળમાં અને નીતિના નિયમો પાળવામાં શિથિલ જણાતા ભરડાઓને અનુલક્ષીને તેમને સુધારવાના ઇરાદે આ કૃતિ યોજી હોય એમ લાગે છે. આ કૃતિની પ્રત્યેક કથાનો પ્રારંભ એ કથાના બીજને સૂચવનારા પદ્યથી કરાયો છે. પૃ. ૨૭માં પાઈય લખાણથી મિશ્રિત બનાવટી સંસ્કૃતમાં નિમ્નલિખિત પદ્ય છે –
"भरटक ! तव चट्टा लम्बपुट्ठाः समुद्धा
न पठति न गुणन्ते नेव कव्वं कुणन्ते । वयमपि च पठामो किन्तु कव्वं कुणामो
તfપ અg મામો વર્ષનાં ફોડત્ર કોષ:? ” ભોજપ્રબન્ધ યાને પ્રબન્ધનરાજ (વિ. સં. ૧૫૧૭)- આ ગદ્યાત્મક કૃતિના કર્તા રત્નમન્દિરગણિ છે. એઓ રત્નશેખરસૂરિના શિષ્ય નદિરત્નમણિના શિષ્ય થાય છે. એમના ગુરુભાઈનું નામ રત્નમંડનગણિ છે. આ રત્નમન્દિરગણિએ ઉપદેશતરંગિણી અને ઝાંઝણપ્રબન્ધ રચ્યાં છે. એમણે આ ભોજ પ્રબન્ધ યાને પ્રબન્ધરાજ વિ.સં. ૧૫૧૭માં રચ્યો છે. એમાં નરેશ્વર ભોજન અંગેનો અધિકાર છે. એમાં દાનને અંગેના વિવિધ પ્રસંગો વર્ણવાયા છે. એકંદરે સાત અધિકાર છે. આ કૃતિમાં ઐતિહાસિક કાલક્રમને જતો કરી કાલિદાસ, ભવભૂતિ વગેરેને સમકાલીન ગણ્યા છે. આ કૃતિની ભાષા જેવી જોઈએ તેવી પ્રૌઢ નથી, પરંતુ કથાનો રસ અખંડિત રાખવા પ્રયાસ કરાયો છે. કોઈ કોઈ સ્થળે ગુજરાતીમાં લખાણ છે. દા. ત. પત્ર ૯૩માં નીચે મુજબનું પદ્ય છેઃ
રૂપવંતી નઈ આશાલૂધી ચૂલ્હીપાશિ ન બઈસઈ સૂધા, આંગણિ લોડઈ ઘડી ઘડી તેણિ = ૨૩૨ કારણિએ કાચીવડી.” ૧. આ નાનકડી કૃતિનું અંગ્રેજી પ્રસ્તાવના અને ટિપ્પણી તેમ જ શબ્દકોષ સહિત સંપાદન પ્રો. જોહાન્નિસ
હર્ટલે (Johannes Hertel) કર્યું છે અને એ કૃતિ લાઈસિંગથી ઈ.સ. ૧૯૨૨માં પ્રકાશિત કરાયેલી છે. પ્રસ્તાવનામાં “ભરડો” અને એના પર્યાયરૂપ ગણાતા શબ્દો વિષે ચર્ચા છે. [સોમસુન્દરસૂરિના શિષ્ય કૃત ભ.ધા. “હર્ષપુષ્પા.” માં. સં. ૨૦૪ માં પ્રસિદ્ધ થયેલ છે.] પાક્ષિકદિ અતિચારમાં સચકૃત્વને અંગેના ‘આકાંક્ષા” અતિચાર વર્ણવતાં ‘ભરડા'નો ઉલ્લેખ કરાયો છે. ૨. જુઓ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૯૨). ૩. આ પ્રબન્ધ પં. ભગવાનદાસ હર્ષચન્દ્ર તરફથી ઈ. સ. ૧૯૨૨માં પ્રકાશિત કરાયો છે. ૪. પત્ર ૯૨માં “ઉતાવતુ પાર્થેfપ વતિ' એવો પ્રયોગ છે.
૧૦
ઇતિ.ભા.૨.
For Personal & Private Use Only
Page #229
--------------------------------------------------------------------------
________________
P ૨૩૩
૧૪૬
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૫ સમાનનામક કૃતિઓ- ભોજપ્રબન્ધ નામની અન્ય કૃતિઓ પણ છે – (૧) શુભશીલગણિકૃત. આ ૩૭૦૦ શ્લોક જેવડી છે.
(૨) રાજવલ્લભ પાઠકકૃત. (૩) સત્યરાજગણિકૃત.
(૪) અજ્ઞાતકક. પ્રબન્ધપંચશતી યાને પંચશતીપ્રબો (બ) ધસંબધ (વિ. સ. ૧૫૨૧)- આના કર્તા "શુભશીલગણિ છે. એઓ લક્ષ્મીસાગર સૂરિના કે પછી રત્નમન્દિરમણિના શિષ્ય છે. એમણે નિમ્નલિખિત કૃતિઓ પણ રચી છે –
'ઉણાદિનામમાલા પંચવર્ગસંગ્રહનામમાલા પુણ્યધનનૃપકથા (૧000 પઘો) [હર્ષપુષ્પા ૧૨૬માં પ્રસિદ્ધ.] વિ. સં. ૧૪૯૬ પ્રભાવકકથા
વિ. સં. ૧૫૦૪ ભક્તામર સ્તોત્રમાહાભ્ય, ‘ભરતેશ્વર-બાહુબલિ-વૃત્તિ વિ. સં. ૧૫૦૯, ભોજપ્રબન્ધ, વિક્રમાદિત્યચરિત્ર
વિ. સં. ૧૪૯૦ (? ૧૪૯૯), શત્રુંજયકલ્પવૃત્તિ [આગમોદ્ધારક ગ્રં. ૪૧માં પ્રસિદ્ધ) વિ. સં. ૧૫૧૮, શાલિવાહનચરિત
વિ. સં. ૧૫૪૦ શીલવતીકથા (?) સ્નાત્રપંચાશિકા
લ. વિ. સં. ૧૫૩૦ અષ્ટકર્મવિપાક કિંવા કર્મવિપાક
પ્રસ્તુત કૃતિ ચાર અધિકારમાં વિભક્ત છે. એમાં અનુક્રમે ૨૦૩, ૨૨૩, ૫૦ અને ૧૪૮ કથાઓ છે. આમા એકંદર ૬૨૪ કથાઓ છે. આ સંસ્કૃત કથાકોશમાં ૫૦૦ પ્રબન્યો છે. ૧૮૬માં ૧. એઓ ધર્મઘોષ' ગચ્છના મહિચન્દ્રસૂરિના શિષ્ય થાય છે. ૨. પ્રબન્ધચન્તિામણિના બીજા પ્રકાશમાં પણ ભોજપ્રબન્ધ છે. ૩. આની એક હાથપોથી વિ. સં. ૧૫૭૪ના ફાગણ વદ ત્રીજને રવિવારે લખાયેલી છે અને એ મને મળી
છે એમ મુનિશ્રી અભયસાગરજીએ મને તા. ૬-૮-'પરના કાગળમાં લખી જણાવ્યું હતું અને એના કર્તા શુભશીલગણિ તે કોણ એમ પુછાવ્યું હતું. હવે આ કૃતિ મુનિશ્રી મૃગેન્દ્રમુનિ દ્વારા સંપાદિત થઈ ટુંક સમયમાં પ્રસિદ્ધ થનાર છે. [“સુવાસિત સાહિત્ય પ્ર.” સૂરતથી આ પ્રકાશિત છે. આનું “આમુખ હરિવલ્લભ ભાયાણીએ લખ્યું છે. ઈટાલીયન વિદ્વાન પવોલિનીએ થોડીક કથા અને બલ્લીનીએ ૫૦ કથા મૂળ અને
અનુવાદ સાથે પ્રગટ કરી છે. “હિસ્ટ્રી ઓફ ઇન્ડીઅન લિટરેચર,” વિંટરનિત્સ]. ૪. આ નામના એક મુનિએ પૂજાપંચાશિકા રચી છે. ૫. કેટલાક એમને મુનિસુન્દરસૂરિના શિષ્ય ગણે છે. ૬. આ અભિધાનચિન્તામણિને અનુસરીને રચાઈ છે. ૭. આમાં એમણે પોતાના ગુરુભાઈઓનાં નામ આપ્યાં છે. ઉદયનદિ, ચારિત્રરત્ન, રત્નશેખર, લક્ષ્મીસાગર,
વિશાલરાજ અને સોમદેવ. ૮. આનું અપર નામ કથાકોશ છે. [આ હર્ષપુષ્પા. ગ્રં, શ્રુતજ્ઞાન પ્ર.સભા અને ભદ્રંકર પ્રકાશનમાં પ્રસિદ્ધ.] ૯. જુઓ પૃ. ૨૩૨=૧૪૫ ૧૦. જુઓ પૃ. ૧૨૨-૧૨૩
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #230
--------------------------------------------------------------------------
________________
૧૪૭
પ્રકરણ ૨૫ : શ્રવ્ય કાવ્યો : બૃહત્ ગદ્યાત્મક ગ્રન્થો : પ્રિ. આ. ૨૩૨-૨૩૪] પ્રબન્ધનું નામ “પટ્ટકૂલિકાનયન-ચાહડમન્નિસંબંધ” છે. એમાં કહ્યું છે કે કુમારપાલ રાજાનો મંત્રી ચાહડ સાળવીઓનાં કુટુંબોને મારવાડના બંબેરાપુરથી પાટણ લાવ્યો અને રાજાએ એ કુટુંબોને યોગ્ય આશ્રય આપી વસાવ્યા. આ ઉપરથી એમ અનુમનાય છે કે પટોળાં વણનારા સાળવીઓ મારવાડમાંથી પાટણ આવી ત્યાંથી ખંભાત અને સુરત થઈ દખણ અને મધ્ય પ્રદેશમાં ગયા હોવાની અનુશ્રુતિનું સમર્થન થાય છે.'
પ્રિયંકરનૃપકથા (લ. વિ. સં. ૧૫૫૦)- આ ૧૦૦૦ શ્લોક જેવડી અને મુખ્યતયા ગદ્યમાં ૨ ૨૩૪ રચાયેલી કથાના કર્તા જિનસૂર છે. એઓ વિશાલરાજસૂરિના શિષ્ય સુધાભૂષણના શિષ્ય થાય છે. એમણે મન્મથ નરેન્દ્રના પુત્ર કથાનકરૂપ રૂપસેનચરિત્ર રચ્યું છે. આ પ્રિયંકરનૃપકથા ઉવસગ્ગહરથોત્તનો પ્રભાવ દર્શાવે છે અને નૃપતિ પ્રિયંકરને પ્રાપ્ત ના થયેલી સંપત્તિનો નિર્દેશ કરે છે. આ કથા (પૃ. ૨૮૨૯)માં ભોજન સમારંભનું વર્ણન છે અને એ પ્રસંગે એમાં વિવિધ વાનીઓનાં નામ ગણાવાયાં છે. આ રસિક કથા સંસ્કૃત, પાઈય અને ગુજરાતી અવતરણોથી અલંકૃત છે. ૨૭૩મું પદ્ય સ્વસ્તિક બંધથી અને ૨૭૪મું પદ્ય આઠ પાંખડીના કમળરૂપ બંધથી વિભૂષિત છે. ૨૫૬માં અને ૨૫૭મા પદ્યો “વરકનક”ની પાદપૂર્તિરૂપ છે.
ભાષાંતર- આ પ્રિયંકરનૃપકથાનાં ગુજરાતીમાં બે ભાષાંતર થયેલાં છે અને એ બંને છપાવાયાં છે.
૧. કેટલાકનું માનવું એ છે કે દક્ષિણમાંથી પાટણમાં સાળવીઓ આવ્યા હતા. ૨. જુઓ ડૉ. ભોગીલાલ સાંડેસરાનો “ગુ. સા. ૫. સં.” (અ. ૧૮) માટેનો “નિબંધસંક્ષેપ” નામે “પટોળાં
વણનાર સાળવીઓના ઇતિહાસ ઉપર કેટલોક પ્રકાશ.” ૩. આ કથા મારી સંસ્કૃત પ્રસ્તાવના સહિત “દે. લા. જૈ. પુ. સં.” તરફથી ઇ. સ. ૧૯૩૨માં પ્રકાશિત
કરાઈ છે. એમાં ઉવસગ્ગહરથોત્ત “દ્વિજ' પાર્શ્વદેવગણિકૃત એની સંસ્કૃત વૃત્તિ સહિત અપાયું છે. પ્રથમ પરિશિષ્ટ તરીકે પાંચ અંતરકથા અપાઈ છે. વળી ઉવ.થોરની વીસ ગાથા અને એની પાદપૂર્તિરૂપ પાસજિણોત્ત અપાયાં છે. સંસ્કૃત પ્રસ્તાવનામાં મેં રૂપસેનચરિત્ર સાથે સંતુલન કર્યું છે અને કેટલાક વિશિષ્ટ શબ્દો અને પ્રયોગો ગુજરાતી અર્થ સહિત આપ્યા છે. વિશેષમાં ઉવ.થોરની વિવિધ વૃત્તિની
નોંધ લીધી છે. ૪. આ કૃતિ હીરાલાલ હંસરાજ તરફથી વિ. સં. ૧૯૬૮માં છપાવાઈ છે. ૫. આ બંને પદ્યો TL D (2nd instalment)માં ઉદ્ધત કરાયાં છે. ૬. પહેલું ભાષાંતર “જૈ. ધ. પ્ર. સ.” તરફથી પ્રસિદ્ધ થયેલું છે. એમાં ઘણી અશુદ્ધિ છે એવા નિર્દેશપૂર્વકનું
અને શ્રી. રતિલાલ દીપચંદ દેસાઈ પાસે નવેસરથી તૈયાર કરાયેલું ભાષાંતર મહાપ્રભાવિક નવસ્મરણ નામની જે કૃતિ ગુજરાતી ભાષાંતર, વિવેચન, પાંચ પરિશિષ્ટો અને ૪૧૦ ચિત્રો સહિત શ્રી. સારાભાઈ મણિલાલ નવાબ તરફથી અમદાવાદ વિ. સં. ૧૯૯૫માં “શ્રીજૈન પ્રાચીન સાહિત્યોદ્વાર ગ્રંથાવલિ'ના છઠ્ઠા પુષ્પ તરીકે પ્રકાશિત થયેલી છે તેમાં પૃ. ૧૫૦-૨૨૮માં છપાવાયું છે.
For Personal & Private Use Only
Page #231
--------------------------------------------------------------------------
________________
P. ૨૩૫
૧૪૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૫ | દર્શનરત્નરત્નાકર (વિ. સં. ૧૫૭૦)- આના કર્તા સિદ્ધાન્તસાર છે. એઓ ‘તપા' ગચ્છના જયાનન્દસૂરિના શિષ્ય સોમજયસૂરિના શિષ્ય ઇન્દ્રનદિના શિષ્ય થાય છે. એમણે ૧૯૮૬૪ શ્લોક જેવડી આ કૃતિ વિ. સં. ૧૫૭૦માં રચી છે. એ દ્વારા એમણે ઋષભદેવનું જીવન-ચરિત્ર આલેખ્યું છે. એમાં વિશેષતા એ છે કે એમના જીવનમાં બનેલી વિવિધ ઘટનાઓના સમર્થનાર્થે એમણે અવતરણો આપ્યાં છે.
આધાર (ઉપજીવન)- કર્તાએ પ્રશસ્તિનાં અંતિમ બે પદ્યો દ્વારા પોતે કયા કયા ગ્રંથનો ઉપયોગ કરી પ્રસ્તુત કૃતિ રચી એ દર્શાવ્યું છે. એ ગ્રંથોનાં નામ નીચે મુજબ છેઃ
અંગો, ઉપાંગો, છેદસૂત્રો, ઉત્તરાધ્યયન, પિણ્ડનિર્યુક્તિ, આવશ્યકનિર્યુક્તિ અને હૈમ આદિનાથ ચરિત્ર.
મદનપરાજય (ઉં. વિ. સં. ૧૫૭૩)- આ દિ, મલ્લગિના પુત્ર નાગદેવની રચના છે. એમાં જૈન તીર્થકરને હાથે મદનનો અર્થાત્ કામદેવનો પરાજય સરસ રૂપક તરીકે આલેખાયો છે. આને લઈને આ કૃતિ મહર્ષિ બુદ્ધના માર ઉપર મેળવેલા વિજયનું સ્મરણ કરાવે છે. પ્રસ્તુત કૃતિ હરિદેવે “અપભ્રંશ'માં રચેલા મયણપરાજયચરિયના આધારે યોજાઈ છે અને એ પાંચ પરિચ્છેદોમાં વિભક્ત કરાઈ છે. એ મુખ્યતયા ગદ્યમાં રચાઈ છે. પ્રત્યેક પરિચ્છેદના અંતમાં આ કૃતિનું નામ સ્મર-પરાજય છે એવો ઉલ્લેખ પણ જોવાય છે. આ મદન પરાજયમાં અત્તરકથાઓ છેઃ (૧) કકુદ્રમ રાજાની, (૨) હેમસેન મુનિની, જિનદત્ત શેઠની, સિંહ બનાવનારાઓની, યદ્ભવિષ્યની તેમ જ બ્રહ્મા અને ઈન્દ્રના સંવાદને લગતી.
મદન-પરાજયમાં નિમ્નલિખિત અજૈન ગ્રંથોનો ઉપયોગ કરાયો છે – ' (૧) મૃચ્છકટિક, (૨) પંચતત્ર, (૩) સુભાષિતત્રિશતી, (૪) પ્રબોધચન્દ્રોદય, અને (૫) હિતોપદેશ.
જૈન ગ્રંથો પૈકી નીચે મુજબનાનો અહીં ઉપયોગ કરાયો છે - ૧. આ કૃતિનો આદ્ય બે લહરી પૂરતો પ્રથમ વિભાગ “જૈન સાહિત્યવર્ધક સભા” તરફથી અમદાવાદથી વિ.
સં. ૨૦૧૦માં અને ત્રીજી લહરીના ચાર તરંગરૂપ દ્વિતીય વિભાગ તેમ જ ત્રીજી લહરીના પાંચમાં તરંગથી માંડીને ચોથી લહરીના અંતિમ તરંગ પૂરતો તૃતીય વિભાગ પણ આ જ સભા તરફથી અનુક્રમે વિ. સં. ૨૦૧૩માં અને વિ. સં. ૨૦૧૫માં પ્રકાશિત કરાયેલ છે. આ ત્રણે વિભાગોના સંપાદકો શ્રી. ભક્તિમુનિજી અને શ્રીનિપુણમુનિજી (હવે પંન્યાસ) છે. એમણે પત્રોના હાંસિયાઓમાં વિષયોનું સૂચન કર્યું છે. આ દ.ર.નું ભાષાંતર મુનિશ્રી અમિતયશ વિ.મ.એ કર્યું છે અને તે બેંગ્લોરથી ૩ ભાગમાં પ્રગટ થયું છે. ૨. ત્રિષષ્ટિનું પ્રથમ પર્વ. ૩. આ કૃતિ હિન્દી સાર અને વિસ્તૃત (પૃ. ૧-૯૪ જેવડી) હિન્દી પ્રસ્તાવના સહિત “ભારતીય જ્ઞાનપીઠ કાશી” તરફથી ઈ. સ. ૧૯૪૮માં પ્રકાશિત કરાઈ છે. આ પ્રસ્તાવનામાં આખ્યાન-સાહિત્યના ધર્મ-કથા, નીતિ-કથા, લોક-કથા અને રૂપક-કથા એમ ચાર વિભાગો પાડી એનો વૈદિક, બૌદ્ધ અને જૈન એમ ત્રણ દૃષ્ટિએ વિચાર કરી રૂપકાત્મક સાહિત્ય વિષે પુષ્કળ માહિતી અપાઈ છે.
P ૨૩૬
For Personal & Private Use Only
Page #232
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૫ : શ્રવ્ય કાવ્યો : બૃહત્ ગદ્યાત્મક ગ્રન્થો : પ્રિ. આ. ૨૩૫-૨૩૭] ૧૪૯
(૧) યશસ્તિલક-ચંપૂ, (૨) વાભદાલંકાર, (૩) જ્ઞાનાર્ણવ, (૪) યોગશાસ્ત્ર, (૫) સાગારધર્મામૃત અને (૬) સૂક્ત-મુક્તાવલી.
આથી એમ કહી શકાય કે વિ. સં. ૧૩00 કરતાં તો નાગદેવ પહેલાં થયા નથી. મદનપરાજયની વિ. સં. ૧૫૭૩માં લખાયેલી હાથપોથી મળે છે એટલે નાગદેવની આ કૃતિ એટલી તો પ્રાચીન ગણાય જ.
'કથારત્નાકર (વિ. સં. ૧૬૫૭)- આના પ્રણેતા હેમવિજય છે. એમણે વિ.સં. ૧૬૩૨માં મે ૨૩૭ પાર્શ્વનાથચરિત્ર રચ્યું છે. એમણે પ્રસ્તુત કૃતિ પ્રૌઢ ગદ્યમાં ૬૪૩૫ શ્લોક જેવડી વિ. સં. ૧૬૫૭માં રચી છે. એ દસ તરંગમાં વિભક્ત કરાઈ છે અને એમાં ૨૫૮ કથાઓ છે.
"જર્મન અનુવાદ– આ કૃતિનો પ્રો. હર્ટલે જર્મનમાં અનુવાદ કર્યો છે.
સમાનનામક કૃતિઓ– ઉત્તમર્ષિએ બે પ્રકરણમાં ૫૫00 શ્લોક જેવડો કથારત્નાકર રચ્યો છે. એને કથારત્નાકરોદ્વાર પણ કહે છે. પ્રો. પિટર્સને એમના ચોથા હેવાલ (પૃ. ૮૦)માં આમાંથી અવતરણ આપ્યું છે. વળી અન્ય કોઈએ કથારત્નાકર નામની એક કૃતિ રચી છે.
[મદનરેખા આખ્યાયિકા- આના કર્તા જિનભદ્રસૂરિ છે. અજ્ઞાત કÖકટિપ્પણ સાથે પં. બેચરદાસ દોશીના સંપાદન પૂર્વક લા. દ. વિદ્યામંદિર દ્વારા ઈ.સ. ૧૯૭૩માં પ્રથમવાર જ પ્રગટ થઈ છે.
| વિજયોલ્લાસમહાકાવ્ય- મહો. યશોવિ.ગણી... “યશોભારતી પ્ર.” મુંબઈ. ડૉ. શિવપ્રસાદે ‘તપગચ્છ કા ઇતિહાસ, ખરતરગચ્છ કા ઇતિહાસ, અંચલગચ્છ કા ઇતિહાસ (પ્ર. પાર્શ્વનાથ શોધપીઠ વારાણસી) અને અન્ય અનેક ગચ્છના ઇતિહાસ લખ્યા છે. જે જુદા જુદા સામયિકોમાં પ્રસિદ્ધ થયા છે.]
તેવી ચૌદવી તાબ્દિ છે નૈન સંસ્કૃત મહાવ્ય' શ્યામશંકર દીક્ષિત, પ્રકા. મલિક એન્ડ કંપની જયપુર. ઈ.સ. ૧૯૬૯.
‘. હેમચન્દ્રઃ વાવ્યાનુશાસનમ્ ૨ સમીક્ષાત્મામનુનનમ્' ડૉ. છગનલાલ શાસ્ત્રી, પ્રકા. પ્રાકૃત ભારતી અકાદમી. જયપુર.
रघुवंशरीत्याऋषभदेववर्णनम्, कुमारसम्मवरीत्या गिरनारवर्णनम्, जिनशतकमहाकाव्य, નેમિનાથસ્તવન-વિમલકીર્તિ (નાના છંદોમય) ૪ જિનસ્તુતિ-ધુરન્ધરવિ. અનુસન્ધાન ૨૩.
૧. આના પરિચય માટે જુઓ પૃ. ૨૧૧-૨૧૨ ૨. જુઓ ઉપર્યુક્ત હિન્દી પ્રસ્તાવના (પૃ. ૯૩-૯૪) ૩. આ કૃતિ હીરાલાલ હંસરાજ તરફથી ઇ.સ. ૧૯૧૧માં પ્રસિદ્ધ કરાઈ છે. [આ. મુનિચન્દ્રસૂરિ દ્વારા વિવિધ હસ્તલિખિત પ્રતિઓનો ઉપયોગ કરવાપૂર્વક સંશોધિત-સંપાદિત આ કથારત્નાકરનું પ્રકાશન આ.
ૐકારસૂરિજ્ઞાનમંદિર ગ્રંથાવલી સૂરત દ્વારા પુસ્તકાકાર થયું છે. પ્રો. હરિવલ્લભ ભાયાણીની અંગ્રેજીમાં પ્રસ્તાવના પણ આમાં છે.] ૪. જુઓ પૃ. ૨૨ ૫. આ અનુવાદ ઇ. સ. ૧૯૨૦માં Meistewerke orientlischer Literatur (485)માં Munchenથી છપાયો છે.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #233
--------------------------------------------------------------------------
________________
P ૨૩૮
પ્રકરણ ૨૬: શ્રવ્ય કાવ્યો
(ઉ) લઘુ પદ્યાત્મક કૃતિઓ પદ્યાત્મક શ્રવ્ય કાવ્યના બે પ્રકાર છેઃ (૧) બૃહત્ અને (૨) લઘુ. તેમાં પ્રથમ પ્રકારનો આપણે પ્ર. ૧૮-૨૪માં વિચાર કરી ગયા. હવે બીજો પ્રકાર હાથ ધરીશું તો જણાશે કે એમાં એક હજાર શ્લોક કરતાં ઓછા પરિમાણવાળા કાવ્યોનો સમાવેશ થાય છે. આ કાવ્યોને હું નીચે મુજબના પાંચ વિભાગમાં વિભક્ત કરું છું :
(૧) સ્તુતિ-સ્તોત્રો, (૨) પાદ-પૂર્તિરૂપ કાવ્યો (૩) અનેકાર્થી પધો, (૪) વિજ્ઞપ્તિપત્રો અને (૫) અવશિષ્ટ કાવ્યો.
સામાન્ય રીતે સ્તુતિસ્તોત્રનાં પદ્યની સરેરાશ સંખ્યા વીસેકની ગણાય. પાદપૂર્તિરૂપ કાવ્યો માટે પણ લગભગ આવું વિધાન થઈ શકે. અનેકાર્થી પદ્ય તો એક જ પદ્યરૂપ છે. વિજ્ઞપ્તિપત્રોનાં પદ્યોની સંખ્યા પણ એક રીતે ઓછી જ ગણાય. આને લઈને આ ચારે વિભાગગત કાવ્યો કરતાં પરિમાણની દૃષ્ટિએ ચડિયાતાં કાવ્યો તે અવશિષ્ટ કાવ્યો હોવાથી એનો નિર્દેશ આ પ્રકરણ દ્વારા સૌથી પ્રથમ કરું છું :
(૫) બૃહત્ પરિમાણવાળાં કાવ્યો નાગકુમાર-કાવ્ય યાને શ્રુતપંચમી-કથા (લ. વિ. સં. ૧૧૦૫)- આના કર્તા 'મહાપુરાણ વગેરેના પ્રણેતા દિ. મલ્લિષેણસૂરિ છે. એમણે આ કાવ્ય ૫૦૭ શ્લોકમાં પાંચ સર્ગમાં વિ. સં. ૧૧૦પના અરસામાં રચ્યું છે. એ દ્વારા એમણે શ્રુતપંચમીને લગતા વ્રતનો મહિમા વર્ણવ્યો છે.
સમાનનામક કૃતિઓ- રત્નયોગીન્દ્ર પાંચ સર્ગમાં નાગકુમારચરિત્ર રચ્યું છે. એનો પ્રારંભ “શ્રીમદ્ વ્યવહિતારો”થી થાય છે. આ નામની એકેક કૃતિ શિખામણિએ, ધર્મધરે (? ધર્મધીરે), દામનન્ટિએ, વીરસેનના શિષ્ય શ્રીધરસેન અને વાદિરાજે તેમ જ અન્ય કોઈએ રચી છે.' આ બધી દિ. રચનાઓ હોય એમ લાગે છે.
*વૈરાગ્ય-શતક યાને પદ્માનન્દ-શતક (લ. વિ. સં. ૧૧૬૦)- આ ૧૦૩ પદ્યમાં મુખ્યતયા ૧. આની રચના શકસંવત્ ૯૬૮માં કરાઈ છે.
૨. શું એ જ રત્નાકર છે ? ૩. એમણે આ કૃતિ આઠ સર્ગમાં ગોનાર્દમાં રચી છે. ૪. કેશવના પુત્ર પુષ્પદન્ત અપભ્રંશમાં નાયકુમારચરિય રચ્યું છે અને બાહુબલિ રાજહંસે કન્નડમાં રચ્યું છે. જિનમુનિએ અને બ્રહ્મચન્દ્રસાગરે મળીને નાગકુમારષસ્પદી રચી છે. એનો થોડોક ભાગ સંસ્કૃતમાં તો
થોડોક કન્નડમાં છે. ૫. આ શતક “કાવ્યમાલા”ના સાતમા ગુચ્છક (પૃ. ૭૧-૮૫)માં છપાવાયું છે. એમાં કોઈ કોઈ પંક્તિ અપૂર્ણ
છે. સટીકવૈરાગ્યશતકાદિગ્રન્થપંચકના નામે જે કૃતિ “દે, લા. જૈ. પુ. સં.” તરફથી ઈ. સ. ૧૯૪૧માં છપાયેલ છે તેમાં ત્રીજા ગ્રન્થ તરીકે આ “શતક' છપાવાયું છે. પં. લાલચંદ્ર ગાંધીનો “કવિ પદ્માનંદ” નામનો લેખ “જૈન”માં ઈ. સ. ૧૯૨૭માં છપાયો છે.
P. ૨૩૯
For Personal & Private Use Only
Page #234
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૬ : શ્રવ્ય કાવ્યો : લઘુ પદ્યાત્મક કૃતિઓ ઃ [પ્ર. આ. ૨૩૮-૨૪૧]
‘શાર્દૂલવિક્રીડિત’ છંદમાં રચાયેલી કૃતિના કર્તા જૈન ગૃહસ્થ પદ્માનન્દ છે. એઓ નાગપુર (નાગોર)ના નેમિનાથનું ચૈત્ય કરાવનાર ધનદેવના પુત્ર થાય છે. ૧૦૨મા પદ્યમાં જિનવલ્લભસૂરિનો સુગુરુ તરીકે આ પદ્માનન્દે ઉલ્લેખ કર્યો છે. એ હિસાબે એમનો સમય વિક્રમની બારમી સદીનો ઉત્તરાર્ધ ગણાય. એમની આ કૃતિમાં વૈરાગ્યની ભાવના ભારોભાર ભરેલી છે.
'ભાષાન્તર– આ વૈરાગ્યશતકનું ગુજરાતીમાં ભાષાંતર થયેલું છે.
સમાનનામક કૃતિ– કોઈકે ‘‘સંસારમ્મિ ઞસારે’’થી શરૂ થતું વેરગ્ગસયગ જ. મ.માં રચ્યું છે. એને સંસ્કૃતમાં વૈરાગ્યશતક તરીકે ઓળખાવાય છે. એના ઉપર ‘ખરતર’ ગચ્છના ઉપાધ્યાય જયસોમના શિષ્ય ગુણવિનયે સંસ્કૃતમાં વ્યાખ્યા રચી છે અને એ પણ પ્રકાશિત છે.
વૈરોચન-પરાજય (લ. વિ. સં. ૧૧૮૦)– આ `મહાપ્રબન્ધના કર્તા પ્રજ્ઞાચક્ષુ જૈન ગૃહસ્થ શ્રીપાલ છે. એઓ ‘પોરવાડ’ વૈશ્ય સિદ્ધરાજ જયસિંહની પ્રતિભાશાળી પરિષદના પ્રમુખ સભ્ય હતા. એમને એ રાજા ‘ભાઈ’ (ભ્રાતા) તરીકે સંબોધતા હતા એમ સોમપ્રભસૂરિકૃત કુમારવાલપડિબોહ અને સુમઈનાહરિય (સુમતિનાથચરિત)ની પ્રશસ્તિ જોતાં જણાય છે. એ શ્રીપાલ ‘વાદી’ દેવસૂરિના પક્ષના સમર્થક હતા. એક દિવસમાં પ્રબન્ધ રચનાર તરીકે પ્ર. ચ- (શૃંગ ૨૨, શ્લો. ૨૦૪)માં એમનો નિર્દેશ છે. એ શ્રીપાલે દેવસૂરિના ગુરુભાઈ વિજયસિંહસૂરિના શિષ્ય હેમચન્દ્રે રચેલા 'નાભેય-નેમિદ્વિસન્માન નામના કાવ્યનું સંશોધન કર્યું હતું.
૧૫૧
આ શ્રીપાલે ‘દુર્લભ’ સરોવર યાને ‘સહસ્રલિંગ’ સરોવરની, “રુદ્રમાલની તેમ જ આનન્દપુર ‘(વડનગર)ના `વપ્રની એમ ત્રણ પ્રશસ્તિઓ તેમ જ યમકમય ''ચતુર્વિશતિ-જિન-સ્તુતિ રચી છે. ૧. આ ભાષાન્તર મૂળ સહિત ‘દેવસૌભાગ્ય શ્રાવિકા શાળા' (ખંભાત) તરફથી વિ. સં. ૧૯૯૭માં પ્રકાશિત “વૈરાગ્યશતકસ્તુતિદ્વાત્રિંશિકાદિ” નામના પુસ્તકમાં છપાવાયું છે.
૨. આ ઉપર્યુક્ત ‘‘સટીકવૈરાગ્યશતકાદિગ્રન્થપંચકમ્''ના સંગ્રહમાંનો પ્રથમ ગ્રન્થ છે જ્યારે બીજો ગ્રન્થ લક્ષ્મીલાભગણિનું વે૨ગ્ગરસાયણપયરણ છે, ચોથો ગ્રન્થ તે ‘ખરતર’ ગચ્છના ધર્મતિલકની ટીકા સહિત છપાયેલ જિનવલ્લભસૂરિષ્કૃત ઉલ્લાસિક્કમથોત્ત છે અને પાંચમો ગ્રન્થ જિનવલ્લભસૂરિનું બે ચક્રબન્ધથી વિભૂષિત ધર્મશિક્ષા પ્રકરણ છે. વૈિરાગ્યશતક ઉપર ઇન્દ્રનન્દિસૂરીટીકાની નકલ પ્રા.ટે.માં છે.] ૩. ઉપર્યુક્ત સંગ્રહમાં એ છપાઈ છે.
૪. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૬૭)માં આની એકે હાથપોથી નોંધાઈ નથી પરંતુ એનો પરિચય આપતાં આને (પદ્યાત્મક) કાવ્ય ગણ્યું છે. એ નાટક તો નહિ હશે ?
૫. જુઓ પ્ર. ચ. (શૃંગ ૨૨, શ્લો. ૨૦૬).
૬. જુઓ પૃ. ૨૦૬
૭-૮.એજન (શ્રૃંગ ૨૨, શ્લો. ૨૦૫)
૯. જુઓ ‘નિર્ણયસાગર મુદ્રણાલય'' તરફથી પ્રકાશિત ‘‘પ્રાચીન લેખમાલા'' પ્રથમ ભાગ (કાવ્યમાલા, ગુ. ૩૪)ગત ૪૫મો લેખ.
૧૦. આ વપ્ર અર્થાત્ કિલ્લો કુમારપાલે વિ. સં. ૧૨૦૮માં બંધાવ્યો હતો.
૧૧. આ ૨૯ પદ્યની સ્તુતિ જૈનસ્તોત્રસન્દોહ (ભા. ૧, પૃ. ૧૨૧-૧૨૩)માં છપાવાઈ છે.
For Personal & Private Use Only
P ૨૪૦
P ૨૪૧
Page #235
--------------------------------------------------------------------------
________________
૧૫૨
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૬ એમનાં કેટલાંક પદ્યો પ્ર. ચ. (શૃંગ ૨૨)માં છે. જલ્ડણકૃત સૂક્તમુક્તાવલીમાં પણ બે પદ્યો છે. એમના પુત્ર 'સિદ્ધપાલ કવિ ગણાય છે પણ એમની કોઈ કૃતિ હજી સુધી તો મળી આવી નથી, જો કે એમણે રચેલું કોઈ કોઈ પદ્ય કુમારવાલપડિબોહમાં મળે છે. આ શ્રીપાલના પૌત્ર વિજયપાલે રચેલું દ્રૌપદી-સ્વયંવર નાટક તો મળે છે.
શ્રીપાલના પિતાનું નામ લક્ષ્મણ છે. એઓ વિમલશાહના વંશજ હશે અને દેલવાડામાં વિમલશાહના જિનમંદિરમાં જે સંગેમરમરની પુરુષ-પ્રતિમા છે તે આ શ્રીપાલની હશે એમ મુનિ
જિનવિજયે “મહાકવિ વિજયપાલ અને તેના પિતામહ મહાકવિ શ્રીપાલ” નામના લેખમાં કહ્યું છે. P ૨૪૨ વિશેષમાં આ લેખમાં એમણે શ્રીપાલ, સિદ્ધપાલ અને વિજયપાલનો પરિચય આપ્યો છે. આ ઉપરાંત
એમાં એમણે શ્રીપાલના પિતા લક્ષ્મણથી માંડીને વિજયપાલની વિદ્યમાનતાના સમયનું નીચે મુજબ અનુમાન થઈ શકે છે એમ કહ્યું છે :
૧. લક્ષ્મણ વિ. સં. ૧૧૦૦-૧૧૫૦. ૨. શ્રીપાલ વિ. સં. ૧૧૫૧-૧૨૧૦. ૩. સિદ્ધપાલ વિ. સં. ૧૨૧૧-૧૨૫૦. ૪. વિજયપાલ વિ. સં. ૧૨૫૧-૧૩૦૦.
'કુમાર-વિહાર-શતક (લ. વિ. સં. ૧૨૩૦)-આ નાટ્ય-દર્પણ ઈત્યાદિના પ્રણેતા રામચન્દ્રગણિએ ૧૧૬ પદ્યમાં વિવિધ છંદમાં રચેલું ખંડકાવ્ય છે. પ્રારંભમાં પાટણમાંના
કુમારવિહાર” નામના જિનપ્રાસાદમાં -ચૈત્યમાં રહેલી પાર્શ્વનાથની પ્રતિમાનું આઠ પદ્ય દ્વારા વર્ણન છે. એમ કરીને કર્તાએ એ પ્રભુનાં ગુણગાન ગાયાં છે. ત્યાર બાદ કુમારપાલે બંધાવેલા
ઉપર્યુક્ત ચૈત્યનું કવિઓને છાજે તેવી રીતે મનમોહક વર્ણન કરાયું છે. આ ચૈત્યની સમૃદ્ધિ અને P ૨૪૩ સાધનસામગ્રી પુષ્કળ છે એ બાબત અહીં દર્શાવાઈ છે. ગ્લો. ૩૭માં ચૈત્યને આકાશ સાથે અને શ્લો.
૧. સુમઈનાહચરિય અને કુમારવાલપડિબોહ એ બંનેની પ્રશસ્તિમાં સિદ્ધપાલને “કવિચક્રમસ્તકમણિકહ્યા છે. ૨. આ નાટક જિનવિજયજીની પ્રસ્તાવના સહિત “જૈ. આ. સ.” તરફથી ઈ.સ. ૧૯૧૮માં છપાવાયું છે. ૩. આ લેખ “પુરાતત્ત્વ” (વર્ષ ૧, અંક ૧. પૃ. ૧૧૩-૧૨૧)માં છપાવાયો છે. એમાં સિદ્ધપાલે રચેલાં પડ્યો
અપાયાં છે. ૪. આ ખંડકાવ્ય સુધાભૂષણકૃત અવચૂર્ણિ, ગુજરાતી ભાવાર્થ અને વિશેષાર્થ સહિત “જૈ. આ. સ.” તરફથી વિ. સં. ૧૯૬૬માં પ્રસિદ્ધ કરાયું છે. એની ગુજરાતી પ્રસ્તાવનામાં કહ્યું છે કે અવચૂર્ણિકાર સુધાભૂષણે અવચૂર્ણિના પ્રારંભમાં એવો ઉલ્લેખ કર્યો છે કે ઉપર્યુક્ત પ્રાસાદમાં ૭ર દેવકુલિકાઓ હતી, મુખ્ય પ્રાસાદમાં ચન્દ્રકાન્ત' મણિની ૧૨૫ આંગળની પ્રતિમા હતી, સર્વત્ર કળશો અને સ્તંભો સુવર્ણના હતા અને ૯૬ કોટિ દ્રવ્ય ખર્ચી કુમારપાલે આ પ્રાસાદ બંધાવ્યો હતો પરંતુ મુદ્રિત પ્રતિમાં જે આ અવચૂર્ણિ છપાઈ છે
તેમાં તો આવો પ્રારંભિક ભાગ જ નથી તેનું શું ? ૫. એના પરિચય માટે જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૧૮૦-૧૮૬). ૬. આનું સંક્ષિપ્ત વર્ણન સોમપ્રભસૂરિએ કુમારવાલપડિબોહમાં કર્યું છે. એમાં આ મંદિરને ૨૪ જિનાલયથી
રમણીય અને “ચન્દ્રકાન્ત' મણિની પાર્શ્વનાથની મૂળ પ્રતિભાવાળું હોવાનું કહ્યું છે. ૭. જુઓ ગ્લો. ૯.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #236
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૬ : શ્રવ્ય કાવ્યો : લઘુ પદ્યાત્મક કૃતિઓ : પ્રિ. આ. ૨૪૧-૨૪૪]
૧૫૩ ૩૮માં 'હિમાલય સાથે સરખાવવામાં કવિએ કમાલ કરી છે. ગ્લો. ૩૮માં વહાણની તુલના કરાઈ છે. શ્લો. ૮૪માં ‘ઉલૂલ” શબ્દ વપરાયો છે. એનો અર્થ મુદ્રિત અવચૂર્ણિ (પત્ર ૮૮૮)માં મંગલધ્વનિ' કરાયો છે.
અવચૂર્ણિ- આ ખંડકાવ્ય ઉપર સુધાભૂષણે અવચૂર્ણિ રચી છે. એ વિશાલરાજના શિષ્ય પં. વિવેકસાગરગણિના શિષ્ય થાય છે. ચૂર્ણિને કેટલાક ‘વૃત્તિ' કહે છે. એમાં શબ્દાર્થ પૂરતું સ્પષ્ટીકરણ છે.
ટીકા- આના કર્તા વિબુધરાજ છે.
કુમાર-વિહાર-પ્રશસ્તિ (લ. વિ. સં. ૧૨૩૦)- આના કર્તા “કલિ.’ હેમચન્દ્રસૂરિના શિષ્ય વર્ધમાનગણિ છે. એમણે આ કાવ્ય ૮૭ પદ્યમાં રચ્યું છે. એમાં “કુમારવિહાર' નામના ચૈત્યનું પ્રશંસાત્મક વર્ણન હશે એમ એનું નામ જોતાં જણાય છે.
લક્ષ્મણ-વિહાર-પ્રશસ્તિ (વિ. સં. ૧૪૭૩)- આ પ્રશસ્તિ ખરતર' ગચ્છના કીર્તિરાજે વિ. સં. ૧૪૭૩માં રચી છે અને એનું સંશોધન જયસાગરગણિએ કર્યું છે. જે લક્ષ્મણવિહાર' અંગે આ પ્રશસ્તિ છે એ વિહાર-જિનાલય જિનરાજસૂરિના ઉપદેશથી વિ. સં. ૧૪૫૯માં બંધાવવો શરૂ કરાયો હતો.
શાનિતનાથ-જિનાલય-પ્રશસ્તિ (વિ. સં. ૧૪૭૩)- આના કર્તા ખરતર' ગચ્છના P ૨૪૪ જયસાગરગણિ છે. એમણે આ પ્રશસ્તિ વિ. સં. ૧૪૭૩માં રચી છે. આ દ્વારા એમણે શાન્તિનાથના જિનમંદિરની પ્રશંસા કરી છે.
“ચિત્રદુર્ગ-મહાવીર પ્રાસાદ-પ્રશસ્તિ (વિ. સં. ૧૪૯૫)- આ નામ કહી આપે છે તેમ આ ચિત્રદુર્ગના અર્થાત્ ચિત્તોડના મહાવીરસ્વામીના જિનાલયને અંગેની ૧૦૪ શ્લોકની પ્રશસ્તિ છે. એ વિ. સં. ૧૪૯૫માં ચારિત્રરત્નમણિએ રચી છે. એમાં સોમસુન્દરસૂરિ વિષે ઉલ્લેખ છે.
સંભવ-જિનાલય-પ્રશસ્તિ (વિ. સં. ૧૪૯૭)-આની રચના “ખરતર' ગચ્છના જયસાગરસૂરિના શિષ્ય સોમકુંજરે વિ.સં. ૧૪૯૭માં કરી છે. આ પ્રશસ્તિ સંભવનાથના જિનાલયને અંગેની છે. જુઓ જેસલ.સૂચી (પૃ. ૬૮-૬૯). ૧. શ્લો. ૭૬માં હિમાલયને ‘તુહિનગિરિ' કહ્યો છે. અહીં કુબેરાદ્રિ અને હેમાચલનો એટલે કે અવચૂર્ણિ પ્રમાણે - કૈલાસ અને મેરુનો ઉલ્લેખ છે. ૨. જૈ. આ. સ. તરફથી વિ. સં. ૧૯૬૬માં આ પ્રકાશિત છે. ૩. જુઓ પ્રો. પિટર્સનનો ત્રીજો હેવાલ (પૃ. ૩૧૬) ૪. જુઓ પત્તન.સૂચી (ભા. ૧, પૃ. ૬૩-૬૪). ૫. આ પ્રશસ્તિ “રૉયલ એશિયાટિક જર્નલ” (પુ. ૩૩, ૫. ૪૨-૬૦)માં ઈ. સ. ૧૯૦૮માં છપાવાઈ છે. ૬-૭. જિ. ૨. કો. (વિ. ૧, પૃ.૧૨૩)માં આનું નામ “ચિત્રકૂટ-મહાવીર-વિહાર પ્રશસ્તિ' અપાયું છે અને એ વિ. સં. ૧૫૦૮ની રચના હોવાનું કહ્યું છે. આ અંગે મુંબઈ સરકારની માલિકીની ભાં. પ્રા. સં. મે. માં
જે હાથપોથી છે તે તપાસવી ઘટે. ૮. આ પ્રશસ્તિનો કેટલોક સારાંશ જૈ. સા. સં. ઈ. (પૃ. ૪૫૪-૪૫૫)માં અપાયો છે.
For Personal & Private Use Only
Page #237
--------------------------------------------------------------------------
________________
૧૫૪
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૬ 'મૃગાવતી-ચરિત્ર યાને ધર્મસારશાસ્ત્ર (લ. વિ. સં. ૧૨૭૦)- આના કર્તા “માલધારી P. ૨૪૫ ગચ્છના દેવપ્રભસૂરિ છે. એમણે ૧૮ સર્ગનું પાંડવચરિત્ર રચ્યું છે. એમનું આ મૃગાવતી-ચરિત્ર પાંચ
*વિશ્રામમાં વિભક્ત છે. એમાં અનુક્રમે ર૬૪, ૨૯૮, ૨૫૪, ૩૬૬ અને ૬૬૬ પદ્યો છે. આમ ૧૮૪૮ એકંદર પદ્યો છે. પ્રથમ વિશ્રામનું નામ “મૃગાવતી-સમાગમ” છે. બાકીના માટે નામ અપાયાં નથી. પાંચમા વિશ્રામમાં પદ્ય પ૬૯-૫૯૧માં મધુબિન્દુનું દૃષ્ટાંત વર્ણવાયું છે.
મૃગાવત્યાખ્યાન (ઉં. વિ. સં. ૧૬૫૨)- આ ૮૦૦ શ્લોક જેવડું આખ્યાન હીરવિજયસૂરિએ રચ્યું છે.
મૃગાવતી-કથા- આના કર્તાનું નામ જાણવામાં નથી.
"સુકતસંકીર્તન (લ. વિ. સં. ૧૨૯૦)- આ ઐતિહાસિક કાવ્યના રચનાર ઠક્કુર અરિસિંહ છે. એઓ લવણસિંહના પુત્ર, વાયડ’ ગચ્છના જીવદેવસૂરિના ભક્ત અને અમરચન્દ્રસૂરિના કલાગુરુ થાય છે. આ અરિસિંહને હાથે કાવ્યદીક્ષા લેનારા આ અમરચન્દ્રસૂરિએ રાણા વીરધવલ સાથે એમનો પરિચય કરાવ્યો તે પ્રસંગને તેમ જ મંત્રીશ્વર વસ્તુપાલ સાથેના પ્રાસ્તાવિક વિનોદને લક્ષીને શીઘ કાવ્યો આ અરિસિંહે રચેલાં મળે છે. એમની મુખ્ય કૃતિ તો આ સુકૃતસંકીર્તન છે. એ ૧૧ સર્ગમાં વિભક્ત છે. એમાં પ૫૫ પદ્યો છે. આ કાવ્યમાં વનરાજથી માંડીને સામંતસિંહ સુધીના, મૂલરાજથી માંડીને ભીમદેવ સુધીના તેમ જ અર્ણોરાજથી માંડીને વિરધવલ સુધીના નૃપતિઓનો સંક્ષિપ્ત પરિચય અપાયો છે જ્યારે વિસ્તારથી તો વસ્તુપાલનું ચરિત્ર આલેખાયું છે અને તેમ કરતી વેળા એ મંત્રીશ્વરે કરેલી
યાત્રાનું વર્ણન કરાયું છે. આ કાવ્યના પ્રત્યેક સર્ગના અંતનાં પાંચ પાંચ પદ્યો અમરચન્દ્રસૂરિએ રચ્યાં P ૨૪૬ છે. એ પૈકી પહેલાં ત્રણ વસ્તુપાલની પ્રશંસારૂપ છે અને ચોથું પદ્ય આ અરિસિંહના અને એના કાવ્યચાતુર્યના કીર્તનરૂપ છે, જ્યારે પાંચમું પદ્ય આ પદ્યો રચનાર અમર પંડિતનું નામ પૂરું પાડે છે.
રાજીમતી-વિપ્રલંભ (લ. વિ. સં. ૧૨૯૫)- આ ખંડ કાવ્યના અને એની સ્વોપજ્ઞ વૃત્તિના કર્તા દિ, પં. આશાધર છે. એમણે આ કાવ્યનો ધર્મામૃતની પ્રશસ્તિ (શ્લો. ૧૨)માં ઉલ્લેખ કર્યો છે. આ કાવ્ય કે એની ઉપર્યુક્ત વૃત્તિ હજી સુધી તો અનુપલબ્ધ છે. પરંતુ એનો વિષય રાજમતીનો નેમિનાથથી વિયોગ થયો તે હોવો જોઈએ એમ એનું નામ વિચારતાં જણાય છે.
૧. આ ચરિત્ર હીરાલાલ હંસરાજ તરફથી ઇ. સ. ૧૯૦૯માં પત્રાકારે પ્રસિદ્ધ કરાયું છે. ૨. પાંચમાં વિશ્રામની પુષ્મિકામાં પ્રસ્તુત કૃતિ માટે “ધર્મસારચૂડામણિ' એવું વિશેષણ વપરાયું છે. એ ઉપરથી
આ નામ યોજાયું હશે. ૩. જુઓ પૃ. ૧૧૨ ૪. આનાં પરિમાણ નીચે મુજબ છે :
પત્ર ૧-૨૫, ૨૬-૫૩, ૨૩-૭૭, ૭૭-૧૧૫ અને ૧૧૬-૧૭૨. ૫. આ કાવ્ય “જૈ. આ. સ.” તરફથી વિ. સં. ૧૯૭૪માં પ્રકાશિત કરાયું છે. [આનો અંગ્રેજી અનુવાદ ઇંડીયન
એટીક્વરી ભા. ૩૧માં મૂળ અને બુલરનો જર્મન અનુવાદ સિત્સંગસ્વરિખે (ભા. ૧૧૯, સ. ૧૮૯૯)માં બન્ને જર્મન અને અંગ્રેજી સાથે સિંધી ગ્રં. ૩૨માં પ્રકાશિત છે.] . ૬. L C V (પૃ. ૯૪)માં ૫૫૩નો ઉલ્લેખ છે પરંતુ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૪૪૩)માં તો પપપનો છે.
For Personal & Private Use Only
Page #238
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૬ : શ્રવ્ય કાવ્યો : લધુ પદ્યાત્મક કૃતિઓ ઃ [પ્ર. આ. ૨૪૫-૨૪૮]
સ્વોપજ્ઞ વૃત્તિ– આ અત્યારે તો અનુપલબ્ધ છે.
'જગડૂચરિત' (લ. વિ. સં. ૧૩૭૫)–આ ધનપ્રભસૂરિના શિષ્ય સર્વાનન્દસૂરિએ સાત સર્ગમાં ૩૮૮ પદ્યમાં રચેલું ઐતિહાસિક કાવ્ય છે. સ. ૬, શ્લો. ૬૮માં ગુજરાતમાં વિ. સં. ૧૩૧૨-૧૫માં પડેલા દુકાળનું વર્ણન છે. એ સમયે કચ્છમાંના ભદ્રેશ્વરના શ્રીમાળી જૈન જગડુશાહે કેવી રાહત આપી તે અહીં વર્ણવાયું છે. સ. ૬, શ્લો. ૨૫માં રાજા વીસલદેવનો ઉલ્લેખ છે. કંથકોટ, ભદ્રેશ્વર વગેરેનાં વર્ણનો, લોકોની રીતભાત, સિંધ, કચ્છ વગેરેના રાજાઓને લગતી હકીકત ઇત્યાદિ વિવિધ બાબતો આ કૃતિમાં આલેખાઈ છે.
જગડુશાહપ્રબંધ– આની એક હાથપોથી લીંબડીના ભંડારમાં છે.
*કાલકાચાર્થકથા (લ. વિ. સં. ૧૪૦૦)– આનો પ્રારંભ ‘શ્રીવીરવાયાનુ’’થી થાય છે. એમાં ૬૫ પદ્યો છે. પાંચમની સંવત્સરીને બદલે ચોથની કરનાર કાલકસિરની કથા આમાં કોઈકે આલેખી છે. આની એક હાથપોથી વિ. સં. ૧૫૩૨માં લખાયેલી છે. આની તાડપત્રીય પ્રતિ પણ મળે છે. અને એ ઇ. સ.ની ૧૪મી સદીની આસપાસની હોવાનું મનાય છે.
૧૫૫
કાલકાચાર્યની કથાની વિવિધ વાચનાઓ (recensions)ની ચકાસણી કરી તેનું પૃથ્થક્કરણનું કાર્ય પ્રો. નોર્મન ડબલ્યુ બ્રાઉને `The Story of Kalakaમાં કર્યું છે.
કાલિકાચાર્યકથાસંગ્રહ- આનો પ્રારંભ આગમિક પ્રાચીન સાહિત્યમાંના છ સંદર્ભથી કરાયો છે. ત્યાર બાદ અનાગમિક સાહિત્યમાંથી કાલકસૂરિને અંગેની ૩૦ કથાઓ આપઈ છે. એનું સંપાદન પં. અંબાલાલ પ્રેમચંદ શાહે કર્યું છે. એમણે વિસ્તૃત ઉપોદ્ઘાત દ્વારા કથાકારોનો તેમ જ ‘કાલક’ નામના ત્રણ સૂરિનો અને એમને લગતી આઠ ઘટનાનો પરિચય આપ્યો છે. આ સંગ્રહમાં ઉપર્યુક્ત P. ૨૪૮ કથા ઉપરાંત નીચે મુજબની સ્વતંત્ર ૧૧ સંસ્કૃત કથાઓ છે
=
૧. આ મગનલાલ દલપતરામ ખખ્ખરે ગુજરાતી ભાષાંતર સહિત મુંબઈથી ઈ. સ. ૧૮૯૬માં પ્રકાશિત કર્યું છે. [‘હર્ષપુષ્પા.” ગ્રં. માં સં. ૨૦૩૯માં પ્રતાકાર અને પુસ્તકાકારે પ્રસિદ્ધ થયું છે.]
૨. કેસરકુશલે વિ. સં. ૧૭૧૬માં જગડુપ્રબંધરાસ રચ્યો છે. ભાવપ્રભસૂરિએ જૈનધર્મવરસ્તોત્રની સ્વોપજ્ઞ વૃત્તિ (પૃ. ૪૦-૪૩)માં સંક્ષેપમાં ‘‘જગડૂક-પ્રબંધ'' રજૂ કર્યો છે.
૩. એણે જિનેશ્વરોનાં, શિવનાં અને વિષ્ણુનાં મંદિરોનો જીણોદ્ધાર કરાવ્યો હતો અને મુસ્લિમો માટે મસીદ
બંધાવી હતી.
૪. આ કથા “દે. લા. જૈ. પુ. સંસ્થા’’ તરફથી જે ‘‘કલ્પસૂત્ર’’ ઈ. સ. ૧૯૧૪માં છપાયું છે તેના અંતમાં અપાઈ છે. વિશેષમાં આ જ કથા આ પ્રકાશન તેમ જ ૧૧ હાથપોથીઓના આધારે The Story of Kalakaમાં પૃ. ૯૮-૧૦૧માં છપાવાઈ છે. એનું સંપાદન આ કાલકસૂરિને અંગેની બીજી પાઈય કથાઓ અને એના અંગ્રેજી અનુવાદો વગેરે સહિત પ્રો. ડબલ્યુ નોર્મન બ્રાઉને કર્યું છે અને એ ચિત્રો સહિત વૉશિંગ્ટનના ‘સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યુટ'' તરફથી ઇ. સ. ૧૯૩૩માં વૉશિંગ્ટનથી પ્રકાશિત કરાયું છે. આ ઉપરાંત આ કથા કાલકને બદલે ‘કાલિક’ એવા અશુદ્ધ પ્રયોગપૂર્વક જે ‘‘શ્રી કાલિકાચાર્યકથાસંગ્રહ'' શ્રી સારાભાઈ મ. નવાબે ૩૭ પ્લેઈટ (plate)ગત ૮૮ ચિત્રો સહિત ઈ. સ. ૧૯૪૯માં છપાવ્યો છે તેમાં પણ છે. ૫. આ પુસ્તક વૉશિંગ્ટનથી ઇ. સ. ૧૯૩૩માં છપાવાયું છે.
For Personal & Private Use Only
P ૨૪૭
Page #239
--------------------------------------------------------------------------
________________
P ૨૪૯
૧૫૬
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૬ ૧. દેવેન્દ્રસૂરિકૃત કથા. આમાં ૮૩ પદ્યો છે. એના પ્રણેતા જગચ્ચન્દ્રસૂરિના શિષ્ય હોય તો આ
કથા મોડામાં મોડી વિ. સં. ૧૩૨૭ની ગણાય. ૨. રામભદ્રકૃત કથા. આમાં ૧૨૫ પદ્યો છે. એના રચનાર “વાદી દેવસૂરિના શિષ્ય જયપ્રભસૂરિના
શિષ્ય થાય છે. ૩. વિનયચન્દ્રપ્રણીત કથા. આમાં ૮૯ પદ્યો છે અને આના પ્રણેતા રત્નસિંહસૂરિના અંતેવાસી થાય
છે. એમણે પક્ઝોસવણાકપ્પ ઉપર વિ. સં. ૧૩૨૫માં નિરુક્ત રચ્યું છે. ૪. મહેશ્વરસૂરિરચિત કથા. આ પર પદ્યની કૃતિની એક હાથપોથી વિ. સં. ૧૩૬પમાં લખાયેલી
છે. આ કૃતિના ‘પલ્લીવાલ” ગચ્છના છે. ૫. અજ્ઞાતકર્તૃક કથા. આમાં ૬૫ પદ્યો છે. એને અંગે કોઈ કે બાલાવબોધ રચ્યો છે. ૬. જિનદેવકૃત કથા. આ ૯૭ પદ્યોની કથા છે. આ મુનીશ્વર જિનપ્રભસૂરિના પ્રિય શિષ્ય થાય છે. ૭. માણિક્યસૂરિકૃત કથા. આમાં ૧૦૨ પદ્યો છે અને એનો પ્રારંભ “વન્દા હરિવન્ડામાંથી
થાય છે. ૮. દેવકલ્લોલકૃત કથા. આ વિ. સં. ૧૫૬૬ની રચના છે. એમાં ૧૦૪ પદ્યો છે અને એના પ્રણેતા
પાઠક કર્મસાગરના શિષ્ય થાય છે. ૯. અજ્ઞાતકર્તક કથા. આ ૬૭ પદ્યોની કથાની શરૂઆત “શ્રીવર્ધમાનપ'થી કરાઈ છે. અંતિમ
પદ્યના અન્ય ચરણમાં કર્તાએ પોતાનું ‘વિબુધતિલક' નામ ગોપવ્યું હોય તો ના નહિ. ૧૦. અજ્ઞાતકર્તક કથા. “નયાત્ સ ત્રિવાર્ય:'થી શરૂ થતી આ કથામાં ૧૯ પદ્યો છે. ૧૧. સમયસુન્દરમણિકૃત કથા. “શ્રીજીથી શરૂ થતી આ કથા ગદ્યમાં વિ. સં. ૧૬૬૬માં
રચાઈ છે. વચ્ચે વચ્ચે ૩૭ પદ્યો છે. કોઈકે એના ઉપર બાલાવબોધ રચ્યો છે.
આ ઉપરાંત પ્ર. ચ. પુષ્કમાલાની વૃત્તિ, શુભશીલગણિકૃત ભરતેશ્વર-બાહુબલિ-વૃત્તિ તેમ જ ઉવએસમાલાની સિદ્ધર્ષિકૃત વૃત્તિમાં કાલકાચાર્યનો વૃત્તાન્ત છે. નિસીહની જિનદાસગણિકૃત વિરોહચુણિમાં કાલકસૂરિની કથા છે તે આ સૂરિને અંગેની સ્વતંત્ર તેમ જ આનુષંગિક કથાઓમાં સૌથી પ્રાચીન હોય એમ લાગે છે.
જૈન મેઘદૂત યાને મેઘદૂત (ઉ. વિ. સં. ૧૪૪૯)- આના કર્તા અંચલ' ગચ્છના મહેન્દ્રસૂરિના પટ્ટધર મેરૂતુંગસૂરિ છે. એમણે સત્તરિભાસ ઉપર વિ.સં. ૧૪૪૯માં ટીકા રચી છે. એમાં એમણે પોતાની નીચે મુજબની કૃતિઓનો ઉલ્લેખ કર્યો છે –
(૧) મેઘદૂત (પ્રસ્તુત કૃતિ), (૨) એની વૃત્તિ, (૩) પદર્શન સમુચ્ચય (ષદર્શન-નિર્ણય), (૪) કાતંત્ર ઉપર બાલાવબોધ, (૫) ધાતુપારાયણ ઇત્યાદિ. ૧. આ કથા “જિનદત્તસૂરિ પુસ્તકોદ્ધાર ફંડ” તરફથી જે પક્ઝોસવણાકપ્પ કલ્પલતા સહિત ઈ.સ. ૧૯૩૯માં
છપાવાયેલ છે તેના અંતમાં પણ અપાયેલી છે. ૨. આ કાવ્ય શીલરત્નની ટીકા સહિત “જૈ. આ. સ.” તરફથી ઈ. સ. ૧૯૨૪માં પ્રકાશિત થયેલું છે. ૩. આની નોંધ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧)માં લેવાની રહી ગઈ છે. આ આવૃત્તિમાં લીધી છે.]
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #240
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૬ : શ્રવ્ય કાવ્યો : લઘુ પદ્યાત્મક કૃતિઓ ઃ [પ્ર. આ. ૨૪૮-૨૫૧]
:
થાય છે.
૧૫૭
આ ઉપરથી આ પ્રસ્તુત મેઘદૂત વિ. સં. ૧૪૪૯ કરતાં તો પછી રચાયું નથી એમ ફલિત
આ કાવ્ય ચાર સર્ગમાં ‘મન્દાક્રાંતા’માં ૧૯૬ પદ્યમાં રચાયેલું છે.
વિષય નેમિનાથ રાજીમતી સાથે લગ્ન કર્યા વિના ચાલ્યા ગયા એથી એ સતી મૂર્છિત બની. ભાનમાં આવતાં એ મેઘને જુએ છે અને એનો સત્કાર કરે છે અને એના દ્વારા નેમિનાથને સંદેશો મોકલવા તૈયાર થાય છે. આમ કહી કવિ એમનો પરિચય કરાવે છે. પ્રથમ સર્ગમાં નેમિનાથની બાલક્રીડા અને પરાક્રમલીલા અને બીજામાં વસંતના વર્ણનની સાથે સાથે એ પ્રભુની વસંતક્રીડા આલેખાઈ છે. ત્રીજામાં વિવાહ મહોત્સવ અને નેમિનાથનો ગૃહત્યાગ વર્ણવાયા છે. ચોથામાં વિરહિણી રાજીમતી મેઘને પોતાની દશાથી પરિચિત કરે છે અને અંતે નેમિનાથને સંદેશો મોકલે છે એ વાત રજૂ કરાઈ છે.
આ કાવ્ય ઉપર નીચે મુજબનું વિવરણાત્મક સાહિત્ય છે :
(૧) વૃત્તિ– આના કર્તા મેરુતંગસૂરિ જાતે છે.
(૨) ટીકા- આના કર્તા ‘અંચલ’ ગચ્છના જયકીર્તિસૂરિના શિષ્ય શીલરત્ન છે. એમણે આ ટીકા માણિક્યસુન્દરની સહાયતાથી વિ. સં. ૧૪૯૧માં રચી છે. એમાં એમણે સિ. હે., કાવ્યાલંકાર વગેરેમાંથી અવતરણો આપ્યાં છે.
(૩) ટીકા– જયકીર્તિસૂરિના શિષ્ય મહીમેરુગણિએ ૧૪૪૪ શ્લોક જેવડી આ ટીકા વિ. સં. ૧૫૪૬માં રચી છે.
(૪) ટિપ્પન– કોઈકે ૪૫૦ શ્લોક જેવડું આ ટિપ્પન રચ્યું છે.
`સુલસાચરિત્ર (ઉ. વિ. સં. ૧૪૫૩)– આના કર્તા મલયસુન્દરીચરિત્રના પ્રણેતા ‘આગમ’ ગચ્છના જયતિલકસૂરિ છે. એમણે લગભગ ૫૪૦ શ્લોકમાં આઠ સર્ગમાં આ ચરિત્ર રચ્યું છે. એમાં સતી સુલસાનું જીવનવૃત્ત આલેખાયું છે
‘રત્નચૂડ-કથા (લ. વિ. સં. ૧૪૬૦)– આ ૫૪૮ પદ્યમાં રચાયેલી કથાના કર્તા રત્નસિંહસૂરિના શિષ્ય જ્ઞાનસાગર છે. એમણે આ દ્વારા દાનધર્મની વિશેષતા નિર્દેશી છે. અહીં અપાયેલી રત્નચૂડની કથા નીચે મુજબ છે
=
જૈન શ્રેષ્ઠી રત્નાકરની પત્ની સરસ્વતી સ્વપ્નમાં રત્નની રાશિ જુએ છે અને બીજે દિવસે સવારે એ બાબત એ એના પતિને કહે છે. શ્રેષ્ઠી સ્વપ્નપાઠકને મળે છે અને એ સ્વપ્નની ઉત્પત્તિના
૧.જૈ.આ.સ. તરફથી ઈ.સ. ૧૯૨૪માં આ પ્રકાશિત છે.
૨. આની વિ. સં. ૧૪૫૩માં લખાયેલી એક હાથપોથી અહીંના જૈનાનંદ પુસ્તકાલયમાં છે. ૩. આ ય. જૈ. ગ્રં.'માં વિ. સં. ૧૯૭૪માં પ્રકાશિત કરાઈ
એનો પ્રો. હર્ટલે જર્મનમાં અનુવાદ
“Indische Marchenromane”માં ‘લાઈપ્સિગ’'થી ઇ. સ. ૧૯૨૨માં છપાયો છે.
For Personal & Private Use Only
P ૨૫૦
P ૨૫૧
Page #241
--------------------------------------------------------------------------
________________
P ૨૫૨
૩ ૨૫૩
૧૫૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૬ નવ પ્રકારો અને કયું સ્વપ્ન ક્યારે કેવી રીતે ફળે ઇત્યાદિ હકીકત વિસ્તારથી કહે છે.` આગળ જતાં સરસ્વતી પુત્રને જન્મ આપે છે અને એનું નામ ‘રત્નચૂડ’ પડાય છે. એ મોટો થતાં એને લેખશાળામાં મોકલાય છે. ત્યાં ભણીગણી તૈયાર થતાં એ પોતાના પિતાની દુકાને બેસે છે. ધનાઢય હોવાથી એ ગર્વિષ્ઠ રહે છે. એ ઉપરથી એક વેળા સૌભાગ્ય મંજરી નામની વેશ્યા એને કહે છે કે બાપની પૂંજી ઉપર આ અભિમાન શા કામનું ? એ ઉપરથી પરદેશ જવા તૈયાર થાય છે. એ સમયે એના પિતા એને ઉપદેશ આપે છે. પ્રવાસમાં કેમ વર્તવું વગેરે સામાન્ય શિખામણ આપી ધૂર્ત લોકોના ધામરૂપ ‘ચિત્રકૂટ’ દ્વીપમાં આવેલા ‘અનીતિપુર'માં નહિ જવું અને કદાચ જવું પડે તો ઝટ ત્યાંથી નીકળી જવાનું કહે છે.
રત્નચૂડ વહાણમાં કિંમતી વસ્તુઓ ભરી પરદેશ જાય છે અને કર્મસંયોગે એ જ ‘અનીતિપુર’માં આવી પહોંચે છે. એ વેળા ચાર વણિક એને મળે છે અને એઓ એને સગા છે એવી ખોટી છાપ એના ઉપ૨ પાડે છે અને વહાણમાં ભરેલો માલ અમે વેચી આપીશું અને તમે કહેશો તે ઇષ્ટ વસ્તુથી ભરી આપીશું એમ કહી એની સંમતિ મેળવી એ માલ એમાંથી ખાલી કરે છે.
બીજે દિવસે રત્નચૂડ રાજાને મળવા ઊપડે છે. ત્યાં કોઈ પાદુકા બનાવનાર એને પાદુકા ભેટ આપે છે. મૂલ્ય પૂછતાં એ કહે છે કે મને રાજી કરજો એટલે થયું. એની હા પાડી રત્નચૂડ આગળ વધે છે ત્યાં તો એક કાણિયો આવી એને કહે છે કે હું જુગારમાં હારી ગયો એટલે તમારા પિતા પાસે મેં મારી એક આંખ ગીરો મૂકી લાખ દીનાર લીધા હતા. એ ૨કમ આજે તમને હું પાછી આપું છું વાસ્તે તમે મને મારી આંખ પાછી આપો. રત્નચૂડ આ સાંભળી આભો બની જાય છે. છતાં દ્રવ્ય તો
એ લઈ લે છે.
રત્નચૂડ થોડોક ચાલ્યો એટલે એને ચાર ધૂતારા મળ્યા. એ માંહોમાંહે વાદ કરતા હતા કે સમુદ્રનું માપ નીકળે કે નહિ ? ચોથો ધૂતારો રત્નચૂડને પાનો ચડાવી એનું માપ કાઢી આપવાનું એની પાસે કબૂલ કરાવે છે અને કહે છે કે જો તમે આ કાર્ય કરી શકશો તો અમે ચારે જણ અમારું ધન તમને આપી દઈશું, નહિ તો તમારું બધું લઈ લઈશું, રત્નચૂડ શરત કબૂલ રાખે છે.
આ બધા ધૂર્ત જનોને કેમ પહોંચી વળવું એ વિચાર આવતાં રત્નચૂડ રણઘંટા વેશ્યાને ત્યાં જાય છે અને એને હજાર દીનાર આપી રાજી કરે છે. એ વેશ્યા એને સ્ત્રીનો વેષ પહેરાવી પોતાની માતા યમઘંટા પાસે લઈ જાય છે. તે પૂર્વે એ કહે છે કે આ ધૂતારાઓનું નગર છે. રાજા, મંત્રી, શેઠ, આરક્ષક (કોટવાલ), પુરોહિત અને મારી મા વિદેશીને છેતરી એનું ધન સરખે ભાગે વહેંચી લે છે. યમઘંટા રણઘંટાને પૂછે છે કે આ કોણ છે ? એનો એ બનાવટી ઉત્તર આપે છે. એવામાં પેલા ચાર વિણકો યમઘંટા પાસે આવી પોતે એક મુસાફરને કેવો ફસાવ્યો છે તે કહે છે. એ ઉ૫૨થી એ કહે છે કે જો એ મચ્છરોનાં હાડકાંથી વહાણ ભરી આપવાનું કહેશે તો તમે બની જશો. ત્યારે પેલા
૧. શ્લો. ૪૪માં કહ્યું છે કે જે શુભ આશયવાળો પુરુષ સ્વપ્નમાં મરઘી ઘોડી કે ક્રૌંચી જુએ તેને ત્યાં કન્યાનો જન્મ થાય અથવા તો તેને પત્ની મળે.
For Personal & Private Use Only
Page #242
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૬ : શ્રવ્ય કાવ્યો : લઘુ પદ્યાત્મક કૃતિઓ : પ્રિ. આ. ૨૫૧-૨૫૫]
૧૫૯ ચાર કહે છે કે એ બાળકમાં એવી બુદ્ધિ ક્યાંથી હોય ? એ સાંભળી યમઘંટા રોહકની કથા વિસ્તારથી કહે છે. એ સાંભળી એ ચાર જાય છે.
થોડી વારે પેલો પાદુકાવાળો આવે છે અને રત્નચૂડ બધું આપે તો રાજી થયો એમ પોતે કહેનાર છે એમ કહે છે. યમઘંટા કહે છે કે એમાં તું ફાવીશ નહિ. એમ કહી સોમશર્માના પિતાનીશેખચલ્લી જેવા વિચાર કરનારની કથા કહે છે અને ઉમેરે છે કે તારી પાદુકા હવે તને પાછી નહિ મળે, કેમકે એ તને પૂછશે કે રાજાને ત્યાં પુત્ર આવ્યો છે એથી તું રાજી થયો છે કે નહિ ત્યારે તારે રાજી થયો છું’ એમ જ કહેવું પડશે ને ?
એ ગયો એટલે પેલો કાણિયો આવ્યો. એને સુબુદ્ધિની કથા કહી. પછી એણે કહ્યું કે એ કહેશે કે મારે ત્યાં ઘણા જન આંખ ગીરો મૂકી ગયા છે તો તારી કઈ છે એ હું તોલીને કહી શકું : વાસ્ત બીજી આંખ કાઢી આપ એ સાંભળી કાણિયો ચાલતો થયો.
P. ૨૫૪ થોડી વારે પેલા ચાર વણિક આવ્યા અને એમણે કહ્યું કે સમુદ્રનું માપ કઢાવવાની અને શરત કરી આવ્યા છીએ. હવે એ પરદેશીનું ધન અમને મળી જશે. યમઘંટાએ કહ્યું કે તમે જ ફસાયા છો, કેમકે એ તો કહેશે કે મેં સમુદ્રનું માપ કાઢવાનું કહ્યું છે, નહિ કે એમાં જે નદીનું પાણી આવે છે તેનું. માટે તમે નદીના જળને દૂર કરો એટલે હું સમુદ્રના જળનું માપ કાઢી આપું. બોલો, તમે નદીના જળને કેવી રીતે રોકશો ? પેલાઓએ કહ્યું કે આવી બુદ્ધિ એનામાં ક્યાંથી હોય ? એ સાંભળી યમઘંટાએ શેઠની વહુ વઢકણી સોઢીની વાર્તા કહી સંભળાવી. હતાશ થયેલા પેલા વણિકો ચાલ્યા ગયા.
રણઘંટા રત્નચૂડને લઈને પાછી ફરી. રત્નચૂડે એનું સન્માન કર્યું અને એની રાજા લઈ એપોતાને આવાસે આવ્યો.
બીજે દિવસે પેલા બધા ધૂતારાઓ આવ્યા. રત્નચૂડે એમને સમજાવવા માંડ્યા પણ આથી તેમણે માન્યું નહિ. ત્યારે એ એમને લઈને રાજા પાસે ગયો. ત્યાં એણે એ બધાને યમઘંટા પાસે સાંભળેલા ઉત્તર આપી પરાસ્ત કર્યા. રાજા રાજી થયો અને બોલ્યો કે માંગ, માંગ જે માંગે તે આપું. રત્નચૂડે કહ્યું કે તમે અનીતિ છોડી દો. રાજાએ હા પાડી અને કહ્યું કે આ તો તેં મારા હિતની વાત કરી. હવે તારું કંઇ હિત કરી શકું તેવું કહે. એ ઉપરથી રત્નચૂડે રણઘંટાની માંગણી કરી. રાજાએ હા પાડી અને રણઘંટા રત્નચૂડની પત્ની બની. પછી રત્નચૂડ થોડે દિવસે પોતાને નગરે પાછો ફર્યો. થોડે દિવરો એના પિતાએ એક મુનિને રત્નચૂડ વિષે વાત પૂછી ત્યારે મુનિએ એણે પૂર્વે ભવમાં શ્રમણને દીધેલા દાનની હકીકત કહી સંભળાવી. વિશેષમાં એમણે રત્નચૂડ એટલે સંસારી જીવ, પાદુકા P. ૨૫૫ બનાવનાર તે રાગ ઇત્યાદિ બાબતો રૂપક તરીકે ઘટાવી. ૧. મહા-ઉમ્મગ્ન-જાતકમાં આવતી મહોસધની કથાનું આ સ્મરણ કરાવે છે. જુઓ H L (Vol II, pp.
138-139). ૨. જુઓ શ્લો. ૨૧૮-૩૧૦. ૩. જુઓ શ્લો. ૩૧૬-૩૨૯. ૪. જુઓ શ્લો. ૩૩૯-૩૯૬.
For Personal & Private Use Only
Page #243
--------------------------------------------------------------------------
________________
P ૨૫૬
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૬
સમાનનામક કૃતિઓ દેવેન્દ્રગણિએ (નેમિચન્દ્રસૂરિએ) જે રત્નચૂડકથા રચી છે તે પ્રસ્તુત કથાથી ભિન્ન છે. એને 'તિલકસુન્દરી-રત્નચૂડકથાનક પણ કહે છે અને અક્ખાણમિણકોસ (આખ્યાન-મણિકોશ)ના ટીકાકાર આમ્રદેવે એનો ઉલ્લેખ કર્યો છે. [આ.મ. પં. અમૃતલાલ ભોજક સંપાદિત થઇ ‘પ્રાકૃત ગ્રં. પ.' દ્વારા ઇ.સ. ૧૯૬૨માં પ્રસિદ્ધ થયેલ છે.]
૧૬૦
‘ખરતર’ ગચ્છના જિનેશ્વરસૂરિના શિષ્ય જિનવલ્લભસૂરિએ રત્નચૂડકથા રચી છે અને એની એક તાડપત્રીય પ્રતિ જેસલમેરના ભંડારમાં છે. આના ઉપર કોઈકનું ટિપ્પણ છે. શું આ પ્રસ્તુત વિષયની કૃતિ છે? આવો પ્રશ્ન નેમપ્રભની કૃતિ માટે પણ વિચારવો ઘટે.
પ્રદ્યુમ્નસૂરિના પ્રશિષ્ય યશોદેવગણિએ જ. મ.માં જે કૃતિ રચી છે તે તો નામ પૂરતી સામ્ય ધરાવે છે કે વિષયની દૃષ્ટિએ પણ અભિન્ન છે તે જાણવું બાકી રહે છે. એની એક હાથપોથી વિ. સં. ૧૨૨૧માં લખાયેલી છે.
કથાકોશ યાને કલ્પમંજરી (
)– આ ‘આગમ’ ગચ્છના જયતિલકસૂરિની રચના
છે. એનું પરિમાણ ૨૯૦ શ્લોક જેવડું છે.
કથાકોશ– આ અજ્ઞાતકર્તૃક કૃતિમાં સંસ્કૃતમાં ૨૭ કથાઓ છે. એનો પ્રારંભ ‘ધનદ-કથા’થી કરાયો છે. શું આ પદ્યાત્મક કૃતિ છે ?
અંગ્રેજી અનુવાદ– આનો સી. એચ ટૉનીએ અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે.
સમાનનામક અન્ય કૃતિઓ– કથાકોશ નામની એકેક કૃતિ નિમ્નલિખિત દિગંબર ગ્રંથકારોએ રચી છે. ચન્દ્રકીર્તિ, પદ્મનન્દિ, બ્રહ્મ નેમિદત્ત, શ્રુતસાગર, સકલકીર્તિ અને સિંહસૂરિ. કથાકોશ યાને શકુનરત્નાવલી– આના કર્તા વર્ધમાન છે.
[રત્નપાલકથા : સોમમંડન. પ્ર. આ. સભા. રત્નપાલચરિત્ર : મુનિ નથમલ. પ્રકાશિત છે.] રત્નશેખર-રત્નવતી-કથા, ‘પર્વતિથિવિચાર, પર્વવિચાર ર્કિવા ‘વ્રતકથા (વિ. સં. ૧૪૬૩)– આના કર્તા જયતિલકસૂરિના કે પછી જયચન્દ્રના શિષ્ય દયાવર્ધનગણિ છે. એમણે ૩૮૦ શ્લોક જેવડી આ કૃતિ વિ. સં. ૧૪૬૩માં રચી છે.
૧. આ કથા પાઈયમાં હોય એમ લાગે છે. જો તેમ જ હોય તો એ
પાટણની વિ. સં. ૧૨૨૧ની તાડપત્રીય પ્રતિ ઉ૫૨થી ‘‘મણિવિજય ગણિવર ગ્રંથમાલા''માં ઇ. સ. ૧૯૪૨માં છપાવાઈ છે.
૨. આ પ્રશ્ન ૨૩૦૦ શ્લોક જેવડા અને રાજ્યવર્ધને રચેલા રત્નચૂડચરિત્રને અંગે પણ વિચારવાનો રહે છે. ૩. આ અનુવાદ ‘ઓરિયેન્ટલ ટ્રાંસ્લેશન ફંડ' તરફથી લંડનથી ઇ. સ. ૧૮૯૫માં પ્રસિદ્ધ કરાયો છે. ૪. એમની કૃતિને આરાધના-કથાકોશ પણ કહે છે.
૫. એમની કૃતિને વ્રતકથાકોશ તરીકે પણ ઓળખાવાય છે.
૬-૭. આ નામાંતરો જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૨૮)માં અપાયાં છે.
૮. એજન, પૃ. ૩૬૮ અહીં નામાંતર તરીકે રત્નશેખર-રત્નાવલી-કથા એવો ઉલ્લેખ છે, જો કે કર્તાનું નામ તો દયાવર્ધન અપાયું છે.
For Personal & Private Use Only
Page #244
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૬ : શ્રવ્ય કાવ્યો : લઘુ પદ્યાત્મક કૃતિઓ : પ્રિ. આ. ૨૫૫-૨૫૮]
૧૬૧ 'રૌહિણેયકથા (લ. વિ. સં. ૧૪૭૦)- આ રૌહિણેય ચોરની કથા “કાસદ્રહ' ગચ્છના દેવચન્દ્રના શિષ્ય દેવમૂર્તિએ રચી છે. એમણે વિ. સં. ૧૪૭૦ની આસપાસમાં ‘વિક્રમચરિત્ર રચ્યું છે.
આ કથાનું મુખ્ય પાત્ર રોહિણેય નામનો ચોર છે. એ કેમે કર્યો પકડાતો ન હતો. તેને રે ૨૫૭ શ્રેણિક નરેશ્વરના પુત્ર અને એમના મહામંત્રી અભયકુમાર એક વેળા પકડી પાડે છે અને ચોરી કબૂલ કરાવવા માટે એક યુક્તિ રચે છે. જે ઓરડામાં એ ચોરને રાખ્યો હતો તે જાણે ઈન્દ્રભવન ન હોય તેમ તેને તેઓ શણગારે છે અને અપ્સરાઓની જગ્યાએ વારાંગનાઓ રાખે છે. નિદ્રાધીન બનેલો ચોર જાગતાં આ સ્વર્ગ તમને કેમ મળ્યું એમ એને પેલી વારાંગનાઓ પૂછે છે. રૌહિણેયે મહાવીરસ્વામીનું વચન પગમાં કાંટો વાગતાં એ કાઢતી વેળા કમને સાંભળ્યું હતું કે દેવ-દેવીની આંખ મિંચાતી નથી તેમ જ તેમના પગ જમીનને અડકતા નથી. આ વાત યાદ આવતાં એ સમજી ગયો કે આ સ્ત્રીઓ અપ્સરાઓ નથી પણ આ તો બનાવટ છે. આ ઉપરથી પ્રતિબોધ પામી એણે દીક્ષા લઈ આત્મકલ્યાણ કર્યું.
અંગ્રેજી અનુવાદ– આ કથાનો અંગ્રેજીમાં અનુવાદ એચ. જોન્સને કર્યો છે.
ગીતવીતરાગ કિવા જિનાષ્ટપદી (લ. વિ. સં. ૧૪૭૫)- આના કર્તા દિ. “અભિનવ' ચારકીર્તિ છે. એમનો સમય વિક્રમની પંદરમી સદીના ઉત્તરાર્ધ હોવાનું મનાય છે. એમણે આ કૃતિ ‘દ્રવિડ દેશના સિંહપુરમાં “ગાંગેય વંશના રાજપુત્ર દેવરાજના આગ્રહથી રચી છે. એ ગીતગોવિંદના અનુકરણરૂપ છે. જેમ જયદેવે ગીતગોવિંદમાં કૃષ્ણ અને રાધાના પ્રણયનું વર્ણન કરી શૃંગારપ્રધાન ભક્તિકાવ્ય રચ્યું છે તેમ પ્રસ્તુત કૃતિમાં વીતરાગનાં-જૈનોના તીર્થંકરનાં ગુણગાન છે. આ કૃતિ અનુકરણની દૃષ્ટિએ કેટલી સફળ બની છે એ જાણી શકાય તે માટે એ પ્રકાશિત થવી ઘટે. [આ P ૨૫૮ ગીતવીતરાગ પ્રબન્ધ નામે “ભારતીય જ્ઞાનપીઠ વારાણસીથી સં. ૨૦૨માં છપાઈ છે.]
ટીકા- આ ગીતવીતરાગ ઉપર અન્ય ચારકીર્તિએ ટીકા રચી છે. એ પણ અપ્રસિદ્ધ છે.
શૃંગાર-ધનદ (લ. વિ. સં. ૧૪૯૦)- આના કર્તા નીતિધનદના રચનારા ધનદ છે. આ કૃતિને શૃંગાર-શતક તરીકે પણ ઓળખાવાય છે. એમાં ૧૦૩ પદ્યો છે. એ દ્વારા સ્ત્રીનાં અંગોપાંગ અને વિષયસેવનનું વર્ણન કરાયું છે. એ માટે “શાર્દૂલવિક્રીડિત' છંદ પસંદ કરાયો છે. ચોથા પદ્યમાં આ કૃતિ પ્રથમ આપવાનું બાકીની બે નીતિ-ધનદ અને વૈરાગ્ય-ધનદ નામની ૧. આ “જૈ. આ. સ” તરફથી ઈ. સ. ૧૯૧૬માં પ્રકાશિત થયેલી છે. ૨. જુઓ પૃ. ૧૨૧-૧૨૨ * ૩. આ અનુવાદ Studies in honour of M. Bloomfield નામના પુસ્તક (પૃ. ૧૫૯ ઈ.)માં ઈ. સ.
૧૯૩૦માં છપાયો છે. ૪. આ કૃતિ “કાવ્યમાલા” (ગુ. ૧૩)માં ઈ. સ. ૧૯૧૬માં પ્રકાશિત કરાઈ છે. ૫. આની નોંધ મેં જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ.ર૪૨-૨૪૩)માં લીધી છે. ૬. એમના પરિચય માટે જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ.૨૪૨-૨૪૩)
૧૧
ઇતિ.ભા.૨.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #245
--------------------------------------------------------------------------
________________
૧૬૨
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૬ કૃતિઓ પછીથી રચવાનું કારણ દર્શાવતાં કહ્યું છે કે બાળકોને કડવું ઔષધ આપતાં પહેલાં ગોળ આપવો જોઈએ.
વૈરાગ્ય-ધનદૌલ વિ. સં. ૧૪૯૦)- આ ઉપર્યુક્ત ધનદની કૃતિ છે. એનો વૈરાગ્ય-શતક તરીકે નિર્દેશ કરાય છે. એમાં સમ્પરામાં ૧૦૮ પદ્યો છે. એમાં વૈરાગ્ય, પ્રાણાયામ, ધ્યાન ઇત્યાદિ
બાબતો ઉપર પ્રકાશ પડાયો છે. P. ૨૫૯ 'કાદંબરી-મંડન (ઉં. વિ. સં. ૧૫૦૪)– માળવાના બાદશાહને બાણે રચેલી કાદંબરી
સાંભળવાની ઈચ્છા થવાથી એણે મંડનને કહ્યું કે ટૂંકમાં મને એ સંભળાવો. આ ઉપરથી મંડને “અનુષ્ટ્રભરમાં ચાર પરિચ્છેદ પૂરતી કાદંબરી રચી અને એનું નામ કાદંબરી-મંડન રાખ્યું.
ચન્દ્રવિજય (ઉ. વિ. ૨ ૧૫૦૪)– આના કર્તા પણ મંડન છે. એમણે બે પટલમાં ૧૪૧ પદ્યોમાં આ લલિત કાવ્ય રચી એ દ્વારા ચન્દ્રની ઉત્પત્તિ, એની સૂર્ય સાથે શત્રુતા, એ બે વચ્ચેનું યુદ્ધ, ચન્દ્રનો વિજય અને એનો તારા સાથેનો વિહાર એ બાબતો અહીં રજૂ કરી છે.
“શૃંગાર-મંડન (ઉં. વિ. સં. ૧૫૦૪)- આ પણ મંડનની કૃતિ છે. એમણે આમાં “શૃંગાર રસ-પલ્લવિત કરનારાં ૧૦૮ પ્રકીર્ણ પદ્ય રચ્યાં છે.
‘શ્રીપાલચરિત્ર (વિ. સં. ૧૫૧૪)– આના કર્તા પૌર્ણનીય ગચ્છના ગુણસમુદ્રસૂરિના શિષ્ય P ર૬૦ સત્યરાજગણિ છે. એમણે આ ચરિત્ર વિ. સં. ૧૫૧૪માં ૪૯૮ પઘોમાં રહ્યું છે અને એ દ્વારા
એમણે નવપદની–સિદ્ધચક્રની આરાધનાનો મહિમા દર્શાવનારી શ્રીપાલ નરેશ્વરની કથા પૂરી પાડી છે. આ રાજાની રાણી મયણાસુંદરી “આપકર્મી છે જ્યારે એ રાણીની બેન સુરસુંદરી “બાપકર્મી છે. આપકર્મીનો વિજય અને બાપકર્મીની અપમાનજનક પરિસ્થિતિ એ ‘બે બાબત આ ચરિત્રમાં તરી આવે છે. ૧. આ કૃતિ “કાવ્યમાલા” (ગુ. ૧૩)માં ઈ. સ. ૧૯૧૬માં પ્રકાશિત કરાઈ છે. ૨. આ કાવ્ય પાટણની “હેમચન્દ્ર-સભા” તરફથી ગ્રંથાંક તરીકે પ્રકાશિત કરાયું છે. આની એક હાથપોથી
વિ. સં. ૧૫૦૪માં લખાયેલી મળે છે. ૩. આ “હેમચન્દ્ર સભા” તરફથી ગ્રંથાંક ૧૦ તરીકે પ્રકાશિત થયેલ છે. એની એક હાથપોથી વિ. સં.
૧૫૦૪માં લખાયેલી મળે છે. ૪. આ “હેમચન્દ્ર સભા” તરફતી કાવ્યમંડનની સાથે સાથે વિ. સં. ૧૯૭૬માં પ્રકાશિત કરાયું છે. આની પણ
એક હાથપોથી વિ. સં. ૧૫૦૪માં લખાયેલી મળે છે. ૫. આ કૃતિ “વિજયાદાનસૂરીશ્વર ગ્રંથમાલા”માં વિ. સં. ૧૯૯૫માં છપાઈ છે. ૬. કોઈ કોઈ પદ્ય જ. મ. માં છે. એક તો ગુજરાતીમાં છે. ૭. આથી અરિહંત (તીર્થકર), સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ નવ પદ
સમજવાનાં છે. ૮. સ્વ. ડાહ્યાભાઈ ધોળશાજી ઝવેરીએ “શ્રીપાલ રાજાનો રાસ”ને કે પછી એવી કોઈ કૃતિને આધારે આ બે
બાબતને અંગે “વીણાવેલી” નામનું ગુજરાતીમાં નાટક રચ્યું હતું.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #246
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૬ : શ્રવ્ય કાવ્યો : લઘુ પદ્યાત્મક કૃતિઓ : [પ્ર. આ. ૨૫૮-૨૬૨]
૧૬૩ - શ્રીપાલને અંગે જે વિવિધ ચરિત્રો રચાયેલાં મળે છે તેમાં રત્નશેખરસૂરિએ વિ. સં. ૧૪૨૮માં જ. મ. માં ૧૩૪૧ પદ્યમાં રચેલી અને સિદ્ધચક્ર-મત્રોદ્ધારની વિધિથી વિભૂષિત P ૨૬૧ સિરિવાલકહા સૌથી પ્રાચીન છે. સંસ્કૃત ચરિત્રોમાં ઉપર્યુક્ત કૃતિ પ્રાચીનતમ હોય એમ લાગે છે.'
શ્રીપાલચરિત્ર યાને શ્રીપાલકથા (વિ. સં. ૧૫૫૭)- આના કર્તા ‘વૃદ્ધ તપા' ગચ્છના ઉદયસાગરના શિષ્ય લબ્ધિસાગર છે. એમણે આ વરિત્ર વિ. સં. ૧૫૫૭માં રચ્યું છે.
શ્રીપાલચરિત્ર (ઉ. વિ. સં. ૧૫૭૨)- આ અજ્ઞાતકર્તૃક ચરિત્રની એક હાથપોથી વિ. સં. ૧૫૭૨માં લખાયેલી મળે છે.
શ્રીપાલચરિત્ર (વિ. સં. ૧૫૭૩)- “વૃદ્ધ તપા' ગચ્છના વિજયરત્નસૂરિના શિષ્ય ધર્મવીરની રચના છે. આની વિ. સં. ૧૫૭૩માં લખાયેલી એક હાથપોથી મળે છે.
શ્રીપાલચરિત્ર (વિ. સં. ૧૫૮૫)- આ દિ. કૃતિ “સરસ્વતી’ ગચ્છના સિંહનદિ અને મલ્લિભૂષણના શિષ્ય બ્રહ્મ નેમિદત્તની નવ વિભાગમાં વિભક્ત કરાયેલી વિ. સં. ૧૫૮૫ની રચના છે.
શ્રીપાલચરિત્ર (વિ. સં. ૧૭૪૫)- આ ગદ્યાત્મક કૃતિના કર્તા જ્ઞાનવિમલસૂરિ છે. તેઓ ધીરવિમલના શિષ્ય થાય છે. એ સૂરિનું દીક્ષા સમયનું નામ નવિમલ હતું. એમણે વિજયપ્રભસૂરિના રાજ્યમાં વિ. સં. ૧૭૧૦-૧૭૪૭ના ગાળામાં પણહાવાગરણ ઉપર ટીકા રચી છે. વળી એમણે વિ. સં. ૧૭૫૫માં તીર્થમાલા રચી છે. આ ઉપરાંત એમણે કેટલીક કૃતિઓ ઉપર ગુજરાતીમાં બાલાવબોધ P. ૨૬૨ રચ્યા છે. પ્રસ્તુત શ્રીપાલચરિત્ર નામની કૃતિ વિ. સં. ૧૭૪૫માં રચાઈ છે. એની પ્રશસ્તિના શ્લો. ૫-૬માં આના કર્તાએ કહ્યું છે કે આ ચરિત્ર પહેલાના પ્રાકૃત ગાથાબદ્ધ "ચરિત્ર અને વાચક (ઉપા.) વિનયવિજયકૃત (શ્રીપાલ રાજાનો ) રાસને આધારે મેં યોજયું છે.
૧. પાઈયમાં ત્રણ, અપભ્રંશમાં બે, સંસ્કૃતમાં પચ્ચીસેક અને ગુજરાતીમાં સોળેક કૃતિઓ રચાઈ છે. જુઓ “આ.
પ્ર.” (પુ. ૪૭, અં. ૪)માં છપાયેલો મારો લેખ નામે “શ્રીપાલચરિત્રો”શ્રી અગરચંદ નાહટાનો “શ્રીપાલચરિત્રસાહિત્ય” નામનો હિંદીમાં લખાયેલો લેખ “અનેકાંત” (વ. ૨, કિ. ૨, પૃ. ૧૫૫-૧૬૪)માં વીરસંવત્ ૨૪૬પમાં છપાયો છે. ૨. એમનો તેમ જ એમના કૃતિકલાપનો સંક્ષિપ્ત પરિચય મેં નવપદ-મહાભ્યની મારી ગુજરાતી “પ્રવેશિકા”
(પૃ. ૮-૧૧)માં આપ્યો છે. ૩. આના પરિચય માટે જુઓ ઉપર્યુક્ત પ્રવેશિકા (પૃ. ૬-૭) તેમ જ પા. ભા. સા. (પૃ. ૧૨૦-૧૨૧) ૪. ગુજરાતી કૃતિઓમાં માંડણ શ્રાવકે વિ. સં. ૧૪૯૮માં રચેલો શ્રીપાલરાસ યાને સિદ્ધચક્રરાસ સૌથી પ્રાચીન
જણાય છે. ૫. આનાં નામ માટે જુઓ જૈ. સા. સં. ઈ. (પૃ. ૬૬૨) ૬.આ સિરિવાલકહા જ હશે એમ લાગે છે.
For Personal & Private Use Only
Page #247
--------------------------------------------------------------------------
________________
૧૬૪
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૬ "શ્રીપાલચરિત્ર (વિ. સં. ૧૮૬૮)- આ ૧૧૦૦ શ્લોક જેવડા ગદ્યાત્મક ચરિત્રના કર્તા ખરતર' ગચ્છના જયકીર્તિસૂરિ છે. એના ઉપર કોઈકની ટીકા છે.
આ ઉપરાંત નિમ્નલિખિત વ્યક્તિઓએ પણ શ્રીપાલ-ચરિત્ર નામની એકેક કૃતિ સંસ્કૃતમાં રચી છે :
ઇન્દ્રદેવરસ ‘ક્ષેમલક કવિ, જગન્નાથ પંડિત, જીવરાજગણિ, નરદેવ, દિ. મલ્લિભૂષણ, વિજયસિંહસૂરિ, વિદ્યાનન્દિ, વિરભદ્રસૂરિ, (દિ.) સકલકીર્તિ, સોમકીર્તિદેવ, સોમચન્દ્રગણિ, સૌભાગ્યસૂરિ અને હર્ષસૂરિ.' [રત્નશેખરસૂરિના શિષ્ય હેમચન્દ્રસૂરિકૃત શ્રીપાલકથા “નેમિવિજ્ઞાન ગ્રં.”માં પ્રસિદ્ધ
થઈ છે.] તપા. કમલચારિત્ર શિષ્ય ચારિત્ર વિ. કે વિજયચારિત્રકૃત શ્રીપાલન.ચ. કોબા કે.જ્ઞાન.માં છે.] P ૨૬૩ સ્નાત્ર-પંચાશિકા (લ. વિ. સં. ૧૫૩૦)- આ “સહસાવધાની” મુનિસુન્દરસૂરિના શિષ્ય શુભશીલની ૮૦૦ શ્લોક જેવડી કૃતિ છે. એમાં એમણે જિનપૂજાને અંગે પચાસ કથાઓ આપી છે.
અવચૂરિ– આ સમગણિએ વિ. સં. ૧૫૩૨માં રચી છે. બાલાવબોધ– આ ગુજરાતી રચના જિનહર્ષગણિની છે.
સમાનનામક કૃતિઓ- “સ્નાત્ર-પંચાશિકા' નામની ત્રણ કૃતિ છે. એ પૈકી એક અજ્ઞાતકર્તક છે. બીજી કૃતિ “વિધિ’ પક્ષના વિદ્યાસાગરસૂરિના શિષ્ય ઉદયસાગરે વિ. સં. ૧૮૦૪માં રચી છે. એને સમ્યકત્વદીપિકા પણ કહે છે. એ ૧૩૦૦ શ્લોક જેવડી કૃતિ પણ કથાઓ પૂરી પાડે છે. એના ઉપર સ્વપજ્ઞ વૃત્તિ છે. ત્રીજી કૃતિ પદ્યાત્મક છે અને એ ધર્મવિમલસૂરિએ રચી છે. એ પણ શું કથાત્મક કૃતિ છે ?
ગુરુગુણરત્નાકર-કાવ્ય (વિ. સં. ૧૫૪૧)- આ ઐતિહાસિક લઘુકાવ્ય સોમચારિત્રગણિએ લક્ષ્મીસાગરસૂરિના રાજ્યમાં વિ. સં. ૧૫૪૧માં વિવિધ છંદમાં ચાર સર્ગમાં રચ્યું છે. એ ગણિ
સોમસુન્દરસૂરિના શિષ્ય સોમદેવસૂરિના શિષ્ય ચારિત્રહંસગણિના શિષ્ય થાય છે. એમણે પ્રસ્તુત P ૨૬૪ કાવ્યમાં રત્નશેખરસૂરિના પટ્ટધર લક્ષ્મીસાગરસૂરિનો જીવનવૃત્તાંત આલેખ્યો છે.
‘આનનન્દસુન્દર-કાવ્ય કિવા દશશ્રાવકચરિત્ર (ઉ. વિ. સં. ૧૫૫૧)- આના કર્તા સર્વવિજયગણિ છે. એમણે માળવાના ગ્યાસુદ્દીન ખીલજીના દરબારના એક અમલદાર નામે જાવડની
૧. આ હીરાલાલ હંસરાજ તરફથી ઈ.સ. ૧૯૦૮માં છપદ્ઘાયું છે. ૨. ક્ષેમલકગણિએ સિદ્ધચક્રમાહાભ્ય રચ્યું છે. શું આ જ શ્રીપાલચરિત્ર છે ? ૩. એમની કૃતિ ગદ્યમાં છે. ૪. “ખરતર' ગચ્છના રાજમુનિના શિષ્ય લબ્ધિમુનિએ દસ સર્ગમાં આસરે ૧૦૪૦ પદ્યોમાં વિ. સં. ૧૯૯૦માં
શ્રીપાલચરિત્ર રચ્યું છે. અને એ મુંબઈના “જિનદત્તસૂરિભંડાર'તરફથી વિ. સં. ૧૯૯૧માં છપાવાયું છે. ૫. આની શિલાછાપ આવૃત્તિ અમદાવાદની જૈન વિદ્યાશાળાએ વિ. સં. ૧૯૩૦માં પ્રસિદ્ધ કરી હતી. ૬. આ કાવ્ય વિષયોના નિર્દેશપૂર્વક “ય. જૈ. ગ્રં.”માં વિરસંવત્ ૨૪૩૭માં પ્રકાશિત કરાયું છે. એમાં
સોમસુન્દરસૂરિ વિષે હકીકત છે. પૃ. ૧૪માં લક્ષ્મીસાગરસૂરિની જન્મપત્રિકા અપાઈ છે. ૭. એમાં અનુક્રમે ૧૧૪, ૧૦૨, ૧૧૧ અને ૧૪૭ (૧૪૧+૬) પદ્યો છે. એકંદર પો ૪૭૪ છે. ૮. આની વિ.સં. ૧૫૫૧માં લખાયેલી હાથપોથી મળે છે. જુઓ જૈ. સા. સં. ઈ. (પૃ. ૫૧૭)
For Personal & Private Use Only
Page #248
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૬ : શ્રવ્ય કાવ્યો : લઘુ પદ્યાત્મક કૃતિઓ : પ્રિ. આ. ૨૬૨-૨૬૫]
૧૬૫ અભ્યર્થનાથી આ કાવ્ય લક્ષ્મીસાગરસૂરિના પટ્ટધર સુમતિ સાધુના રાજ્યમાં રચ્યું છે. આમાં એમણે નિમ્નલિખિત મહાશ્રાવકોનાં-મહાવીરસ્વામીના અગ્રગણ્ય જૈન ઉપાસકોનાં ચરિત્ર ઉવાસગદસાને આધારે યોજ્યાં છે :
(૧) આનન્દ, (૨) કામદેવ, (૩) ચલણીપિતૃ, (૪) સુરાદેવ, (૫) ક્ષુલ્લક-શતક, (૬) કુંડકોલિક, (૭) સદાલપુત્ર, (૮) મહાશતક, (૯) નદિનીપિતૃ અને (૧૦) સાલિહિપિતૃ."
અંજના-સુન્દરી-કથાનક (લ. વિ. સં. ૧૬૨૦)- આ ૩૦૩ પઘોમાં રચાયેલા કથાનકના કર્તા ખરતર' ગચ્છના જિનહંસના શિષ્ય પુણ્યસાગર છે. એઓ જિનેશ્વરસૂરિકૃતિ “રચિત-દંડક-સ્તુતિ ઉપર વિ. સં. ૧૬૨૪માં વૃત્તિ રચનાર પધરાજના ગુરુ થાય છે. એમણે આ કથાનક દ્વારા હનુમાનની માતા
અંજનાસુન્દરીનું ચરિત્ર આલેખ્યું છે. આ સતીના પતિનું નામ પવનંજય છે. એના પુત્ર હનુમાન ચરમશરીરી હોઈ એ જ ભાવમાં મુક્તિએ ગયા છે. [ખરતરગચ્છીય રત્નમૂર્તિના શિષ્ય મેરૂસુન્દર ઉપાધ્યાયે ૧૬મી સદીમાં અંજનાસુંદરીચ. રચ્યું છે. જિ. ૨. કો. પૃ. ૪ શ્રીમુક્તિવિમલગણિનું અંજનાસું. ૨. પ્રસિદ્ધ થયું છે.]
હનુમચ્ચરિત્ર- હનુમાનના ચરિત્ર તરીકે ચાર દિ. કૃતિઓ રચાઈ છે. એના કર્તાનાં નામ અનુક્રમે નીચે મુજબ છે :
(૧) વીરસિંહના પુત્ર બ્રહ્મ અજિત, (૨) બ્રહ્મ જિનદાસ, (૩) બ્રહ્મ દયાળ અને (૪) રવિષેણ.
*શીલપ્રકાશ (વિ. સં. ૧૬૩૪)- આ સાત સર્ગનું કાવ્ય પધસાગરગણિએ રચ્યું છે. એઓ ઉપાધ્યાય ધર્મસાગરગણિના શિષ્ય વિમલસાગરગણિના શિષ્ય થાય છે. એમણે "ઉત્તરાધ્યયનકથાસંગ્રહ (વિ. સં. ૧૬૫૭), જગદ્ગુરુકાવ્ય, નયપ્રકાશાષ્ટક (વિ. સં. ૧૬૩૩) ૧. આ નામો મેં ઉપાસગદાને આધારે આપ્યાં છે કેમકે આ કાવ્ય છપાયેલું નથી તેમ જ એની કોઈ
હાથપોથી મારી સામે નથી. આ દસ શ્રાવકો વિશે સંક્ષિપ્ત નોંધ મેં આ. દિ. (પૃ. ૧૦૩-૧૦૫)માં લીધી છે. ૨. એને લગતી એક કથા કેઈકે “અપભ્રંશ”માં રચી છે એમ પત્તન સૂચી (ભાગ ૧, પૃ. ૧૮૪) જોતાં જણાય
છે. વળી “ખરતર' ગચ્છના જિનચન્દ્રસૂરિની શિષ્યા ગુણસમૃદ્ધિ મહત્તરાએ ૫૦૩ પદ્યમાં જ. મ. માં અંજણાસુન્દરીચરિય રચ્યું છે. આ ઉપરાંત દિ0 અદાસે તેમ જ દિ. હસ્તિમલે અંજના-પવનંજય-નાટક નામની એકેક કૃતિ રચી છે. ૩. એમને અંગે હૈમ ત્રિષષ્ટિ.માં વિસ્તારથી વિચાર કરાયો છે. ૪. આ કૃતિ હીરાલાલ હંસરાજ તરફથી ઈ. સ. ૧૯૧૧માં પ્રકાશિત કરાઈ છે. ૫. આના પરિચય માટે જુઓ D C G C M (Vol. XVI, pt. 3, No. 684). ૬. આ “ય. જે. ગ્રં.”માં છપાવાયું છે પરંતુ એમાં પ્રકાશનવર્ષનો ઉલ્લેખ નથી. આની વિ. સં. ૧૬૪૬માં
લખાયેલી એક હાથપોથી મળે છે. ૭. આ બંને કૃતિઓ એક જ પુસ્તકરૂપે પાટણની “હેમચન્દ્રસભા” તરફથી ઈ. સ. ૧૯૧૮માં પ્રસિદ્ધ કરાઈ છે.
For Personal & Private Use Only
Page #249
--------------------------------------------------------------------------
________________
૧૬૬
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૬ P ૨૬૬ અને એની વ્યાખ્યા, પ્રમાણ-પ્રકાશ અને એની વ્યાખ્યા તેમ જ યુક્તિપ્રકાશ અને એની
વ્યાખ્યા રચ્યાં છે.
“જગદ્ગુરુ-કાવ્ય (ઉ. વિ. સં. ૧૬૪૬)– આ ઐતિહાસિક કાવ્યના કર્તા પંડિત વિમલસાગરના શિષ્ય પદ્મસાગરગણિ છે. એમણે આ કાવ્ય સૌરાષ્ટ્રમાં આવેલા મંગલપુર (માંગરોલ)માં ૨૩૩ પદ્યમાં વિ. સં. ૧૬૬૪માં કે તે પૂર્વે રચ્યું છે. “જગદ્ગુરુ' હીરવિજયસૂરિ મોગલ સમ્રાટ અકબરના દરબારમાં જઈ ત્યાંથી પાછા ફરી ગુજરાત તરફ આવે છે એ સમાચાર સાંભળી આ કાવ્ય રચવા એઓ પ્રેરાયા હતાં. એમાં એમણે છ મહિનાના ઉપવાસ કરનારી એક ‘શ્રાવિકા પાલખીમાં બેસીને વાજતેગાજતે જાય છે એ દશ્ય-સરઘસ અકબર જુએ છે એ વાત રજૂ કરી છે. આ કાવ્યનો મુખ્ય વિષય “જગદ્ગુરુ
તરીકે ઓળખાવાતા હીરવિજયસૂરિનો જીવનવૃત્તાંત છે. P. ૨૬૭ ‘પવનદૂત (લ. વિ. સં. ૧૬૫૦)- આના કર્તા દિ. વાદિચન્દ્ર છે. વિ. સં. ૧૬૪૮માં
જ્ઞાનસૂર્યોદય નામનું નાટક રચનારા તે આ જ હશે. જો એમ હોય તો એઓ દિ. પ્રભાચન્દ્રના શિષ્ય અને ભટ્ટારક દિ. જ્ઞાનભૂષણના પ્રશિષ્ય થાય છે. વળી ઉપર્યુક્ત નાટકમાં જે કમલસાગરની અને કીર્તિસાગરની આજ્ઞાથી સૂત્રધાર આ નાટક ભજવે છે તે બંનેના આ નાટકકાર ગુરુ હશે.
આ ૧૦૧ પદ્યના પવનદૂતમાં કાલિદાસના મેઘદૂતની છાયા છે પરંતુ એ એની પાદપૂર્તિરૂપ નથી, બાકી આ સંદેશ-કાવ્ય તો છે જ કેમકે ઉજ્જૈનનો રાજા વિજય, વિદ્યાધર અશનિવેગે હરણ કરેલી પોતાની પત્ની તારાની પાસે પવનને દૂત બનાવી વિરહ-સંદેશ મોકલે છે. પદ્ય 100માં “પ્રભાચન્દ્ર' એવો જે પ્રયોગ છે તે દ્વારા કર્તાએ પોતાના ગુરુના નામનો નિર્દેશ કર્યો હોય એમ અનુમનાય છે.
ઋષભ-શતક (વિ. સં. ૧૬પ૬)- આના કર્તા વિજય-પ્રશસ્તિકાવ્ય વગેરે રચનારા હેમવિજયગણિ છે. એમણે આ શતક ખંભાતમાં વિ. સં. ૧૬૫૬માં રચ્યું છે. અને એનું સંશોધન લાભવિજયગણિએ કર્યું છે.
સદ્ભાવ-શતક- આના કર્તા ઉપર્યુક્ત હેમવિજયગણિ છે.
અન્યોક્તિ-મુક્તામહોદધિ (લ. વિ સં. ૧૬૫૬)- આ પણ ઉપર્યુક્ત હેમવિજયગણિની રચના છે. આનું નામ વિચારતાં એમ લાગે છે કે એ વિવિધ અન્યોક્તિરૂપ મૌક્તિકોનો સાગર હશે. ૧. આ બંને કૃતિઓ એક જ પુસ્તકરૂપે પાટણની “હેમચન્દ્રસભા” તરફથી ઈ. સ. ૧૯૧૮માં પ્રસિદ્ધ કરાઈ છે. ૨. આ કૃતિ છપાઈ છે ખરી ? ૩. આ કૃતિ રાજશેખરસૂરિકૃત સ્યાદ્વાદકલિકા સહિત હીરાલાલ હંસરાજ તરફથી છપાવાઈ છે. ૪. જિ. ૨. કો. (ખંડ, પૃ. ૩૨૦)માં આના જ નામાંતર તરીકે નયપ્રકાશ અને જૈનમંડનનો ઉલ્લેખ છે. ૫. “ય. જૈ. ગ્રં.” માં આ પ્રકાશિત છે. ૬. આની વિ. સં. ૧૬૪૬માં લખાયેલી એક હાથપોથી મળે છે.
૭. જુઓ શ્લો. ૨૦૦. ૮. જુઓ શ્લો. ૧૨૩. અહીં નામ છપાયું નથી પણ અન્ય કૃતિ પ્રમાણે એ થાનસિંહની માતા ચંપાબાઈ છે. ૯. આ “કાવ્યમાલા” (ગુ. ૧૩)માં ઈ. સ. ૧૯૧૬માં છપાયું છે. આ કાવ્ય હિંદી અનુવાદ સહિત “જૈન
સાહિત્ય પ્રસારક કાર્યાલય” તરફથી ઈ. સ. ૧૯૧૪માં છપાયું છે.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #250
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૬ : શ્રવ્ય કાવ્યો : લઘુ પદ્યાત્મક કૃતિઓ : પ્રિ. આ. ૨૬૬-૨૬૯].
૧૬૭ "અન્યોક્તિ-શતક- આના કર્તા દર્શનવિજયગણિ છે. એમાં એમણે જાતજાતની સો અન્યોક્તિને P. ૨૬૮ સ્થાન આપ્યું છે.
અન્યોક્તિ-મુક્તાવલી (વિ. સં. ૧૭૩૬)- આ ૬૪૦ પદ્યમાં અન્યોક્તિરૂપ મોતીની માળા વિજયાનન્દસૂરિના શિષ્ય હંસવિજયે વિ. સં. ૧૭૩૬માં રચી છે.
મૂર્ખશતક- આ અજ્ઞાતકર્તક કૃતિની વિવિધ હાથપોથીઓ મળે છે. આના અંગે મેં “મૂર્ખશતકનો પરિચય” નામનો લેખ લખ્યો હતો.
*મૂર્ખશતક-ષત્રિશિકા- આ કૃતિ કોઈકે રચી છે."
"દાનપ્રકાશ (વિ. સં. ૧૬૫૬)- આ ૮૪૦ શ્લોક જેવડી કૃતિના રચનાર કનકકુશલગણિ P ર૬૯ છે. એઓ હીરવિજયસૂરિના શિષ્ય વિજયસેનસૂરિના શિષ્ય સોમકુશલગણિના શિષ્ય થાય છે. આથી ભક્તામરસ્તોત્રની વૃત્તિમાં હીરવિજયસૂરિનાં શિષ્યા તરીકે અને રોહિણીકથામાં પણ વિજયસેનસૂરિના શિષ્યાણ તરીકે એમણે પોતાને વિષે નિર્દેશ કર્યો છે. વાચક શાન્તિચન્દ્ર અને વિબુધ કમલવિજય એ આ કનકકુશલગણિના વિદ્યાગુરુ થાય છે. આ ગણિએ નિમ્નલિખિત સંસ્કૃત કૃતિઓ રચી છે –
(૧) જિનસ્તુતિ- આ કૃતિ વિ. સં. ૧૬૪૧માં રચાઈ છે.
(૨) “જ્ઞાનપંચમીકથા, સૌભાગ્યપંચમીકથા કિવા વરદત્તગુણમંજરી-કથા. આમાં વરદત્ત અને ગુણમંજરીનો અધિકાર છે.
(૩) “રોહિણીકથા યાને રૌહિણેય-કથા– આ વિ. સં. ૧૬૫૭ની રચના છે. [પ્ર.જૈ.આ.સ.] ૧. આ લઘુ કૃતિ હીરાલાલ હંસરાજ તરફથી ઈ. સ. ૧૯૧૩માં છપાવાઈ છે. [“હર્ષપુષ્પા.” પ્રસિદ્ધ.] ૨. સુભાષિતરત્નભાંડાગારમાંના પાંચમા “અન્યોક્તિ' પ્રકરણમાં જાતજાતની પુષ્કળ અન્યોક્તિઓ અપાયેલી છે. ૩. આ “ગુ. મિત્ર તથા ગુ. દર્પણ” ના તા. ૧૦-૧૨' પરના અંકમાં છપાયો છે. ૪. જુઓ જિ. ૨. કો. (વિ ૧, પૃ. ૩૧૨) ૫. મૂર્ખને લગતા મારા અન્ય લેખોનાં નામ અને એજ સામયિકોમાં છપાયાં છે તેનાં નામ નીચે મુજબ છે. - મૂર્ખસનનો ચોથો પાયો : “ગુજરાતી” (તા. ૧૦-૪-૪૯). મૂર્ણ સંબંધી સાહિત્ય : “ગુ. મિત્ર તથા ગુ. દર્પણ” (તા. ૩-૧૨-૫૧). મૂરખાઓનું પ્રદર્શન (લેખાંક ૧-૯) (૪૭ વાર્તા) : “ગુ. મિત્ર તથા ગુ દર્પણ” (તા. ૧૭-૧૨-૫૧થી તા.
૭-૪-'૫ર સુધીના ગાળામાંના નવ અંકો). ૬. આ કૃતિ હીરાલાલ હંસરાજ તરફથી ઈ. સ. ૧૯૧૧માં છપાવાઈ છે. ૭. એમના કૃતિકલાપનો સંક્ષિપ્ત પરિચય મેં “કનકકુશલગણિ અને એમની કૃતિઓ” નામના મારા લેખમાં
આપ્યો છે. આ લેખ “જૈ. સ. પ્ર.” (વ. ૧૩, અં. ૧૨)માં છપાયો છે. ૮. આ હીરાલાલ હંસરાજ તરફથી ઇ. સ. ૧૯૨૫-૨૬માં છપાઈ છે. વળી જે પર્વકથાસંગ્રહ “ય. જૈ. ગ્રં.”માં
વીરસવંત્ ર૪૩૬માં પ્રકાશિત થયો છે તેમાં પણ આ કથા છે. ૯. [આ. “જૈ. આ. સ” ૩૬માં અને હીરાલાલ હ. દ્વારા પ્રસિદ્ધ થયેલ છે.]
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #251
--------------------------------------------------------------------------
________________
P ૨૭૦
૧૬૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૬ (૪) 'સુરપ્રિયમુનિકથા– આ ઉપરાંત એમણે સંસ્કૃતમાં નીચે મુજબની કૃતિઓની વૃત્તિઓ
રચી છે ઃ
(૧) ઋષભનમ્રસ્તોત્ર, (૨) °કલ્યાણમન્દિરસ્તોત્ર, (૩) 'ચતુર્વિંશતિજિનસ્તોત્ર (જિનપ્રભીય), (૪) જિનસ્તુતિ, (૫) “દેવા:પ્રભોસ્તોત્ર, (૬) 'ભક્તામરસ્તોત્ર, (૭) પંચમીપર્વસ્તુતિ, (૮) રત્નાકરપંચવિંશતિકા, (૯) વિશાલલોચનસ્તોત્ર, (૧૦) શોભનસ્તુતિ, (૧૧) P ૨૭૧ સકલાર્હત્-સ્તોત્ર, (૧૨) “સાધારણજિનસ્તવ અને (૧૩) સ્નાતસ્યાસ્તુતિ.
કેટલાક વીતરાગસ્તોત્ર પણ ગણાવે છે. એમણે આ સંસ્કૃત કૃતિઓ ઉપરાંત અન્ય ભાષામાં પણ કૃતિઓ રચી છે.
પ્રસ્તુત કૃતિ આઠ ભાગમાં વિભક્ત છે. દરેક ભાગને ‘પ્રકાશ’ કહ્યો છે. આ આઠ પ્રકાશનાં પદ્યોની સંખ્યા પ્રકાશદીઠ નીચે મુજબ છે :–
૧૭૯, ૫૨, ૧૧૫, ૧૧૫, ૫૬, ૩૯, ૧૮૧, ૪૩, (૩૯ + ૪).
૧. આનો પરિચય પૃ. ૨૭૨માં અપાયો છે.
૨. આ જિનપ્રભસૂરિએ ૨૬ પદ્યમાં રચ્યું છે. એ જૈનસ્તોત્ર-સમુચ્ચય” (પૃ. ૧૪૯-૧૫૧)માં છપાયું છે. ૩. આની વૃત્તિ ભક્તા.સ્તોત્રત્રયની મારી આવૃત્તિમાં છપાઈ છે.
૪. શું આ ઉપ૨ ગણાવાયેલી ઋષભનભ્રસ્તોત્ર નામની પહેલી કૃતિથી ભિન્ન છે ?
૫. આ જયાનન્દસૂરિએ નવ પદ્યમાં રચેલું સ્તોત્ર છે. એ “સાધારણ જિનસ્તવ''ના નામથી અવસૂરિ સહિત “જૈનસ્તોત્રસંગ્રહ” (ભા. ૧, પૃ. ૪૫-૪૬)માં છપાવાયું છે.
૬. આની વૃત્તિ ભક્તા.સ્તોત્રત્રયની મારી આવૃત્તિ (પૃ. ૧૨૬-૧૫૧)માં છપાઈ છે.
૭. ‘શ્રીનેમિ: પદ્મરૂપ’” થી શરૂ થતી આ સ્તુતિમાં ચાર પદ્યો છે. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૨૭) પ્રમાણે તો આ નામની કૃતિ ૧૩૨ પદ્યની છે અને એના ઉપર કનકકુશલગણિની વૃત્તિ છે.
૮. આની વૃત્તિ મૂળ સ્તોત્ર સહિત ‘જૈ. આ. સ.’' તરફથી ઈ. સ. ૧૯૪૨માં પ્રકાશિત થયેલી છે. ૯. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૪૨૯)માં છ સાધારણજિનસ્તવનની નોંધ છે. જેમકે (૧) કુમારપાલે ૩૩ પદ્યોમાં રચેલું સંસ્કૃત સ્તવન, (૨) સોમપ્રભકૃત (૩) જયાનન્દસૂરિકૃત, (૪) કલિ. હેમચન્દ્રસૂરિના શિષ્ય રામચન્દ્રે રચેલ કે જેને ‘ષોશિકા’ કહે છે તે, (૫) રત્નાકરકૃત અને (૬) અજ્ઞાતકર્તૃક. સોમતિલકસૂરિએ સાધારણસ્તુતિ રચી છે અને એ “આ. સમિતિ” તરફથી ઇ. સ. ૧૯૨૭માં પ્રસિદ્ધ કરાઈ છે. વળી સૂરચન્દ્રે એક સાધારણસ્તવન રચ્યું છે. એના ઉપર કોઈકની ટીકા છે. આમ વિવિધ સ્તવનાદિમાંથી શેના ઉપર કનકકુશલગણિએ વૃત્તિ રચી છે એનો નિર્ણય કરવો બાકી રહે છે. બાકી જયાનન્દસૂરિકૃત ‘દેવાઃપ્રભો’થી શરૂ થતા સ્તોત્રની વૃત્તિ તો એમણે રચી જ છે. એ જ જો અહીં અભિપ્રેત હોય તો આના પૃથક ઉલ્લેખની જરૂર નથી.
૧૦. દીવાલી-કપ્પ એ એમની પાઈય કૃતિ છે. વરદત્ત ગુણમંજરી બાવની કદાચ હિન્દીમાં હશે. જ્ઞાનપંચમીકથાનો બાલાવબોધ એ એમની ગુજરાતી કૃતિ છે. હરિશ્ચન્દ્રરાજાનો રાસ એ એમની ગુજરાતી કૃતિ નથી પરંતુ કનકસુન્દરની છે એમ ‘‘જૈ. સ. પ્ર.’’ (વ. ૧૪, અં. ૧)માં ઉલ્લેખ છે. ગુજરાતીમાં રચાયેલ ગોડી પાર્શ્વનાથ છંદ શાન્તિકુશલે કે કનકકુશલગણિએ રચ્યો છે તેની તપાસ કરવી બાકી રહે છે.
For Personal & Private Use Only
Page #252
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૬ : શ્રવ્ય કાવ્યો : લઘુ પદ્યાત્મક કૃતિઓ ઃ [પ્ર. આ. ૨૭૦-૨૭૩]
૧૬૯
આમ બધાં મળીને ૭૮૦ પદ્યો છે. આ કૃતિ સરળ અને મનોરંજક સંસ્કૃતમાં રચાઈ છે. આ પદ્યાત્મક કૃતિમાં દાન વિષે અધિકાર છે. આના આઠ પ્રકાશમાં અનુક્રમે મુનિવરને વસતિ (નિવાસસ્થાન), શય્યા, આસન, શુદ્ધ અન્ન, પ્રાસુક જળ, ઔષધ, વસ્ત્ર અને પાત્રનું દાન દેવાથી થયેલા લાભની વાત છે. આ આઠ પ્રકાશમાં અનુક્રમે કુરુચન્દ્ર, પદ્માકર, કરિરાજ, કનકરથ, ધન અને પુણ્યક, 'રેવતી, ધ્વજભુજંગ અને ધનપતિની કથા અપાઈ છે.
સુરપ્રિયમુનિકથા (વિ. સં. ૧૬૫૬)- આ હાલીવાટક ગામમાં વિ. સં. ૧૬૫૬માં કનકકુશલગણિએ રચી છે. આ ૧૨૫ પદ્યની કૃતિમાં સુરપ્રિય મુનિનો અધિકાર છે. પૂર્વ જન્મના વેરને લઈને એમનો જ પિતા જે ‘બાજ' પક્ષી થયો હતો તે રાણીનો હાર ઉઠાવી આ મુનિ કાયોત્સર્ગ કરતા હતા તે વેળા એમના ગળામાં નાંખી ગયો અને એથી રાજાએ અંતે એ મુનિને શૂળીએ ચડાવ્યા. ત્યાં એમને કેવલજ્ઞાન થયું અને શૂળીનું સિંહાસન થયું. બાજ પક્ષી પણ આત્મનિન્દા કરી ‘સૌધર્મ’ દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયું.
ભાષાંતર– આ કથાનું પ્રતાપવિજયજી (હાલ સૂરિ)એ ગુજરાતીમાં ભાષાન્તર કર્યું છે.
*ભાનુચન્દ્રગણિચરિત (લ. વિ. સં. ૧૬૭૦)- આના કર્તા ‘શતાવધાની’ `સિદ્ધિચન્દ્રગણિ છે. એમણે આ કૃતિ દ્વારા પોતાના ગુરુ ભાનુચન્દ્રગણિનો જીવનવૃત્તાંત આલેખ્યો છે. આ કૃતિ ચાર વિભાગમાં વિભક્ત છે. એની પદ્યસંખ્યા અનુક્રમે નીચે મુજબ છે :–
૧૨૮, ૧૮૭, ૭૬ અને ૩૫૮.
આમ આ કૃતિમાં ૭૪૯ પદ્યો છે.
કૃપારસકોશ (ઉ. વિ. સં. ૧૬૭૦)– આ ઉપાધ્યાય સકલચન્દ્રના શિષ્ય અને રત્નચન્દ્રગણિના ગુરુ ‘અષ્ટોત્તરશતાવધાની' શાન્તિચન્દ્રની રચના છે. એમણે હીરવિજયસૂરિના રાજ્યમાં કવિમદપરિહાર
૧. મહાવીરસ્વામી ઉપર ગોશાલકે તેજોલેશ્યા મૂકી તેથી ઉદ્ભવેલા વ્યાધિને મટાડવા સિંહ નામના મુનિ રેવતી શ્રાવિકાને ત્યાં ઔષધ લેવા જાય છે એ સમગ્ર પ્રસંગ અહીં વર્ણવાયો છે.
૨. આની એક હાથપોથી અહીંના મોહનલાલજીના ભંડારમાં છે. આ કૃતિ હીરાલાલ હંસરાજ તરફથી ઈ. સ. ૧૯૧૭માં પ્રસિદ્ધ થયેલી છે.
૩. આ મુ. ક. જૈ. મો. મા.’માં વિ. સં. ૧૮૭૬માં પ્રકાશિત કરાયું છે.
૪. આ પ્રકાશિત છે. જુઓ હૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૫૪) એનું સંપાદન સ્વ. મોહનલાલ દ. દેશાઈએ કર્યું છે અને એમ કરતી વેળા એમણે વિદ્વત્તાપૂર્ણ પ્રસ્તાવના લખી છે.
૫. એમના કૃતિકલાપ ઇત્યાદિ માટે જુઓ હૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૫૪, ૧૧૯, ૧૨૯, ૨૫૪, ૨૫૫, ૨૮૮ અને ૨૯૬ એમણે રચેલું કાવ્ય-પ્રકાશખંડન ‘‘સિં, જૈ. ગ્રં.''માં ગ્રંથાંક ૪૦ તરીકે ઇ. સ. ૧૯૩૫માં પ્રકાશિત કરાયું છે.
૬. આ કૃતિ ‘‘કાંતિવિજય ઇતિહાસમાલા'માં ભાવનગરથી વિ. સં. ૧૯૭૩માં પ્રકાશિત કરાઈ છે. [આત્માનંદ જૈ. પુ. ભંડા૨થી સં. ૨૦૧૬માં અને એ પછી આ. શીલચન્દ્રસૂરિજીના પ્રયાસથી પ્રસિદ્ધ થયેલ છે.] ૭.જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ.૧૭૭)
For Personal & Private Use Only
P ૨૭૨
P. ૨૭૩
Page #253
--------------------------------------------------------------------------
________________
૧૭૦
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૬ નામની કૃતિ રચી અને સ્વપજ્ઞ વૃત્તિથી વિભૂષિત કરી છે. વળી એમણે જંબુદીવપણત્તિ ઉપર વિ. P ર૭૪ સં. ૧૬૫૧માં પ્રમેયરત્નમંજૂષા નામની વૃત્તિ રચી છે અને એ જ વર્ષમાં અજિત-શાન્તિ-સ્તવ રચ્યો
છે. વિશેષમાં એમણે ઋષભવીરસ્તવ પણ રચ્યો છે. આ મુનિવરે ઈડર ગઢના રાજા નારાયણ બીજાની સભામાં (સંવત્ ૧૬૩૩ પછી) દિ. ભટ્ટારક વાદિભૂષણને અને વાગડ દેશના ‘ઘટશિલ' નગરમાં ત્યાંના અધિપતિ સહસમલ્લની સંમુખ દિ. ગુણચન્દ્રને પરાસ્ત કર્યા હતા.
આ કૃપારસકોશ એ ઐતિહાસિક કાવ્ય છે. એમાં ૧૨૮ પદ્યો છે. એની રમણીય રચના મોગલ સમ્રાટુ અકબરને પ્રતિબોધ પમાડવા માટે-એના જીવનમાં દયારૂપ સુધાનું સમુચિત સિંચન કરવાના ઈરાદે કરાઈ છે. એની શરૂઆતમાં ખુરાસાન” દેશના મુખ્ય નગર કાબુલનું વર્ણન છે. ત્યાં બાબર રાજા થયાનું કહ્યું છે. એ મોગલ રાજાને હુમાયુ નામે પુત્ર હતો. તેનું વર્ણન કરી એની પત્ની ચોલી બેગમ અકબરને જન્મ આપ્યો ત્યારે હુમાયુએ કરેલા ઉત્સવનો ચિતાર અહીં ખડો કરાયો છે. ત્યાર બાદ અકબરની શૂરવીરતા વગેરેનું વર્ણન છે. આમ આ કાવ્ય અકબરના ગુણગ્રામની પ્રશસ્તિરૂપ છે. આ કાવ્ય કર્તા જાતે અકબરને સંભળાવતા હતા.
વૃત્તિ- કૃપારસકોશના ઉપર કર્તાના શિષ્ય રત્નચન્દ્રમણિએ વૃત્તિ રચી છે અને એનો ઉલ્લેખ એ ગણિએ પ્રદ્યુમ્નચરિત્રમાં, અધ્યાત્મકલ્પદ્રુમ ઉપરની વૃત્તિમાં અને સમ્મત્તસત્તરિયા (સમ્યકત્વસપ્તતિકા)
ઉપરના વિ. સં. ૧૬૭૬ના બાલાવબોધમાં કર્યો છે. એ હિસાબે એ વૃત્તિ લ. વિ. સં. ૧૬૭૦ની કૃતિ ગણાય. P ૨૭૫ ઇન્દુદ્દત- આ હૈમપ્રક્રિયા વગેરેના પ્રણેતા વિનયવિજયગણિની રચના છે. એ વિજ્ઞપ્તિરૂપ હોવાથી એને આગળ ઉપર વિજ્ઞપ્તિપત્રોમાં સ્થાન અપાયું છે.
હરિશ્ચન્દ્ર-તારાલોચની-ચરિત્ર- આના કર્તા માનવિજયગણિ છે. એમણે સત્યવક્તા તરીકે સુપ્રસિદ્ધ અને તારામતીના પતિ 'હરિશ્ચન્દ્રનું જીવનવૃત્તાન્ત આલેખ્યું છે.
હરિશ્ચન્દ્ર-તારાલોચની-ચરિત્ર- આ અજ્ઞાતકર્તુક કૃતિ હરિશ્ચન્દ્રની અને એની પત્ની તારાલોચનીનો અધિકાર રજૂ કરે છે.
“આભાણ-શતક યાને ધર્મોપદેશલેશ (વિ. સં. ૧૬૯૯)- આના કર્તા ઉપાધ્યાય કલ્યાણવિજયગણિના શિષ્ય ધનવિજયગણિ છે. આ કૃતિને ધર્મોપદેશલેશ પણ કહે છે. એમાં ૧૦૮ ૧. આ નદિષેણે રચેલા અજિય-ત્તિ થયના વિષય તેમ જ છંદની દૃષ્ટિએ અનુકરણરૂપે રચાયેલો સ્તવ કોઈ
સ્થળેથી પ્રકાશિત થયો જણાતો નથી. જો એમ જ હોય તો એમ સત્વર થવું ઘટે. ૨. આ અજિય-સત્તિ-થયના છંદની દૃષ્ટિએ અનુકરણરૂપે રચાયેલો સ્તવ પ્રકરણરત્નાકર (ભા. ૭, પૃ. ૮૩૫
૮૩૭)માં ઈ. સ. ૧૮૭૮માં છપાયો છે. ૩. આ કથાનક “સત્યવિજય જૈ. ગ્રં.”માં અમદાવાદથી ઈ. સ. ૧૯૨૪માં પ્રસિદ્ધ કરાયું છે. ૪. એમને અંગે “કલિ.” હેમચન્દ્રસૂરિના શિષ્યરત્ન રામચન્દ્ર સત્ય હરિશ્ચન્દ્ર નામનું નાટક રચ્યું છે. ૫. આ શતક “આ. સમિતિ” તરફથી ઇ. સ. ૧૯૨૭માં પ્રસિદ્ધ કરાયું છે એમ જિ. ૨. કો. (વિ. ૧,
પૃ.૩૦)માં ઉલ્લેખ છે. ૬ જુઓ જૈ. સા. સં. ઈ. (પૃ. ૬૦૨) મુદ્રિત પ્રતિના અંતમાં પણ આ નામ છે.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #254
--------------------------------------------------------------------------
________________
૧૭૧
પ્રકરણ ૨૬ : શ્રવ્ય કાવ્યો : લઘુ પદ્યાત્મક કૃતિઓ : પ્રિ. આ. ૨૭૪-૨૭૭] પદ્યો છે અને પ્રત્યેક પદ્ય એકેક લોકોક્તિ યાને કહેવત પૂરી પાડે છે. દા. ત. શ્લો. ૧૨માં “ટુથે પૂરઉપામ્” એમ છે આ કૃતિ વિ. સં. ૧૬૯૯માં વિજયદેવસૂરિના રાજ્યમાં રાજનગરની સમીપમાંના ઉષ્માપુર (ઉસમાનપુર)માં રચાઈ છે. અનુવાદ– પ્રસ્તુત કૃતિનો ગુજરાતીમાં અનુવાદ થયેલો છે.
P ૨૭૬ દૃષ્ટાન્ત-શતક- આ નામની ત્રણ કૃતિઓ છે. એકના કર્તા નરેન્દ્રસૂરિ છે અને એના ઉપર કોઈકની અવસૂરિ છે બીજાના કર્તા “લંકા' ગચ્છના કેશવ ઋષિના શિષ્ય તેજસિંહ છે. એમની આ *કૃતિમાં ૧૦૨ પદ્યો છે, એ કૃતિનો છોટાલાલ નરભેરામ ભટ્ટ ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. ત્રીજી કૃતિના કર્તાનું નામ જાણવામાં નથી.
ગૌતમ-ચરિત્ર (વિ. સં. ૧૭૨૬)- આના કર્તા દિ. મંડલાચાર્ય ધર્મચન્દ્ર છે. એઓ દિ. ભાનુકીર્તિના શિષ્ય શ્રીભૂષણના શિષ્ય થાય છે. એમણે આ ચરિત્ર પાંચ અધિકારમાં વિભક્ત કરી વિ. સં. ૧૭૨૬માં રચ્યું છે. આ દ્વારા મહાવીરસ્વામીના આદ્ય ગણધર ઈન્દ્રભૂતિ ઉર્ફે ગૌતમસ્વામીનું ચરિત્ર આલેખાયું છે.
ગૌતમ-ચરિત્ર- આ દિ. ભટ્ટારક યશકીર્તિની રચના છે.
ગૌતમીય-કાવ્ય (વિ. સં. ૧૮૦૭)- આના કર્તા “ખરતર' ગચ્છના દયાસિંહના શિષ્ય ૨ ૨૭૭ રૂપચન્દ્ર ઉર્ફે ‘રામવિજય છે. એમણે ગુજરાતીમાં એક બાલાવબોધ રચ્યો છે અને રાજસ્થાનમાં મુહૂર્તમણિમાલા નામની જ્યોતિષની કૃતિ રચી છે. વળી વીરાયુ-૭-વર્ષ-સ્પષ્ટીકરણ, વિજ્ઞપ્તિાવિંશિકા ઇત્યાદિ એમની કૃતિઓ છે. એમણે આ કાવ્ય ૧૧ સર્ગમાં વિ. સં. ૧૮૦૭માં રચ્યું છે. એમાં પદ્યોની સંખ્યા અનુક્રમે નીચે મુજબ છે :
૪૧, ૩૯, ૪૧, ૩૮, ૪૧, ૩૯, ૮૧, ૪૭, ૨૧, ૫૧, અને ૪૫.
આમ કુલ્લે ૫૧૪ પદ્યો છે. ૧. આનો અર્થ “દૂધમાંથી પોરા કાઢવા થાય છે. ૨. આ અનુવાદ મૂળ સહિત પ્રકાશિત થયેલો છે. ૩. શું વિદ્વચ્છતકના કર્તા તેજસિંહ તે આ જ છે ? ૪. આ કૃતિ છો. ન. ભટ્ટના ગુજરાતી અનુવાદ સહિત મોહનલાલ મનસુખરામ શાહ તરફથી વડોદરાથી ઈ.
સ. ૧૯૧૦માં છપાવાઈ છે. પ. આ પ્રકાશિત છે. જુઓ ઉપરનું ટિપ્પણ. ૬. આની પં. લાલારામજી શાસ્ત્રીએ કરેલી હિન્દી ભાષાટીકા મૂ. કિ. કાપડિયાએ ઈ. સ. ૧૯૨૭માં પ્રસિદ્ધ
કરી છે. ૭. આ “ચન્દ્રસિંહસૂરિ જૈન ગ્રંથમાલા”માં છપાવાયું હતું. ત્યાર બાદ “દે. લા. જૈ. પુ. સં.” તરફથી ક્ષમાકલ્યાણગણિકૃત વ્યાખ્યા નામે ગૌતમીયપ્રકાશ સહિત ઈ. સ. ૧૯૪૦માં પ્રકાશિત કરાયું છે અને એમાં
અંતમાં પધોની અકારાદિ ક્રમે સૂચી છે. [ક્ષમાકલ્યાણકૃત ટીકા સાથે હર્ષપુષ્પા સં. ૨૦૪૯માં પ્રકાશિત.] ૮. જુઓ “ચતુર્વિશંતિ-જિનેન્દ્ર-સ્તવનાનિ”ની શ્રી અગરચંદ નાહટાએ લખેલી હિંદી ભૂમિકા (પૃ. ૪-૫)
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #255
--------------------------------------------------------------------------
________________
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૬
પ્રથમ સર્ગમાં ‘મહસેન' વનનું, બીજામાં સમવસરણનું, ત્રીજામાં મહાવીરસ્વામીનું અને ચોથામાં યજ્ઞનું વર્ણન છે. પાંચમાં, છઠ્ઠા અને સાતમા સર્ગમાં ગૌતમસ્વામીના વિષાદ અને ઉત્સાહ, એમનો અદ્ભુત આવેશ અને એમને ઉદ્ધવેલા સંશયના નિરાકરણપૂર્વકની એમની દીક્ષા એ બાબતો અનુક્રમે આલેખાઈ છે. આઠમા સર્ગમાં ગૌતમસ્વામીના બે લઘુ બંધુની દીક્ષા, નવમામાં વ્યક્ત, સુધર્મસ્વામી, મંડિત અને મૌર્યપુત્રની, દસમામાં અકંપિત અને અચલભ્રાતાની અને અગિયારમાં મેતાર્ય અને પ્રભાસની દીક્ષા વર્ણવાઈ છે. અંતમાં ચાર શ્લોકની પ્રશસ્તિ છે.
૧૭૨
`ગૌતમીયપ્રકાશ– આ ‘ખરતર' ગચ્છના અમૃતધર્મગણિના શિષ્ય ક્ષમાકલ્યાણે વિ. સં. ૧૮૫૨માં રચેલી ટીકાનું નામ છે.
[ભરતેશ્વર બાહુબલી મહાકાવ્ય- પુણ્યકુશલગણિની આ રચના સા. શ્રી સુલોચનાશ્રીના ભાવાનુવાદ સાથે પ્રસિદ્ધ થયું છે. પ્રા. પાર્શ્વપ્રકાશન અમદાવાદ.
દાનાદિપ્રકરણ– સુરાચાર્યની આ રચના ત્રુટક મળે છે. પં. અમૃતભાઇ ભોજક અને ડો. નગીન જે. શાહ સંપાદિત આ પ્રાકૃતભાષામય પ્રકરણ ‘સંબોધિ’ ૮માં અને ‘લા.દ.વિદ્યા-મંદિર દ્વારા પ્રસિદ્ધ થયું છે.
સૌભાગ્યશિષ્ય મુક્તિવિમલ દ્વારા રચિત સંસ્કૃત પદ્ય ગ્રંથો- અંજનાસુંદરીચ. જ્ઞાનવિમલસૂરિચરિત્ર, નલદમયન્તીચ., મેરૂત્રયોદશીમહાત્મ્યકથાનકમ્, રોહિણીપર્વકથા, તત્ત્વબોધતરંગિણી, અને પ્રશ્નોત્તરરત્નાકર. (પ્રાયઃગદ્ય) પ્રકાશકઃ ‘દયાવિમલગ્રંથમાલા'' અમદાવાદ.
અજ્ઞાનકર્તૃક દૃષ્ટાન્તશતકો માટે જુઓ ‘અનુસંધાન’ અંક ૧૪ અને ૧૫, ‘સારસ્વતોલ્લાસકાવ્ય’ અને એના કર્તા વિષે ‘અનુસંધાન’ ૧૬ અને ૧૮ જુઓ.]
[કર્પૂરમંજરી ઃ રાજશેખર. સંસ્કૃત છાયા, અન્વય, મનોરમા સંસ્કૃત-હિન્દી વ્યાખ્યા અને ટિપ્પણ સાથે ડો. સુદર્શનલાલ જૈન. પ્ર. ભારતીય વિદ્યા પ્રકાશન-દિલ્હી.
વિષાપહારસ્તોત્ર– ધનંજય. પ્ર. કુંદનલાલ મુંબઈ. વી.સં. ૨૪૮૨
શ્રીપાલમયણામૃતકાવ્ય– નયચન્દ્રસાગર. પ્ર. આગમોદ્ધારપ્રતિષ્ઠાન સૂરત સં. ૨૦૫૪. ષત્પુરુષચરત્ર– ક્ષેમંકરગણી. આગમોદ્ધારક ગ્રંથમાળા સં.૨૦૫૪.
કથાકલ્પવલ્લી (સ્થૂલભદ્રમુનિકથા) રાજરત્નવિ. પ્ર.નમિનાથ જિનાલય ટ્રસ્ટ મુંબઈ સં. ૨૦૫૫. રામચન્દ્રસૂરિગુણસ્તુતિમાલા-મોક્ષરતિવિજય, સં. ૨૦૫૬.
સૂત્રવ્યાખ્યાનવિધિશતક સ્વોપજ્ઞટીકા સાથે - ધર્મસાગર ઉપાધ્યાય. પ્ર. કપડવંજ પેઢી સં.૨૦૧૮ પ્રાયશ્ચિત્તજ્ઞાનમંજરી તથા પ્રાયશ્ચિતમુક્તાવલી- આ. સુશીલસૂરિ. સુશીલ સા. પ્ર. જોધપુર.
સમ્યક્ત્વપ્રકરણટીકા–આ. તિલકસૂરિ. સંપા. પુણ્યકીર્તિ વિ., પ્ર. સન્માર્ગ પ્ર. અમદા. સં.૨૦૫૦ સન્દેહસમુચ્ચય : જ્ઞાનકલશસૂરિ. સંવેગદુમકન્હલી - વિમલાચાર્ય. જૈન શ્વે.મહાસભા હસ્તિનાપુર.]
૧. દે. લા. જે. પુ. સં. તરફથી ઈ. સ. ૧૯૪૦માં આ પ્રકાશિત છે.
For Personal & Private Use Only
Page #256
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ર૭ : શ્રવ્ય કાવ્યો
P ૨૭૮ (8) સ્તુતિ-સ્તોત્રો સ્તુતિ, સ્તોત્ર, સ્તવ, સંસ્તવ અને સ્તવન એ સંસ્કૃત શબ્દો એકબીજાના પર્યાયરૂપ છે. આથી તો કોઈ કૃતિને એના રચનાર “સ્તુતિ' કહે છે તો કોઈ એને એના પર્યાયવાચક નામે ઓળખાવે છે. આ જાતનું જે જૈન સાહિત્ય છે તેનો ભિન્ન ભિન્ન દૃષ્ટિએ વિચાર કરતાં એનાં સ્તુતિ-સ્તોત્રોના વિવિધ વર્ગો પાડી શકાય તેમ છે. એ પૈકી કેટલાક હું નીચે મુજબ દર્શાવું છું અને સાથે સાથે એની આછી રૂપરેખા પણ આલેખું છું - (૧) પદ્યાત્મક, ગદ્યાત્મક અને ઉભયાત્મક
જૈન સ્તુતિ-સ્તોત્રો તો સામાન્ય રીતે પદ્યાત્મક જોવાય છે. સર્વથા ગદ્યાત્મક સ્તોત્ર તરીકે તો રાયપ્પલેણઈજ્જ (સુત્ત ૫)માંના “નમસ્કુર્ણ” જેવાનો ઉલ્લેખ થઈ શકે. શકસ્તવ જેવી કૃતિઓ ઉભયાત્મક છે કેમકે એનો અંતિમ ભાગ પદ્યાત્મક છે. (૨) સંસ્કૃત, પાઈય, દ્રાવિડ અને ફારસી
અહીં પાઈયથી મહટ્ટીથી માંડીને અવહઢ સુધીના એના મુખ્ય પ્રકારો તેમ જ અવહટ્ટની પુત્રીઓ–ગુજરાતી, હિંદી ઇત્યાદિ પ્રાદેશિક ભાષાઓ અભિપ્રેત છે. એવી રીતે દ્રવિડથી કન્નડ, તામિલ વગેરે સમજવાની છે.
શ્વેતામ્બરો પૈકી જિનપ્રભસૂરિ જેવાએ દ્રાવિડ ભાષામાં 'ભવ્યકુટુંબચરિત રચ્યું છે એમ પત્તન. D ર૭૯ સૂચિ (ભા. ૧, પૃ. ૨૬૬)માં ઉલ્લેખ છે એને બાદ કરીએ તો કોઈ પણ જાતની દ્રાવિડ ભાષામાં શ્વેતાંબરીય સ્તુતિ-સ્તોત્ર કે અન્ય પ્રકારની કોઈ કૃતિ હોય એમ જાણવામાં નથી જ્યારે દિગંબરોનું તો કન્નડ વગેરેમાં રચાયેલું આ જાતનું સાહિત્ય ઠીક ઠીક પ્રમાણમાં મળે છે.
જિનપ્રભસૂરિ જેવી વ્યક્તિએ ફારસીમાં પણ સ્તોત્ર રચ્યાં છે. એક બાર પદ્યનું સ્તોત્ર આ જિનપ્રભસૂરિએ રચ્યું છે આવાં ફારસી સ્તોત્રોની સંખ્યા ગણીગાંઠી છે. આથી એમ કહી શકાય છે કે મોટે ભાગે તો સ્તોત્રો સંસ્કૃતમાં તેમ જ જ. મ. અને જઈણ સોરસણીમાં રચાયેલાં છે. (૩) સ્વાશ્રયી અને પરાશ્રયી
ભક્તામર-સ્તોત્ર વગેરે સ્વતંત્ર સ્તોત્રો છે એટલે કે એ સ્વાશ્રયી છે. પાદપૂર્તિરૂપ સ્તોત્રો પરાશ્રયી છે. એ સ્વકર્તક કે પરકર્તક કૃતિને અવલંબીને રચાયેલાં છે.
૧. આ નામનું “અપભ્રંશ'. માં ૩૭ પઘોમાં રચાયેલું એક ઔપદેશિક કાવ્ય છે અને એને જ સંસ્કૃતમાં
ભવ્યકુટુંબકથાનક કદાચ રહ્યું હશે તેમ જ ભવ્યકુટુમ્બચરિત્ર તે આ જ હોવાનો સંભવ છે એમ જિ. ૨.
કો. (વિ. ૧, પૃ. ૨૯૪)માં કહ્યું છે. ૨. જો આ ઉલ્લેખ સાચો હોય તો આ કૃતિ સત્વર પ્રકાશિત થવી ઘટે. ૩. આનો પ્રારંભ “બ કદિ તુરા€”થી થાય છે. એ કોઈકની સંસ્કૃત અવસૂરિ સહિત “ઋષભજિનસ્તવન”ના નામથી જૈ. સ્તો. સ. (પૃ. ૨૪૭-૨૫૧)માં છપાવાયું છે.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #257
--------------------------------------------------------------------------
________________
૧૭૪
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ પ્રકરણ ૨૭ (૪) મૌલિક અને અનુકરણાત્મક
કોઈ કૃતિની મનોરમતા કે એની પ્રસિદ્ધિને લઈને એના અનુકરણરૂપે જે કૃતિ યોજાય તેને
હું “અનુકરણાત્મક’ કહું છું. એ મૂળ કૃતિની નકલરૂપ છે. P ૨૮૦ (૫) વ્યાપક અને વ્યાપ્ય
કોઈ કૃતિ રચતી વેળા એના એક અંગરૂપ જે સ્તુતિ કે સ્તોત્રની રચના કરાઈ હોય તો તેનેએ અંતર્ગત રચનાને હું અહીં ‘વ્યાપ્ય’ કહું . અને ઈતર પ્રકારની રચના કે જે કોઈ અન્ય કૃતિના અંશરૂપ નથી તેને હું ‘વ્યાપક અને એનું અખંડ સામ્રાજ્ય પ્રવર્તે છે. ઉદાહરણાર્થે સૂયગડના અધ્યયનરૂપ મહાવીરથુઈ એ “વ્યાપ્ય” સ્તુતિ છે. અન્ય ઉદાહરણ તરીકે ગુજરાતી મહાવીરથઈ એ ‘વ્યાપ્ય સ્તુતિ છે. અન્ય ઉદાહરણ તરીકે ગુજરાતી સાહિત્ય પરિષદનો વિચાર કરીશું તો એને અંગે વિભાગી પ્રમુખો તેમ જ સમસ્ત પરિષદના પ્રમુખ એમ બે પ્રકારના પ્રમુખો નિમાય છે. વ્યાપ્ય સ્તુતિસ્તોત્રો એ વિભાગીય પ્રમુખને સ્થાને છે જ્યારે વ્યાપક સ્તુતિ-સ્તોત્રો તે સર્વાશે પ્રમુખના સ્થાને છે. વ્યાપ્ય'એ અર્થમાં ગૌણ, આનુષંગિક, આંશિક ઇત્યાદિ શબ્દો અને વ્યાપક માટે મુખ્ય પ્રધાન, અખંડ ઇત્યાદિ શબ્દો યોજી શકાય.
આમ જેમ લખાણની પદ્ધતિ, ભાષા ઈત્યાદિ દૃષ્ટિએ સ્તુતિ-સ્તોત્રના વર્ગો પડે છે તેમ વિષયની દૃષ્ટિએ પણ એના વર્ગ અને ઉપવર્ગ અને તેના યે પેટાવર્ગ પાડી શકાય તેમ છે. એ વિચારણાને હું વિશેષ મહત્ત્વની ગણું છું. એથી એની રૂપરેખા કંઈક ઘેરી આલેખવા લલચાઉં છું.
- સ્તુતિ-સ્તોત્રના રચનાનો મુખ્ય આશય ભક્તિભાવનો મનોરમ આવિર્ભાવ છે. એમાં દ્રવ્યાનુયોગના નિરૂપણને સ્થાન અપાય તો એ અધિક પ્રમાણમાં મૂલ્યશાળી બને છે પરંતુ તેમ કરવા માટે કેવળ કાવ્યકળા કામ ન લાગે. એ માટે તો તત્ત્વજ્ઞાનના વિષયમાં પણ સિદ્ધહસ્તતા હોવી જોઈએ. આ જાતનાં સ્તુતિ-સ્તોત્રોને આપણે “દાર્શનિક' યાને “તત્ત્વપ્રધાને કહીશું. એ સિવાયના સ્તુતિસ્તોત્રોમાં ભક્તિરસની રેલછેલ જોવાય છે એટલે એને હું “ભક્તિ-પ્રધાન” કહું છું. જો કે “દાર્શનિકેતર જેવો શબ્દ એ માટે યોજી શકાય. આ ભક્તિપ્રધાન સ્તુતિ-સ્તોત્રોની રચનામાં કવિને કલ્પનારૂપ કનકવા ચગાવવા માટે ક્ષેત્રનો સંકોચ અનુભવવો પડતો નથી. એ હિસાબે આ ક્ષેત્રમાંનો વિહાર દાર્શનિક સ્તુતિ-સ્તોત્રોની અપેક્ષાએ વધારે વ્યાપક અને સુગમ ગણાય.
ભારતીય સ્તુતિ-સ્તોત્રોનો વિચાર કરતાં એમ ભાસે છે કે જૈનોને તેમ જ અજૈનોને હાથે જેટલા પ્રમાણમાં “ભક્તિપ્રધાને” સ્તોત્રો રચાયાં છે તેનાથી ઘણા અલ્પ પ્રમાણમાં ‘દાર્શનિક’ સ્તોત્રો ૧. જૈ. ગ્રં. માં. “લીસ્ટ નંબર ૪ : જૈન ફિલોસોફી” એવા શીર્ષકપૂર્વક કેટલાક ગ્રંથો નોંધાયા છે. એના પ્રારંભમાં વર્ગ ૧ તરીકે પ્રક્રિયા-ગ્રંથો છે અને વર્ગ ૮ તરીકે પૃ. ૧૪૫-૪૬માં પ્રક્રિયાને લગતાં સ્તવ-સ્તોત્ર છે. તેમાં સ્તવ તરીકે કાયસ્થિતિ-સ્તવથી શરૂઆત કરી ૧૧ સ્તવ નોંધી ત્રણ સ્તોત્રોનો ઉલ્લેખ કરાયો છે. આગળ ઉપર “લીસ્ટ નંબર ૭ : જૈન મહાભ્ય” એ શીર્ષકપૂર્વક કેટલાક ગ્રંથ નોંધાયા છે. તેમાં બીજા વર્ગ તરીકે ૨૧૨ સ્તુતિ-સ્તોત્રો પૃ. ૨૭૨-૨૯૫માં નોંધાયા છે. આમ અહીં તિ-સ્તોત્રના પ્રક્રિયાને
અંગેના અને ઈતર એમ બે વર્ગ પડાયા છે. ૨. આગમિક સ્તુતિ-સ્તોત્રો એવો પણ એક વર્ગ સૂચવી શકાય. આવી કૃતિઓની એક સૂચી મેં D c G C
M (Vol. XIX, sec. 1, pt. 1)ની મારી અંગ્રેજી પ્રસ્તાવના (પૃ. ૧૭)માં આપી છે.
For Personal & Private Use Only
Page #258
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૭ : શ્રવ્ય કાવ્યો : સ્તુતિ સ્તોત્રો : પ્રિ. આ. ૨૭૯-૨૮૩]
૧૭૫ રચાયાં છે. તેમ છતાં એ વાંચવા વિચારવામાં મારા જેવો તો ભક્તિપ્રધાન સ્તોત્રોની અપેક્ષાએ અધિક આનંદ અનુભવે છે.
ભક્તિપ્રધાન’ સ્તોત્રોમાં તીર્થકરોના ગુણોત્કીર્તનને જેમ સ્થાન છે તેમ અન્ય પ્રાભાવિક ૨૮૨ પુરુષોની અને દેવદેવીઓની તેમ જ આગમની સ્તુતિ માટે પણ અવકાશ છે. આને લઈને આપણે આ જાતનાં સ્તોત્રોનાં બે ઉપવર્ગ પાડી શકીએ : (૧) જિન-વિષયક અને (૨) અજિન-વિષયક. પ્રથમ પ્રકારનાં સ્તોત્રો કોઈ એક જ-અમુક જ તીર્થકરને ઉદેશીને હોય અથવા તો અનેકને–સમસ્ત જિનવરોને લક્ષીને હોય. આમ જે બે ઉપપ્રકારો પડે છે તે પૈકી બીજા ઉપપ્રકારના શુદ્ધ અને મિશ્રિત એમ બે ભેદ પાડી શકાય. સચ્ચાર પદ્યોની સ્તુતિઓ (થોય).એ મિશ્રિતના ઉદાહરણરૂપ છે કેમકે એમાં અમુક તીર્થકર ઉપરાંત સમસ્ત તીર્થંકરો, આગમ અને યક્ષ કે દેવીની સ્તુતિને પણ સ્થાન અપાયેલું હોય છે.
‘શુદ્ધ સ્તોત્રોનો વિષય કેવળ જિનેશ્વરો જ છે. તેમ છતાં એના પણ બે પ્રકારો છે : (૧) વિશિષ્ટ અને (૨) સામાન્ય. ‘વિશિષ્ટ સ્તોત્રો મુખ્યતયા ૨૪ તીર્થકરોની સ્તુતિરૂપ છે જ્યારે સામાન્ય સ્તોત્રો એ સમસ્ત જિનવરોને અંગે ઘટી શકે એવાં છે અને એથી તો એને “સાધારણ-જિન-સ્તોત્ર' કહે છે.'
આમ જે મેં અહીં અંતિમ વર્ગીકરણની દૃષ્ટિએ વર્ગો, ઉપવર્ગો અને પેટવર્ગોનો–દસ પ્રકારોનો નિર્દેશ કર્યો છે તેનો એકસામટો ખ્યાલ આવે તે માટે એ હકીકત નીચે મુજબ હું હવે રજૂ કરું છું સ્તુતિ-સ્તોત્રો
P. ૨૮૩
૧ તત્ત્વ-પ્રધાન (દાર્શનિક)
૨ ભક્તિ-પ્રધાન
૩ જિન-વિષયક
૧૦ અજિન-વિષયક
૪ એક
૫ અનેક
૭ મિશ્રિત
૮ વિશિષ્ટ
૯ સામાન્ય
૧. આ સંબંધમાં કેટલીક વિશેષ માહિતી મેં D C G C M (Vol. XIX, sec. 1, pt. 2) ના મારા તૃતીય
પરિશિષ્ટ (પૃ. ૩૭૩-૩૭૭)માં આપી છે.
For Personal & Private Use Only
Page #259
--------------------------------------------------------------------------
________________
૧૭૬
2 ૨૮૪
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૭ આમ જે સ્તુતિ-સ્તોત્રોનાં વિવિધ પ્રકારનાં વર્ગીકરણો મેં સૂચવ્યા છે એ પૈકી પ્રથમ પ્રકારના વર્ગીકરણને લક્ષીને સ્તોત્રો ગોઠવવાં પડે તેમ નથી. એ કાર્ય તો આપોઆપ સધાય છે કેમકે કેવળ ગદ્યાત્મક અને સાથે સાથે મહત્ત્વપૂર્ણ કોઈ સંસ્કૃત સ્તોત્ર હોય એમ જણાતું નથી શક્રસ્તવ ઉપરાંતનું કોઈ મહત્ત્વનું ઉભયાત્મક સ્તોત્ર હોય એમ અત્યારે તો મને સ્ફરતું નથી.
દ્વિતીય પ્રકારનાં વર્ગીકરણ માટે અહીં અવકાશ નથી કેમકે આ સમગ્ર પુસ્તકની રચનામાં ભાષાષ્ટિને સ્થાન અપાયું છે એટલે આ પ્રકરણ પૂરતાં તો અહીં સમસ્ત સ્તોત્રો સંસ્કૃત જ છે. અર્ધસંસ્કૃત સ્તોત્રો જે થોડાંક મળે છે તેનો તેમ જ અનેક ભાષાત્મક સ્તોત્રોનો પણ પૃથક્ પ્રકરણમાં વિચાર કરવો ઉચિત ભાસે છે.
તૃતીય પ્રકારના વર્ગીકરણ માટે અત્ર અવકાશ છે એટલે એ પ્રમાણે હું સ્તોત્રોને ગોઠવું છું. સૌથી પ્રથમ સ્વાશ્રયી સ્તોત્રો આપી ત્યાર બાદ પાદપૂર્તિરૂપ અને એ અપેક્ષાએ પરાશ્રયી' સ્તોત્રો આપું છું.
ચતુર્થ પ્રકારના વર્ગીકરણ પ્રમાણે સ્તોત્રો ગોઠવવાં હોય તો “અનુકરણાત્મક સ્તોત્રો પૂરતાં પ્રમાણમાં જોઈએ પણ તેમ નથી એટલે એ વર્ગીકરણ પ્રમાણે ક્રમ સાચવવાનો રહેતો નથી.
પંચમ પ્રકારના વર્ગીકરણ પ્રમાણે ક્રમ રાખવાની વાત અત્ર અસ્થાને છે કેમકે વ્યાપ્ય-સ્તોત્રોને આ પુસ્તકમાં સ્થાન અપાય તેમ નહિ હોવાથી મેં એ જતાં કર્યા છે.
અંતિમ વર્ગીકરણ માટે પણ સ્તોત્રોની સંખ્યાની અલ્પતા, કેટલાક સ્તુતિકરોને અંગે પુનરુલ્લેખ વગેરે બાબતો વિચારતાં આ જ સ્થિતિ ઉદ્ભવે છે. તેમ છતાં એ મહત્ત્વનું વર્ગીકરણ હોવાથી સ્તુતિસ્તોત્રોને ક્રમાંક આપી એ દ્વારા આ વર્ગીકરણમાં નોંધાયેલા દસ પ્રકારનું અનુક્રમે સૂચન હું “ઉપોદ્ધાત”માં કરવા ધારું છું.
'શાન્તિસ્તવ (લ. વિક્રમની ત્રીજી સદી)- આ સૂરિમન્તથોર (સૂરિમન્નસ્તોત્ર)ના પ્રણેતા મનાતા માનવદેવસૂરિએ ૧૯ પદ્યમાં શાન્તિનાથની અને સાથે સાથે વિજયા અને જયા એ દેવીઓની સ્તુતિરૂપે રચેલી કૃતિ છે. એઓ વિરનિર્વાણની સાતમી શતાબ્દીમાં અને મહાવીરસ્વામીની ૧૯મી પાટે થયાનું મનાય છે. એમની આ કૃતિને સિદ્ધિચન્દ્રમણિએ પોતાની ટીકામાં ‘લઘુશાન્તિસ્તોત્ર' તેમજ ‘લઘુશાન્તિ’ કહી છે. સાથે સાથે એમ પણ કહ્યું છે કે આ રચાતાં મરકીનો ઉપદ્રવ મટી જઈ શાંતિ થઈ ત્યારથી પ્રાયઃ પ્રતિદિન પ્રતિક્રમણના અંતે એ બોલાય છે. વિશેષમાં ૧. આ સ્તવ “પ્રતિક્રમણ સૂત્રો” નામના પુસ્તકમાં મોટે ભાગ ગુજરાતી અને કેટલીકવાર હિન્દી અનુવાદ સહિત કે તે વિના પણ છાપાયો છે. “શ્રી પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધ-ટીકા” (ભા.૨)માં ગુજરાતીમાં વિસ્તૃત વિવેચન
છે. એમાં આ સ્તવના આદ્ય પદ્યનો જે અનુવાદ અપાયો છે. તે સમુચિત જણાતો નથી. ૨. પહેલા ૧૭ પદ્યો આર્યામાં છે જ્યારે અંતિમ બે અનુણ્ભમાં છે અને એ બે પદ્યો તો બૃહચ્છાન્તિસ્તવના
અંતમાં પણ જોવાય છે.
For Personal & Private Use Only
Page #260
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૭ : શ્રવ્ય કાવ્યો : સ્તુતિ સ્તોત્રો : [પ્ર. આ. ૨૮૩-૨૮૪]
૧૭૭
જયા, વિજયા અને અપરાજિતા નામની ત્રણ દેવીઓ માનવદેવસૂરિના સાંનિધ્યમાં રહેતી હોવાનો પણ અહીં નિર્દેશ છે.
પ્ર. ચ. માં માનવદેવસૂરિનો પ્રબન્ધ છે. એમાં કહ્યું છે કે શાન્તિનાથના શાસનની દેવી નામે શાન્તિ પોતાની બે મૂર્તિઓ બનાવી અમારા (વિજય અને જયાના) મિષથી એમને વન્દન કરે છે.
આ શાન્તિસ્તવના તૃતીય પદ્યમાં ‘અતિશય’ના અર્થમાં ‘અતિશેષક’ શબ્દ વપરાયો છે. એના ચૌદમાં પદ્યમાં એક પ્રકારનો ‘ષોડશીમન્ત્ર’ છે અને સોળમામાં આ કૃતિનું ‘શાન્તિસ્તવ' નામ છે. ટીકાઓ– આ કૃતિ ઉપર હર્ષકીર્તિસૂરિએ વિ. સં. ૧૬૨૮માં, ગુણવિજયે વિ. સં. ૧૬૫૮માં તેમજ સિદ્ધિચન્દ્રગણિએ તથા ધર્મપ્રમોદગણિએ વિ. સં. ૧૬૯૦ના અરસામાં એકેક ટીકા રચી છે. આ ઉપરાંત ધર્મપ્રભગણિએ તેમ જ ભાવકુશલે પણ તેમ કર્યું છે.
અવસૂરિ– કોઈક આ રચી છે.
અનુવાદો– આ ગુજરાતી તેમજ હિન્દીમાં છે.
બૃહચ્છાન્તિસ્તવ– આ સ્વતંત્ર કૃતિ છે કે કોઇકના અંશરૂપ એ બાબત જેમ વિવાદાસ્પદ ગણાય છે તેમ એના કર્તા અને રચનાસમય પરત્વે પણ મતભેદ છે. આનો અંતિમ નિર્ણય આ કૃતિની પ્રાચીન અને વિશ્વસનીય હાથપોથીઓ જોવા મળ્યે થઈ શકે. આથી અહીં તો તેના પ્રચલિત સ્વરૂપને લક્ષી કેટલીક બાબતો દર્શાવું છું.
આ કૃતિ કેવળ ગદ્યાત્મક કે પદ્યાત્મક નથી પરંતુ ઉભયાત્મક છે. એમાં 'દસ પદ્યો છે. આ કૃતિનો પ્રારંભ એક પદ્યથી કરાયો છે તો અંતમાં પાંચ પદ્યો છે. આ કૃતિ તીર્થંકરના જન્માભિષેકને અંગેની છે.
એમાં ઋષભાદેવાદિ ૨૪ તીર્થંકરોનાં, સોળ વિદ્યાદેવીઓનાં તેમ જ નવ ગ્રહોનાં નામો છે. ત્યાર બાદ આઠ લોકપાલોનાં નીચે મુજબ નામો છેઃ–
સોમ, યમ, વરુણ, કુબેર, વાસવ (ઇન્દ્ર), આદિત્ય, સ્કન્દ (કાર્તિકેય) અને વિનાયક (ગણપતિ). આ પૈકી પહેલાં ચાર નામ જૈન માન્યતા મુજબનાં છે તો બાકીનાં ચાર વૈદિક હિન્દુઓના મત અનુસાર છે.
આ કૃતિમાં શાન્તિનાથને અંગે બે પદ્યો છે. વિશેષમાં ગ્રામદેવતા, નગરદેવતા અને ક્ષેત્રદેવતાનો બાંધેભારે ઉલ્લેખ છે. આ શાન્તિપાઠ રજૂ કરનારી કૃતિમાં (૧) શ્રમણસંઘ, (૨) જનપદો, (૩) ૧. એક પદ્ય પાઈયમાં છે.
૨. કેટલીક પ્રાચીન હાથપોથીઓમાં ‘‘નૃત્યન્તિ’’ આ પૈકી એકનું નામ સવાંસ્ર મહાજ્વાલા છે. શરૂ થતું એક જ પદ્ય જોવાય છે. ૩-૪. આમાં ચન્દ્રને પ્રથમ સ્થાન અપાયું છે.
૧૨
For Personal & Private Use Only
ઇતિ.ભા.૨.
Page #261
--------------------------------------------------------------------------
________________
P ૨૮૫
૧૭૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૭ રાજાધિપો, (૪) રાજસંનિવેશો, (૫) ગોષ્ઠિકો, (૩) પૌરપુષ્યો, (૭) પૌરજનો અને (૮) બ્રહ્મલોકને શાંતિ થાઓ એમ કહ્યું છે.
દ્વાત્રિંશદ્-દ્વાત્રિંશિકા- ભદ્રેશ્વરકૃત કહાવલી પ્રમાણે સિદ્ધસેન દિવાકરે બત્રીસીઓ દ્વારા સ્તુતિ શરૂ કરી અને અનુક્રમે ૩૨મી બત્રીસી પૂર્ણ થતાં પાર્શ્વનાથની પ્રતિમા પ્રગટી. આમ આ તમામ બત્રીસીઓના પ્રણેતા તાર્કિકશિરોમણિ સિદ્ધસેન દિવાકર છે. પરંતુ આજે એ બત્રીસે દ્વાત્રિંશિકા (બત્રીસીઓ) મળતી નથી. ન્યાયાવતાર પણ પ્રસ્તુત દ્વાત્રિંશિકા છે એમ માનતાં બાવીસ દ્વાત્રિંશિકા ઉપલબ્ધ થઈ છે એમ કહેવાય. ન્યાયાવતાર એ કંઈ સ્તુતિ નથી એટલે ૨૧ દ્વાત્રિંશિકાનો જ અહીં વિચાર કરવાનો રહે છે.
પરિચય– સિદ્ધસેન દિવાકર વૃદ્ધવાદીના શિષ્ય થાય છે અને એઓ મહત્તર જિનદાસગણિ કરતાં દોઢેક સૈકા જેટલા તો પૂર્વે થયા છે. એમનો સમય જૈન પરંપરા પ્રમાણે વિક્રમની પ્રથમ શતાબ્દી છે જ્યારે કેટલાક આધુનિક વિદ્વાનોને મતે એ વિક્રમની છઠ્ઠી શતાબ્દી છે. પ્ર. ચ. (શૃંગ ૮, શ્લો. ૩૫-૩૭) પ્રમાણે ઉપર્યુક્ત વૃદ્ધવાદી તે ‘માથુરી’ વાચનાના સંચાલક આર્ય સ્કેન્દિલના શિષ્ય થાય છે. એ આર્ય સ્કન્દિલનો સમય વી૨સંવત્ ૮૨૭ થી ૮૪૦ (વિ. સં. ૩૫૭ થી ૩૭૦)નો ગણાય છે. તો એ હિસાબે સિદ્ધસેન દિવાકરનો સમય વિક્રમની ચોથી સદીનો અન્તિમ ભાગ ગણાય. કોઈક કારણસ૨ એઓ (સિદ્ધસેન) ‘પારંચિક' પ્રાયશ્ચિતના ભાગી બન્યા હતા. એમણે રચેલી મનાતી કૃતિઓની નોંધ હું નીચે મુજબ લઉં છું :
૧. વિશેષ માટે જુઓ ખંડ ૨, ઉપખંડ ૧, પ્રકરણ ૪૫, પૃ. ૨૭૮ અને ૨૭૯.
૨. આ પૈકી ૨૧ દ્વાત્રિંશિકાઓ ન્યાયાવતાર તેમ જ સમ્મઈપયરણ સહિત જૈ. ધ. પ્ર. સ.’’ તરફથી ‘“શ્રી સિદ્ધસેનદિવાકરકૃતગ્રંથમાલા''માં ઈ. સ. ૧૯૦૯માં પ્રકાશિત કરાઈ છે. એને જ સામે રાખીને શ્રીવિજયલાવણ્યસૂરિએ પહેલી ચાર દ્વાત્રિંશિકાઓ અંગે કિરણાવલી નામની વિવૃત્તિ રચી છે. એ મૂળ તેમ જ મૂળના પં. સુશીલવિજયગણિએ કરેલા ગુજરાતી ભાવાર્થ સહિત ‘‘શ્રીવિજય લાવણ્યસૂરીશ્વર-જ્ઞાનમંદિર’ તરફથી બોટાદથી અનુક્રમે વિ. સં. ૨૦૦૮, ૨૦૦૯, ૨૦૧૧, અને ૨૦૧૨માં પ્રકાશિત થઈ છે. બીજી દ્વાત્રિંશિકાના પ્રારંભમાં પહેલી બંને દ્વાત્રિંશિકાઓનાં પદ્યોની અકારાદિ અનુક્રમણિકા પૃથક્ પૃથક્ અપાઈ છે. ત્રીજી અને ચોથી દ્વાત્રિંશિકાના પદ્યોની અનુક્રમણિકા તો તે તે દ્વાત્રિંશિકાના અંતમાં અપાઈ છે. [‘ધ્રાંત્રિંશદ્ દ્વાંત્રિશિકા’ આ નામે આ. લાવણ્યસૂરિજીની કિરણાવલી ટીકા સાથે ૨૧ બત્રીસીઓ ‘લા. સૂ. જ્ઞાનમંદિર' બોટાદથી પ્રસિદ્ધ થયેલ છે.]
૩. એમની જીવનરેખા પાંચ પ્રાચીન પ્રબંધોને આધારે સન્મતિ-પ્રકરણની ગુજરાતી પ્રસ્તાવના (પૃ. ૪૪૬૦)માં આલેખાઈ છે.
૪. આ ગણિએ નિસીહવિસેસચુર્ણિમાં સિદ્ધસેનનો અને એમની કૃતિ નામે સમ્મઈપયરણનો ઉલ્લેખ
કર્યો છે.
૫. જુઓ પ્ર. ચ. ને અંગેનું “પ્રબન્ધપર્યાલોચન' (પૃ. ૪૮).
For Personal & Private Use Only
Page #262
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૩ : શ્રવ્ય કાવ્યો : સ્તુતિ સ્તોત્રો : પ્રિ. આ. ૨૮૪-૨૮૭].
૧૭૯ (૧) સમ્મઈપયરણ, (૨) ન્યાયાવતાર, (૩) કાત્રિશલાનિંશિકા, (૪) કલ્યાણ- ૨ ૨૮૬ મદિર સ્તોત્ર અને (૫) *શસ્તવ.
આ પ્રમાણેની વિવિધ કૃતિઓ રચનારા અને હરિભદ્રસૂરિ દ્વારા “શ્રુતકેવલી' તરીકે સંબોધાયેલા P ૨૮૭ આ સિદ્ધસેન દિવાકરને સિ. હે. (૨-૨-૩૯)ની સ્વપજ્ઞ વૃત્તિમાં ઉત્તમ કવિ તરીકે નિર્દેશ્યા છે અને એ હકીકત યથાર્થ છે એમ એમણે રચેલી ઉપલબ્ધ ધાર્નાિશિકાઓ જોતાં પણ જણાય છે.
(૧-૨૧) એકવીસ દ્વાáિશિકાઓ પઘોની સંખ્યા- એકવીસ બત્રીસીઓમાં એનાં નામ પ્રમાણે પ્રત્યેકમાં બત્રીસ બત્રીસ પઘોની આશા રખાય પરંતુ વસ્તુસ્થિતિ એવી નથી. એકવીસમી બત્રીસીમાં એક પદ્ય અને દસમીમાં બે વધારે છે જ્યારે ૮, ૧૧, ૧૫ અને ૧૯ એ ક્રમાંકવાળી બત્રીસીઓમાં અનુક્રમે ર૬, ૨૮, ૩૧ અને ૩૧ પદ્યો છે. આમ બેમાં વધારે પદ્ય અને ચારમાં ઓછાં પદ્ય છે તો તેનું શું કારણ ? શું આવી
૧. આ પ્રકાશિત છે. જુઓ પા. ભા. સા. (પૃ. ૧૫૬-૧૫૭) ૨. આ કૃતિ “જૈ. ધ. પ્ર. સ.” તરફથી “સિદ્ધસેનદિવાકરકૃતગ્રંથમાલા”માં ઈ. સ. ૧૯૦૯માં છપાઈ છે. સિદ્ધર્ષિકૃત વિવૃતિમાંથી ઉદ્ધત પાઠો, મૂળને અગે ડૉ. સતીશચંદ્ર વિદ્યાભૂષણનાં અંગ્રેજી અનુવાદ અને ટિપ્પણ તેમ જ પ્રસ્તાવના તથા સંસ્કૃત શબ્દોની સૂચિ સહિત આ કૃતિ ડૉ. સતીશચંદ્ર વિદ્યાભૂષણે કલકત્તાથી ઈ. સ. ૧૯૦૯માં છપાવી છે. વળી મૂળ કૃતિ સંપૂર્ણ વિવૃત્તિ સહિત આરાથી ઈ. સ. ૧૯૧૫માં બીજી વાર પ્રસિદ્ધ કરાઈ છે. વિશેષમાં આ મૂળ કૃતિ ઉપર્યુક્ત વિવૃતિ અને રાજશેખરસૂરિકૃત ટિપ્પન સહિત “હેમચન્દ્રાચાર્ય ગ્રંથાવલી”માં ગ્રંથાંક ૨ તરીકે ઈ. સ. ૧૯૧૭માં છપાવાઈ છે. આ મૂળ કૃતિ એના . સુખલાલે કરેલા ગુજરાતી અનુવાદ અને વિવેચન સહિત મકનજી જૂઠા તરફથી છપાવાઈ છે. સિદ્ધર્ષિકૃત વિવૃતિ અને એના ઉપર દેવભદ્રકૃત ટિપ્પણ સહિત મૂળ કૃતિ “જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ” તરફથી ઈ. સ. ૧૯૨૮માં પ્રસિદ્ધ કરાઈ છે. મૂળ કૃતિ એના તેમ જ વિવૃત્તિના ૫. વિજયમૂર્તિએ કરેલા હિંદી અનુવાદ
સહિત “રા. જૈ. શા.”માં ઈ. સ. ૧૮૫૦માં પ્રકાશિત થયેલી છે. ૩. આ સ્તોત્ર “કાવ્યમાલા” (ગુ. ૭)માં છપાયું છે. વળી એ કનકકુશલગણિની વૃત્તિ અને માણિક્યચન્દ્રની વિવૃત્તિ સહિત “દે. લા. જૈ. પુ. સ.” તરફથી ઈ. સ. ૧૯૩૨માં પ્રકાશિત ભક્તા.સ્તોત્રત્રયમાં
છપાયેલું છે. ૪. આ કૃતિ ભક્તા.સ્તોત્રત્રયની મારી આવૃત્તિ (પૃ. ૨૪૨-૨૪૫)માં પાઠાંતરપૂર્વક છપાઈ છે. વિશેષમાં આ જ કૃતિ “સિદ્ધિશ્રેયસમુદય” એવા નામથી “અનેકાંત” (વ. ૧, કિરણ ૮–૧૦)માં વિ. સં. ૧૯૮૬માં
સિદ્ધ કરાઈ છે. પ. આ કૃતિઓ અને એના અભ્યાસ માટેનાં સાધનો વિષે મેં “સિદ્ધસેન દિવાકરની કૃતિઓ અને એના અભ્યાસ
માટેનાં સાધનો” નામના મારા લેખમાં વિચાર કર્યો છે. આ લેખ “આ. પ્ર.” (પુ. ૪૯)ના અં. ૮ ૯૧૦, ૧૧ અને ૧૨માં તેમ જ પુ. ૫૦ના અં. ૨, ૩ અને ૪માં એમ સાત કટકે છપાયો છે. ૬. મુદ્રિત ૨૧ બત્રીસીઓની ગુજરાતી પ્રસ્તાવનામાં કહ્યું છે કે “ઘણી પ્રતો તો વીશ બત્રીસીવાળી જ મળી
છે. એક પ્રતમાં જ એકવીસમી મહાવીરદ્ધાત્રિશિકા હતી તે અહીં દાખલ કરી છે શા કારણથી તે બત્રીશી બીજી પ્રતોમાં નહિ હોય તે કહી શકાતું નથી.”
For Personal & Private Use Only
Page #263
--------------------------------------------------------------------------
________________
P. ૨૮૮
૧૮૦
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૭ જ રચના પ્રથમથી હશે કે કોઈએ ૧૦મી અને ૨૧મી બત્રીસીમાં પદ્ય ઉમેરેલ હશે કે પ્રસ્તુત ચાર બત્રીસીઓ પૂર્ણ હોવા છતાં એનાં પદ્યો કાલાંતરે લુપ્ત થયા હશે ? સામાન્ય રીતે તો એમ જ મનાય કે દરેક બત્રીસીમાં બત્રીસ બત્રીસ પદ્યો હોવી જ જોઈએ અને ઉપસંહારાત્મક બત્રીસીમાં એકાદ પદ્ય વધારે સંભવે.
રચનાક્રમ- મુદ્રિત એકવીસ બત્રીસીઓ સમકાળે– સિદ્ધસેન દિવાકર આચાર્ય બન્યા પછી જ અને તે પણ અહીં સૂચવાયેલા ક્રમે જ રચી છે કે કેમ એ પણ એક પ્રશ્ન છે. સંભવ છે કે કોઈ કોઈ બત્રીસી એઓ સૂરિ બન્યા તે પૂર્વેની રચના હોય અને કોઈક એમણે સંસારીપણામાં અર્થાત્ દીક્ષા લીધી તે પૂર્વે પણ રચી હોય. મુદ્રિત બત્રીસીઓમાં જે ક્રમ છે તે પાછળ કોઈ વિશિષ્ટ હેતુ જણાતો નથી. કોઈકે આ પ્રમાણે સંગ્રહ ગોઠવી તો નહિ દીધો હોય ?
નામોલ્લેખ- જે ૨૧ બત્રીસીઓ છપાયેલી છે તેમાં બારનાં નામ અપાયેલાં છે. એની ગુજરાતી પ્રસ્તાવના જોતાં એમ લાગે છે કે એટલાં જ નામો હાથપોથીમાં હતાં. મુદ્રિત પ્રતિમાં પહેલી છનાં નામ નથી. સાતમી બત્રીસીનું નામ વાદોપનિષદ્વત્રિશિકા છે. આઠમીનું વાદલવિંશકા અને નવમીનું વેદવાદ-દ્વાર્નાિશિકા છે. દસમીનું નામ નથી. એવી રીતે સત્તરમી અને અઢારમીનાં પણ નામ નથી. બાકીની અગિયારમી વગેરેનાં નામ દાવિંશિકા જેટલો અંશ બાજુએ રાખતાં અનુક્રમે નીચે મુજબ છે :
ગુણવચન, ન્યાય, સાંખ્યપ્રબોધ, વૈશેષિક, બૌદ્ધસંતાન, નિયતિ, નિશ્ચય, દૃષ્ટિઅબોધ અને મહાવીર.
પ્રથમ દ્વાર્નાિશિકાનો પ્રારંભ “સ્વયપુવં'થી થાય છે. એથી એને “સ્વયંભૂસ્તુતિ' કહી શકાય કેમકે સમન્તભદ્રકૃત જે સ્તોત્ર સ્વયમુવાથી શરૂ થાય છે તેને “સ્વયંભૂસ્તોત્ર' કહે છે.
વિષય- ૨૧ બત્રીસીમાં પહેલી પાંચ, ૧૧મી અને ૨૧મી એમ સાતનો વિષય સ્તુતિ છે. વિવિધ છંદોમાં રચાયેલી અગિયારમી બત્રીસી કોઈ રાજાની સામે ઊભા રહીને સિદ્ધસેને એમની સ્તુતિ કરી હોય એવી જણાય છે એમ પં. સુખલાલે કહ્યું છે. કોઈ કોઈ મુનિ તીર્થંકરનું રાજા તરીકે આ વર્ણન ૧. “પુરાતત્ત્વ” (પુ. ૩, અં. ૩)માં પં. સુખલાલનો “કથા પદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન”
નામનો લેખ છપાયો છે. એના ચોથા પરિશિષ્ટ તરીકે વાદોપનિષદ્રાવિંશિકાના શ્લો. ૧, ૭, ૮, ૨૧, ૨૬, ૨૯ અને ૩૨ આપી એના ગુજરાતીમાં અર્થ કરાયા છે. ત્યાર બાદ વાદ-દ્વાáિશિકાના શ્લો. ૧૫, ૭-૧૩, ૧૫, ૧૭-૨૧ અને ૨૪-૨૬ આપી એના પણ ગુજરાતીમાં અર્થ અપાયા છે. એના પછી ન્યાય-ધાત્રિશિકાના શ્લો. ૧, ૭, ૧૬, ૨૮, ૨૯ અને ૩૧ આપી એમ કરાયું છે. વિશેષમાં હારિભદ્રીય વાદાષ્ટક અને યમાષ્ટક ગુજરાતી અર્થ વિના પૂરા અપાયા છે. ૨. આના માટે જુઓ ઉપર્યુક્ત ટિપ્પણ. ૩. આ દ્વાર્નાિશિકા એના નામને અનુરૂપ કેવી રીતે ગણાય એ પ્રશ્ન છે. એમાં નિમિત્ત' જેવો શબ્દ પણ નથી.
આ શબ્દ ત્રીજી દ્વાઢિંશિકા (શ્લો. ૮)માં છે. [નિયતિક્રાંત્રિશિકા મુનિશ્રીભુવનચન્દ્રજીના અનુવાદ સાથે જૈન સાહિત્ય અકાદમી ગાંધીનગરથી પ્રગટ થઈ છે.]
> ૨૮૯
For Personal & Private Use Only
Page #264
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૭ : શ્રવ્ય કાવ્યો : સ્તુતિ સ્તોત્રો : પ્રિ. આ. ૨૮૭-૨૦૧]
૧૮૧ છે એમ કહે છે. બાકીનીમાં મહાવીરસ્વામીની સ્તુતિ છે. પ્ર. ચ. (શૃંગ ૮, શ્લો. ૧૪૨)માં જે વીરસ્તુતિની નોંધ છે તે આમાંની એક છે કે કેમ એ જાણવું બાકી રહે છે.
છઠ્ઠી અને આઠમી દ્વાર્નાિશિકા સમીક્ષાત્મક છે. બાકીની બધી દાર્શનિકા તેમ જ વસ્તુચર્ચાત્મક છે. “અનેકાંત” (વ. ૨, પૃ. ૪૯૫)માં એવો ઉલ્લેખ છે કે સાત સ્તુત્યાત્મક છે, છઠ્ઠી અને સાતમી વાદને અંગેની છે અને બાકીની તેર દાર્શનિક છે.
આમાં જૈમિનીય દર્શનને અંગે એકે બત્રીસી જણાતી નથી તો એ લુપ્ત બત્રીસીમાંની એક હશે.
સિદ્ધસેને પ્રમાણદ્વાર્નાિશિકા' જેવા નાસથી એક બત્રીસી રચી હશે એમ મને ત. સૂ. (અ. ૧, સૂ. ૧૦)ની સિદ્ધસેનગણિકૃત ટીકા (ભા. ૧, પૃ. ૭૧) ગત નિમ્નલિખિત ઉલ્લેખ વિચારતાં ભાસે છે :"आचार्य सिद्धसेनोऽप्याह
P. ૨૯૦ 'अभित्रि मादृशां भाज्यमभ्यात्मं तु स्वयंदृशाम् ।
एकं प्रमाणमर्थे क्यदैक्यं तल्लक्षणैक्यतः॥" આને લગતી કૃતિ અનુપલબ્ધ છે.
આલંકારિક પ્રતિભાસંપન્ન વિદ્વાન કવિને છાજે એવી પ્રૌઢ અને ગંભીર કક્ષાની સંસ્કૃત ભાષામાં, વિવિધ છંદોમાં સુશ્લિષ્ટ બંધવાળાં અને વૈદર્ભીપ્રાય રીતિને અનુસરનારાં પદ્યમાં રચાયેલી તેમ જ મહાન અર્થ વડે સઘન અને સમૃદ્ધ એવી આ બત્રીસીઓ એ જૈન સમાજને સિદ્ધસેન દિવાકર તરફથી મળેલી મહામૂલ્યશાળી વારસો છે.
સન્મતિ-પ્રકરણ”ની ગુજરાતી પ્રસ્તાવના (પૃ. ૧૦૩-૧૧૫)માં બત્રીસીઓના બાહ્ય કલેવર અને એના અત્યંતર આત્મા વિષે વેધક અને પ્રેરક પ્રકાશ પડાયો છે.
- સંતુલન– “ભારતીય વિદ્યા” (ભા. ૩)માં પં. સુખલાલનો “પ્રતિભામૂર્તિ સિદ્ધસેન દિવાકર” નામનો એક લેખ છપાયો છે. એમાં પ્રસંગવશાત્ એમણે પાંચમી દ્વાáિશિકાનાં ૧૦-૧૨ પદ્યો આપી એના સંતુલના અશ્વઘોષકૃત બુદ્ધચરિત (સ. ૮)ના શ્લો. ૨૦-૨૨ તેમ જ કાલિદાસકૃત કુમારસંભવ (સ. ૭)માંથી શ્લો. ૫૬, ૫૯ અને ૬૨ ઉદ્ધત કર્યા છે.
પ્રથમ લવિંશિકાનાં પહેલાં ત્રણ પદ્યો રજૂ કરી એમણે એમ કહ્યું છે કે સ્તુતિનો પ્રારંભ P. ૨૯૧ ઉપનિષદ્વી ભાષા અને પરિભાષામાં વિરોધાલંકારર્ભિત છે.
બીજી દ્વાર્નાિશિકાનું ત્રેવીસમું પદ્ય આપી એમણે એમ સૂચવ્યું છે કે આમાં સાંખ્ય પરિભાષા દ્વારા વિરોધાભાસગર્ભિત સ્તુતિ છે. ૧. અનુણુભ, આર્યા, ઇન્દ્રવજા, ઉપજાતિ, ઉપેન્દ્રવજા, પુષ્મિતાગ્રા, પૃથ્વી, ભુંજગપ્રયાત, મન્દાક્રાંતા, વંશસ્થ, વસત્તતિલકા, વૈતાલીય, શાર્દૂલવિક્રીડત, શાલિની, શિખરિણી, સ્ત્રગ્ધરા અને હરિણી આમ વિવિધ છંદોનો
અહીં ઉપયોગ કરાયો છે. ૨. આ “સ્વ. બાબુ શ્રી. બહાદૂરસિંહજી સિંધી સ્મૃતિગ્રંથ” તરીકે ઈ. સ. ૧૯૪૫માં છપાયો છે.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #265
--------------------------------------------------------------------------
________________
P ૨૯૨
૧૮૨
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૭ - ત્રીજી દ્વાર્નાિશિકાનું આઠમું પદ્ય આપી એમાં શ્વેતાશ્વતર ઉપનિષમાંના ભિન્ન ભિન્ન કારણવાદોના સમન્વય દ્વારા વીરનું લોકોત્તરત્વ સૂચવાયું છે એમ એમણે કહ્યું છે.
ચોથી દ્વાર્નાિશિકાનું ત્રીજું પદ્ય આપી એ ઇન્દ્ર અને સૂર્યથી વીરનું લોકોત્તરત્વ દર્શાવે છે એમ એમણે કહ્યું છે. વળી આનું સાતમું પદ્ય આપી વ્યતિરેક દ્વારા સ્તુતિ કરાયાનો નમૂનો રજૂ કરાયો છે એવો એમણે ઉલ્લેખ કર્યો છે. એના પંદરમાં પદ્યમાં સરિતા અને સમુદ્રની ઉપમા દ્વારા પ્રભુમાં સર્વ દૃષ્ટિઓના અસ્તિત્વનું કથન કરાયું છે તે અનેકાંતવાદની જડ છે એમ અહીં કહ્યું છે. ૨૬મું પદ્ય આપી વિભાવના અને વિશેષોક્તિ દ્વારા આત્મા સબંધી જૈન વક્તવ્ય રજૂ કરાયું છે એમ કહ્યું છે.
છઠ્ઠી દ્વાચિંશિકાના શ્લો. ૩-૮ અને ૨૮ રજૂ કરી એનો ભાવાનુવાદ અપાયો છે. આઠમી દ્વાર્નાિશિકાના શ્લો. ૧ અને ૭ ઉદ્ધત કરી એનો ભાવ સમજાવાયો છે.
નવમી દ્રાવિંશિકા સંપૂર્ણતયા અપાઈ છે. એ ગૂઢ અને ગંભીર અર્થથી પરિપૂર્ણ છે. એમાં મુખ્યતયા સાંખ્યયોગના તત્ત્વજ્ઞાનનો ઉપયોગ કરી બ્રહ્મ યાને ઔપનિષદ પુરુષનું વર્ણન છે. આ દ્વા×િશિકાની રચનામાં “પાશુપત” સંપ્રદાયના અનુસરણરૂપ શ્વેતાશ્વતરં ઉપનિષદનો તેમ જ પૌરાણિક ત્રિમૂર્તિવાદનો પણ પ્રભાવ જોવાય છે. પ્રથમ છપાયેલી આ કાત્રિશિકામાં અશુદ્ધ પાઠો છે. એમ માની પોતાની બુદ્ધિ અનુસાર એને સુધારી અને મૂળ પાઠોને ટિપ્પણમાં સ્થાન આપી સમગ્ર કાર્નાિશિકા 'હિંદી વિવેચન સહિત પં. સુખલાલે ઉપસ્થિત કરી છે.
અગિયારમી દ્વાર્નાિશિકા વિષે એમણે કહ્યું છે કે કોઈ પરાક્રમી અને વિજેતા નૃપતિના ગુણોની સમગ્ર સ્તુતિરૂપ આ કાર્નાિશિકા લોકોત્તર કવિત્વપૂર્ણ છે. આમ કથન કરી એમણે ઉદાહરણાર્થે આનું ત્રીજું પદ્ય ઉદ્ધત કર્યું છે.
ઉપર્યુક્ત લેખ દ્વારા ૫. સુખલાલે સિદ્ધસેન દિવાકરનો આદ્ય જૈન તાર્કિક, આદ્ય જૈન કવિ અને આદ્ય જૈન સ્તુતિકાર, આદ્ય જૈન વાદી, આદ્ય જૈન દાર્શનિક અને આદ્ય સર્વદર્શનસંગ્રાહક તરીકે ૧. આ ધાર્નાિશિકા એ માલવિકાગ્નિમિત્રના નિમ્નલિખિત પદ્યના ભાષ્યની ગરજ સારે છે :
"पुराणमित्येव न साध सर्वं न चापि काव्यं नवमित्यवद्यम ।
सन्तः परीक्ष्यान्यतरद् भजन्ते मूढः परप्रत्ययनेयबुद्धिः ॥" ૨. આને અંગે પં. સુખલાલે કહ્યું છે કે આ જ બત્રીસીમાં પ્રાચીન સર્વે ઉપનિષદો અને ગીતાનો સાર વૈદિક
અને ઔપનિષદ ભાષામાં જ શાબ્દિક અને આર્થિક અલંકારથી યુક્ત ચમત્કારકારિણી સરણીમાં રજૂ કરાયો
છે. આવું કાર્ય કોઈ બીજા એકલાએ કર્યું હોય એમ જાણમાં નથી. ૩. આમાં જે પદ્યો આપ્યાં છે તે મુદ્રિત ધાત્રિશિકાઓમાંથી લીધાં હોય એમ લાગે છે કેમકે અન્ય કોઈ આધાર
તરીકે કોઈ હાથપોથીનો નિર્દેશ નથી. ૪. “પ્રેમી-અભિનંદન ગ્રંથ” (પૃ. ૩૮૪-૪૧૦)માં છપાયેલા આ વિવેચનમાં મુદ્રણદોષો જોવાય છે. દા. ત. જુઓ ગ્લો. ૩, ૧૦ના વિવેચનમાં, પૃ. ૪૦૫માં મનને બદલે “મુખ'. આ નવમી દ્વાર્નિંશિકા આ પૂર્વે પં. સુખલાલના ગુજરાતી અર્થ (શ્લોકાર્થ) અને ભાવાર્થ સહિત “ભારતીય વિદ્યાભવન” તરફથી ઈ. સ. ૧૯૪પમાં પુસ્તકરૂપે પ્રસિદ્ધ કરાઈ છે.
P. ૨૯૩
For Personal & Private Use Only
Page #266
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૭ : શ્રવ્ય કાવ્યો : સ્તુતિ સ્તોત્રો : પ્રિ. આ. ૨૯૧-૨૯૪].
૧૮૩ નિર્દેશ કર્યો છે એના સમર્થનાર્થે દ્વાર્નાિશિકાઓનો ઉપયોગ કર્યો છે. [‘સિદ્ધસેન દિવાકર વ્યક્તિત્વ એવું કૃતિત્વ' ડો. પ્રકાશ પાંડેય, પ્ર. પાનાથ વિદ્યાપીઠ વારાણસીમાં પણ કેટલીક ચર્ચા કરવામાં આવી છે.]
ટીકા- સિદ્ધસેન દિવાકરની એકવીસ બત્રીસીઓ જેવી છપાઈ છે તેવી પણ જોઈ જતાં એમ ભાસે છે કે એ એમના સમ્મઈ-પયરણ કરતાં ચડિયાતી છે. આ વાતને તથા એ બત્રીસીઓમાંથી અપાયેલાં અવતરણોને તેમ જ “કલિ.” હેમચન્દ્રસૂરિ જેવાના એને અંગેના પ્રશંસાત્મક ઉદ્ગારોને વિચારતાં એ મબાબત નવાઈ જેવી લાગે છે કે કોઈ પ્રાચીન ધુરંધર મુનિવરે આની ટીકા રચેલી જણાતી નથી. હા, એ વાત ખરી છે કે ૨૧મી દ્વાચિંશિકા ઉપર સોળમી સદીના “અંચલ' ગચ્છના ઉદયસાગરની ટીકા છે અને એ છપાયેલી છે.
એકવીસમી દ્વત્રિશિકાનું કર્તૃત્વ- એકવીસમી દ્વાર્નાિશિકા બીજી વીસ કાત્રિશિકાઓને મુકાબલે ભાષા, રચના અને વસ્તુની બાબતમાં ઉતરતી જણાય છે. આથી કેટલાક એને અન્ય કોઈ સિદ્ધસેનની કૃતિ માનવા અને કોઈક કારણસર એમની બીજી બત્રીસીઓની સાથે જોડાઈ ગઈ છે એમ કહેવા ? ૨૯૪ પ્રેરાયા છે. મને તો એમ લાગે છે કે કોઈ પણ ગ્રંથકારની બધી જ કૃતિઓ એકસરખી તેજસ્વી ભાગ્યે જ હોઈ શકે. એમાં વય, વિષય, અનુભવ, રુચિ, પરિસ્થિતિ ઇત્યાદિ અનેક કારણો રહેલાં છે. ડૉ. ટાગોર જેવાનાં પણ બધાં કાવ્યો કયાં એકસરખી કોટિનાં છે ! આથી એમ કેમ ન બન્યું હોય કે સિદ્ધસેન દિવાકર ઊગતા કવિ હશે ત્યારની એમની આ કૃતિ હોય ? આ તો સિદ્ધસેનની જ રચેલી આ બત્રીસી હોય તો તે એની બીજી કૃતિઓથી જુદી તરી આવતી હોવા છતાં એ ઘટના કેવી રીતે સુસંગત હોઈ શકે એને અંગેની મારી આ કલ્પના છે.
આ સંબંધમાં મને એક બીજો પણ વિચાર આવે છે. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૪૯)માં સિદ્ધસેન દિવાકરની કૃતિ તરીકે વિશતિદ્રાવિંશિકાની નોંધ છે એટલું જ નહિ પણ એની એક હાથપોથી છાણીના ભંડારમાં અને બીજી અમદાવાદના ડહેલાના ઉપાશ્રયના ભંડારમાં હોવાનો ઉલ્લેખ છે. આ વિચારતાં મને બે પ્રશ્ન ફુરે છે. :
(૧) શું આ ખરેખર સિદ્ધસેન દિવાકરની કૃતિ છે ?
(૨) જો એમ જ હોય તો એમાં કઈ કઈ ધાર્નિંશિકાને સ્થાન અપાયું છે ? એમાં ૨૧મી મહાવીર-ધાર્નાિશિકાનો સમાવેશ થાય છે ?
૧. આ કાર્ય અંશતઃ મેં કર્યું છે. જુઓ મારો લેખ નામે “સિદ્ધસેનીય કાત્રિશિકાઓમાંથી અવતરણો” આ લેખ
બે કટકે “આ. પ્ર.” (પુ. ૫૦, અં. ૫ અને ૬)માં છપાયો છે. દ્વાદશારનયચક્રની સિંહસૂરિકૃત વૃત્તિ (પૃ. ૪ અને ૨૦૮ GOS)માં દ્વાáિશિકામાંથી એકેક અવતરણ અપાયું છે. ૨.“વવ સિદ્ધસેનતુતયો મહાથ ? | શિક્ષિતાના પક્ષના વવ વૈષા ? | तथापि यूथाधिपतेः पथिस्थः स्खलद्गतिस्तस्य शिशुर्न शोच्यः॥३॥"
–અયોગવ્યવચ્છેદાવિંશિકા ૩. આ નામ કોણે યોયું છે ?
For Personal & Private Use Only
Page #267
--------------------------------------------------------------------------
________________
P ૧૯૫
P ૨૯૬
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૭ છંદ- ૨૧મી દ્વાત્રિંશિકામાં ૩૩ પદ્યો છે. એ પૈકી પહેલાં ૩૨ ભુંજગપ્રયાત‘’માં છે અને એ દરેકનું અંતિમ ચરણ નીચે મુજબ છે :–
“ક્ષ h: પરાત્મા ગતિમઁ નિનેન્દ્ર”
૧૮૪
છેલ્લુ પદ્ય શાર્દૂલવિક્રીડિતમાં છે.
અજૈન સંબોધનો– અજૈન દેવોને માટે બુદ્ધ, હૃષીકેશ, વિષ્ણુ, જગન્નાથ, જિષ્ણુ, મુકુન્દ, અચ્યુત, શ્રીપતિ, અનન્ત, મહેશ અષ્ટમૂર્તિ ઇત્યાદિ જે સંબોધનો વપરાય છે તે જૈન તીર્થંકરને અંગેમહાવીરસ્વામી પરત્વે ઘટે છે, પરંતુ એથી કંઈ એઓ શૂળ, ધનુષ્ય કે ચક્ર જેવા આયુધ કે ગંગા કે ગૌરી જેવી સ્ત્રીને કે સિંહ જેવા વાહનને રાખે છે કે વિકારી છે એમ નથી એ વાત અહીં કહી છે.
સત્તુલન– આ દ્વાત્રિંશિકાના શ્લો. ૮-૨૫ યોગશાસ્ત્ર (પ્ર. ૪)ના શ્લો. ૯૩, ૯૮, ૯૬, ૯૭, ૯૯, ૧૦૨, ૯૪ અને ૧૦૧ સાથે સરખાવી શકાય તેમ છે.
'વૃત્તિ– આ જિનેશ્વરના વિવિધ ગુણો ઉપર પ્રકાશ પાડનારી ૨૧મી દ્વાત્રિંશિકા ઉ૫૨ ઉદયસાગરની વૃત્તિ છે. પહેલી ચાર દ્વાત્રિંશિકાઓ ઉપર વિજયલાવણ્યસૂરિજીની વિવૃત્તિ છે.
અનુવાદ– આ દ્વાત્રિંશિકાનો તેમ જ એની આ વૃત્તિનો ગુજરાતીમાં અનુવાદ થયેલો છે. પહેલી ચાર દ્વાત્રિંશિકાઓનો ગુજરાતી અનુવાદ પં. સુશીલવિજયગણિ (હાલ સૂરિ) એ કર્યો છે, જ્યારે કેવળ પહેલીનો 'ભાવાત્મક અનુવાદ પં. ધુરન્ધરવિજયગણિ (હાલસૂરિ) એ ગુજરાતીમાં કર્યો છે. [નિયતિન્દ્વાત્રિંશિકા, ગુજ. વિવેચન, મુનિભુવનચન્દ્ર વિ.પ્ર. જૈન સાહિત્યઅકાદમી ગાંધીનગર.]
કલ્યાણમન્દિર-સ્તોત્ર- આ સ્તોત્ર ક્ષેતાંરોને તેમ જ દિગંબરો પણ માન્ય છે. એમાં ૪૪ પદ્યો છે. એ સ્તોત્ર પાર્શ્વનાથને ઉદ્દેશીને રચાયું છે. એનાં પહેલાં ૪૩ પઘો વસન્તતિલકામાં છે, જ્યારે ૪૪મું પદ્ય આર્યામાં છે. એ અન્તિમ પદ્યમાં ‘કુમુદચન્દ્ર’ એવો પ્રયોગ છે તે એના કર્તાના નામનો દ્યોતક છે એમ કેટલાક માને છે. તેઓ કહે છે કે સિદ્ધસેન દિવાકરને દીક્ષા અપાઈ તે સમયે આ નામ રખાયું હતું. આ કાવ્ય ભક્તામરસ્તોત્ર કરતાં ગહન તેમ જ વિશેષતઃ આલંકારિક (ornate) છે. એમાંના કેટલાક શબ્દો વગેરે દ્વાત્રિંશદ્-દ્વાત્રિંશિકામાં જોવાય છે. આ સ્તોત્રમાં કરાયેલા અમુત્ર, વિધ્યાવિતા: ઇત્યાદિ પ્રયોગો વિષે મેં ભક્તા.સ્તોત્રત્રયની મારી સંસ્કૃત ભૂમિકામાં વિચાર કર્યો છે. આ સ્તોત્રના ભક્તામરસ્તોત્ર તેમ જ કેટલીક અજૈન કૃતિઓ સાથેના સન્તુલનને મેં ગુજરાતી પ્રસ્તાવનામાં સ્થાન આપ્યું છે. અત્ર એ ઉમેરીશ કે કલ્યાણમન્દિરસ્તોત્રના ૨૫મા પદ્યમાં સુરદુન્દુભિ દ્વારા જે સૂચન કરાયું છે તે દિ. સર્વનન્દિ (ઈ. સ. ૪૮૫) પછી અને દિ. વીરસેન (ઈ. સ.
૧. આ વૃત્તિ ૨૧મી દ્ધાત્રિશિકા તેમ જ એ બંનેના ગુજરાતી અનુવાદ સહિત ‘‘વર્ધમાનદ્વાત્રિંશિકા’” એ નામથી ‘‘જૈ.ધ.પ્ર.સ.’' તરફથી ઈ. સ. ૧૯૦૩માં છપાવાઈ છે.
૨-૩. વિજયલાવણ્યસૂરિજ્ઞાનમંદિર બોટાદથી આ છપાયેલી છે. [સિદ્ધસેનશતક બત્રીસીમાંથી ચૂંટેલા ૧૦૦ શ્લોકો ગુજ. અનુ. મુનિ ભુવનચન્દ્ર વિ. પ્ર. જૈ. સા. અ. ગાંધીનગર]
૪. આ ‘જૈ. સ. પ્ર.” (વ. ૧૮, અં. ૧)માં છપાયો છે. ૫. કાવ્યમાલા અને દે. લા. જૈ. પુ. સં. તરફથી આ પ્રકાશિત છે.
For Personal & Private Use Only
Page #268
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૭ : શ્રવ્ય કાવ્યો : સ્તુતિ સ્તોત્રો : પ્રિ. આ. ૨૯૪-૨૯૮]
૧૮૫ ૮૧૬)ની પૂર્વે થઈ ગયેલા દિ- યતિવૃષભે તિલોયપણત્તિ (મહાધિયાર ૪)ના ૯૨૪મા પદ્યમાં “સુરદુહિ” વિષે કર્યું છે.
વિવરણો– કલ્યાણમન્દિર સ્તોત્ર ઉપર અનેક મુનિવરોએ સંસ્કૃતમાં વિવરણો રચ્યાં છે. એમનાં નામ હું બને ત્યાં સુધી રચનાવર્ષ સહિત નોંધું છું – (૧) ટીકા- આ દેવસુન્દરસૂરિના શિષ્ય ગુણરત્નસૂરિએ રચી છે. કેટલાક એમને બદલે ‘જયાનન્દસૂરિનું
નામ ગણાવે છે. (૨) ટીકા- આ ખરતર' ગચ્છના કલ્યાણરાજના શિષ્ય ચારિત્રવર્ધનની રચના છે. એમણે વિ. સં.
૧૫૦૫માં સિજૂરપ્રકરની ટીકા રચી છે.' (૩) અવચૂરિ– આ ગુણસેન (? રત્ન)ની કૃતિ છે. એની એક હાથપોથી વિ. સં. ૧૫૨૩માં P ર૯૭
લખાયેલી મળે છે. (૪) સૌભાગ્યમંજરી- આ ૩૪૬ શ્લોક જેવડી અજ્ઞાતકર્તૃક વૃત્તિનો પ્રારંભ “માસ્વરત્ન
TAર્તાિમથી કરાયો છે. એની એક હાથપોથી વિ. સં. ૧૬૨૭માં લખાયેલી મળે છે. (૫) ટીકા- આ કમલવિજયની રચના છે. (૬) ટીકા- આના પ્રણેતા હેમવિજય છે. શું એમણે વિ. સં. ૧૬૬૧માં કમલવિજયરાસ રચ્યો છે? (૭) વ્યાખ્યાલેશ- આ “નાગપુરીય તપા' ગચ્છના ચન્દ્રકીર્તિસૂરિના શિષ્ય હર્ષકીર્તિસૂરિની વિ. સં.
*૧૬૩૩ના અરસાની રચના છે. એ લગભગ પ૨૫ શ્લોક જેવડી છે. (૮) 'વૃત્તિ- આ ૬૨૦ શ્લોક જેવડી વૃત્તિ કનકકુશગણિએ વિજયસેનસૂરિના રાજ્યમાં વિ. સં.
૧૬૫રમાં રચી છે. અહીં એમણે કમલવિજયનો વિદ્યાગુરુ તરીકે ઉલ્લેખ કર્યો છે. (૯) “વિવૃત્તિ- આ લગભગ ૭૦૦ શ્લોક જેવડી વિવૃત્તિ માણિક્યચન્દ્ર વાચક શાન્તિચન્દ્રના શિષ્ય
રત્નચન્દ્રની કૃપાથી વિ. સં. ૧૬૬૮ની આસપાસમાં રચી છે. (૧૦) વૃત્તિ- આ રત્નચન્દ્રમણિની કૃતિ છે. એ ગણિએ વિ. સં. ૧૯૭૪માં પ્રદ્યુમ્નચરિત્ર રચ્યું છે. P ૨૯૮
એમાં એમણે આ વૃત્તિનો ઉલ્લેખ કર્યો છે. (૧૧) ટીકા- આ પુણ્યસાગરગણિએ રચી છે. આ ખરતર' ગચ્છના છે કે “પિંપલ' ગચ્છના તે
જાણવું બાકી રહે છે. ૧. શું વિ. સં. ૧૪૧૦-૧૪૪૧ સુધી આચાર્ય તરીકે વિદ્યમાન અને સ્થૂલભદ્રચરિત્રના કર્તા તે જ આ છે ?
(૫. ર૭૫)માં વિ. સં. ૧૬૬૮નો જ ઉલ્લેખ છે પણ ભાં. પ્રા. સં. મું. માં તો એની વિ. સં. ૧૬૩૫માં લખાયેલી હાથપોથી છે તેનું કેમ ? ૩. “દે. લા. જૈ. પુ. સં.” દ્વારા આ પ્રકાશિત છે. ૪. એમના પરિચય માટે જુઓ પૃ. ૨૬૯-૨૭૧ ૫. “દે. લા. જે. ૫. સં.” દ્વારા આ છપાયેલી છે. ૬. આની એકે હાથપોથી પ્રો. વેલણકરને મળી નથી. જુઓ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૮૧). ૭. જૈ. સા. સં. ઈ. (પૃ. ૬૦૬)માં કોઈક પુણ્યસાગરને અંગે વિ. સં. ૧૬૦૪નો ઉલ્લેખ છે.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #269
--------------------------------------------------------------------------
________________
P ૨૯૯
P. ૩૦૦
૧૮૬
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૭
(૧૨) `વ્યાખ્યા− આ ‘ખરતર’ ગચ્છના સકલચન્દ્રના શિષ્ય સમયસુન્દરગણિની વિ. સં. ૧૬૯૫ (રૂવુપટ્નવગૈવાતૃ)ની પાલણપુરમાં કરાયેલી રચના છે.
(૧૩) ટીકા- આ દેવવિજયગણિના શિષ્ય જિનવજિયની વિ. સં. ૧૭૧૦ની રચના છે. (૧૪) ટીકા આ ‘ઉપકેશ’ ગચ્છના દેવતિલકે રચી છે.
(૧૫) ટીકા– આ ૨૫૦ શ્લોક જેવડી ટીકા વાદી દેવસૂરિના સંતાનીય અમરપ્રભના શિષ્ય સાગરચન્દ્રના શિષ્ય ગુણસાગરે રચી છે.
(૧૬) વૃત્તિ- આ દિ. તપાચાર્યની રચના છે.
[૧૭ ટીકા–દિ. ચન્દ્રકીર્તિની આ રચના વિરેન્દ્રકુમાર જૈને મુંબઈથી સં. ૨૦૧૬માં પ્રસિદ્ધ કરી છે.]
બાલાવબોધ– મેરુત્તુંગે અને દિ. મનોહરદાસે આ સ્તોત્ર ઉપર એકેક બાલાવબોધ રચ્યો છે. અનુવાદો– આ સ્તોત્રના ગુજરાતીમાં તેમ જ હિંદીમાં ગદ્યાત્મક અનુવાદો થયેલા છે. વળી શ્રી દુર્લભજી ગુલાબચંદ મહેતાએ ગુજરાતીમાં હરિગીતમાં ને માવજી દામજીએ મન્દાક્રાન્તામાં પદ્યાત્મક અનુવાદ કરેલ છે. એવી રીતે પં. બનારસીદાસ તરફથી હિંદીમાં પદ્યાત્મક ‘અનુવાદ કરાયેલો છે. ૫૨મજ્યોતિઃસ્તોત્ર– આ નામથી આ સ્તોત્રનો જૂની ‘વ્રજ' ભાષામાં `અનુવાદ કરાયેલો છે. *અંગ્રેજી અનુવાદ– આ સ્તોત્રનો મેં અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે.
જર્મન અનુવાદ– આ સ્તોત્રનો પ્રો. યાકોબીએ જર્મનમાં અનુવાદ કર્યો છે. ‘કલ્યાણમન્દિરચ્છાયાસ્તોત્ર- આ ૪૫ પદ્યના ‘અનુષ્ટુભ’માં રચાયેલા સ્તોત્રના કર્તા રત્નમુનિ છે. એમણે કલ્યાણમન્દિરસ્તોત્રનો સારાંશ રજૂ કર્યો છે.
૧. આ વ્યાખ્યા મૂળ સ્તોત્ર તેમ જ સમયસુન્દરગણિકૃત હારબંધ અને શ્રૃંખલા-યમકથી વિભૂષિત આઠ પદ્યના પાર્શ્વજિનસ્તોત્ર વગેરે સહિત “જિન-દત્તસૂરિપુસ્તકોદ્ધાર ફંડ' તરફથી ઈ. સ. ૧૯૩૨માં છપાવાઈ છે. ૨. એ ‘“પંચપ્રતિક્રમણસૂત્ર'ને અંગેનાં વિવિધ પ્રકાશનોમાં જોવાય છે.
૩. આ બે અનુવાદ પૈકી પ્રથમ બાકીનાં આઠ સ્મરણોના અનુવાદ સહિત સ્વ. દેવચંદ દામજી કુંડલાકરે ઈ.
સ. ૧૯૨૮માં “નવસ્મરણ સચિત્ર'' નામના પુસ્તકમાં મૂળ સહિત છપાવ્યો છે જ્યારે બીજે એના અનુવાદકે
જાતે ઈ. સ. ૧૯૪૧માં પ્રકાશિત કર્યો છે.
૪. આ પદ્યાત્મક અનુવાદ મૂળ સ્તોત્ર હિંદી શ્લોકાર્થ, યંત્ર, મંત્ર, વિધિ અને મારા અંગ્રેજી અનુવાદ સહિત કુન્ધુસાગર સ્વાધ્યાયસદન (ખુરઈ) તરફથી ‘કલ્યાણમન્દિરસ્તોત્ર'ના નામથી વીરસંવત્ ૨૪૭૮માં છપાયેલા પુસ્તકમાં છે.
પ. એ ડૉ. એલ. પી. ટેસિટોરિએ Indian Antiquary (Vol. 42, p. 42 f.) માં ઈ. સ. ૧૯૧૩માં સંપાદિત કર્યો છે.
૬. આ મારી ભક્તા. સ્તોત્રત્રયની આવૃત્તિમાં તેમ જ એ ઉ૫૨થી અન્યત્ર (જુઓ ટિ. ૪) છપાયો છે. ૭. આ અનુવાદ મૂળ સ્તોત્ર સહિત Indische Studien (Vol. XIV p. 376 ff.)માં છપાયો છે. ૮. આ ઉપર્યુક્ત આવૃત્તિ (પૃ. ૨૫૦-૨૫૩)માં છપાયું છે. મલ્લિષેણે પણ આવું છાયા-સ્તવન રચ્યું છે.
For Personal & Private Use Only
Page #270
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૭ : શ્રવ્ય કાવ્યો : સ્તુતિ સ્તોત્રો : પ્રિ. આ. ૨૯૮-૩૦૧].
૧૮૭ પ્રતિકૃતિ–મહા.નવ.માં શરૂઆતમાં કલ્યાણમન્દિરસ્તોત્રની દિલ્હીની એક હાથપોથીમાંના એક પત્રની પ્રતિકૃતિ અપાઈ છે. એમાં ચારે તરફના હાંસિયામાં સુશોભન તરીકે વાસુદેવ કૃષ્ણ અને ગોપીઓ વચ્ચે ખેલાતી હોળીનું દશ્ય અપાયું છે. એ “મોગલ' કલમે ચિતરાયેલું છે.
પાદપૂર્તિરૂપ સ્તોત્રો- કલ્યાણમન્દિર સ્તોત્રના પાદપૂર્તિરૂપે કાવ્ય રચાયાં છે. એની નોંધ આગળ ઉપર અપાશે.
પૂજા– વિજયકીર્તિએ કલ્યાણમન્દિર પૂજા રચી છે. દેવેન્દ્રકીર્તિએ સંસ્કૃતમાં પૂજા રચી છે.
વ્રતોદ્યાપન- દેવેન્દ્રકીર્તિએ અને સુરેન્દ્રકીર્તિએ કલ્યાણમન્દિર વ્રતોદ્યાપન નામની એકેક વૃત્તિ રચી છે.
શક્રસ્તવ કિવા સિદ્ધિશ્રેયસમુદય કિવા `જિનસહસ્ત્ર નામસ્તોત્ર- આ મુખ્યતયા ગદ્યાત્મક કૃતિના પ્રણેતા સિદ્ધસેન દિવાકર હોવાનું મનાય છે. મેં સંપાદિત કરેલી કૃતિની બીજી પંક્તિમાં “ૐ નમો” થી શરૂ થતો ભાગ ભિન્ન ગણવો ઘટે. એ હિસાબે આ કૃતિમાં ૧૧ મંત્રો ગણાય અને P ૩૦૧ વસ્તુસ્થિતિ પણ તેમ જ છે. એ પૈકી ત્રીજો મંત્ર “નમુત્યુ ણનો સંસ્કૃત અનુવાદ જ ન હોય એવો છે. પહેલા મંત્રનાં તેમ જ બીજાના થોડાક પ્રારંભિક ભાગમાનાં કેટલાંક વિશેષણો આ જ ક્રમે વીતરાગ સ્તોત્રના પ્રથમ પ્રકાશમાં જોવાય છે. ત્રીજા અને ત્યાર પછીના મંત્રમાં તીર્થકર માટે વપરાયેલા વિશેષણો યોગશાસ્ત્ર (પ્ર. ૧, ગ્લો. ૨)ની સ્વપજ્ઞ વ્યાખ્યા (પત્ર આ- ૩અ, શ્લો. ૧૯-૩૫)માં નજરે પડે છે. ૧૧મો મંત્ર યોગશાસ્ત્ર (પ્ર. ૮, શ્લો. ૪૬)ની સ્વોપજ્ઞ વ્યાખ્યા (પત્ર ૩૭૨) સાથે લગભગ અક્ષરશઃ મળતો આવે છે. આથી શકસ્તવનો ઉપયોગ હેમચન્દ્રસૂરિએ વીતરાગસ્તોત્ર માટે અને ખાસ કરીને આ વ્યાખ્યા માટે કર્યો હશે એમ લાગે છે. જો શકસ્તવ એમના પછી જ કોઈએ રચ્યું છે એમ સિદ્ધ થાય તો વાત જુદી છે. કોઈ અન્ય જ કૃતિમાંથી આ બંનેમાં એટલો વિભાગ ઉદ્ધત કરાયો હોય તો તેની પણ ના નહિં.
૧૧માં મંત્ર પછી પાંચ પડ્યો છે. એના પછી “વર્ધમાનજિન નામમંત્ર” તરીકે આ સ્તોત્રનો ઉલ્લેખ છે.
વૃત્તિ– જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૬૯) પ્રમાણે આ ગદ્યાત્મક સ્તોત્ર ઉપર પ્રદ્યુમ્નસૂરિની વૃત્તિ છે અને એની એક હાથપોથી સુરતના એક ભંડારમાં છે. ૧. આ પૂજા કુન્થનાથ સ્વાધ્યાયસદન' તરફથી પ્રકાશિત ઉપર્યુક્ત પુસ્તક (પૃ. ૧૪૫-૧૭૬)માં છપાઈ છે. ૨. અનેકાંત (વર્ષ ૧ અંક ૮-૧૦)માં અને ભક્તા. સ્તોત્રત્રયમાં આ કૃતિ પ્રકાશિત છે. ૩. આ નામ મારી સંપાદિત કરેલી કૃતિના લગભગ અંતમાં છે. ૪.મેં સંપાદિત કરેલી આવૃત્તિના લગભગ અંતમાં “જિનસહસ્રનામ-ગસ્તોત્ર” એવો ઉલ્લેખ છે. પ. જુઓ મારી આવૃત્તિનું પૃ. ૨૪૪. ૬. આમાં જૈન તીર્થકરને અંગે વિવિધ વિશેષણો વપરાયાં છે. એ પૈકી ૧૯ તો અજૈન મતોના નિરસનનું સૂચન કરે છે.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #271
--------------------------------------------------------------------------
________________
૧૮૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૭ P ૩૦૨
'સ્વયંભૂ-સ્તોત્ર યાને સમજોભદ્રસ્તોત્ર- આના કર્તા દિ. સ્તુતિકાર સમન્તભદ્ર છે. જૈનેન્દ્ર વ્યાકરણમાં “ચતુષ્ટયં સમનમકહ્ય” દ્વારા જે સમન્તભદ્રનો ઉલ્લેખ છે તે જ આ હશે. જો એમ જ
હોય તો એઓ પૂજ્યપાદના પૂર્વગામી ગણાય. આ સમન્તભદ્ર આપ્તમીમાંસા યાને દેવાગમ-સ્તોત્ર, P ૩૦૩ જીવસિદ્ધિ, 'જિનશતક યાને સ્તુતિવિદ્યા અને યુજ્યનુશાસન યાને વીરજિનસ્તોત્ર રચ્યાં છે.
પ્રસ્તુત દાર્શનિક સ્વયંભૂસ્તોત્રનો પ્રારંભ “સ્વયંભૂવાથી થતો હોવાથી એનું આ નામ પડ્યું છે. એમાં ૧૪૩ પદ્યો છે. આ સ્તોત્રમાં “ભરતક્ષેત્રના આ વર્તમાન ચોવીસીના ચોવીસ તીર્થકરોની સ્તુતિ વિવિધ પ્રકારના તેર છન્દોમાં કરાઈ છે. આને લઈને કેટલાક આને “ચતુર્વિશતિજિનસ્તુતિ' કહે છે. અરનાથની સ્તુતિ ૨૦ પદ્યમાં, મુનિસુવ્રતસ્વામીની ૧૦માં, મહાવીરસ્વામીની ૮માં, અને બાકીના એકવીસજિનની પાંચ પાંચ પદ્યોમાં કરાઈ છે. વિમલનાથની સ્તુતિ તરીકે “નાસ્તવથી શરૂ થતું પદ્ય ૧. આ સ્તોત્ર “સનાતન જૈન ગ્રન્થમાલા” માં ઈ. સ. ૧૯૦૫માં અને “દિગંબર જૈન ગ્રન્થ ભંડાર” (પુ ૧)માં
ઈ. સ. ૧૯૨૪માં છપાયું છે. વળી આ સ્તોત્ર શ્રી જુગલકિશોર મુખ્તારના હિંદી અનુવાદ અને પ્રસ્તાવના સહિત તેમ જ એની પદ્યાનુક્રમણિકા સાથે એમના “વીરસેવામંદિર” તરફથી ઈ. સ. ૧૯૫૧માં છપાયું છે. એમાં શ્રી જુગલકિશોરે હિંદી પ્રસ્તાવના (પૃ. ૨૦-૨૩)માં “અત્'નાં જે વિશેષણો આ સ્વયંભૂસ્તોત્રમાં વપરાયાં છે તે તીર્થકરદીઠ આપ્યાં છે. વળી એમણે પરિશિષ્ટ તરીકે “અહ-સંબોધન-પદાવલી” આપી છે અને એમાં સ્વયંભૂસ્તોત્ર, દેવાગમ-સ્તોત્ર, યુકત્યનુશાસન અને સ્તુતિવિદ્યામાં અરિહંત માટે
વપરાયેલાં સંબોધનો આ ચાર સ્તોત્રદીઠ આપ્યાં છે. ૨. સ્વયંભૂસ્તોત્રની અનેક હાથપોથીઓમાં આ નામ જોવાય છે. એથી મેં એનો ઉલ્લેખ આ પ્રમાણે કર્યો છે. ૩. આ કૃતિ અકલંકકૃત અષ્ટશતી અને વસુનન્દિની ટીકા સહિત “સ. જૈ. ગ્ર.”માં ગ્રંથાંક દસ તરીકે ઈ. સ. ૧૯૧૪માં પ્રકાશિત કરાઈ છે. વળી એ વિદ્યાનબ્દિકૃત અષ્ટસહસ્ત્રી સહિત નાતરંગ ગાંધી તરફથી ઈ. સ.
૧૯૧૫માં પ્રસિદ્ધ કરાઈ છે. ૪. આ જિનશતક “ભવ્યોત્તમ’ નરસિંહ (વસુનર્જિ)કૃત વૃત્તિ સહિત “સ્યાદ્વાદગ્રન્થમાલા”માં ઈન્દોરથી ઈ. સ. ૧૯૧૨માં પં. લાલારામજીને હિંદી અનુવાદ તેમ જ “મુરજ' બંધાદિનાં ચિત્રો સાથે છપાવાયું છે. વળી “સ્તુતિ-વિદ્યા”ના નામથી આ સ્તોત્ર ઉપર્યુક્ત વસુનદિની સંસ્કૃત ટીકા, પન્નાલાલ જૈનના હિંદી અનુવાદ અને મુખ્તારની પ્રસ્તાવના તેમ જ ચિત્રાલંકારો સહિત “વીરસેવામન્દિર” તરફથી ઈ. સ. ૧૯૫૦માં છપાવાયું છે. ૫. આ “સ. જે. ગ્રં.”માં ગ્રંથાક ૧ તરીકે ઈ. સ. ૧૯૦૫માં છપાવાયું છે. વળી વિદ્યાનન્દકૃત ટીકા સહિત
એ “મા. દિ. ગ્ર.”માં ગ્રંથાક ૧૫ તરીકે વિ. સં. ૧૯૭૭માં છપાવાયું છે. વિશેષમાં “વીરસેવામંદિર” તરફથી આ સ્તોત્ર શ્રી. જુગલકિશોર મુખ્તારના હિન્દી અનુવાદ સહિત ઈ. સ. ૧૯૫૧માં છપાવાયું છે. ૬. રત્નકરંડશ્રાવકાચાર એ એમની કૃતિ નથી એમ કેટલાક હવે માને છે. તત્ત્વાનુશાસન અને
ગધહસ્તિમહાભાષ્ય નામની બે કૃતિઓના કર્તા તરીકે કેટલાક આ સમન્તભદ્રનો ઉલ્લેખ કરે છે પણ એ વિચારણીય છે. ૭. ૧૪મા તીર્થંકરની સ્તુતિના શ્લો. ૧-૧૮ “પથ્યાવકત્ર' અનુષ્ટ્રમાં અને ગ્લો. ૧૯-૨૦ “સુભદ્રિકા-માલતીમિશ્રયમક'માં, ૧૯માની સ્તુતિના પાંચે શ્લોક “વાનવાસિકા'માં અને ૨૦માની સ્તુતિના પાંચે શ્લોક વૈતાલીય'માં અને ૨૨માની સ્તુતિના દસે પધો “
ઉતા'માં છે.
For Personal & Private Use Only
Page #272
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૭ : શ્રવ્ય કાવ્યો : સ્તુતિ સ્તોત્રો : પ્રિ. આ. ૩૦૨-૩૦૫]
૧૮૯ સમ્મઈ-પકરણની વાદમહાર્ણવ નામની ટીકા (પૃ. ૭૬૧)માં અભયદેવસૂરિએ સિદ્ધસેનનું ગયું છે
જ્યારે અન્યયોગવ્યચ્છેદકાર્નાિશિકા (શ્લો. ૨)ની સ્યાદ્વાદમંજરી નામની ટીકા (પૃ. ૩૨૧ જૈનની આવૃત્તિ)માં મલ્લિષેણસૂરિએ એને સમન્તભદ્રકૃત વિમલનાથસ્તવનું ગણ્યું છે.'
P. ૩૦૪ વૃષભદેવના કુળ તરીકે ઈશ્વાકુનો, અરિષ્ટનેમિ માટે “હરિવંશ'નો અને પાર્શ્વનાથ માટે ઉગ્ર’ કુળનો ઉલ્લેખ કરાયો છે.
સજુલન–સિદ્ધસેન દિવાકરની પહેલી પાંચ દ્વાáિશિકાઓ તેમ જ એમણે રચેલાં ન્યાયાવતાર અને સમ્મઈપયરણ સાથે આ સ્વયંભૂ-સ્તોત્રનાં કેટલાંક પદ્યો સલનાર્થે વિચારી શકાય. દા. ત. ગ્લો. ૫૪ સમ્મઈપયરણના પ્રથમ કાંડની ગાથા પ૬ સાથે, ગ્લો. ૬૨ એની ગા. ૪-૫ સાથે, ગ્લો. ૧૦૧ તૃતીય કાંડની ૨૭મી ગાથા સાથે, ગ્લો. ૧૧૪ તૃતીય કાંડની ગાથા ૩ સાથે, ગ્લો. પર ન્યાયાવતારના શ્લો. ૨૯ સાથે અને ગ્લો. ૫૭ એ પ્રથમ ધાર્નિંશિકાના શ્લો. ૪ સાથે સરખાવી શકાય.
ટીકા- આ સ્તોત્ર ઉપર દિ. પ્રભાચન્દ્રની તેમ જ દિ. પં. આશાધરની એકેક ટીકા છે. આ પ્રભાચન્દ્ર “સ્વયંભૂનો અર્થ એ કર્યો છે કે પોતાની મેળે–અન્યના ઉપદેશ વિના મોક્ષમાર્ગને જાણીને એનું અનુષ્ઠાન કરી અનન્ત-ચતુષ્ટયરૂપ આત્મવિકાસને જે પામે તેને “સ્વયંભૂ' કહે છે.
પર્યાય- ગુણચન્દ્ર આ રચેલ છે.
હિન્દી અનુવાદ– શ્રી. જુગલકિશોરે આ તત્ત્વજ્ઞાનથી ઓતપ્રોત સ્તોત્રનો હિન્દીમાં અનુવાદ P ૩૦૫ કર્યો છે એની પ્રસ્તાવનામાં ભક્તિ-યોગ, જ્ઞાનયોગ અને કર્મ-યોગની ત્રિવેણી આ સ્તોત્રમાં વહે છે એ વાત વિસ્તારથી દર્શાવી છે.
'જિનશતક યાને સ્તુતિ-વિદ્યા– આના કર્તા તે સ્વયંભૂસ્તોત્ર ઇત્યાદિના પ્રણેતા દિ. સમન્તભદ્ર છે. એમાં આ “ભરતક્ષેત્રના વર્તમાન ચોવીસીના ૨૪ તીર્થકરોની સ્તુતિ ૧૧૬ પદ્યોમાં કરાઈ છે. પ્રત્યેક પદ્ય ચિત્રકાવ્યરૂપ છે. કેટલાં યે પદ્યો “મુરજ-બંધથી વિભૂષિત છે.
વૃત્તિ- આ વસુનન્ટિની રચના છે, નહિ કે ભવ્યોત્તમ નરસિંહકૃત એ વસુનદિ તે આતમીમાંસાના વૃત્તિકાર જ હશે. | ‘યુકત્યનુશાસન યાને વીરજિનસ્તોત્ર- આના કર્તા પણ દિ. સમન્તભદ્ર છે. એમણે આ દ્વારા ૧. આ પદ્ય કોણે રચ્યું છે એ બાબત મે “નાસ્તવથી શરૂ થતા પદ્યનું કર્તૃત્વ” નામના મારા લેખમાં વિચારી.
છે. આ લેખ “જૈ. સ. પ્ર.” (વ. ૩, અં. ૬)માં છપાયો છે ૨-૩. ‘વીરસેવામંદિર' દ્વારા ઇ.સ. ૧૯૫૧માં આ બંને પ્રકાશિત છે. ૪. ‘સ્યાદ્વાદગ્રંથમાલા' ઈન્દોરથી ઇ. સ. ૧૯૧૨માં આ પ્રકાશિત છે. પ. એના ક્રમાંક માટે તેમ જ પદ્ય ૧ અને ૮૮ તથા તેનાં મુરજરૂપ ચિત્રો માટે જુઓ TL D (1st instal.)નાં
અનુક્રમે પૃ. ૬૮, ૬૯ અને ૭૭-૭ ૬. “સ્યા. ઝં.” ઇન્દોરથી આ છપાયેલી છે. ૭. જુઓ જૈ. સા. ઈ. (પૃ. ૪૬૧) ૮. “સ. જૈ. ગ્રં.” અને “મા. દિ. ગ્રં.” તથા વીરસેવામંદિર દ્વારા આ પ્રકાશિત છે.
For Personal & Private Use Only
Page #273
--------------------------------------------------------------------------
________________
૧૯૦
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૭ મુખ્યતયા ઉપજાતિ છંદમાં રચાયેલાં ૬૪ પઘોમાં મહાવીરસ્વામીની સ્તુતિ કરી છે અને સાથે સાથે
વૈશેષિક, બૌદ્ધ, ચાર્વાક વગેરે દર્શનાંતરીયોની માન્યતાઓની આલોચના કરી છે. | P ૩૦૬ ‘વીરજિનસ્તોત્ર' એ નામ પ્રથમ અને અંતિમ પદ્યમાં સૂચવાયું છે. ૪૮માં પદ્યમાં ‘યુજ્યનુશાસન'
શબ્દગુચ્છ છે. ૬૧માં પદ્યમાં વીરના જ તીર્થને “સર્વોદય તીર્થ કહ્યું છે કેમકે એ અનેકાન્તમય છે.
ટીકા- આ વિદ્યાનન્દ રચી છે. એમણે આ મૂળ કૃતિને યુજ્યનુશાસન કહી છે. હરિવંશપુરાણમાં પણ એવો જ ઉલ્લેખ છે.
અનુવાદ– આ હિન્દી અનુવાદ શ્રી. જુગલકિશોર મુખ્તાર કર્યો છે. એમણે પોતાની પ્રસ્તાવના (પૃ. ૧૭)માં કહ્યું છે કે આ યુજ્યનુશાસન આપ્તમીમાંસા બાદ રચાયું છે.
આતમીમાંસા કિંવા દેવાગામસ્તોત્ર- આના કર્તા સ્વયંભૂસ્તોત્ર વગેરેના પ્રણેતા દિ. સમન્તભદ્ર છે. આ સ્તોત્રનો પ્રારંભ “દેવાગમથી થતો હોવાથી એને દેવાગમસ્તોત્ર' કહે છે. એમાં ૧૧૫ પદ્યો P ૩૦૭ છે. કેટલાકને મતે એ એમની કૃતિ નામે ગધહતિમહાભાષ્યનાં પ્રારંભિક પદ્યો છે પણ એના
સમર્થનાર્થે કોઈ સબળ પ્રમાણ જણાતું નથી. આ સ્તોત્ર દ્વારા આપ્ત કોને કહેવાય એ વાત તાર્કિક દૃષ્ટિએ વિચારાઈ છે અને એ દ્વારા મહાવીરસ્વામીએ દર્શાવેલ સન્માર્ગ સાધવા માટેની યુક્તિઓનું અનુશાસન રામબાણ ઉપાય છે એ બાબત આ સ્તોત્રમાં વિસ્તારથી વિચારાઈ છે.
આ સ્તોત્રના ચોથા પદ્યમાં મહાવીરસ્વામીની મહત્તા વર્ણવાઈ છે અને તેમ કરતી વેળા એમણે શુદ્ધિ, શક્તિ અને શાન્તિની પરાકાષ્ઠા પ્રાપ્ત કર્યાનો ઉલ્લેખ કરાયો છે. એવી રીતે છઠ્ઠા પદ્યમાં એમના શાસનનું મહત્ત્વ વર્ણવાયું છે. એ મહત્ત્વ દયા, દમ (સંયમ), ત્યાગ અને સમાધિની તત્પરતાને આભારી છે એમ કહ્યું છે. એ શાસન અનેકાન્તવાદને પૂરેપૂરું અપનાવે છે એટલે એકાન્તવાદીઓ એને બાધા પહોંચાડી શકતા નથી. ૧. આ રહ્યું એ પદ્ય :
"सर्वान्तवत् तद्गुणमुख्यकल्पं
सर्वान्तशून्यं च मिथोऽनपेक्षम् । सर्वापदामन्तकरं निरन्तं
સવયં તીર્થfમ તવૈવ I૬૨ " ૨-૩. “સે. જૈ. ગ્રં.” અને “મા. દિ. ગ્રં.” તથા “વીરસેવામંદિર”થી આ પ્રકાશિત છે. ૪. “સ. જે. ગ્રં.” અને નાથરંગગાંધી તરફથી આ પ્રકાશિત છે આની પંડિત જયચન્દ્ર ચાવડાએ વિ. સં. ૧૮૬૮માં હિન્દીમાં રચેલી ટીકા યાને વ(વા)ચનિકા મૂળ સહિત “અનન્તકીર્તિગ્રન્થમાલા”માં ચોથા પુષ્પ તરીકે છપાવાઈ છે પરંતુ અત્ર પ્રકાશન-વર્ષનો ઉલ્લેખ નથી. અહીં મૂળ કૃતિ દસ પરિચ્છેદમાં વિભક્ત કરાઈ છે. ૫. આને અંગે જુઓ યશોદોહન (પૃ. ૨૮/૩૨, ૫૫, ૬૦, ૮૦, ૧૩૩, ૧૬૬, ૧૮૨, ૧૯૪, ૧૯૬
અને ૩૭)
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #274
--------------------------------------------------------------------------
________________
૧૯૧
પ્રકરણ ૨૭ : શ્રવ્ય કાવ્યો : સ્તુતિ સ્તોત્રો : પ્રિ. આ. ૩૦૬-૩૦૯]
આ સ્તોત્રમાં ઉત્તરાર્ધમાં ઇવ અને સાત શબ્દનું રહસ્ય દર્શાવાયું છે.
આ સ્તોત્ર અનેક ગદ્યાત્મક સૂત્ર જાણે પૂરાં ન પાડતું હોય તેવી એની રચના છે. સાતમાં પદ્યમાંથી એના ચાર નમૂના શ્રી જુગલકિશોરે પોતાની પ્રસ્તાવના (પૃ. ૨૪)માં આપ્યા છે.
આ સ્તોત્રમાં જૈન તીર્થંકર જ ખરેખર આત છે એમ સિદ્ધ કરાયું છે. સાથે સાથે એકાન્તવાદનું નિરસન કરાયું છે.
સસ્તુલન– આ સ્તોત્રનાં કેટલાંક પદ્યો સમ્મઈપયરણ સાથે સરખાવી શકાય તેમ છે. જેમ કે શ્લો. ૯ એ સમ્મઈ ના પ્રથમ કાંડની ગા. ૩-૪૧ સાથે, ગ્લો ૨૪-૨૭ તૃતીય કાંડની ગા. ૪૮ સાથે, શ્લો. ૬૧-૭૨ સમગ્ર તૃતીય કાંડ સાથે, ગ્લો. ૭૫-૭૮ તૃતીય કાંડની ગા. ૪૫ સાથે, ગ્લો ૮૮૯૧ તૃતીય કાંડની ગા. ૫૩ સાથે અને ગ્લો. ૧૦૮ એ પ્રથમ કાંડની ગા. ૧૩-૧૪ સાથે સસ્તુલનાર્થે P ૩૦૮ વિચારી શકાય.
આ મહત્ત્વની કૃતિ ઉપર નીચે મુજબનું વિવરણાત્મક સાહિત્ય છે :
(૧) અષ્ટશતી- આ દિ. અકલંકની રચના છે. એ ૮૦૦ શ્લોક પૂરતું ભાષ્ય છે. આની નોંધ મેં યશોદોહન (પૃ. ૨૮, ૧૯૩, ૧૯૪)માં લીધી છે. | ‘અષ્ટસહસ્ત્રી પાને આપ્તમીમાંસાલંકૃતિ– આ અષ્ટશતીના ભાષ્યની ગરજ સારે છે. એથી એને અષ્ટશતીભાષ્ય પણ કહે છે. આના કર્તા દિ વિદ્યાનબ્દિ છે.
ટીકા- અસહસ્ત્રીમાંનાં દુર્ગમ સ્થળોને સમજાવવા માટે લઘુ” સમન્તભદ્ર આના ઉપર એક ટીકા રચી છે અને એને અષ્ટ-સહસીટીકા યાને વિષમપદતાત્પર્ય તરીકે ઓળખાવાય છે.
વિવરણ– અષ્ટસહસીના મંગલશ્લોક પૂરતું આ વિવરણ કોઈકે રચ્યું છે.
*અષ્ટસહસ્ત્રી-વિવરણ – આ દ્વારા ન્યાયાચાર્ય યશોવિજયગણિએ અષ્ટસહસ્ત્રીનું સ્પષ્ટીકરણ P ૩૦૯ પૂરું પાડ્યું છે. એ આઠ હજાર શ્લોક જેવડું છે. એની એક હાથપોથીનું વર્ણન મેં D c G C M. (Vol. XVIII. pt. 1, pp. 204, 205)માં આપ્યું છે.
૧-૨. સ. જૈ. ગ્રં. માંઆ છપાયેલી છે. ૩. જુઓ યશોદોહન (પૃ. ૧૬૯ અને ૧૯૩, ૧૯૫) ૪. આ વિવરણ “જૈન ગ્રન્થ પ્રકાશક સભા” તરફથી ઈ. સ. ૧૯૩૭માં અષ્ટસહસીતાત્પર્યવિવરણના નામથી
આપ્તમીમાંસા, અષ્ટશતી અને અપ્સહસ્ત્રી સહિત પ્રસિદ્ધ કરાયું છે. ૫. આ સંબંધમાં મેં યશોદોહન (પૃ. ૧૫૩૮, ૬૦, ૭૩, ૭૪, ૭૫, ૮૦, ૨૩, ૨૫, ૧૪૧, ૧૬૩, ૧૭૮,
૧૯૩-૧૯૭, ૨૦૯, ૨૧૬, ૨૩૬ અને ૨૪૮)માં વિચાર કર્યો છે. ૬. આ ન્યાયચાર્યે જાતે લખેલી છે એમ વિદ્ધદ્વલ્લભ મુનિશ્રી પુણ્યવિજયજીએ “ન્યાયવિશારદ ન્યાયચાર્ય
મહોપાધ્યાય શ્રીયશોવિજય સ્મૃતિગ્રન્થ”ના આમુખ (પૃ. ૯)માં કહ્યું છે.
For Personal & Private Use Only
Page #275
--------------------------------------------------------------------------
________________
૧૯૨
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૭ (૨) ટીકા- આના કર્તા દિ. વસુનદિ છે.
આપ્તપરીક્ષા (લ. વિ. સં. ૮૬૦)- આના કર્તા દિ. વિદ્યાનન્દ છે. એમને કેટલાક વિદ્યાનન્ટિ તેમ જ વિદ્યાનદિસ્વામી પણ કહે છે. એઓ દક્ષિણ ભારતના વતની ગણાય છે. એમણે આપ્તમીમાંસા ઉપરની અષ્ટશતીના વિવરણરૂપે અષ્ટસહસ્ત્રી અને સમન્તભદ્રકૃત યુજ્યનુશાસન ઉપર ટીકા રચી છે. વળી એમણે ત. સૂ.ને અંગે તત્ત્વાર્થ શ્લોકવાર્તિક રચી એને સ્વપજ્ઞ વિવરણથી વિભૂષિત કર્યું છે. આ ઉપરાંત
એમણે પ્રમાણ-પરીક્ષા, પત્ર-પરીક્ષા તેમ જ સત્ય-શાસન-પરીક્ષા નામની કૃતિઓ રચી હોવાનું મનાય છે. P ૩૧૦ વળી અષ્ટસહસ્ત્રીમાં જે “વિદ્યાનન્દ-મહોદય’નો ઉલ્લેખ છે તે પણ આ વિદ્યાનન્દની કૃતિ ગણાય છે. વિશેષમાં જે. ઝં. (પૃ. ૯૨) પ્રમાણે એમણે પ્રમાણનિર્ણય અને પ્રમાણમીમાંસા પણ રચ્યાં છે.
સમય- અષ્ટસહસ્ત્રીમાં કુમારિલભટ્ટનાં મંતવ્યોનું ખંડન છે. વળી એમાં મંડનમિશ્રકૃત બૃહદારણ્યકવાર્તિકમાંથી અવતરણ આપી એનું પણ ખંડન કરાયું છે. વિદ્યાનન્દ અકલંક પછી થયા છે. આ ઉપરથી વિદ્યાનન્દનો સમય મોડામાં મોડો વિક્રમની દસમી સદીનો ગણાય છે. કેટલાક વિદ્વાનો એમને ઈ. સ. ૮૦૦ની આસપાસમાં થયેલા માને છે.
આમપરીક્ષામાં ૧૨૪ પદ્યો છે. એની રચના આખમીમાંસાને આધારે કરાઈ છે. એ દ્વારા સાચા આપ્ત કોણ છે તેનું સ્વરૂપ અહીં આલેખાયું છે અને એના લક્ષણ તરીકે વીતરાગતા અને સર્વજ્ઞતાનો નિર્દેશ કરી એ લક્ષણ વૈશેષિક, સાંખ્ય, બૌદ્ધ વગેરે દર્શનોને સંમત દેવોમાં ઘટતું નથી પણ જૈન તીર્થકરોમાં જ ઘટે છે એમ અહીં કહેવાયું છે. આલંકારિક શબ્દોમાં કહું તો વિવિધ દાર્શનિક માન્યતારૂપ આગગાડીઓમાંથી કઈ આગગાડીમાં બેસવાથી નિર્ભયપણે મુક્તિપુરી પહોંચાશે એ બાબત ઉપર પ્રકાશ પડાયો છે. આનું ત્રીજું પદ્ય આ કૃતિના અર્કરૂપ છે.
૧. નાથરંગ ગાંધી દ્વારા આ પ્રકાશિત છે. ૨. આ કૃતિ ટીકા સહિત “સં. જે. ગ્રં.” માં કાશીથી ઈ. સ. ૧૯૧૩માં પ્રકાશિત કરાઈ છે. વળી આ મૂળ કૃતિ ઉમરાવસિંહ જૈન તરફથી એમણે કરેલા હિંદી ભાવાનુવાદ સહિત વિરસંવત્ ૨૪૪૧માં છપાવાઈ છે. એમાં વૃદ્ધેશભવનવ્યાખ્યાનને વિદ્યાનન્દની કૃતિ કહી છે. વળી દિ. પાત્રકેસરીને જ વિદ્યાનન્દ ગણ્યા છે એ તો
ભૂલ છે’
૩. એઓ પાત્રકેસરીથી ભિન્ન છે. જુઓ “અનેકાંત” (વ. ૧, કિ. ૨). ૪. જુઓ “અનેકાંત” (વ. ૧, પૃ. ૨૫૭)
"मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभूभृताम् ॥ જ્ઞાતિના વિદ્યુતત્ત્વોનાં વન્ને
ત બ્ધ રૂ ' આ પદ્યને વિદ્યાનન્દ અહીં ત. સૂ. નો મંગલ-શ્લોક ગણ્યો છે. અભયનદિએ અને શ્રુતસાગરે પણ તેમ જ કર્યું છે પરંતુ એ સર્વાર્થસિદ્ધિનો મંગલશ્લોક છે એમ કેટલાક આધુનિક વિદ્વાનો માને છે. દા. ત. મહેન્દ્રકુમાર જૈને શ્રુતસાગરીય તત્ત્વાર્થવૃત્તિની હિંદી પ્રસ્તાવના (પૃ. ૮૫-૮૬)માં એ સર્વાર્થસિદ્ધિનો, નહિ કે ત. સૂ.નો મંગલશ્લોક છે એમ કહી એનાં કારણો રજૂ કર્યા છે. સાથે સાથે “અનેકાંત” (વ. ૫)માં આ વિષયની ચર્ચા (અનુકૂળ તેમ જ પ્રતિકૂળ) ચાલે છે એમ કહી મારી તો આ જ માન્યતા છે એવો એમણે ઉલ્લેખ કર્યો છે.
For Personal & Private Use Only
Page #276
--------------------------------------------------------------------------
________________
આવી જ
જ વાનરની આ
P. ૩૧૧
પ્રકરણ ૨૭ : શ્રવ્ય કાવ્યો : સ્તુતિ સ્તોત્રો : પ્રિ. આ. ૩૦૯-૩૧૧]
૧૯૩ 'અલંકૃતિ- આ આHપરીક્ષા ઉપરની ટીકા છે. એના કર્તા વિદ્યાનદિ જાતે છે. આમ આ સ્વપજ્ઞ ટીકા છે.
ભાષાનુવાદ- આ ઉમરાવસિંહકૃત હિન્દી અનુવાદ છે.' આપ્તસ્વરૂપ– આમાં ૬૪ પદ્યો છે.
[ચતુર્વિશતિ જિનસ્તવન- મર્દન્તમારીથરથી શરૂ થતી ચૈત્યવંદન ચોવીસી સા. સુલોચનાશ્રીના અન્વયાર્થ ભાવાર્થ સાથે પીપરડીની પોળ અમદાવાદથી પ્રસિદ્ધ થઈ છે.
ચતુર્વિશતિ જિનસ્તુતિમાલા કર્તા યતીન્દ્રવજય પ્ર.“રાજેન્દ્ર પ્રવચન કાર્યાલય.” સ્તોત્રભાનુ- કર્તા આ. નન્દનસૂરિ મ. પ્ર. “જૈન ગ્રંથપ્રસારક સભા.”
લબ્ધિસૌરભમ્ સંપા. પં. અજિતયશ વિ. આમાં આ. લબ્ધિસૂરિ મ.સા. અંગે સંસ્કૃતમાં સ્તુતિ સ્તોત્રાદિ છે.
ધર્મવિયોગમાલા કર્તા મુનિ હિમાંશુવિજય. પ્ર. “એ.એમ.એન્ડ કું.” પાલીતાણા. શ્રીરામચન્દ્રીય મહાકાવ્યમ્ કર્તા મુનિમોલરતિ વિ. પ્ર. “પરમપદપ્રકાશન” મુંબઈ. સાગરાનન્દસૂરિશતક ક સુમન્તભદ્ર. પ્ર. “પ્રજ્ઞાપારમિતા પ્રકાશન”
સ્તુતિનદિની સંપા.મુનિ હિતવર્ધનવિજય. ૪00 જેટલા ગ્રંથોના મંગલાચરણમાંથી દેવ, ગુરુ, સરસ્વતીદેવી વગેરેની સ્તુતિઓ વિભાગવાર આપી છે. પ્ર.“કુસુમઅમૃતપ્ર.”
મનકલ્પસંગ્રહ તથા ગણધર જયઘોષ સ્તોત્રાદિ ૫. કલ્યાણવિજય.
પ્ર.માંડવલા જૈન સંઘ. આમાં પં. કલ્યાણવિ. રચિત ચૈન્ય. ચોવીસી, ગણધર જયઘોષસ્તોત્ર, આસિદ્ધિસૂરિ, કીર્તિચન્દ્રમુનિ, કેશરવિ.અંગે સ્તુતિસ્તોત્રો અને ઉપાયશોવિ. અષ્ટક વ. છે.
સ્તોત્રસમુચ્ચય જયવૃષભ'થી શરૂ થતી સ્તુતિઓ અવચૂરિ સાથે. પ્ર. નિર્ણયસાગર.
મંગલાચરણ કર્તા શાન્તિશેખર, સુમંગલાટીકા અને હિંદી અનુવાદના કર્તા. આ સુશીલસૂરિ મ. પ્ર. સુશીલસૂરિ જ્ઞાનમન્દિર સિરોહી. આ ચતુર્વિશતિજિન નામ સ્તવન છે.
સ્મૃતિમન્દિર પ્રશસ્તિકાવ્ય કર્તા મુનિ પ્રશમરતિ વિજય. પ્ર.“સ્મૃતિમદિર પ્ર.” અમદાવાદ. દિદયદીપષત્રિંશિકા- ટીકાકાર મુનિ ધર્મતિલક વિ. પ્ર.ખેતશીભાઈ રાધનપુર વિ.સં.૨૦૫૫.]
આપ્તમીમાંસા તત્ત્વપ્રદીપિકા નામની પ્રો. ઉદયચન્દ્રકૃત હિન્દી વ્યાખ્યા, પ્રકા. ગણેશવર્તી દિ. જૈન સંસ્થાન વારાણસી]
૧. આ “સ. જૈ. ગ્રં.' કાશીથી પ્રકાશિત છે.
૨. આ “સ. જૈ. ગ્રં.” કાશીથી છપાયેલો છે. ૩. આ કૃતિ “મા. દિ. જૈ. ગ્રં.”માં વિ. સં. ૧૯૭૯માં છપાવાઈ છે.
૧૩
ઇતિ.ભા.૨.
For Personal & Private Use Only
Page #277
--------------------------------------------------------------------------
________________
P ૩૧૨
પ્રકરણ ૨૮ : શ્રવ્ય કાવ્યો
(8) સ્તુતિ-સ્તોત્રો (ચાલુ) "સિદ્ધિપ્રિયસ્તોત્ર કિવા પડરચક્ર સ્તોત્ર ( ? વિક્રમની છઠ્ઠી સદી )- આના કર્તા દેવનન્ટિ છે. શું જૈનેન્દ્ર વ્યાકરણ વગેરેના પ્રણેતા તે જ આ છે ? આ સ્તોત્રનો પ્રારંભ “સિદ્ધિw: ''થી થાય છે. એથી એનું ઉપર્યુક્ત નામ પડ્યું છે. એને કેટલાક લઘુસ્વયંભૂસ્તોત્ર' કહે છે. આમાં ૨૬ પદ્યો છે. એ પૈકી વસન્તતિલકામાં રચાયેલાં પહેલાં ૨૫ પદ્યો “પાદાન્ત-યમક'થી અલંકૃત છે. ર૬મું (અંતિમ) પદ્ય છ આરાના ચક્રબંધથી વિભૂષિત છે. એની ત્રીજા વલયમાં “રેવનન્દ્રિતિઃ ' એવો શબ્દગુચ્છ નજરે પડે છે. આમ અહીં તેમ જ ૨૫મા પદ્યમાં કર્તાએ પોતાનું નામ રજૂ કર્યું છે. આ સ્તોત્ર ઋષભદેવથી માંડીને મહાવીરસ્વામી સુધીના ૨૪ તીર્થકરોની સ્તુતિરૂપ છે.
ટિપ્પણ– આ અજ્ઞાતકક છે. એની નોંધ મેં D C G C M (Vol. XIX, sec. 1, pt. 2, p. 288) માં લીધી છે.
ભાષાટીકા- પ્રસ્તુત સ્તોત્ર ઉપર ઋષિ રામે મુખ્યત્વે કરીને હિન્દીમાં આ રચી છે. આનો કેટલોક અંશ ઉપર્યુક્ત D c G C M (પૃ. ૨૮-૨૯૦)માં મેં આપ્યો છે.
“ભક્તામર-સ્તોત્ર (ઉ. વિક્રમની આઠમી સદી)- આ ૪૪ પદ્યના સ્તોત્રના કર્તા માનતુંગસૂરિ છે. એમણે “નમિઊણોત્ત તેમ જ ભત્તિબ્બરથો રચ્યાં છે. એમના સમય પરત્વે જાતજાતનો ઉલ્લેખ જોવાય છે. કેટલાકને મતે એઓ ઈ. સ.ની ત્રીજી સદીની શરૂઆતમાં થઈ ગયા છે તો કેટલાક એને બદલે પાંચમી સાતમી અને નવમી સદીનો પણ ઉલ્લેખ કરે છે. આ સ્તોત્ર શ્વેતાંબરોને તેમ જ
P. ૩૧૩
૧. આ સ્તોત્ર “કાવ્યમાલા” (ગુ. ૭)માં છપાવાયું છે. આને કેટલાક “સિદ્ધપ્રિયસ્તોત્ર' કહે છે તો શું શરૂઆતમાં સિદ્ધિને બદલે સિદ્ધ શબ્દ કોઈ કોઈ હાથપોથીમાં હશે ? રામ ઋષિએ પણ સિદ્ધપ્રિયસ્તોત્ર રચ્યું છે. અને
એની ટીકા પણ રચાયેલી છે. એમ જિ.૨.કો. પૃ. ૪૩૮માં છે પણ, તે બ્રાન્ત છે. ૨. આ નામ એના ૨૬મા પદ્યને આભારી છે. ૩. આ પદ્ય તેમ જ એની ચક્રબંધ તરીકેની રચના વગેરે બાબત મેં TL D(1st Instal, p. 71)માં આપેલાં છે. ૪. આ સ્તોત્ર ગુણાકરસૂરિ, મેઘવિજયગણિ અને કનકકુશલગણિ એ ત્રણેની એકેક ટીકા, આ સ્તોત્રના મારા
અંગ્રેજી અનુવાદ તથા મારી સંસ્કૃત ભૂમિકા (પૃ. ૧૩૮) અને મારી ગુજરાતી પ્રસ્તાવના (પૃ. ૧-૩૪) તેમ જ ડો. હર્મણ યાકોબીના અંગ્રેજી અગ્રવચન સહિત ભક્તા.સ્તોત્રત્રયની મારી સચિત્ર આવૃત્તિમાં ઈ. સ. ૧૯૩૨માં છપાવાયું છે. પ. જુઓ પ્ર. ચ. (ઝંગ ૧૨, શ્લો. ૧૬૨) અહીં “ભયહર-સ્તોત્ર' તરીકે આનો ઉલ્લેખ છે. એ “નવ
સ્મરણો”ની વિવિધ આવૃત્તિઓમાં છપાવાયું છે. ૬. જુઓ ગુર્વાવલી (શ્લો. ૩૬.) ૭. આ “નમસ્કાર-સ્તોત્ર” મારી ભક્તા.સ્તોત્રત્રયની આવૃત્તિ (પૃ. ૨૩૭-૨૩૯)માં છપાવાયું છે.
For Personal & Private Use Only
Page #278
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૮ : શ્રવ્ય કાવ્યો ઃ સ્તુતિ સ્તોત્રો : પ્રિ. આ. ૩૧૨-૩૧૫]
૧૯૫ દિગંબરોને પણ માન્ય છે. એથી એ ઘણું પ્રાચીન હશે એમ પ્રો. વિન્તર્નિન્સનું માનવું છે.' કાવ્યાનુશાસન (અ. ૨, સૂ. ૩)ની અલંકારચૂડામણિ નામની સ્વપજ્ઞ વૃત્તિ (પૃ. ૧૦૭)માં આ સ્તોત્રનો બારમો શ્લોક જોવાય છે એથી આ સ્તોત્ર “કલિ” હેમચન્દ્રસૂરિના સમય કરતાં તો દોઢસો એક વર્ષ જેટલું તો પ્રાચીન P ૩૧૪ હશે જ એમ મારું માનવું છે.
આ સ્તોત્રમાંના પહેલાં ૪૩ પદ્ય વસન્તતિલકામાં અને ૪૪મું પદ્ય આર્યામાં છે. આમ એ કલ્યાણમદિર સ્તોત્ર સાથે છંદની બાબતમાં તો સમાનતા ધરાવે જ છે. આ બંને સ્તોત્રનું સંતુલન મેં મારી આવૃત્તિમાં કર્યું છે. ઋષભદેવના ગુણોત્કીર્તનરૂપ આ સ્તોત્રમાં તમે ખરેખર બુદ્ધ, શંકર, ધાતા અને પુરુષોત્તમ છો એમ એમની સ્તુતિ કરાઈ છે. સુપ્રસિદ્ધ અજૈન દેવોનાં નામ વડે સ્તુતિ કરવાની પહેલ પઉમચરિયા (ઉ. ૨૮, પદ્ય ૪૮)માં કરાઈ છે. એ પૂર્વે કોઈએ તેમ કર્યું હોય એમ જણાતું નથી.
આ સ્તોત્રમાં અશોક વૃક્ષ, સિંહાસન, ચામર અને છત્ર એ ચાર જ પ્રાતિહાર્યો વર્ણવાયાં છે. એથી કેટલાક દિગંબરો એને ત્રુટિ ગણે છે અને એવા કોઈકે ૩૧મા શ્લોક પછી બીજાં ચાર પદ્યો ઉમેરી એ ત્રુટિને દૂર કરવા પ્રયાસ કર્યો છે, પરંતુ કેટલાયે વિદ્વાનો અને પ્રક્ષિપ્ત ગણે છે અને એ વાત સમુચિત જણાય છે.'
આઠ જાતનાં ભયનું નિવારણ આ સ્તોત્રના જાપથી થાય છે એવી માન્યતા જોવાય છે. બાણ અને મયૂરની પેઠે ચમત્કારથી લોકોને ચકિત કરવા આ રચાયાની પણ માન્યતા પ્રવર્તે છે. ગમે તેમ પણ આ સ્તોત્રને અંગે યંત્રો, મંત્રો, વિધિ વગેરે સામગ્રી નજરે પડે છે.
વિવરણો– આ સ્તોત્ર ઉપર વિવિધ વિવરણો રચાયાં છે. એ યથાસાધન કાલાનુક્રમે નીચે P ૩૧૫ મુજબ દર્શાવું છું :(૧) 'વિવૃતિ- આ “રુદ્રપલ્લીય' ગચ્છના ગુણાકરસૂરિએ વિ. સં. ૧૪૨૬માં ૧૫૭૨ શ્લોક
જેવડી રચી છે. પ્રારંભમાં એમણે આ સ્તોત્રની ચમત્કારી ઉત્પત્તિ વર્ણવી છે. વળી એમણે કેટલાંક પદ્યને અંગે મંત્ર અને કથા રજૂ કર્યા છે.
પર્યાય- આ રામચન્દ્રસૂરિની વિ. સં. ૧૪૭૧ની રચના છે. (૩) સુખબોધિકા- આ વૃત્તિ વાચનાચાર્ય દેવસુન્દરની અભ્યર્થનાથી અમરપ્રભસૂરિએ રચી છે.
(૨)
૧. જુઓ H I L (Vol. |, p. 549). ૨. આ ચાર પધો બે જાતનાં જોવાય છે. જુઓ ઉપર્યુક્ત મારી આવૃત્તિની મારી સંસ્કૃત ભૂમિકા (પૃ. ૨) તેમ
જ મહા. નવ.ની પ્રસ્તાવના (પૃ. ૯)આ પ્રમાણેના ચચ્ચાર પદ્યો કેટલાં પ્રાચીન છે તેની તપાસ થવી ઘટે. ૩. “અનેકાંત” (વ. ૨, પૃ. ૬૯) માં આને અંગે ચર્ચા કરાઈ છે. ૪. ભક્તા. સ્તોત્રત્રયની આવૃત્તિમાં આ પ્રકાશિત છે. ૫. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૮૭)માં જણાવ્યા મુજબ કોઈ કોઈ હાથપોથીમાં એમનો ગુણસુન્દર તરીકે
ઉલ્લેખ છે. ૬. એકંદર ૨૮ કથા છે. આ અઠ્ઠાવીસેનું ગુજરાતી ભાષાંતર મહા. નવ. (પૃ. ૩૧૬-૪૦૬)માં છપાવાયું છે.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #279
--------------------------------------------------------------------------
________________
P. ૩૧૬
૧૯૬
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૮ (૪) વૃત્તિ- આ ચૈત્ર ગચ્છના ગુણાકરસૂરિની દૃષ્ટાંતો પૂર્વકની ૧૮૫૦ શ્લોક જેવડી વૃત્તિ છે. એ
એમણે વિ. સં. ૧૫૨૪માં રચી છે. (૫) વૃત્તિ- આ કનકકુશલગણિએ “વૈરાટ' નગરમાં વિ. સં. ૧૬૫રમાં બાળ જનોના હિતાર્થે
રચી છે. આથી આને “બાલહિતૈષિણી' તરીકે ઓળખાય છે.
વૃત્તિ- આ “ખાંડિલ્સ' ગચ્છના શાન્તિસૂરિની ચાર હજાર શ્લોક જેવડી રચના છે. (૭) "વૃત્તિ- આ એક હજાર શ્લોક જેવડી વૃત્તિ મેઘવિજયગણિએ વિજયપ્રભસૂરિના કહેવાથી રચી છે. (૮) 'ટીકા- આના કર્તા સિદ્ધિચન્દ્રમણિ છે. (૯) ટીકા- આ બ્રહ્મરાયમલ્લે વિવિધ કથાઓ સહિત વિ. સં. ૧૬૬૭માં રચી છે. (૧૦) ટીકા- આ શાન્તિચન્દ્રના શિષ્ય રત્નચન્દ્રની રચના છે. એમણે આનો ઉલ્લેખ પ્રદ્યુમ્નચરિત્રમાં
કર્યો છે. એ હિસાબે આ વિ. સં. ૧૬૭૧ની પહેલાંની રચના ગણાય. (૧૧) ટીકા- આ હર્ષકીર્તિસૂરિએ રચી છે. (૧૨) અવચૂરિ– આ સમયસુન્દરમણિની રચના છે. (૧૩) અવચૂરિ– આ ક્ષેમદેવે રચી છે. (૧૪) વૃત્તિ- આ દિ. રત્નચન્દ્રસૂરિની એક હજાર શ્લોક જેવડી શકસંવત્ ૧૬૬૭ની અર્થાત્ વિ.
સં. ૧૮૦૨ની રચના છે. (૧૫) ચૂર્ણિ (અવચૂર્ણિ ?)- આ સુધાનન્દસૂરિના શિષ્ય ઈન્દ્રરત્નગણિએ રચી છે.
આ ઉપરાંત નિમ્નલિખિત વ્યક્તિઓએ પણ એકેક ટીકા રચ્યાનું મનાય છે – કીર્તિગણિ (?), ચન્દ્રકીર્તિસૂરિ, પદ્મવિજય, દિ. પ્રભાચન્દ્ર, દિ. શુભચન્દ્ર અને હરિતિલકગણિ. વાર્તાબોધ– આ મેરુસુન્દરે સર્વસુન્દરસૂરિના આદેશથી ગુજરાતીમાં રચ્યો છે. બાલાવબોધ– દિ. લક્ષ્મીકીર્તિએ તેમ જ દિ. શુભવર્ધને એકેક બાલાવબોધ રચ્યો છે.
ભક્તામર સ્તોત્રચ્છાયાસ્તવન- આ નામથી એક કૃતિ મલ્લિષેણે રચી છે અને બીજી કલ્યાણમદિરસ્તોત્રચ્છાયાસ્તવનના કર્તા રત્નમુનિએ રચી છે. ૧. એમણે સમ્યકત્વકૌમુદીકથા રચી છે. ૨. ભક્તા. સ્તોત્રત્રયમાં આ પ્રકાશિત છે. ૩. એમના પરિચય માટે જુઓ પૃ. ૨૬૯ ૪. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૮૮)માં આનો “બાલહિતૈષિણી તરીકે નિર્દેશ છે. આ શબ્દગુચ્છ આ વૃત્તિના
પ્રારંભમાં જોવાય છે.' ૫. ભક્તા. સ્તોતત્રત્રયમાં આ પ્રકાશિત છે. ૬.જિ. ૨. કો.માં આની નોંધ નથી તો શું આ ટીકા રચાઈ નથી ? ૭. આ ગુણાકરસૂરિકૃત વિવૃતિને આધારે થોડાંક નામ ફેરવીને અપાઈ છે. જુઓ પૃ. ૩૧૮ ૮. આ સંસ્કૃત ટિપ્પણ સહિત મારી ભક્તા.સ્તોત્રત્રયની આવૃત્તિ (પૃ. ૨૪૫-૨૪૯)માં છપાયેલી છે. ૨૪મા પદ્ય ઉપરનું ટિપ્પણ દાર્શનિક બાબતો રજૂ કરે છે.
P ૩૧૭
For Personal & Private Use Only
Page #280
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૮ : શ્રવ્ય કાવ્યો : સ્તુતિ સ્તોત્રો : [પ્ર. આ. ૩૧૫-૩૧૯]
૧૯૭ અનુવાદો- આ સ્તોત્રના ગુજરાતી અને હિંદીમાં ગદ્યાત્મક અનુવાદ થયેલા છે. વળી આનો દુર્લભજી ગુ. મહેતાએ ગુજરાતીમા “હરિગીત' છંદમાં અને કોઈકે ગુજરાતીમાં સમશ્લોકી અનુવાદ કરેલ છે.
આનો હિંદીમાં પદ્યાત્મક અનુવાદ પં. કમલકુમાર શાસ્ત્રીએ કર્યો છે. આ સ્તોત્રનો અંગ્રેજી P ૩૧૮ અનુવાદ મેં કર્યો છે જ્યારે એનો જર્મન અનુવાદો ડૉ. હર્મણ યાકોબીએ કર્યો છે.
યંત્રો- મહા. નવ.ની પ્રસ્તાવના (પૃ. ૧૦)માં કહ્યું છે કે ૪૮ યંત્રોને બદલે ૪૪ યંત્રવાળી હાથપોથીઓ શ્વેતાંબરોના ભંડારોમાં જોવાતી નથી એથી તેમજ ઋદ્ધિનાં પદ ૪૮ જ છે એથી ૪૮ પદ્યો હોવાં જોઈએ.
કથાઓનું સંતુલન– મહા. નવ.ની પ્રસ્તાવના (પૃ. ૧૦-૧૧)માં ગુણાકરસૂરિએ આપેલી કથાઓને અંગે નીચે મુજબની હકીકત અપાઈ છે :
ગુણાકરસૂરિએ આપેલી કથાઓનું અક્ષરે અક્ષર અનુકરણ કરીને ભક્તામરકથાસંગ્રહ રચાયો છે. કેટલાંક વિશેષનામોમાં ફેરબદલી કરવા સિવાય બ્રહ્મચારી રાયમલ્લે નવીન કૃતિ રચી જ નથી.
“હિન્દી જૈન સાહિત્ય પ્રસારક કાર્યાલય” તરફથી મુંબઈથી વિ. સં. ૧૯૧૪માં ભક્તામરકથા અને શ્રી ચુનીલાલ વર્ધમાન શાહે ગુજરાતીમાં વિ. સં. ૧૯૭૮માં શ્રીભક્તામર-મંત્ર-માહાભ્ય છપાવ્યાં છે. આ બંને” પ્રકાશકોએ શ્રીયુત રાયમલ્લ બ્રહ્મચારીની કથાઓ છપાવી છે તો પણ 2 ૩૧૯ પોતપોતાના સંપ્રદાયને પુષ્ટિ આપતાં નામની ફેરબદલી કરી નાંખી છે.” જો આ વિધાન સાચું હોય તો એ આ બંનેની કીર્તિને કલંકિત કરનારી અને શરમજનક હકીકત ગણાય. ઐતિહાસિક દૃષ્ટિએ તપાસતાં ઉપર્યુક્ત બે પ્રકાશનોમાં અપાયેલાં કેટલાંક નામો અસત્ય ઠરે છે એમ આ પ્રસ્તાવનામાં કહ્યું છે. ૧. “પંચપ્રતિક્રમણ સૂત્રોની વિવિધ આવૃત્તિઓમાં આ નજરે પડે છે. ૨. આ “નવસ્મરણ સચિત્ર” (પૃ. ૬૩-૯૯)માં છપાયો છે. ૩. આ “શ્મીર૦” થી શરૂ થતાં ચાર અધિક પદ્યનું અર્થાત્ ૪૮નું ભાષાંતર મૂળ સ્તોત્ર, શ્લોકાર્ધ ગુણાકરસૂરિકૃત વિવૃતિગત ૨૮ કથાઓના ગુજરાતી ભાષાંતર અને મંત્રાસ્નાય સહિત મહા. નવ. (પૃ. ૩૧૫-૪૦૮)માં છપાવાયું છે. ત્યારબાદ વિધિયન્સ અને હરિભદ્રસૂરિકૃત ૪૮ યગ્નની વિધિ અપાયાં છે. ગબ્બીરતા૧૦ સિવાયનાં જે પદ્યો મેં મારી સંસ્કૃત ભૂમિકા (પૃ. ૨)માં આપ્યાં છે તેમાં પ્રથમ પદ્ય નથી તેમ જ બીજાનું પ્રથમ ચરણ પણ નથી. એ ખૂટતું લખાણ મહા. નવ. (પૃ. ૯)માં જોવાય છે. વળી અહીં જે ત્રીજું પદ્ય
અપાયું છે તે સર્વથા ભિન્ન છે અને એના પાઠાંતર તરીકે મેં આપેલું ત્રીજું પણ રજૂ કરાયું છે. ૪. “કુન્ધસાગર સ્વાધ્યાય સદન” (બૂરઈ) તરફથી વીરસંવત્ ૨૪૭૭માં પ્રસિદ્ધ કરાયેલા ભક્તામર સ્તોત્રમાં
આ છપાયો છે. આ પ્રકાશનમાં ઋદ્ધિ, મંત્ર, સાધનાવિધિ, ફળ તેમ જ દિ. સોમસેનકૃત પૂજા, ઉદ્યાપન ઇત્યાદિને સ્થાન અપાયું છે. ૫. ભક્તા. સ્તોત્રત્રયમાં આ પ્રકાશિત છે. ૬. આ “Indische Studien” (Vol, XIV, p. 359 ft) માં છપાયો છે.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #281
--------------------------------------------------------------------------
________________
૧૯૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૮ 'જિનેન્દ્રગુણસ્તુતિ કિવા પાત્રકેસરિ-સ્તુતિ- આના કર્તા દિ. પાત્રકેસરી છે. એઓ જન્મે બ્રાહ્મણ હતા. એમણે ત્રિલક્ષણ-કદર્થન નામનો ગ્રન્થ રચ્યો છે. એઓ દેવનદિની પછી અને અકલંકની પહેલાં થયા છે. આદિપુરાણ (પર્વ ૧, શ્લો. પ૩)માં એમને વિષે ઉલ્લેખ છે. એમની ઉપર્યુક્ત સ્તુતિ પાત્રકેસરિ-સ્તુતિ પણ કહેવાય છે. એમાં પચાસ પડ્યો છે. એમાં તાર્કિકને શોભે એવી રીતે તીર્થકરની “સયોગી કેવલી' તરીકેની અવસ્થાનું વર્ણન છે. એમાં પ્રસંગોપાત્ત “સાંખ્ય' દર્શનનાં મંતવ્યોની આલોચના કરાઈ છે.
ટીકા- આ કોઈકે રચી છે.
સંસારદાવાનલ-સ્તુતિ– આ સ્તુતિનો પ્રારંભ “સંસાર-દાવાનલ”થી થતો હોવાથી આનું આ નામ યોજાયું છે. આનું પ્રચલિત નામ “સંસારદાવાની સ્તુતિ” છે. આના કર્તા તરીકે મહત્તરા P ૩૨૦ યાકિનીના ધર્મપુત્ર હરિભદ્રસૂરિનો ઉલ્લેખ કરાય છે. પરંતુ એ માટે કોઈ સબળ– પ્રાચીન પુરાવો હજી
સુધી તો મારા જોવામાં આવ્યો નથી. એ સુખલાલ સંઘવીએ “સમદર્શી આચાર્ય હરિભદ્ર” (પૃ. ૧૪૭)માં આ સ્તુતિની સુનિશ્ચિત હારિભદ્રીય તરીકે નોંધ લીધી છે પણ એ માટે કોઈ પ્રમાણ રજૂ કર્યું નથી તો તેમ કરવા તેમને હું વિનવું છું.
વિશિષ્ટતા– આ સ્તુતિનાં ચારે પદ્યો ઉપજાતિ, વસન્તતિલકા, મન્દાક્રાન્તા અને સુગ્ધરા એમ ભિન્ન ભિન્ન છંદમાં અનુક્રમે રચાયેલાં છે. વળી અનુનાસિકને ન ગણીએ તો આ સમગ્ર સ્તુતિ જોડાક્ષર વિનાની રચના પૂરી પાડે છે. આ સ્તુતિની ખાસ ખૂબી તો એ છે કે “સમસંસ્કૃત' કૃતિ છે અર્થાત્ એ એક રીતે સંસ્કૃત રચના છે તો બીજી રીતે આ પાઈય છે
વિષય- આનું આદ્ય પદ્ય મહાવીરસ્વામીની સ્તુતિરૂપ છે જ્યારે બીજું પદ્ય સમસ્ત જિનેશ્વરની સ્તુતિરૂપ છે. ત્રીજું સાંગોપાંગ રૂપકના ઉદાહરણરૂપ છે. એમાં મહાવીરસ્વામીના આગમરૂપ સાગરની પ્રશંસા કરાઈ છે. ચોથું પદ્ય વાણીમય દેહધારી દેવીની-શ્રુતદેવીની સ્તુતિરૂપે છે.
પ્રઘોષ– એમ કહેવાય છે કે સમભાવભાવી હરિભદ્રસૂરિએ અંતસમયે આ સ્તુતિ રચવા માંડી હતી અને એ ચતુર્થ પદ્યનું પ્રથમ ચરણ રચી રહ્યા ત્યાં તો એ બોલતા બંધ થઈ ગયા. આથી એમના હૃદયના ભાવને અનુલક્ષીને સંઘે બાકીના “ઝંકારારાવસારા” થી શરૂ થતાં ત્રણ ચરણો રચ્યાં.
પ્રથા- આજે પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણ કરતી વેળા ઉપર્યુક્ત ત્રણ
ચરણો સમસ્ત જૈનો એક સાથે મોટેથી ઉચ્ચારે છે ઉપાધ્યાય વીરવિજયગણિના સમયમાં તો આવી P ૩૨૧ પ્રથા હતી એમ એમની પ્રશ્નોત્તરચિન્તામણિ નામની લ. વિ. સં. ૧૮૮૦માં રચાયેલી કૃતિ જોતાં
૧. આ સ્તુતિ અજ્ઞાતકણ્વક ટીકા સહિત “મા. દિ. જૈ. ગ્રં.”માં ગ્રંથાંક ૧૩ તરીકે વિ. સં. ૧૯૭૫માં પ્રસિદ્ધ
કરાઈ છે. ૨. પ્રતિક્રમણસૂત્રોને અંગેનાં પુસ્તકોમાં આ અનેક સ્થળેથી પ્રકાશિત થયેલી છે. એના ગુજરાતી તેમ જ હિંદી
અનુવાદો પણ છપાયા છે. આ સ્તુતિ જ્ઞાનવિમલસૂરિકૃત ટીકા સહિત “દયાવિમલ ગ્રંથમાલા”માં ગ્રંથાંક ૮ તરીકે અમદાવાદથી ઈ. સ. ૧૯૧૭માં છપાવાઈ છે. ૩. આ કૃતિ હીરાલાલ હંસરાજ તરફથી પ્રકાશિત કરાઈ છે.
19૧ છે
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #282
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૮ : શ્રવ્ય કાવ્યો : સ્તુતિ સ્તોત્રો : પ્રિ. આ. ૩૧-૩૨૨]
૧૯૯ જણાય છે. આ પ્રથા એમની પૂર્વે ક્યારથી કોણે અને કેમ પ્રચલિત કરી તે જાણવું બાકી રહે છે. વીરવિજયજી તો વસતિમાં દુષ્ટ વ્યંતર હોય તો તે આ મોટેથી બોલાતાં ચરણો સાંભળી નાસી જાય એવો હેતુ દર્શાવે છે.
ઉપયોગ- સ્ત્રીવર્ગ દેવસિકાદિ પાંચે પ્રતિક્રમણમાં “નમોસ્તુ વર્ધમાનાય "થી શરૂ થતી સ્તુતિને બદલે તેમ જ “વિશાનનોવન'થી પ્રારંભિત સ્તુતિને સ્થાને આ સ્તુતિનાં આદ્ય ત્રણ પદ્યો બોલે છે. વળી પાક્ષિકાદિ ત્રણ પ્રતિક્રમણમાં સજ્ઝાયને બદલે પણ ઉવસગ્ગહરથોત્તપૂર્વક એ વર્ગ પુરુષોની પેઠે આ સ્તુતિનાં ચારે પદ્યો બોલે છે.
ટીકા- આ સંસારદાવાનલ-સ્તુતિ ઉપર નીચે મુજબની ત્રણ ટીકા છે :(૧) જ્ઞાનવિમલસૂરિની, (૨) પાર્થચન્દ્રકૃતિ અને (૩) અજ્ઞાતકર્તક
વ્યાખ્યા- આ ગુજરાતીમાં ગદ્યમાં છે. એ અજ્ઞાતકક રચના છે. એના આદ્ય અને અંતિમ અંશ મેં D C G C M (Vol. XIX. Sec. 1, Dt. 2. p. 237)માં આપ્યા છે.
પદ્યાત્મક અનુવાદો- આ સંસારદાવાનલ-સ્તુતિનો મેં ‘હરિગીત' છંદમાં ગુજરાતીમાં અનુવાદ B ૩૨૨ કર્યો છે. વળી મેં આનો સમશ્લોકી અનુવાદ પણ કર્યો છે.
પાદપૂર્તિ- આ સ્તુતિની એકંદર પાંચ પાદપૂર્તિ જાણવામાં છે.
ચતુર્વિશતિકા(લ. વિ. સ. ૮૭૫)- આ નઝેન્દ્રમૌલિ'થી શરૂ થતી સ્તુતિ તારા(ય)ગણ વગેરેના પ્રણેતા અને વિ. સં. ૮૦૦માં જન્મી વિ. સં. ૮૯૫માં સ્વર્ગ સંચરેલા બપ્પભટ્ટસૂરિએ રચી ૧. મૂળ પાઠ અર્થ સહિત શ્રીવિજયદાનસૂરિકૃત વિવિધ પ્રશ્નોત્તર (પૃ. ૮૬)માં અપાયો છે. ૨. દયાવિમલ ગ્રંથમાલામાં આ પ્રકાશિત છે. ૩. આ “આ. પ્ર" (પુ. ૫૦, એ. ૭)માં છપાવાયો છે. એ પૂર્વે એ “ગુ. મિત્ર તથા ગુ. દર્પણ” (સાપ્તાહિક)ના
તા. પ-૧-૫૩ના અંકમાં તેમ જ “દિગંબર જૈન” (વ. ૪૬, અં. ૩, તા. ૨૦-૧-૫૩)માં છપાવાયો હતો. ૪. આ “આ. પ્ર.” (પુ. ૫૦ અં. ૮)માં પ્રકાશિત છે. એ પૂર્વે એ “ગુ. મિત્ર તથા ગુ. દર્પણ”ના તા. ૯
ર-પ૩ના અંકમાં પ્રસિદ્ધ થયો હતો. ૫. આની નોંધ ૩૧માં પ્રકરણમાં લેવાઈ છે. ૬. આ “સંસારદાવાનલ-સ્તુતિ વિષે મેં “સંસારદાવાનલ-સ્તુતિ અને એની પાદપૂર્તિ” નામનો લેખ લખ્યો છે
અને એ “આ. પ્ર.” (પુ. ૫૧, અં. ૬, ૭)માં છપાવાયો છે. વિશેષ માટે જુઓ શ્રી હરિભદ્રસૂરિ (પૃ. ૧૬૪-૧૬૭) ૭. આ કૃતિ અજ્ઞાતકર્તક ટીકા તેમ જ મારાં અન્વય, સમાસવિગ્રહ તથા ગુજરાતી શબ્દાર્થ, શ્લોકાર્થ અને સ્પષ્ટીકરણ ઈત્યાદિ સહિત સચિત્ર સ્વરૂપે “આ. સમિતિ” તરફથી ઈ. સ. ૧૯૨૬માં પ્રકાશિત કરાઈ છે. આ આવૃત્તિમાં પ્રસંગોપાત્ત બન્યાયાચાર્ય' યશોવિજયગણિએ સંસ્કૃતમાં રચેલું આદિજિનસ્તવન અને વિનયવિજયગણિકૃત સંસ્કૃત ઋષભજિનસ્તવન, બપ્પભટ્ટિસૂરિકૃત સરસ્વતી સ્તોત્ર (શારદાસ્તોત્ર) અને
એનો મેં કરેલો ગુજરાતી અનુવાદ એમ વિવિધ સામગ્રી રજૂ કરાઈ છે. ૮. આને જ ચતુર્વિશતિજિનસ્તવ તેમ જ નન્દ્રમૌલિસ્તુતિ તરીકે પણ ઓળખાવાય છે.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૦૦
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૮ છે. આ કૃતિમાં ઋષભદેવથી માંડીને મહાવીરસ્વામી સુધીના ચોવીસ તીર્થકરો પૈકી પ્રત્યેકને અંગે P. ૩૨૩ ચચ્ચાર પદ્યો આપ્યાં છે. આમ આમાં ચોવીસ સ્તુતિ-કદંબકો છે અને એ વિવિધ યમક વડે વિભૂષિત
છે. એ યમકોમાં બે ચરણોની સમાનતારૂપ યમકનું પ્રાધાન્ય છે. આ સ્તુતિમાં એકંદર બાર જાતના છંદનો ઉપયોગ કરાયો છે. આમાં સોળ વિદ્યાદેવીઓ પૈકી સર્વાત્રા મહાજ્વાલા સિવાયની પંદર વિદ્યાદેવીઓની સ્તુતિ છે. તેમાં કાલી અને મહાકાલી એ બે વિદ્યાદેવીની તો બબ્બે વાર સ્તુતિ છે. એ ઉપરાંત ધરણેન્દ્રની જે પટ્ટમહિષીની સ્તુતિ છે તેથી જો વૈરોચ્યા જ સમજવાની હોય તો એ નામની પણ વિદ્યાદેવીની બે સ્તુતિ ગણાય. વિશેષમાં અંબા દેવીની સ્તુતિ પણ બે વાર કરાઈ છે. યક્ષરાજની એક વાર સ્તુતિ છે. શ્રુત-દેવતાની તો ત્રણ વાર સ્તુતિ છે.
આલંકારિક શબ્દોમાં કહું તો આ ચતુર્વિશતિકા જેવી કૃતિ એ સાહિત્યવાટિકાના સુંદર, રસિક અને મનોરંજક કાવ્ય કે કુંજની એક લતા છે. એ લતા ચોવીસ ગુચ્છકો વડે શોભે છે. એના પ્રત્યેક ગુચ્છકમાં ચચ્ચાર પદ્યરૂપ કલિકા હોય છે. પ્રથમ કલિકા દ્વારા અમુક તીર્થંકરની સ્તુતિ કરાય છે, બીજી કલિકા સમસ્ત તીર્થકરોને સ્પર્શે છે, ત્રીજી કલિકા આગમને અંગે હોય છે. અને ચોથી કલિકા શ્રુતદેવી, વિદ્યાદેવી, શાસનદેવી કે કોઈ યક્ષ જેવા સાથે સંબંધ ધરાવે છે. પ્રસ્તુત કૃતિ આ પ્રકારની રચનાઓનો એક મનોમોહક નમૂનો પૂરો પાડે છે.
ટીકાજિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૧૧૫)માં સૂચવાયું છે કે આ ચતુર્વિશતિકા ઉપર સ્વોપણ
ટીકા છે. P. ૩૨૪
વૃત્તિ- આ પંડિત ગુણાકરની વૃત્તિ છે. અવચૂરિ– આ કોઈકે રચી છે.
વૃત્તિ– જૈ. ગ્રં. (પૃ. ૨૮૪) પ્રમાણે આ સહદેવે ૭૩૫ શ્લોક જેવડી રચી છે.
ટીકા– આ કોઈકે રચી છે અને તે મારી આવૃત્તિમાં છપાઈ છે. એ ઉપર્યુક્ત અવસૂરિ વગેરેથી ભિન્ન છે કે કેમ તેની તપાસ કરવી બાકી રહે છે.
૧. રોહિણી, પ્રજ્ઞપ્તિ, વજશૃંખલા, રજકુંશી, અપ્રતિચક્રા, પુરુષદત્તા. કાલી, મહાકાલી, ગૌરી, ગાન્ધારી,
સસ્ત્રા મહાજ્વાલા, માનવી, વૈરોચ્યા, અચ્છા, માનસી અને મહામાનસી. ૨. ગુણાકરે આ ચતુર્વિશતિકા ઉપર કોઈ વૃત્તિ રચી નથી. એમણે શોભનસ્તુતિ ઉપરની વૃત્તિ લખાવી
છે અને એની એક હાથપોથી વિ. સં. ૧૨૧૧માં જે લખાયેલી છે તે પાટણના ભંડારમાં છે એમ પત્તન.સૂચી (ભા. ૧, પૃ. ૧૯૬) જોતાં જણાય છે એટલે આ પ્રો. વેલણકરની ભૂલ છે બાવી ભૂલ એમણે શોભનસ્તુતિને અંગે પણ કરી છે કેમકે એના ઉપર ગુણાકરની વૃત્તિ હોવાના એમણે બ્રાંત ઉલ્લેખ કર્યો છે. ૩. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૦૨)માં આની નોંધ નઝેન્દ્રમૌલિ સ્તુતિની વૃત્તિ તરીકે લેવાયેલી છે. આ જિ. ૨. કો. જોતાં એમ લાગે છે કે પ્રો. વેલણકરે આ સ્તુતિને પૃ. ૧૧૫માં નોંધેલા બપ્પભટ્ટસૂરિકૃત ચતુર્વિશતિ-જિનસ્તવથી ભિન્ન ગણી છે. જો એમ જ હોય તો એ એમની ભૂલ છે.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #284
--------------------------------------------------------------------------
________________
૨૦૧
પ્રકરણ ૨૮ : શ્રવ્ય કાવ્યો : સ્તુતિ સ્તોત્રો : પ્રિ. આ. ૩૨૩-૩૨૬]
"શારદા-સ્તોત્ર કિંવા અનુભૂત-સિદ્ધ-સારસ્વત-સ્તવ (લ. વિ. સં. ૮૭૫)- આ પણ ઉપર્યુક્ત બપ્પભટ્ટિસૂરિની રચના છે. આમાં ૧૩ પદ્યો છે. દસમા પદ્યમાં મંત્રાક્ષરોનો ઉલ્લેખ છે. આ કૃતિનું નામ જ કહી આપે છે તેમ આ કૃતિ શારદા દેવીની યાને સરસ્વતીની સ્તુતિરૂપ છે.
“અનુવાદ– આનો મેં ગુજરાતીમાં અનુવાદ કર્યો છે.
જિનશતક (ઉં. વિ. સં. ૧૦૨૫)- આના કર્તા જંબૂ છે. એમણે કે પછી સમાનનામક “ચન્દ્ર P ૩૨૫ ગચ્છના જંબૂએ (જંબૂનાગે) વિ. સં. ૧૮૦૫માં મુનિ પતિ-ચરિત રચ્યું છે. ચન્દ્રદૂતના કર્તાનું નામ પણ જંબૂ છે. શું તેઓ આ બેથી ભિન્ન છે કે અભિન્ન ?
આ જિનશતક એ “સગ્ધરા' છંદમાં સો પદ્યમાં રચાયેલી અને પચ્ચીસ પચ્ચીસ પદ્યના ચાર પરિચ્છેદોમાં વિભક્ત કરાયેલી કૃતિ છે. એ દ્વારા અનુક્રમે જિનેશ્વરનાં ચરણનું હસ્તનું, વદનનું અને વાણીનું શબ્દાલંકારાદિથી અલંકૃત વર્ણન કરાયું છે. છેલ્લા પરિચ્છેદના ૧૧મા પદ્યમાં જિનેશ્વરના મુખમાંથી નીકળેલી વાણી શ્રોતૃવર્ગને અંગે કેવી રીતે પરિણમે છે તે દર્શવાયું છે.
આ સ્તોત્ર ઉપર નીચે મુજબ વિવરણો છે :
(૧) પંજિકા– આના કર્તા ‘નાગેન્દ્ર' ગચ્છના સાંબ કવિ છે. એમણે આ ૧૫૫૦ શ્લોક જેવડી વૃત્તિ મલ્હણના પુત્ર દુર્ગકની અભ્યર્થનાથી વિ. સં. ૧૦૨૫માં રચી છે.
(૨-૩) અવસૂરિઓ– વિમલહંસગણિએ વિ.સં. ૧૬૫૩માં ખંભાતમાં એક અવસૂરિ રચી છે. બીજીના કર્તાનું નામ જાણવામાં નથી.
(૪) પંજિકા– આ વત્સરાજે વિ. સં. ૧૮૭૪માં રચી છે.
'પાર્શ્વનાથમહાસ્તવ, “ધરણોરગેન્દ્ર સ્તવ કિવા મંત્રસ્તવ, (ઉં. વિ. સં. ૧૦૨૫)- આના પ્રણેતા ભિન્નમાલ (શ્રીમાલ)ના વતની અને ત્યાંના રાજા દેવરાજના માનીતા શ્રાવક શિવનાગ છે. B ૩૨૬ એઓ જાતે વણિક હતા અને “કોટિધ્વજ શ્રેષ્ઠી હતા. એમની પત્નીનું નામ પૂર્ણલતા હતું અને પુત્રનું નામ વીર હતું. પ્ર. ચ. (ભૃગ ૧૫, શ્લો. ૧૬૫-૧૬૬) પ્રમાણે એ વીરનો જન્મ વિ. સં. ૯૩૮માં થયો હતો. એમણે પોતાના પિતાના અવસાનથી વૈરાગ્ય પામી સો વર્ષની વયના વિમલગણિ પાસે વિ. સં. ૯૮૦માં દીક્ષા લીધી હતી અને આગળ ઉપર સૂરિબની એઓ વિ.સં. ૯૯૧માં સ્વર્ગ સંચર્યા હતા. આ હિસાબે શિવનાગનો સમય લ. વિ. સં. ૯૨૦થી વિ. સં. ૯૭૦ની આસપાસનો ગણાય પરંતુ પ્ર. ચાને અંગેના “પ્રબંધાર્યાલોચન” (પૃ. ૭૯) પ્રમાણે વીરસૂરિનો સમય વિક્રમની અગિયારમી સદીનો પૂર્વાર્ધ છે કેમકે પ્ર. ચ. (શૃંગ ૧૫, શ્લો. ૬)માં સૂચવાયા મુજબ શિવનાગના સમયમાં શ્રીમાલમાં ધૂમરાજના વંશના દેવરાજે અને ગ્લો. ૧૦૫ પ્રમાણે અણહિલપુરમાં ચામુંડરાજ રાજા હતા. ૧-૨. “આ. સમિતિ” તરફથી આ પ્રકાશિત છે. ૩. આની ત્રીજી આવૃત્તિ “કાવ્યમાલા” (ગુ. ૭)માં ઈ. સ. ૧૯૦૭માં અને ચોથી ઈ. સ. ૧૯૨૬માં છપાઈ
છે. [ગુજરાતી અનુવાદ સાથે હર્ષપુષ્યામૃત ગ્રંથમાલામાં સં. ૨૦૪૧માં પ્રસિદ્ધ થયેલ છે.] ૪. આ મહાસ્તવ અજ્ઞાતકર્તૃક વૃત્તિ સહિત જૈન સ્તોત્રસન્દ્રોહ (ભા. ૨, પૃ. ૭૦-૮૭)માં ૧૯ યંત્રો સહિત
છપાવાયો છે.
For Personal & Private Use Only
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૦૨
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૮ શિવનાગે ધરણ ઈન્દ્રની આરાધના કરી હતી. એથી એ ઈન્દ્ર એમને આઠ કુળના નાગોનું વિષ, ફૂંક અને હાથના સ્પર્શમાત્રથી દૂર કરી શકે એવો મંત્ર આપ્યો હતો. એ મંત્રની રચના અને પ્રભાવથી યુક્ત તેમ જ “ધરળ રીન્દ્રથી શરૂ થતો પાર્શ્વનાથનો આ મહોસ્તવ શિવનાગે રચ્યો છે. એમાં ૩૮ પદ્યો છે. એમાં મંત્રાક્ષરો છે. ૩૭માં પદ્યમાં કર્તાએ આડકતરી રીતે પોતાનું નામ રજૂ કર્યું છે.
વૃત્તિ- આ મહોસ્તવ ઉપર કોઈકની સંસ્કૃતમાં વૃત્તિ છે અને એમાં ૧૯ વસ્ત્રો છે. આ P ૩૨૭ વૃત્તિની એક હાથપોથી વિ. સં. ૧૫૨૩માં લખાયેલી મળે છે. એનો અહીં ઉપયોગ કરાયો છે. છઠ્ઠ યંત્ર આઠ પાંખડીના ‘કમળ’ બંધથી વિભૂષિત છે.
સ્તુતિ-ચતુર્વિશતિકા કિંવા શોભન-સ્તુતિ (લ. વિ. સં. ૧૮૬૫)- આના કર્તા બાલબ્રહ્મચારી મુનિરાજ શોભન છે.' એઓ સંસારપક્ષે દેવર્ષિના પૌત્ર, સર્વદેવના પુત્ર અને ધનપાલના તેમ જ સુન્દરીના ભાઈ થાય છે. મધ્યપ્રદેશમાં આવેલા “સંકાશ્ય” નગરમાં એઓ કે એમના વડીલ વસતા હતા. એમના ગોત્રનું નામ “કાશ્યપ’ હતું એ મુનિવરે કાતત્ર અને ચન્દ્ર એ બે વ્યાકરણોનો
અભ્યાસ કર્યો હતો. P. ૩૨૮
એમણે મહેન્દ્રસૂરિ પાસે દીક્ષા લઈ પોતાની વિપ્રતાને દિપાવી હતી. એમનો સ્વર્ગવાસ એમના વડીલ બંધુ ધનપાલની પહેલાં થયો હતો. એમણે આ ધનપાલને પ્રતિબોધ પમાડી જૈન બનાવ્યા હતા. એમ કહેવાય છે કે આ શોભન મુનિવર સ્તુતિ-ચતુર્વિશતિકા રચ્યા બાદ ટૂંક સમયમાં સ્વર્ગ સંચર્યા હતા. એમની બીજી કોઈ કૃતિ હોય તો તે જાણવામાં નથી. ગમે તેમ પણ એમની આ વિધ યમકોથી વિભૂષિત એક જ કૃતિ પણ એઓ ઉત્તમ કવિ હતા એ વાત પુરવાર કરે તેમ છે. આ
૧. “જૈન સ્તોત્રસન્દોમાં આ પ્રકાશિત છે. ૨. ચોથા અને પંદરમાં સિવાયનાં યંત્રોની વિધિ જૈનસ્તોત્રદોહ (ભા. ૨, પૃ. ૨૯૬-૩૦૦)માં વૃત્તિને
આધારે ગુજરાતીમાં અપાઈ છે. ૩. આ કૃતિ ધનપાલકૃત ટીકા, કોઈકની અવચૂરિ તેમ જ ઐન્દ્ર-સ્તુતિ (સાત્વયાંક) સહિત સચિત્ર સ્વરૂપે “આ. સમિતિ” તરફથી ઈ. સ. ૧૯૨૬માં છપાવાઈ છે. એમાં આ કૃતિને અંગે મેં તૈયાર કરેલાં અન્વય, શબ્દાર્થ,
શ્લોકાર્થ અને સ્પષ્ટીકરણ તેમ જ ઉપોદ્ધાતને સ્થાન અપાયું છે. વળી આ જ કૃતિ મેં જયવિજયગણિ, સિદ્ધિચન્દ્રમણિ, સૌભાગ્યસાગરસૂરિ તથા દેવચન્દ્ર એ ચારની ટીકા તેમ જ પરિશિષ્ટ તરીકે ઐન્દ્ર-સ્તુતિ (સાવચૂરિ), રવિસાગરકૃત વરસ્તુતિ(સાવચૂરિ) શીલશેખરકૃત પંચનિસ્તુતિ (સવિવૃત્તિક) તથા મારી સંસ્કૃત ભૂમિકા સહિત સંપાદિત કરી છે. એ સંપાદન “આ. સમિતિ” તરફથી ઈ. સ. ૧૯૩૦માં પ્રકાશિત
કરાયું છે, જો કે મોટો ભાગ ઈ. સ. ૧૯૨૬માં છપાઈ તૈયાર થયો હતો. ૪. આને લઈને કેટલાક આ કૃતિને “શોભન-સ્તુતિ” કહે છે. ૫. આને અંગે મેં જૈ. સં. સા. ઈ. (ખંડ ૧)નાં પૃ. ૩૩, ૪૧, ૪૨, ૫૮, ૬૫-૬૬, ૭૫-૮૭, ૨૬૯-૨૭૧,
૨૭૩, ૩૧૩, ૩૧૪ અને ૩૨૨માં કથન કર્યું છે. ૬. આના પરિચય માટે જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧)નાં પૃ. ૩૩, ૫૭, ૫૮ અને ૨૭૦
-
For Personal & Private Use Only
Page #286
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૮ : શ્રવ્ય કાવ્યો : સ્તુતિ સ્તોત્રો : પ્રિ. આ. ૩૨૬-૩૨૯]
૨૦૩ સ્તુતિ-ચતુર્વિશતિકા બપ્પભદ્રિસૂરિકત ચતુર્વિશતિકાની પેઠે ૨૪ સ્તુતિ-કદંબકોમાં ૯૬ પદ્યમાં રચાયેલી છે અને પ્રત્યેક કદંબકનાં ત્રણ ત્રણ પદ્યો પૂરતી તો એમાં વિષયની સમાનતા છે ચોથા ચોથા પદ્યમાં અનુક્રમે શ્રુતદેવતા, 'માનસી, વજશૃંખલા, રોહિણી, કાલી, ગાન્ધારી, મહામાનસી, વજાંકુશી, જ્વલનાયુધા (સર્વાત્મા મહાજ્વાલા), માનવી, મહાકાલી, શાન્તિ, રોહિણી, ‘અય્યતા, પ્રજ્ઞપ્તિ, બ્રહ્મશાન્તિ (યક્ષ), પુરુષદત્તા, ચક્રધરા (અપ્રતિચક્રા), કપર્દી (યક્ષ), ગૌરી, કાલી અંબા, વૈરોચ્યા અને અંબિકા (અંબા)ની સ્તુતિ કરાઈ છે. આમ અહીં રોણિહી, કાલી અને અંબિકા એ ત્રણ દેવીની બબ્બે વાર સ્તુતિ કરાઈ છે. અહીં. વિદ્યાદેવીઓની જે ક્રમે સ્તુતિ કરાઈ છે તે ક્રમ પાછળ શો ઉદેશ - ૩૨૯ રહેલો છે તે જાણવું બાકી રહે છે.
આ શોભન-સ્તુતિના ૫૦મા પદ્યમાનું આદ્ય તેમ જ તૃતીય ચરણ “સદાનવસુરાજિતા'થી શરૂ કરાયું છે. એના આ પદ્ય પરત્વે બે અર્થ તો છે જ. સોમતિલકસૂરિએ જે દસ પદ્યનું સર્વજ્ઞસ્તોત્ર રચ્યું છે. તેનાં પહેલાં આઠે પદ્યનું ચોથું ચરણ પણ આ જ શબ્દગુચ્છનું બનેલું છે પરંતુ એ ભિન્ન ભિન્ન અર્થમાં વપરાયું છે. આમ એ અનેકાર્થી છે.
વૃત્તિઓ- "અઢાર પ્રકારના છંદોમાં રચાયેલી આ શોભન-સ્તુતિ ઉપર નીચે મુજબની વૃત્તિઓ અને અવસૂરિઓ રચાઈ છે –
(૧) વૃત્તિ- આના કર્તા શોભન મુનિવરના મોટા ભાઈ ધનપાલ છે. એમણે આ વૃત્તિ આ મુનિવરની વિજ્ઞપ્તિ અનુસાર એમના સ્વર્ગવાસ બાદ રચી છે. એના અંતની પુષ્મિકામાં આ શોભનસ્તુતિનો શોભન-ચતુર્વિશતિકા તરીકે ઉલ્લેખ છે. આ પુષ્પિકા પછી શાન્તિ દેવીની સ્તુતિ છે તે અન્ય કોઈની રચેલી હશે, પ્રારંભમાં ધનપાલે પોતાનો પરિચય આપ્યો છે. એમાંનાં કેટલાંક પદ્યો તિલકમંજરીમાં જોવાય છે.
(૨) અવચૂરિ– આ અવચૂરિ ધર્મચન્દ્રના શિષ્ય રાજમુનિએ વિ. સં. ૧૧૫૧માં રચી છે.
૧. આ પૈકી માનસીથી માંડીને મહાકાલી સુધીની દસ દેવીઓ તેમ જ પ્રજ્ઞપ્તિ, પુરુષદત્તા, ચક્રધરા અને
અજગરવાહિની વૈરોચ્યા એ વિદ્યાદેવી છે. ૨. શું આ વિદ્યાદેવી છે ? આ અય્યતા દેવીને અંગે અહીં અપાયેલું પદ્ય આચારદિનકર (પત્ર ૧૫૦આ
૧૫૧૮)માં જોવાય છે. ૩. “માનન્દાનપ્રશ્ર” થી શરૂ થતી અને ઋષભદેવને ઉદેશીને રચાયેલી એક સ્તુતિ-કદંબકના એટલે કે
ઋષભદેવ-સ્તુતિના ચોથા પદ્યમાં આ પક્ષની સ્તુતિ છે. એ સંપૂર્ણ કદંબક મારા ગુજરાતી અનુવાદ સાથે
સ્તુતિચતુર્વિ-શતિકાની શબ્દાર્થ સહિતની આવૃત્તિ (પૃ. ૨૩૫-૨૩૬)માં છપાયો છે. ૪. આ સંપૂર્ણ સ્તોત્ર મારા ગુજરાતી અનુવાદ સહિત સ્તુતિ-ચતુર્વિશતિકા (પૃ. ૧૬૮-૧૬૯) માં છપાવાયું છે. ૫. આ પૈકી એક છંદ ‘અર્ણવ-દંડક છે. ભાસે અવિમારક નામના નાટકમાં ૨૭ અક્ષરનાં “ચંડવૃષ્ટિપ્રપાત'
નામના દંડકમાં અને ભવભૂતિએ માલતીમાધવ (અંક ૫) સંગ્રામ-દંડકમાં એકેક પદ્ય રચ્યું છે. ૬. આ “આ. સમિતિ” તરફથી પ્રકાશિત છે.
For Personal & Private Use Only
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૦૪
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૮ P ૩૩૦
(૩) વૃત્તિ- આ “દેવાનન્દિત' ગચ્છના પંડિત ગુણાકારની રચના છે. અને એની એક હાથપોથી વિ. સં. ૧૨૧૧માં લખાયેલી પાટણના ભંડારમાં છે. એમ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૮૭)માં ઉલ્લેખ છે. આ ભ્રાંત છે કેમકે પત્તન સૂચી (ભા. ૧, પૃ. ૧૯૬)માં ગુણાકારે એ લખાવ્યાનો, નહિ કે રચ્યાનો ઉલ્લેખ છે. આ વૃત્તિના રચનાર ધનપાલ છે કે અન્ય કોઈ એ જાણવા માટે હાથપોથી તપાસવી ઘટે.
(૪) *વૃત્તિ– આ ર૩૫૦ શ્લોક જેવડી સુખબોધી વૃત્તિ દેવવિજયના શિષ્ય જયવિજયગણિએ વિ. સં. ૧૬૭૧માં રચી છે. એમણે મૂળ કૃતિને “શોભન-સ્તુતિ' કહી છે. સિદ્ધિચન્દ્રગણિએ તેમ જ દેવચક્રે પણ એમ જ કર્યું છે.
(૫) *વૃત્તિ- ૨૨૦૦ શ્લોક જેવડી વૃત્તિના કર્તા ભાનુચન્દ્રમણિના શિષ્ય સિદ્ધિચન્દ્રમણિ છે.
(૬) “વૃત્તિ- આના કર્તા દેવચન્દ્રમણિ છે. એઓ પણ ઉપર્યુક્ત ભાનુચન્દ્રણિના શિષ્ય થાય
છે. અને આ રીતે એઓ સિદ્ધિચન્દ્રમણિના ગુરુભાઈ થાય છે. એમણે નવતત્ત્વચોપાઈ અને P ૩૩૧ શત્રુંજય તીર્થપરિપાટી એ બે ગુજરાતી રચી છે. પૃથ્વી-ચન્દ્ર-સૌભાગ્ય પંચમી-સ્તુતિ એ સંસ્કૃતમાં છે
તે પણ એમની કૃતિ ગણાય છે.
(૭) વૃત્તિ- આ સૌભાગ્યસાગરસૂરિની રચના છે અને એનું સંશોધન, જ્ઞાનવિમલસૂરિએ વિ. સં. ૧૭૭૮માં કર્યું છે. આ સૌભાગ્યસાગરસૂરિ આનન્દવિમલસૂરિના સંતાનીય જ્ઞાનવિમલસૂરિના પટ્ટધર થાય છે.
(૮) અવચૂરિ– આ કોઈકે રચી છે.
[(૯) રમ્યપદભંજિકા– સાધ્વી રમ્ય રેણુએ રચેલી આ ટીકા ‘પણિપીયૂષપસ્વીની' નામે “ૐકાર સાહિત્ય નિધિ” ભીલડીયાજીથી પ્રસિદ્ધ છે. આમાં જ્ઞાનપંચમી વ. સ્તુતિઓ ઉપર પણ ટીકા છે.] ૧. આ બપ્પભટ્ટિસૂરિકૃત ચતુર્વિશતિકાની ગુણાકરે રચેલી વૃત્તિ તો નથી એવો પ્રશ્ન જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૧૧૫)માંનો ઉલ્લેખ જોતાં ઉદ્ભવે પરંતુ પત્તન.સૂચી (ભા. ૧, પૃ. ૧૯૬) જોતાં એ પ્રકારનો જિ. ૨.
કો. ગત ઉલ્લેખ બ્રાંત છે એમ જાણી શકાય છે. ૨. “આ. સમિતિ” તરફથી આ પ્રકાશિત છે. ૩. એઓ વિજયદાનસૂરિના શિષ્ય વિજયરાજસૂરિના શિષ્ય થાય છે. એમણે વિ. સં. ૧૬૬૬માં “કુલક”ની
વ્યાખ્યા રચી છે અને એ એમના શિષ્ય જયવિજય વગેરેએ સધારી છે. એમને વિષે વિશેષ માહિતી માટે જુઓ સ્તુતિ-ચતુર્વિશતિકાની મારી સંસ્કૃત ભૂમિકા (પૃ. ૫૪-૬૩) ૪. “આ. સમિતિ’ તરફથી આ પ્રકાશિત છે. ૫. આ. સમિતિ તરફથી આ પ્રકાશિત છે. ૬. આ નામ વિચિત્ર લાગે છે. આ નામથી કોઈ કૃતિ જિ. ૨. કો. (વિ. ૧)માં તો નોંધાયેલી નથી. ૭. “આ. સમિતિ” તરફથી આ પ્રકાશિત છે. ૮. એક એવચૂરિ મારી આવૃત્તિમાં છપાયેલી છે. જુઓ પૃ. ૩૨૭ ટિ. ૧
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #288
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૮ : શ્રવ્ય કાવ્યો : સ્તુતિ સ્તોત્રો : [પ્ર. આ. ૩૩૦-૩૩૩]
૨૦૫ અનુવાદ– શોભનસ્તુતિનો ડૉ. યાકોબીએ જર્મનમાં અનુવાદ કર્યો છે. મેં આ સ્તુતિનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે પણ તે હજી સુધી તો પ્રસિદ્ધ કરી શકાયો નથી જ્યારે એ જ સમયે શરૂ કરેલો મારો ગુજરાતી અનુવાદ છપાઈ ગયો છે.
અનુકરણ– ન્યાયાચાર્ય યશોવિજયગણિએ શોભન-સ્તુતિના આબેહુબ અનુકરણરૂપે ઐન્દ્રસ્તુતિ રચી છે.
*ઐન્દ્ર-સ્તુતિ (લ. વિ. સં. ૧૭૨૫)- મૂળની પ્રશસ્તિ (ગ્લો. ૧) પ્રમાણે આ કૃતિનું નામ ૩૩૨ “અસ્તુતિ' છે જ્યારે સ્વીપજ્ઞ વિવરણની પ્રશસ્તિ (શ્લો. ૧) પ્રમાણે “જિનસ્તુતિ' છે. આના કર્તા ન્યાયાચાર્ય યશોવિજયગણિ છે. એમણે આ ૯૬ પદ્યની કૃતિ શોભન-સ્તુતિને સામે રાખીને યોજી છે. આમ એ એના અનુકરણરૂપ છે ખરી પરંતુ એ સબળ અને મનોમોહક હોઈ એ સ્વતંત્ર અને વિદ્વદ્ભોગ્ય કૃતિની ગરજ સારે છે. એમાં વિષયની તેમ જ છંદોની પણ સમાનતા છે. ફક્ત ૭૬માં પદ્યમાં શોભન–સ્તુતિમાં કપર્દિયક્ષની સ્તુતિ છે જ્યારે અહીં સરસ્વતીની છે. આ જ એક વિષયના P ૩૩૩ સામ્યમાં અપવાદરૂપ છે. બાકી ઐન્દ્ર-સ્તુતિ એ શોભન-સ્તુતિની તાદૃશ પ્રતિકૃતિ છે. એ બંનેનાં ચરણોમાં પણ કેટલીક સમાનતા છે. આમ હોવા છતાં મુદ્રિત સ્વીપજ્ઞ વિવરણમાં શોભન મુનિનો કે એમણે રચેલી સ્તુતિચતુર્વિશતિકાનો જરા યે નિર્દેશ નથી તેથી આશ્ચર્ય થાય છે. ન્યાયાચાર્યની કીર્તિને કલંકિત કરવાના દુષ્ટ આશયથી એમના કોઈ દ્વેષીએ વિવરણમાંથી યથાયોગ્ય નિર્દેશ પૂરતા ભાગનો નાશ કર્યો હશે ? આ માટે સ્વોપજ્ઞ વિવરણની હાથપોથીઓ તપાસવી ઘટે. ૧. આ અનુવાદ મૂળ કૃતિ સહિત 2 D M G (Vol. 32, p. 509 ft)માં છપાયો છે. ૨. જુઓ પૃ. ૩૨૭ ટિ. ૧. ૩. આના પરિચય માટે જુઓ પૃ. ૩૩૨-૩૩૪ ૪. આ નામની એક એક અજ્ઞાતકર્તુક કૃતિની એક હાથપોથી જૈનાનંદ પુસ્તાકલયમાં છે એમ જિ. ૨. કો.
(વિ. ૧, પૃ. ૬૨)માં ઉલ્લેખ છે પણ એ બ્રાન્ત છે, કેમ કે આ તો સ્વપજ્ઞ વૃત્તિ સહિતની મૂળ કૃતિ છે. ૫. આ કૃતિ સ્તુતિચુતવિંશતિકાની મારી આવૃત્તિમાં પ્રથમ પરિશિષ્ટ તરીકે પૃ. ૧-૧૭માં છપાઈ છે. એના
પછી એના ઉપર કોઈકે રચેલી અવચૂરિ પણ અપાઈ છે. આ મૂળ સ્તુતિ અવચૂરિ સહિત “જૈ. આ. સં.” તરફથી પ્રસિદ્ધ કરાઈ છે. સ્વોપજ્ઞ વિવરણના આધારે રચાયેલી મૂળ કૃતિ સ્વીપજ્ઞ વિવરણ સહિત “જૈ. આ. સં.” તરફથી વિ. સં. ૧૯૮૪માં પ્રકાશિત કરાઈ છે. આ સભાના પ્રકાશનમાં એન્દ્ર-સ્તુતિગત નવીનભાવનૂતન વિચારો જણાઈ આવે તે માટે તે તે ભાગ ધૂળ અક્ષરમાં છપાવાયા છે. પ્રસ્તુત કૃતિ સ્વોપજ્ઞ વિવરણ, અજ્ઞાતકર્તૃક અવચૂરિ, મૂળકૃતિ, મૂળ અને અન્વય તેમ જ મૂળના હિન્દી ભાષાન્તર, ચાર પરિશિષ્ટો, શ્લિષ્ટ શબ્દાદિની સૂચિ અને ન્યાયાચાર્યની કૃતિઓની યાદી સહિત યક્ષો અને યક્ષિણીઓ ચિત્રપૂર્વક “શ્રી યશોભારતી જૈન પ્રકાશન સમિતિ” તરફથી મુંબઈથી ઈ. સ. ૧૯૬૨માં છપાવાઈ છે. ૬. પ્રસ્તુત કૃતિની સ્વપજ્ઞ વિવરણવાળી એક હાથપોથીની પુસ્તિકામાં “ઐન્દ્રસ્તુતિચતુર્વિશતિકા' નામ છે. ૭. આ છંદોના હૈમ છન્દોડનુશાસન મુજબનાં લક્ષણો મેં મારા સંપાદનમાં ટિપ્પણરૂપે આપ્યાં છે. ૮. આ સન્તુલનના સંબંધમાં તેમ જ એના સ્વપજ્ઞ વિવરણ વિષે યશોદોહન (પૃ. ૩૮-૪૦)માં મેં વિચાર કર્યો છે.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #289
--------------------------------------------------------------------------
________________
|
૨૦૬
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૮ 'સ્વોપજ્ઞ વિવરણ–ઐન્દ્ર-સ્તુતિ ઉપર ન્યાયાચાર્ય આ વિવરણ રચ્યું છે. એ સંક્ષિપ્ત હોવા છતાં અર્થ સમજવામાં પુરેપુરું સહાયક છે.
અવચૂરિ–ઐન્દ્ર-સ્તુતિ ઉપર અજ્ઞાતકક બે અવસૂરિ છે. આ પૈકી એક અવસૂરિ મેં સંપાદિત કરી છે. એના અંતમાં જે એક પદ્ય હોવાનો ઉલ્લેખ મેં યશોદોહન (પૃ. ૪૦)માં કર્યો છે P ૩૩૪ તે બે પૃષ્ઠ ભેગા વંચાઈ જવાથી થયેલી ભ્રાન્તિનું પરિણામ હતું. એથી મેં આ યશોદોહનને અંગેના
મારા “અશુદ્ધિઓનું શોધન”માં સુધારો સૂચવ્યો છે.
અન્વય અને ભાષાન્તર- ઐન્દ્ર-સ્તુતિને લગતા અન્વયાંક મેં સ્તુતિચતુર્વિશતિકાની મારી આવૃત્તિમાં આપ્યા છે, જ્યારે અન્વય અને સાથે સાથે શ્રી. ગંગાધરમિએ કરેલું હિન્દી ભાષાંતર “ય. જૈ. પ્ર. સ” તરફથી ઐન્દ્રસ્તુતિચતુર્વિશતિકાની આવૃત્તિ (પૃ. ૭૯-૧૦૩)માં છે. પ્રશસ્તિનાં પદ્યનું કેવળ ભાષાંતર છે. સાથે સાથે સ્વોપજ્ઞ વિવરણની પ્રશસ્તિનાં તેરે પદ્યોનું હિન્દી ભાષાંતર અપાયું છે. આ પૂર્વે પદ્ય ૧-૩૬નું ગુજરાતી ભાષાન્તર મુનિશ્રી હેમચન્દ્રવિજયજીએ કર્યું હતું.
સ્તુતિ-ચતુર્વિશતિકા- આમાં યમકથી અલંકૃત અને ‘ઉપજાતિ' છંદમાં રચાયેલાં ૨૭ પદ્યો છે. આદ્ય પદ્ય નીચે મુજબ છે :P. ૩૩૫.
"सीमन्धराधीश ! महाविदेह
ક્ષોrીવતંસ: અમદા ! વિવેદ ! भवान् भवत्ता विष ! वै नतेऽय
શ્રીોડતુ મે વિષવૈનત્તેય " આ કૃતિમાં મહાવિદેહમાં વિહરતા સમન્વરસ્વામી વગેરે વીસ તીર્થકરોની તેમ જ ચાર શાશ્વત તીર્થકરોની એમ કુલ્લે ચોવીસની સ્તુતિ કરાઈ છે. ત્યાર બાદ સમસ્ત તીર્થંકરો, સિદ્ધાન્ત (આગમ) અને વાગેવતાને અંગે એકેક પદ્ય છે. ૧. “જૈ. આ. સ’ દ્વારા આ પ્રકાશિત છે તેમ છતાં આની નોંધ જિ. ૨. કોડમાં નથી. ૨. “જૈ. આ. સ.” તથા “શ્રી યશોભારતી જૈ. પ્ર. સં.” દ્વારા આ બંને છપાયેલી છે તેમ છતાં આની નોંધ જિ.
૨. કો.માં નથી. ૩. આ સંબંધમાં સામાન્ય સંપાદક (general editor) મહાશયે યશોદોહન (પૃ. ૪૦)માં નોંધ લીધી છે
તે સારું કર્યું છે. ૪. “પ્રકાશકીય નિવેદન” (પૃ. ૧)માં કહ્યું છે કે પં. શ્રી ગંગાધરમિશ્ર ભાષાન્તરમાં સહાય કરી હતી. ચોથા
પદ્યના આ ભાષાંતરમાં “ગોષ્ઠ'નો અર્થ “ગોશાલા' કરાયો છે. જ્યારે મુનિશ્રી યશોવિજયજીએ પોતાની પ્રસ્તાવના (પૃ. ૧૫)માં “ગોધરા’ કર્યો છે. ૫. આ છંદોના નામપૂર્વક મૂળ સહિત “જૈ. ધ. પ્ર.” (પુ. ૭૪ અં. ૧૧ થી પુ. ૭૬ અં ૩-૪) માં કટકે કટકે
વિ. સં. ૨૦૧૪થી વિ. સં. ૨૦૧૬ સુધીમાં છપાયું છે. ૬. આની એક હાથપોથી જયપુરના “તપ” ગચ્છના એક પ્રાચીન ભંડારમાં છે. આ કૃતિ સ્તુતિ-તરંગિણી (ભા. ૧, પૃ. ૪૬૦-૪૬૨)માં છપાવાઈ છે.
-
For Personal & Private Use Only
Page #290
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૮ : શ્રવ્ય કાવ્યો : સ્તુતિ સ્તોત્રો : પ્રિ. આ. ૩૩૩-૩૩૭]
૨૦૭ કર્તા– આ કૃતિની રચના જોઈ મુનિશ્રી અભયસાગરજી એના કર્તા શોભન મુનિ હશે એમ માનવા પ્રેરાયા છે એમ એમના તા. ૪-૩'-૫૬ના જયપુરથી મારા ઉપર લખેલા પત્ર ઉપરથી જણાય છે.
"જિનસ્તોત્રકોશ ( )- આ પંડિત વિનયહંસગણિએ સંસ્કૃતમાં પદ્યમાં રચેલાં ૫૮ સ્તુતિસ્તોત્રના સમુદાયરૂપ છે અને અંતમાં ૧૮ પદ્યોની ગ્રન્થની પ્રશસ્તિ છે. કર્તાએ પોતાનો પરિચય આપ્યો નથી પરંતુ ઘણાંખરાં સ્તુતિસ્તોત્રોમાં હર્ષવિનયસૂરિ અને ધર્મહંસ એ બેનો ઉલ્લેખ જોવાય છે. આથી એમ લાગે છે કે હર્ષવિનયસૂરિ કર્તાના કોઈક પ્રકારના ગુરુ, મગુરુ કે ગણનાયક હશે જ્યારે ધર્મહંસ એમના ગુરુ કે એમના મોટા ગુરુભાઇ હશે. પૃ. ૫૭માં ‘ચન્દ્ર' ગણનો ઉલ્લેખ છે. એ ઉપરથી ૩૩૬ કર્તા “ચન્દ્ર ગણના હશે એમ અનુમનાય. મુદ્રિત પુસ્તક કઈ હાથપોથીને આધારે તૈયાર કરાયું તેનો ઉલ્લેખ નથી તેમ જ જિ. ૨. કો. (વિ. ૧)માં જિનસ્તોત્રકોશના નામથી કોઈ કૃતિની નોંધ નથી વળી હર્ષવિનયસૂરિની કે વિનયહંસગણિની કોઈ કૃતિ મારા જોવા જાણવામાં નથી કે જેમાંથી વિનયહંસગણિનો પરિચય કે એમનો સત્તાસમય મળી શકે.
પ્રસ્તુત કોશમાં ચચ્ચાર પદ્યની ચાર કૃતિ છે જ્યારે પાંચ પાંચની છવ્વીસ કૃતિ છે. મોટામાં મોટી કૃતિ ઓગણચાળીસ પદ્યની છે. આ કોશમાં એકંદર ૬૭૬ પદ્યો છે.
આ કોશમાં મુખ્યત્વે કરીને ઋષભદેવ વગેરે તીર્થકરોના ગુણોત્કીર્તનને સ્થાન અપાયું છે. મંડપાચલમંડન'- સુપાર્શ્વનાથ, ‘જીરાપલ્લી'- પાર્શ્વનાથ, “તંભને'- પાર્શ્વનાથ, ‘ચિત્તામણિ'- પાર્શ્વનાથ, નારંગ'- પાર્શ્વનાથ, ‘વરકાણા'- પાર્શ્વનાથ, “ગૌડિક'- પાર્શ્વનાથ તેમ જ “બંભણવાટક - મહાવીરસ્વામી, સીમધરસ્વામી તથા ગૌતમસ્વામી અને પુંડરીક ગણધરને અંગે સ્તોત્રો છે. આ ઉપરાંત શાશ્વતજિનનામસ્તોત્ર, પંચકલ્યાણકસ્તોત્ર અને શત્રુંજયસ્તોત્ર છે. વિશેષમાં ત્રણ સાધારણ-જિનસ્તોત્ર છે. ૨૬ પદ્યના એક સ્તોત્રમાં અજિતનાથ અને શાન્તિનાથની ભેગી સ્તુતિ છે. ઋષભદેવને અંગે ત્રણ સમસ્યા-સ્તોત્ર છે. તેમાં એક “સ્નાતસ્યા' સ્તુતિની પાદપૂર્તિરૂપ છે જ્યારે બાકીનાં બે અનુક્રમે નિમ્નલિખિત ચરણની પાદપૂર્તિરૂપ છે :"तिलतुषतटकोणे कीटिकोष्ट्रं प्रसूता"
P. ૩૩૭ "सूच्यग्रे कूपषट्कं तदुपरि नगरं तत्र वार्द्धिस्ततोऽद्रिः" પ્રસ્તુત કોશમાં જાતજાતના- પરિચિત તેમ જ વિરલ છંદો વપરાયા છે. એ પૈકી હું અહીં નીચે મુજબના છંદોને વિશેષ નોંધપાત્ર ગણું છું :
૧. આ કૃતિ “તપાગચ્છમૂર્તિપૂજક શ્વેતાંબર શ્રી જૈન સંઘ” તરફથી મુંબઈથી વિ. સં. ૨૦૧૪માં પ્રકાશિત કરાઈ છે. એમાં શરૂઆતનાં લગભગ અડધાં પૃષ્ઠો પૈકી કેટલાંકનાં અંતમાં ટિપ્પણ છે. આ કૃતિના સંપાદકો શ્રી વિજયકસૂરસૂરિજીના શિષ્યો નામે ચન્દ્રોદયવિજય અને સૂર્યોદયવિજય છે. આ કૃતિને અંગે પ્રસ્તાવના નથી. એ અપાઈ હોત તો આ કૃતિના મહત્ત્વમાં વૃદ્ધિ થતું. ૨. આ જાતની આદ્ય કૃતિ તે નર્દિષેણે રચેલો અજિય-સત્તિ થય (અજિત-શાન્તિ-સ્તવ) છે.
For Personal & Private Use Only
Page #291
--------------------------------------------------------------------------
________________
P ૩૩૮
૨૦૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૮ મહર્ષિણી, ભુજંગપ્રયાત, લીલાખેલ, શાલિની અને 'અગ્વિણી.
વિષાપહાર-સ્તોત્ર (? વિક્રમની ૧૧મી સદી)- “સ્વાભસ્થિતા''થી શરૂ થતા આ ચાળીસ પદ્યના સ્તોત્રના કર્તા દિ. ધનંજય છે એમ એના અંતિમ પદ્યમાં શ્લેષ દ્વારા એમણે જે પોતાનું નામ ગૂંચ્યું છે તે જોતાં જણાય છે. મુખ્યતયા ઉપજાતિમાં રચાયેલા આ સ્તોત્રનું વિષાપહાર-સ્તોત્ર એવું નામ એના ચૌદમાં પદ્યગત નિમ્નલિખિત પંક્તિ ઉપરથી યોજાયું હોય એમ લાગે છે –
વિષપહરં મૌષધન" આ પ્રમાણેનું એનું નામકરણ દિ. સમન્તભદ્રકૃત વરસ્તોત્રના “યુકત્યનુશાસન' નામનું સ્મરણ કરાવે છે. આ સ્તોત્ર પ્રૌઢ ભાષામાં રચાયું છે. એ ગૌરવશાળી ભાવ અને મનોરંજક ઉક્તિઓથી વિભૂષિત છે. પ્રસ્તુત દિ. ગૃહસ્થ ધનંજય તે સિન્ધાન-કાવ્યના કર્તા છે કે અન્ય કોઈ તે જાણવું બાકી રહે છે.
પ્રઘોષ– એમ કહેવાય છે કે ધનંજયે પોતાના પુત્રને સર્પ ડસ્યો ત્યારે એનું ઝેર ઉતારવા માટે આ સ્તોત્ર રચ્યું હતું.
ટીકા- આ નાગચન્દ્રની રચના છે. ટીકા- આના કર્તા પાર્શ્વનાથ ગોમટ છે. અવચૂરિ– આ કોઈકની રચના છે.
ભાવારિવારણ'સ્તોત્ર કિંવા મહાવીર સ્તોત્ર- (ઉં. વિ. સં. ૧૧૬૭)- આના કર્તા ખરતર' ગચ્છના જિનવલ્લભસૂરિ છે. એઓ જિનેશ્વરસૂરિના શિષ્ય, નવાંગીવૃત્તિકાર અભયદેવસૂરિના પટ્ટધર અને જિનદત્તસૂરિના ગુરુ થાય છે. એમણે વિ. સં. ૧૧૨૫માં સંવેગરંગસાલાનું સંશોધન કર્યું હતું. તેઓ વિ. સં. ૧૧૬૭માં સ્વર્ગ સંચર્યા. એમણે સંસ્કૃત તેમ જ જ. મ.માં વિવિધ કૃતિઓ રચી છે. એ પૈકી સંસ્કૃત કૃતિઓ તરીકે પ્રસ્તુત સ્તોત્રને બાજુએ રાખતાં હું નીચે મુજબની કૃતિઓની નોંધ લઉં છું -
પ્રશ્નપત યાને પ્રશ્નોત્તરૅકષષ્ટિશતક, 'સંઘપટ્ટક, ધર્મશિક્ષાપ્રકરણ, ચતુર્વિશતિજિનસ્તુતિ, ૧. પુષ્પદન્ત મહાપુરાણની પ્રથમ સંધિનું દસમું કડવક આ છન્દમાં રચ્યું છે. ૨. આ સ્તોત્ર “કાવ્યમાલા” (ગુ. ૭)ના ઈ. સ. ૧૯૨૬માં પ્રકાશિત ચતુર્થ સંસ્કરણમાં છપાયું છે. ૩. આ સ્તોત્ર “કાવ્યમાલા” (ગુ. ૭)માં પ્રકાશિત થયેલું છે. વિશેષમાં આ સ્તોત્ર જયસાગરગણિએ રચેલી
વૃત્તિ સહિત હીરાલાલ હંસરાજ તરફથી છપાવાયું છે. આ જ સ્તોત્ર નરચન્દ્રમણિકૃત અવરિ સાથે જિનદત્તસૂરિજ્ઞાનભંડાર સૂરતથી વિ. સં. ૨૦૦૯માં છપાયું છે. ૪ “શ્રીયશોવિજય જૈન સંસ્કૃત પાઠશાળા” તરફથી મહેસાણાથી ઈ. સ. ૧૯૧૪માં પ્રકાશિત સ્તોત્રરત્નાકર
(ભા. ૨)માં કોઈકની અવચૂરિ સહિત આ કૃતિના ઉત્તરો “જાતિ-ચક્ર-સંગ્રહ” સહિત છપાવાયા છે. ૫. આ ૪૦ પદ્યની સંસ્કૃત કૃતિ અપભ્રંશ-કાવ્ય-ત્રયીના પરિશિષ્ટરૂપે “ગા. પ્રૌ. ગ્રં”માં ઈ. સ. ૧૯૨૭માં
છપાવાઈ છે. ૬. આ કૃતિ બે ચક્ર-બંધનાચિત્ર સહિત “વૈરાગ્યશતકાદિગ્રન્થ-પંચક”માં “દે. લા. જે. પુ. સં.” તરફથી ઈ.
સ. ૧૯૪૧માં પ્રકાશિત કરાઈ છે.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #292
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૮ : શ્રવ્ય કાવ્યો : સ્તુતિ સ્તોત્રો : પ્રિ. આ. ૩૩૭-૩૪૦]
૨૦૯ સરસ્વતી-સ્તવ અને પાર્થનિસ્તોત્ર.
P. ૩૩૯ પ્રસ્તુત સ્તોત્ર મહાવીરસ્વામીની સ્તુતિરૂપ છે. એ સંસારદાવાનલ-સ્તુતિની પેઠે “સમસંસ્કૃત” રચના છે. એમાં ૩૦ પદ્યો છે.
વૃત્તિઓ આ સ્તોત્ર ઉપર વિ. સં. ૧૪૬૫માં “ખરતર' ગચ્છ જયસાગરગણિએ વૃત્તિ રચી છે. મેરુસુન્દરમણિએ તેમજ અન્ય કોઈએ પણ એકેક વૃત્તિ સંસ્કૃતમાં રચી છે.
પાદપૂર્તિ- પ્રસ્તુત સ્તોત્રની ખરતર' ગચ્છના પધરાજે પાદપૂર્તિરૂપે રચના કરી છે.
ભૂપાલ-ચતુર્વિશતિકા, ભૂપાલ-સ્તોત્ર, જિન-ચતુર્વિશતિકા કિવા ચતુર્વિશતિ-જિનસ્તવ ( )- આના કર્તા દિ. ભૂપાલ છે. એમણે આ ર૬પદ્યો દ્વારા જિનેશ્વરની વિવિધ છંદોમાં સ્તુતિ કરી છે. એનો પ્રારંભ “શ્રીતીલાયતનથી કરાયો છે. ગ્લો. ૧૫ અને ૨૦માં “ભૂપાલ' શબ્દ - ૩૪૦ વપરાયો છે.
આ સ્તવ ઉપર ત્રણ ટીકા છે :(૧) દિ. ૫. આશાધરની, (૨) લલિતચન્દ્રના શિષ્ય વિનયચન્દ્રની અને (૩) અજ્ઞાતકર્તક.
“ચતુર્વિશતિ-જિન-સ્તુતિ (લ. વિ. સં. ૧૨00)– પૃ. ૨૪૧માં સૂચવાયાં મુજબ આ સ્તુતિના કર્તા “પ્રજ્ઞાચક્ષુ” કવિરત્ન શ્રીપાલ છે. એમણે ઋષભદેવ વગેરે ૨૪ તીર્થકરોની સ્તુતિરૂપ આ કૃતિ ૨૯ પદ્યોમાં યમકમય રચી છે. એનું આદ્ય પદ્ય નીચે મુજબ છે :
"भक्त्या सर्वजिनश्रेणिरसंसारमहामया ।
स्तोतुमारभ्यते बद्धरसं सारमहा मया ॥१॥" આ સ્તુતિનું નિમ્નલિખિત અંતિમ પદ્ય આશીર્વાદરૂપ છે :
રૂતિ સુમન: શ્રીપાવવિજતન (નુત) યઃ |
समस्तजिनपतयः अविनाशिज्ञानदृशो दिशन्तु वः ॥" ૧. આનું આદ્ય પદ્ય ભ. સ્તો. પા. કા. સં. (ભા. ૨)ની મારી પ્રસ્તાવના (પૃ. ૩૨)માં મેં ઉદ્ઘત કર્યું છે.
એમાં એકંદર ૨૫ પદ્યો છે. આ સ્તોત્ર અપ્રસિદ્ધ હોય એમ લાગે છે. ૨. આ નવ પદ્યનું સ્તોત્ર મુખ્યતયા સમ્પરામાં રચાયેલું છે. એ જૈન-સ્તોત્રસન્દ્રોહ (ભા. ૧, પૃ. ૧૯૫
૧૯૭)માં છપાયું છે. ૩. આ કૃતિ “કાવ્યમાલા” (ગુ. ૭)માં છપાઈ છે. વળી એની જૈન નિત્યપાઠસંગ્રહમાં નિર્ણયસાગર
મુદ્રણાલય તરફથી છઠ્ઠી આવૃત્તિ ઈ. સ. ૧૯૨૫માં છપાઈ છે. ૪. જૈ. સા. ઈ. પ્રમાણે આ ટીકા મળતી નથી પણ જિ. ૨. કો. (વિ. ૧, ૫. ર૯૯) જોતાં એ ઉપલબ્ધ જણાય
છે એટલું જ નહિ પણ એની એક ઉપલબ્ધ હાથપોથીનો પરિચય પણ મેં |D c G C M (Vol. XIX, sec. 1, pt. 2. 262-263)માં આપ્યો છે. ૫. જૈન સ્તોત્રસન્દ્રોહ (ભા. ૧ પૃ. ૧૨૧-૧૨૩)આ પ્રકાશિત છે. ૬. પ્રસ્તુત શ્રીપાલકૃત વડનગરની પ્રશસ્તિમાં પણ ૨૯ પદ્યો છે અને એની હાથપોથી મળે છે.
૧૪
ઇતિ.ભા.૨.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #293
--------------------------------------------------------------------------
________________
P. ૩૪૧
P ૩૪૨
૨૧૦
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૮
હૈમ સ્તુતિ-સ્તોત્રો અન્યયોગવ્યવચ્છેદ-દ્વાáિશિકા- આના તેમ જ અયોગ-વ્યવચ્છેદ-દ્વાáિશિકાના પણ કર્તા કલિ.” હેમચન્દ્રસૂરિ છે. સિદ્ધસેન દિવાકરની ધાર્નાિશિકાઓ જોઈ એમણે આ રચના કરી છે એમ જણાય છે. આ બે ધાર્નાિશિકાઓ સમભાવભાવી હરિભદ્રસૂરિકૃત લોકતત્ત્વનિર્ણયના “પક્ષપાતો ન
''થી શરૂ થતા ૩૮માં પદ્યના સુંદર ભાષ્યની ગરજ સારે છે. મહાવીરસ્વામીની સ્તુતિરૂપ આ બંને દ્વાર્નાિશિકામાં બત્રીસ બત્રીસ પડ્યો છે. પહેલીમાં આદ્ય ૩૧ પદ્યો પૈકી ૨૦માં અને ૨૨માં સિવાયના ઉપજાતિમાં, ૨૦મું અને ૨૨મું ઉપેન્દ્રવજામાં અને અંતિમ શિખરિણીમાં છે જ્યારે બીજીમાં શ્લો. ૧૧૧, ૧૩-૨૭, ૨૯ અને ૩૦ ઉપજાતિમાં, શ્લો. ૩૧ રથોદ્ધતામાં, શ્લો. ૩૨ શિખરિણીમાં તેમ જ
શ્લો. ૧૨નું આદ્ય ચરણ ઈન્દ્રવંશામાં અને બાકીનાં ત્રણ વંશસ્થમાં તથા શ્લો. ૨૮નાં પહેલાં બે ચરણમાં વંશસ્થમાં અને બાકીના બે ઉપેન્દ્રવજામાં છે.
બંને દ્વાચિંશિકા દ્વારા વસ્તુ એક જ સિદ્ધ કરાઈ છે પરંતુ માર્ગ ભિન્ન ભિન્ન યોજાયા છે.
અર્થ– “અન્યયોગ-વ્યવચ્છેદ'નો અર્થ (જૈન તીર્થંકર સિવાયના) અન્ય (દેવો)માં (આતત્વનો) યોગ હોવાનો વ્યવચ્છેદ યાને ખંડન છે, જ્યારે “અયોગ-વ્યવચ્છેદ'નો અર્થ (જૈન તીર્થકરોમાં આતત્વના)
૧. આ દ્વાત્રિશિંકા અયોગવ્યવચ્છેદ-દ્વાર્નિંશિકા સહિત “કાવ્ય-માલા” (ગુ. ૭)માં છપાવાઈ છે. એનું
ત્રીજનું સંસ્કરણ ઈ. સ. ૧૯૦૭માં બહાર પડ્યું છે. આ મૂળ કૃતિ સ્યાદ્વાદમંજરી સહિત “બૉમ્બે સંસ્કૃત એન્ડ પ્રાકૃત સિરીઝમાં ઈ. સ. ૧૯૩૩માં પ્રકાશિત કરાઈ છે. એનું સંપાદન ડૉ. આનંદશંકર બાપુભાઈ ધ્રુવે કર્યું છે. વળી આ બંનેનું પ્રકાશન મોતીલાલ લાધાજીએ (હાલ મુનિ કેવલવિજયજીએ) વીરસંવત્ ૨૪૫રમાં કર્યું છે. આ ઉપરાંત આ મૂળ કૃતિની સ્યાદ્વાદમંજરી અને એના પ્રો. જગદીશચન્દ્ર જૈને કરેલા હિંદી અનુવાદ તેમ જ અયોગવ્યવચ્છેદાવિંશિકા સહિતની બીજી આવૃત્તિ “રા. જૈ. શા”માં ઈ. સ. ૧૯૩૫માં છપાવાઈ છે. વિશેષમાં આ મૂળ કૃતિ અયોગવ્યવચ્છેદ્રાવિંશિકા, એ બંનેની કીર્તિકલા નામની સંસ્કૃત વ્યાખ્યા, બંનેના કીર્તિકલા નામના હિન્દી ભાષાનુવાદ, મારી ગુજરાતી પ્રસ્તાવના ઈત્યાદિ સહિત “શ્રી હેમચંદ્રાવાર્યવિરવિત ત્રિશિવદિયી”ના નામથી શ્રી. ભાઈલાલ અંબાલાલ પેટલાદવાળાએ વિ. સં. ૨૦૧૫માં છપાવી છે. સ્યાદ્વાદમંજરીનું ગુજરાતી ભાષાંતર હીરાલાલ હંસરાજ તરફથી ઈ. સ. ૧૯૩૦માં છપાવાયું છે. [સાધ્વીશ્રીસુલોચનાશ્રીજી અને પં. અજિતશેખરવિજયજીના ગુજરાતી અનુવાદ સાથે સ્યાદ્વાદમંજરી અલગ અલગ પ્રકાશકો દ્વારા પ્રસિદ્ધ કરાઈ છે. પં. અજીતશેખર વિ.ના અનુવાદની બીજી આવૃત્તિ દિવ્યદર્શને પ્રસિદ્ધ કરી છે.] ૨. આ પ્રકાશિત છે. જુઓ ઉપરનું ટિપ્પણ. ૩. સંપૂર્ણ પદ્ય નીચે મુજબ છે :
"पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु । युक्तिमद् वचनं यस्य तस्य कार्यः परिग्रहः ॥३८॥"
For Personal & Private Use Only
Page #294
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૮ : શ્રવ્ય કાવ્યો : સ્તુતિ સ્તોત્રો : પ્રિ. આ. ૩૪૧-૩૪૪]
૨૧૧ યોગનો અભાવ હોવાનું ખંડન છે. આમ બે રીતે જૈન તીર્થકરોનું આતત્વ વિચારવા માટે બે જુદી જુદી લાનિંશિકાઓ યોજાઈ છે.
વિષય- ગ્લો. ૧ દ્વારા મહાવીરસ્વામીના ચાર અતિશયોનો નિર્દેશ છે. ગ્લો. ૪-૨૯માં દાર્શનિક ચર્ચા છે. જેમકે શ્લોક ૪-૧૦માં તૈયાયિક-વૈશેષિકના નિમ્નલિખિત સિદ્ધાન્તો વિષે ઊહાપોહ છે :
સામાન્ય-વિશેષ-વાદ, નિત્યાનિત્ય-વાદ, જગત્ કર્તૃત્વ, ધર્મ અને ધર્મીનો એકાન્ત ભેદ, સામાન્યની સ્વતન્ન પદાર્થ તરીકે ગણના, આત્મા અને જ્ઞાનની ભિન્નતા તેમ જ મુક્તિમાં જ્ઞાનનો
અભાવ.
શ્લો. ૧૧-૧૨માં જૈમિનીય દર્શનનું– મીમાંસકોની માન્યતાનું ખંડન છે.
P. ૩૪૩ શ્લો. ૧૩માં વેદાન્ત દર્શનનું-માયાવાદનું ખંડન છે. શ્લો. ૧૪માં એકાન્ત-સામાન્ય અથવા એકાન્ત-વિશેષરૂપ “વા-વાચક' ભાવની આલોચના છે. શ્લો. ૧૫માં સાંખ્યદર્શનનાં મન્તવ્યોની ચર્ચા છે.
શ્લો. ૧૬-૧૯માં બૌદ્ધોના કેટલાક સિદ્ધાન્તોનું– દા. ત. પ્રમાણ અને પ્રમિતિનો અભેદ, જ્ઞાનાદ્વૈતવાદ, શૂન્યવાદ અને ક્ષણભંગવાદનું ખંડન છે.
ગ્લો. ૨૦માં ચાર્વાક દર્શનનો વિચાર કરાયો છે.
આમ વિવિધ અજૈન દર્શનોનાં મંતવ્યોની આલોચના દ્વારા એમાં દૂષણો બતાવી એ સિદ્ધ કરાયું છે કે જૈનોના તીર્થકરો સિવાય અન્ય દર્શનના દેવોમાં આતત્વ ઘટી શકતું નથી, કેમકે એમનામાં અનેકાન્ત દૃષ્ટિનો અભાવ છે.
શ્લો. ૨૧-૨૯માં જૈન દર્શનના પ્રાણરૂપ અનેકાન્તવાદનું અને એની સાથે સંલગ્ન, નયવાદ, સપ્તભંગી, સકલાદેશ અને વિકલાદેશનું નિરૂપણ છે. સંક્ષેપમાં કહું તો સ્યાદ્વાદની સર્વોત્તમતાની અત્ર સિદ્ધિ કરાઈ છે.
અંતના ત્રણ શ્લોકો દ્વારા એવું પ્રતિપાદન કરાયું છે કે જૈન દર્શનનો આશ્રય લેવાથી અજ્ઞાનીઓના અજ્ઞાનનો નાશ થાય છે અને તેમ થતાં તેમનું અધઃપતનથી રક્ષણ થાય છે.
આ ધાર્નિંશિકા ઉપર નીચે મુજબની ટીકાઓ છે :
સ્યાદ્વાદમંજરી- આ વિદ્વતાપૂર્ણ ટીકા ‘નાગેન્દ્ર ગચ્છના મલ્લિષેણે શકસંવત્ ૧૨૧૪માં ૩૪૪ અર્થાત્ વિ. સં. ૧૩૪૯માં રચી છે. એઓ ધર્માલ્યુદયના કર્તા ઉદયપ્રભસૂરિના શિષ્ય થાય છે. એમણે
૧. આ તેમ જ એનાં ભાષાન્તર પ્રકાશિત છે. જુઓ પૃ. ૩૪૧ ટિ. ૧.
For Personal & Private Use Only
Page #295
--------------------------------------------------------------------------
________________
P. ૩૪૫
૨૧૨
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૮ અનેક અજૈન કૃતિઓનું અવલોકન કરી આ ટીકા રચી સ્યાદ્વાદનું સ્વરૂપ સારી રીતે સમજાવ્યું છે. આ કાર્યમાં એમને જિનપ્રભસૂરિનો સહયોગ મળ્યો હતો.
આ સ્યાદ્વાદમંજરી ઉપર ન્યાયાચાર્ય યશોવિજયગણિએ સ્યાદ્વાદમંજૂષા રચી છે એમ મનાય છે પણ હજી સુધી તો એ મળી આવી નથી.
(૨) ટીકા- આના કર્તા ‘તપા' ગચ્છના વાર્ષિ છે.
(૩) આHસ્તુતિવૃત્તિ- આ આદ્ય અગિયાર પદ્યો પૂરતી અને લગભગ ૨૦૦ શ્લોક જેવડી વૃત્તિ આગમોદ્ધારકે વિ. સં. ૧૯૮૪ કરતાં પહેલાં રચી છે.
(૪) કીર્તિકલા- આ ૯00 શ્લોક જેવડી વ્યાખ્યા શ્રી કીર્તિીન્દ્રવિજયગણિએ (હાલ પંન્યાસ) વિ. સં. ૨૦૧૫માં રચી છે.
અનુવાદો– મૂળ કૃતિનો ગુજરાતી અનુવાદ તેમ જ એના હિન્દી અનુવાદો થયેલા છે.
અયોગવ્યવચ્છેદ-દ્વાáિશિકા– આમાં એના નામ પ્રમાણે ૩૨ પદ્યો છે. જેમ આની પહેલાની દ્રાવિંશિકામાં અજૈન મતોનું નિરસન પ્રધાન પદ ભોગવે છે તેમ આમાં જૈન દર્શનનું પ્રતિપાદન અગ્ર ભાગ ભજવે છે.
સસ્તુલન–અયોગ દ્વાદનાં ૬, ૧૪ અને ૨૯ એ ક્રમાંક્વાળાં પદ્યો સિદ્ધસેન દિવાકરકૃત પ્રથમ દ્વાäિશિકાનાં ૭, ૨૩ અને ૪ પદ્ય સાથે અને એનું ૨૬મું પદ્ય પાંચમી દ્વાäિશિકાના ૨૩માં પદ્ય સાથે વિચારની સમાનતા ધરાવે છે. વળી ૧૬મા પદ્યના એક અંશનું પાંચમી દ્વાર્નાિશિકાના ૨૬માં પદ્ય સાથે સામ્ય જોવાય છે.
ચૌદમા પદ્યનો “:સદા:રક્તપરિ” થી શરૂ થતો પ્રારંભ ભવભૂતિના ઉત્તરરામચરિત (. ૧)ના શ્લો. ૧૬ના દ્વિતીય ચરણનું સ્મરણ કરાવે છે.
અન્ય.કા. જેટલી આ અયોગ.દ્વા. ગહન નહિ હોવાથી કે અન્ય કોઈ કારણથી આના ઉપર પ્રાચીન સમયમાં કોઈ સંસ્કૃત ટીકા રચાયેલી જણાતી નથી.
"કીર્તિકલા- આ લગભગ ૬૦૦ શ્લોક જેવડી વ્યાખ્યા કીર્તિચન્દ્રવિજયગણિએ વિ. સં. ૨૦૧૫માં રચી છે.
ભાષાન્તર- મૂળનાં ગુજરાતી અને હિન્દીમાં ભાષાન્તર થયેલાં છે.
૧. આની નોંધ મેં યશોદોહન (પૃ. ૧૨, ૧૫, ૧૭, ૨૦૭)માં લીધી છે. ૨-૩. આ મદ્રાવાવિત દાયી'ના નામે ભાઇલાલ પેટલાદવાળાએ વિ.સં. ૨૦૧૫માં છપાવી છે. ૪. આ પ્રકાશિત છે (જુઓ પૃ. ૩૪૧ ટિ. ૧) એ પં. (હાલ સૂરિ) ધુરંધરવિજયજી દ્વારા તૈયાર કરાયેલા
પદ્યાત્મક ગુજરાતી અનુવાદ અને ભાવાર્થ સહિત કટકે કટકે “જૈ. ધ. પ્ર.'માં છપાવાઈ છે. પ-૬. આ બંને પ્રકાશિત છે. જુઓ પૃ. ટિપ્પણ ૨-૩.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #296
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૮ : શ્રવ્ય કાવ્યો : સ્તુતિ સ્તોત્રો : પ્રિ. આ. ૩૪૪-૩૪૭]
૨૧૩ 'વીતરાગ-સ્તોત્ર કિંવા વિંશતિપ્રકાશ (લ. વિ. સં. ૧૨00)- આના કર્તા “કલિ.” હેમચન્દ્રસૂરિ
P. ૩૪૬ છે. આ ભક્તિભાવથી ભરપૂર અને દાર્શનિક ઝલકથી શોભતા સ્તોત્રમાં ૧૮૮૫દ્યો છે. એ વીસ પ્રકાશમાં વિભક્ત છે. અજયપાલ રાજાના મંત્રી યશપાલે મોહપરાજય-નાટક (અં. ૫પૃ.૧ ૨૩) માં આને “વીસ દિવ્ય ગોળીઓ' કહી છે.
આ સ્તોત્ર પરમહંત કુમારપાલને માટે એ જૈન' થયા બાદ રચાયું છે. એ ઉપરથી એના સમયનો ક્યાસ કાઢી શકાય.
વિષય- પ્ર. ૩-૫માં અતિશયોનું પ્ર. માં “કલિ' યુગના ગૌરવનું અને પ્ર. ૧૪માં યોગના P ૩૪૭ માહાભ્યનું વર્ણન છે.
પ્ર. ૧૦, ૧૩, ૧૬ અને ૧૭ ભક્તિપ્રધાન છે. પ્ર. ૭માં ઈશ્વરને જગત્કર્તા માનનારની દલીલોના રદિયા અપાયા છે. પ્ર. ૮માં એકાન્તવાદના પરિવારપૂર્વક અનેકાન્તવાદનાં સ્થાપન અને નિરૂપણ કરાયાં છે.
આ હૃદયસ્પર્શી આર્ષ સર્જનમાં કોઈ કોઈ સ્થળે ઉપનિષી અસર જોવાય છે. દા. ત. પ્ર. ૧, ગ્લ. ૧ ને ૪માં અને પ્ર. ૧૧, શ્લો. ૩-૪માં.
ટીકાઓ- આ સ્તોત્ર ઉપર નીચે મુજબની ટીકાઓ છે –
(૧) "દુર્ગાદપ્રકાશ- આ ૨૧૨૫ શ્લોક જેવડી ટીકાના રચનાર ખરતર' ગચ્છના ૧. “આ સ્તોત્ર પ્રભાનન્દસૂરિ અને સોમોદયગણિની એકેક ટીકા તેમ જ પદ્યાનુક્રમણિકાદિ સહિત” દે. લા.
જૈ. પુ. સં.” તરફથી વિ. સં. ૧૯૯૮માં છપાયું છે. આ સંસ્થા તરફથી એની દ્વિતીય આવૃત્તિ મુનિશ્રી ચન્દ્રપ્રભસાગરજીના ગુજરાતી અનુવાદ સહિત ઈ. સ. ૧૯૪૯માં છપાવાઈ છે. આ સ્તોત્ર કપૂરવિજયજીના ગુજરાતી અનુવાદ, શ્રી સાંકળચંદ પિતાંબરદાસ શાહના પદ્યાત્મક-મુખ્યતયા હરિગીતમાં કરાયેલા ગુજરાતી અનુવાદ, મહાદેવ-સ્તોત્ર, એ સ્તોત્રના કપૂરવિજયજીએ કરેલા ગુજરાતી અનુવાદ અને ઉપર્યુક્ત સાંકલચંદ પિ. શાહે હરિગીતમાં કરેલા પઘાત્મક અનુવાદ તેમ જ આ શાહે હરિગીતમાં ગુજરાતીમાં કરેલા પરમાઈત કુમારપાલકૃત વિંશિકાના અને રત્નાકરપંચવિંશતિકાના અનુવાદો સહિત સાં. પી. શાહ તરફથી ઈ. સ. ૧૯૨૩માં છપાયેલું છે. આ સ્તોત્ર ગુજરાતી અનુવાદ સહિત “જૈન શ્રેયસ્કર મંડળ” તરફથી ઈ. સ. ૧૯૪૯માં છપાયું છે. આગામોદ્ધારકે આ વીતરાગસ્તોત્રનો ગુજરાતી પદ્યાત્મક અનુવાદ છઠ્ઠા પ્રકાશના
સાતમા પદ્ય સુધીનો જે કર્યો હતો તે આરાધના-માર્ગમા વિ. સં. ૨૦૦૬માં છપાયો છે. ૨. જુઓ પ્ર. ૧૦, ૧૩, ૧૬ અને ૧૭ ૩. આ ઉપરથી એનું વિંશતિપ્રકાશ એવું બીજું નામ યોજાયું લાગે છે. ૪. જુઓ હમસમીક્ષા (પૃ. ૨૪૪) ૫. આ પ્રકાશિત છે. જુઓ ઉપરનું ટિ. ૧. આ આ. પ્રભાનન્દસૂરિની ટીકા અને અવચૂરિ અને આ. રાજશેખરસૂરિજીના ગુજરાતી અનુવાદ સાથે અરિહંત પ્રકાશન ભીવંડીથી બહાર સં.૨૦૫૭ માં પડેલી છે.]
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૧૪
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૮ દેવભદ્રસૂરિના પટ્ટધર પ્રભાનન્દસૂરિ છે. ઉસભપંચાસિયા ઉપર લલિતોક્તિ નામની વૃત્તિ રચનાર પ્રભાનન્દસૂરિ આ જ છે.
(૨) ટીકા- આના કર્તા વિશાલરાજના શિષ્ય સોમોદયગણિ છે. એમણે આ ટીકા વિ. સં. ૧૫૧૨માં રચી છે. P ૩૪૮ (૩) ટીકા- રાજસાગરે આ ટીકા ૬૨૫ શ્લોક જેવડી રચી છે. '
(૪) ટીકા- આના કર્તા માણિજ્યગણિ છે. (૫) કઠિનબૃહવૃત્તિ- આના કર્તાનું નામ જાણવામાં નથી. અવચૂરિઓ- આ નીચે મુજબ છે :(૧) અવચૂરિ– મહેન્દ્રના શિષ્ય મેઘરાજે આ અવસૂરિ વિ. સં. ૧૫૧૦માંરચી છે.
(૨) અવચૂરિ– આની રચના નયસાગરગણિએ કે જૈ. ગ્રં. પ્રમાણે નદિસાગરે વિ. સં. ૧૫૨૫માં કરી છે.
(૩-૪) અવચૂરિ– આ બંનેના કર્તાનાં નામ જાણવામાં નથી.
સ્યાદાદરહસ્ય- આ ન્યાયાચાર્ય યશોવિજયગણિએ આઠમા પ્રકાશ ઉપર રચેલી લઘુ, મધ્યમ અને બૃહત્ એ ત્રણે ટીકાઓનું નામ છે.
*સકલાત્ કિંવા બૃહચૈત્યવદન- આના કર્તા “કલિ.’ હેમચન્દ્રસૂરિ છે. આ લઘુ સ્તોત્ર P ૩૪૯ ૩૩ પદ્યમાં રચાયાનું મનાય છે. આ અર્થધન સ્તોત્રનો પ્રારંભ “સકલાઈથી થતો હોવાથી એનું આ
૧. એમના ગુરુ “રુદ્રપલીયમ્ ગચ્છના અયદેવસૂરિએ વિ. સં. ૧૨૭૮માં જયન્તવિજય નામનું કાવ્ય રચ્યું છે.
વળી આ દેવભદ્રસૂરિએ વિ. સં. ૧૩૦૨માં આદિનાથના બિંબની પ્રતિષ્ઠા કરી હતી. ૨. “દે. લા. જૈ. પુ. સં.” દ્વારા આ પ્રકાશિત છે. ૩. આનો પરિચય મેં યશોદોહન (પૃ. ૧૭, ૩૩, ૬૨, ૮૬, ૧૬૩-૧૭૧)માં આપ્યો છે. [આ ત્રણે ટીકાઓ
મુનિ યશોવિજયજીના સંપાદનપૂર્વક દિવ્યદર્શન ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત છે. આ યશોદેવસૂરિદ્વારા સંપાદિત ત્રણેય ટીકાઓ યશોભારતી પ્ર. મુંબઈથી પ્રસિદ્ધ છે.] ૪. આ સ્તોત્ર “શ્રાદ્ધ પંચ-પ્રતિક્રમણ-સૂત્રોનાં વિવિધ પ્રકાશનોમાં છપાયેલું છે. વળી એના ગુજરાતી અને હિંદી અનુવાદ પણ પ્રકાશિત થયેલાં છે. વિશેષમાં આ સ્તોત્ર કનકકુશલની ટીકા સહિત “જૈ. આ. સ.” તરફથી ઈ. સ. ૧૯૪૧માં પ્રસિદ્ધ થયેલું છે. હિમાંશુવિજયજીએ “સકલાહર્તની મહત્ત અને આલોચના” નામનો લેખ લખ્યો છે. એ “શ્રીવિજય ધર્મસૂરિ જૈન ગ્રંથમાલા” (પુ. ૪૬ પૃ. ૩૯૭-૪૧૦)માં છપાયો
છે. આ પ્રમાણેની નોંધ હેમસમીક્ષા (પૃ. ૨૪૬)માં છે પણ આ લેખ મારા જોવામાં આવ્યો નથી. ૫. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૪૦૮)માં આ નામાંતર પણ છે. સાથે સાથે આમાં ૨૫ પદ્ય હોવાનો ઉલ્લેખ
છે. હેમસમીક્ષા (પૃ. ૨૪૬)માં ૩૫નો છે અને ચાર (નહિ કે બે) પદ્યો પરિશિષ્ટપર્વમાં પ્રારંભમાં હોવાનો વિલક્ષણ (ચિન્હ) ઉલ્લેખ છે. ૬. કોઈ કોઈ હાથપોથીમાં ૨૭, ૨૮ તેમ જ ૩૬ પદ્યો જોવાય છે.
For Personal & Private Use Only
Page #298
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૮ : શ્રવ્ય કાવ્યો : સ્તુતિ સ્તોત્રો : પ્રિ. આ. ૩૪૭-૩૫૦]
૨૧૫ નામ પડ્યું છે. એના પ્રથમના બે પદ્યો દ્વારા આઈજ્ય (તીર્થકરત્વ) અને અહંતોને અનુક્રમે વંદન કરાયું છે. ત્યાર પછીનાં ૨૪ પદ્યો ઋષભદેવથી માંડીને મહાવીર સ્વામી સુધીના ર૪ જિનવરોની સ્તુતિ-રૂપે છે. નથતિo વીરઃ સર્વો, અવનિ તેવોડનેવાળ અને ઘાતષ્ટાપ0થી શરૂ થતાં પાંચ પડ્યો અન્યકર્તક છે.
સન્તુલન– પ્રથમનાં ૨૫ પદ્યો અને ૨૭મું પદ્ય હૈમ ત્રિષષ્ટિ.માં મંગલાચરણરૂપે અને ૨૬મું તેમ જ ૩૧મું એ બે પદ્યો પરિશિષ્ટ-પર્વના પ્રારંભમાં મંગલ-શ્લોકો તરીકે જોવાય છે. સુવિધિનાથની સ્તુતિરૂપ અગિયારમું પદ્ય માણિક્યવિદેવસૂરિકૃત યશોધર-ચરિત્રમાં મંગલાચરણ તરીકે નજરે પડે છે. [આ ય. ચ. “હર્ષપુષ્પા.”માં છપાયું છે.] “ગતિ”થી શરૂ થતું ૨૮મું પદ્ય દસયાલિયની હારિભદ્રીય ટીકા (પત્ર ૧ અ)માંના મંગલાચરણરૂપ પદ્યનું અંશતઃ પરિવર્તન કરી યોજાયેલું હોય એમ જણાય છે. “છાતોડખાપ'થી શરૂ થતું ૩૩મું પદ્ય જૈનસ્તોત્રસમુચ્ચય (પૃ. ૧-૩)માં ધર્મસૂરિએ જે ૧૫ પદ્યોનું મંગલ સ્તોત્ર રચ્યું છે તેના આઠમા પદ્ય સાથે અક્ષરશઃ મળે છે.
પ્રથમ પદ્યના તૃતીય ચરણમાં “ભૂર્ભવસ્વ' એવો જે શબ્દગુચ્છ છે તે ગાયત્રીમાં P ૩૫૦ જોવાય છે.
ઉપયોગ- પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણો કરતી વેળા ચૈત્યવદન તરીકે આ સ્તોત્રનો ઉપયોગ ‘તપા' ગચ્છના તો તમામ જૈનો–શ્રમણો, શ્રમણીઓ, શ્રાવકો અને શ્રાવિકાઓ કરે છે. વળી આડે દહાડે પણ કેટલાંક ચૈત્યવદન તરીકે આ બોલે છે. આને લઈને કે પછી કોઈ અન્ય કારણસર આ સ્તોત્રનું નામ બૃહચૈત્યવદન પડ્યું છે.
વૃત્તિઓ- આ સકલાઈ ઉપર ત્રણ વૃત્તિઓ છે – (૧) વૃત્તિ- વિજયસેનસૂરિના શિષ્યાણ અને સોમકુશલના શિષ્ય કનકકુશલે ઈ. સ. ૧૬૫૪માં આ
રચી છે.' (૨) ટીકા- આના કર્તા ગુણપ્રભસૂરિ છે. (૩) ટીકા- આના કર્તાનું નામ જાણવામાં નથી.
"પદ્યાત્મક અનુવાદ– આ “સકલાહિત્ સ્તોત્રના ૩૩ પદ્યાનો મેં સમશ્લોકી અનુવાદ ગુજરાતીમાં કર્યો છે.
૧. D c G C M (Vol. XVII, pp. 4, p. 156)પ્રમાણે પહેલાં ૨૫ પદ્યો અને ૨૮મું પદ્ય એમ ૨૬ પદ્યો સમજવાં. એનો અંગ્રેજી અનુવાદ ડૉ. હેલેન એમ. જોન્સને કર્યો છે અને એ ત્રિષષ્ટિનો જે એમણે અંગ્રેજી અનુવાદ કર્યો છે અને જે G 0 ઈ. સ. ૧૯૩૧માં છપાવાયો છે તેમાં પૃ. ૧૦૭માં જોવાય છે. ૨. આની વિ. સં. ૧૮૩૯માં લખાયેલી હાથપોથી મળે છે. ૩. “જૈ. આ. સ.” દ્વારા આ વૃત્તિ છપાયેલી છે. એમાં ૨૬ જ પદ્ય પૂરતું સ્પષ્ટીકરણ છે. ૪. આ અનુવાદ “દિગંબર જૈન” (વ. ૪૬, અં. ૭)માં છપાયો છે.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૧૬
P ૩૫૧
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૮ | 'મહાદેવ-સ્તોત્ર (ઉ. વિ. સં. ૧૨૨૯)- આના કર્તા પણ “કલિ. હેમચન્દ્રસૂરિ છે. એમણે આ સ્તોત્ર ૪૪ પદ્યમાં રચ્યું છે પહેલાં ૪૩ પદ્યો “અનુષ્ટ્રમ્' માં છે અને છેલ્લે આર્યામાં છે. હરિભદ્રસૂરિકૃત મહાદેવાષ્ટક ઉપરથી આ રચના સ્લરી હશે. એ દ્વારા એમણે “મહાદેવ ખરી રીતે કોને કહેવાય ?” એ વાત રજૂ કરી છે. આ સ્તોત્ર એમની બે લવિંશિકા તેમ જ વીતરાગ-સ્તોત્રના જેવું પ્રૌઢ નથી. એની રચના પાછળ પાશુપતાનું પ્રાબલ્ય અને રાજા તેમ જ પ્રજાનો સોમનાથના જ્યોતિર્લિંગ તરફનો સદ્ભાવ કારણરૂપ હશે.'
[ચતુવિંશતિજિનસ્તવન– ભુવનહિતાચાર્ય. સંવિનયસાગર.
‘અનુસધાન’ ૨૫માં છપાયું છે. આમાં ક્રમશઃ ૮ થી ૩૧ અક્ષરના છંદમાં સ્તુતિઓ છે. દરેકમાં છંદનું નામ અને ભગવાનનું નામ છે.]
*અનુવાદકો– આ સ્તોત્રનો કરવિજયજીએ ગદ્યમાં અને સાંકળચંદ પિ. શાહે પદ્યમાં અનુવાદ કર્યો છે. એ બેને ગુજરાતીમાં છે.
સ્તુતિત્રયી આ.કુંદકુંદસૂરિ.ચંદુલાલ મ.અમદાવાદ ૨૦૩૭
આનન્દરત્નાકર- આગમોદ્ધારકે લખેલી સંસ્કૃત પ્રસ્તાવનાનો સંગ્રહ. પ્રકા. “આગદ્ધારક ગ્રંથમાળા” વિ.સં. ૨૦૧૮
ભદ્રંકરસાહિત્યસન્દ્રોહ- પ્ર.“ભુવનભદ્રંકર સા. પ્ર.” મદ્રાસ. વિ.સં. ૨૦૪૩.
અહંભક્તિભાવના (સ્તુતિ ચતુર્વિશિકા) સા. હંસાશ્રી પ્ર. જૈનસંઘ માલેગાંવ વિ.સં. ૨૦૪૦ વીતરાગભક્તિ પ્ર.અમૃતપુણ્યોદય જ્ઞાનમાળા પાલીતાણા વિ.સં. ૨૦૧૭
જિનસ્તોત્રકોશ સંપા.આ.ચન્દ્રોદયસૂરિ તપગચ્છ પ.પૂ.જૈન સંઘ મુંબઈ સં.૨૦૧૪ સ્વાધ્યાયદોહન સં. આ કનકચન્દ્રસૂરિ પ્ર. “વિશ્વમંગલ પ્ર.” પાટણ વિ.સં. ૨૦૪૩. ભુવનકાવ્યકેલી- આ ભુવનતિલકસૂરિ. પ્ર. લે. જૈ.સા. છાણી સં. ૨૦૨૯ ચૈત્યવંદનચતુર્વિશતિકા કર્તા આ. શીલચન્દ્રસૂરિ. પ્ર. કાંતીલાલ મહેતા સાણંદ સં. ૨૦૨૦ સિજૂરપ્રકર મુનિ જયાનન્દવિ. “ગુરુરામચન્દ્ર પ્ર.સ.” ભીનમાલ સં. ૨૦૫૦ ચૈત્યવદનસંગ્રહ સંપા. મુનિ દીપરત્નસાગર પ્ર. અભિનવ શ્રુત પ્ર. જામનગર સં. ૨૦૪૫. સ્તોત્રરાસસંહિતા સંશો. ચન્દ્રપ્રભસા. પ્ર. સિદ્ધરાજ જૈન કલકત્તા ઇ.સ. ૧૯૮૬. સુલભકાવ્ય પ્રવેશિકા સંપા. પં. વજસેનવિ પ્ર. ભદ્રંકરપ્રકાશન સં. ૨૦૫૧ ?]
૧. આ સ્તોત્ર ગુજરાતી ભાષાંતર તેમ જ મૂળના પ્રત્યેક પદ્યને અંગેના ગુજરાતી પદ્ય સહિત “શ્રીમાંગરોળ
જૈન સભા” તરફથી ઈ. સ. ૧૯૦૬માં છપાયું છે. આ પૂર્વે પણ એ છપાયું છે. જુઓ પૃ. ૨૧૩ ટિ. ૧. ૨. આ પદ્ય સોમનાથનાં દર્શનના પ્રસંગે કહેવાયું હતું એવો પ્ર. ચિ. (ભા. ૧, પ્ર. ૪ પૃ. પૃ. ૮૫, સિંઘી)માં
ઉલ્લેખ છે. ૩. જુઓ હેમસમીક્ષા (પૃ. ૨૪૫) ૪. આ છપાયા છે. જુઓ પૃ. ૨૧૩ ટિ. ૧ તેમજ ઉપરનું ટિ: ૧.
For Personal & Private Use Only
Page #300
--------------------------------------------------------------------------
________________
P ૩૫૨
પ્રકરણ ૨૯ : શ્રવ્ય કાવ્યો
(8) સ્તુતિ-સ્તોત્રો (ચાલુ) હવે આપણે આ પ્રકરણનો પ્રારંભ તીર્થંકરાદિનાં એક હજાર નામો રજૂ કરતી કૃતિઓથી
કરીશું.
'જિનસહસ્ત્રનામસ્તોત્ર - આ દિજિનસેનચાર્યકૃત આદિપુરાણના એક અંશરૂપ છે અને એમાં દસ શત છે. આ વિષયની છ સ્વતંત્ર કૃર્તિઓ તો નીચે મુજબ છે :
(૧) અહનામસહસમુચ્ચય યાને જિનસહસ્રનામસ્તોત્ર (ઉ. વિ. સં. ૧૨૨૯)- આ સ્તોત્ર કલિ.” હેમચન્દ્રસૂરિની રચના છે એમ કેટલાક માને છે. એના પ્રથમ-શત-પ્રકાશ, દ્વિતીય-શત-પ્રકાશ એમ દશમ-શત-પ્રકાશ એમ દસ પ્રકાશ પડાયા છે. પ્રથમ શતકના દ્વિતીય પદ્યમાં તેમ જ દસમાં શતકના તેરમાં પદ્યમાં અરિહંતના ૧૦૦૮ નામનો ઉલ્લેખ છે જ્યારે દસમાં પ્રકાશના શ્લો. ૧૪માં “જિનનામસહસક” દ્વારા એક હજાર નામનો નિર્દેશ છે આથી ૧૦૦૮ નામ છે કે બરાબર એક હજાર P. ૩૫૩ જ નામ છે તે તપાસવાનું રહે છે.
દસમાં પ્રકાશના શ્લો. ૧૪-૧૯માં આ સ્તોત્રનાં શ્રવણ, પઠન અને જાપનાં ફળનો નિર્દેશ છે.
(૨) 'જિનસહસ્ત્રનામસ્તોત્ર (વિ. સં. ૧૨૮૭)- દિ. સલ્લક્ષણના પુત્ર (કલિકાલિદાસ) આશાધરે વિ. સં. ૧૨૮૭માં આ સ્તોત્ર સંસ્કૃતમાં રચ્યું છે. એનો પ્રચાર બુદેલખંડમાં છે. આ સ્તોત્રના પણ ઉપર્યુક્ત જિનસેનાચાર્યકૃત આદિપુરાણ સ્તોત્રની પેઠે દસ શત છે.
સ્વોપજ્ઞ વૃત્તિ- પ્રસ્તુત સ્તોત્ર ઉપર કર્તાએ જાતિ વૃત્તિ રચી છે. પણ એ હજી સુધી તો મળી આવી નથી.
ટીકાઓ– દિ. શ્રુતસાગરે તેમ જ અન્ય કોઈએ પણ આ સ્તોત્ર ઉપર એકેક ટીકા રચી છે.
(૩) જિનસહસ્રનામસ્તોત્ર (વિક્રમનો ૧૫મો સૈકો)– દિ. સકલકીર્તિએ આ સ્તોત્ર ૧૩૮ પઘોમાં રચ્યું છે.
(૪) જિનસહસ્ત્રનામસ્તોત્ર, અહંન્નામ (સહસ્ત્ર)– સમુચ્ચય કિંવા અહત્સહસ્ત્રનામ (વિ. સં. ૧૬૫૮)- કલ્યાણવિજયગણિના શિષ્ય દેવવિજયગણિએ વિ.સં. ૧૬૫૮માં આ સ્તોત્ર રચ્યું છે. ૧. આ જાતની કૃતિઓની માહિતી મેં “જિનસહસ્રનામસ્તોત્ર નામની કૃતિઓ” નામના મારા લેખમાં આપી
છે. આ લેખ “દિગંબર જૈન” (વ. ૪૪, અં. ૧૦-૧૧)માં છપાયો છે. ૨. “જૈન ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા આ પ્રકાશિત છે. જુઓ પૃ. ૬૬ ટિ. ૧. ૩. જૈનસ્તોત્રદોહ (ભા. ૧, પૃ. ૧૩)માં “કલિ.” હેમચન્દ્રસૂરિને નામે આ અહંનામસહસ્ત્રસમુચ્ચય
છપાયો છે. ૪. આ જૈનગ્રંથરત્ન કાર્યાલય વ. તરફથી પ્રકાશિત છે. જુઓ પૃ. ૬૬ ટિ. ૧.
For Personal & Private Use Only
Page #301
--------------------------------------------------------------------------
________________
P ૩૫૪
૨૧૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૯ ટીકા- આ કર્તાએ જાતે વિ. સં. ૧૬૯૮માં રચી છે. આની તેમ જ મૂળની એકેક હાથપોથી છાણીના ભંડારમાં છે.
(૫) 'જિનસહસ્ત્રનામસ્તોત્ર યાને અહંન્નમસ્કારસ્તોત્ર (વિ. સં. ૧૭૩૧)– વાચક કીર્તિવિજયના શિષ્ય વિનયવિજયગણિએ ૧૪૯ પદ્યોમાં આ સ્તોત્ર વિ. સં. ૧૭૩૧માં રચ્યું છે. ૧૪૬મા પદ્યમાં અરિહંતોને એક હજાર “નમસ્કાર” કરવાનો ઉલ્લેખ છે. એ ઉપરથી આ સ્તોત્રનું કોઈકે અહંન્નમસ્કારસ્તોત્ર એવું નામ યોજયું હશે એમ લાગે છે. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૧૬)માં આ નામથી તેમ જ પૃ. ૧૩૮માં જિનસહસ્ત્રનામસ્તોત્ર તરીકે પણ આનો ઉલ્લેખ છે પરંતુ આ બંને એક જ કૃતિ છે એવો નિર્દેશ નથી.
૧૪૫મું પદ્ય એ નમસ્કારનો મહિમા સૂચવે છે. આ પદ્ય “સિદ્ધાણં બુદ્ધાણં”ની ત્રીજી ગાથા છે. “તથા વીદુ?' પૂર્વક રજૂ કરાઈ છે અને ૧૪૯ પદ્યની કૃતિમાં એનો ૧૪૫મો ક્રમાંક અપાયો છે.
પહેલેથી ૧૪૪ સુધીના પદ્યો “ભુંજગી” છંદમાં છે. ૧-૧૪૩ પદ્યો પૈકી પ્રત્યેકનું ચોથું ચરણ સમાન છે અને એ નીચે મુજ છે :
નમસ્તે નમતે નમતે નમસ્તે' ૧-૧૪૩ પદ્યોમાંના દરેક પદ્યમાં સાત સાત વાર “નમસ્તેનો પ્રયોગ છે. એ હિસાબે એક હજાર ને એક નમસ્કાર થાય છે.
૨૧મા પદ્યથી ૧૧૭માં સુધીના પધોમાં તીર્થકરોને અંગે ગર્ભવાસથી માંડીને એમના નિર્વાણ સમય સુધીમાં જે વિશિષ્ટ પ્રસંગો ગણાવવા જેવા કર્તાને લાગ્યા તેનું ક્રમસર વર્ણન છે. આમ આ કૃતિ એક રીતે સમસ્ત તીર્થકરોની સમાન ભૂમિકાનું ચિત્ર ખડું કરે છે. આના પછી દસે ક્ષેત્રના ત્રણે કાળની ચોવીસીઓના તીર્થંકરોને તેમ જ વીસ વિહરમાન તીર્થકરોને નમસ્કાર કરાયેલ છે.
(૬) જિનસહસ્રનામસ્તોત્ર- આ કૃતિનો પ્રારંભ “વયભુ નમરત્ય'થી કરાયો છે. એમાં ૧૬૦ પદ્યો છે. આના કર્તા વિષે કશી ખબર નથી. આની કેટલીક હાથપોથીઓ ભાં. પ્રા. સં. મં માં છે.
ટીકાઓ– દિ. અમરકીર્તિ, દિ. વિશ્વસેન અને દિ. શ્રુતસાગરસૂરિએ ત્રણની ટીકા ઉપરાંત કોઇકે એક ટીકા રચી છે. આમ આ સ્તોત્ર ઉપર ચાર ટીકાઓ છે.
પાર્શ્વનાથસહસ્ત્રનામ– “અંચલ' ગચ્છના કલ્યાણસાગરસૂરિએ આ કૃતિ રચી છે. આની એક હાથપોથી છાણીના ભંડારમાં છે એમ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૪૭)માં ઉલ્લેખ છે. “અંચલ' ગચ્છના ધર્મમૂર્તિના શિષ્ય કલ્યાણસાગરગણિએ પાર્શ્વનાથ-અષ્ટોત્તરશતનામ એ નામની કૃતિ રચ્યાનો અહીં
2 ૩૫૫
૧. આ સ્તોત્ર અમદાવાદના “વીર સમાજ” તરફથી છપાવાયું હતું. ત્યાર બાદ “જૈ. ધ. પ્ર. સ.” તરફથી
આ મૂળ કૃતિ ગુજરાતી અનુવાદ તેમ જ વિનયવિલાસ (પદ ૯ અને ૧૨), “સંસ્કૃત” શક્રસ્તવ તથા “આત્મરક્ષાકર” નમસ્કારમંત્ર સહિત વિ. સં૧૯૯૪માં પ્રકાશિત કરાઈ છે.
For Personal & Private Use Only
Page #302
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૯ : શ્રવ્ય કાવ્યો : સ્તુતિ સ્તોત્રો : પ્રિ. આ. ૩૫૩-૩૫૫]
૨૧૯ ઉલ્લેખ છે. આમ બે કૃતિની નોંધ છે પણ એ બંને એક જ છે એવો નિર્દેશ અહીં કરાયો નથી પરંતુ કર્તાનું નામ જોતાં એમ માનવા હું પ્રેરાઉ છું.
પદ્માવતી સહસ્ત્રનામસ્તોત્ર- પદ્માવતી દેવીના- પાર્શ્વનાથના તીર્થની શાસનદેવીનાં ૧000 નામો રજૂ કરતી આ કૃતિની નોંધ ઉપર્યુક્ત જિ. ૨. કો. વિ. ૧, પૃ. ૨૩૫)માં લેવાઈ છે.
આ અજ્ઞાતકક સ્તોત્રનો પ્રારંભ “પ્રખ્ય પયાથી કરાયો છે. આ સ્તોત્ર નિમ્નિલિખિત નામવાળા દસ અંશોમાં વિભક્ત કરાયું છે.
(૧) પદ્માવતીશત, (૨) મહાજ્યોતિર્મતી, (૩) જિનમાતાશત, (૪) વજહસ્તાશત, (૫) કામદાશત, (૬) સરસ્વતીશત, (૭) ભવનેશ્વરીશત, (૮) લીલાવતીશત, (૯) ત્રિનેત્રાશત અને (૧૦) ચક્રેશ્વરીશત.
આમાં અનુક્રમે ૧૪, ૧૨, ૧૨, ૧૨, ૧૩, ૧૧, ૧૧, ૧૧, ૧૧ અને ૧૩ પદ્યો છે. એની કુલ સંખ્યા ૧૨૦ છે. દસમા “શત' પછી ૧૧ પદ્યો છે. એના આદ્ય પદ્યમાં પદ્માવતીનાં ૧૦૦૮ નામો હોવાનો ઉલ્લેખ છે અને અંતમાં ચાર મંત્રો વગેરે લખાણ ગદ્યમાં છે.
પદ્માવતીસ્તોત્ર- આના પ્રારંભમાં ૩૭ પદ્યો પૈકી આદ્ય પદ્યની શરૂઆત “શ્રી નવક્રથી કરાઈ છે. એનું પંદરમું પદ્ય વિંશતિયત્રવિધિમાં કંઈક પાઠભેદપૂર્વક જોવાય છે એ અને એ પદ્યનું વિવરણ મેઘવિજયગણિએ કર્યું છે.ઉપર્યુક્ત ૩૭મા પદ્ય પછી આહુવાન, અષ્ટક, પ્રત્યેકપૂજા, જાપ, જયમાલા, પદ્માવતીદંડક અને નવ પદ્યમય અને મંત્રાક્ષરોથી મંડિત પદ્માવતીપટલને સ્થાન અપાયું છે.
પદ્માવતી-સ્તોત્ર- આ તેર પધોની કૃતિનો પ્રારંભ “જય ના નાન” થી કરાયો છે.
પદ્માવતી-સ્તુતિ- આ ૨૫ પદ્યની સ્તુતિના પ્રણેતા “મુનિચન્દ્રનાથ' છે એમ એના ૨૨મા અને ૨૪મા પદ્યમાંના એ શબ્દો જોતાં અનુમનાય છે. ૨૩મા અને ૨૫મા પદ્યમાં “મુનિચન્દ્ર' એવો નિર્દેશ છે. આ સ્તુતિનાં પહેલાં ૨૧ પદ્યો પૈકી પ્રત્યેકનો પ્રારંભ કોઈક એક જ અક્ષર ત્રણ વાર આપી કરાયો છે. જેમ કે પ્રથમ પદ્યનો પ્રારંભ “૩% ૩% ૩% થી કરાયો છે. દ્વિતીયનો “સં સં થી અને તૃતીયનો “હું હું ફંથી એકંદર બાવન અક્ષરો છે. એનો અમુક ક્રમ શા માટે રખાયો છે તે જાણવું બાકી રહે છે. ૧. આ ભૈ. ૫. ક.માં આઠમા પરિશિષ્ટ તરીકે પૃ. ૪૭-૫૬માં છપાયું છે. ૨. પ્રથમ “શત’ સિવાયના બાકીનાનો પ્રારંભ તે તે “શત’ ગત આદ્ય શબ્દથી કરાયો છે. પ્રથમ “શત’નું ત્રીજું
પદ્ય ‘પદ્માવતી'થી શરૂ કરાયું છે ૩. આ ભૈ. ૫. ક. (પૃ. ૨૬-૩૮)માં પાંચમા પરિશિષ્ટ તરીકે પ્રસિદ્ધ કરાયું છે. ૪. જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૨, ઉપખંડ ૨-૪, પૃ. ૨૫૪). એમાં વન્દ્ર પછી વેન્દ્ર શબ્દ છાપવો રહી ગયો છે.
[આ સંસ્કરણમાં ઉમેર્યો છે.] ૫. એજન, પૃ. ૨૫૫. ૬, આ ભૈ. ૫. ક. (પૃ. ૫૭)માં નવમા પરિશિષ્ટ તરીકે છપાયું છે. ૭. આ ભૈ. ૫. ક. (પૃ. ૩૯-૪૨)માં છઠ્ઠા પરિશિષ્ટ તરીકે છપાવાઈ છે.
For Personal & Private Use Only
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૨૦
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૯ ‘પદ્માવતસ્તોત્ર- આ શ્રીધર નામના આચાર્યે દસ પદ્યમાં રચ્યું છે. એની શરૂઆત “ઝ નયતીમ”થી કરાઈ છે.
‘પદ્માવતીકવચઆ ૧૫ પદ્યોની કૃતિ કોઈકે રચી છે. એનો પ્રારંભ “પવન્!થી કરાયો છે.
દેવીસ્તોત્ર- આ અજ્ઞાતકર્તૃક સ્તોત્રમાં ૭૪ પડ્યો છે. એનો પ્રારંભ “શ્રીરાત્રે નમતુષ્યથી કરાયો છે. આ સ્તોત્રની શરૂઆત શારદા યાને સરસ્વતીની ૧૪ પદ્યો દ્વારા સ્તુતિથી કરાઈ છે. ત્યાર બાદ લક્ષ્મીનાં નામો, યોગિનીનાં રૂપો તેમજ ચંડિકા વગેરે નામો રજૂ કરાયાં છે.
*પઠિતસિદ્ધ-સારસ્વત-સ્તવ– આ સ્તવ સાધ્વી શિવાર્યાએ નવ પદ્યમાં રચ્યો છે. એનો પ્રારંભ “વ્યાપ્તાન્ત’થી કરાયો છે. આઠમા પદ્યમાં “સાધ્વી શિવાર્યા' એવો ઉલ્લેખ છે. નવમાં પદ્યમાં આ સ્તવને “સ્પષ્ટપાઠ-અષ્ટક' કહ્યો છે. એમાં કેટલાક મંત્રાક્ષરો છે.
સૂર્યસહસ્રનામસ્તોત્ર- આના કર્તા ભાનુચન્દ્રગણિ છે. એમણે જાતે આના ઉપર વૃત્તિ રચી છે પરંતુ એની એકે હાથપોથી જિ. ૨. કોડમાં આ નામે તો નોંધાયેલી નથી જો કે મૂળ કૃતિ છપાયેલી મળે છે અને તેમાં ગદ્યમાં સૂર્યનાં હજાર નામ છે. એના પ્રારંભમાં સૂર્યને નમસ્કારરૂપ એક પદ્ય છે. અંતમાં ચાર પદ્યો છે. સ્વિોપજ્ઞટીકા સાથે સૂર્યસહસ્ત્રનામનું સંપાદન આ. ધર્મધુરન્ધરસૂરિ કરી રહ્યા છે. એમાં અન્ય બે આવી કૃતિઓ પણ સાથે જોડવામાં આવી છે. આની પ્રસ્તાવના આ. મુનિચન્દ્રસૂરિએ લખી છે. સિદ્ધસહસ્ત્રનામકોશ ઉપા. યશોવિજયગણી. પ્ર. “યશોભારતી પ્રકાશન”]
સાધારણ-જિન-સ્તવન” કિવા આત્મ-નિન્દા-દ્વત્રિશિકા (લ. વિ. સં. ૧૨૨૫)– આના કર્તા પરમાણંત' કુમારપાલ ભૂપાલ છે. એમણે મુખ્યતયા ઉપજાતિમાં રચાયેલાં ૩૩ પદ્યો દ્વારા જિનેશ્વરનીકોઈના પણ નામનિર્દેશ વિનાની એટલે સાધારણ તીર્થકરની સ્તુતિ કરી પોતામાં રહેલા દોષો દર્શાવ્યા છે- ‘આત્મનિંદા કરી છે, અને પોતાના ઉપર કૃપા કરવા એમને વિનવ્યા છે. આ દ્વાત્રિશિકા ઉપરથી રત્નાકરપંચવિંશતિકા યોજાઈ હશે. ગમે તેમ પણ સંતુલનાર્થે આ કૃતિનો વિચાર થઈ શકે તેમ છે. ૧. એજન, ૨૦મું પરિશિષ્ટ (પૃ. ૧૦૯).
૨. એજન, ૨૮મું પરિશિષ્ટ (પૃ. ૧૧૦-૧૧૧). ૩. આ સ્તોત્ર ભૈ. ૫. ક.માં પરિશિષ્ટ ૧૫ તરીકે પૃ. ૮૨-૮૭માં છપાયું છે. ૪. આ સ્તવ ભૈ. ૫. ક.માં તેરમાં પરિશિષ્ટ તરીકે પૃ. ૭૦-૮૦માં છપાયો છે. આ સ્તવની એક હાથપોથી પરિચય મેં D C G C M (Vol. No. XIX, sec. pp. 1, pp. 313-313)માં આપ્યો છે. પૃ. ૩૧૩માં
સવાર્યા છે તે “શિવા” જોઇએ એમ પ્રકાશિત કૃતિ જોતાં જણાય છે. ૫. આ “સૂર્યસહસ્રનામસ્તોત્ર'ના નામથી “વાપી જૈન યુવક મંડલ” તરફથી વિ. સં. ૧૯૯૮માં છપાવાઈ છે.
એમાં સૂર્યનાં હજાર નામ પછી અંતમાં ચાર પદ્યો છે. અને એ આ સ્તોત્રની ફલશ્રુતિરૂપ છે. ૬. આ સ્તવન જૈનસ્તોત્રસંગ્રહ (ભા. ૧, પૃ. ૧૯-૨૨)માં છપાયું છે. આનો ગુજરાતીમાં ‘હરિગીત” છંદમાં
શ્રીવિજયામૃતસૂરિએ જે અનુવાદ કર્યો છે તે વૈરાગ્યશતક' નામના પુસ્તકમાં પ્રસિદ્ધ થયો છે. એ પુસ્તકની બીજી આવૃત્તિ “વૃદ્ધિ-નેમિ-અમૃત-ગ્રંથમાલા”માં વિ. સં. ૨૦૦૭માં છપાઈ છે. ૭. આ નામની સાત કૃતિઓ છે. જુઓ પૃ. ૨૭૧ ૮. કેટલાંક આત્મનિંદાષ્ટકો મળે છે. એમાંનું એક “કાવ્યમાલા” (ગુ. ૭)માં છપાયું છે. આત્મનિંદાશતક “જૈ.
ધ. પ્ર. સં.” તરફથી છપાવાયું છે.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #304
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૯ : શ્રવ્ય કાવ્યો : સ્તુતિ સ્તોત્રો : પ્રિ. આ. ૩૫૬-૩૫૭]
૨૨૧
. ૩૫૭. ૫. ૨. અંબિકા-સ્તોત્ર (વિ. સં. ૧૨૯૦)- આ સ્તોત્ર સચિવ વસ્તુપાલે દસ પદ્યમાં રચ્યું છે. એનો પ્રારંભ “પુષ્ય નિરીશ”થી કરાયો છે. આ જ કૃતિ તે પૃ. ૧૧૯માં નિર્દેશાયેલું અંબિકાસ્તવન હશે.
અંબિકાષ્ટક અને અંબિકાસ્તુતિયુગલ- આ ત્રણે કૃતિઓમાં અનુક્રમે આઠ આઠ પદ્યો છે. એના પ્રારંભિક અંશો અનુક્રમે “ચાત્તોતાનq” “ૐ મહાતીર્થ” અને “રેવન્ય” છે. પહેલી કૃતિના અંતમાં “અંબાપ્રસાદ” છે. એ ઉપરથી આના કર્તાનું નામ અંબિકાપ્રસાદ હોવાનું સૂચવાયું છે. બીજી કૃતિના અંતમાં આ કૃતિમાં ગુપ્ત રખાયેલો મંત્ર અપાયો છે. ત્રીજી કૃતિ જિનેશ્વરસૂરિએ રચી છે અને એમાં મંત્રાક્ષરો છે.
અંબિકાતાતંક અને અંબિકાતાક- આ બે કૃતિઓના પ્રારંભમાં અનુક્રમે એક અને બે પદ્યો છે. પહેલી કૃતિનો બાકીનો ભાગ ગદ્યમાં છે. એમાં અનેક સંબોધનો છે બીજીમાં દ્વિતીય પદ્ય પછી ગદ્યાત્મક લખાણ છે અને વિવિધ મંત્રો છે અને અંતમાં પાંચ પડ્યો છે.
| "રત્નાકરપંચવિંશતિકા કિંવા વીતરાગસ્તોત્ર (વિ. સં. ૧૩૦૮)- આના કર્તા રત્નાકરસૂરિ ૩૫૭ છે. એઓ દેવચન્દ્રપ્રભસૂરિના શિષ્ય થાય છે અને એમણે આ સ્તોત્ર વિ. સં. ૧૩૦૮માં રચ્યું છે એમ અભિધાનરાજેન્દ્ર (ભા. ૬, પૃ. ૪૮૮)માં ઉલ્લેખ છે. આ ૨૫ પદ્યના સ્તોત્ર દ્વારા કર્તાએ પોતાના આત્માની નિન્દા અસરકારક શબ્દોમાં વર્ણવી છે.
ટીકાઓ- આના ઉપર ચાર ટીકા છે : (૧) કનકકુશલની, (૨) ભોજસાગરે વિ. સં. ૧૭૯૫માં રચેલી, (૩) વાઘજીની ૧૩૦૮ શ્લોક જેવડી અને (૪) અજ્ઞાતકર્તૃક. ૧. આ ભૈ. ૫. ક.માં પરિશિષ્ટ ૨૦ તરીકે પૃ. ૯૫માં છપાયું છે. અહીં આ કૃતિનો “અંબિકાસ્તવન' તરીકે ઉલ્લેખ છે. અંતિમ પદ્યમાં આનો “સ્તોત્ર' તરીકે અને એ પદ્ય પછીની પંક્તિમાં “અંબિકાસ્તુતિ' તરીકે જે ઉલ્લેખ છે તે સંપાદકને કે એની હાથપોથીને આભારી હશે. ૨. આ ત્રણે કૃતિઓ ભૈ. ૫. ક. માં અનુક્રમે ૧૬માં, ૧૭મા અને ૨૧માં પરિશિષ્ટરૂપે છપાએલી છે. ૩. એજન, પૃ. ૯૧. ૪. એજન, પૃ. ૯૯૨-૯૪ પ. આ સ્તોત્ર ભીમસી માણેકે “લઘુપ્રકરણસંગ્રહમાં ઈ. સ. ૧૯૦૩માં છપાવ્યું છે. એ સજ્જનસન્મિત્રમાં ઈ.
સ. ૧૯૧૩માં પ્રસિદ્ધ થયેલું છે. એનો ભાવવાહી “હરિગીત” છંદમાં “માસ્તર” શામજી હેમચંદ્ર દેસાઈએ કરેલો ગુજરાતી અનુવાદ સૌભાગ્યસિન્ધ (પૃ. ૨૩૧-૨૩૪)માં ઈ. સ. ૧૯૩૮માં છપાયેલો છે જ્યારે એવો બીજો અનુવાદ સાંકળચંદ પિ. શાહે કર્યો છે અને એ એમણે જ છપાવ્યો છે (જુઓ પૃ. ૩૪૬ ટિ.૧) આ સ્તોત્રનો સ્વ. કેશવલાલ પ્રેમચંદ મોદીએ કરેલો અંગ્રેજી અનુવાદ “જૈન સાહિત્ય સંશોધક” (વ. ૧, અં. ૧) માં ઈ. સ. ૧૯૨૦માં પ્રસિદ્ધ થયેલો છે. મૂળ કૃતિ માસ્તર શામજીના ગુજરાતી અનુવાદ અને શ્રી. કૃષ્ણલાલ વર્માકૃત હિન્દી અનુવાદ તેમ જ પ્રત્યેક પદ્યના ભાવવાહી ચિત્ર સહિત શ્રી લાલભાઈ એલ. પરીખે અમદાવાદથી વિ. સં. ૨૦૨૨માં પ્રસિદ્ધ કરી છે.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૨૨
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૯ - ટબ્બા- રત્નાકરપંચવિંશતિકા ઉપર બે 'ટબ્ધા છે. તેમાંના એકની હાથપોથી વિ. સં. ૧૮૪૩માં લખાયેલી છે.
અનુવાદો- આ સ્તોત્રના ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં અનુવાદો થયા P ૩૫૮ છે અને એ બધા છપાવાયાં છે. ગુજરાતીમાં જે બે અનુવાદો થયા છે તેમાંનો એક શામજી હ. દેસાઈએ
કર્યો છે અને બીજો સાંકળચંદ પી. શાહે કર્યો છે. હિન્દીમાં પણ બે અનુવાદો થયા છે. તેમાંના એકના કર્તા માસ્તર વિજયચંદ મોહનલાલ શાહ છે અને બીજાના શ્રી કૃષ્ણ વર્મા છે. અંગ્રેજી અનુવાદ સ્વ. કેશવલાલ છે. મોદીએ કર્યો છે.
પાદપૂર્તિ- પ્રસ્તુત સ્તોત્રની પાદપૂર્તિરૂપ કૃતિઓ ૩૧મા પ્રકરણમાં વિચારાઈ છે.
વિરોધગર્ભિત ઋષભજિનસ્તુતિ ( – આ ૩૪ પદ્યની સ્તુતિ જિનપતિસૂરિએ રચી છે. એ વિરોધાલંકારનાં વિવિધ ઉદાહરણો પૂરાં પાડે છે.
“અવચૂર્ણિ– આ અજ્ઞાતકર્તૃક છે.
*ઉપમા-દ્વાર્નાિશિકા (? લ. વિ. સં. ૧૨૩૦)- આ બત્રીસ પદ્યોની જિનસ્તુતિમાં “ઉપમાની રેલમછેલ જોવાય છે. એના કર્તા “કલિ. હેમચન્દ્રસૂરિના શિષ્ય રામચન્દ્ર છે. પં. કલ્યાણવિજયગણિ તો આ તેમ જ આ પછી અહીં નોંધેલી બીજી આઠે દ્વાáિશિકાઓના કર્તા તરીકે પૂર્ણદેવસૂરિના શિષ્ય અને વિ. સં. ૧૨૬૮માં પ્રતિષ્ઠા કરાવનાર રામચન્દ્રસૂરિ હોવાનું કહે છે.
°દષ્ટાન્ત-દાવિંશિકા- આ બત્રીસ પદ્યની સ્તુતી પુષ્કળ પ્રમાણમાં દૃષ્ટાન્તો પૂરાં પાડે છે.
અર્થાન્તરચાસ-દાવિંશિકા- પાર્શ્વનાથને અંગેની ૩૨ પદ્યની આ કૃતિ એક પછી એક અર્થાન્તરન્યાસ રજૂ કરે છે.
વ્યતિરેક-દ્વાર્નાિશિકા- આ ૩૨ પઘોની કૃતિ ‘વ્યતિરેક અલંકારની રમઝટ જમાવે છે. એમાં પાર્શ્વનાથની સ્તુતિ છે. પ્રથમ પદ્યમાં વ્યતિરેક અને ૩૨મામાં “વ્યતિરેક' શબ્દ વપરાયા છે. અજિયસંતિથયની ૧૫મી અને ૧૯મી ગાથા “વ્યતિરેક અલંકારથી વિભૂષિત છે.
P ૩૫૯
૧. આ બંને ટબ્બાની નોંધ D c G C M (Vol. XIX, sec. 1 pt. 2 pp. 73-75) માં મેં લીધી છે. ૨. જુઓ પૃ. ૨૨૧ ટિ. ૫ ૩. એમણે કરેલો અનુવાદ “નિત્યસ્મરણપાઠમાલા”માં વિ. સં. ૧૯૮૨માં છપાવાયો છે. એમાં મૂળ કૃતિ
અપાઈ નથી. ૪. આ સ્તુતિ અવચૂર્ણિ સહિત ભક્તાસ્તોત્રત્રયની મારી આવૃતિ (પૃ. ૨૫૭-૨૬૩)માં પાંચમા પરિશિષ્ટરૂપે
છપાવાઈ છે. ૫. આ છપાઈ છે. જુઓ ઉપરનું ટિપ્પણ. ૬. આ જૈનસ્તોત્રસન્દ્રોહ (ભા. ૧, પૃ. ૧૪૦-૧૪૩)માં પ્રકાશિત થયેલી છે. ૭. એજન પૃ. ૧૪૪-૧૪૭ ૮. એજન પૃ. ૧૨૭-૧૩૦ ૯. એજન પૃ. ૧૩૦-૧૩૩
For Personal & Private Use Only
Page #306
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૯ : શ્રવ્ય કાવ્યો : સ્તુતિ સ્તોત્રો : પ્રિ. આ. ૩૫૭-૩૬૧]
૨૨૩ 'અપહૃતિ-જાવિંશિકા- આ ૩૨ પદ્યની કૃતિમાં અપહૃતિની ઝડી વરસાઈ છે. એ પાર્શ્વનાથની સ્તુતિરૂપ છે.
યુગાદિદેવ-દ્વાáિશિકા- આ ૩૩ પદ્યોની કૃતિ દ્વારા રામચન્દ્ર આદિનાથનાં ગુણગાન કર્યા છે.
શાન્તિ-દ્વાર્નાિશિકા- આ ૩૨ પદ્યની કૃતિ હશે કે ૩૩ની તે જાણવું બાકી રહે છે. મુદ્રિત કૃતિ તો ૨૯માના બીજા ચરણથી અપૂર્ણ જોવાય છે.
'ભકત્પતિશય-દ્વાર્નાિશિકા- આ ૩૨ પદ્યની કૃતિ “જબલપુર'ની પાર્શ્વનાથની ભક્તિપૂર્ણ P ૩૬૦ સ્તુતિરૂપ છે.
પ્રસાદ-દ્વાáિશિકા- આ ૩૨ પદ્યોની કૃતિમાં પળે પળે પાર્શ્વનાથની કૃપા વિષે વિજ્ઞપ્તિ કરાઈ છે.
ષોડશ-ષોડશિકા (ઉ. વિ. સં. ૧૨૩૦)– આના કર્તા ઉપર્યુક્ત રામચન્દ્ર છે. એમણે સોળ સોળ પદ્યોની સોળ ષોડશિકા રચી કોઈ પણ જિનેશ્વરને અંગે ઘટી શકે એવી આ સ્તુતિ રચી છે. આથી તો આ પ્રત્યેક પોડશિકાને સાધારણજિનસ્તવ તરીકે ઓળખાવાય છે. આ પ્રત્યેક કૃતિના અંતિમ પદ્યમાં ‘રામચન્દ્ર એવું નામ શ્લેષરૂપે રજૂ કરાયું છે.
જિનસ્તોત્રો (ઉ. વિ. સં. ૧૨૪૮)- આના કર્તા જૈન ગૃહસ્થ “કવિતા-વૃંગાર' આસડ છે. ભિન્નમાલ (શ્રીમાલ) વંશના કટુકરાજ અને એની પત્ની આનલદેવીના એઓ પુત્ર થાય છે. કલિકાલગૌતમ અભયદેવસૂરિ એમના ગુરુ થાય છે. આ “બાલસરસ્વતી’ રાજડ અને ચૈત્રસિંહના પિતા થાય છે. એમણે મેઘદૂત ઉપર ટીકા રચી છે. એમણે પાઈયમાં ઉચએસકંદલી અને વિ. સં. ૧૨૪૮માં વિવેગમંજરી રચી છે.“ આ વિવેગમંજરીની પ્રશસ્તિ ઉપરથી જણાય છે કે આ આસડે પદ્ય-ગદ્યબન્ધોમાં અનેક જિનસ્તોત્ર-સ્તુતિઓ રચેલ છે. આ પૈકી થોડાંક સ્તોત્રો તો સંસ્કૃતમાં હશે જ, જો કે ૩૬૧ એકે હજી સુધી તો મળી આવ્યાનું જણાતું નથી.
પાર્શ્વજિનસ્તોત્ર (લ. વિ. સં. ૧૨૯૦)- આ દસ પદ્યમાં મુખ્યતયા વસન્તતિલકામાં રચાયેલા અને યમકથી અલંકૃત સ્તોત્રના કર્તા જૈન ગૃહસ્થ આલ્હાદ મંત્રી છે. એમણે દસમાં પદ્યમાં પોતાનો આહ્વાદ મંત્રી તરીકે નિર્દેશ કર્યો છે. “શ્રી પાર્શ્વનાથ થી શરૂ થતા આ સ્તોત્રમાં “શંખેશ્વર' અને સેરીસક (સેરીસા)નો ઉલ્લેખ છે.
૧. એજન પૃ. ૧૨૪-૧૨૭ ૨. એજન પૃ. ૧૪૭-૧૫૦ ૩. એજન પૃ. ૧૫૦-૧૫૩ ૪. એજન, પૃ. ૧૫૩-૧૫૬ ૫. એજન પૃ. ૧૫૬-૧૬૨ ૬. એજન પૃ. ૧૬૨-૧૯૦ ૭. આ રીતનો પ્રયોગ ૨૪ પદ્યના મુનિસુવ્રત-સ્તવમાં પણ જોવાય છે. એથી એ પણ આ રામચન્દ્રની કૃતિ
હશે એમ લાગે છે. આ સ્તવ જૈનસ્તોત્રસન્દ્રોહ (પૃ. ૧૩૩-૧૩૮)માં છપાયું છે. ૮. વૃત્તરત્નાકર ઉપર ઉપાધ્યાયનિરપેક્ષા નામની વૃત્તિ રચનારા આસડ પ્રસ્તુત હોય તો આ વૃત્તિ એમની
ગણાય. આ વૃત્તિની નોંધ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૨૮૨)માં મેં લીધી છે. ૯. આ જૈનસ્તોત્રસન્દ્રોહ (ભા. ૨, પૃ. ૧૯૨-૧૯૪)માં છપાવાયું છે.
For Personal & Private Use Only
Page #307
--------------------------------------------------------------------------
________________
૨ ૨૪
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૯ આ આહ્વાદ તે જ આલ્હાદન દંડનાયક તરીકે ઓળખાવાતી વ્યક્તિ હોય એમ લાગે છે જો એમ જ હોય તો એ “ગલ્લક' કુળના છે અને વિ. સં. ૧૨૯૬માં ભીમદેવના મહામાત્ય તરીકે કામ કરનારા અંબડના એઓ ભાઈ થાય છે. એમની અભ્યર્થનાથી ‘નાગેન્દ્ર ગચ્છના વર્ધમાનસૂરિએ આહ્વાદન’ શબ્દથી અંકિત વાસુપૂજ્યચરિત્ર વિ. સં. ૧૨૯૯માં રચ્યું હતું.
‘પદ્માસ્તવાવલી (લ. વિ. સં. ૧૨૯૫)- આ પદ્માનન્દ-મહાકાવ્ય રચનારા અમરચન્દ્રસૂરિના P ૩૬૨ અનુરાગી પદ્મ મંત્રીની રચના છે. એ મંત્રીના પૂર્વજોનો તેમ જ પરિવારનો સંક્ષિપ્ત પરિચય પદ્યાનન્દ
મહાકાવ્ય (સર્ગ ૧૯, શ્લો. ૪૦-૫૯)માં અપાયો છે. એમાં કહ્યું છે કે “વાયડ' વંશના અને અણહિલપુરના શ્રેષ્ઠ નાગરિક મંત્રી વાસુપૂજ્યને પદ્મિની નામે પત્ની હતી. એ સ્ત્રીએ રામદેવને જન્મ આપ્યો હતો. એના પુત્રનું નામ શાન્તડ હતું. એ શાન્તડની પત્ની સહજીના પુત્ર આસલ તે ઉપર્યુક્ત પદ્મ મંત્રીના પિતા થાય અને અહિદેવી એમનાં માતા થાય. પદ્મ મંત્રીને પણ પત્ની હતી : ચંપલા, પદ્મલા અને પ્રહ્નાદનદેવી. પદ્મલાને વિક્રમાદિત્ય નામનો પુત્ર હતો. પદ્મ મંત્રીને સૌભાગ્યદેવી નામની બેન હતી. એનાં લગ્ન મોષાક સાથે કરાયાં હતાં. એ દપંતીને ચાર પુત્રો હતા : મહણ, મલ્લદેવ, દેવસિંહ અને ઊદાક.
પવાનન્દ-મહાકાવ્ય (સર્ગ ૧૯, શ્લો. ૫૧) પ્રમાણે પદ્મમંત્રી જિનેન્દ્રની નવીન સ્તવો વડે સ્તુતિ કરતા હતા. એ સ્તવો સંસ્કૃતમાં હશે. આજે એ કોઈ સ્થળેથી મળે છે ખરા ?
જય વૃષભ' સ્તુતિ (લ. વિ. સં. ૧૩૫૦)- આ ધર્મઘોષસૂરિની ૨૮૫ઘોની આઠ યમપૂર્વકની P ૩૬૩ માલિની છંદમાં રચના છે. એ દ્વારા એમણે ઋષભનાથ વગેરે ૨૪ તીર્થકરોની સ્તુતિ ગ્લો. ૧-૨૪માં
કરી છે. ૨૫માં પદ્યમાં જિનની અને સિદ્ધોની, ર૬મા પદ્યમાં સમસ્ત જિનેશ્વરોની, ર૭મામાં આગમની અને ૨૮મામાં શ્રુતદેવીની સ્તુતિ છે. છેલ્લાં ત્રણ પદ્યોનું પ્રત્યેક તીર્થંકરને અંગેના પદ્ય સાથે સંયોજન કરાતાં ચોવીસ સ્તુતિ-કદંબક બને તેમ છે.
ઉપર્યુક્ત ધર્મઘોષસૂરિ એ ‘તપા' ગચ્છના ધુરંધર આચાર્ય જગચ્ચન્દ્રસૂરિના શિષ્ય દેવેન્દ્રસૂરિના શિષ્ય થાય છે. એમના વડીલ બંધુ તે વિદ્યાનન્દસૂરિ તરીકે સુપ્રસિદ્ધ છે ધર્મઘોષસૂરિએ વિ. સં. ૧૩૦૨માં દીક્ષા લીધી ત્યારે એમનું નામ ધર્મકીર્તિ રખાયું હતું. વિ. સં. ૧૩૨૩માં એઓ ઉપાધ્યાય બન્યા. વિ. સં. ૧૩૨૮માં સૂરિ થતાં એમનું ધર્મઘોષ નામ પડાયું.
૧. જુઓ પૃ. ૯-૧૧ ૨. આ નામ મેં યોજ્યું છે. ૩. આ સ્તુતિ ચતુર્વિશતિજિનસ્તુતિ એ નામથી એક વિસ્તૃત અવસૂરિ સહિત, મહેસાણાની “જૈન સંસ્કૃત પાઠશાલા” તરફથી ઈ. સ. ૧૯૧૩માં પ્રકાશિત સ્તોત્રરત્નાકર (ભા. ૧, પત્ર ૧૫-૭૮)માં પ્રસિદ્ધ કરાઈ છે. વળી આ સ્તુતિ અન્ય અવસૂરિ સહિત જૈનસ્તોત્રસમુચ્ચય (પૃ. ૧૭૨-૧૮૦)માં
છપાવાઈ છે. ૪. પ્રથમ પદ્યના પ્રત્યેક ચરણમાં બબ્બે વાર “નાભિ' શબ્દ છે. એવી રીતે બીજાનાં ચરણોમાં આઠ વાર “રૂપ' શબ્દ છે. આઠ વાર વપરાય છે. આવો એક સ્તવ તે “નવખંડ' પાર્શ્વસ્તવ છે.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #308
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૯ : શ્રવ્ય કાવ્યો : સ્તુતિ સ્તોત્રો : પ્રિ. આ. ૩૬૧-૩૬૫]
૨૨૫ એઓ વિ. સં. ૧૩૫૭માં સ્વર્ગ સંચર્યા તે પૂર્વે એમણે સંસ્કૃત, પાઈય અને અપભ્રંશમાં નાનીમોટી કૃતિઓ રચી છે. એ પૈકી સંસ્કૃત સ્તુતિઓમાંની એક તે આ “જય વૃષભ'સ્તુતિ છે જ્યારે બાકીની નીચે મુજબની છે :(૧) દેવેરનિશ” સ્તુતિ- આ શ્લેષથી અલંકૃત કૃતિ કેટલાં પદ્યની છે તે જાણવું બાકી રહે છે. (૨) “યૂય યુવાં – સ્તુતિ- આ પણ શ્લેષાત્મક સ્તુતિ છે પણ એમાં કેટલાં પડ્યો છે તે જાણવામાં નથી. (૩) 'જિનસ્તવન- આ નવ પદ્યની કૃતિમાંનાં પહેલાં આઠ પદ્યોના પૂર્વાર્ધ સંસ્કૃતમાં અને ઉત્તરાર્ધ રે ૩૬૪
જ. મ.માં છે. આમ આ “અર્ધસંસ્કૃત” સ્તુતિ છે. નવમું પદ્ય સર્વીશે સંસ્કૃતમાં છે તો શું એ અન્ય કોઇએ ઉમેર્યું હશે ? આ સૂરિએ અષ્ટાપદ-કલ્પ તેમ જ 'ગિરનાર-કલ્પ રચ્યા છે. વળી એમણે "ચેઇયવન્દણભાસ ઉપર સંઘાચારવિધિ નામની વૃત્તિ રચી છે. આ સૂરિએ અવંતીમાં એક મંત્રસિદ્ધ યોગીને હરાવ્યો હતો.
અવસૂરિઓ– પ્રસ્તુત સ્તુતિના ઉપર કોઈકની અવચૂરિ છે. એના પ્રારંભમાં વાલ્મટાલંકાર અને અલંકારચૂડામણિનો ઉલ્લેખ છે. આ કરતાં વધારે વિસ્તૃત એવી પણ એક ‘બીજી અવચૂરિ છે. અને તેમાં પણ આ બે ગ્રંથોનો ઉલ્લેખ છે. જિનપ્રભસૂરિકૃત સ્તવાદિ
P. ૩૬૫ (૧) “વીરસ્તવ (લ. વિ. સં. ૧૩૬૫)- આ પચ્ચીસ પદ્યનો સ્તવ જિનપ્રભસૂરિએ રચ્યો છે. એમાં એ ખૂબી છે કે જે પદ્ય જે છંદમાં રચાયું છે તે પદ્યમાં તે છંદનું નામ ગૂંથી લેવાયું છે. એ છંદોના નામ અકારાદિ ક્રમે છંદ અને પદ્યાંક એવાં બે શીર્ષકપૂર્વક હું નીચે મુજબ રજૂ કરું છું :૧. આની સૂચી માટે જુઓ B C G C M (Vol. XIX, sec. 1, p. 1. pp. 78-79) ૨. આ જૈનસ્તોત્રદોહ (ભા. ૧, પૃ. ૧૩-૧૪)માં છપાયું છે. ૩. શું આ સંસ્કૃતમાં છે ? ૪. આ ૩૨ પદ્યનો કલ્પ મારા ગુજરાતી અનુવાદ સહિત ભ. સ્તો. પા. કા. સં. (ભા. ૧)માં દ્વિતીય પરિશિષ્ટ
તરીકે છપાવાયો છે. ૫. આ ભાસ દેવેન્દ્રસૂરિએ રચ્યું છે. ૬. આ કૃતિ “ઋ. કે. જે. સં.” તરફથી મૂળ સહિત ઈ. સ. ૧૯૩૮માં પ્રસિદ્ધ કરાઈ છે. એમાં સંસ્કૃતમાં સંક્ષિપ્ત
અને વિસ્તૃત વિષયાનુક્રમ, દૃષ્ટાન્તો-કથાઓની સૂચી, સ્તુતિસ્થાનો, સ્તુતિસંગ્રહ, દેશનાસ્થાનો, દેશનાસંગ્રહ, સૂક્તિનાં પ્રતીકો, સાક્ષીરૂપ ગ્રંથોની નામાવલી, સાક્ષીરૂપ પદ્યોનાં પ્રતીક અને આગમોદ્ધારકે લખેલો વિસ્તૃત ઉપક્રમ (પ્રસ્તાવના) છે. ૭-૮. આ “સ્તોત્રરત્નાકર' અને જૈન સ્તોત્રસમુચ્ચયમાં પ્રકાશિત છે. ૯. આ સ્તવ “કાવ્યમાલા” (ગુ. ૭)ના ઈ. સ. ૧૯૦૭માં છપાયેલા ત્રીજા સંસ્કરણમાં પૃ. ૧૧૨-૧૧૫માં
અપાયો છે.
૧૫
ઇતિ.ભા.૨.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૨૬
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૯
નામ
પદ્યાંક
નામ
પદ્યાંક
૧૪.
જ
છે
૧૫.
૧૬.
૧૭.
ઇન્દ્રવજા ઉપજાતિ તોટક દોધક કુતવિલંબિત પ્રભા પ્રમિતાક્ષરા મહર્ષિણી ભુંજગપ્રયાત ભ્રમરવિલસિતા મન્દાક્રાન્તા માલિની રથોદ્ધતા
વંશસ્થ વાણિની શાર્દૂલવિક્રીડિત શાલિની શિખરિણી શુદ્ધવિરાટુ ‘સિંહોદ્ધતા સુવદના સ્ત્રગ્ધરા અગ્વિણી સ્વાગત હરિણી
?
ર.ર.
૧૧.
૨૧
૨૪.
૧૩.
૨૫.
૨૦
- ૩૬૬
સન્તલન-“શ્રીસોપારથી શરૂ થતું અને ઋષભદેવની સ્તુતિરૂપ જે સોપારકસ્તવન ૩૨ પદ્યોમાં કોઈકે રચ્યું છે તે પણ પ્રાયઃ ઉપર્યુક્ત જાતજાતના છંદોમાં છે પરંતુ એમાં એ છંદનાં નામ ઉપર મુજબ ગૂંથાયાં નથી. આ સ્તવનના પ્રથમ પદ્યનો છંદ “શુદ્ધવિરા’, નવમાનો મુખમોટનક, ચૌદમાનો મૃદંગક, ચોવીસમાનો મણિગુણનિકર, પચ્ચીસમાનો વાણિની, અઢાવીસમાનો શોભા, ઓગણત્રીસમાનો સુવદના અને ત્રીસમાનો ચન્દ્રલેખા છે.
(૨) “પાર્શ્વજિનસ્તવન (લ. વિ. સં. ૧૩૬૫)- આ નવ પદ્યનું સ્તવન પાદાન્તયમકથી અલંકૃત છે અને એ પણ જિનપ્રભસૂરિએ રચ્યું છે. “શ્રીપાર્થ”થી એની શરૂઆત કરાઈ છે.
(૩) પાર્શ્વજિન સ્તોત્ર (લ. વિ. સં. ૧૩૬૫)- આ પણ જિનપ્રભસૂરિની આઠ પદ્યોની રચના છે. એના પ્રત્યેક પદ્યનો આદ્ય અક્ષર એકસાથે વિચારતાં શ્રીનિનામસૂર: એવો શબ્દગુચ્છ બને છે અને એ કર્તાના નામનું સૂચન કરે છે.
૧. આને “મહામાલિની' પણ કહે છે. ૨. આનું બીજું નામ “વસન્તતિલકા' છે. ૩. આ જૈનસ્તોત્રસમુચ્ચય (પૃ. ૭-૧૪)માં છપાયું છે. એના ટિપ્પણ તરીકે પ્રત્યેક છંદનું લક્ષણ અપાયું છે. ૪. આ નામ માટે જુઓ ઉપરનો કોઠો. ૫. આ જૈનસ્તોત્રસન્દ્રોહ (ભા. ૨. પૃ. ૧૭૫)માં છપાયું છે. ૬. આ જૈનસ્તોત્રસન્દ્રોહ (ભા. ૨. પૃ. ૧૯૭)માં પ્રકાશિત કરાયું છે.
For Personal & Private Use Only
Page #310
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૯ : શ્રવ્ય કાવ્યો : સ્તુતિ સ્તોત્રો : પ્રિ. આ. ૩૬૫-૩૬૮]
૨૨૭ (૪) 'સિદ્ધાન્તાગમસ્તવ (લ. વિ. સં. ૧૩૬૫)આના કર્તા પણ જિનપ્રભસૂરિ છે. એમાં ૪૬ પડ્યો છે. એ દ્વારા એમણે આવશ્યક, વિશેષાવશ્યકભાષ્ય, દશવૈકાલિક, ઓઘનિર્યુક્તિ, પિંડનિ નિર્યુક્તિ નન્દિ, અનુયોગદ્વાર, ઉત્તરાધ્યયનાની, ઋષિભાષિત, ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૧૩ પ્રકીર્ણક, P. ૩૬૭ ૭ છેદસૂત્ર, દૃષ્ટિવાદ, અંગવિદ્યા, વિશેષણવતી, સંમતિ, નયચક્રવાલ, 'તત્વાર્થ, જ્યોતિષ્કરંડ, સિદ્ધપ્રાભૃત, વસુદેવ-હિડી, કર્મપ્રકૃતિ, પંચનમસ્કૃતિ, અને આચાર્યમત્ર એમ વિવિધ કૃતિઓ વિષે સંક્ષેપમાં ઉલ્લેખ કર્યો છે.
અવચૂરિ– વિશાલરાજસૂરિના કોઈ શિષ્ય આ રચી છે.
(૫) ચિત્ર-સ્તવ યાને વીરજિનસ્તવ (લ વિ. સં. ૧૩૬૫)- આ પણ જિનપ્રભસૂરિની કૃતિ છે અને એ દ્વારા એમણે મહાવીરસ્વામીની સ્તુતિ કરી છે. એમાં ૨૭ પદ્યો છે. પ્રત્યેક પદ્ય ચિત્રકાવ્યરૂપ છે. આથી “
રિતોષ્ય”થી પ્રારંભમાં કરાયેલી પ્રતિજ્ઞાનો નિર્વાહ થયો છે. પ્રતિલોમાનુલોમ, અનુલોમ-પ્રતિલોમ, અર્ધભ્રમ ઇત્યાદિ તેમ જ મુરજ, મુશલ, ત્રિશૂલ, અષ્ટદલ-કમલ, હાર, ચામર વગેરે બંધો વડે આ અલંકૃત છે.
અવચૂરિ– આના ઉપર કોઈકની અવસૂરિ છે.
(૬) દશદિપાલસ્તુતિગર્ભિત ઋષભજિનસ્તવન (લ. વિ. સં. ૧૩૬૫)- આ પણ ઉપર્યુક્ત જિનપ્રભસૂરિની રચના છે. એમણે આ ૧૧ પદ્યના સ્તોત્ર દ્વારા ઈન્દ્ર, અગ્નિ, યમ, નૈઋતિ, વરુણ, P ૩૬૮ વાયુ, કુબેર, ઈશાન, નાગ અને બ્રહ્મ એ દસ દિપાલની શ્લેષપૂર્વકની ઋષભદેવની સ્તુતિની સાથે હવે સ્તુતિ કરી છે. એનો પ્રારંભ “કસ્તુ શ્રીનામ”થી કરાયો છે.
અવચૂરિ– આ કોઈકે રચી છે.
જિનપ્રભસૂરિકૃત અન્ય ૨૬ સંસ્કૃત સ્તોત્રો નીચે મુજબ છે :(૧૦) “ ને વાવ”થી શરૂ થતું પાર્શ્વનાથ-સ્તવ (શ્લો. “૧૭). ૧. આ સ્તવ વિશાલરાજસૂરિના કોઈ શિષ્ય રચેલી અવચૂરિ સહિત “કાવ્યમાલા” (ગુ. ૭)માં ઈ. સ.
૧૯૨૬ની ચોથી આવૃત્તિમાં છપાયો છે. ૨-૩. આ બે સંસ્કૃતમાં છે. ૪. આ સ્તવ “વીરજિનસ્તવ” એ નામથી જૈનસ્તોત્રસમુચ્ચય (પૃ. ૯૨-૯૭)માં અવચૂરિ સહિત છપાયો છે. જૈિનસ્તોત્રી સમીક્ષાત્મક અધ્યયન (લે.સા.હેમપ્રભાશ્રી) માં પણ છપાયો છે.] આ સ્તોત્રગત બંધોનાં નામ અને
એને લગતાં પદ્ય મેં TL D(2nd inst, PP.108-109) માં આપ્યાં છે. ૫. આ પ્રકાશિત છે. જુઓ ઉપરનું ટિપ્પણ. ૬. આ જૈનસ્તોત્રસમુચ્ચય (પૃ. ૨૬-૨૮)માં કોઈકની અવચૂરિ સહિત છપાયું છે. આ અવસૂરિની શુદ્ધિ માટે
અન્ય હાથપોથીની આવશ્યકતા રહે છે. ૭. આ પ્રકાશિત છે. જુઓ ઉપરનું ટિપ્પણ. ૮. આ “કાવ્યમાલા” (ગુ. ૭)ની ત્રીજી આવૃત્તિમાં પૃ. ૧૦૦-૧૧૦ માં છપાયો છે. ૯. આ શ્લોકની સંખ્યા છે.
For Personal & Private Use Only
Page #311
--------------------------------------------------------------------------
________________
P ૩૬૯
P ૩૭૦
૨૨૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૯ શ્રીમત્તથી શરૂ થતું ગૌતમ-સ્તોત્ર (શ્લો. ર૧). “નાન્તિ”થી શરૂ થતો યમકમય ચતુર્વિશતિ-જિનસ્તવ (શ્લો. ૨૯)
ધ દુYથી શરૂ થતો પાર્શ્વસ્તવ (વિ. સં. ૧૩૬૯) (શ્લો. ૧૨) (૫) શ્રીસિદ્ધાર્થ થી શરૂ થતો વીર-નિર્વાણ કલ્યાણક-સ્તવ (શ્લો, ૧૯) (૬) “ઋષમ-નમ્ર થી શરૂ થતું ચતુર્વિશતિજિનસ્તોત્ર (શ્લો. ૨૯)
વિશ્વેશ્વર”થી શરૂ થતું અજિતજિનસ્તવન (શ્લો. ૨૧) ત્યાં વિનુ”થી શરૂ થતું પાર્શ્વનાથ-પ્રાતિહાર્ય-સ્તવન (શ્લો. ૧૦)
”થી શરૂ થતું અને પંચવર્ગપરિહારપૂર્વકનું વીરસ્તવન (શ્લો. ૨૬) (૧૦) “શ્રીહરિન થી શરૂ થતું અને ક્રિયાગુપ્ત નેમિનિ-સ્તવન (શ્લો. ૨૦). (૧૧) “પરમેનવથી શરૂ થતું પંચકલ્યાણકમય મહાવીર સ્તવન (શ્લો. ૩૬) (૧૨) સ્વ:શિ”થી શરૂ થતું મન્નસ્તવન (શ્લો. ૫) (૧૩) શ્રીવર્ધમાન” થી શરૂ થતું વર્ધમાન સ્તવન (શ્લો. ૯) (૧૪) પાર્થ પ્રભુ'થી શરૂ થતું પાર્શ્વનાથસ્તવન (શ્લો. ૮) (૧૫) ૧૪“શ્રીપર્ધપાદાનત”થી શરૂ થતું પાર્શ્વનાથસ્તવન (શ્લો. ૮). (૧૬) વાવેવતેથી શરૂ થતું અને સંપુટ-ચમકથી અલંકૃત શારદા-સ્તવન (શ્લો. ૧૩) (૧૭) “પુ પ્રદ્યાનુનિ થી શરૂ થતું કમકમય જિનસિંહસૂરિ-સ્તવન (શ્લો. ૧૩) (૧૮) તિષ્ઠિતથી શરૂ થતું પંચનમસ્કૃતિ-સ્તવન (શ્લો. ૩૩). ૧. આ કાવ્યમાલા (ગુ. ૭)નાં પૃ. ૧૧૦-૧૧૨માં છપાયું છે. ૨. એજન પૃ. ૧૧૫-૧૧૭. ૩. એજન પૃ. ૧૧૭-૧૧૯. ૪. એજન પૃ. ૧૧૯-૧૨૧. ૫. આ સ્તોત્ર જૈનસ્તોત્રસમુચ્ચય (પૃ. ૧૪૯-૧૫૧)માં છપાયું છે. ૬. એજન, પૃ. ૨૮-૩૨ આ પાદાન્ત યમકથી અલંકૃત સ્તવન છે. ૭. આ “રથોદ્ધતા' છંદમાં યમકપૂર્વક રચાયેલું સ્તોત્ર મારા ગુજરાતી અનુવાદ સહિત ભ. સ્તો. પા. કા. સં. (ભા. ૨, પૃ. ૧૬૨-૧૬૪)માં છપાયું છે. આ પૂર્વે આ સ્તવન ઈ. સ. ૧૮૭૬માં પ્રસિદ્ધ કરાયેલા
પ્રકરણરત્નાકર (ભા. ૨, પૃ. ૨૨૯-૨૬૦)માં છપાવાયું છે. ૮. જુઓ ઉપર્યુક્ત પ્રકરણરત્નાકર (ભા. ૨)નાં પૃ. ૨૪૨-૨૪૩ ૯. એજન, પૃ. ૨૪૪-૨૪૫ ૧૦. એજન. પૃ. ૨૪૯-૨૫૧ ૧૧. એજન પૃ. ૨૫૧ ૧૨. એજન પૃ. ૨૫૧. ૧૩. એજન પૃ. ૨૫૧-૨૫૨. ૧૪. એજન પૃ. ૨પર. ૧૫. એજન પૂ. ૨૫૪-૨૫૫.
૧૬. એજન પૃ. ૨૫૫-૨૫૬. ૧૭. એજન પૃ. ૨પ૬-૨૫૭.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #312
--------------------------------------------------------------------------
________________
૨ ૨૯
પ્રકરણ ૨૯ : શ્રવ્ય કાવ્યો : સ્તુતિ સ્તોત્રો : પ્રિ. આ. ૩૬૮-૩૭૨] (૧૯) “શ્રીવર્ધમાન”થી શરૂ થતું કમકમય વીર-સ્તવન (શ્લો. ૧૩) (૨૦) “
પ્રતિનિ"થી શરૂ થતું ચમકથી યુક્ત આદિ જિનાદિસ્તવન (ચતુર્વિશતિજિનસ્તવન)
(શ્લો. ૨૮) (૨૧) “નિતિપૂનાયિત' થી શરૂ થતું કલ્યાણકપંચક-સ્તવન (શ્લો. ૮). (૨૨) નિતીથી શરૂ થતું લક્ષણપ્રયોગમય વીર-સ્તવન (શ્લો. ૧૭). (૨૩) નન્ત પાતામાંથી શરૂ થતું વીતરાગ-સ્તવન (શ્લો. ૧૬) (૨૪) “વૈર્યસ્તુછુ થી શરૂ થતું ચન્દ્રપ્રભં-સ્તવન (ગ્લો. ૪) (૨૫) “નરિકાપુરથી શરૂ થતું જીરાપલ્લી-પાર્જ-સ્તવન (શ્લો. ૧૫) (૨૬) “નય શરીથી શરૂ થતું કેવલાક્ષરમય અરનાથ-સ્તવન (શ્લો. ૧૪). [૨૭ ચં સતતથી શરૂ થતો ચતુર્વિશતિસ્તવ જસવંતલાલ શાહે ૨૦૧૩માં છાપ્યો છે.]
આ ઉપરાંત જિનપ્રસૂરિએ અનેક ભાષાત્મક બે સ્તોત્ર રચ્યાં છે. એ બંને અનુક્રમે નીચે મુજબ છે :
“આઠ ભાષામાં ગુંથાયેલું અને “નિર્વાધમાંથી શરૂ થતું ઋષભદેવ-સ્તવન (શ્લો. ૪૦) અંતમાં કવિના નામથી ગર્ભિત ચક્ર છે.
"* ભાષામાં રચાયેલું અને “નમો મદલેન”થી શરૂ થતું ચન્દ્રપ્રભ-સ્તવન (શ્લો. ૧૩)
ઋષિમંડલસ્તોત્ર (લ. વિ. સં. ૧૩૬૫)- “ધન્તાક્ષરથી શરૂ થતું ૮૬ પદ્યનું ૧. એજન પૃ. ૨૫૭-૧૫૮. ૨. એજન પૃ. ૨૫૮-૨૫૯. ૩. એજન પૃ. ૨૬૦. ૪. એજન પૃ. ૨૬૦-૨૬૧
૫. એજન પૃ. ૨૬૧-૨૬૨ ૬, એજન પૃ. ૨૬૨ ૭. એજન પૃ. ૨૬૮-૨૬૯ ૮. એજન પૃ. ૨૭૨
૯. એજન પૃ. ૨૬૩-૨૬૫ ૧૦. આનાં નામ નીચે મુજબ છે :
સંસ્કૃત, પાઈય (મરહઠી), માગણી (માગધી), પેસાઈ, (પૈશાચી), ચૂલિયા-પેસાઈ (ચૂલિકા-પૈશાચી), સોરસેણી (શૌરસેની), સમસંસ્કૃત અને અવËસ (અપભ્રંશ). ૧૧. આ સ્તવન પ્ર. ૨. (ભા. ૨)નાં પૃ. ૨૬૯-૨૭૦માં છપાયું છે. ૧૨. આથી અનુક્રમે સંસ્કૃત, પાઈય, સોરસણી, માગહી, પેસાઈ, અવક્મસ અને સમસંસ્કૃત (બે પદ્યો),
ભાષાઓ અભિપ્રેત છે. આમ જો કે સમસંસ્કૃતને ભિન્ન ગણતાં સાત ભાષા થાય છે પણ સ્તોત્રકારે છે
એવો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે એટલે એ ભિન્ન ન ગણવી જોઈએ. ૧૩. આ મૂળ સ્તોત્ર ગુજરાતી ભાષાન્તર સહિત મહા.નવામાં પ્રથમ પરિશિષ્ટ તરીકે અપાયું છે. એ સ્તોત્રનું યંત્ર તેમ જ કપડા ઉપરનો એનો પટ એમાં ચિત્ર ૩૮૬ અને ૩૮૭ તરીકે રજૂ કરાયાં છે. આ પટ અમેરિકાના “બોસ્ટન સંગ્રહસ્થાનમાં છે. ૬૩ પશે તેમ જ ૯૮ પૂરતી મૂળ કૃતિ મંત્ર સંબંધી ગુજરાતી વિવેચન સહિત “મુ. કે. જે. મો. મા.”માં વિ. સં. ૨૦૧૨માં છપાવાઈ છે એમાં ઋષિમંડલસ્તુતિ અને સિંહકવિકૃત પંચષષ્ટિય–ગર્ભિત ચતુર્વિશતિજિનસ્તોત્ર પણ છપાવાયાં છે.
P ૩૭ર
For Personal & Private Use Only
Page #313
--------------------------------------------------------------------------
________________
૨૩૦
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૯ ઋષિમંડલસ્તોત્ર એના મંત્રાદિ માટે સુપ્રસિદ્ધ છે. P ૩૭૩
વાચના–“ઋષિમંડલ સ્તોત્રની વિવિધ વાચનાઓ મળે છે. એ ઉપરથી આ સ્તોત્રમાં પદ્યોની સંખ્યા ભિન્ન જોવાય છે. જેમ કે ૬૩, ૮૦, ૮૬, ૯૩, ૯૮ અને ૧૦૨ અમુક પઘોને પ્રક્ષિપ્ત ગણી ક્ષમાકલ્યાણે એનું જે સંસ્કરણ તૈયાર કર્યું હતું તેમાં ૬૩ પદ્યો છે.
કર્તા- કેટલાકને મતે આ સ્તોત્રના કર્તા શ્રમણ ભગવાન મહાવીરસ્વામીના આદ્ય ગણધર ઈન્દ્રભૂતિ ઉર્ફે ગૌતમસ્વામી છે પણ એને માટે કોઈ પ્રાચીન અને વિશ્વસનીય પ્રમાણ મારા જોવાજાણવામાં તો નથી.
ચિત્રપટ- ઋષિમંડલમંત્રામ્રાજ્યનો વિ. સં. ૧૫૦૭માં ‘ઉપકેશ' ગચ્છના જયરત્નસૂરિના શિષ્ય
પં. હર્ષરત્નગણિએ કપડા ઉપર ચિતરાવેલો ચિત્રપટ મળે છે. આના પરિયાર્થે એક લેખ નામે “મોગલ P ૩૭૪ સમય પહેલાંના કપડાં પરનો એક ચિત્રપટ” ડૉ. હીરાનંદ શાસ્ત્રીએ તેમ જ શ્રી. સારાભાઈ નવાબે લખ્યો છે.
ભાષાંતર- આ ૮૬ પદ્યના સ્તોત્રનું ગુજરાતીમાં ભાષાંતર થયેલું છે અને એ મુ. કે. જે. યો.માં છપાવાયું છે.
સમાનનામક કૃતિઓ- ઋષિમંડલ સ્તોત્ર નામની એકેક કૃતિ પ્રભાચન્દ્ર અને મલ્લિષણે રચી છે. “લીંબડીના જૈન જ્ઞાનભંડારની હસ્તલિખિત પ્રતિઓનું સૂચીપત્ર” (પૃ. ૨૫)માં લીંબડીના ભંડારમાં ચાર અજ્ઞાતકર્તક ઋષિમંડલસ્તોત્રની ચાર હાથપોથી હોવાની નોંધ છે. તે પૈકી એકમાં ૭૬ પદ્યો અને બીજીમાં ૯૮ છે. ત્રીજી અને ચોથી હાથપોથીમાંના ઋષિમંડલ સ્તોત્રનાં પોની સંખ્યા દર્શાવાઈ નથી.
૧. મહા નવ.ની ‘નિવેદન' (પૃ. ૭)માં કહ્યું છે કે ભૈરવપદ્માવતી કલ્પના કર્તા મલ્લિષેણસૂરિએ રચેલા
વિદ્યાનુશાસન ઉપરથી પ્રાચીન ઋષિમંડલસ્તવ રચાયો છે. ૨. ધર્મઘોષસૂરિએ ૨૦૮ પદ્યોમાં જ. મ. માં. ઇસિમંડલથોર નામની જે કૃતિ રચી છે તેનું સંસ્કૃત નામ
ઋષિમંડલસ્તોત્ર છે. એને મહર્ષિ કુલ તેમ જ મહર્ષિકુલસંતવ પણ કહે છે. એના ઉપર સંસ્કૃતમાં તેમ જ પાઈયમાં વૃત્તિઓ રચાઈ છે અને એની નોંધ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૬૦)માં લેવાઈ છે. તેમાં સંસ્કૃતમાં વૃત્તિઓ રચનારા તરીકે પદ્મમન્દિરગણિ (વિ. સં. ૧૫૫૩), જિનસાગરસૂરિ, હર્ષનન્દન (વિ. સં. ૧૭૦૪), શુભવર્ધનગણિ, અંચલ' ગચ્છના ભુવનતુંગસૂરિ, કીર્તિરત્ન અને શીલરત્નનો અહીં હું ઉલ્લેખ કરું છું જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૫૯) પ્રમાણે ૨૭ પદ્ય માંનું પણ ઇસિમંડલથય છે અને એના ઉપર ૪૬૧૪ શ્લોક જેવડી વૃત્તિ છે. સિંહતિલકસૂરિએ આ જાતનું સ્તોત્ર રચ્યું નથી પણ એને અંગેના યંત્રના આમ્નાય અંગે
કૃતિ રચી છે. જુઓ પૃ. ૩૭૪ ૩. આ લેખ ચિત્રપટની પ્રતિકૃતિ સહિત “જૈનાચાર્ય શ્રી આત્માનંદ જન્મ શતાબ્દિ સ્મારક ગ્રંથ” (પૃ. ૯ થી ૧૩)માં છપાયો છે.
For Personal & Private Use Only
Page #314
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૯ : શ્રવ્ય કાવ્યો : સ્તુતિ સ્તોત્રો : પ્રિ. આ. ૩૭૩-૩૭૬]
૨૩૧ "ઋષિમંડલસ્તવયત્રાલેખન- ઋષિમંડલસ્તવને આધારે યંત્રનું આલેખન કેમ કરવું એ બાબત ગણિતજ્ઞ અને માન્ટિક સિંહતિલકસૂરિએ આ કૃતિ દ્વાર ૩૬ પદ્યોમાં રજૂ કરી છે. વિક્રમના ચૌદમા સૈકામાં વિદ્યમાન આ સૂરિ વિબુધચન્દ્રસૂરિના શિષ્ય થાય છે. એમની અન્ય કૃતિઓ વગેરે અંગેની માહિતી મેં જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૨૦૫, ૨૯૧, ૨૯૨ અને ૩૧૮)માં આપી છે. P ૩૭૫
ઋષિમંડલયત્રલેખનવિધિ- આ અજ્ઞાતકર્તૃક વિધિનો પ્રારંભ “તીર્થમvસં કૃત્વા, છૂટાક્ષણિ'થી થાય છે. આ કૃતિ જૈ. સા. વિ. મંગમાં છપાયેલી છે.' | ઋષિમંડલસ્તવ ( )- આ ૭0 કારિકામાં રચાયેલા સ્તોત્રના કર્તા મેરૂતુંગસૂરિ છે. એની કોઈ હાથપોથી મળે છે ખરી ?
આ મેરૂતુંગસૂરિ તે કદાચ પ્રબન્ધચિન્તામણિના કર્તા કે કાતત્ર ઉપર સંસ્કૃતમાં બાલાવબોધ રચનારા હશે કે “સંભવનાથચરિત્રના કર્તા હશે.
ઋષિમંડલસ્તવ ( )- આના કર્તા ઋષિ પાલિ (?) છે. ટીકા- આ કોઈકે રચી છે.
વીરસ્તવ (લ. વિ. સં. ૧૪૫૦)- “વિશ્વશ્રી દ્ધ'થી શરૂ થતા આ સ્તવના કર્તા મુગ્ધાવબોધ ઔક્તિક વગેરેના પ્રણેતા કુલમંડનસૂરિ છે. આ ૨૧ પદ્યનો સ્તવ નિમ્નલિખિત P ૩૭૬ બંધોથી વિભૂષિત છે :
ચક્ર, મૂસળ, શૂળ, શ્રીકરી, ચામર, હળ, ભાલો, ધનુષ્ય, તરવાર, શક્તિ, છત્ર, રથ, કુંભ (પૂર્ણ કળશ), કમળ, બાણ, ત્રિશૂળ અને વજ.
આ બંધોના નામો અંતિમ પદ્યમાં ગણાવાયાં છે. એમાં જે ૧૫મું પદ્ય “અર્ધ-ભ્રમમાં છે તેનો પણ સાથે સાથે નિર્દેશ છે. વીસમા પદ્યના પ્રારંભમાં આ સ્તવને અંગે “અષ્ટાદ્રવિત્રવઋવિમર્ત” એવું વિશેષણ વપરાયું છે. ગુર્વાવલી (શ્લો. ૭૮)માં “અષ્ટાદશારચક્ર' તરીકે જેને વિષે ઉલ્લેખ છે તે આ જ સ્તવ હોય એમ લાગે છે. ૧. આ કૃતિ પં. શ્રીધુરંધરવિજયગણિના ગુજરાતીમાં અનુવાદ અને ભાવાર્થ, શ્રી અમૃતલાલ કાલિદાસ દોશીના
સારાંશ દર્શન, દસ પરિશિષ્ટો, (દ્વિતીય પરિશિષ્ટ તરીકે ૪૮ લબ્ધિનાં અને દસમા તરીકે ૬૪ ઇન્દ્રોનાં નામ), ઋષિમંડલની ચત્રલેખનવિધિ (સંસ્કૃત)માં તેમ જ શબ્દસૂચિ સહિત “જૈન સાહિત્ય વિકાસ મંડલ” તરફથી ઈ. સ. ૧૯૬૧ પ્રસિદ્ધ કરાયેલી છે. વિશેષમાં આ મંડલે સિંહતિલકસૂરિએ દર્શાવેલા આમ્નાય
અનુસાર ‘ઋષિમંડલ-મંત્ર ચાર રંગમાં આજ વર્ષમાં (. સ. ૧૯૬૧માં) છપાવ્યું છે. ૨. આ પ્રકાશિત છે. જુઓ ઉપરનું ટિપ્પણ.
૩. જુઓ પૃ. ૧૪૦. ૪. જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૪૧ અને ૨૭૧) ૫. જુઓ પૃ. ૬. ૬. આ પ્રકાશિત છે. જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૪૮) ૭. આનો પરિચય મેં જૈ. સં. સા. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૪૭ અને ૪૯-૫૧)માં આપ્યો છે. ૮. જુઓ TL D (2nd instal, pp. 112-113) અહીં પ્રસ્તુત પદ્યો પણ મેં આપ્યાં છે.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #315
--------------------------------------------------------------------------
________________
૨૩૨
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૯ 'પંચજિનહારબંધ-સ્તવ (લ. વિ. સં. ૧૪૫૦)- આ પણ ઉપર્યુક્ત કુલમંડનસૂરિની કૃતિ છે. એનો પ્રારંભ “રીયોન'થી કરાયો છે. એમાં ૨૩ પદ્યો છે. સૌથી પ્રથમ ચાર પદ્યનો આદિસ્ત છે. ત્યાર બાદ ચાર પદ્યનો શાન્તિ-સ્તવ, પાંચ પદ્યન નેમિસ્તવ, ચારનો પાર્થસ્તવ અને ચારનો મહાવીરસ્તવ
છે. અંતમાં બે પદ્યો છે. P. ૩૭૭
ચતુર્થારાવલી-ચિત્રસ્તવ (? વિક્રમની ૧૫મી સદી)– આ “આગમ ગચ્છના જયતિલકસૂરિ ઉર્ફે જયશેખરસૂરિની કૃતિ છે. એમણે ચારિત્રપ્રભ પાસે દીક્ષા લીધી હતી એમ આ કૃતિનું ૧૪મું પદ્ય તેમ જ એની ટીકા જોતાં જણાય છે.
પ્રસ્તુત કૃતિ ચાર હારાવલીમાં વિભક્ત છે અને એ પ્રત્યેકમાં ચૌદ ચૌદ પડ્યો છે, પ્રત્યેક હારાવલીનું ચૌદમું પદ્ય લગભગ સરખું છે. પ્રથમ હારાવલીના ચૌદમાં પદ્યની ટીકા જોતાં કર્તાનું નામ જયશેખર છે, જ્યારે બાકીની હારાવલી પ્રમાણે જયતિલક છે. આથી આ બંને નામાન્તર ગણી શકાય તેમ છે.
પ્રથમ હારાવલીમાં ઋષભદેવ વગેરે વર્તમાન ચોવીસીના ૨૪ તીર્થકરોની, દ્વિતીયમાં અતીત ૨૪ તીર્થકરોની, તૃતીયમાં અનાગત ૨૪ તીર્થકરોની અને ચતુર્થમાં ૨૦ વિહરમાન અને ૪ શાશ્વત P ૩૭૮ તીર્થકરોની સ્તુતિ કરાઈ છે. આ ચારેના પ્રત્યેક પદ્યમાં એવી ખૂબી છે કે પૂર્વ અને પશ્ચિમમાં એકેક
તીર્થકરના નામના અક્ષરરૂપ હારથી એ અલંકૃત છે. સ્પષ્ટ શબ્દોમાં કહું તો પ્રથમ પદ્યનાં ચારે ચરણોના પહેલા પહેલા અક્ષર એકની નીચે એક ગોઠવીને વાંચતાં “શ્રીવૃષભ” એમ વંચાય છે અને છેલ્લા છેલ્લા અક્ષર એ રીતે ગોઠવીને વાંચતા “મહાવીર એમ વંચાય છે. વિશેષમાં પ્રત્યેક હારાવલીનું 'તેરમું પદ્ય ચિત્રકાવ્યરૂપ છે. એ અનુક્રમે ચતુર્વિશતિદલપધ, સ્વસ્તિક, વજ-બન્ધ અને બબૂક
૧. આ પ્રકાશિત છે. જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧. પૃ. ૨૯) વિશેષમાં TL D (2nd instal, pp. 114116)માં પણ આ સંપૂર્ણ કૃતિ છપાઈ છે. એ હારબંધથી વિભૂષિત છે પણ એનું ચિત્ર કેમ દોરવું તે
સમજાતું નથી. ૨. આ સ્તોત્ર કોઈકની (? સ્વોપજ્ઞ) ટીકા સહિત જૈનસ્તોત્રરત્નાકર (ભા. ૨, પત્ર ૩૪૫-૫૪ માં છપાયું
છે. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૧૧૬)પ્રમાણે આ જ ટીકા સ્વોપજ્ઞ છે. “અનેકાંત” (વર્ષ ૧, કિ. ૮-૧૦, પૃ. ૫૨૨-૫૨૮)માં પ્રથમ હારાવલી પૂરતાં ૧૪ પદ્યો ઉપર્યુક્ત ટીકા તેમ જ હિંદી અનુવાદ સહિત છપાયાં
છે પરંતુ આ હારાવલીના કર્તાનું નામ પ્રારંભમાં અપાયું નથી. ૩. આ નામો અનુક્રમે નીચે મુજબ છે :
સીમન્વર, યુગન્ધર, યુગબાહુ, સુબાહુ, સુજાત, સ્વયંપ્રભ, વૃષભાનન, અનંતવીર્ય, રવિપ્રભ, વિસાલ, વજંધર, ચન્દ્રાનન, ચન્દ્રબાહુ, ભુજંગદેવ, ઈશ્વર, નેમિપ્રભ, વિરાસન, મહાભદ્ર, દેવયશસ્ અને અજિતવીર્ય. ૪. ઋષભ, વારિષેણ, ચન્દ્રાનન અને વર્ધમાન. પ-૬. જુઓ TL D (2nd instal., p. 111).
For Personal & Private Use Only
Page #316
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૯ : શ્રવ્ય કાવ્યો ઃ સ્તુતિ સ્તોત્રો : પ્રિ. આ. ૩૭૬-૩૮૦]
૨૩૩ સ્વસ્તિકનાં ઉદાહરણરૂપ છે.' આ ચારેનાં ચિત્રો સટીક સંપૂર્ણ સ્તોત્ર સહિતની આવૃત્તિમાં અપાયાં છે. અહીં એ ઉમેરીશ કે બધૂક-સ્વસ્તિક મારવાડમાં પ્રચલિત હોવાનું કોઈ કોઈ કહે છે.
ટીકા- આ છપાવાઈ છે. અનુવાદ– આ હિંદી અનુવાદ પહેલાં ચૌદ પદ્યો પૂરતો જ છે અને એ પ્રકાશિત છે.
*પાર્શ્વદેવ-સ્તવન (લ. વિ. સં. ૧૪૭૦)- આ ૧૩ પદ્યના સ્તવનના કર્તા “અંચલ' ગચ્છના જયકીર્તિસૂરિ છે. એઓ વિ. સં. ૧૫૧૨માં ચિત્તોડમાં નલદવદત્તીરાસ રચનાર ઋષિવર્ધનના ગુરુ થાય છે. એમની આ કૃતિ ઉપલક દૃષ્ટિએ વિચારનારને તો “ભુંજગી' છંદમાં રચેલી ગુજરાતી કવિતા લાગે, પરંતુ એની “વ્યાખ્યામાં જે અન્ય રીતે પદચ્છેદ કરી પ્રત્યેક પદ્ય રજૂ કરાયું છે તે વિચારતાં એ રે ૩૭૯ આશ્ચર્યકારક સંસ્કૃત રચના છે એ વાત સ્પષ્ટપણે જોઈ શકાય છે. નમૂના તરીકે હું આ કૃતિનું આદ્ય પદ્ય રજૂ કરું છું :
સદા વાસના પાસના પાય પેષી,
નવાં કાજ સંસારનાં હો ઉવેષી, ધરઈ નામ જે તાહરલે દેવ હીયઈ.
મહીના હિ તેના હવા મે મહીયઈ. ૧” ખરી રીતે આ નીચે મુજબનું સંસ્કૃત પદ્ય છે :"सदावासनापासनापायपेषी
नवाङ्काजसं सार नाहो उवेषी । धरईनामजेताऽहर उदेव ही य इ
महीनाहितेना हवामे महीय इम् ॥" વ્યાખ્યા- આના કર્તાનું નામ જાણવામાં નથી. એ છપાયેલી છે."
ભોજ્યાદિનામગર્ભિત સાધારણ-જિન-સ્તુતિ (લ. વિ. સં. ૧૪૭૦)- “ગપ્પારાયણ''થી શરૂ થતી આ બાર પદ્યની સ્તુતિના કર્તા દેવસુન્દરસૂરિના શિષ્ય સાધુરાજગણિ છે. એમાં જાતજાતના ખાદ્યાદિ પદાર્થોનાં ગુજરાતી નામ ગૂંથી લેવાયાં છે અને એ રીતે આ આશ્ચર્યજનક (ચિત્રકૃત) સ્તોત્ર છે. આ કૌતુકભરી રચના વિબુધ ધૃતસાગરને અંગે કરાઈ છે. એમાં જણાતાં ગુજરાતી નામો શ્લોકદીઠ હું નીચે મુજબ રજૂ કરું છું –
P. ૩૮૦
૧. એજન પૃ. ૧૩૯-૧૪૦. ૨-૩. જૈનસ્તોત્રરત્નાકર ભા.૨ ૫.૩૪ અનેકાન્ત વર્ષ ૧ અંક ૮-૧૦. ૪. આ સ્તવન અજ્ઞાતકર્તૃક વ્યાખ્યા સહિત જૈનસ્તોત્રસન્દ્રોહ (ભા. ૨, પૃ. ૧૨૯-૧૩૯)માં પ્રકાશિત થયેલું છે. ૫. આ ઉપર્યુક્ત પુસ્તકમાં પ્રકાશિત છે. ૬. જુઓ પૃ.I.L.D (2nd Instal.PIII) ૭.આ સ્તુતિ સ્વીપજ્ઞ વૃત્તિ સહિત જૈનસ્તોત્રસંગ્રહ (ભા. ૨, પૃ. ૧-૨૫)માં છપાઈ છે.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #317
--------------------------------------------------------------------------
________________
૨૩૪
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૯
[૪]
P. ૩૮૧
કોઠી
ક્રૂર દાલિ
કુઠવડી ,
મુકી
કઈરી
માંડી
સેવ
દહી
ખંડ
2ષાંડ
વડાં.
ડોડી
ચણા
કઈર
ખડબૂજાં પૂડા
- ૪ “આમલાં રાબડી આંબા ચૂરિમા
ઘારડી રાયણ
પાપડ ટીંડૂરાં ઢોકલાં સેલડી સાકર સાલેવડાં ડોડિકાં
બાકલા ખડહડી પાન ખસખસ સુખાવડી
૧૦ કેલા ફોફળ 'મતીરાં
પોલી કંકોડા પૂરણ દાડિમ જંબીર માંડા
ટીડમાં દાખ નારંગ
ચીભડાં ખારિક સીંઘોડા કર્મદા (?)
બા(?વા)લ સાચી
સાકુલી કાકડી
સૂરણ ખાજલા
સુહાલી કારેલા ખાંડમી ૧૧ લાડૂ ગોક્ષીર *ટોઠા
ભાજી ચારોલી ધાણી સાંગરી ખજૂર
બોરુ બાઉલિયા(?)|
પીલુ સ્વોપલ્લવૃત્તિ– આ કર્તાએ જાતે રચી છે. શ્રુતસાગરે આ વૃત્તિ-ટીકા રચ્યાનો જે ઉલ્લેખ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૯૯)માં છે તે બ્રાન્ત જણાય છે.
ભોજ્યાદિનાગર્ભિત મહાવીર-જિન-સ્તવ“ત્યાધામરથી શરૂ થતા અને ૧૮ પદ્યોમાં રચાયેલા આ મહાવીરસ્વામીના સ્તવનના કર્તા કોઈ “માનતુંગ’ નામના મુનિ છે.
“માનતુંગ” નામના ત્રણ મુનિઓ થયા છે : (૧) ભક્તામર-સ્તોત્રના કર્તા, (૨) વિ. સં. ૧૨૬૦ના અરસામાં જયન્તી પ્રશ્નોત્તરસંગ્રહના પ્રણેતા અને (૩) વિ. સં. ૧૩૨૪માં સમરાદિત્યસંક્ષેપ રચનારા પ્રદ્યુમ્નસૂરિએ જેમની કૃતિનું સંશોધન કર્યું છે તે. આ પૈકી કોઈએ કે પછી કાલાંતરે ૧. આ તેમ જ ૨, ૩ એમ ૧૧ સુધીનાં અંકો શ્લોકોને અંગેના છે. ૨. મતીરું એટલે ચીભડું. ૩. અત્ર “પ' થી “ખ” સમજવાનો છે. આથી પાંડ એટલે ખાંડ. ૪. ઘઉંની એક વાનગી કે જે “આયંબિલ”માં વપરાય છે. ૫. આને બદલે આમ અને લાંગ હોય તો ના નહિ. ૬. જૈનસ્તોત્રસંગ્રહ' ભા. ૨ પૃ. ૧-૨૫માં આ પ્રકાશિત છે. જુઓ પૃ. ૩૭૯ ટિ. 2. ૭. આ કૃતિ ભક્તા સ્તોત્રત્રયની મારી આવૃત્તિમાં પૃ. ૨૪૦-૨૪૧માં છપાઈ છે. આની એક હાથપોથી વિ.
સં. ૧૭૪૨માં લખાયેલી છે.
- P ૩૮૨
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #318
--------------------------------------------------------------------------
________________
P ૩૮૩
ગુલ
લાડૂ
સાકુમી?
પ્રકરણ ૨૯ : શ્રવ્ય કાવ્યો : સ્તુતિ સ્તોત્રો : પ્રિ. આ. ૩૮૦-૩૮૪]
૨૩૫ થયેલા અન્ય જ કોઈ મુનિએ આ કૃતિ રચી છે. આ કૃતિમાં ખાદ્યાદિ પદાર્થોનાં ગુજરાતી નામ ગૂંથી લેવાયાં છે. આ નામો શ્લોકદીઠ નીચે મુજબ છે :[૧] | [૨] | [૩] ] [૪] [૫] | [૬] | [૭] ૨ | પિહુલા
ચીભડાં સાંગરી
કઉઠ ચાઉલ કષાજાં ચુરિમા
૧૧ કલિંગડા | બાઉલીઆ તિમોટાં
શાલિ કસુંભિયા(?) | કોહલાં ૧૬ પુડહડી માઠા
દલિ
ખાટા ૧૪ અષોડ *સિંહકેસર મિશ્રી વૃત તૂરિઆ ગુન્દ
દહીં દ્રાક્ષ
દહીંથરા કેવડાં જંબીર જાદરીયા
કરંબક સીંઘોડા પાંડ
ઘારડાં આંબલી | પોલી
ઘોલ ખારિક
સાલેવડ ગુંદવડા
૧૨ વેઢમી ચારોલી સાંકુલી ખાંડમી
જાયફલ કંસાર
તિલવટી
તાંડૂરાં માંડી પાપડ
એલચી ગુલ
ડોડિકા પૂડા વડી
લવિંગ દાડિમ લાપસી
ભાજી
૧૫ સંહાલી
પૂરણ, કષજૂાર
ડોડી માંડા કેલા
તમાલપત્ર કેલાં રાયણ
મતીરાં ખીર *લાંગ
'ખયરસાર સાકર આંબા
કોઠીંબડાં સાકર
ઘી
૧૦. ની મજા
કરેલાં કેલા આંબિલ
શ્રીખંડ કરમદાં
કસ્તૂરી ફલહુલી
ખાખરાં કચંબરિ
કર્પર વરસોલા સાટો કાતલિયા
આમલી ધાણા કઈરી
પાન ૫. દરિવડી
૧૩ પત્રવેલી
સદવડા. ખડબૂજા
બીડાં સાતપુડી ઘવ(બ)
લીંબુ કાચરી નારિંગ
સોપારી
ધી.
મુકી
તજ
૧૮
કંકોડા
દિલ
સુરા
ખાંડ
૧. આ અંક શ્લોકના સમજવા. * આ ચિહ્નથી અંકિત શબ્દગત “પ” થી “ખ” સમજવાનો છે. ૨. આ એક પ્રકારના લાડુનું નામ છે. વર્ણકસમુચ્ચય (ભા. ૧, પૃ. ૧૮૫ ટિ. ૧)માં આને અંગે નિમ્નલિખિત ઉલ્લેખ છે :
"चउसट्ठिकुसुमरसो अट्ठारसराजदव्वसंजोगो ।
सोलसगन्धदव्वा धबीये सिङ्घहकेसराये॥" ૩. અન્ય રીતે વિચારતાં. ૪. આથી “કાથો' અર્થવાળો “ખરસાર' અભિપ્રેત હશે.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #319
--------------------------------------------------------------------------
________________
P. ૩૮૫
૨૩૬
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૯ આ અંતમાં એ નોંધીશ કે પ્રસ્તુત સ્તવનના દ્વિતીય પદ્યના ઉત્તરાર્ધમાં નિમ્નલિખિત ગુજરાતી શબ્દો અને નવમામાં ‘પાપડ'નું સ્મરણ કરાવનાર “પાપડે છે :
આડણી, પાટ, થાળ અને ભાણાં (“ભાણુ'નું બહુવચન)
*ભોજ્યનાગર્ભિત જિનસ્તુતિ- આ એક પદ્યની અજ્ઞાતકર્તક કૃતિનો પ્રારંભ “પાત્યાયે વરતાપસીન'થી થાય છે. એમાં ઘવ(બ)૨, લાપસી, ઘેસ, કુરુ, દાલિ, દલ, ઘી, રાયિતું, વડાં, દોડા, સાકર અને દૂધ (?) એમ વિવિધ ખાદ્ય પદાર્થનાં ગુજરાતી નામો છે. આને અંગેનું સંપૂર્ણ પદ્ય નીચે મુજબ છે :
२“घात्याचे वरलापसीम ! रमते श्रीस्तवद्गुणौधे सदा
सद्दानैरधिकूरुदालिरुदलङ्घीयुः सुखं त्वज्जुषः । चेत:सूरररायितुं सदवडांदोडा रुचिं त्वद्रुचा
ક્ષહિંસાવરલૂપુરી ! ભવતઃ સ્તો રોડ પ્રો !” I II અવચૂરિ– આ કોઈકે રચી છે.
'જિનપતિ-સ્તુતિ- “વિતરરપુટ થી શરૂ થતી આ અજ્ઞાતકક સ્તુતિ જિનેશ્વરના ગુણગાનરૂપ હોવા ઉપરાંત વૈદ્યકશાસ્ત્રને અંગે પણ કેટલીક માહિતી પૂરી પાડે છે.
સ્તંભન–પાર્શ્વજિન-સ્તવન – આ પૂર્ણકલશગણિએ ઔષધો અને સાથે સાથે મંત્ર પર પ્રકાશ પાડનારું ૩૭ પદ્યમાં રચ્યું છે. એમાં ૩૬ પદ્યો અપભ્રંશમાં અને ૩૭મું સંસ્કૃતમાં છે.
વૃત્તિ અને વાર્તિક– પ્રસ્તુત સ્તવન ઉપર સ્વપજ્ઞ વૃત્તિ અને ગુજરાતીમાં વાર્તિક છે. એ બંને પ્રકાશિત છે.
P ૩૮૬
૧. સ્તુતિ-ચતુર્વિશતિકાની મારી સંસ્કૃત ભૂમિકા (પૃ. ૨૦-૨૧)માં આ અવચૂરિ સહિત છપાવાઈ છે. ૨. આનો પદચ્છેદાત્મક અન્વય હું નીચે પ્રમાણે સૂચવું છું :
ય પ્રમો ! વર-તાપ-સીમ સ્મા-હિંસાર-ટૂ ધુરીન ! પાત્ર-પે ત્વ-ળીધે સા શ્રી રમત ! સત્નૈઃ - ૩-૪ મતિઃ ઉત્સદ્દિ નુષઃ સુવું છું. -બંતા-ટોના ચિતું વેત:-સૂઃ વૈદું
વા મવતિ: શ્રી રસ: (કબૂત) | વુિં મરર | ૩. આ સ્તુતિ ચતુર્વિશતિકાની ઉપર્યુક્ત ભૂમિકામાં છપાવાઈ છે. જુઓ ઉપરનું ટિ. ૧. ૪. આ સ્તુતિના શ્લો. ૨ ને ૪ ઉપર્યુક્ત ભૂમિકા (પૃ. ૨૧)માં અપાયા છે. આ સ્તુતિમાં એકંદર કેટલા શ્લોક
છે એ જાણવું બાકી રહે છે. ૫. આ કૃતિનો સ્તભનક-પાર્શ્વ-સ્તુતિના નામથી પરિચય મેં DC G C M (Vol XIX, sec. 1, pt. 2,
pp. 193-194) માં આપ્યો છે. સાથે સાથે એના સ્વપજ્ઞ ટિપ્પણ માટે પણ મેં તેમ કર્યું છે. ૬. આ સ્તવન સ્વીપજ્ઞ વૃત્તિ અને ગુજરાતી વાર્તિક સહિત જૈન સ્તોત્ર સન્દ્રોહ (ભા. ૨, પૃ. ૫૦-૬૯)માં
છપાવાયું છે. ૭. જુઓ ઉપરનું ટિપ્પણ.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #320
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૯ : શ્રવ્ય કાવ્યો : સ્તુતિ સ્તોત્રો : પ્રિ. આ. ૩૮૪-૩૮૮].
૨૩૭ ‘દેલવાડા-મંડન આદિનાથ-સ્તવન ( )- આ શુભસુન્દરસૂરિના શિષ્ય ઔષધ, યંત્ર, તંત્ર અને મંત્રની માહિતી પૂરી પાડનારું ૨૫ પદ્યમાં રચ્યું છે. આનાં પ્રથમ અને અંતિમ એ બે પદ્યો મેં સ્તુતિચતુર્વિશતિકાની મારી ભૂમિકા (પૃ. ૧૧)માં આપ્યાં છે.
જિનસ્તોત્રરત્નકોશ, જિનસ્તોત્રમહાદૂદ કિવા રત્નકોશ (લ. વિ. સં. ૧૪૮૫)આના કર્તા સહસાવધાની મુનિસુન્દરસૂરિ છે. આ કૃતિમાં એક કરતાં વધારે પ્રસ્તાવ હોવા જોઈએ. હજી સુધી તો એક જ પ્રસ્તાવ મળી આવ્યો છે. એમાં ૨૩ સ્તોત્રો છે અને એમાં પદ્યોની કુલ સંખ્યા ૬૧૭ની છે. આ પૈકી બીજું ૩૮૭ અને ત્રીજું સ્તોત્ર વિ. સં. ૧૪૭૬માં રચાયાં છે. ૧૯મું સ્તોત્ર સીમંધરસ્વામીને અંગે છે.'
સૂરિ-મત્ર-સ્તોત્ર (લ. વિ. સં. ૧૪૮૫– આના કર્તા ઉપર્યુક્ત મુનિસુન્દરસૂરિ છે. એમણે આ સ્તોત્રો દ્વારા “સૂરિ' મંત્રની પુષ્કળ પ્રશંસા કરી છે અને એનો તીર્થકર, તીર્થ, ગૌતમ ઇત્યાદિ રૂપે નિર્દેશ કર્યો છે. આ સ્તોત્રમાં એમણે કહ્યું છે કે વર્ધમાનના અર્થાત્ મહાવીરસ્વામીના નિર્દેશથીએમની સૂચના અનુસાર ગૌતમ ગણધરે આ સૂરિમંત્ર રચ્યો.
સિદ્ધાન્તાગમસ્તવ (શ્લો. ૪૫)માં “આચાર્ય—મંત્રને એટલે કે “સૂરિ મંત્રને નમસ્કાર કરાયો છે. જુઓ પૃ. ૩૬૭.
*સૂરિ-મંત્ર-સ્તોત્ર- આ લઘુશાન્તિસ્તવના કર્તા માનદેવસૂરિએ રચ્યું છે પણ એ પાઈયમાં છે.
“યુષ્યદક્ષ્મદષ્ટાદશસ્તવી (લ. વિ. સં. ૧૪૯૦)- આના કર્તા દેવસુન્દરસૂરિના શિષ્ય સોમસુન્દરસૂરિ છે. એમણે કલ્પાન્તર્વાચ્ય, કલ્યાણક-સ્તવ, યતિજીતકલ્પ અને રત્નકોશ રચ્યાં છે. વળી એમણે નિમ્નલિખિત કૃતિઓ ઉપર સંસ્કૃતમાં અવચૂર્ણિ રચી છે :
આઉરપચ્ચકખાણ, ચઉસરણ, ચેઈયવન્દણભાસ, પચ્ચખાણભાસ અને વન્દણગભાસ. P ૩૮૮
આ ઉપરાંત એમણે ગુજરાતીમાં આરાધનારાસ, નેમિનાથ નવરસફાગ અને સ્યુલિભદ્રફાગ ર છે. વિશેષમાં એમણે નીચે મુજબની કૃતિ ઉપર ગુજરાતીમાં એકેક બાલાવબોધ રચ્યો છે :
આરોહણાપડાયા, ઉવએસમાલા, નવતત્ત, ભક્તામર-સ્તોત્ર, યોગશાસ્ત્ર, સસિયગ અને સડાવસ્મય."
સોમસુન્દરસૂરિની પ્રસ્તુત કૃતિના યુઘ્નચ્છબ્દ-નવવી અને અસ્મચ્છબ્દ-નવસ્તવી એમ બે વિભાગ પડે છે. એ બેનો અષ્ટાદશસ્તવી તરીકે ભેગો ઉલ્લેખ કરાય છે. પ્રથમ વિભાગમાં “યુષ્મદ્ ૧. આ પ્રસ્તાવ જૈનસ્તોત્રસંગ્રહ (ભા.૨ પૃ. ૪૩-૧૨૭૭માં અને જિ. આ ટ્ર. તરફથી છપાયો છે. ૨. વિશેષ માટે જુઓ ઉપદેશરત્નાકરની મારી ગુજરાતી ભૂમિકા (પૃ. ૭૪-૭૬) ૩. આના શ્લો. ૨ અને ૭ શ્રીભૈરવ-પદ્માવતી કલ્પના અંગ્રેજી ઉપોદ્ધાત (પૃ. ૧૬૧)માં ઉદ્ઘત કરાયા છે. ૪. આ ઉપર્યુક્ત ઉપોદ્ધાતમાં પ્રથમ પરિશિષ્ટ તરીકે અપાયું છે. પ. આ કૃતિ જૈનસ્તોત્રસંગ્રહ (ભા. ૧, પૃ. ૧-૧૬)માં છપાવાઈ છે. ૬-૮. શું આ ત્રણે સંસ્કૃત કૃતિ છે ? c. gol DCGCM (Vol XIX, sec. 1, pt, 1.p. 32)
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #321
--------------------------------------------------------------------------
________________
૨૩૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૯ શબ્દનાં અને બીજા વિભાગમાં “અસ્મ શબ્દનાં ત્રેસઠ ત્રેસઠ રૂપો અપાયાં છે. પ્રથમ નવસ્તવીમાં છો સ્તવ બે રીતે રજૂ કરાયો છે. તેમ છતાં એ બેને એક સ્તવ ગણી “નવસ્તવી’ એવો વ્યવહાર કરાય છે. એમાં પ્રથમ સ્તવમાં પાર્શ્વનાથની, બીજામાં અજિતનાથ અને શાન્તિનાથ એ બેની, ચોથામાં ઋષભદેવની, પાંચમામાં પાર્શ્વનાથ અને સુપાર્શ્વનાથ એ બેની, સાતમામાં નેમિનાથની અને આઠમામાં સીમન્વરસ્વામી અને યુગન્ધરસ્વામીની સ્તુતિ કરાઈ છે, જ્યારે બાકીના સ્તવો “સાધારણજિનસ્તવ' છે.
બીજી નવસ્તવીમાં પ્રથમ સ્તવ અમુક જ તીર્થકરની સ્તુતિરૂપ નથી. ત્રીજો સ્તવ
મહાવીરસ્વામીની, ચોથો ઋષભદેવની અને પાંચમો ઋષભદેવ અને મહાવીર સ્વામીની સ્તુતિરૂપ છે. P ૩૮૯ બીજો અને છઠ્ઠો સાધારણજિનસ્તવ છે. સાતમો સ્તવ તો ઋષભદેવ, મહાવીરસ્વામી, ચન્દ્રાનન અને વારિષણ નામના ચાર શાશ્વત જિનોને અંગેનો છે.
અવચૂર્ણિ– ઉર્પયુક્ત અષ્ટાદશસ્તવીનું સંશોધન કરનાર સોમદેવગણિએ વિ. સં. ૧૪૯૭માં આ સમગ્ર કૃતિની અવચૂર્ણિ રચી છે. એઓ સોમસુન્દરસૂરિના શિષ્ય થાય છે.
નિન્દનવનકલ્પતરુ પ્ર. જૈન ગ્રન્થ પ્ર. સમિતિ ખંભાત. સં. ૨૦૫પથી આના અંકો બહાર પડતા રહે છે. આમાં સંસ્કૃતમાં વિવિધ લેખો-કાવ્યો વ. હોય છે.
અનુસંધાન– આના ૨૫ જેટલા અંકો પ્રગટ થયા છે. આમાં નાની અપ્રગટ કૃતિઓ અને પરિચય વ. હોય છે.
તાત્ત્વિકપ્રશ્નોત્તરાણિ- આ. સાગરાનંદસૂરિ મ. પાનાચંદમદ્રાસી સૂરત ૨૦૧૪ સ્તોત્રરાસસંહિતા- સિદ્ધરાજ જૈન કલકત્તા ઇ.સ. ૧૯૮૬. સંક. લલિતપ્રભસાગર. ચતુર્વિશતિ જિનસ્તુતિસંગ્રહ- પ્ર. ગૂર્જર ગ્રંથકાર્યા. અમદા. ૨૦૧૨ છાણીશતક- આ. વીરસેનસૂરિ. પ્ર.લ.જૈ.સા. છાણી ૨૦૬૬ જિનગુણ સ્તવના- કલ્પયશવિ. પ્ર.કલ્પેશ શાહ અમદા. ૨૦૩૮ જિનમૂર્તિપૂજાસાદ્ધશતકમ્–આ. સુશીલસૂરિ. સુશીલ સા.પ્ર. સ. જોધપુર ૨૦૫૦હિંદી અનુવાદ સાથ. જૈનસ્વાધ્યાયસુભાષિતમાલા પ્ર. સમ્યગૂજ્ઞાન પ્ર.મં. જયપુર સં. ૨૦૧૮ આગમોદ્ધારકકૃતિસંદોહ પ્ર. આગમોદ્ધારક જૈન ગ્રંથમાળા સં. ૨૦૨૦ જૈનરાજતરકિણી- શ્રીવર હિંદીસાથે પ્ર. ચૌખંબા અમરભારતી પ્ર.વારાણસી ૨૦૩૦
જ્ઞાનચતુર્વિશતિકા સ્વપજ્ઞ અવચૂરિ સાથે કર્તા નરચન્દોપાધ્યાય સં. આર્મેન્દ્ર શર્મા. પ્ર. “ઉસ્માનિયા વિશ્વવિદ્યાલય” હૈદરાબાદ ઇ.સ. ૧૯૫૬
જ્ઞાનસાર પ્ર. ભદ્રંકરોદયાટીકા સાથે પ્ર. જે.મૂ.પૂ.સંઘ મદ્રાસ સં. ૨૦૨૦]
[સોમસુન્દરસૂરિકૃત શાન્તિજિનસ્તવન (છ ભાષામાં) “જૈન સ્તોત્રકા સમીક્ષાત્મક અધ્યયન”માં છપાયો છે.]
૧. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૧૯)માં મૂળ કૃતિના રચનાસમય તરીકે આનો જે નિર્દેશ છે તે બ્રાંત છે.
For Personal & Private Use Only
Page #322
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૦ : શ્રવ્ય કાવ્યો
P. ૩૯૦ (8) સ્તુતિ-સ્તોત્રો (ચાલુ) 'નવખંડપાર્શ્વસ્તવ (લવિ. સં. ૧૪૯0)– આના કર્તા ત્રિસન્ધાન-સ્તોત્ર વગેરેના પ્રણેતા રત્નશેખરસૂરિ છે. એઓ સોમસુન્દરસૂરિના શિષ્ય થાય છે. એમણે આ આઠ પદ્યોના સ્તવમાં ઘોઘાના નવખંડ'- પાર્શ્વનાથની સ્તુતિ કરી છે. એમણે આનાં પહેલાં સાત પદ્યોના પ્રત્યેક ચરણમાં “નવખંડ' શબ્દગુચ્છ વાપર્યો છે અને એના ભિન્ન ભિન્ન રીતે સંદર્ભ અનુસાર અર્થો કર્યા છે. આમ આ “જય વૃષભ” સ્તોત્રનું સ્મરણ કરાવે છે.
અવચૂરિ– આ કોઈકે રચી છે અને એ [‘જૈ. સ્તો. સ. પૃ. ૬૯-૭૦માં] પ્રકાશિત છે.'
*નવગ્રહસ્તવગર્ભ પાર્થસ્તવ (લ. વિ. સં. ૧૪૯૦)- આના કર્તા ઉપર્યુક્ત રત્નશેખરસૂરિ છે. આમાં દસ પદ્યો છે અને એમાં સૂર્ય વગેરે નવ ગ્રહોનો શ્લેષાત્મક ઉલ્લેખ છે.
અવચૂરિ– આ કોઈકની રચના છે અને જૈિ. સ્તો. સ. પૃ. ૭૧-૭૨માં એ છપાવાઈ છે."
મહિમ્ન સ્તોત્ર યાને ઋષભ-મહિમ્ન સ્તોત્ર (લ. વિ. સં. ૧૫00)- આ ૩૮ પદ્યની કૃતિ - ૩૯૧ રત્નશેખરસૂરિએ રચી છે. ૩૮મા પદ્યમાં વિશાલરાજનો ઉલ્લેખ છે. એ જોતાં આ રત્નશેખરસૂરિ ‘તપા' ગચ્છના હશે. જો એમ જ હોય તો એઓ વિ. સં. ૧૪૯૬માં સૂરિ બન્યા હતા.
સમાનનામક કૃતિઓ– જયચન્દ્રસૂરિના શિષ્ય સત્યશેખરગણિએ મહિમ્ન સ્તોત્ર રચ્યું છે. એ સ્વોપજ્ઞ અવચૂરિથી અલંકૃત છે.
લોંકા' ગચ્છના રઘુનાથે પણ મહિમ્નઃસ્તોત્ર ૪૦ પદ્યમાં વિ. સં. ૧૮૫૭માં રચ્યું છે. એમાં પાર્શ્વનાથનો મહિમા વર્ણવાયો હોવાથી એને પાર્શ્વમહિમ્ન સ્તોત્ર પણ કહે છે.
‘નમસ્કાર-માહાભ્ય (? વિક્રમની પંદરમી સદી)- આના કર્તા સિદ્ધસેનસૂરિ છે. પ્રસ્તુત કૃતિમાં આઠ પ્રકાશ છે અને કુલ્લે ૨૧૬ પદ્યો છે. એના અંતમાં કહ્યું છે કે “સરસ્વતી’ નદિને કિનારે સિદ્ધપુર-પાટણમાં સિદ્ધસેનસૂરિએ સિદ્ધચક્રનું માહાત્મ ગાયું છે. ૧. આ જૈનસ્તોત્રસમુચ્ચય (પૃ. ૬૯-૭૦)માં અવચૂરિ સહિત છપાયું છે ૨.જુઓ પૃ. ૩૬૨ . ૩. જુઓ ટિ. ૧ ૪. આ જૈન સ્તોત્રસમુચ્ચય (પૃ. ૭૧-૭૨)માં અવચૂરિ સહિત પ્રસિદ્ધ કરાયું છે. પ. જુઓ ટિ. ૪. ૬. આ ઈ. સ. ૧૮૭૬માં પ્રકાશિત પ્ર. ૨. (ભા. ૨, પૃ. ૧-૩)માં છપાવાયું છે. વળી આ સ્તોત્ર અનુવાદ
સહિત જૈન સ્તોત્ર તથા સ્તવન-સંગ્રહમાં ઈ. સ. ૧૯૦૭માં પ્રકાશિત કરાયું છે. ૭. આ બનારસથી રામચન્દ્રની વિ. સં. ૧૯૩૫માં રચાયેલી ટીકા સહિત ઈ. સ. ૧૮૮૦માં પ્રસિદ્ધ કરાયું છે. ૮. આ કૃતિ “. ઘ. પ્ર. સ.” તરફથી કૂર્મપુત્રચરિત્ર સહિત વિ. સં. ૧૯૭૬માં છપાવાઈ છે. હીરાલાલ
હંસરાજ તરફથી પ્રસ્તુત કૃતિ ઈ. સ. ૧૯૧૧માં છપાવાઈ હતી.
For Personal & Private Use Only
Page #323
--------------------------------------------------------------------------
________________
૨૪૦
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૦ પ્રથમ પ્રકાશના શ્લો. ૧૨-૧૬, ૧૯ અને ૨૦ ના પ્રારંભના પ્રથમ અક્ષરો મળીને “નમો P ૩૯૨ અરિહંતા” થાય છે. એવી રીતે પ્ર. ૨-૫માં નવકારમંત્રના આ પછીનાં ચાર પદોને અનુક્રમે સ્થાન
અપાયું છે. આ કૃતિ પાંચ પરમેષ્ઠીઓનો તેમ જ એમને કરાતા નમસ્કારનો મહિમા વર્ણવે છે.
ભાષાન્તર– આ કૃતિનું ગુજરાતીમાં ભાષાન્તર થયેલું છે અને એ મહા. નવ. (પૃ. ૧-૧૯)માં છપાયું છે.'
માયાવી ચોરસોથી અલંકૃત સ્તોત્રો કેટલાક જૈન ગ્રન્થકારોએ માયાવી ચોરસો (magic squares) રૂપ યંત્રોથી વિભૂષિત સ્તોત્રો રચ્યાં છે. એ પૈકી સંસ્કૃત સ્તોત્રોની બાબત હું હાથ ધરું છું.
'સપ્તતિ-શત-જિનપતિ-સંસ્તવન (? વિક્રમની પંદરમી સદી)– માનત્ત્વોત્તાસનથી શરૂ થતા P ૩૯૩ આ સંસ્તવનના કર્તા હરિભદ્ર નામના કોઈ મુનિ છે. એમણે આ સ્તોત્ર ૧૫ પદ્યોમાં રચ્યું છે
અને એ દ્વારા ૧૭૦ જિનેશ્વરોની સ્તુતિ કરી છે. એનાં નવમા અને દસમા પદ્યમાં યંત્રની વિધિ દર્શાવાઈ છે જ્યારે ૧૧મામાં નીચે મુજબના બીજાક્ષરોના જાપથી, ગુસ્સે થયેલો રાજા શાન્ત થાય છે એમ કહ્યું છે :૧. મુનિશ્રી કાન્તિવિજયજીએ કરેલો સંક્ષિપ્ત ગુજરાતી ભાવાનુવાદ મૂળ કૃતિ સહિત “કેસરબાઈ જૈન જ્ઞાનમંદિર”
તરફથી પાટણથી વિ. સં. ૨૦૦૪માં છપાવાયો છે. ૨. આ સંબંધી મારો લેખ નામે “માયાવી ચોરસો અને જૈન સ્તોત્રો” “જૈન”ના તા. ૧-૧-'૩૩ અને ૮
૧-'૩૩ના અંકમાં છપાયો છે. 3.2411 Bid Hizi am "A Note on Jaina Hymns and Magic Squares" "Indian
Historical Quarterly” (Vol. X, No. 1)માં પ્રસિદ્ધ થયેલો છે. ૪. આ.કૃતિ મહા. નવ. (પૃ. ૨૬૧-૨૬૨)માં ગુજરાતી ભાષાંતર સહિત પ્રસિદ્ધ કરાઈ છે. અહીં એનો
તિજયપહાથોરના “દ્વિતીય યંત્ર વિધિ' તરીકે ઉલ્લેખ છે. ૫. એના ઉપરથી નીચે મુજબનો ૧૭૦નો “સર્વતોભદ્ર યંત્ર બને છે –
| ૭૭ | ૮૪
૮૦ |
૬ | ૩
૮૨
|
૪
|
૫
For Personal & Private Use Only
Page #324
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૦ : શ્રવ્ય કાવ્યો : સ્તુતિ સ્તોત્રો : પ્રિ. આ. ૩૯૨-૩૯૪]
૨૪૧ “દઉંદ: સરસ્ટ ૩ વ7 [ હું ર્ સ્વાહા” ભાષાન્તર- આ સંસ્કૃત સંસ્તવનનું ગુજરાતીમાં ભાષાન્તર (મહા.નવ. પૃ. ૨૬૧-૨૬૨માં છપાયેલું છે.
''પંચષષ્ટિયન્ટગર્ભિત ચતુર્વિશતિજિનસ્તોત્ર ( )- આ જયતિલકસૂરિના કોઈ શિષ્ય (? શિવનિધાને) આઠ પદ્યોમાં અનુષ્ટ્રભુમાં પાંસઠિયા યત્નથી ગર્ભિત અને ઋષભદેવાદિ ચોવીસ તીર્થકરોની સ્તુતિરૂપ કૃતિ રચી છે. એનો પ્રારંભ “ગાવી નેમિનિન નથી કરાયો છે. પહેલાં પાંચે પદ્યો ચોવીસ તીર્થંકરોનાં નામ રજૂ કરે છે. પછીનાં બે પદ્યો આ સ્તોત્રનો પ્રભાવ દર્શાવે છે. અંતિમઆઠમું પદ્ય કર્તાના ગુરુનું નામ જણાવે છે.
“મહાસર્વતોભદ્ર' યન્ત્ર- આ સ્તોત્રગત આ યત્ર નીચે મુજબ છે –
P ૩૯૪
૨૨ | ૩ | ૯ | ૧૫ | ૧૬
૧૪ | ૨૦ | ૨૧ | ૨ |
૧ | ૭ | ૧૩ | ૧૯ | ૨૫
૧૮ | ૨૪ | ૫ | ૬ |૧૨ ૧૦ | ૧૧ | ૧૭ | ૨૩ | ૪
આ ૨૫ ખાનામાં ૧ થી ૨૫ સુધીના અંકો છે. આ અંકોનો ઊભી લીટીઓમાં, આડી લીટીઓમાં ઈત્યાદિ ૭ર પ્રકારે સરવાળો કરતાં જવાબ ૬૫ આવે છે. આથી આને સંસ્કૃતમાં પંચષષ્ટિયન્સ' અને ગુજરાતીમાં “પાંસઠિયો” યત્ર કહે છે.
૧. આ કૃતિ વિવિધ સ્થળેથી પ્રસિદ્ધ કરાઈ છે. દા. ત. “મુ. કે. જે. મો. માર્ગમાં પ્રકાશિત ઋષિમંડલ સ્તોત્રના
અંતમાં–પૃ. ૬૭ માં આ અપાઈ છે. એ “લોગસ્સસૂત્ર સ્વાધ્યાય” નામના પુસ્તક (પૃ. ૯૨)માં “જૈન
સાહિત્ય વિકાસ મંડળ” તરફથી ઈ. સ. ૧૯૬૫માં છપાવાઈ છે. ૨. આ યગ્નમાં ૭૨ પ્રકારે (૬૫ એવો) એક જ સરવાળો આવે છે. એથી ઓછા ઓછા પ્રકારે આવનારાં
યત્નોનાં નામ સર્વતોભદ્ર, અતિભવ્ય, ભવ્ય ઇત્યાદિ છે. ૩. ૧ થી ૨૪ અંકો ઋષભદેવાદિ ૨૪ તીર્થકરોને અંગેના છે જ્યારે ૨૫નો અંક મલ્લિનાથના દેહના પચ્ચીસ
ધનુષ્યના માપનો ઘાતક છે. ૪. આ બધા પ્રકારોનું આલેખન લો. સ્વા. (પૃ. ૧૦૪-૧૦૯)માં જોવાય છે.
૧૬
ઇતિ.ભા.૨.
For Personal & Private Use Only
Page #325
--------------------------------------------------------------------------
________________
P. ૩૯૫
૨૪૨
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૦ અનવાદ. ઈશ્વરે માત હો માં જવાની ચેલ અને પ્રીને
“શ્રીને મીશ્વર સંભવ શામ'થી શરૂ થતું સ્તોત્ર અનુવાદની ગરજ સારે છે.
પંચષષ્ટિયન્ટગર્ભિત ચતુર્વિશતિજિનસ્તોત્ર (ઉં. વિક્રમની ૧૫મી સદી)- આ અજ્ઞાતકક સ્તોત્રનો ઉલ્લેખ વાચનાચાર્ય શીલસિંહે કોઢગચિન્તામણિની સ્વપજ્ઞ ટીકામાં કરી એના “અનુષ્ટ્રભુમાં રચાયેલાં ત્રણ પદ્યો રજૂ કર્યા છે. એનો પ્રારંભ “ડિતુ શીતતઃ શ્રેયા'થી કરાયો છે. એ મહાસર્વતોભદ્ર' યંત્રથી વિભૂષિત છે.
પંચષષ્ટિયન્ટગર્ભિત’ ચતુર્વિશતિજિનસ્તોત્ર (ઉ. વિક્રમની ૧૬મી સદી)- આ કોઢગચિન્તામણિના કર્તા શીલસિંહની રચના હોવાનું મનાય છે.
એ એમના આ ગ્રન્થમાં મળે છે. એમાં “અનુષ્ટ્રમ્માં ત્રણ પદ્યો છે. એની શરૂઆત
શું થર્મશાન્તી ''થી કરાઈ છે. એના દ્વિતીય પદ્યમાં “તીર્થેશ' શબ્દ છે. એ ૨૫ના અંકો દ્યોતક છે. આ સ્તોત્ર “સર્વતોભદ્ર યત્રથી અલંકૃત છે, એ નીચે મુજબ છે :
| ૧૫ | ૧૬ ૨૧ | ૨ | ૮ | ૧૪
P ૩૯૬
પ| ૬ | ૧૨ / ૧૮ | ૧૭ | ૨૩ | ૪] ૧૦ ૧૧
૧. આ લો. સ્વા. (પૃ. ૯૪)માં તેમ જ એ પૂર્વે અન્યત્ર છપાયું છે. ૨. આ કૃતિ યંત્ર સહિત લો. સ્વા.માં પૃ. ૯૮માં અપાઈ છે. ૩. એઓ “આગમ' ગચ્છના વૈક્રમીય પંદરમાં શતકના જયાનન્દસૂરિના શિષ્ય દેવરત્નસૂરિના શિષ્ય થાય છે.
આ દેવરત્નસૂરિએ પાંચેક વર્ષની વયે પોતાના માતપિતા સાથે વિ. સં. ૧૪૬૭માં દીક્ષા લીધી હતી. એઓ વિ. સં. ૧૪૯૩માં સૂરિ બન્યા હતા. જુઓ જૈ. ગુ. ક. (ભા. ૩, ખંડ ૨, પૃ.૨૨૩૧-૨૨૩૨) ૪. આ જ્યોતિષનો ગ્રન્થ છે. એની તેમ જ એની સ્વોપજ્ઞ ટીકાની એકેક હાથપોથી ભાં. પ્રા. સં. મું. માં છે. પ. આ યત્ર પૃ. ૨૪૧માં આપેલા યત્રગત પંક્તિઓને નીચેથી ઉપર વાંચતા ઉદ્ભવે છે. આદ્ય પંક્તિમાં ૧૦,
૧૧, ૧૭, ૨૩ અને ૪ અંકો છે. ૬. આ જ ગ્રન્થમાં “વન્ટે સન્મવમિતિમવિં” થી શરૂ થતું અને “સર્વતોભદ્ર' યત્નથી વિભૂષિત પદ્ય પણ
આ જ શીલસિંહની રચના હોય તો ના નહિ. આ પાઈય પદ્ય યંત્ર સહિત લો. સ્વા. (પૃ. ૧00)માં અપાયું છે. આમાં “તિલ્થપ્પણું"થી ૨૫નો અંક અભિપ્રેત છે. ૭. આ ત્રણે પદ્યો યજ્ઞ સહિત લો. સ્વા. (પૃ. ૯૯)માં અપાયાં છે.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #326
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૦ : શ્રવ્ય કાવ્યો : સ્તુતિ સ્તોત્રો [. આ. ૩૯૫-૩૯૮]
ચતુર્યસ્નગર્ભિત પંચષષ્ટિસ્તોત્ર' ( )- આ વિજયલક્ષ્મીસૂરિએ ૧૧ પદ્યોમાં P ૩૯૭ શાર્દૂલવિક્રીડિત' છંદમાં રચેલું અને ચાર પાંસઠિયાં યંત્રોથી વિભૂષિત છે. આના શ્લો. ૧-૨, ૩-૪, પ-૬ અને ૭-૮ એકેક યંત્ર પૂરું પાડે છે જ્યારે અંતિમ ત્રણ પદ્ય યત્રનો મહિમા ઇત્યાદિ દર્શાવે છે. આદ્ય પદ્યનો પ્રારંભ “શાન્તિ ધર્મનિ'થી કરાયો છે.
પંચષષ્ટિયન્નગર્ભિત ચતુર્વિશતિજિનસ્તોત્ર ( )- આ મુનિ ને (? જૈ)ત્રસિંહે ચાર પદ્યમાં શાર્દૂલવિક્રીડિત છંદમાં રચેલું સ્તોત્ર છે. એ “વન્ટે શનિ સવા સુવર"થી શરૂ થાય છે. આ પાંસઠિયા "યત્રથી અલંકૃત છે.
"પાર્શ્વજિનસ્તવ (લ. વિ. સં. ૧૫૦૫)- આ “ખરતર ગચ્છના જિનભદ્રસૂરિના શિષ્ય સિદ્ધાન્તરુચિની સત્તર પદ્યોની રચના છે. એ દ્વારા “જયરાજ' પુરના અર્થાત્ જીરાપુરીના પાર્શ્વનાથની સ્તુતિ કરાઈ છે. એમાં આદ્ય અને અંતિમ બે પદ્યોને બાદ કરતાં બાકીનાં પદ્યો કોઈ ને કોઈ જાતના
ગૂઢ' ચિત્રથી અલંકૃત છે. કર્તુ-ગૂઢથી માંડીને સંબોધન-ગૂઢ સુધીનાં આઠ પદ્યોથી આ જાતની રે ૩૯૮ ચમત્કૃતિની શરૂઆત કરાઈ છે. ત્યાર બાદ ક્રિયા-ગૂઢ, પાદ-ગૂઢ, દ્વિપાદ-ગૂઢ અને શ્લોક-ગૂઢથી વિભૂષિત એકેક પદ્ય છે.
આ સિદ્ધાન્ત ચિએ એમના શિષ્ય સાધુસીમના કથન મુજબ જીરાપલ્લી' પાર્શ્વનાથ પાસેથી પ્રસાદ મેળવ્યો હતો અને એમણે માંડવગઢના ગ્યાસુદીન સાહની સભામાં વાદીઓને પરાસ્ત કર્યા હતા. એમના બીજા બે શિષ્યોનાં નામ ‘વિજયસોમ અને અભયસોમ છે.
૧. આ કૃતિનાં અગિયારે પદ્યો લો. સ્વા.માં ચાર કટકે છપાયાં છે. જેમકે પૃ. ૧૦૧માં શ્લો. ૧-૨, પૃ. ૯૭માં
ગ્લો ૩-૪, પૃ. ૧૦૨માં શ્લો. પ-૬ અને પૃ. ૯૩માં શ્લો. ૭-૧૧. શ્લો. ૭ અને ૮ ખંડિત છે. તેમાં આ પઘોને લગતાં યંત્રો અનુક્રમે પૃ. ૧૦૧, ૯૫, ૧૦૨ અને ૯૧માં અપાયાં છે. પૃ. ૧૦૧ ગત યંત્ર મહાસર્વતોભદ્ર વગેરે પ્રકારો પૈકી કયા પ્રકારનું છે તે જાણવું બાકી રહે છે. પૃ. ૧૦૧ ગત યંત્ર માટે પણ
એમ જ છે. બાકીનાં બે યંત્રો તો ‘મહાસર્વતોભદ્ર’ છે. ૨. આ યંત્રો લો. સ્વા. માં છપાયેલાં છે. જુઓ ઉપરનું ટિપ્પણ. ૩. આ સ્તોત્ર લો. સ્વા. (પૃ. ૯૬)માં અપાયું છે. જ્યારે એને અંગેનો ‘મહાસર્વતોભદ્ર' યંત્ર પૃ. ૯૫ માં અપાયેલ
છે. આ પૂર્વે આ સ્તોત્ર યંત્ર સહિત “મુ. કે. જે. મો.”મા વિ. સં. ૨૦૧૨માં પ્રકાશિત ઋષિમંડલસ્તોત્રમાં પૃ. ૬૬માં છપાયું હતું. એમાં કર્તા તરીકે “સિંહકવિનો ઉલ્લેખ છે તે ખોટો છે. વિશેષમાં એમાં
નેત્ર(તૃ?)સિંહ” એવો પાઠ અંતિમ પદ્યમાં અપાયો છે તો શું કૌસગત સૂચન સમુચિત છે ? ૪. આ પ્રકાશિત છે. જુઓ ઉપરનું ટિપ્પણ ૩. પ. આ સ્તવ જૈન સ્તોત્રસન્દ્રોહ (ભા. ૨, પૃ. ૧૪૦-૧૪૨)માં છપાયો છે. ૬ “ગૂઢ ચિત્ર”ને અંગેનો મારો લેખ નામે “Gudha-citra etc. in Sanskrit and Prakrit Poerty" ઇ. સ. ૧૯૫૭માં ગુજરાત યુનિવર્સિટીના સામાયિક નામે “વિદ્યા” (humanity
number)માં છપાયો છે. ૭. એમણે પુષ્પમાલા ઉપર વિ. સં. ૧૫૧૨માં અમદાવાદમાં વૃત્તિ રચી હતી. ૮. એમણે માંડવગઢના કવિ મંડન શ્રેષ્ઠીની સહાયતાથી ગ્રંથો લખાવ્યા હતા.
For Personal & Private Use Only
Page #327
--------------------------------------------------------------------------
________________
૨૪૪
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૦ ચન્દ્રપ્રભસ્વામિસ્તવન (ઉં. વિ. ૧૧૫૧૨)- આ દસ પદ્યની કૃતિના કર્તા રત્નસિંહસૂરિના P ૩૯૯ શિષ્ય ઉદયમાણિજ્યગણિ છે. એ દ્વારા ચન્દ્રપ્રભસ્વામીની સ્તુતિ કરાઈ છે. આ કૃતિની વિશેષતા એ
છે કે એ જે ચિત્ર-અલંકારથી અલંકૃત છે. એ આઠ મંગલરૂપ છે. પહેલાં સાત પદ્યો નિમ્નલિખિત મંગલ-બંધથી વિભૂષિત છે –
દર્પણ, ભદ્રાસન, શરાવ-સંપુટ, મત્સ્ય-યુગલ, કલશ, (ગુરુનામ-ગર્ભિત) સ્વસ્તિક અને શ્રીવત્સ.
છેલ્લાં બે પદ્યો “નન્દાવર્ત નામના મંગલ-બંધથી વિભૂષિત છે. આ પ્રમાણેના બંધોનાં ઉદાહરણરૂપ અન્ય કોઈ પ્રાચીન કૃતિ મળતી હોય એમ જાણવામાં નથી. દસમા પદ્યના અંતિમ અંશ ઉપરથી કર્તાના વિદ્યાગુરુનું નામ “જ્ઞાનસાગર' હશે એમ લાગે છે.
જિનસ્તવ (ઉ. વિ. સં. ૧૫૧૩)- આમાં ૩૩ પદ્યો છે. પ્રથમ પદ્ય ઉત્થાનિકારૂપ છે. ત્યારબાદ હાથી વગેરે ચૌદ સ્વપ્નો પૈકી પ્રત્યેકને અંગે બબ્બે પદ્યો છે. ૩૦માં પદ્યમાં ચૌદે સ્વપ્નનાં નામ છે. પદ્ય ૩૧-૩૨માં જિનેશ્વરનું ગુણોત્કીર્તન છે. અંતિમ પદ્યમાં કર્તાએ પોતાના નામના અંશ તરીકે “સાધુ' શબ્દ વાપર્યો લાગે છે.
તીર્થકર ગર્ભમાં આવતાં એમની માતા તેમ જ ચક્રવર્તી ગર્ભમાં આવતાં એમની માતા પણ નિમ્નલિખિત ચૌદ સ્વપ્નો જુએ છે એમ જૈનોનું માનવું છે –
' હાથી, બળદ, સિંહ, લક્ષ્મી, પુષ્પમાલા, ચન્દ્ર, સૂર્ય, ધ્વજ, કુંભ, પદ્મસરોવર, સમુદ્ર, વિમાન કે ભવન, રત્નોનો રાશિ અને નિધૂર્મ અગ્નિ. આ નામો પસવણાકપ્પમાં સુત્ત ૩૨ તરીકેના નિમ્નલિખિત પદ્યમાં અપાયાં છે –
ય-વદ-સીહં-મસેદ--સિં-ળિયાં-સુયં i |
पउमसर-सागर-विमाण-भवण-रयणुच्चय-सिहिं च ॥" આ જ ચૌદ સ્વપ્નોને આ કૃતિમાં સ્થાન અપાયું છે. એ ચૌદે સ્વપ્નોનું સૌથી પ્રાચીન અને સાથે સાથે હૃદયંગમ વર્ણન ૫. ક. (સુત્ત ૩૩-૪૬)માં દૃષ્ટિગોચર થાય છે.'
"માતૃકાક્ષર-કાવ્ય (લ. વિ.સં. ૧૫૯૦)- આ ઉપાધ્યાય હર્ષકલ્લોલના શિષ્ય લક્ષ્મીકલ્લોલની નીચે મુજબની રચના છે – ૧. આ લઘુ કૃતિનાં આદ્ય નવ પદ્યો TL D(and instal, pp. 121-122)માં પ્રસિદ્ધ કરાયાં છે. વલી એ સમગ્ર કૃતિ મારા ગુજરાતી અનુવાદ સહિત મારો લેખ જે “અષ્ટ-મંગલ-ચિત્ર-સ્તવ”ના નામની “જૈ. સ.
પ્ર.” (વ. ૧, અંક ૯)માં છપાયો છે તેમાં પણ અપાઈ છે. ૨. આ સાલ પ્રસ્તુત કૃતિની સચિત્ર હાથપોથી જે વર્ષમાં સુરતમાં લખાઈ છે તેની છે. ૩. આની એક હાથપોથી રત્નશેખરસૂરિના પ્રશિષ્ય પં. વીરશેખરગણિએ આગમશ્રીને માટે વિ. સં. ૧૫૧૩માં
લખી છે. આ હાથપોથી અત્યારે તો શ્રીવિજયામૃતસૂરિજીના સંતાનીય મુનિશ્રી પ્રદ્યુમ્નવિજયજી પાસે છે. ૪. વિશેષ માટે જુઓ મારો લેખ નમે “આગમો વગેરેમાં સ્વપ્નો” આ લેખ “જૈ. ધ. પ્ર.” (પુ. ૮૦, અં.
૨)માં છપાયો છે. ૫. આ નામ મેં યોજ્યું છે.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #328
--------------------------------------------------------------------------
________________
૨૪૫
પ્રકરણ ૩૦ : શ્રવ્ય કાવ્યો : સ્તુતિ સ્તોત્રો : પ્રિ. આ. ૩૯૯-૪૦૨]
"क ख ग घ ङ च छ ज झ ट ठ ड ढ ण त थ द ध न प फ ब भ म य र ल व श ष स ह"
આ લક્ષ્મીકલ્લોલે સૌભાગ્યહર્ષના રાજ્યમાં વિ. સં. ૧૫૮૩થી વિ. સં. ૧૫૯૭ દરમ્યાન આયાર ઉપર તખ્તાગમાં નામની અવચૂર્ણિ અને સોમવિમલસૂરિના રાજ્યમાં વિ. સં. ૧૫૯૭થી વિ. સં. ૧૬૩૭ના ગાળામાં નાયાધમ્મકહા ઉપર મુગ્ધાવબોધા નામની વૃત્તિ રચી છે.'
ટીકા- આ કોઈકની રચના છે.
માતૃકાક્ષરપદ્યરૂપ જિનસ્તુતિ ( )- આ મનરૂપવિજયે (?) નિમ્નલિખિત એક પદ્યમાં P. ૪૦૧ રચેલી તીર્થકરની સ્તુતિ છે :
gોડધછોડના-ડબટકોહાડ .
थ्युदधिर्निपफो बाभू-र्मा यारलोऽव शंषसः॥" આને મળતું આવતું પદ્ય કોઈકે નીચે પ્રમાણે રચ્યું છે –
"काखागोघङचच्छौ जो झाबटाठडढाणतु
થધન્ય (? વિ) પનામા માયાર/નવશંષ: ' "જિન-સ્તવન-ચતુર્વિશતિકા કિંવા ચતુર્વિશતિજિનસ્તુતિ (લ. વિ. સં. ૧૬૫૦)– આના કર્તા સૂક્ત-રત્નાવલી, વિજયપ્રશસ્તિ-મહાકાવ્ય ઈત્યાદિ રચનારા હેમવિજયગણિ છે. એમની આ કૃતિ ઋષભદેવથી માંડીને મહાવીર સ્વામી સુધીના ૨૪ તીર્થકરોની સ્તુતિરૂપ છે. પ્રત્યેક અંગે પાંચ પાંચ પદ્ય છે. પાંચમું પદ્ય દરેક સ્તુતિમાં એનું એ છે. પ્રત્યેક તિર્થંકરની સ્તુતિરૂપ પહેલાં ચાર ચાર પદ્યો સોળ સોળ પાંખડીવાળા કમળરૂપ બંધથી વિભૂષિત છે. આમ આ સ્તુતિમાં ૨૪ “કમલ’ બંધ છે એ સોળ P ૪૦૨ ચરણનાં આદ્ય આદ્ય અક્ષરો એક યા બીજા ગુરુનું–આચાર્યનું નામ પૂરું પાડે છે.
અજિત-શાન્તિ-સ્તવ (વિ. સં. ૧૬૫૧)- આ સકલ-ચન્દ્રના શિષ્ય અને પ્રમેયરત્નમંજૂષાના પ્રણેતા શાન્તિચન્દ્રમણિની વિ. સં. ૧૬૫૧ની રચના છે. એ સ્તવ મુનિરત્ન નર્દિષેણે જ. મ.માં વિવિધ ૧. આની ટીકા મળ્યા વિના આનો પદચ્છેદ કરવા માટે હું અસમર્થ છું. ૨. આનો રચના સમય “દમુનિવર મિતે શરવક્તવર્ષ” એટલે ૧૫૯૬ છે. ૩. જુઓ જૈ. સા. સં. ઈ. (પૃ. ૫૨૦). ૪. આના સમુચિત પદચ્છેદ માટે ટીકા હોવી ઘટે. ૫. આ પ્રમાણે આ પદ્ય “જૈ. સિ. ભા.” (ભા. ૧, કિ. ૪ પૃ. ૧)માં છપાયું છે. આ પૃષ્ઠ ઉપર “તાતાં તાતી
તજોતાંમાંથી શરૂ થતું તકારમય એક પદ્ય છે. ૬. આ જૈનસ્તોત્રસમુચ્ચય (પૃ. ર૬૭-૨૮૪)માં સંસ્કૃત ટિપ્પણ સહિત પ્રકાશિત છે. વિશેષમાં અંતમા ૨૪
કમળોની સ્થાપના છે. એમાં ચાર ચાર પદ્યનાં સોળ સોળ ચરણો તે એકેક પાંખડીરૂપ છે. ૭. આ નામ કમળની ફરતી ધારે છે. એ વાત પ્રત્યેક સ્તુતિના પાંચમા પદ્યમાં નિર્દેશાઈ છે. ૮. જુઓ TL D (2nd instal, pp. 125 & 167).
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #329
--------------------------------------------------------------------------
________________
૨૪૬
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૦ અને વિરલ છંદોમાં રચેલા અજિય-સત્તિ-વ્યય (અજિત-શાન્તિ-સ્તવ)ના અનુકરણરૂપ છે. એ બે રીતે સંસ્કૃત પ્રતિકૃતિરૂપ છે. એક તો વિષયનું સામ્ય છે કેમકે આ સ્તવમાં પણ અજિતનાથ અને શાન્તિનાથ એ બે જિનેશ્વરોની ભેગી સ્તુતિ કરાઈ છે અને બીજું સામ્ય છંદોને અંગેનું છે. એ છંદોના અભ્યાસ માટે ઘણું મહત્ત્વનું છે.
સમાનનામક કૃતિઓ- આ નામની બે કૃતિ છે. એકમાં ૪૨ પદ્યો છે અને એ વિરહાંકિત છે. બીજી વીરગણિની કૃતિ છે અને એ લઘુ-અજિત-શાન્તિ-સ્તવ તરીકે ઓળખાવાય છે.
'ઋષભ-વીર-સ્તવ (ઉ. વિ. સં. ૧૬૫૧)- આ પણ ઉપર્યુક્ત શાન્તિચન્દ્રમણિની ૩૯ પદ્યની P ૪૦૩ રચના છે અને એ છંદોની દષ્ટિએ અજિય-સંતિ-થયને અનુસરે છે. એનો પ્રારંભ “સતાર્થસિદ્ધિથી કરાયો છે.
વૃત્તિ- આ કર્તાના શિષ્ય રત્નચન્દ્ર રચી છે એમ જૈ. સા. સં. ઈ. (પૃ. ૫૯૭) જોતાં જણાય છે. સમયસુન્દરમણિનાં સ્તોત્રો (વિ. સં. ૧૬૫૧-૧૭00) આ ગણિએ નિમ્નલિખિત સ્તુતિ-સ્તોત્રો રચ્યાં છે :
ક્રમાંક
સ્તોત્ર
પદ્યસંખ્યા
ક્રમાંક સ્તોત્ર
પદ્યસંખ્યા
-
૪૫
૧૩
=
૧૬(?)
ર
ઋષભ-ભક્તામર વીતરાગસ્તવ જિણચન્દમુણિથવણ ગુરુદુઃખિતવચન તીર્થમાલાસ્તવન આદિનાથસ્તોત્ર નેમિનાથસ્તવન મહાવીરસ્વામિસ્તવન પાર્શ્વનાથસમસ્યાસ્તવ
૧૦ વદ્ધમાણજિણથવણ ૧૧ પાર્શ્વનાથશૃંગાટક
બિન્ધાસ્તવન ૧૨ સમસ્યાસ્તવ
પાર્શ્વનાથસ્તવન ૧૪ પાર્શ્વનાથસ્તવન ૧૫ જિનકુશલસૂર્યષ્ટક ૧૬ પાસનાહથય
%
છે
૧૪
૧૩
છે
૧. આ જાતનાં કાવ્યોની નોંધ મેં મારા લેખ નામે “અજિયસંતિય અને એનાં અનુકરણો”માં લીધી છે. આ
લેખ “આ. પ્ર.” (વ. ૪૯, અં. ૪-૫)માં છપાયો છે. ૨. આ પ્ર. ૨. (ભા. ૩, પૃ. ૮૩૫-૮૩૭)માં છપાયો છે. આનું સંપાદન ડબલ્યુ શુબ્રિગે નદિષેણકૃત
અજિયસંતિથયની સાથે સાથે કર્યું છે. અને એ ZIL (પૃ. ૧૭૮)માં ઈ. સ. ૧૯૨૩માં પ્રસિદ્ધ કરાયું છે. ૩. આ ગણિનાં જીવન અને કવન અંગે મારું જે લખાણ પ્રકાશિત થયું છે તેની નોંધ મેં “સમયસુન્દરમણિકૃત
સાત હરિયાળીઓ” નામના મારા લેખના પ્રારંભમાં લીધી છે. આ લેખ “જૈ. ધ. પ્ર.” (પુ. ૮૨, એ.
૧૨)માં છપાયો છે. આ ગણિની સાહિત્યપ્રવૃત્તિ વિ. સં. ૧૬૪૧થી વિ. સં. ૧૭૦૦ સુધી ચાલુ હતી. ૪. આના પ્રત્યેક પદ્યનું વિષમ ચરણ પાઈયમાં છે જ્યારે સમ ચરણ સંસ્કૃતમાં છે. આમ આ “અર્ધસંસ્કૃત”
કાવ્ય છે.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #330
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૦ : શ્રવ્ય કાવ્યો : સ્તુતિ સ્તોત્રો : [પ્ર. આ. ૪૦-૪૦૫]
૨૪૭
P ૪૦૪
ક્રમાંક સ્તોત્ર
પદ્યસંખ્યા
ક્રમાંક સ્તોત્ર
પદ્યસંખ્યા
તૃણાષ્ટક
છે
૩૦ ચિનામી
ર
૧૭. ૧૮ રજોડષ્ટક ૧૯ ઉદ્દગચ્છસૂર્યબિમ્બાષ્ટક ૨૦ પાર્શ્વનાથસ્તવન ૨૧ પાર્શ્વનાથદારબન્ધ સ્તોત્ર ૨૨ પાર્થાષ્ટક
જિનચન્દ્રસૂરિકપાટલોહ
શૃંખલાષ્ટક ૨૪ જિનસાગરસૂર્યષ્ટક ૨૫ પાર્શ્વનાથસ્તવન
૨૬ થંભણપાસનાહથોત્ત ર૭ સ્તંભનપાર્શ્વનાથસ્તવન ૨૮ અમીઝરા પાર્શ્વનાથસ્તુતિ ૨૯ પાર્શ્વનાથસ્તવન
ચિન્તામણિપાર્શ્વનાથ સ્તનવન ૩૧ શંખેશ્વર પાર્શ્વનાથસ્તવન ૩૨ પાર્શ્વનાથસ્તોત્ર
સીમન્વરજિનસ્તવન ૪ પાસનાથવણ ઉપ શાન્તિનાથગીત
ર
ર
ર
»
.
આ કૃતિઓ પૈકી ઋષભભક્તામરનો પરિચય ૩૧મા પ્રકરણમાં આપવાનો હોવાથી અને ૧૦, ૧૬, ૨૬ અને ૩૪ ક્રમાંકવાળી કૃતિઓ પાઈયમાં તથા ત્રીજી પાઈય અને ગુજરાતીમાં રચાયેલી હોવાથી એની રૂપરેખા અહીં આલેખવાની રહેતી નથી. ૨૨મી કૃતિ અર્ધસંસ્કૃતમાં છે. એ તો વિલક્ષણ હોઈ એનો પરિચય તો આગળ ઉપર હું આપીશ. ઉપર ગણાવેલી ૩૫ કૃતિઓ ઉપરાંત બીજી પણ P ૪૦૫ કેટલીક કૃતિઓ છે પણ તે વધારે પડતી ત્રુટક છે એટલે એનો અહીં નિર્દેશ મેં કર્યો નથી.
(૨) વીતરાગસ્તવ- પ્રથમ પદ્યમાં છંદોની જાતિઓ વડે સર્વજ્ઞ જિનની સ્તુતિ કરવાની પ્રતજ્ઞિા કરાઈ છે. આ તેમ જ અંતિમ પદ્ય સિવાયનાં વીસ પદ્યો ભિન્ન ભિન્ન છંદમાં તે તે છંદના નામની ગૂંથણીપૂર્વક યોજાયેલાં છે. આ છંદોમાંથી નિમ્નલિખિત છંદો વિરલ જણાય છે એટલે એનાં નામ હું અહીં રજૂ કરું છું. :
ઉન્મત્તક્રીડા, ચમ્પકમાલા, ચૂડામણિ, ભદ્રિકા, મણિગણનિકર, મધુમતિ, વિદ્યુમ્નાલા, સોમરાજી અને હંસમાલા.
(૪) ગુરુદુઃખિતવચન (વિ. સં. ૧૬૯૮)– ગુરુએ જે શિષ્યોનું લાલનપાલન કર્યું હોય કે જેમને ભણાવ્યા હોય કે પદવી આપી હોય તે શિષ્યો અથવા જે શિષ્યો પ્રસિદ્ધિ પામ્યા હોય કે ધુરંધર
૧. આ પાંત્રીસે કૃતિઓ સમયસુન્દરકૃતિકુસુમાંજલિમાં છપાયેલી છે. એના પૃષ્ઠક અનુક્રમે નીચે મુજબ છે –
૬૦૪-૬૧૪, ૨૧૫-૨૧૮, ૩પ૭-૩૬૧, ૪૧૭-૪૧૯, ૨૪-૫૬, ૬૧૫-૬૧૬, ૬૧૬-૬૧૭, ૬૨૨૬૨૩, ૬૧૯-૬૨૧, ૬૨૪-૬૨૫, ૧૯૩-૧૯૪, ૪૯૭-૪૯૮, ૧૮૨-૧૮૩, ૧૮૯-૧૯૦, ૩૪૯-૩૫૦, ૬૧૮-૬૧૯, ૪૯૪, ૪૯૫, ૪૯૬, ૧૮૭-૧૮૮, ૧૯૪-૧૯૬, ૧૯૬-૧૯૭, ૩૫૬-૩૫૭, ૪૦૬-૪૦૮, ૬૨૧-૬૨૨, ૧૫૪-૧પ૬, ૧૮૪-૧૮૫, ૧૯૧-૧૯૨, ૧૮૬-૧૮૭, ૧૮૮, ૧૯૦-૧૯૧, ૧૯૨-૧૯૩, ૪૫, ૧૮૫-૧૮૬ અને ૧૦૩-૧૦૪.
For Personal & Private Use Only
Page #331
--------------------------------------------------------------------------
________________
P ૪૦૬
૨૪૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૦ વિદ્વાન બન્યા હોય તેઓ ગુરુની ભક્તિ ન કરતા હોય તો એ શિષ્યો શા કામના એમ પહેલાં સોળ પદ્યોમાં કહ્યું છે. એ સોળે પદ્યનો ઉત્તરાર્ધ નીચે મુજબ છે :
“રિ તે = વત: શિષ્ય વિ સૈનિર્થિકૈ ?” અંતમાં શિષ્યનો દોષ ન કાઢતાં ગુરુએ પોતાના કર્મનો દોષ કાઢવો એ વાત રજૂ કરાઈ છે.
તેરમાં પદ્યમાં હિન્દુ અને મુસલમાન એ બે શબ્દો જાણે સંસ્કૃત ન હોય એમ એનો પ્રયોગ કરાયો છે.
આ સ્તોત્ર વિ. સં. ૧૬૯૮માં રાજધાનીમાં રચાયું હતું.
(૫) તીર્થમાલાસ્તવન- (ઉ. વિ. સં. ૧૬૭૨)– આમાં શત્રુંજય, ગિરનાર, આબુ, અષ્ટાપદ, સમેતશિખર, જેસલમેર, રાણકપુર, સ્તષ્મતીર્થ, શંખેશ્વર ગૌડી, મગસી, ફલોધિ, નંદીશ્વર વગેરેની જિનપ્રતિમાઓને તેમ જ શાશ્વત જિનપ્રતિમાઓને વંદન કરાયું છે.
(૬) આદિનાથસ્તોત્ર- આનાં પહેલાં તેર પદ્યો પાદાન્તયમકથી વિભૂષિત છે. અંતિમ પદ્યમાં કર્તાએ કહ્યું છે કે આ સ્તોત્ર ભંગશ્લેષથી યુક્ત છે.
(૭) નેમિનાથસ્તવન– આનાં પહેલાં છ પદ્યો ખૂટે છે. સાતમું પદ્ય જ. મમાં છે. એના જ અક્ષરો લઈ આઠમું પદ્ય બનાવાયું છે અને એ પાઈયમાં છે. એવી રીતે નવમા સંસ્કૃત પદ્ય ઉપરથી દસમું પદ્ય સંસ્કૃતમાં યોજાયું છે. ૧૧મા પદ્યમાં બધા જ અક્ષર અકારાન્ત છે અને બારમા પદ્યમાં બધા જ અક્ષર ગુરુ છે (આ બંને પદ્યો સંસ્કૃતમાં છે). આથી તો કર્તાએ અંતિમ પદ્યમાં આ સ્તવન વિવિધકાવ્યભેદ'થી યુક્ત હોવાનું કહ્યું છે.
(૮) મહાવીરસ્વામિસ્તવન- પૂર્વાર્ધનાં બંને ચરણોમાં જેમ ચાર ચાર અક્ષર સમાન છે તેમ ઉત્તરાર્ધમાં પણ છે. આમ આ યમકમય સ્તવન છે.
(૯) પાર્શ્વનાથસમસ્યાસ્તવ- આના અંતિમ પદ્ય સિવાયનું પ્રત્યેક પદ્ય કોઇ ને કોઇ સુપ્રસિદ્ધ પંક્તિરૂ૫ સમસ્યાની પાદપૂર્તિ તરીકે છે. દા. ત. બીજું પદ્ય નિમ્નલિખિત પંક્તિની પાદપૂર્તિરૂપ છે :
“ોfધર્નસ્નધ: પયોધરુવાનિધવવિધ ?” (૧૧) પાર્શ્વનાથ-વૃંગાટકબન્ધાસ્તવન- આ કૃતિ “શૃંગાટકબન્ધથી વિભૂષિત હોવાનો અંતિમ પદ્યમાં ઉલ્લેખ છે. આમ આ ચિત્ર કાવ્ય છે. અત્યાર સુધી એક પણ અન્ય જૈન કૃતિ આ બન્ધવાળી મારા જોવામાં આવી નથી વિશેષમાં આને અંગેનું ચિત્ર કેમ દોરવું તે પણ જાણવામાં નથી.
(૧૨) સમસ્યાસ્તવ- આના દસમા પદ્યમાં કહ્યું છે કે વિદ્વાનોના પરસ્પર વાર્તાલાપમાં “શતન્દ્ર નમસ્તસ્ત્રમ્"ને અંગે આ સમસ્યામય કૃતિ રચાઈ છે. પૃ. ૪૯૮ માં આ કૃતિ પૂર્ણ કરાયા બાદ ત્રણ અધિક પદ્યો આ પાદસમસ્યાથી અલંકૃત અપાયાં છે અને એના ક્રમાંક ૧૪-૧૬ રખાયા ૧. બાણે પણ આ પાદસમસ્યાની પૂર્તિ કરી છે એમ સુભાષિતરત્ન-ભાંડાગાર જોતાં જણાય છે.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #332
--------------------------------------------------------------------------
________________
ય
છે.
પ્રકરણ ૩૦ : શ્રવ્ય કાવ્યો : સ્તુતિ સ્તોત્રો : પ્રિ. આ. ૪૦૫-૪૦૯]
૨૪૯ છે. આથી ૧૧, ૧૨ અને ૧૩ ક્રમાંકવાળાં પદ્યો ખૂટે છે એમ ફલિત થાય છે અને સાથે સાથે મૂળ કૃતિ દસ પદ્યની નહિ પણ સોળ પદ્યની છે એમ પણ ફલિત થાય છે.
(૧૪) પાર્શ્વનાથસ્તવન- આ કૃતિનાં પદ્યોની રચના એવી છે કે પ્રથમ ચરણના અંતિમ અક્ષરોથી દ્વિતીય ચરણ શરૂ થાય છે અને એના એવા અક્ષરોથી તૃતીય ચરણ અને એ તૃતીય ચરણના અંત્ય અક્ષરોથી ચતુર્થ ચરણની શરૂઆત કરાઈ છે. આ રીતે આઠ પદ્ય યોજાયાં છે પરંતુ પ્રત્યેક પદ્ય ભિન્ન ભિન્ન છે. એ કંઈ એવી શૃંખલાબદ્ધ નથી કે જેવી એકેક કૃતિ વૈયાકરણ વિનયવિજયગણિએ અને ન્યાયાચાર્યે રચી છે.
(૧૫) જિનકુશલસૂર્યષ્ટક (વિ. સં. ૧૬૫૧)- આ કૃતિ દ્વારા કર્તાએ પોતાના પૂજ્ય જિનકુશલસૂરિની સ્તુતિ કરી છે. આ વિ. સં. ૧૬૫૧ની રચના છે.
(૧૭) તૃણાષ્ટક- વિદ્વાનોની વિનોદગોષ્ઠીના પ્રસંગે આ અષ્ટક તેમ જ રજોડષ્ટક વિક્રમપુરમાં રચાયાં છે. તૃણાષ્ટકમાં તૃણાયાને ઘાસનો મહિમા વર્ણવાયો છે. આદ્ય પદ્યમાં અચ્છેદકથી તણખલું ભાંગશે કે નહિ એ બાબતની ગોશાલક અને મહાવીરસ્વામી વચ્ચે થયેલી ચર્ચાનો ઉલ્લેખ છે. ત્રીજા પદ્યમાં કરકંડુના રાજ્યત્યાગની હકીકત અપાઈ છે.
(૧૮) રજોડષ્ટક- આમાં ધૂળનું માહાસ્ય દર્શાવાયું છે. તેમ કરતી વેળા રજ:પર્વ યાને P ૪૦૮ ધૂળી પડવાનો ઉલ્લેખ કરાયો છે. મેં કોયડારૂપે ધૂળને અંગે એક કવિતા રચી છે અને ઇ. સ. ૧૯૪૮માં “સાર્વજનિક' (ક્રમાંક પ૭)માં “નિવેદન”ના નામથી છપાઈ છે.
(૧૯) ઉ ચ્છસૂર્યબિમ્બાષ્ટક– આ કૃતિ કૌતુકના કારણે રચાઈ છે. એમાં ઊગતા સૂર્યના બિમ્બનું કાવ્યદૃષ્ટિએ વર્ણન છે.
(૨૦) પાર્શ્વનાથસ્તવન- આ પાદાન્તઃ યમકથી અલંકૃત અષ્ટક છે. કર્તાએ અંતમાં પોતાનું નામ “સિદ્ધાન્તસુન્દર” પર્યાય દ્વારા રજૂ કર્યું છે.
(૨૧) પાર્શ્વનાથહારબન્ધાસ્તોત્ર- આ હારબન્ધથી તેમ જ શૃંખલાયમકથી અલંકૃત છે. એ બે હાર પૂરા પાડે છે.
(૨૨) પાર્વાષ્ટક– આનું અંતિમ પદ્ય સંસ્કૃતમાં છે જ્યારે બાકીનાં સાતે પદ્યોના પ્રત્યેક ચરણનો પ્રથમ યતિ પૂરતો વિભાગ એટલે કે પહેલા છ અક્ષર જેટલો ભાગ ગુજરાતીમાં છે તો P. ૪૦૯ બાકીનો સંસ્કૃતમાં છે. આમ આ ગુજરાતી-સંસ્કૃત કૃતિ છે. આમ આ એક પ્રકારની વિલક્ષણ ૧. જોન રસ્કિને "The Ethics of the Dust'નામની કૃતિ રચી છે. ૨.આ કૃતિ “જિનદત્તસૂરિ પુસ્તકોદ્ધાર ફંડ” તરફથી ઈ. સ. ૧૯૩૨માં પ્રકાશિત કલ્યાણમન્દિરસ્તોત્રની સમયસુન્દરગણિકૃત વૃત્તિના અંતમાં બે હારરૂપ બે ચિત્ર સહિત છપાયેલી છે. વિશેષમાં આ જ કૃતિ એક હારના ચિત્ર સહિત TL D(2nd instal, pp. 123-124)માં છપાઈ છે. જ્યારે હારનું ચિત્ર પૃ. ૧૪૬માં અપાયું છે.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #333
--------------------------------------------------------------------------
________________
૨૫૦
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૦ અર્ધસંસ્કૃત કૃતિ હોઈ મેં એની નોંધ લીધી છે. નમૂના તરીકે એનું આદ્ય પદ્ય હું નીચે મુજબ
P. ૪૧૦
“ભલું આજ ભેચું, મો: પાપsi ફલી આસ મોરી, નિતાd વિપરામૂ |
ગયું દુઃખ નાશી, પુન: ગઠ્યા થયું ગુખ ઝાનું, યથા મેયવૃષ્ટા ' (૨૩) જિનચન્દ્રસૂરિ-કપાટલોહશૃંખલાષ્ટક- આમાં જિનચન્દ્રસૂરિને ઉદેશીને શૃંખલા યાને સાંકળને અંગે વિવિધ ઉત્યેક્ષા કરાઈ છે.
(૨૪) જિનસાગરસૂર્યષ્ટક– આમાં જિનસાગરસૂરિની સ્તુતિ કરાઈ છે. એમની નિપુણતા અને કીર્તિ અનેક સ્થળે પ્રસરેલી છે એમ જેસલમેર વગેરે સ્થળોના નામપૂર્વક કહેવાયું છે. છઠ્ઠા પદ્યમાં સૌમ્ય, બુદ્ધિ, ક્ષમા વગેરે ગુણ અનુક્રમે ચન્દ્રમા, બૃહસ્પતિ, પૃથ્વી ઈત્યાદિમાં છે પરંતુ એ તમામ ગુણો એકસાથે તો તમારામાં જ છે એમ કર્તાએ જિનસાગરસૂરિને અંગે કહ્યું છે.
(૨૫) પાર્શ્વનાથસ્તવન– આ અન્તર્યમકથી અલંકૃત છે.
(૨૭) સ્તન્મનપાર્શ્વનાથસ્તવન (વિ. સં. ૧૬૫૧)- આ નાનકડી કૃતિમાં શ્લેષ દ્વારા ઋષભદેવાદિ ચોવીસ તીર્થંકરોના તેમ જ કર્તાના ગુરુ, મગુરુ ઇત્યાદિનાં નામ રજૂ કરાયાં છે.
(૨૮) “અમીઝરા પાર્શ્વનાથસ્તુતિ- આ કૃતિમાં કર્તાએ પુરોગામી અજૈન કવિઓની છ કૃતિઓમાંથી પ્રત્યેકનું આદ્ય પદ્ય લઈ તેનો ભિન્ન રીતે પદચ્છેદ કરી પાર્શ્વનાથને અંગે ઘટે તેવો અર્થ કર્યો છે. અહીં જે છ કૃતિઓનો આ રીતે અનુક્રમે ઉપયોગ કરાયો છે તેનાં નામ હું નીચે મુજબ દર્શાવું છું :
કુમારસમ્ભવ, મેઘદૂત, શિશુપાલવધ, 'મિતભાષિણી, સપ્તપદાર્થો, અને વૃત્તરત્નાકર. સાતમા પદ્યમાં કર્તાએ આ કૃતિની યોજના ઉપર પ્રકાશ પાડ્યો છે. (૨૯) પાર્શ્વનાથસ્તવન (વિ. સં. ૧૬૯૦)- આ શ્લેષ, વિરોધાભાસ ઈત્યાદિથી અલંકૃત છે.
(૩૦) “ચિન્તામણિ' પાર્શ્વનાથસ્તવન (વિ. સં. ૧૭૦૦)- આ શ્લેષમય કૃતિ કર્તાએ અમદાવાદમાં પોતના એક શિષ્ય માટે વિ. સં. ૧૭૦૦માં લખી.
(૩૧) “શંખેશ્વર પાર્શ્વનાથસ્તવન- પ્રત્યેક પદ્યના પ્રત્યેક ચરણના ત્રણ ત્રણ કટકા પ્રાસથી અલંકૃત છે. જેમકે હીર, શરીર, ગંભીર, ઇત્યાદિ
(૩૨) પાર્શ્વનાથસ્તોત્ર- આનાં પહેલાં ચાર પદ્યોના પ્રત્યેક ચરણનો પ્રત્યેક યતિ પૂરતો ભાગ ત્રણ ત્રણ અક્ષરની આવૃત્તિરૂપ છે. આમ આ યમકમય સ્તોત્ર છે.
(૩૩) સીમંધરસ્વામિસ્તવન- આ પ્રાસપૂર્વકનાં ચરણોવાળું કાવ્ય છે. એમાં સીમન્વરસ્વામીની સ્તુતિ કરાઈ છે. ૧. આ તર્કભાષાની વૃત્તિ છે.
For Personal & Private Use Only
Page #334
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૦ : શ્રવ્ય કાવ્યો ઃ સ્તુતિ સ્તોત્રો : [પ્ર. આ. ૪૦૯-૪૧૨]
૨૫૧ (૩૫) 'શાન્તિનાથગીત કિંવા શાન્તિનાથસ્તોત્ર- (વિક્રમની ૧૭મી સદી)- આ ત્રણ પદ્યની P ૪૧૧ કૃતિ “કેદારો' રાગમાં ગવાય છે. એ શાન્તિનાથના ગુણગાનરૂપ છે. | પૃ. ૪૯૮માં કોઈ કૃતિમાંથી કેવળ ત્રીજું પદ્ય, પૃ. ૪૯૮-૪૯૯માં કોઈક કૃતિમાંથી ત્રણ પદ્યો તેમ જ કોઈકમાંથી૩, પ, ૬ અને ૭ એ ક્રમાંકવાળાં ચાર જ પડ્યો, પૃ. ૪૯૯-૫૦૦માં કોઈ કૃતિમાંથી પહેલાં ચાર જ પડ્યો અને પૃ. ૫૦૦માં બે કે પછી ત્રણ ગણવાં હોય તો ત્રણ પદ્યો અપાયાં છે કે જેમાંનાં છેલ્લાં બે પ્રહેલિકારૂપ છે પણ આમ આ કૃતિઓ ત્રુટક હોઈ એનો મેં અહીં વિચાર કરવાની વાત જતી કરી છે.
આમ જે મેં અહીં સંસ્કૃત અને અર્ધસ્કૃત કૃતિઓનો સંક્ષિપ્ત પરિચય આપ્યો છે તે પૈકી વીસ કૃતિઓ વિશિષ્ટ તીર્થકરને અંગેની છે. બીજી કૃતિ વીતરાગને લગતી છે. ૧૫મી કૃતિ જિનકુશલસૂરિના, ૨૩મી જિનચન્દ્રસૂરિના અને ૨૪મી જિનસાગરસૂરિના ગુણોત્કીર્તનરૂપ છે. પાંચમી કૃતિ તીર્થમાલા પરત્વે છે એટલે આ કૃતિઓ સ્તુતિસ્તોત્રરૂપ ગણાય. ૪, ૧૨ ૧૭ ૧૮ અને ૧૯ ક્રમાંકવાળી કૃતિઓ એ પ્રકારની નથી. એ તો અન્ય વિષયની લઘુ પદ્યાત્મક કૃતિઓ છે. નવમી અને બારમી કૃતિ સમસ્યારૂપ છે. ચિત્રકાવ્ય તરીકે ૧૧મી અને ૨૧મી કૃતિ નોંધપાત્ર છે.
P. ૪૧૨ ચતુર્વિશતિજિનાનન્દસ્તુતિ (લ. વિ. સં. ૧૬૬૦)– આના કર્તા “પંડિત” “મેરુવિજયગણિ છે. એઓ પંડિત આનન્દ-વિજયગણિના ભક્ત ( ? શિષ્ય ) થાય છે. એમણે વિજયસેનસૂરિના રાજ્ય દરમ્યાન ઋષભદેવથી માંડીને મહાવીર સ્વામી સુધીના ચોવીસ તીર્થકરોને અંગે ચચ્ચાર પદ્યોની ચમકમય સ્તુતિ રચી છે. એમાં એમણે અનુક્રમે નિમ્નલિખિત ૨૪ દેવીઓને સ્થાન આપ્યું છે :૧. આ સમગ્ર કૃતિ એના મારા ગુજરાતી અનુવાદ સહિત મારા લેખ નામે “ગીતકાર સમયસુન્દરકત શાન્તિનાથસ્તોત્ર'માં
છપાઈ છે. આ લેખ “જૈ. ધ. પ્ર.” (પુ. ૭૫ અં. ૮-૯ ભેગા)માં પ્રકાશિત થયેલો છે. ૨. એના ક્રમાંક તીર્થંકરના નામ સહિત આ મુજબ છે :- ૬ (આદિનાથ), ૭ (નેમિનાથ), ૯, ૧૧, ૧૩, ૧૪, ૨૦
૨૩, ૨૫, ૨૭-૩૨ (પાર્શ્વનાથ), ૮ (મહાવીરસ્વામી), ૩૫ (શાન્તિનાથ), અને ૩૩ (સીમન્વરસ્વામી). ૩. આમ હોઈ એનું સમુચિત સ્થાન એકત્રીસમું પ્રકરણ છે. ૪. આ સ્તુતિ અવચૂરિ સહિત “દે. લા. જે. પુ. સંસ્થા” તરફથી ઇ. સ. ૧૯૧૫માં પ્રકાશિત કરાઈ હતી. ત્યાર બાદ આ સ્તુતિ સ્વોપજ્ઞ વિવરણ, સોમતિલકસૂરિકૃત સાધારણજિનસ્તુતિ (સાવચૂરિ), રવિસાગરકૃત ગૌતમસ્તુતિ (સાવચૂરિ), જિનપદ્ધકૃત પાર્શ્વનાથસ્તવ (સાવચૂરિ) અને જિનપ્રભસૂરિકૃત અજિતજિનસ્તોત્ર (સટિપ્પણક) એ ચાર પરિશિષ્ટો તેમ જ મેં મૂળ કૃતિ વગેરેનાં તૈયાર કરેલાં શબ્દાર્થ, ગુજરાતી શ્લોકાર્થ અને ગુજરાતી સ્પષ્ટીકરણ તથા મૂળ કૃતિને અંગેનો મારો સમાસવિગ્રહ અને મારી ભૂમિકા ઇત્યાદિ સહિત
આ. સમિતિ” તરફથી ઇ. સ. ૧૯૨૭માં છપાવાઈ છે. આ મારી આવૃત્તિમાં સોળ શાસનદેવીઓ અને સોળ યક્ષોનાં ભેગાં ચિત્રો તેમ જ છ વિદ્યાદેવી અને સરસ્વતીનાં ચિત્રો, ગૌતમસ્વામી વગેરે ગણધરોનું
ભેગું એક ચિત્ર એમ ૨૪ ચિત્રો અપાયાં છે. ૫. એમણે સંસ્કૃતમાં વિજ્ઞપ્તિપત્રી રચી હોવાનું કહેવાય છે. ૬. એઓ આનન્દવિલમસૂરિના શિષ્ય વાનરગણિ (વિજયવિમલ)ના શિષ્ય અને બુદ્ધિવિમલના ગુરુ હોય એમ
લાગે છે. જુઓ ઉપર મારી દ્વિતીય ટિપ્પણગત ભૂમિકા (પૃ. ૨૪-૨૫). ૭. પ્રત્યેક પદ્યમાં દ્વિતીય અને ચતુર્થ ચરણની સમાનતા છે. વિવિધ યમકોથી અલંકૃત જૈન કૃતિઓ વિષે મેં મારી દ્વિતીય ટિપ્પણગત ભૂમિકા (પૃ. ૧૮-૨૧)માં નોંધ લીધી છે.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #335
--------------------------------------------------------------------------
________________
૨૫૨
P૪૧૩
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૦ ચક્રેશ્વરી, અજિતબલા, દુરિતારિ, રોહિણી, કાલી, શ્યામા, (અય્યતા), શાન્તા, વજાંકુશી, સુતારકા, અશોકા, માનવી, ચંડા વિદિતા, અંકુશી, પ્રજ્ઞપ્તિ, નિર્વાણી, બલા (અય્યતા), ચક્રધરા, ધરણપ્રિયા (વૈરોચ્યા), ગૌરી, કાલી, અંબા, પદ્માવતી અને અંબિકા.
આ પૈકી સૌળ શાસનદેવીઓ અને છ'વિદ્યાદેવીઓ છે. કાલી અને અંબિકા એ બે દેવીઓની બબ્બે વાર સ્તુતિ કરાઈ છે.
સ્વોપજ્ઞ વિવરણ અને અવચૂરિ– પ્રસ્તુત કૃતિ ઉપર સ્વોપજ્ઞ વિવરણ તથા અવચૂરિ છે. એ બંને પ્રકાશિત છે. [‘આ. સમિતિ દ્વારા]
અરનાથજિનસ્તવન (લ. વિ. સં. ૧૬૭૦)- આના કર્તા ખરતરમ્ ગચ્છના જ્ઞાનવિમલગણિના શિષ્ય વાચક શ્રીવલ્લભગણિ છે. એમણે શિલોંછ, હૈમ લિંગાનુશાસન અને અ. ચિ. ઉપર એકેક વૃત્તિ રચી છે. આ ઉપરાંત એમણે વિજયદેવમાહાભ્ય અને એની વૃત્તી રચી છે.' એમણે આ પ્રસ્તુત સ્તવ દ્વારા જૈનોના ૧૪મા તીર્થંકર અરનાથની સ્તુતિ કરી છે. એમાં ૫૫ પદ્યો છે. આ સ્તવની વિશેષતા એ છે કે એ એક હજાર પાંદડીવાળા કમળરૂપ બંધ વડે વિભૂષિત છે.
સ્વોપજ્ઞ વૃત્તિ- પ્રસ્તુત સ્તવમાં “એકાક્ષરી' શબ્દનો ઉપયોગ કરાયો છે તે વાત આ સ્વપજ્ઞ વૃત્તિ જોતાં જણાય છે.
"રાવણપાર્શ્વનાથસ્તોત્ર કિવા રાવણપાર્શ્વનાથાષ્ટક- આ નવ પદ્યનું સ્તોત્ર છે. એનું અંતિમ પદ્ય વિચારતાં “મેઘવિજય' નામના કોઈ મુનિએ આ રચ્યું જણાય છે. એ મુનિ ચન્દ્રપ્રભા વગેરેના
૧. રોહિણી, કાલી, વજાંકુંશી, પ્રજ્ઞપ્તિ, ચક્રધરા અને ગૌરી. ૨. આની સ્વોપજ્ઞ વૃત્તિ સહિતની એક હાથપોથી ભાં પ્રા. સં. મ. માં છે. એનો પરિચય મેં D c G C M (Vol. LXIX, sec. 1, Dt. 1, pp.12-13)માં આપ્યો છે. આદ્ય પદ્યTL D(2nd instal. p.124)માં છે. ૩. જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧)નાં અનુક્રમે પૃ. ૧૧૭ ૯૫, અને ૧૧૬. ૪. જુઓ પૃ. ૧૮૮ ૫. આ સ્તોત્ર ગુજરાતી અનુવાદ સહિત “મહામહોપાધ્યાય શ્રી મેઘવિજયજીગણિ વિરચિત અનુભૂત સિદ્ધબિશા યંત્ર આદિ છ કલ્પકા સંગ્રહ ભાષાંતર સહિત” નામના પુસ્તકના પ્રારંભમાં અપાયું છે. આ પુસ્તક “શ્રી મહાવીરગ્રન્થમાલા”ના પુષ્પ ૭ તરીકે વિ. સં. ૧૯૯૩ (ઇ. સ. ૧૯૩૭)માં છપાવાયું છે. એમાં અર્જુન પતાકા અને એને અંગેનાં ૪૫૩ યંત્રો, પાદલિપ્તસૂરિકૃત “નયે નવનતિન”થી શરૂ થતી છ પદ્યની કૃતિ અને એની પુણ્યસાગરકૃત ટીકા, પાદલિપ્તસૂરિકૃત “ગાતાજુઅલ” સ્તુતિ અને એનો સંસ્કૃત આમ્નાય, “ઉગ્રવીરકલ્પ', જિનદત્તસૂરીકૃત આમ્નાય (બાવન તોલા પાવ રતી, હેમકલ્પ) અને ચન્દ્રકલ્પ અપાયાં છે. વળી આ જ સ્તોત્ર
મહાચમત્કારી વિશાયંત્રકલ્પ તથા દાદાસાહેબ શ્રીજિનદત્તસૂરીશ્વરજી વિરચિત શ્રી હેમકલ્પ ભાષાંતર સહિત” નામના પુસ્તકના પ્રારંભમાં ગુજરાતી અનુવાદ સહિત શ્રી. મણિલાલ સારાભાઈ નવાબે “શ્રી જૈન પ્રાચીન સાહિત્યોદ્વાર ગ્રન્થાવલિ'ના ૧૩મા પુસ્તક તરીકે અમદાવાદથી ઈ. સ. ૧૯૪૦માં પ્રકાશિત કર્યું છે. આ દ્વિતીય પ્રકાશન ઉપર્યુક્ત પ્રકાશનના આધારે યોજાયું છે. એ એનું લગભગ પુનર્મુદ્રણ છે. પ્રસ્તુત સ્તોત્ર ઘણું અશુદ્ધ છપાયું છે જયારે એનો ગુજરાતી અનુવાદ એકંદરે શુદ્ધ છે.
For Personal & Private Use Only
Page #336
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૦ : શ્રવ્ય કાવ્યો : સ્તુતિ સ્તોત્રો : પ્રિ. આ. ૪૧૩-૪૧૬]
૨૫૩ પ્રણેતા મહોપાધ્યાય મેઘવિજયગણિ હોય તો ના નહિ. આ સ્તોત્રનો પ્રારંભ “શ્રીપર્ધ: પ્ર: પ્રમારિ રે ૪૧૫ રૂવથી કરાયો છે. એમાં કહ્યું છે કે રાવણ કૈલાસ પર્વત ઉપરથી પાર્શ્વનાથની પ્રતિમા પોતાના નગરમાં લઈ ગયો. એણે “રાવણ” નામનું નગર વસાવ્યું અને ઇન્દ્રજિત એની પાસે ઇન્દ્રપ્રસ્થનામનું નગર વસાવ્યું. ત્રીજા પદ્યમાં કહ્યું છે કે જે પ્રભુનું નામ “શ્રાવણ'ના વિષયમાં વર્તતું છે (‘શ્રાવણમાંથી શું કાઢી લેતાં “રાવણ' રહે છે.)
'અનુવાદ– આ સ્તોત્રને ગુજરાતીમાં કોઈએ અનુવાદ કર્યો છે.
વિહરમાણવિંશતિજિનસ્તવ ( )- આ અજ્ઞાતકર્તૃક સ્તવ પાદાન્ત યમકથી અલંકૃત છે. એનો પ્રારંભ “જીમાધીશ”થી થાય છે. એનાં પહેલાં વીસ પઘો અનુક્રમે વીસ વિહરમાણ તીર્થકરોની સ્તુતિરૂપ છે જ્યારે એ પછીનાં ચાર પદ્યો શાશ્વત તીર્થકરોને અંગેનાં છે. ૨૫મું પદ્ય જૈન આગમની, ૨૬મું સમસ્ત જિનેશ્વરોની અને ૨૭મું (અંતિમ) ગીર્દેવતા (સરસ્વતી)ની સ્તુતિરૂપ છે.
વિહરમાણવિંશતિસ્તવન (વિ. સં. ૧૬૮૨)– આ વિજયસેનસૂરિના શિષ્ય કમલવિજયગણિએ વિ. સં. ૧૬૮૨માં રચ્યું છે.
*વિહરમાણજિનસ્તોત્ર- આ અજ્ઞાતકર્તક કૃતિની એક હાથપોથી લીંબડીનાં ભંડારમાં છે.
“એકાક્ષર-વિચિત્ર-કાવ્ય- આ ચાર પદ્યની કૃતિમાં કેવળ “ર' વ્યંજન વપરાયો છે. પ્રથમ પદ્ય P ૪૧૬ અરનાથ નામના તીર્થકરની સ્તુતિરૂપ છે, જ્યારે બીજું પદ્ય બ્રહ્માની, ત્રીજાં વિષ્ણુ અને લક્ષ્મીની અને ચોથું મહાદેવની સ્તુતિરૂ૫ છે.
અવચૂરિ– આ અજ્ઞાતકર્તક છે. એ જૈનસ્તોત્રરત્નાકરમાં પ્રકાશિત છે.
નેમિનિજસ્તવ- આ નવ પદ્યની લઘુ કૃતિમાંનાં પહેલાં આઠ પદ્યમાં ‘નેમિ' શબ્દમાંના ‘નું અને “મ્' એ બે વ્યંજનો વપરાયાં છે. નવમામાં “વર્ધમાનોદય’ શબ્દગુચ્છ છે. એ કર્તાનું ગર્ભિતપણે નામ સૂચવતું હોય એમ લાગે છે.
અવચૂરિ– આ કોઈકે રચી છે. એ જૈ. સ્તો. ૨. ભા. રમાં પ્રકાશિત છે. ૧. શ્રીમહાવીર ગ્રંથમાલામાં આ પ્રકાશિત છે. ૨. આ કૃતિ કોઈકની અવચૂરિ સહિત જૈનસ્તોત્રરત્નાકર (ભા. ૨, પત્ર ૮૯આ-૯૫૮)માં છપાઈ છે. ૩. અહીં અપાયેલાં નામો ચતુહરાવલી-ચિત્રસ્તવગત નામોથી કંઇક અંશે ભિન્ન છે. જેમકે યુગબાહુને બદલે
શ્રીબાહુ, રવિપ્રભને બદલે સૂરપ્રભ, ચન્દ્રબાહુને બદલે વજબાહુ અને વીરાસને બદલે વીરસેન ૪. લબ્ધિસાગરે જ.મ.માં ૩૨૫શ્લોક જેવડું વિહરમાણજિણોત્ત રચ્યું છે. ૫. આ “ોર રેરાથી શરૂ થતી કૃતિ અવસૂરિ સહિત જૈન સ્તોત્ર-રત્નાકર (ભા. ૨, પત્ર ૭૩ અ-૭પ)માં
છપાઈ છે. ૬. આ કૃતિ અવસૂરિ સહિત જૈ. સ્તો. ૨. (ભા. ૨, પત્ર ૬૭ અ- ૬૮૪)માં છપાઈ છે.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #337
--------------------------------------------------------------------------
________________
૨૫૪
P ૪૧૭
P ૪૧૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૦ 'દ્વિસ્વર-ત્રિભંજન-યુક્ત-ષશ્લોકી– આ છ પદ્યની સ્તુતિમાં ‘તુ', “ર” અને “સુ” એ ત્રણ જ વ્યંજનો અને “અ” અને “આ” એ બે જ સ્વર વપરાયાં છે. અલબત્ત અનુસ્વારનો ઉપયોગ કરાયો છે.
અવચૂરિ– આ કોઈકની રચેલી લઘુ ટીકા છે. એ જૈ. સ્તો. ૨. ભા. ૨ માં છપાયેલી છે.
*જિન-સ્તુતિ– આ ચાર શ્લોકની સ્તુતિનો પ્રારંભ “સદા મહસાથી થાય છે. એ યમકોથી અલંકૃત સ્તુતિ “તોટક' છંદમાં રચાઈ છે.
અવચૂરિ– આ અજ્ઞાતકર્તુક કૃતિ જૈ. સ્તો. ૨. ભા. રમાં છપાયેલી છે.
ફલવર્ધિ” પાર્શ્વનાથસ્તવ- આ વાચનાચાર્ય ચારિત્રોદયના સેવક (? શિષ્ય) સૂરચન્દ્ર ઋષિની સાત પદ્યોની યમકબદ્ધ રચના છે. એ દ્વારા એમણે “ફલોધિ' પાર્શ્વનાથની સ્તુતિ કરી છે. ફલવર્ધિ એટલે ફલોધી.
વ્યાખ્યા- આ જૈ. સ્તો. ૨. ભા. રમાં પ્રકાશિત છે.
*વર્ધમાનજિનસ્તવ ( )- આ નિર્વષ્ય સ્તવનો પ્રારંભ “શ્રેય તિ”થી થાય છે. એમાં આઠ પદ્યો છે અને એ સૂરચન્દ્રની પાંચ વર્ગના પરિહારપૂર્વકની રચના છે.
અવચૂરિ– આ અજ્ઞાતકર્તૃક કૃતિ જૈ. સ્તો. ૨. ભા. ૨ માં પ્રકાશિત છે.
પાર્શ્વનાથ-સ્તવ ( )- આ સાત પદ્યની કૃતિ યમકમય છે. એનું અંતિમ પદ્ય જોતાં એ શિવસુન્દરની રચના લાગે છે. એનો પ્રારંભ “વાસંવર”થી થાય છે.
અવચૂરિ– આ નાનકડી વૃત્તિ જૈ. સ્તો. ૨ ભા. રમાં છપાયેલી છે.
પાર્શ્વનાથ-લઘુ-સ્તવન ( )- આ પાંચ પદ્યનું સ્તવન શિવસુન્દરે રચ્યું છે. એ ત્રણ પ્રકારના ગત-પ્રત્યાગતથી વિભૂષિત છેઃ (૧) વૃતગત. (૨) અર્ધગત. અને (૩) પાદગત. આ લઘુ સ્તોત્ર પાર્શ્વનાથની સ્તુતિરૂપ છે.
પાર્ષલઘુસ્તવ ( )- “ત્ત નિવારથી શરૂ થતી અને વિવિધ યમકોથી અલંકૃત આ કૃતિમાં સાત પદ્યો છે. સાતમું પદ્ય વિચારતાં એના કર્તા ક્ષમાકલ્યાણ હશે એમ લાગે છે.
અવસૂરિ આ સંક્ષિપ્ત ટીકા કોઈકે રચી છે અને એ જૈ. સ્તો. ૨. ભા. ૨માં પ્રસિદ્ધ કરાઈ છે. ૧. આ કૃતિ “સરસાથી શરૂ થાય છે. એ અવસૂરિ સહિત જૈ. સ્તો. ૨. (ભા. ૨, પત્ર ૭૬ અ-૭૭)માં
પ્રસિદ્ધ કરાઈ છે. ૨. આ કૃતિ અવચૂરિ સહિત જૈ. સ્તો. ૨. (ભા ૨, પત્ર ૭૭આ-૭૮આ)માં પ્રકાશિત કરાઈ છે. ૩. આ સંક્ષિપ્ત વ્યાખ્યા સહિત જૈ. સ્તો. ૨. (ભા. ૨, પત્ર ૮૦આ-૮૩)માં છપાયો છે. ૪. આ સ્તવ અવસૂરિ સહિત જૈ. સ્તો. ૨. (ભા. ૨, પત્ર ૭૯ અ-૮૦ અ)માં છપાયો છે. ૫. મારું નામ (હીરાલાલ) પણ નિર્વગ્યું છે. એમાં ૬ થી મ્ પૈકી એકે અક્ષર નથી. અરે ... અને ૬ તેમ જ
શું, ૬ અને સ્ પણ નથી. ૬. આ અવસૂરિ સહિત જૈ. સ્તો. ૨. (ભા. ૨, પત્ર ૮૪૫-૮૫-આ)માં છપાયો છે. ૭. આ જૈનસ્તોત્રસન્દ્રોહ (ભા. ૧, પૃ. ૨૦૪-૨૦૫)માં પ્રકાશિત કરાયું છે. ૮. આ કૃતિ અવચૂરિ સહિત જૈ. સ્તો. ૨. (ભા. ૨, પત્ર ૮૬૮-૮૮૮)માં પ્રસિદ્ધ કરાઈ છે.
For Personal & Private Use Only
Page #338
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૦ : શ્રવ્ય કાવ્યો : સ્તુતિ સ્તોત્રો : પ્રિ. આ. ૪૧૬-૪૨૦)
૨૫૫ 'સ્તંભન-પાર્શ્વજિનસ્તવન– આ આઠ પદ્યોનું ‘સ્તંભન” પાર્શ્વનાથને અંગેનું સ્તોત્ર છે. એનાં P. ૪૧૯ પહેલાં સાત પદ્યો “શૃંખલા' યમકથી અલંકૃત છે એટલે કે પ્રથમ ચરણના અંતિમ બે અક્ષરોથી બીજા ચરણની અને એ બીજા ચરણના અંતિમ બે અક્ષરોથી ત્રીજાની અને ત્રીજાના અંતિમ બે અક્ષરોથી ચોથાની શરૂઆત કરાઈ છે અને એ રીતે સાત પદ્યો રચાયાં છે.
ન્યાયાચાર્યકૃત આઠ (૨+૬) સ્તુતિ-સ્તોત્રો ન્યાયાચાર્ય યશોવિજયગણિએ એકંદર કેટલાં સ્તુતિ-સ્તોત્રો રચ્યાં છે તે જાણવા માટે હજી તો કોઈ સાધન મળી આવ્યું નથી. એ પરિસ્થિતિમાં જે સ્તુતિ-સ્તોત્રો ઉપલબ્ધ છે તેનો પરિચય મેં “ન્યાયાચાર્યકૃત સંસ્કૃત સ્તુતિ-સ્તોત્રો” નામના મારા લેખમાં આપ્યું છે અને એનું વિસ્તૃત નિરૂપણ યશોદોહનમાં કર્યું છે એટલે અહીં તો ઐન્દ્રસ્તુતિ કે જે વિષે પૃ. ૩૩૨-૩૩૪માં વિચાર કરાયો છે તે સિવાયની કૃતિઓની હું સામાન્ય રૂપરેખા આલેખું છું અને એનો પ્રારંભ બે દાર્શનિક કૃતિઓથી કરું છું –
'ચાયખંડખાદ્ય કિંવા મહાવીર-સ્તવ (લ. વિ. સં. ૧૭૩૦) આના કર્તા ન્યાયાચાર્ય P. ૪૨૦ ૧. આ અજ્ઞાતકર્તક કૃતિ જૈનસ્તોત્રસન્દ્રોહ (ભા. ૨, પૃ. ૯૪-૯૫)માં છપાઈ છે. ૨. આ લેખ “આ. પ્ર.” (પુ. પ૫, અં. ૭)માં છપાયો છે. ૩. આને અંગે આગમોદ્ધારકે એક અવસૂરિ રચી છે. એ આ કૃતિ, હિંસાષ્ટક (સાવચૂરિ) અને સર્વશસિદ્ધિ
સહિત “ઋ. કે. ટ્વે. સંસ્થા” તરફથી વિ. સં. ૧૯૮૦માં છપાવાઈ છે. ૪. આ કૃતિ સ્વોપજ્ઞ વિવરણ (ટીકા) સહિત મનસુખભાઈ ભગુભાઈ તરફથી અમદાવાદથી
ન્યાયખંડખાદ્યાપરનામ-મહાવીરપ્રકરણ”ના નામથી પ્રકાશિત કરાઈ છે પણ એમાં પ્રકાશનવર્ષનો ઉલ્લેખ નથી. ત્યાર બાદ આ જ નામથી આ કૃતિ શ્રીવિજયનેમિસૂરિકૃત ન્યાયપ્રભા સહિત માણેકલાલ મનસુખભાઈએ ઈ. સ. ૧૯૨૮માં છપાવી છે. આ ઉપરાંત આ મૂળ કૃતિ કલ્પલતિકા નામની વિવૃત્તિ સહિત બે ખંડમાં વિ. સં. ૧૯૯૩માં (એક જ વર્ષમાં) જાવાલના રહીશ તારાચંદ મોતીજીએ પ્રકાશિત કરી છે. બંને ખંડમાં બબ્બે વિભાગ છે. આમ ચાર વિભાગો પૈકી પ્રથમ વિભાગ સૌત્રાંતિક મતના નિરૂપણરૂપ છે. એમાં ૨૨
શ્લોક પૂરતી નિવૃત્તિ છે અને એ ૨૫૪આ પત્ર ઉપર પૂરી થાય છે. પત્ર ૨૫૫૮-૨૭૪આ સુધી બીજો વિભાગ છે. એમાં ગ્લો. ૨૩-૩૪ સુધીની વિવૃત્તિ છે. એ પ્રત્યભિજ્ઞા-પ્રત્યક્ષત્વના સ્વીકારરૂપ ન્યાયમતનું નિરસન પૂરું પાડે છે. પત્ર ૨૭૫૫-૪૧૧ સુધીના ત્રીજા વિભાગમાં શ્લો. ૩૫-૫૧ની નિવૃત્તિ છે. એમાં વિજ્ઞાનવાદીના મતનું ખંડન કરાયું છે. ચોથા વિભાગમાં પત્ર ૪૧૨૮ ૫૪૪ માં શ્લો. પર-૧૧૦ સુધીની વિવૃત્તિ છે. એ દ્વારા સ્યાદ્વાદના ઉપદેશનું દિગ્દર્શન કરાવાયું છે. ત્યાર બાદ વિવૃત્તિકારની પ્રશસ્તિ છે. એના પછી એ વિવૃતિનો વિસ્તૃત વિષયાનુક્રમ છે અને અંતમાં પત્ર ૫૪૫૮-૫૪૬૮માં મોટું શુદ્ધિપત્રક છે. ૫૪૬અમા પત્ર પછીનાં તમામ પત્રો નિરક છે. પ્રસ્તુત કૃતિના શ્લો. ૧-૩૪ શ્રી. જીવરાજભાઈ ઓધવજી દોશીના શ્લોકાર્થ અને ભાવાર્થ સહિત “જૈ. ધ. પ્ર.” (પુ ૬૧, ૧૦, ૧૩, પુ. ૬૨, એ ૧, ૪-૭, અને પુ. ૬૩ અં. ૨-૩ તથા૪)માં વિ. સં. ૨૦૦૧થી વિ. સં. ૨૦૦૩ સુધીમાં નવ કટકે પ્રસિદ્ધ કરાયા છે. [“જૈન ન્યાયખંડખાઘ” આ નામે આ કૃતિ બદરીનાથ શુક્લના હિંદી વિવેચન સાથે ચૌખંબા સંસિરિજ વારાણસીથી છપાઈ છે.] પ.જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૧૯)માં આ કૃતિનો ખંડખાદ્ય અને મહાવીર-સ્તવન નામથી પણ ઉલ્લેખ છે.
અહીં એનું પ્રમાણ ૫૫૦૦ શ્લોકનું દર્શાવાયું છે તે વિચારણીય છે. એ સટીક મૂળનું સંભવી શકે. ૬. આના શ્લો. ૧ અને ૧૦૬ જોતાં અને વરસ્તોત્ર પણ કહી શકાય.
For Personal & Private Use Only
Page #339
--------------------------------------------------------------------------
________________
P. ૪૨૧
૨૫૬
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૦ યશોવિજયગણિ છે. એમણે આ ૧૧૦ પદ્યની કૃતિ મુખ્યતયા વસન્તતિલકા છંદમાં વિજયદેવસૂરિના રાજ્યમાં રચી છે. આની વિ. સં. ૧૭૩૫માં લખાયેલી એક હાથપોથી મળે છે. આ કૃતિના પ્રારંભમાં કહ્યું છે કે કવિત્વ અને વિશ્ર્વની ઇચ્છા પરિપૂર્ણ કરવામાં કલ્પવૃક્ષના સમાન ઍકાર જાપ ગંગાને કિનારે જપી (સરસ્વતી પાસે) વરદાન મેળવી હું વરની પૂજા સુભાષિતરૂપ કુસુમો વડે કરું છું. આ ઉપરથી આનું મહાવીર-સ્તવ એ નામ તો યોજાય પરંતુ ન્યાયખંડખાદ્ય એ નામ કોણે યોન્યું છે એ વિચારવું બાકી રહે છે.
સ્વોપજ્ઞ ટીકા- આ મહાવીર-સ્તવ ઉપરની સ્વોપજ્ઞ ટીકા છે. આ ટીકામાં અસ્પૃશદ્ગતિવાદ નામની પોતાની કૃતિ જોવા ન્યાયાચાર્યે ભલામણ કરી છે.
ન્યાયપ્રભા- આ મહાવીર-સ્તવના ઉપરની તીર્થોદ્ધારક શ્રીવિજયનેમિસૂરિએ સંસ્કૃતમાં રચેલી ટીકા છે.
'કલ્પલતિકા- આ મહાવીર-સ્તવ ઉપર શ્રી વિજયનેમિસૂરિના શિષ્ય શ્રી વિજયદર્શનસૂરિએ રચેલી વિવૃત્તિનું નામ છે.
શ્લોકાર્થ અને ભાવાર્થ– આ બંનેના કર્તા શ્રી. જીવરાજભાઈ ઓધવજી દોશી છે અને એ બંને “જૈ. ધ. પ્ર.” માં પ્રકાશિત છે.'
વિજયપ્રભસૂરિ-સ્વાધ્યાય (લ. વિ. સં. ૧૭૩૦)- આ સાત પદ્યની લઘુ કૃતિના રચનાર ન્યાયાચાર્ય યશોવિજયગણિ છે. એમાં એમણે છ અજૈન દર્શનોને માન્ય ગણાય એવા વિચારો દર્શાવી ‘વિજયપ્રભસૂરિની સ્તુતિ કરી છે. એની બીજી વિશેષતા એ છે કે આ કૃતિ “કડખાની દેશીમાં રચાયેલી હોવાનું મનાય છે. ગમે તેમ પણ એ ગેય કાવ્યની ગરજ સારે છે. ૧. શ્લો. ૧-૯૯ વસન્તતિલકામાં, ગ્લો. ૧૦૦-૧૦૫ શિખરિણીમાં, શ્લો. ૧૦૬ હરિણીમાં, શ્લો. ૧૦૭
શાલિનીમાં, શ્લો. ૧૦૮ શિખરિણીમાં અને શ્લો. ૧૦૯-૧૧૦ શાર્દૂલવિક્રીડિતમાં છે. ૨. મનસુખભાઈ ભગુભાઈ તરફથી આ પ્રકાશિત છે. ૩. આ માણેકલાલ મનસુખભાઈ તરફથી છપાયેલી છે. ૪. જાવાલના તારાચંદ દ્વારા આ પ્રકાશિત છે.
૫. જુઓ પૃ. ૨૫૪ ટિ. ૪ ૬. સ્તુતિ-ચતુર્વિશતિકાની મારી ભૂમિકા (પૃ. ૧૦૫)માં મેં આ સ્વાધ્યાય આપ્યો છે. મુનિ (હાલ સૂરિ) ધુરંધરવિજયે આ કૃતિના અનુકરણરૂપે વિજયનેમિસૂરિસ્વાધ્યાય નામની નવ પદ્યની પ્રભાતિયાના રાગે ગવાતી કૃતિ રચી છે. એ ઇ. સ. ૧૯૪૬માં પ્રકાશિત સટીક ઇન્દુદૂતના પ્રારંભમાં છપાયેલી છે. ૭. આ સંબંધમાં જુઓ યશોદોહન (પૃ. ૩૮, ૮૩, ૩૬, ૧૦૫, ૧૭૨-૧૭૩ અને ૧૮૧.) ૮. આ સૂરિએ દેવપત્તનના જિનાલયના એક તીર્થકરને ઉદેશીને જિન-સ્તવન રચ્યું છે. એ જૈનસ્તોત્રસન્દ્રોહ
(ભા. ૧, પૃ. ૩૬)માં છપાયું છે. ૯. આ દેશમાં “શ્રીપાલ રાજાનો રાસ”ના ચોથા ખંડની ચોથી ઢાલ છે. આને લગતી કેટલીક બીના મેં
કડખાની દેશી અને જૈન સાહિત્ય” નામના મારા લેખમાં આપી છે. આ લેખ “સ્વાધ્યાય” (પુ. ૪ અં. ૧ દીપોત્સવી અંક)માં છપાયો છે.
| P ૪૨૨
For Personal & Private Use Only
Page #340
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૦ : શ્રવ્ય કાવ્યો : સ્તુતિ સ્તોત્રો : પ્રિ. આ. ૪૨૧-૪૨૪]
૨૫૭ "શંખેશ્વર-પાર્શ્વનાથ-સ્તોત્ર (લ. વિ. સં. ૧૭૩૦)- આના કર્તા “ન્યાયાચાર્ય” યશોવિજયગણિ છે. આનો પ્રારંભ “ઐન્દ્ર”થી કરાયો નથી. અંતમાં “વોવિનયશ્રય”એવો શબ્દગુચ્છ છે. આમાં P ૪૨૩ ૧૧૩ પદ્યો છે. મુખ્યતયા ઉપજાતિ, વંશસ્થ અને ઉપેન્દ્રવજામાં અને કવચિત્ ઈન્દ્રવજા, કુતવિલંબિત, વસત્તતિલકા, પૃથ્વી અને હરિણી છંદોમાં રચાયેલા અને વિવિધ અલંકારોથી વિભૂષિત આ સ્તોત્ર દ્વારા “શંખેશ્વર' પાર્શ્વનાથની સ્તુતિ કરાઈ છે.
શંખેશ્વર-પાર્શ્વજિન-સ્તોત્ર- આ ન્યાયાચાર્યકૃત સ્તોત્રમાં ૯૮ પદ્યો છે અને એ પૈકી છેલ્લાં બાર સમ્પરામાં છે. એ પણ “શંખેશ્વર પાર્શ્વનાથની સ્તુતિરૂપ છે. એમાં જગત્કર્તુત્વવાદનું નિરસન, પ્રભુનાં દેહનું માહાભ્ય, તીર્થકરના જન્મથી સહોત્થ ચાર અતિશયો અને પ્રભુનાં ગુણોનું ગૌરવ એમ વિવિધ વિષયો આલેખાયા છે.”
શંખેશ્વર-પાર્શ્વજિન-સ્તોત્ર- આ ૩૩ પદ્યના સ્તોત્રમાં પણ ન્યાયચાર્ય “શંખેશ્વર પાર્શ્વનાથનું ગુણોત્કીર્તન કર્યું છે.
ગોડી-પાર્જ-સ્તવન (લ. વિ. સં. ૧૭૩૦)- આ ૧૦૮ પદ્યમાં મુખ્યતયા “શિખરિણી' P ૪૨૪ છંદમાં રચાયેલા સ્તવનના કર્તા પણ “ન્યાયાચાર્ય' યશોવિજયગણિ છે. આ સ્તવન “ગોડી પાર્શ્વનાથની સ્તુતિરૂપ છે.
વિવરણ તથા અનુવાદ– શ્રીધુરંધરવિજયગણિ (હાલ સૂરિ)એ ખૂટતાં પદ્યને સ્થાને નવીન પદ્યો રચ્યાં છે. એ તેમ જ એમણે રચેલ સંસ્કૃત વિવરણ તથા મૂળના ગુજરાતી અનુવાદ સહિત મૂળ કૃતિ “શ્રીગોડી પાર્શ્વનાથસ્તોત્રમ્'ના નામથી “જૈન સાહિત્ય વર્ધક સભા”એ વિ. સં. ૨૦૧૮માં છપાવી છે.
૧. આ સ્તોત્ર જૈનસ્તોત્રસન્દ્રોહ (ભા. ૧, પૃ. ૩૮૦-૩૯૨)માં પ્રકાશિત કરાયું છે. ૨. વાચક મેઘવિજયે ૨૧ પદ્યનું “શંખેશ્વર પાર્શ્વનાથ-સ્તવન રચ્યું છે અને એ “દે. લા. જૈ. પુ. સંસ્થા”
તરફથી પ્રકાશિત ભક્તા.સ્તોત્રત્રયમાં ઈ. સ. ૧૯૩૨માં છપાવાયું છે. એ વિ. સં. ૧૭૩૬ પહેલાં રચાયું
છે. હંસરત્ન તેમ જ અન્ય કોઈએ પણ શંખેશ્વર-પાર્જ-સ્તવ રચ્યો છે. ૩. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૬૯)માં ૧૧૨ પદ્યનો ઉલ્લેખ છે. ૪. અંતિમ પદ્ય આ છંદમાં છે અને એમાં એ નામ પણ ગુંથાયેલું છે. ૫. વિશેષ માટે જુઓ યશોદોહન પૃ. ૪૫ ૬. આ સ્તોત્ર “જૈન ગ્રન્થ પ્રસારક સભા” તરફથી વિ. સં. ૧૯૯૮માં પ્રકાશિત “શ્રીયશોવિજયવાચક
ગ્રન્થસંગ્રહ”માં પત્ર ૪પ૪-૪૯-અમાં છપાયું છે. ૭. વિશેષ માટે જુઓ યશોદોહન (પૃ. ૪૬). ૮. આ ય. વા. ગ્રંથસંગ્રહ (પત્ર ૪૪૫-૪૫૮)માં પ્રસિદ્ધ કરાયું છે. ૯. આ જૈનસ્તોત્રસન્દ્રોહ (ભા. ૧, પૃ. ૩૯૩-૪૦૬)માં છપાયું છે ખરું પરંતુ એમાં શ્લો. ૧-૬, ૫૮-૬૩ અને ૬૮
૯૩ નથી. આમ આ ખંડિત કૃતિ છે. આ ત્રુટિઓ દૂર કરવાના ઇરાદે આને અંગે મેં એક લેખ લખ્યો છે. ૧૦. કોઈકે નવ પદ્યની ગોડી-પાર્શ્વનાથ-સ્તુતિ રચી છે. કોઈકે ગોડી-જિન-સ્તવન પણ રચ્યું છે. ૧૧. જુઓ યશોદોહન (પૃ. ૪૪)
૧૭
ઇતિ.ભા.૨.
For Personal & Private Use Only
Page #341
--------------------------------------------------------------------------
________________
૨૫૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૦ પાનિસ્તોત્ર- આ પણ ન્યાયાચાર્યની કૃતિ છે. એમાં ૨૧ પદ્યો છે અને એ બધાં “સ્વાગતા'
છંદમાં રચાયેલાં છે. આ સ્તોત્રનો જ કેટલાક વારાણસીપાર્શ્વનાથસ્તોત્ર તરીકે નિર્દેશ કરે છે. | P ૪૨૫ શમીના-પાર્થ-સ્તોત્ર (લ. વિ. સં. ૧૭૩૦)- આ અનુષ્ટ્રમાં રચાયેલાં નવ પદ્યરૂપ
સ્તોત્રનાં કર્તા “ન્યાયાચાર્ય યશોવિજયગણિ છે. અંતમાં “યશોવિનયપૂતમ્” એવો શબ્દગુચ્છ છે, અંતિમ પદ્યમાં સૂચવાયા મુજબ આ “શમીન” પાર્શ્વનાથની સ્તુતિ છે.
'આદિજિનસ્તવન- આ “પુંડરીક ગિરિ ઉપરના આદિનાથના ગુણગાનરૂપે છે પદ્યમાં ન્યાયાચાર્યે રચ્યું છે. એનાં પહેલાં પાંચ પડ્યો “શૃંખલા” યમકથી અલંકૃત છે.
અનુવાદ– આ મારો અનુવાદ છપાયેલો છે.”
ચતુર્વિશતિ-જિન-સ્તુતિ (વિ. સં. ૧૮૫૯)- આ સ્તુતિના કર્તા “ખરતર' ગચ્છના પુણ્યશીલ R ૪૨૬ છે. એઓ ગૌતમીયમહાકાવ્ય વગેરે રચનારા રૂપચન્દ્રના શિષ્ય, સમયસુન્દરના ગુરુ અને શિવચન્દ્રના
પ્રગુરુ થાય છે. એમની આ કૃતિમાં ઋષભદેવાદિ ચોવીસ તીર્થંકરની એકેક સ્તુતિ અને અંતમાં એ ચોવીસેની ભેગી એક સ્તુતિ એમ ૨૫ સ્તુતિઓ છે. અંતમાં સાત પદ્યની પ્રશસ્તિ છે. બધું મળીને લગભગ બસો પડ્યો છે. આ સ્તુતિઓની વિશેષતા એ છે કે ચાલુ વૃત્તમાં રચાયેલી નથી પરંતુ મુખ્યતયા પ્રચલિત “હિંદી' દેશીઓમાં રચાયેલી છે. વળી એ વિભાસ, કાફી, સોરઠ, વેલાઉલ ઈત્યાદિ રાગમાં પણ ગવાય છે. આમ આ સ્તુતિ “ગેય કાવ્યરૂપ છે.
સ્તુિતિનદિની–૪00જેટલા ગ્રંથોના મંગલાચરણગત દેવ-ગુરુવ.ની વિભાગવાર સ્તુતિઓ આમાં આપી છે. આનું સંકલન મુનિહિતવર્ધનવિજયદ્વારા અને પ્રકાશન “કુસુમઅમૃતપ્રકાશન' દ્વારા થયું છે.
શ્રીરામચન્દ્રીય મહાકાવ્ય- મુનિમોલરતિવિજયકૃત આ કાવ્ય ગુજ. અનુવાદ સાથે પરમપદપ્રકાશન મુંબઈ સં. ૨૦૫૮માં પ્રકાશિત થયું છે.] ૧. આ ય. વા. ગ્રંથસંગ્રહ (પત્ર ૪૩૮-૪૪૪)માં છપાયું છે. ૨. આ સ્તોત્ર જૈન સ્તોત્રસન્દ્રોહ (ભા. ૧, પૃ. ૩૯૨-૩૯૩)માં પ્રકાશિત થયેલું છે પરંતુ એનું આદ્ય પદ્ય નથી. ૩. શું યશોવિજયગણિકૃત સમીકાપાર્થ-સ્તોત્ર તરીકે ઓળખાવાતી કૃતિ તે આ જ છે ? ૪. રાધનપુરની પાસે તેમ જ ગુજરાતના બીજાપુરની પાસે પણ “સમી' નામનું ગામ છે. કોઈ કોઈ મુનિવર આ બે સમી પૈકી શંખેશ્વરથી થોડેક દૂર અને રાધનપુરની પાસે આવેલા “સમી’ ગામના પાર્શ્વનાથને ઉદેશીને
શમીન' શબ્દનો વ્યવહાર કરાયો છે એમ કહે છે. ૫. આ મારા અનુવાદ સહિત “આ. સમિતિ” તરફથી ઇ. સ. ૧૯૨૬માં પ્રકાશિત ચતુવિંશતિકા (પૃ. ૮૨
૮૩)માં છપાયું છે. ૬. આને લઈને આ સ્તોત્રનું “પુંડરીકગિરિરાજસ્તોત્ર' નામ સાન્વર્થક ગણાય. આને “શત્રુંજયમંડન
શ્રી ઋષભદેવસ્તવન' પણ કહે છે. ૭. જુઓ ઉપરનું ટિપ્પણ ટિ. ૫. ૮. આ કૃતિ “ચતુર્વિશતિ-જિનેન્દ્ર-સ્તવનાનિ” એ નામથી “હિન્દી જૈનાગમ-પ્રકાશક સુમતિ-કાર્યાલય” તરફથી
કોટાથી વિ. સં. ૨૦૦૪માં પ્રકાશિત કરાઈ છે. ૯. એમણે વિ. સં. ૧૮૭૬માં ગદ્યમાં પ્રદ્યુમ્નલીલાપ્રકાશ નામનો કથાત્મક ગ્રંથ રચ્યો છે.
For Personal & Private Use Only
Page #342
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૦ : શ્રવ્ય કાવ્યો : સ્તુતિ સ્તોત્રો : પ્રિ. આ. ૪૨૪-૪૨૬]
૨૫૯ જિનચૈત્યવ
કેવા ત્રલોક્યપ્રકાશ- આ “ખરતર' ગચ્છના વાચક અમૃતધર્મ પાસે અગિયાર વર્ષની વયે વિ. સં. ૧૮૧૨માં દીક્ષા લેનારા ઉપાધ્યાય ક્ષમાકલ્યાણની વિવિધ છંદોબદ્ધ કૃતિ છે. એમાં ઋષભદેવાદિ ૨૪ તીર્થકરો પૈકી પ્રત્યેકને અંગે ત્રણ ત્રણ પદ્યો છે અંતમાં ત્રણ પદ્યોની પ્રશસ્તિ છે.
અનુવાદ– સાધ્વી બુદ્ધિશ્રીજીએ આનો વિ. સં. ૧૯૯૩માં તેમ જ છન્દઃપરિચયનો હિન્દીમાં અનુવાદ કર્યો છે અને એ પ્રકાશિત છે.
સ્વોપજ્ઞ વૃત્તિ- આ અપ્રકાશિત છે.
*વિદ્વત્મબોધ (લ. વિ. સં. ૧૬૬૦)- આ વિ. સં. ૧૬૫૪માં શિલોંછ નામમાલાની ટીકા રચનારા અને જ્ઞાનવિમલના શિષ્ય ઉપાધ્યાય શ્રીવલ્લભની રચના છે. એ ત્રણ પરિચ્છેદોમાં વિભક્ત છે. એમાં અનુક્રમે પ૬, ૬૦, અને ૨૬ (૨૦ + ૬) પદ્યો છે. આમ કુલ્લે ૧૪૨ પદ્યો છે. એ પૈકી આદ્ય ત્રણ પદ્યો ઉપક્રમણિકારૂપ છે જ્યારે અંતિમ છ પદ્યો પ્રસ્તુત કૃતિની પ્રશસ્તિરૂપ છે. વર્ણમાલાના અક્ષરો અનુસાર પદ્યો રચાયાં છે. એમાં નિમ્નલિખિત પંચેન્દ્રિય તિર્યંચોનાં–પશુપક્ષીઓનાં વર્ણન બાદ તૃતીય પદચ્છેદમાં સાધુ પંડિત અને વીરપુરુષનાં વર્ણન છે :
હાથી, અશ્વ, વૃષભ, સિંહ તથા ઊંટ તેમજ પોપટ, તેતર, હંસ, બગલો, ચક્રવાક, સારસ, ટીટોડી (ટિટ્ટિ), મોર અને ચાષ.
આ પૈકી હાથી ઇત્યાદિ પાંચ પશુઓનાં પ્રથમ પરિચ્છેદમાં અને નવ પક્ષીનાં દ્વિતીય પરિચ્છેદમાં વર્ણન છે. નમૂના તરીકે હું આદ્ય પરિચ્છેદનું નીચે મુજબનું ચોથું પદ્ય રજૂ કરું છું –
"क्लातले गजघटा प्रकटेष्टे, क्लावलीकृदिव सजलदाली ।
क्लापतीचन्द्र ! हृदयस्य मोददा, क्लारिज्ञजिरनिशं मददीप्ता ॥४॥" અવચૂર્ણિ– મૂળ કૃતિનાં પધો મોટે ભાગે દુર્ગમ છે. એ અવચૂરિની સહાયથી સુબોધ બને છે. માતૃકાપ્રસાદ– ઉપા.મેઘવિજય. (અપ્રગટ) માતૃકાપ્રકરણ-રત્નચન્દ્ર, (આ. યશોદેવસૂરિસંગ્રહ). માતૃકાપ્રકરણ– અક્ષયચન્દ્ર. (અનુસખ્યાન ૧૨) સિદ્ધમાતૃકા (અનુસંધાન ૨૫) સિદ્ધસેનસૂરિ.
૧. આકૃતિછન્દ:પરિચય,ક્ષમા કલ્યાણકૃતઋષભદેવાદિને અંગે એકેક ગુજરાતી ચૈત્યવન્દન (કુલ્લે ૨૪),ઋષભદેવાદિને
અંગે બબ્બે પોની તથા એકેક પદ્યની સ્તુતિ તેમ જ પ્રસ્તુત કૃતિ વગેરેના હિન્દી અનુવાદ સહિત અજમેરના
“શ્રાવિકાસંઘ” તરફથી વિ. સં. ૧૯૯૩માં છપાવાઈ છે. એમાં ક્ષમાકલ્યાણની પ્રતિકૃતિ અપાઈ છે. ૨. આ કૃતિ એની અવચૂર્ણિ, જિનવલ્લભસૂરિકૃત મહાવીર સ્તોત્ર અને એની નરચન્દ્રગણિકૃત અવસૂરિ તેમ જ વિમલકીર્તિગણિએ વિ. સં. ૧૬૮૧માં ૧૬૯ પદ્યમાં રચેલા ચન્દ્રદૂત અને એની કોઈકે રચેલી વૃત્તિ સહિત “શ્રી જિનદત્તસૂરિજ્ઞાનભંડાર” તરફથી અહીંથી : (સુરતથી) વિ. સં. ૨૦૦૯માં પ્રકાશિત કરાઈ છે. વિશેષમાં અહીં ચન્દ્રદૂતના શ્લો. ૧-૩૦ ઉપર અજ્ઞાતકર્તૃક ટીકા પણ છે. એના શ્લોક. ૫૯ના અંતમાં
“રૂત્યેન પન સમસ્થા” એવો ઉલ્લેખ છે. ૩. આ પ્રકાશિત છે. જુઓ ટિ. ૨. ૪. આ પદ્યોના અર્થ માટે અનેકાર્થી કોશ ઇત્યાદિ સાધન કામમાં લેવાં પડે તેમ છે.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #343
--------------------------------------------------------------------------
________________
P ૪૨૭
પ્રકરણ ૩૧ : શ્રવ્ય કાવ્યો
(8) પાદપૂર્તિરૂપ કાવ્યો પાદપૂર્તિરૂપ કાવ્યનું અનેકાર્થી કૃતિ સાથે સામ્ય- પ્રત્યેક પદ્યને સામાન્ય રીતે ચાર પાદ યાને ચરણ હોય છે. એ પાદ જે પદ્યનાં અંશરૂપ છે ત્યાં એનો જે અર્થ થાય છે તેને કાયમ રાખીને કે એનો અન્ય પદચ્છેદાદિ દ્વારા અભિનવ અર્થ કરીને એના અનુસંધાનરૂપે ત્રણ નવા પાદ યોજવા તે “પાદ-પૂર્તિ કહેવાય છે. આ ક્રિયા દ્વારા રચાયેલા પદ્યને કે એના સમૂહને “પાદપૂર્તિરૂપ કાવ્ય' કહે છે. એની નિષ્પત્તિમાં અર્થ કે વિચારણારૂપ જે શક્તિ પ્રધાન પદ ભોગવે છે તે જ શક્તિ સામાન્ય રીતે અધિક પ્રમાણમાં હોય તો એને લઈને અમુક અમુક પદ્યોના અનેક અર્થો ફુરે અને તેમ થતાં અનેકાર્થી સાહિત્ય યોજાય. આ દૃષ્ટિએ વિચારતાં પાદપૂર્તિરૂપ કાવ્યો અને અનેકાર્થી પઘોમાં જે સામ્ય રહેલું છે તેને લક્ષ્યમાં લેતાં આ બન્ને પ્રકારના સાહિત્યનો ક્રમશઃ વિચાર કરવા હું હવે પ્રવૃત્ત થાઉં છું.
પાદપૂર્તિરૂપ કાવ્યોને બે વર્ગમાં વિભક્ત કરી શકાય તેમ છે કેમકે જૈન લેખકોએ જૈન કૃતિઓની જ પાદપૂર્તિરૂપે રચના ન કરતાં અજૈન કાવ્યો-સ્તોત્ર વગેરેને અંગે પણ એવી રચના કરી છે. આથી આપ ણને (અ) જૈન કૃતિઓની પાદપૂર્તિ અને (ગા) અજૈન કૃતિઓની પાદપૂર્તિ એમ બે પ્રકારની કૃતિઓનો વિચાર કરવાનો રહે છે. તેમાં પ્રથમ પ્રકારથી હું શરૂઆત કરું છું. કેમકે એમ કરવાથી ગત પ્રકરણ સાથેનો સંબંધ ચાલુ રહે છે. અજૈન કૃતિઓની અંગેની કેટલીક પાદપૂર્તિરૂપ રચના
આના કરતાં મોટી અને મહત્ત્વની છે પણ તેમાં એક ચતુર્થાંશ જેટલું લખાણ અજૈન છે. એથી પણ P ૪૨૮ એને પ્રથમ સ્થાન આપવામાં હું સંકોચ અનુભવું છું.
(મ) જૈન કૃતિઓની પાદપૂર્તિ
[ ૧૨ + ૨૨ + ૫ + ૭ = ૪૬ ] (૧) કલ્યાણમદિર સ્તોત્રની પાદપૂર્તિરૂપ કાવ્યો [૧૨]
કલ્યાણમદિર સ્તોત્રની પાદપૂર્તિરૂપ કાવ્યની સંખ્યા ભક્તામર સ્તોત્રની એ જાતની કૃતિઓને હિસાબે લગભગ અડધી છે. વળી એ કાવ્યો મોટે ભાગે ચતુર્થ જ ચરણની પાદપૂર્તિરૂપ છે.
(૧) કલ્યાણમન્દિર સ્તોત્રની પાદપૂર્તિ (લ. વિ. સં. ૧૭૫૦) આના કર્તા લક્ષ્મીવલ્લભભના શિષ્ય લક્ષ્મીમેન છે. (૨) વિજયક્ષમાસૂરિલેખ. (વિ. સં. ૧૭૭૮)- આમાં ૩૮ પદ્યો છે એવો ઉલ્લેખ
૧. શું એઓ “ખરતર” ગચ્છના લક્ષ્મીકીર્તિના શિષ્ય થાય છે ? જો એમ જ હોય તો એમણે વિ. સં. ૧૭૨૭માં વિક્રમાદિત્ય પંચદંડ રાસ અને વિ. સં. ૧૭૪૫માં ધર્મોપદેશ ઉપર સ્વોપજ્ઞ વૃત્તિ રચી છે. આ ઉપરાંત એમણે ઉત્તરઝયણ ઉપર તેમ જ ૫. ક. ઉપર પણ એકેક વૃત્તિ રચી છે. ૫. ક.ની વૃત્તિનું નામ કલ્પદ્રુમકલિકા છે.
For Personal & Private Use Only
Page #344
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૧ : શ્રવ્ય કાવ્યો : પાદપૂર્તિરૂપ કાવ્યો : પ્રિ. આ. ૪૨૭-૪૩૦]
૨૬૧ શ્રી અગરચન્દ્ર નાહટાએ “ભાવારિવારણ-પાદપૂર્વાદિસ્તોત્રસંગ્રહની હિન્દી પ્રસ્તાવના (પૃ.૨)માં કર્યો છે તે વિચારણીય જણાય છે.
(૩) જૈનધર્મવરસ્તોત્ર (ઉ. વિ. સં. ૧૭૯૧)– આના કર્તા “પૉર્ણમીય” ગચ્છના P. ૪૨૯ મહિમપ્રભસૂરિના શિષ્ય ભાવપ્રભસૂરિ છે. એમણે વિ. સં. ૧૭૮૪માં નેમિ-ભક્તામર રચ્યું છે અને એને સ્વોપજ્ઞ વૃત્તિથી વિભૂષિત કર્યું છે. વળી એમણે ન્યાયાચાર્ય યશોવિજયગણિકૃત ‘નયોપદેશ અને
પ્રતિમાશતક ઉપર અનુક્રમે પર્યાય અને લઘુવૃત્તિ સંસ્કૃતમાં રચ્યાં છે. એમણે આ સ્તોત્ર કલ્યાણમન્દિર સ્તોત્રના પ્રત્યેક પદ્યના ચતુર્થ ચરણની પાદપૂર્તિરૂપ ૪૫ પદ્યોમાં રચ્યું છે અને વિ. સં. ૧૭૯૧માં એને સ્વોપજ્ઞ વૃત્તિથી વિભૂષિત કર્યું છે.
મૂળ કૃતિ એના નામ અનુસાર ધર્મના નિરૂપણરૂપ છે. જૈન મંતવ્ય મુજબના ધર્મના ચાર P ૪૩૦ પ્રકારો નામે દાન, શીલ, તપ અને ભાવ વિષે અને ખાસ કરીને દાનને લક્ષીને અત્ર પુષ્કળ માહિતી અપાઈ છે.
સ્વોપજ્ઞ વૃત્તિ- આ અનેક રીતે મહત્ત્વની છે. એમાં સંસ્કૃત અને પ્રાકૃત જ નહિ પરંતુ ગુજરાતી અને હિન્દી અવતરણો પણ અપાયાં છે. જાતજાતની પ્રસંગોપાત્ત કથાઓ છે. એમાં વસુદેવહિડી (લંભક ૧૭)ને આધારે અપાયેલી અશ્વગ્રીવ પ્રતિવાસુદેવની કથા (પૃ. ૩૨), જગડૂશાહનો પ્રબન્ધ (પૃ. ૪૦-૪૩), શાલિભદ્રના પૂર્વ ભવનો પૂર્વ ભવ (પૃ. ૪૬), “સેચનક હાથીનો અને નર્દિષણનો પૂર્વ ભવ (પૃ. ૪૮-૪૯), અશ્વનો પૂર્વ ભવ (પૃ. ૫૧), ભાનુ અને મનોરમાની કથા (પૃ. ૫૪-૫૮), સુગડ (શકટ) કથા (પૃ. ૬૭-૭૦) ગરટા અને મૈત્રની કથા (પૃ. ૮૮-૮૯), સુન્દરની કથા, (પૃ. ૯૬-૯૭) રોહક મંત્રીની કથા (પૃ.૧૦૧) અને એકમનીયાની કથા (પૃ.૧૦૩-૧૦૪) નોંધપાત્ર છે. આ બાબત પ્રત્યે તેમ જ પૃ. ૧૧૬માં “વિદેહ ક્ષેત્રમાં રાવણનો જીવ તીર્થકર બનતાં સીતાનો જીવ એમના ગણધર બનશે એ હકીકત, પૃ. ૬૬ પાશચન્દ્રના મત તથા પૃ. ૧૧૬માં ૧. આ સ્તોત્ર સ્વપજ્ઞ વૃત્તિ સહિત “દે. લા. જૈ. પુ. સંસ્થા” તરફથી વિ. સં. ૧૯૮૯માં છપાવાયું છે. એનું
સંપાદન મેં કર્યું છે. ૨. આ સ્વોપજ્ઞ વૃત્તિનો તો રચના સમય છે જ. શું એ જ વર્ષમાં મૂળ કૃતિ રચાઈ છે ? ૩. આ કૃતિ સ્વોપજ્ઞ વૃતિ તેમ જ મદીય અન્વય, ગુજરાતી શબ્દાર્થ, શ્લોકાર્થ અને સ્પષ્ટીકરણ સહિત ભ.
સ્તો. પા. કા. સં. ના પ્રથમ વિભાગ (પૃ. ૯૩-૧૬૪)માં ઈ. સ. ૧૯૨૬માં પ્રકાશિત કરાઈ છે. ૪. આ કૃતિ સ્વીપજ્ઞ વૃત્તિ નામે નયામૃતતરંગિણી તેમ જ ભાવપ્રભસૂરિકૃત લઘુવૃત્તિ (પર્યાય) સહિત “જૈ.
ધ. પ્ર. સ” તરફથી વિ. સં. ૧૯૬૫માં છપાવાઈ છે. વિશેષ માટે જુઓ યશોદોહન (પૃ. ૧૪૬ ટિ. ૧) પ. આ કૃતિ સ્વપજ્ઞ વૃત્તિ તેમ જ ભાવપ્રભસૂરિકૃત લઘુવૃત્તિ સહિત “જૈ. આ. સ.” દ્વારા વિ. સં. ૧૯૭૧માં પ્રસિદ્ધ કરાઈ છે. “મુ. ક. જૈ. મો."માં પણ મૂળ કૃતિ સ્વોપજ્ઞ વૃત્તિ સહિત વિ. સં. ૧૯૭૬માં છપાવાઈ
છે. વિશેષ માટે જુઓ યશોદોહન (પૃ. ૨૪૫ ટિ. ૨ પૃ. ૨૫૧) ૬. “દે. લા. જૈ. પુ. સં.” દ્વારા આ પ્રકાશિત છે. ૭. પૃ. ૮૫-૮૬માં ભાલણકૃત એક કડવું ઉદ્ગત કરાયું છે. મેં આની સંસ્કૃત છાયા આપી છે.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #345
--------------------------------------------------------------------------
________________
P ૪૩૧
P ૪૩૨
૨૬૨
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૧ ભગિની અર્થમાં ભગ્નીનો અને પૃ. ૧૧૭માં “ગજ અર્થમાં ગર્જના પ્રયોગ અંગે મારું લક્ષ્ય શ્રીવિજયધુરંધરસૂરિજીએ થોડા વખત ઉપર ખેંચ્યું હતું.'
(૪) પાર્થનિસ્તવન- આ ૪૫ (૪૪ + ૧) પદ્યના કર્તાનું નામ જાણવામાં નથી. એ “લ્યાણતિનિત”થી શરૂ થાય છે. એનું અંતિમ પદ્ય પ્રશસ્તિરૂપ છે જ્યારે બાકીનાં પડ્યો કલ્યાણમન્દિર સ્તોત્રના પ્રત્યેક પદ્યના ચતુર્થ ચરણની પાદપૂર્તિરૂપ છે. અંતિમ પદ્યમાં “મહિમા” શબ્દ બે વાર વપરાયો છે. એ દ્વારા કર્તાએ પોતાના નામનો અંશ સૂચવ્યો હોય તો ના નહિ.
(૫) પાર્શ્વનાથ-સ્તોત્ર- લીંબડીના ભંડારના સૂચીપત્ર (પૃ. ૯૪)માં આ ૧૬૧૩ ક્રમાંકવાળું સ્તોત્ર કલ્યાણમન્દિર સ્તોત્રની પાદપૂર્તિ તરીકે નોંધાયું છે.
(૬) કલ્યાણમદિર-પાદપૂર્તિ-સ્તવન- આના કર્તા કાન્તિવિજયગણિ છે. આ સ્તવનની હાથપોથી ભાવનગરના પ્રેમચંદ રતનજીના ભંડારમાં છે.
(૭) કલ્યાણમન્દિર-પાદપૂર્તિ-સ્તવન- આના કર્તા પ્રેમજી મુનિ છે. આ સ્તવનની એક હાથપોથી પ્રવર્તક કાન્તિવિજયજીના ભંડારમાં છે.
(૮) વીરસ્તુતિ– આ સ્તુતિમાં કલ્યાણમદિર સ્તોત્રના આદ્ય પદ્યનાં ચારે ચરણોની પાદપૂર્તિરૂપ ચાર પદ્યો છે. એના કર્તાનું નામ જાણવામાં નથી.
(૯) 'વીર-જિનસ્તુતિ– આ ચાર પદ્યની અજ્ઞાતકર્તક સ્તુતિ ઉપર્યુક્ત વરસ્તુતિની જેમ કલ્યાણમન્દિરસ્તોત્રના આદ્ય પદ્યનાં ચારે ચરણોની પૂર્તિરૂપ છે આ સ્તુતિના આદ્ય પદ્યનું દ્વિતીય ચરણ “કુર્મવારથી શરૂ થાય છે.
(૧૦) "વિજયાનન્દ-સૂરીશ્વર-સ્તવન (વિ. સં. ૧૯૯૨)- આના કર્તા “દક્ષિણવિહારી' અમરવિજયજીના શિષ્ય સાહિત્યપ્રેમી ચતુરવિજયજી છે. એમણે કલ્યાણમન્દિરસ્તોત્રના પ્રત્યેક પદ્યના ચતુર્થ ચરણની પાદપૂર્તિરૂપ આ સ્તવન ૪૯ (૪૪ + ૫) પદ્યમાં વિ. સં. ૧૯૯રમાં રચ્યું છે. એનાં છેલ્લાં પાંચ પદ્યો પ્રશસ્તિરૂપ છે. આ સ્તવનનો પ્રારંભ “ય:શ્રિય'થી કરાયો છે.
(૧૧) પૂજ્યગુણાદર્શ-કાવ્ય- આના કર્તા સ્થાનકવાસી મુનિશ્રી ઘાસીલાલજી છે. ૧. આ બદલ હું આ સૂરિજીનો ઋણી છું. ૨. આ જૈનસ્તોત્રસન્દ્રોહ (ભા. ૧, પૃ. ૨૦૮-૨૧૬)માં છપાવાયું છે. ૩. જૈનધર્મવરસ્તોત્રની મારી સંસ્કૃત પ્રસ્તાવના (પૃ. ૩)માં એ છપાયાનો જે મેં ઉલ્લેખ કર્યો છે તે બ્રાંત છે.
તે છપાવવાની ‘હા’ પડાતાં પ્રસ્તાવના તૈયાર કરાઈ એથી આમ બનવા પામ્યું છે. ૪. આ સ્તુતિ જૈનસ્તોત્રસંગ્રહ (ભા. ૨, પૃ. ૧૫-૧૬)માં છપાઈ છે. ૫. આ સ્તવન “જૈનાચાર્ય શ્રી આત્માનંદ જન્મ શતાબ્દિ સ્મારક ગ્રંથ” (પૃ. ૮૧-૯૦)માં છપાયું છે. ૬. આ અનુવાદ સહિત શ્રીલાલચરિત્રમાં છપાયું છે. ૭. કલ્યાણમદિર-પાદપૂર્યાત્મક-સ્તોત્ર- આના કર્તા પ. ગિરધર-શર્મા છે. એઓ અજૈન છે.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #346
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૧ : શ્રવ્ય કાવ્યો : પાદપૂર્તિરૂપ કાવ્યો : [પ્ર. આ. ૪૩૦-૪૩૪]
૨૬૩ (૧૨) ગ્રન્થાંશરૂપ પાદપૂર્તિ- પં લાભવિજયે વિજયપ્રભસૂરિ ઉપર લખેલા 'વિજ્ઞપ્તિકામાં P ૪૩૩ પદ્ય ૯૭- ૧૦૦માં અનુક્રમે નિમ્નલિખિત પંક્તિઓની પાદપૂર્તિ કરી છે –
નતિચાપ્રતિ એશિવ શવ્યા વિમો: શૈશવે”. “પુષ્પાવ્ય: પ્રીતિવાથી તિવિચિવ યઃ સ્વીયfબસ્તમસિ”. “સંસારસા નિમજ્ઞશેષગતુ'. “કચઃ રૂછત નનઃ સહસા પ્રીતમ. આ પંક્તિઓને લગતાં સ્તુત્યાત્મક કાવ્યો અને તેના પઘાદિ નીચે મુજબ છે –
‘સ્નાતસ્યા' સ્તુતિ (મહાવીરસ્વામિસ્તુતિ) (ગ્લો. ૧નું આદ્ય ચરણ), જ્ઞાનપંચમીસ્તુતિ (સ્લો. રનું દ્વિતીય ચરણ), કલ્યાણમન્દિર સ્તોત્ર (ગ્લો. ૧નું તૃતીય ચરણ) અને ભક્તામર સ્તોત્ર (શ્લો. ૩નું ચતુર્થ ચરણ). ઉપર્યુક્ત પદ્ય ૯૭-૧૦૦ પૈકી અત્ર ૯૯મું પદ્ય અભિપ્રેત છે.
P. ૪૩૪ (૨) 'ભક્તામર-સ્તોત્રની પાદપૂર્તિરૂપ કાવ્યો [૨૨] આ કાવ્યો પૈકી ઘણાંખરાં ચતુર્થ ચરણની પાદપૂર્તિરૂપ છે.
(૧) ઋષભ-ભક્તામર (લ. વિ. સં. ૧૬૮૦)- આ કાવ્ય ભક્તામર-સ્તોત્રના પ્રત્યેક પદ્યના ચતુર્થ ચરણની પાદપૂર્તિરૂપ છે. એમાં ૪૫ પદ્યો છે. ઋષભદેવની સ્તુતિરૂપ આ કાવ્ય સમયસુન્દરમણિએ રચ્યું છે. એમની વિવિધ સંસ્કૃત અને ગુજરાતી કૃતિઓની નોંધ મેં અનેકાર્થરત્નમંજૂષાની મારી પ્રસ્તાવના (પૃ. ૧૨-૧૭)માં લીધી છે. વિશેષમાં અહીં પૃ.૧૭માં મેં
૧. આ કૃતિ “સિં. જૈ. ગ્રં.”ના ગ્રંન્યાંક ૫૧ તરીકે ઈ. સ. ૧૯૬૦માં પ્રકાશિત વિજ્ઞપ્તિલેખસંગ્રહ (ભા. ૧,
પૃ. ૧૬૬-૧૭૧)માં છપાવાઈ છે. આની વિશેષ માહિતી મેં આગળ ઉપર આપી છે. ૨. એક હાથપોથીમાં “તાતણાપ્રથમસ્ય” પાઠ છે. જુઓ D c G C M (Vol. XVII, p. 3, pt. 273)
પ્રચલિત પાઠ તો “નાતિસ્થાપ્રતિમ” છે. ૩. આનો પ્રારંભ “શ્રીનેમિ: પત્તપૂ”થી થાય છે. ૪. આ જાતનાં નિમ્નલિખિત તેર કાવ્યોની નોંધ મેં ભક્તા સ્તોત્રત્રયની મારી સંસ્કૃત ભૂમિક (પૃ.૧૩-૧૫)માં
લીધી છે :વીર-ભક્તામર, નેમિ-ભા, સરસ્વતી-ભ, શાન્તિ-ભ, પાર્જ-કાવ્ય, ઋષભ-ભ, પ્રાણપ્રિય-ભ, “દાદાપાર્શ્વનભ, જિન-ભ., ઋષભદેવજિનસ્તુતિ, વલ્લભ-ભ., સૂરીન્દ્ર-ભ. અને આત્મ-ભ. ૫. આ કાવ્ય કોઈકની અવચૂરિરૂપ ટીકા અને તે પણ નવ (૧-૩, ૫. ૧૦, ૧૨, ૧૪, ૧૬ ને ર૩) પદ્ય
પૂરતી સહિત સમયસુંદરકૃતિકુસુમાંજલિ (પૃ. ૬૦૪-૬૧૪)માં છપાયું છે પણ એમાં અશુદ્ધિઓ રહેવા પામી છે. ૬. વિશેષ માટે જુઓ મારો લેખ નામે “સમયસુન્દરમણિકૃત સાત હરિયાળીઓ”. આ લેખ “જૈ. ધ. પ્ર.” (પુ. ૮૨, એ. ૧૨)માં છપાયો છે.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #347
--------------------------------------------------------------------------
________________
૨૬૪
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૧ ઉપર્યુક્ત ઋષભ-ભક્તામરના શ્લો. ૧ અને ૪૫ આપ્યા છે. આ સમગ્ર કાવ્ય ભ. સ્તો. પા. કા. સં. ના તૃતીય વિભાગ માટે મેં ગુજરાતી શબ્દાર્થ, શ્લોકાર્થ અને સ્પષ્ટીકરણ સહિત ઈ. સ. ૧૯૨૬માં
તૈયાર કર્યું હતું પણ એ સામગ્રીના પ્રકાશનાર્થે હજુ સુધી પ્રબંધ થઈ શક્યો નથી. P ૪૩પ ટીકા– આ અવસૂરિરૂપ છે અને તે પણ નવ જ પદ્ય પૂરતી સમયસુ. કુમાં છપાઈ છે."
(૨) દાદા-પાર્શ્વ-ભક્તામર (લ. વિ. સં. ૧૬૮૫)– આ ભક્તામર-સ્તોત્રના પ્રત્યેક પદ્યના પ્રથમ ચરણની પાદપૂર્તિરૂપ છે. એ દ્વારા વડોદરાના “દાદા' પાર્શ્વનાથની સ્તુતિ કરાઈ છે. એમાં ૪૫ પદ્યો છે. એના કર્તા પાસાગરના શિષ્ય રાજસુન્દર છે.
(૩) પાર્શ્વ-ભક્તામર ( )- આના કર્તા વિનયપ્રમોદના શિષ્ય પં. વિનયલાભગણિ છે. એમણે આ કાવ્યમાં ૪૪ પદ્યો ભક્તામર સ્તોત્રના પ્રત્યેક પદ્યના ચતુર્થ ચરણની પાદપૂર્તિરૂપે રચી ૪૫મું પદ્ય પ્રશસ્તિરૂપે રચ્યું છે. એમાં પાર્શ્વનાથની સ્તુતિ કરાઈ છે, જો કે કેટલાં યે પડ્યો ગમે તે તીર્થકરની સ્તુતિરૂપ ગણી શકાય તેવાં છે કેમકે આ કાવ્ય કંઈ પાર્શ્વનાથનું ચરિત્ર પૂરું પાડતું નથી.
(૪) નેમિ-ભક્તામર કિંવા પ્રાણપ્રિય-કાવ્ય (લ. વિ. સં. ૧૭૩૦)- આના કર્તા સંઘર્ષના P ૪૩૬ શિષ્ય ધર્મસિંહના શિષ્ય રત્નસિંહ છે. આ ૪૯ પદ્યના કાવ્યમાં નેમિનાથ અને રાજીમતી સંબંધી
અધિકાર છે. આ કાવ્ય પણ ઉપર મુજબ ચતુર્થ ચરણની પાદપૂર્તિરૂપ છે. આનો પ્રારંભ “પ્રાપ્રિય નૃપસુત”થી થાય છે આથી એને કેટલાક “પ્રાણપ્રિય-કાવ્ય' પણ કહે છે.
(૫) વીર-ભક્તામર (વિ. સં. ૧૭૩૬)- આના કર્તા ખરતર' ગચ્છના વિજયહર્ષના અનુગામી ઉપાધ્યાય ધર્મવર્ધનગણિ ઉર્ફે ધર્મસિંહ છે. એમણે ડભાષામય પાર્શ્વનાથ-સ્તવન રચ્યું છે. આ ઉપરાંત એમણે ગુજરાતીમાં કેટલીક કૃતિઓ રચી છે. એમના શિષ્યનું નામ કીર્તિસુન્દરગણિ છે.
ભક્તામર સ્તોત્રના પ્રત્યેક પદ્યના ચતુર્થ ચરણની પાદપૂર્તિરૂપ આ કાવ્યમાં વીર જિનેશ્વરનું ચરિત્ર મનોમોહક રીતે રજૂ કરાયું છે. આ ૪૫ પદ્યનું કાવ્ય બેનાટમાં વિ. સં. ૧૭૩૬માં રચાયું છે. એના ઉપરની સ્વોપજ્ઞ ટીકા પ્રકાશિત છે. ૧. સમયસુંદરકૃતિકુસુમાંજલી (પૃ. ૬૦૪-૬૧૪) જુઓ ૨. આ કાવ્ય મદીય અન્વય, ગુજરાતી શબ્દાર્થ, પદ્યાર્થ અને સ્પષ્ટીકરણ સહિત ભ. સ્તો. પા. કા. સં.ના
દ્વિતીય વિભાગમાં પૃ. ૧૨૩-૧૮૩માં ઇ. સ. ૧૯૨૬માં છપાવાયું છે. ૩. જુઓ યુગપ્રધાન જિનચન્દ્રસૂરિ (પૃ. ૧૮૬). ૪. આ નામથી આ કાવ્યઃ હિંદી ભાષાંતર સહિત “જૈનગ્રંથરત્નકાર્યાલય” તરફથી શ્રીનાથુરામ પ્રેમીએ છપાવ્યું છે. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૭૯) પ્રમાણે આ કાવ્યમાં ૪૮ પદ્યો છે અને એ રત્નસિંહસૂરિની કૃતિ
ખુરઈથી વીરસંવત્ ૨૪૪રમાં પ્રકાશિત થયેલી છે. ૫. આ કાવ્ય સ્વોપજ્ઞ ટીકા તેમ જ મદીય અન્વય, ગુજરાતી શબ્દાર્થ, શ્લોકાર્થ અને સ્પષ્ટીકરણ ભ. સ્તો.
પા. કા. સં.ના પ્રથમ વિભાગ (પૃ. ૧-૯૨)માં ઈ. સ. ૧૯૨૬માં છપાયું છે. ૬. જુઓ ઉપરનું ટિપ્પણ.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #348
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૧ : શ્રવ્ય કાવ્યો : પાદપૂર્તિરૂપ કાવ્યો : પ્રિ. આ. ૪૩૪-૪૩૮]
૨૬૫ (૬) ઋષભ-ચૈત્યવદન (લ. વિ. સં. ૧૭૫૦)- આ “શત્રુંજય ગિરિ ઉપરના ઋષભદેવને ઉદ્દેશીને જ્ઞાનવિમલસૂરિએ ભક્તામર-સ્તોત્રના પ્રત્યેક પદ્યના ચતુર્થ ચરણની પાદપૂર્તિરૂપે કરેલી રચના છે. એઓ ધીરવિમલના શિષ્ય થાય છે. એમનું દીક્ષા સમયનું નામ નવિમલ હતું. એમણે વિ. સં. P ૪૩૭ ૧૭૩૮ પછી શ્રીપાલચરિત્ર રચ્યું અને વિજયપ્રભસૂરિના રાજ્યમાં એટલે કે વિ. સં. ૧૭૧૦થી વિ. સં. ૧૭૪૭ના ગાળામાં એમણે પહાવાગરણ ઉપર ટીકા રચી.
(૭) નેમિ-ભક્તામર (વિ. સં. ૧૭૮૪)– આ ૪૪ પદ્યના કાવ્યના કર્તા પૌર્ણમીયમ્ ગચ્છના ભાવપ્રભસૂરિ છે. એઓ મહિમપ્રભના શિષ્ય થાય છે એમણે વિ. સં. ૧૭૯૧માં જૈનધર્મવરસ્તોત્રની સ્વોપન્ન વૃત્તિ રચી છે તેમ જ બીજી પણ કેટલીક કૃતિઓ રચી છે. એમણે ભક્તામર સ્તોત્રના પ્રત્યેક પદ્યના ચતુર્થ ચરણની પાદપૂર્તિરૂપ આ કાવ્યમાં નેમિનાથ અને રાજુમતીનો અધિકાર વર્ણવ્યો છે. વિશેષમાં એમણે એના ઉપર સ્વોપજ્ઞ વૃત્તિ રચી છે અને એ છપાયેલી છે.
(૮) સરસ્વતી-ભક્તામર- આના કર્તા "ધર્મસિંહસૂરિ છે અને એમના ગુરુનું નામ ષેમકર્ણ છે. એમણે આ ૪૪ પદ્યની રચના દ્વારા સરસ્વતી દેવીની સ્તુતિ કરી છે. વિશેષમાં ભક્તામરસ્તોત્રના પ્રત્યેક પદ્યના ચતુર્થ ચરણની પાદપૂર્તિરૂપ આ કાવ્ય સ્વોપજ્ઞ વૃત્તિથી વિભૂષિત છે અને એ વૃત્તિ ભ. સ્તો. પા. કા. સાં. માં છપાયેલી છે.
પુષ્પદન્ત(સુવિધિ) ભક્તામર- આ પાદપૂર્તિ ગુણવિજયે દીવમાં રચી છે. એનો પ્રારંભ “સ્વતિ શ્રિયાંથી કરાયો છે. એમાં સુવિધિનાથ નામના નવમા તીર્થંકરની રૂપરેખા આલેખાઈ છે.
ભક્તામરપાદપૂર્તિ- આ મતિવર્ધનની રચના છે.
(૯) શાન્તિ–ભક્તામર (લ. વિ. સં. ૧૭૯૦)- આના કર્તા કીર્તિવિમલના શિષ્ય લક્ષ્મીવિમલ P ૪૩૮ છે. એમણે સમ્યકત્વપરીક્ષા અને ઉપદેશશતક રચ્યાં છે. એઓ વિ. સં. ૧૭૯૮માં સૂરિ બન્યા ત્યારે એમનું નામ વિબુધવિમલ રખાયું હતું. એમણે આ પૂર્વે આ કાવ્ય રચ્યું છે અને એ દ્વારા શાન્તિનાથની સ્તુતિ કરી છે. ૪૫મું પદ્ય પ્રશસ્તિરૂપ છે જ્યારે એ પહેલાંનાં ૪૪ પદ્ય ભક્તામર સ્તોત્રના પ્રત્યેક પદ્યના ચતુર્થ ચરણની પાદપૂર્તિરૂપ છે.
૧. આનો ઉલ્લેખ કનકાવમલજીએ “જ્ઞાનવિમલ સૂરીશ્વરનું આદર્શ જીવન-ચરિત્ર”માં કર્યો છે. ૨-૩. ભ. સ્તો. પા. કા. સં.માં આ પ્રકાશિત છે. ૪. આ કાવ્ય સ્વોપજ્ઞ વૃત્તિ (ટીકા), મદીય અન્વય, ગુજરાતી શબ્દાર્થ પધાર્થ અને સ્પષ્ટીકરણ સહિત ભ. સ્તો.
પા. કા. સાંપના દ્વિતીય વિભાગ (પૃ. ૧-૭૮)માં છપાયું છે આ દ્વિતીય વિભાગના અંતમાં ભિન્ન ભિન્ન સાત શારદાસ્તોત્રો છપાયાં છે. ૫. શ્રી અગરચંદ નાહટાએ એઓ લોંકા ગચ્છના છે એમ કહ્યું છે. ૬. આ કાવ્ય મદીય અન્વય, ગુજરાતી શબ્દાર્થ, પદ્યાર્થ અને સ્પષ્ટીકરણ સહિત ભ. સ્તો. પા. કા.
સં.ના દ્વિતીય વિભાગમાં પૃ. ૭૯-૧૨૨માં છપાયું છે. [ઉપદેશશતક હષપુષ્પા. માં સં. ૨૦૩૯માં પ્રસિદ્ધ.]
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #349
--------------------------------------------------------------------------
________________
૨૬૬
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૧ (૧૦) જિન-ભક્તામર- આ અજ્ઞાતકર્તૃક કાવ્ય ભક્તામરસ્તોત્રના પ્રત્યેક પદ્યના ચતુર્થ ચરણની પાદપૂર્તિરૂપ છે. એનું આદ્ય પદ્ય દાદા-પાર્શ્વભક્તામરના આદ્ય પદ્યની જેમ ભક્તા.-સ્તોત્રયની મારી ભૂમિકા (પૃ. ૧૪)માં મેં નોંધ્યું છે.
અહીં જિનભક્તામરને અજ્ઞાતકર્તૃક કહ્યું છે જ્યારે મતાંતર પ્રમાણે આ રત્નવિમલની રચના છે.
(૧૧) ઋષભ-જિન-સ્તુતિ– આ ભક્તામર સ્તોત્રના આદ્ય પદ્યનાં ચારે ચરણોને અંગેની ચાર શ્લોકની કોઈકની રચના છે. એમાં પ્રથમ પાને પ્રથમ શ્લોકના પ્રથમ ચરણ તરીકે, દ્વિતીયને દ્વિતીય શ્લોકમાં દ્વિતીય ચરણ તરીકે એમ અન્ય ચરણોને લક્ષીને યોજના કરાઈ છે.
(૧૨) “નવકલ્લોલ-પાર્શ્વ-ભક્તામર- આ ભક્તામરસ્તોત્રની પાદપૂર્તિરૂપ કૃતિ હોવાનું કહેવાય છે.
(૧૩) ચન્દ્રામલક-ભક્તામર- આના કર્તા જયસાગરસૂરિ છે. શું આ સૂરિ વિક્રમની વીસમી સદીમાં થયા છે. ?
(૧૪) પાદપૂર્વાત્મક સ્તોત્ર- આના કર્તા વિવેકચન્દ્ર છે. તેઓ ક્યારે થયા એ જાણવું બાકી રહે છે.
(૧૫) આત્મ-ભક્તામર- પંજાબોદ્ધારક તરીકે ઓળખાવતા આત્મારામજી મહારાજ ઉર્ફે વિજયાનન્દસૂરિની સ્તુતિરૂપ આ કાવ્ય પં. હીરાલાલ હંસરાજે રચ્યું છે. આ પ્રકાશિત થયેલું છે.
(૧૬) સૂરીન્દ્ર-ભક્તામર- આના કર્તા ‘દક્ષિણવિહારી' અમરવિજયજીના શિષ્ય ચતુરવિજયજી છે. એમાં ૪૫ પદ્યો છે. ભક્તામરસ્તોત્રના પ્રત્યેક પદ્યના ચતુર્થચરણની પાદપૂર્તિરૂપ આ કાવ્યનું આદ્ય પદ્ય મેં ભક્તાવસ્તોત્રત્રયની મારી ભૂમિકા (પૃ. ૧૫)માં નોંધ્યું છે.
(૧૭) વલ્લભ-ભક્તામર- આના કર્તા “પંજાબ કેસરી' વિજયવલ્લભસૂરિજીના શિષ્ય વિચક્ષણવિજયજી છે. એમણે ભક્તામર સ્તોત્રના પ્રત્યેક પદ્યના ચતુર્થ ચરણની પાદપૂર્તિરૂપ આ કાવ્ય દ્વારા પોતાના ગુરુની સ્તુતિ કરી છે. એમાં ૪૪ પદ્યો છે. રચનાસમય વિષે ઉલ્લેખ નથી. ' (૧૮) કાલુ-ભક્તામર-સ્તોત્ર (વિ. સં. ૧૯૮૫)- તેરાપંથીના ઉપાજ્ય આચાર્ય કાલુરામજીના ગુણાનુવાદરૂપે આ કાવ્ય કાનમલ્લસ્વામીએ “બિકાનેર રાજ્યના છાપર' ગામમાં વિ. સં. ૧૯૮૫માં રચ્યું છે. અત્રે ભક્તામર-સ્તોત્રના પ્રત્યેક પદ્યના દ્વિતીય ચરણનો ચતુર્થ પાદ તરીકે ઉપયોગ કરાયો છે. એમાં ૪૭ પદ્યો છે.
P ૪૩૯
P ૪૪૦.
૧. આ જૈનસ્તોત્રસંગ્રહ (ભા. ૨, પૃ. ૧૫)માં પ્રકાશિત છે. ૨. આ જૈનસ્તોત્રસન્દ્રોહ (ભા. ૨)માં છપાયાનો ઉલ્લેખ મળે છે પણ એમાં તો એ નથી. ૩. આ કાવ્ય આદર્શજીવનના પરિશિષ્ટ (પૃ. ૨૦૧-૨૦૯)માં વીરસંવત્ ૨૪૫૨માં છપાયું છે. ૪. આ કાવ્ય અન્વયે અને એના હિન્દી અર્થ તેમ જ ભાવાર્થ સહિત “જૈન શ્વેતાંબર તેરાપંથી સભા” તરફથી કલકત્તાથી વિ. સં. ૧૯૮૭માં છપાવાયું છે.
For Personal & Private Use Only
Page #350
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૧ : શ્રવ્ય કાવ્યો : પાદપૂર્તિરૂપ કાવ્યો : પ્રિ. આ. ૪૩૮-૪૪૧]
૨૬૭ ' (૧૯) 'કાલુ-ભક્તામર-સ્તોત્ર- આ તેરાપંથી સોહનલાલ-સ્વામીની કૃતિ છે. એ ભક્તામર સ્તોત્રના પ્રત્યેક પદ્યના ચતુર્થ ચરણની પાદપૂર્તિરૂપ છે. એ પણ કાલુરામજીની સ્તુતિરૂપે રચાઈ છે. એમાં ૪૬ પદ્યો છે.
(૨૦) હરિ-ભક્તામર- જિનહરિસાગરસૂરિજીના ગુણગાનરૂપ આ કૃતિના રચનાર એમના શિષ્ય કવીન્દ્રસાગરજી છે.
(૨૧) ભક્તામર-શતદ્વયી– આ દિ. પં. લાલારામ શાસ્ત્રીની રચના છે. આનો આ વિલક્ષણ જણાતા નામથી શ્રી અગરચંદ નાહટાએ ઉલ્લેખ કર્યો છે.'
ભક્તામરશતદ્વયી એ ભક્તામરનાં ૪૮ પદ્યોના પ્રત્યેકની પાદપૂર્તિરૂપ હોઈ એ જાતનાં એમાં ૧૯૨ પદ્યો છે. એ પછી આઠ પદ્યો છે. એથી એનું નામ “ભક્તામરશતદ્વયી' યથાર્થ ઠરે છે. એ રૂપલાલ મોતીલાલ મીંડાએ પ્રસિદ્ધ કર્યું છે.
(૨૨) વિજ્ઞપ્તિલેખગત પાદપૂર્તિ- વિજ્ઞપ્તિલેખ એ પં. લાભવિજયની કૃતિ છે. એનું 100મું P ૪૪૧ પદ્ય તે ભક્તામર સ્તોત્રના તૃતીય પદ્યના ચતુર્થ ચરણની પાદપૂર્તિરૂપ છે. જુઓ પૃ. ૪૪૩ [(૨૩) સચિત્ર સુશીલભક્તામર : કર્તા આ. સુશીલસૂરિ મ.પ્ર. “સુશીલસાહિત્ય પ્ર.” જોધપુર.]
(રૂ) સંસારદાવાનલની પાદપૂર્તિરૂપ કાવ્યો [૫] (૧) પ્રમદ' પાર્થ-જિન-સ્તવન (લ. વિ. સં. ૧૫૧૦)- આ મંડપાચલના મંડનરૂપ “પ્રમદ’ પાર્શ્વનાથની સ્તુતિરૂપ છે. એના કર્તા “ખરતરમ્ ગચ્છના જિનભદ્રસૂરિના ભક્ત ઉપાધ્યાય "સિદ્ધાન્તરુચિ છે. એમણે આ સ્તવનનો પ્રારંભ “યો ત્રધાનં મતાનિધાનં થી કર્યો છે. અંતિમ પદ્યમાં એમણે પોતાના નામનો સિદ્ધાન્ત' એવો અંશ રજૂ કર્યો છે અને સાથે સાથે જિનભદ્રનો પણ ઉલ્લેખ કર્યો છે. એમણે “સંસારદાવાનલ સ્તુતિનાં ચારે પદોનું પ્રત્યેક ચરણ ચતુર્થ ચરણરૂપે સ્વીકારી એની ૧. આ કાવ્ય અન્વય અને એના હિન્દી અર્થ તેમ જ ભાવાર્થ સાથે “જે. જે. એ. સ.” તરફથી કલકત્તાથી વિ.
સં. ૧૯૮૮માં પ્રસિદ્ધ કરાયું છે. ૨. આ નામ મેં યોજયું છે.
૩. આ કૃતિ છપાયેલી છે. ૪. ભક્તામર-પાદપૂર્યાત્મક સ્તોત્ર- આના કર્તા ગિરધર શર્મા નવરત્ન છે. એઓ અજૈન છે. એ હિસાબે
તો આ કૃતિ અજૈન ગણાય છે. પ. આ સ્તવન જૈનસ્તોત્રસંગ્રહ ભા. ૧, પૃ. ૬૭-૬૯માં છપાવાયું છે. માંડવઠા મંત્રી અથવા પેથડHIRI.
પરિવય નામનું જે પુસ્તક વીરસંવત્ ૨૪૪૯ (વિ. સં. ૧૯૭૯)માં પ્રસિદ્ધ થયું છે. તેના અંતમાં પૃ. ૬૪૬૯માં પણ આ જ સ્તવન છપાયું છે. આથી શ્રી. અગરચંદ નાહટાએ એને ભિન્ન ગયું છે. તે એમની
ભૂલ છે એમ ફલિત થાય છે. ૬. “જુઓ જૈ. સિ. ભા.” ( ભા. ૩, કિ. ૩, પૃ. ૧૧૦). ૭. એઓ પુષ્પમાલા ઉપર વિ. સં. ૧૫૧૨માં વૃત્તિ રચનારા સાધુ-સોમના ગુરુ થાય છે. ૮. આના ગુજરાતી બાલાવબોધને શ્રી. અગરચંદ નાહટાએ “જૈ. ધ. પ્ર.” (પુ. ૮૦, અં. ૮)માં છપાયેલા પોતાના નિમ્નલિખિત લેખમાં સ્થાન આપ્યું છે અને સાથે સાથે આ બાલાવબોધ વિક્રમની ૧પમી-૧૬મી સદીની એક થથપોથીમાંથી ઉદ્ભૂત કરી અહીં આપ્યાનું કહ્યું છે :"संसार दावानल स्तुति की एक प्राचीन भाषा की टीका"
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #351
--------------------------------------------------------------------------
________________
૨૬૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૧ P ૪૪૨ પાદપૂર્તિરૂપે આ સ્તવન સોળ પદ્યમાં રચી અંતમાં ઉપસંહારરૂપે એક પદ્ય રચ્યું છે. આમ આમાં ૧૭ પદ્યો છે.
(૨) પ્રથમનિસ્તવન (વિ. સં. ૧૬૭૫)આના કર્તા “ખરતર' ગચ્છના જિનચન્દ્રસૂરિના ભક્ત (શિષ્ય) સુમતિકલ્લોલ છે. આ આખું સ્તવન ઉપર્યુક્ત પ્રમદ-પાર્શ્વ-જિન સ્તવન પ્રમાણેનું પાદપૂર્તિરૂપ સ્તવન છે અને એમાં ૧૭ પદ્યો છે. અંતિમ પદ્યમાં રચના-સમય તરીકે વિ. સં. ૧૬૭૫નો ઉલ્લેખ છે એમ એના રચના સમય તરીકે પ્રદ્યુમ્નપુયોધિયનો નિર્દેશ જોતાં જણાય છે. જો પોધિથી ચારનો અંક સમજવાનો હોય તો તે વાત જુદી છે.
(૩) પાર્જ-સ્તવન (લ. વિ. સં. ૧૭૪૫)- આ ૧૭ પદ્યના કર્તા લક્ષ્મીવલ્લભ છે. શું એઓ ખરતર' ગચ્છના લક્ષ્મીકીર્તિના શિષ્ય થાય છે ? જો એમ જ હોય તો એઓ ૫૦કની કલ્પદ્રુમકલિકા નામની વૃત્તિ રચનારા ગણાય અને આ હિસાબે એમની આ કૃતિ વિ. સં. ૧૭૪૫ની આસપાસમાં રચાઈ હશે એમ મનાય.
(૪) સંસારદાવાપાદપૂર્તિ- આના કર્તા જ્ઞાનસાગર છે.
(૫) જિન-સ્તુતિ- સંસારદાવાનલ-સ્તુતિના પ્રત્યેક પદ્યના આદ્ય ચરણની પૂર્તિરૂપ આ
સ્તુતિ કોઈકે ચાર પદ્યમાં રચી છે. એનો પ્રારંભ “પ્રેતિથી કરાયો છે. P ૪૪૩
(૪) પાદપૂર્તિરૂપ પ્રકીર્ણક કૃતિઓ [૮] (૧) “ભાવારિવારણ-પાદપૂર્તિ (વિ. સં. ૧૬૫૯)- ‘ભાવારિવારણથી શરૂ થતું આ સમસંસ્કૃત સ્તોત્ર ૩૦ પદ્યમાં જિનવલ્લભસૂરિએ રચ્યું છે. એને મહાવીર-સ્તવન તેમ જ વર્ધમાન-સ્તવન પણ કહે છે. એના પ્રત્યેક પદ્યના અંતિમ ચરણની આ પાદપૂર્તિના કર્તા “ખરતર' ગચ્છના જિનહંસસૂરિના પ્રશિષ્ય અને ઉપાધ્યાય પુણ્યસાગરના શિષ્ય ઉપાધ્યાય પદ્મરાજ છે. એઓ જ્ઞાનતિલક અને કલ્યાણકલશના ગુરુ થાય છે. એમણે ભુવનહિતસૂરિએ “સંગ્રામ દંડકમાં રચેલી જિન-સ્તુતિની વૃત્તિ વિ. સં. ૧૬૪૩માં અને જિનેશ્વરસૂરિકૃત 'ચિત દંડક-સ્તુતિની વૃતિ વિ. સં. ૧૧૬૪૪માં જેસલમેરમાં
૧. આ જૈનસ્તોત્રસંગ્રહ (ભા. ૧, પૃ. ૬૫-૬૭)માં છપાવાયું છે. ૨. આ સ્તુતિ જૈનસ્તોત્રસંગ્રહ (ભા. ૨, પૃ. ૨૦)માં પ્રકાશિત થયેલી છે. ૧. આ પાદપૂર્તિ સ્વોપજ્ઞ વૃત્તિ સહિત “શ્રી હિન્દી જૈનાગમ પ્રકાશક સુમતિ કાર્યાલય” તરફથી કોટાથી
વીરસંવત્ ૨૪૭૪ (હિન્દ સં. ૧)માં પ્રકાશિત કરાયેલી છે. એમાં પધરાજકૃત છ પદ્યનું કમકમય પાર્શ્વનાથલઘુ-સ્તોત્ર, એની સ્વોપજ્ઞ વૃત્તિ, ભુવનહિતસૂરિએ “સંગ્રામ' દંડકમાં રચેલી જિન-સ્તુતિ અને એની પદ્મરાજે કરેલી વૃત્તિ છપાયાં છે. ૨. એમણે આયાર ઉપર વિ. સં. ૧૫૮૨ (? ૧૫૭૨)માં દીપિકા રચી છે. વળી એમણે કલ્પલ્પાન્તર્વાચ્ય રચ્યું છે. ૩. એમની કૃતિની નોંધ ઉપર્યુક્ત પાદપૂર્તિની આવૃત્તિની પ્રસ્તાવના (પૃ. ૫-૬)માં અપાઈ છે. ૪. આને અભુત-દંડક-સ્તુતિ પણ કહે છે. ૫. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૩૨)માં ૧૬૨૪નો ઉલ્લેખ છે તે બ્રાંત જણાય છે.
For Personal & Private Use Only
Page #352
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૧ : શ્રવ્ય કાવ્યો : પાદપૂર્તિરૂપ કાવ્યો : [પ્ર. આ. ૪૪૨-૪૪૫]
૨૬૯ રચી છે. એમણે વિ. સં. ૧૬૬૭માં ૧૪૧ પદ્યનો ક્ષુલ્લક-ઋષિ-પ્રબન્ધ રચ્યો છે. વળી એમણે કેટલાંક P. ૪૪૪ સ્તવન, ગીત વગેરે પણ રચ્યાં છે.'
સ્વોપજ્ઞ વૃત્તિ પધરાજે આ વૃતિ વિ. સં. ૧૬૫૯માં જેસલમેરમાં રચી છે.
(૨) રત્નાકરપંચવિંશતિકાની પાદપૂર્તિ- “શ્રેયઃ-fશ્રયથી શરૂ થતી અને રત્નાકર મુનિએ રચેલી કૃતિ રત્નાકર-પંચવિંશતિકા તરીકે સુપ્રસિદ્ધ છે. આના આદ્ય પદ્યના પ્રથમ ચરણની અને સમગ્ર કૃતિના પ્રત્યેક પદ્યના ચતુર્થ ચરણની પાદપૂર્તિરૂપ આત્મબોધ-પંચવિંશતિકા (અનુશય-પંચવિશતિકા) નામની કૃતિ શ્રીવિજયધુરંધરસૂરિજીએ ૨૬ પદ્યોમાં રચી છે.
'અનુવાદ– અને ભાવાર્થ– આ કૃતિનો ગુજરાતીમાં પદ્યાત્મક અનુવાદ ભાવાર્થ સહિત વ્યાકરણાચાર્ય મુનિશ્રી (હાલ ગણિ) હેમચન્દ્રવિજયજીએ કર્યો છે.
(૩) પાર્થ-જિન-સ્તુતિ- આ ઉપર્યુક્ત રત્નાકર-પંચવિંશતિકાના આદ્ય પદ્યનાં ચારે ચરણોની પૂર્તિરૂપ સ્તુતિ છે. એ કોઈકે ચાર પદ્યોમાં રચી છે.
(૪) શાન્તિ-જિન-સ્તુતિ- “નિશવનીથી શરૂ થતી એક પદ્યની સ્તુતિનાં ચારે P ૪૪૫ ચરણોની પૂર્તિરૂપ આ સ્તુતિ કોઈકે ચાર પઘોમાં રચી છે.
(૫) “વીર-જિન-સ્તુતિ– આ સ્તુતિ “નતિયાથી શરૂ થતી સ્તુતિના પ્રત્યેક પદ્યના આદ્ય ચરણની પૂર્તિરૂપ છે. એ કોઈકે ચાર. પદ્યમાં રચી છે.
(૬) વિજ્ઞપ્તિલેખગતપાદપૂર્તિ- આ પં. લાભવિજયે રચેલા વિજ્ઞપ્તિલેખનું ૯૭મું પદ્ય છે. એ “સ્નાતસ્યા” સ્તુતિના આદ્ય પદ્યની પાદપૂર્તિરૂપ છે. જુઓ પૃ. ૪૩૩
(૭) જ્ઞાનપંચમી-સ્તુતિ-પાદપૂર્તિ- “શ્રીમ:પશ્ચરૂપથી શરૂ થતી જે જ્ઞાનપંચમીસ્તુતિ | કિવા ઉદ્યોતપંચમી-સ્તુતિ છે એના ચોથા ચરણની પૂર્તિરૂપે આ સ્તુતિ કોઈકે રચી છે.
(૮) વિજ્ઞપ્તિલેખગત પાદપૂર્તિ- પં. લાભવિજયે રચેલા વિજ્ઞપ્તિલેખનું ૯૮મું પદ્ય તે ઉપર્યુક્ત જ્ઞાનપંચમીસ્તુતિના દ્વિતીય પદ્યના દ્વિતીય ચરણની પાદપૂર્તિરૂપ છે. જુઓ પૃ. ૨૬૩.
૧. એની એક સૂચી ઉપર્યુક્ત પાદપૂર્તિની આવૃત્તિની પ્રસ્તાવના (પૃ. ૭-૮)માં અપાઈ છે. ૨. આ “હિંદી જૈનાગમ પ્રકાશક સમિતિ” કોટાથી પ્રકાશિત છે. ૩. આ કૃતિ ગુજરાતી અનુવાદ અને ભાવાર્થ તેમ જ રત્નાકરપંચવિંશતિકા સહિત “જૈન સાહિત્યવર્ધક સભા”
તરફથી વિ. સં. ૨૦૨૨માં છપાવાઈ છે. ૪-૫. આ બંને પ્રકાશિત છે. જુઓ ઉપરનું ટિપ્પણ ૬. આ જૈનસ્તોત્રસંગ્રહ (ભા. ૧, પૃ. ૧૭)માં પ્રકાશિત થયેલી છે. ૭-૮, આ જૈનસ્તોત્રસંગ્રહ (ભા. ૨, પૃ. ૧૬-૨૦)માં છપાવાઈ છે. ૯. આ વિજ્ઞપ્તિલેખ સંગ્રહમાં છપાયેલ છે. ૧૦. આ જૈનસ્તોત્રસંગ્રહમાં છપાવાઈ છે એમ શ્રી. નાહટાએ કહ્યું છે પરંતુ એમાં તો એ નથી તેનું કેમ ?
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #353
--------------------------------------------------------------------------
________________
P. ૪૪૬
૨૭૦
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૧ (ગા) અજૈન કૃતિઓની પાદપૂર્તિ [૧૧ + ૨ + ૪ = ૧૭]
પાદપૂર્તિરૂપ કાવ્યના જે બે વર્ગ પૃ. ૪૨૭માં મેં સૂચવ્યા છે તેમાના પ્રથમ વર્ગને અંગેનાં ૪૭ જૈન કાવ્યો આપણે વિચારી ગયા એટલે હવે દ્વિતીય વર્ગનાં કાવ્યો વિચારીશું. આ કાવ્યો, રઘુવંશ, મેઘદૂત, કિરાતાર્જુનીય, શિશુપાલવધ અને નૈષધચરિત એ પાંચ મહાકાવ્યો સાથે, પુષ્પદન્તકૃત શિવમહિમ્ન સ્તોત્ર સાથે તેમ જ પ્રકીર્ણ સમસ્યાઓ સાથે સંબંધ ધરાવે છે. આમ આના ત્રણ ઉપવર્ગો પડે છે. એનો હવે ક્રમશઃ વિચાર કરાય છે.
(૧) મહાકાવ્યોની પાદપૂર્તિ [૧ + ૭ + ૧ + ૧ + ૧ = ૧૧]
(૧) જિનસિંહસૂરિ-પદોત્સવ-કાવ્ય- “કવિકુલકિરીટ' કાલિદાસની જે વિવિધ કૃતિઓ છે તેમાંની એક તે રઘુવંશ છે. એના ત્રીજા સર્ગમાં ૭૦ પદ્યો છે અને એમાં રઘુના રાજ્યાભિષેકનો અધિકાર છે. આ સર્ગની પૂર્તિરૂપે ઉપાધ્યાય સમયસુન્દરગણિએ જિનસિંહસૂરિ-પદોત્સવ નામનું કાવ્ય રહ્યું છે. એ કાવ્ય કોઈ સ્થળેથી પ્રસિદ્ધ થયું જણાતું નથી.'
(૨) પાર્થાન્યુદય-કાવ્ય (ઉ. વિ. સં. ૮૪૦)- આના કર્તા આદિપુરાણના પ્રણેતા દિ જિનસેન પહેલા છે. આ કાવ્યની પ્રશંસા જિનસેન બીજાએ શકસંવત્ ૭૦૫માં રચેલા હરિવંશપુરાણ (શ્લો. ૪૦)માં કરી છે. એ હિસાબે આ કાવ્ય એ પહેલાનું ગણાય.
દિ. વીરસેનના શિષ્ય વિનયસેનની પ્રેરણાથી આ કાવ્ય કાલિદાસકૃત મેઘદૂતની પાદપૂર્તિરૂપે ૩૬૪ પદ્યોમાં “મન્દાક્રાન્તા' છંદમાં રચાયું છે. અંતમાં અમોઘવર્ષ (પહેલા)નો નિર્દેશ છે. આ ખંડ-કાવ્યની વિશિષ્ટતા છે કે એમાં મેઘદૂતના પ્રત્યેક પદ્યનું એકેક અને કેટલીક વાર એનાં બબ્બે ચરણો લઈ એની પૂર્તિરૂપે અન્ય ચરણો રચી આ કૌતુકાવહ કાવ્ય દ્વારા સંપૂર્ણ મેઘદૂત ગૂંથી લેવાયું છે.'
| મેઘદૂત અને આ પાશ્વભ્યદયના વિષયમાં અંતર છે. આનું કરાણ એ છે કે મેઘદૂતમાં વિયોગ અને શૃંગાર અગ્ર ભાગ ભજવે છે જ્યારે આમાં પાર્શ્વનાથનું ચરિત્ર અને ભક્તિ પ્રધાન પદે
P ૪૪૭
૧. અજૈન વ્યાકરણો અને કોશ સાથે સંબંધ ધરાવનારી પાદપૂર્તિરૂપ કૃતિઓ મેં જૈ. સં. સા. ઈ. (ખંડ ૧)નાં
પૃ. ૨૭૩ અને ૨૮૦માં અનુક્રમે વિચારી છે. ૨. રઘુવંશ, કુમારસંભવ, કિરાતાર્જુનીય, શિશુપાલવધ અને નૈષધચરિત એમ પાંચ મહાકાવ્યો પંડિતો ગણાવે
છે અને એમાં કેલાંક મેઘદૂત ઉમેરે છે એમ સ્વ. લક્ષ્મણ રામચન્દ્ર વૈદ્ય રચેલ The Standard Sanskrit English Dictionary (p. 561)માં ઉલ્લેખ છે. ૩. શ્રી અગરચંદ નાહટા પાસે આની મુદ્રણાલયપુસ્તિકા છે એમ એમની “ભાવારિવારણ-પાદપૂર્તિ
સ્તોત્રાદિસંગ્રહ”ની પ્રસ્તાવના (પૃ. ૧) ઉપરથી જણાય છે. ૪. આ કાવ્ય પ્રો. કે. બી. પાઠકના અનુવાદ સહિત પૂનાથી ઈ. સ. ૧૮૯૪માં (અને બીજી આવૃત્તિ ઈ. સ. ૧૯૧૬માં) છપાવાયું છે. યોગિરાજની ટીકા સહિત આ કાવ્ય “નિર્ણયસાગર મુદ્રણાલય” તરફથી ઈ. સ. ૧૯૦૯માં પ્રકાશિત કરાયું છે.
For Personal & Private Use Only
Page #354
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૧ : શ્રવ્ય કાવ્યો : પાદપૂર્તિરૂપ કાવ્યો : પ્રિ. આ. ૪૪૬-૪૪૯]
૨૭૧ છે. આ કાવ્યને પ્રો. કે. બી. પાઠકે મેઘદૂત કરતાં ચડિયાતું કહ્યું છે. સ્વ. કિલાભાઈએ તો એવો આક્ષેપ કર્યો છે કે જિનસેનને એવું મિથ્યાભિમાન હતું કે પોતાનું કાવ્ય મેઘદૂત કરતાં ચડે છે પરંતુ એમનું કાવ્ય કર્કશ અને રસ વિનાનું છે.
આ કાવ્ય ઉપર બે ટીકા છે –
(અ) ટીકા- યોગિરાજ ડિતાચાર્યે આ ટીકા વિક્રમની પંદરમી સદી પછી રચી છે. એમણે P ૪૪૮ રત્નમાલા નામના કોશમાંથી અવતરણો આપ્યાં છે.
(આ) વૃત્તિ- આના કર્તા દિ. ચારુકીર્તિ છે.
હવે આપણે મેઘદૂતના પ્રત્યેક પદ્યના ચતુર્થ ચરણની પાદપૂર્તિરૂપ “જૈન કાવ્યો વિષે વિચારીશું.
(૩) નેમિચરિત’ (ઉ. વિ. સં. ૧૪૭૨)- આના કર્તા જૈન ગૃહસ્થ છે. એઓ ખંભાતના નિવાસી "સાંગણના પુત્ર વિક્રમ છે એઓ શ્વેતાંબર છે કે દિગંબર એ આ ૧૨૬ પદ્યના કાવ્ય ઉપરથી P ૪૪૯ જણાતું નથી કેમકે એમાં સાંપ્રદાયિક્તા સૂચવનારી કોઈ હકીકત નથી.
આ કાવ્યની વિ. સં. ૧૬૦૨માં તો શું પણ °૧૪૭રમાં લખાયેલી હાથપોથી મળે છે એટલે એ શ્વેતામંબર કવિ ઋષભદાસના ભાઈ સંભવી શકે જ નહિ. કેટલાક એમને વિ. સં ૧૩પરની આસપાસમાં થયેલા સાંગણના પુત્ર હોવાની સંભાવના કરે છે. એક મત પ્રમાણે આ કવિ વિક્રમ તે ખરતર' ગચ્છના જિનેશ્વરસૂરિના ભક્ત શ્રાવક છે.*
૧. આ “નિર્ણયસાગર મુ. દ્વારા” છપાવાયેલી છે. ૨. “જૈન” કહેવાનું કારણ એ છે કે આવાં અજૈન કાવ્યો પણ છે. ૩. આ કાવ્ય “કાવ્યમાલા” (ગુ. ૨)માં નેમિદૂતના નામથી પ્રકાશિત થયેલું છે. વળી એ ગુણવિનયકૃત સંસ્કૃત વ્યાખ્યા, શ્રી. હિંમતસિંહે રચેલા હિંદી પદ્યાનુવાદ તથા ગુણવિનયની ગુરુપરંપરા તેમ જ એમની કૃતિઓના નિર્દેશ સહિત “હિંદી જૈનાગમ પ્રકાશક સુમતિ કાર્યાલય” તરફથી વિ. સં. ૨૦૦૫માં છપાવાઈ છે. જૈ. સા. ઈ. (પૃ. ૪૯૫) પ્રમાણે દિ. પં. ઉદયલાલજી કાપલીવાલનો હિન્દી અનુવાદ
છપાયેલો છે. ૪. આને કેટલાક નેમિદૂત કહે છે પરંતુ એમાં નેમિનાથ દૂતરૂપ નથી કે એ કોઈને દૂત તરીકે મોકલતા નથી.
એથી આ નામ એક રીતે વિચારણીય ગણાય. ૫. વિ. સં. ૧૩૫૩ના એક શિલાલેખમાં “હુંકાર” વંશના સાંગણનો ઉલ્લેખ છે. “હુંકાર'નો અર્થ “હુંબડી કરી
એ સાંગણ તે આ પ્રસ્તુત સાંગણ છે એવું અનુમાન પં. નાથુરામ પ્રેમીએ દોર્યું છે (જુઓ જે. સા. ઈ.નું પૃ. ૪૯૩)પણ એ વિશેષ વિચાર માંગી લે છે. ૬. જુઓ જૈ. સા. ઈ. (પૃ. ૪૯૧) ૭. આનો ઉપયોગ ગુણવિનયની ટીકાવાળી ઉપર્યુક્ત આવૃત્તિ માટે કરાયો છે. ૮. જુઓ ગુણવિનયની ટીકાવાળી આવૃત્તિ (પૃ. ૩)
For Personal & Private Use Only
Page #355
--------------------------------------------------------------------------
________________
૨૭૨
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૧
વિષય- વિરહિણી રાજીમતી ગિરનાર' ઉપર રહેતા નેમિનાથને સંસારાભિમુખ બનાવવા
માટે સખી સાથે ત્યાં જઈ કાલાવાલા કરે છે. અને પોતાની વિરહની વ્યથા વિસ્તારથી વર્ણવે છે. P ૪૫૦ (ગ્લો. ૬-૮૮) ત્યારબાદ એની સખી પણ પ્રયત્ન કરે છે (શ્લો. ૮૯-૧૨૩) પણ બેમાંથી એકેને
સફળતા મળતી નથી. ઊલટું નેમિનાથ રાજીમતીને સંસારનું દુઃખદ સ્વરૂપ સમજાવી અને વિષયવાસનાથી વિમુખ બનાવી દીક્ષા લેવા પ્રેરે છે અને એ સતી તેમ કરે છે. આ કાવ્યમાં છેલ્લાં બે પદ્યો ન હોત તો આ કાવ્યનું નામ “રાજીમતીવિપ્રલંભ કે “રાજીમતી-વિલાપ” જેવું રખાયું હોત. આ કાવ્યમાં નિમ્નલિખિત ગિરિ, નદી વગેરેનાં વર્ણન છે :
રામગિરિ (શ્લો. ૧) દ્વારિકા (શ્લો. ૧૬), વેત્રવતી (શ્લો. ર૬), સ્વર્ણરેખા (શ્લો. ૩૨ ને ૪૫), ક્રીડાપર્વત (શ્લો. ર૭), વામન રાજાની નગરી (શ્લો. ૩૨), ભદ્રા (શ્લો. ૫0, પૌર (ગ્લો. ૫૧), ગંધમાદન અને વેણુન પર્વત (શ્લો. પ૩ અને ૬૧).
| વિવરણો– આ કાવ્ય ઉપર એક અવચૂર્ણિ છે. વળી આ કાવ્ય ઉપર ગુણવિનયે *વ્યાખ્યા રચી છે. એના પૃ. ૧૦માં એમણે એક અવચૂર્ણિનો ઉલ્લેખ કર્યો છે.
અભિપ્રાય- આ કાવ્યને અંગે સ્વ. કિલાભાઈ એમ કહ્યું છે કે “આની ભાષા, વિચાર અને પદ્યરચના વગેરે સારાં છે અને કાવ્યના ગુણોમાં પાર્થાન્યુદય કરતાં એ કંઈક ચઢિયાતું છે.” P ૪૫૧ . (૪) શીલ-દૂત (વિ. સં. ૧૪૮૭)- આના કર્તા ચારિત્રસુન્દરગણિ છે. એ રત્નસિંહસૂરિના ૧. આ વિષય નિમ્નલિખિત પદ્યમાં કોઈકે આલેખ્યો છે :
"विरहानलतप्ता सीदति सुप्ता
__ रचितनलिनदलतल्पतले मरकतविमले । न सखीमभिनन्दति गुरुमभिवन्दति
निन्दति हिमकरनिकरं परितापकरम् । करकलितकपोलं गलितनिचोलं
नयति सततरुदितेन निशामनिमेषदृशा । मनुते हृदि भारं मुक्ताहारं
दिवसनिशाकरदीनमुखी जीवितविमुखी ॥१॥" ૨. જુઓ જૈ. સા. ઈ. પૃ. ૪૯૧ ૩. આ બધાના પરિચય જૈ. સા. ઈ. (પૃ. ૪૯૪-૪૯૫)માં અપાયો છે. એમાં રામગિરિ તે ગિરનાર, સ્વર્ણરેખા
તે સુવર્ણ, વામન રાજની નગરી તે વણથલી, ભદ્રા તે ભાદર અને પૌર તે પોરબંદર એમ કહ્યું છે. ૪. આ હિંદી જૈનાગમ પ્રકાશક સુમતિ કાર્યાલય તરફથી પ્રકાશિત છે. ૫. આ “ય. જે. ગ્રં.”માં ગ્રંથાક ૧૮ તરીકે ઈ. સ. ૧૯૦૯માં છપાવાયું છે. [સા. પ્રમોદશ્રી સંશોધિત એ. વિશ્વનાથના હિન્દી સાથે પાર્શ્વનાથશોધપીઠ વારાણસી દ્વારા અને વિવિધ સ્તોત્રસંગ્રહમાં અને આ. સુશીલસૂરિની સુશીલાવૃત્તિ સાથે સુશીલસૂરિ જ્ઞા. સિરોહીથી પ્રસિદ્ધ થયું છે.]
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #356
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૧ : શ્રવ્ય કાવ્યો : પાદપૂર્તિરૂપ કાવ્યો : પ્રિ. આ. ૪૪૯-૪૫૨]
૨૭૩ શિષ્ય આચારોપદેશ, કુમારપાલચરિત્ર (વિ. સં. ૧૪૮૭), મહીપાલ-ચરિત ઇત્યાદિની રચના કરી છે. એમણે આ સંદેશ-કાવ્ય વિ. સં. ૧૪૮૭માં રચ્યું છે. એ દ્વારા વિષયવાસનાને એક વેળા વશ થયેલા પરંતુ આગળ જતાં એના ઉપર અખંડિત પ્રભુત્વ પ્રાપ્ત કરનારા મુનિરાજ સંયમમૂર્તિ સ્થૂલભદ્ર કોશા વેશ્યાને ત્યાં ચાતુર્માસ રહી એ વેશ્યાના જીવનને ઉન્નત બનાવે છે એ વાત એમણે આલેખી છે.
(૫) ચન્દ્રદૂત (વિ. સં. ૧૬૮૧)– આ મેઘદૂતના પ્રત્યેક પદ્યના ચતુર્થ ચરણની પાદપૂર્તિરૂપ ૧૬૯ પદ્યોની કૃતિ કર્તા “ખરતર' ગચ્છના વિમલકીર્તિગણિ છે. એઓ ઉપાધ્યાય “સાધુકીર્તિના શિષ્ય સાધુસુન્દરના પ્રશિષ્ય થાય છે. આ વિમલકીર્તિએ ૬૫૪માં એ સાધુસુન્દરગણિ પાસે દીક્ષા લીધી હતી P ૪૫ર અને એમનો સ્વર્ગવાસ ‘સિ... દેશમાં કિરણોર' ગામમાં વિ. સં. ૧૬૯૨ માં થયો હતો. એમણે પદવ્યવસ્થા, કેટલાંક સ્તવનો તેમ જ કેટલીક કૃતિઓના ‘ટબ્બા અને “બાલાવબોધ રચ્યાં છે. એમણે આ ચન્દ્રદૂત નામનું કાવ્ય વિ. સં. ૧૬૮૧માં રચ્યું છે. અને એ દ્વારા “શત્રુંજય ગિરિ ઉપરના આદિનાથને ચન્દ્રની મારફતે પોતાનો સંદેશો કહાવ્યો છે. એનું પ્રારંભિક ઉપદ્ય નીચે મુજબ છે –
"प्रणम्य श्रीयुगांधीशं समस्यापादपूरणात् ।
मेघदूतान्तपादेन चन्द्रदूतं करोम्यहम् ॥१॥" આ કાવ્યના અંતમાં નીચે પ્રમાણેની પ્રશસ્તિરૂપ "ત્રણ પદ્યો છે:
"श्री साधुकीर्तिपाठकशिष्याणां सकलकविधुरीणानाम् । श्रीविमलतिलकगणिवरवाचकवरसाधुसुन्दरगणीनाम् ॥३९॥"
૧. આ કૃતિ ટી. પી. દોશીએ ઈ. સ. ૧૮૯૫માં, ભીમસી માણેકે લઘુ-પ્રકરણસંગ્રહમાં ઈ. સ. ૧૯૦૩માં અને
જૈ. આ. સ.” વિ. સં. ૧૯૮૨માં પ્રસિદ્ધ કરી છે. ૨. આ “જૈ. આ. સા.” દ્વારા છપાવાયું છે. ૩. આની હીરાલાલ હંસરાજે પ્રથમ આવૃત્તિ ઈ. સ. ૧૯૦૯માં અને દ્વિતીય આવૃત્તિ ઈ. સ. ૧૯૧૭માં
પ્રકાશિત કરી છે.. ૪. આ ચન્દ્રદૂત કોઇકની ટીકા સાથે શ્રીજિનદત્તસૂરિજ્ઞાનમંદિર સૂરતથી વિ. સં. ૨૦૦૯માં પ્રકાશિત છે.]
આ નામનું ૧૨ પદ્યનું કાવ્ય વિનયપ્રભુએ રચ્યું છે પણ એ કોઈ કાવ્યની પાદપૂર્તિરૂપ નથી. આની એક હાથપોથીનો પરિચય D c G C M (Vol. XIX, sec. 2. pt, pp. 266-267)માં મેં આપ્યો છે ૫. એમના પરિચય માટે જુઓ ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહ (પૃ. ૪૮૬) અને યુગપ્રધાન શ્રીજિનચન્દ્રસૂરિ
(પૃ. ૪૬, ૬૩, ૧૯૦, ૧૯૨, ૧૯૪ અને ૨૧૪) ૬. આના ઉપર કર્તાના ગુરુભાઈ ઉદયકીર્તિએ વિ. સં. ૧૬૮૧માં ટીકા રચી છે. એ બંનેની સંક્ષિપ્ત માહિતી
મેં જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૩૧૩)માં આપી છે. ૭-૯. આની સૂચી માટે જુઓ શ્રી અગરચંદ નાહટાનો “જૈ. સિ. ભા.” (ભા. ૩, કિ. ૧)માં છપાયેલો લેખ
નામે “નૂતકાવ્ય સંબંધી જી જ્ઞાતિવ્ય વાર્ત” (પૃ. ૩૫) ૧૦. જુઓ ઉપર્યુક્ત લેખ (પૃ. ૩૩) ૧૧. એજન (પૃ. ૩૩).
૧૮
ઇતિ.ભા.૨.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #357
--------------------------------------------------------------------------
________________
૨૭૪
P ૪૫૩
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૧ "शिष्याणुको विमलकीर्तिगणिः प्रधानो नाभेयदेवचरणाम्बुजराजहंसः । श्रीमेघदूतवरकाव्यगतान्तपादैः
श्रीचन्द्रदूतमकरोत् सरसैर्वचोभिः॥४०॥ “ન્દુ-સિધિ-રસ-ક્ષણિ (૧૬૮૧) fક્ત સંવતિ શંવતિ |
महाकाव्यमकारीदं विद्वद्विमलकीर्तिभिः ॥४१॥" ટિપ્પણ– આ કોઈકે રચ્યું છે.
(૬-૭) મેઘદૂત-સમસ્યા-લેખ (ઉ. વિ. સં. ૧૭૨૭) અને ચેતો દૂત– આ બંને મેઘદૂતની પાદપૂર્તિરૂપ કાવ્ય છે પરંતુ એ વિજ્ઞપ્તિરૂપ હોવાથી એને હું વિજ્ઞપ્તિપત્રો વિચારતી વેળા ત્યાં સ્થાન આપવું ઉચિત ગણું છું એટલે એ આગળ ૩૩મા પ્રકરણમાં વિચારાશે.
(૮) હંસપાદક(?)દૂત– આનો ઉલ્લેખ પં. નાથુરામ પ્રેમીએ વિદ્વરત્ન-માલા (પૃ. ૪૬)માં કર્યો છે પણ એ વાત સંદિગ્ધ હોવાનું શ્રી. અગરચંદ નાહટાએ કહ્યું છે. એમના મતે આવું કોઈ કાવ્ય સંભવતું નથી.'
(૯) કિરાત-સમસ્યા-પૂર્તિ- કેટલાકને મતે ચન્દ્રપ્રભા વગેરેના પ્રણેતા ઉપાધ્યાય મેઘવિજયની આ રચના છે અને એમાં ઓછામાં ઓછા બે સર્ગ છે. આની કોઈ હાથપોથી જિ. ૨. કો.માં તો નોંધાયેલી નથી. આથી આ કિરાતાનીય પાદપૂર્તિરૂપે ઓળખાવાતા કાવ્યનું વાસ્તવિક નામ શું છે ઇત્યાદિ બાબતો વિચારવી બાકી રહે છે.
(૧૦) દેવાનન્દ-મહાકાવ્ય યાને દિવ્યપ્રભા કિવા દેવાનન્દાલ્યુદય (વિ. સં. ૧૭૨૭)આના કર્તા ચન્દ્રપ્રભા વગેરે રચનારા મેઘવિજયગણિ છે. એમણે માઘ કવિકૃત શિશુપાલવધ (સ. ૧૭)ના પ્રત્યેક પદ્યના અન્તિમ ચરણની પૂર્તિરૂપે એ કાવ્ય સાદડીમાં સાત સર્ગમાં ૭૧૯ પધોમાં વિ. સં. ૧૭૨૭માં રચ્યું છે. આ મહાકાવ્યમાંના સાત સર્ગમાં અનુક્રમે પદ્યસંખ્યા નીચે મુજબ છે :
૭૮, ૧૩૦, ૧૭૯, ૮૫, ૭૨, ૯૦ અને ૮૫ (૭૮ + ૭).
આ ઍકારથી અંકિત કાવ્ય દ્વારા એમણે મુખ્યતયા ‘સવાઈ હીરજી' વિજયસેનસૂરિના પટ્ટધર ““જહાંગીરી મહાતપા' વિજયદેવસૂરિનું અને પ્રસંગવશાત્ એમના શિષ્ય વિજયપ્રભસૂરિનું જીવનવૃત્તાન્ત આલેખ્યું છે. કર્તાએ સાતમાં સર્ગને અંતે અપાયેલી પ્રશસ્તિ (શ્લો. ૨)મા આ કાવ્યનો ‘દેવાનન્દશ્રાવ્યકાવ્ય ૧. જુઓ “જે. સિ. ભા.” (ભા. ૩, કિ. ૨, પૃ. ૬૯) ૨. આ “ય. જે. ગ્રંમાં વિ. સં. ૧૯૬૯માં અને “સિં. જૈ. ગ્રં"માં ગ્રંથકારના તથા સંપાદક પં. બેચરદાસનાં ટિપ્પણો તેમ જ સંપાદકે આપેલાં હિંદી સારાંશ અને વિશેષ નામોની સૂચી સહિત ઈ. સ. ૧૯૩૭માં છપાયું
છે. [“પ્રાચ્ય સાહિત્ય પ્ર. શ્રેણિ” પમાં પુનર્મુદ્રણ થયું છે.] ૩. કેટલીક વાર બાકીનાં ચરણોનો પણ ઉપયોગ કરાયો છે. ૪. પ્રત્યેક સર્ગની પુષ્પિકામાં આવો ઉલ્લેખ છે. સાથે સાથે આ સમસ્યાના અપર નામ તરીકે દિવ્યપ્રભાનો
પણ ઉલ્લેખ છે. ૫. આ પદવી અકબરના પુત્ર જહાંગીરે આપી હતી.
P. ૪૫૪
For Personal & Private Use Only
Page #358
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૧ : શ્રવ્ય કાવ્યો : પાદપૂર્તિરૂપ કાવ્યો : પ્રિ. આ. ૪૫૩-૪પ૬]
૨૭૫ તરીકે ઉલ્લેખ કર્યો છે. તેમ છતાં કેટલાક એને “દેવાનન્દાલ્યુદય' કહે છે. આ એક પ્રકારનું ચિત્ર કાવ્ય હોવાથી એમાં અનુસ્વાર, વિસર્ગ વગેરેની લગતી છૂટ કોઈ કોઈ વાર લેવાઈ છે અને મૂળ કૃતિનાં ચરણોનો અર્થ નવીન રીતે ઘટાવાયો છે. આ કાવ્ય રચવામાં કવિતાનો મદ કે માઘ કવિ સાથે સ્પર્ધા સમાનતા કારણરૂપ નથી, પરંતુ કર્તાની પોતાના ગુરુ પ્રત્યેની ભક્તિ જ કારણરૂપ છે એમ ગ્રંથકારે P ૪૫૫ સ. ૭ના શ્લો. ૮રમાં કહ્યું છે. સ. ૫, શ્લો. ૬૩માં સુરતને “સૂરતિ’ અને શ્લો. ૬૬માં “સ્કૂર્તિ-બન્દર' કહ્યું છે. સ. ૭, શ્લો. ૧૨માં ચલણીનામું એ અર્થમાં “મહમૂંદિકા' શબ્દ એમણે વાપર્યો છે.
વિષય- પ્રથમ સર્ગમાં કથાના નાયક વાસુદેવકુમારની કે જેઓ પાછળથી વિજયદેવસૂરિ બનનારાની ઉત્પત્તિનું વર્ણન છે. બીજા સર્ગમાં નાયકનો અભ્યદય આલેખાયો છે. યુવરાજની સ્થાપના, મારવાડ, મેવાડ, સૌરાષ્ટ્ર વગેરેમાં વિહાર તેમ જ જાતજાતનાં ચરણોની પાદપૂર્તિ એ બાબતોને ત્રીજા સર્ગમાં સ્થાન અપાયું છે. ચોથો સર્ગ યમકો વડે અલંકૃત છે. પાંચમાં સર્ગમાં દક્ષિણ દિશાનો વિજય વર્ણવાયો છે. છઠ્ઠા સર્ગમાં પટ્ટધરનું સ્થાપન અને છ ઋતુઓનું વર્ણન એ બાબતો હાથ ધરાઈ છે. સાતમા સર્ગમાં વિજયદેવસૂરિનું 'નિર્વાણ-ગમન અને એમની પાટને શોભાવનારા વિજયપ્રભસૂરિનો અભ્યદય આલેખાયો છે અને અંતમાં સાત પદ્યની પ્રશસ્તિ દ્વારા કર્તાએ પોતાના ગુરુ વગેરેનો નિર્દેશ કર્યો છે. આમ આ કાવ્ય ‘વિજયદેવસૂરિના ચરિત્ર ઉપર પ્રકાશ પાડે છે.
ટિપ્પણ- ગ્રંથકારે જાતે આ કાવ્ય ઉપર ટિપ્પણો રચ્યાં છે. એમણે પૃ. ૭પમાં સ્વસ્તિક જેવી રચનાને “નૂહલી' કહી છે. પૃ. ૪૪માં નારી-મંગલગીત'નો ઉલ્લેખ છે.
(૧૧) શાન્વિનાથ-ચરિત્ર કિવા નૈષધીય સમસ્યા (લ. વિ. સં. ૧૭૨૮)- આના કર્તા P ૪૫૬ ૧. અહીં આનો અર્થ “સ્વર્ગ” કરવાનો છે. ૨. જેમ મોગલ સામ્રાજ્યમાં અકબર, જહાંગીર અને શાહજહાન એ ત્રિપુટી ગૌરવાંકિત ગણાય છે તેમ જૈન
શાસનમાં હીરવિજયસૂરિ, વિજયસેનસૂરિ અને વિજયદેવસૂરિની ત્રિપુટી માનવંતુ સ્થાન ભોગવે છે. ૩. આ કાવ્ય ટિપ્પણી સહિત “જૈન વિવિધ સાહિત્ય શાસ્ત્રમાલા”માં વીરસંવત્ ૨૪૪૪માં છપાયું છે. એનું સંપાદન ૫. હરગોવિન્દદાસે કર્યું છે. એમણે કોઈકે રચેલાં ટિપ્પણોમાં કવચિત્ પોતાના તરફથી ઉમેરો કર્યો છે. આ આવૃત્તિમાં નૈષધચરિત (સર્ગ ૧)ના ૨૮મા પદ્યના ચતુર્થ ચરણની પાદપૂર્તિરૂપ પદ્ય નથી. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૮૦)માં આ શાન્તિનાથચરિત્રની કોઈ હાથપોથીની નોંધ નથી. અહીં તો “બિકાનેરની અભયદેવસરિ-ગ્રંથમાલામાં આ કાવ્ય છપાયાનો ઉલ્લેખ છે પણ એ સંસ્કરણ મારા જોવામાં આવ્યું નથી.” મૂળ કૃતિ શ્રીવિજયામૃતસૂરિજીએ રચેલ અન્વય અને વિદ્ધવિનોદિની નામની વૃત્તિ સહિત “જૈન સાહિત્ય વર્ધક સભા” તરફથી ઈ. સ. ૧૯૬૫માં પ્રકાશિત કરાઈ છે. વૃત્તિના પ્રારંભમાં આઠ પદ્યો છે. તે પૈકી પહેલાં ચાર નૈષધચરિતના આદ્ય પદ્યના ચરણદીઠની પાદપૂર્તિરૂપ છે. શ્રીવિજયધુરન્ધરસૂરિએ પરિચય દ્વારા કેટલાંક શાન્તિનાથચરિત્રો તથા પ્રસ્તુત કાવ્યની રૂપરેખા તેમ જ મૂળકાર અને વૃત્તિકારને અંગે સંક્ષિપ્ત માહિતી એમ વિવિધ બાબતો રજૂ કરી છે. અંતમાં બે પરિશિષ્ટો છે : (અ) નૈષધચરિત કાવ્યનો પ્રથમ સર્ગ અને (આ) અજિતપ્રભસૂરિકૃત શાન્તિનાથચરિત્રમાંથી ખપ પૂરતું ઉદ્ધરણ મેઘવિજયગણિએ પ્રસ્તુત શાન્તિનાથચરિત્રને અંતે જે પાંચ પડ્યો રચ્યાં છે તે પૈકી ત્રીજાનો જે અર્થ વૃત્તિમાં કરાયો છે તે બરાબર નથી કેમકે શીલવિજય એ કંઈ કમલવિજય અને ચારિત્રવિજયના ગુરુભાઈ નથી પણ એઓ તો એ બંનેના તેમ જ સિદ્ધિવિજયના ગુરુ છે. પરિચયમાં પણ ઉપર્યુક્ત ભૂલ કરાઈ છે. [આ. દર્શનસૂરિની પ્રબોધિનીવૃત્તિ સાથે નેમિદર્શનજ્ઞાનશાળા પાલીતાણાથી સં. ૨૦૧૭માં છપાઈ છે.]
For Personal & Private Use Only
Page #359
--------------------------------------------------------------------------
________________
P ૪પ૭
૨૭૬
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૧ ચન્દ્રપ્રભા વગેરેના પ્રણેતા મેઘવિજયગણિ છે. એમણે શ્રીહર્ષકૃત નૈષધચરિતના પ્રથમ સર્ગના ૧૪પ પદ્યો પૈકી અંતિમ સિવાયનાં તમામ પદ્યોના પ્રત્યેક ચરણની પાદપૂર્તિરૂપે આ કાવ્ય છ સર્ગમાં ૧૨૬ + ૧૧૭ + ૭૮ + ૭૧ + ૬૪ = ૫૮૬
પદ્યમાં ‘વિજયપ્રભસૂરિના રાજ્યમાં એટલે કે વિ. સં. ૧૭૧૦ પછી રચ્યું છે. એમણે કોઈ કોઈ વાર પાદપૂર્તિ તરીકે પસંદ કરેલી પંક્તિ બે કે ત્રણ વાર આપી એનો ભિન્ન ભિન્ન રીતે અર્થ કર્યો છે. નૈષધચરિતના પ્રથમ સર્ગનું અંતિમ (૧૪૫મું) પદ્ય એમણે આપ્યું છે ખરું પણ એનો અર્થ જુદી રીતે કર્યો છે. “સડમતિ ” ને બદલે “ માલિત?” એવો પાઠ લઈ “યમ” એટલે “પાંચ મહાવ્રતોની પાંચની સંખ્યા જેની આદિમાં છે એવો' એટલે કે છઠ્ઠો સર્ગ એવો અર્થ કર્યો છે. નૈષધચરિતમાં જે ચરણ જેટલામું છે તેટલામું જ આ પાદપૂર્તિરૂપ કૃતિમાં રખાયું છે જ્યારે પાર્શ્વભુદય કાવ્યમાં તો મેઘદૂતનાં તમામ ચરણોનો ચતુર્થ જ ચરણ તરીકે ઉપયોગ કરાયો છે.
આ કાવ્ય દ્વારા એમણે ચક્રવર્તી શાન્તિનાથનું એમના જન્મથી માંડીને નિર્વાણ સુધીનું સમગ્ર જીવન આલેખ્યું છે. મુખ્યત્વે ‘વંશસ્થ છંદમાં રચાયેલું, વિશિષ્ટ વ્યુત્પત્તિઓનું પોષક તેમ જ શબ્દાલંકારોથી તથા ઉન્મેલાદિ અર્થાલંકારોથી વિભૂષિત એવા આ કાવ્યમાં સર્ગદીઠ વિષયો નીચે મુજબ છે –
સર્ગ ૧- હસ્તિનાપુર નગર, વિશ્વસેન ભૂપતિ, અચિરા રાણી, શાન્તિનાથનો જન્મ અને એમનું અલૌકિક સૌન્દર્ય.
સર્ગ ૨-૩-શાન્તિનાથનાં લગ્ન, ચક્રાદિ ૧૪ રત્નો અને છ ખંડના વિજય માટેનું પ્રયાણ. સર્ગ ૪– શાન્તિનાથનો ચક્રવર્તી તરીકેનો અભિષેક અને વૈરાગ્ય-વાસનાનો સક્રિય અમલ.
સર્ગ પ– શાન્તિનાથની દીક્ષા અને તપશ્ચર્યા, એમને થયેલી કેવલજ્ઞાનની પ્રાપ્તિ, એમણે કરેલી તીર્થની સ્થાપના અને આપેલી દેશના તેમ જ એમનો પરિવાર.
સર્ગ – શાન્વિનાથનું નિર્વાણ, ગણધરોનો વિષાદ અને તેનું શમન તથા શાસનનું સંચાલન
આ પ્રમાણેની પાદપૂર્તિરૂપ વિવિધ કૃતિઓ જોતાં એમ ભાસે છે કે સુપ્રસિદ્ધ પાંચ મહાકાવ્યોમાંથી ફક્ત કુમારસંભવની જ પાદપૂર્તિરૂપ કોઈ જૈન રચના નથી.
(૨) સ્તોત્રોની પાદપૂર્તિરૂપ કાવ્યો (૨) (૧) *સમસ્યા-મહિમ્ન સ્તોત્ર- પુષ્પદન્ત જે શિવમહિમ્ન સ્તોત્ર રચ્યું છે એના પ્રત્યેક પદ્યના આદ્ય ચરણની પૂર્તિરૂપે આ સ્તોત્ર ૩૩ પદ્યોમાં “અંચલ' ગચ્છના જયકીર્તિસૂરિના શિષ્ય ૧. ૨૮માં પદ્યના ચતુર્થ ચરણની પાદપૂર્તિ જણાતી નથી. ૨. વીરવિજય મુનિ. વિ. સં. ૧૭૧૦માં આચાર્ય બનતાં એમનું નામ વિજયપ્રભસૂરિ રખાયું. ૩. જુઓ પરિચય (પૃ. ૨૭૫ ટિ. ૩). ૪. આ સ્તોત્ર અને એના સ્વોપજ્ઞ વિવરણની નોંધ મેં D C G C M (Vol. XIX, sec. 1, pt. 2, pp. 159-161)માં લીધી છે. આની એક જ હાથપોથી ઉપલબ્ધ હોય એમ લાગે છે કેમકે જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૪૨૧)માં બીજી કોઈ હાથપોથી વિષે ઉલ્લેખ નથી. અહીં આ કૃતિને સમસ્યામહિમ્નસ્તવ કહી છે.
P ૪૫૮
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #360
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૧ : શ્રવ્ય કાવ્યો : પાદપૂર્તિરૂપ કાવ્યો : [પ્ર. આ. ૪પ૬-૪૬૦]
૨૭૭ ઋષિવર્ધનસૂરિએ રચ્યું છે. એ દ્વારા એમણે ઋષભદેવનો મહિમા વર્ણવ્યો છે. એમણે વિ. સં. ૧૫૧૨માં નલદવદન્તીરાસ રચ્યો છે. વળી એ અરસામાં એમણે જિનેન્દ્રાતિશયપંચાશિકા રચી છે.
સ્વોપજ્ઞ વિવરણ– આ સંક્ષિપ્ત વિવરણ કર્તાએ જાતે રચ્યું છે.
(૨) ઋષભ-મહિમ્ન સ્તોત્ર- પુષ્પદન્તકૃત શિવમહિમ્ન સ્તોત્રનાં આદ્ય ચોત્રીસ પદ્યોનાં રે ૪પ૯ ચતુર્થ ચતુર્થ ચરણની પૂર્તિરૂપે વિશાલરાજે આ રચ્યાનો અને એનાં ૩૮ પદ્યો પૈકી આદ્ય ૩૩ પદ્યો શિખરિણીમાં, ૨ માલિનીમાં તેમ જ એકેક હરિણીમાં, શાર્દૂલવિક્રીડિતમાં અને સમ્પરામાં હોવાનો એક સ્થળે ઉલ્લેખ છે.
(૩) પ્રકીર્ણક સમસ્યા પૂર્તિ (૪) (૧) 'સમસ્યામય-પાર્શ્વજિન-સ્તવઆ અજ્ઞાતકર્તૃક સ્તવમાં તેર પડ્યો છે એમાં ભિન્ન ભિન્ન પ્રકારની બાર સમસ્યાઓને ચતુર્થ ચરણરૂપે રાખી નવાં ત્રણ ચરણો રચી બાર પદ્યો કોઈકે રચ્યાં છે. તેરમું પદ્ય ઉપસંહારરૂપ છે. એમાં આ સ્તવને “કુસુમ' કહ્યો છે. પ્રથમ પદ્યમાં નિમ્નલિખિત સમસ્યા છેઃ
મપુર્વ પુતિ વાર્તિાઃ ” *ટીકા- આ અજ્ઞાતકર્તક છે.
(૨-૩) પાર્શ્વનાથ-સમસ્યા-સ્તવ અને સમસ્યાસ્તવ- આ બંને સમસ્યાની પૂર્તિરૂપ કૃતિઓ સમયસુન્દરગણિએ રચી છે. એની નોંધ આ ગણિનાં વિવિધ-સ્તોત્રો વિચારતી વેળા અનુક્રમે પૃ. ૪૦૬ અને. ૪૦૭ માં મેં લીધી છે.
(૪) સમસ્યામય-નવખંડ-પાર્ષજિનસ્તવન- આ “શ્રીપાર્થ નવર૭ારથી શરૂ થતા નવખંડ પાર્શ્વનાથનાં ૧૬ પદ્યના સ્તવનનાં પહેલાં પંદર પદ્યો પ્રકીર્ણક સમસ્યાઓરૂપ ચોથા ચોથા P ૪૬૦ ચરણની પાદપૂર્તિરૂપે વિવિધ છંદમાં કોઈકે રચ્યાં છે. આમાંની કેટલીક સમસ્યા નીચે મુજબ છે :
“દે રીપાવનિ તિવા" “સમુદ્રમધ્યે બિન ધૂનિસમવ: "
“પત્નીશવૃક્ષે સદારમાર'' [અલ્પબહુcગર્ભિતસ્તવન (અવચૂરિસહ) ગ. સમયસુન્દર “હર્ષપુષ્પા” સં. ૨૦૪૭. પટ્ટાવલીસમુચ્ચય ત્રિપુટીય. જિનશાસન આ. ટ્રસ્ટ. ૨૦૫૨.
ગ્રન્થત્રયી (પ્રતિષ્ઠાતત્ત્વ)(આચેલકયત્વ)(પર્યુષણાતિથિવિનિશ્ચય)આનંદનસૂરિ. જૈનગ્રંથ પ્ર.સ. ખંભાત. સં. ૨૦૫૫.
ગુરુતત્ત્વપ્રદીપ- આગમોદ્ધારકગ્રંથમાળા સં.૨૦૧૮ સંશો. મુનિ લાભસાગર.]
ચિત્રમય જૈનજગત કા ઇતિહાસ ભા.૧-૨ સુશીલવિ. ત્રિશષ્ટિ ૧૦ પર્વના ચિત્ર સંક્ષિપ્ત હિંદી સાથે.]
૧. આ સ્તવ કોઈકની ટીકા સહિત જૈનસ્તોત્રરત્નાકર (ભા. ૨, પત્ર ૬૯અ-૭૨)માં છપાવાયો છે. ૨. આ પ્રકાશિત છે. જુઓ ઉપરનું ટિપ્પણ. ૩. આ કૃતિ જૈનસ્તોત્રસન્દ્રોહ (ભા. ૨, પૃ. ૧૮૧-૧૮૩)માં છપાવાઈ છે.
For Personal & Private Use Only
Page #361
--------------------------------------------------------------------------
________________
P. ૪૬૧
પ્રકરણ ૩૨ : શ્રવ્ય કાવ્યો
(લુ) અનેકાર્થી કૃતિઓ તત્તી સીઅલીગાથાની અષ્ટોત્તરશતાથ (ઉં. વિ. સં. ૮૯૫)- “તત્તી સીઅલી'થી શરૂ થતી નિમ્નલિખિત ગાથાના ૧૦૮ અર્થો બપ્પભટ્ટસૂરિએ કર્યા હતા એમ પ્ર. ચ. (શૃંગ ૧૧, શ્લો. ૨૪૯) જોતાં જણાય છે ખરું પણ આ અર્થો સંસ્કૃતમાં કરાયા હતા કે કેમ તે જાણવું બાકી રહે છે, બાકી પ્રભાચન્દ્રસૂરિએ તો એના ચાર અર્થ સંસ્કૃતમાં કર્યા છે અને એ પ્ર. ચ. (શૃંગ ૧૧, પૃ. ૮૯-૯૦)માં છપાયા છે :
તત્તર સીમની મેનાવા દા
धण उत्तावली पिउ मंदसिणे हा ।। ___ विरहिहिं माणुसुजं मरइ तसुकवण निहोरा ।
#તિ પવિત્તી નું નાડું તોરા છે''
(૨) 'કુમારવિહાર-પ્રશસ્તિ (શ્લો. ૮૭) (લ. વિ. સં. ૧૧૯૯)- આ પ્રશસ્તિના કર્તા | P ૪૬૨ વર્ધમાનગણિ છે. એઓ “કલિ.” હેમચન્દ્રસૂરિના શિષ્ય થાય છે. એમણે “કુમારવિહાર' નામના
જિનાલયની જે પ્રશસ્તિ રચી છે તે સંપૂર્ણ મળતી હોય તો એ પ્રસિદ્ધ થવી ઘટે. કુમારપાલ ભૂપાલે પાટણમાં તેમ જ જાલોરના કાંચનગઢ ઉપર જે એકેક જિનાલય બંધાવ્યું હતું તે બંનેને “કુમારવિહાર' કહે છે. આથી આ પ્રશસ્તિ આ બેમાંનાં ક્યા જિનાલયને અંગેની છે તે જાણવું બાકી રહે છે. આ પ્રશસ્તિના નિમ્નલિખિત ગ્લો. ૮૭ના એક વાર છ અર્થ કર્યા બાદ કૌતુકથી લોકોને આશ્ચર્ય ઉપજે તે માટે એના ૧૧૬ અર્થ કર્તાએ જાતે કર્યા એમ આની સ્વપજ્ઞ વૃત્તિનો પ્રારંભિક ભાગ જોતાં જણાય છે :
“TNીર: શ્રુતિfમ: સાવરતિઃ પ્રાપ્તપ્રતિષ્ઠો: सत्कान्तारचितप्रियो बहुगुणो यः साम्यमालम्बते । श्रीचौलुक्यनरे श्वरेण विबुध श्रीहे मचन्द्रेण च
श्रीमद्वाग्भटमन्त्रिणा च परिवादिन्या च मन्त्रेण च ॥८७॥" ૧. આ પ્રશસ્તિનું ૮૭મું પદ્ય સ્વોપજ્ઞ વૃત્તિ સહિત ચતુરવિજયજી દ્વારા સંપાદિત અને શ્રી સારાભાઈ મ. નવાબ તરફથી . સ. ૧૯૩૫માં પ્રકાશિત અનેકાર્થસાહિત્યસંગ્રહ (ભા. ૧, પૃ. ૧-૬૪)માં છપાવાયું છે. ત્યાર બાદ “યો માં ઢધતિથી શરૂ થતું અને બ્રહ્મા, વિષ્ણુ, શિવ, સૂર્ય, ચન્દ્ર તેમ જ પાર્શ્વનાથને અંગે ઘટે એવું છે (૫ + ૧) અર્થવાળું સવૃત્તિક “પંચાર્થ' (? ષડર્થ) કાવ્ય, સવૃત્તિક “અનુલોમ-પ્રતિલોમ-શ્લોક' સોમપ્રભસૂરિકૃતિ “શતાર્થ કાવ્ય અને એની સ્વોપણ વૃત્તિ આપી ઉપર્યુક્ત કુમારવિહાર-પ્રશસ્તિની સ્વોપન્ન વૃત્તિનું અને ત્યાર બાદ બાકીની વૃત્તિઓનાં પણ ગુજરાતી ભાષાંતર અપાયાં છે. જો અર્થ અનુસાર અનેકાર્થી શ્લોકોના પદચ્છેદ રજૂ કરાયા હોત તો આ સંપાદન વધારે મૂલ્યશાળી અને ઉપયોગી બનતે.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #362
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૨ : શ્રવ્ય કાવ્યો : અનેકાર્થી કૃતિઓ : પ્રિ. આ. ૪૬૧-૪૬૫].
૨૭૯ ઉપર્યુક્ત છ અર્થ તે કયા તે વિષે માહિતી મળતી હોય એમ જણાતું નથી.
૧૧૬ અર્થ– આ પૈકી ૩૧મો અર્થ કુમારપાલના વર્ણનરૂપ છે. ૪૧મો અર્થ “કલિ.” હેમચન્દ્રસૂરિને અંગેનો છે અને ૧૦૯મો અર્થ વાલ્મટ (બાહડ) મંત્રીનું વર્ણન પૂરું પાડે છે. બાકીના અર્થ બ્રહ્મા વગેરે વૈદિક દેવો, ગૌરી, નવ ગ્રહ, ચાર પુરુષાર્થ, ત્રણ લોક, રત્નત્રયી, ચકોર, સુવર્ણ, સ્યાદ્વાદવાદી, ઋષભદેવ, અરનાથ, પાર્શ્વનાથ, અને મહાવીર સ્વામી એ ચાર તીર્થકરો, ભરત ચક્રવર્તી, વાત્સ્યાયન મહર્ષિ, ભૌતિક તાપસ, સામાન્ય સ્ત્રી તથા ઐરિણી તેમ જ પંડિતાના વર્ણનરૂપ છે. સ્વોપજ્ઞ વૃત્તિનાં અંતમાં ૧૧૬ અર્થ શેને શેને અંગે છે તેને સૂચી છે. ઉપર્યુક્ત અર્થ કરવામાં સિ. હે. નો તેમ P. ૪૬૩ જ હૈમ સંસ્કૃત વયાશ્રયનો છૂટથી ઉપયોગ કરાયો છે.'
(૩) શતાર્થ-વૃત્ત (ઉ. વિ. સં. ૧૨૩૫)- આના કર્તા શતાર્થિક સોમપ્રભસૂરિ છે. તેઓ સિજૂરપ્રકર વગેરેના પ્રણેતા છે. એમણે નીચે મુજબનું વૃત્તકાવ્ય એકસો એક અર્થવાળું રચી એના ઉપર વૃત્તિ પણ રચી છે :
"कल्याणसारसविता न हरेक्ष मोह
कान्तारवारण समान जयाद्य देव ।। धर्मार्थकामद महोदय वीर धीर
सोमप्रभाव परमागम सिद्धसूरे ॥१॥" આની વૃત્તિમાં પ્રારંભમાં એમણે એક સો ને એક અર્થ શેને શેને અંગેના છે તેનો નિર્દેશ કર્યો છે. કર્તાએ પોતાને માટે “શતાર્થ-વૃત્ત-કવિ' એવું વિશેષણ અહીં વાપર્યું છે. શરૂઆતમાં ઋષભદેવાદિ ચોવીસ તીર્થકરોને અંગે ૨૪ અર્થો ઘટાવી, પુંડરીક નામના સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને ઉદેશીને અર્થ કરાયા છે. ત્યાર બાદ પુંડરક, ગૌતમસ્વામી અને સુધર્મસ્વામી એ ગણધરોને લક્ષીને અર્થ અપાયા છે. આગળ જતાં પાંચ મહાવ્રતો, ચાર પુરુષાર્થો, બ્રહ્મા વગેરે વૈદિક દેવો, નવ ગ્રહો, દસ P ૪૬૪ દિકપાલ તેમ જ સુવર્ણ, સમુદ્ર અને સિંહને લગતા અર્થ અપાયા છે. અંતમાં સિદ્ધસેન દિવાકર, હરિભદ્રસૂરિ, ‘વાદી” દેવસૂરિ અને “કલિ.” હેમચન્દ્રસૂરિ એ ચાર આચાર્યોને તથા (સિદ્ધરાજ) જયસિંહ, કુમારપાલ, અજયદેવ અને મૂલરાજ એ ચાર નૃપતિઓને તેમ જ સિદ્ધપાલને અજિતદેવસૂરિને અને વિજયસિંહસૂરિને અંગે ઘટે એવા અર્થ અપાયા છે. સ્વોપજ્ઞ વૃત્તિમાં ૧૦૧મો અર્થ કર્તાએ આપ્યો નથી પરંતુ આ વૃત્તિનું અનુસંધાન કરનાર એમના શિષ્ય એ અર્થ પોતાના ગુરુ સોમપ્રભસૂરિ પરત્વે આપ્યો છે. વિશેષમાં એ શિષ્ય આ શતાર્થવૃત્તને “ધનુસ્વરૂપ' કાવ્ય કહી દરેક ચરણના થોડા થોડા અક્ષરો લઈ
૧. જુઓ સિ. હે. ની ચન્દ્રસાગરગણિકૃત પ્રસ્તાવના (પૃ. ગા). ૨. આ સ્વપજ્ઞ વૃત્તિ સહિત અનેકાર્થસાહિત્યસંગ્રહ (ભા. ૧, પૃ. ૬૮-૧૩૪)માં છપાયું છે. અંતમાં આ વૃત્તિનું
ગુજરાતી ભાષાંતર પણ છપાયું છે. વિશેષમાં આ સંગ્રહની ગુજરાતી પ્રસ્તાવના પૂ. પર ની સામે સોમપ્રભસૂરિનું વંશવૃક્ષ આપી એમાં નિર્દેશાયેલા મુનિચન્દ્રસૂરિથી માંડીને તે સોમચન્દ્ર સુધીના ચોવીસ મુનિવરોનો સંક્ષિપ્ત પરિચય અપાયો છે. ત્યાર બાદ સોમપ્રભસૂરિની કૃતિઓ વિષે વિચાર કરાયો છે.
For Personal & Private Use Only
Page #363
--------------------------------------------------------------------------
________________
૨૮૦
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૨ લઈ પાંચ લઘુ કૃતિઓ બનાવી એના અર્થ કર્યા છે. એ કૃતિઓ દુગ્ધ, શંખ, શુભ્ર, શુભ્ર અને સ્ત્રી એમ પાંચ છંદમાં હોવાનું કહી એના સમર્થનાર્થે હૈમ છન્દોઅનુશાસનમાંથી અવતરણ આપ્યાં છે.
(૪-૫) “દોસસય' ગાથાની શતાથ (લ. વિ. સં. ૧૨૪૧ અને વિ. સં. ૧૬૦૫)ધર્મદાસગણિએ જ. મ. માં ઉચએસમાલા રચી છે. એની “દોસસયથી શરૂ થતી ૫૧મી ગાથા નીચે મુજબ છે :
दोससयमूलजालं पुव्वरिसी वज्जिअं जईवन्तं ।।
अत्थं वहसि अणत्थं कीस अणत्थं तवं चरसि ॥४१॥ આ ગાથાને લક્ષીને એક શતાર્થી ઉપર્યુક્ત સોમપ્રભસૂરિએ રચી છે એમ ઉપદેશરત્નાકર (પ્રાપ્ય તટ, અંશ, ૨ તરંગ ૧૪, પત્ર ૯૧ અ)માંના નિમ્નલિખિત ઉલ્લેખ ઉપરથી ફલિત થાય છે :
तथा केचित् सम्यगागमावगाहेन ज्ञानोपदेशाभ्यां समन्विताः, न तु चारित्रेण, यथा विज्ञश्राद्धप्रश्रित P ૪૬૫ ‘રો' કૃતિ જાથાશતતાર્થવ્યસ્થાવરપ્રતિવૃધકરમુદ્રિવાહિત્યનિતાર્થીતિધ્યાતિવૃષ્ટ્રીઝમજૂરઃ પ્રમાવાયામ્ II”
અનેકાર્થસાહિત્યસંગ્રહના પ્રથમ વિભાગની પ્રસ્તાવના (પૃ. ૫૯)માં એના લેખક ચતુરવિજયજી તો એમ કહે છે કે “આ હકીકત બિલકુલ વિશ્વસનીય નથી કારણ કે તોય ગાથા ઉપર તો ઉદયધર્મગણિએ સો અર્થો કરેલા છે.” [ઉદયધર્મકૃત શતાર્થીની નકલ માટે.સી.માં છે.]
લાવણ્યધર્મના શિષ્ય ઉદયધર્મગણિએ ઉપર્યુક્ત ગાથા ઉપર શતાર્થી વિ. સં. ૧૬૦૫માં રચી છે અને એ દ્વારા એમણે પાંચ પરમેષ્ઠી, પૃથ્વીકાયાદિ છની રક્ષા, આઠ પ્રવચનમાતા, દસ યતિધર્મ, ગણધરો વગેરેને આશ્રીને ૧૦૧ અર્થ કર્યા છે એ વાત તો સાચી છે. શું એક જ ગાથા ઉપર બે વ્યક્તિની શતાર્થી ન જ હોઈ શકે કે જેથી સોપ્રભસૂરિ વિષે ના પડાય છે કે પછી ઉપર્યુક્ત ઉલ્લેખ ભ્રાન્ત જ છે ?
(૬) રત્નાકરાવતારિકાદ્યપદ્યશતાર્થી (ઉ. વિ. સં. ૧૫૩૯)- જૈ. ગ્રં. (પૃ. ૭૮)માં રત્નાકરાવતારિકાના આદ્ય પદ્યને અંગે શતાર્થી હોવાનો ઉલ્લેખ છે. આ રહ્યું એ પદ્ય –
___ "सिद्धये वर्धमानः स्तात् ताम्रा यन्नखमण्डली ।।
प्रत्यूहशलभप्लोषे दीप्रदीपाङ्करायते ॥१॥" અહીં કર્તાનું નામ જણાવાયું નથી. P. ૪૬૬
જિનમાણિજ્ય વિ. સં. ૧૫૩૯માં શતાથ રચી છે એમ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૭૧)માં ઉલ્લેખ છે. આ સૂરિએ શેની શતાથ રચી છે તે અહીં જણાવાયું નથી. [‘રત્નાકરાવતારિકાધશ્લોકશતાર્થી કર્તા માણિજ્યગણિ આ કૃતિ લા. દ. વિદ્યામંદિર દ્વારા પ્રસિદ્ધ થયેલ છે.]
૧. આ પ્રમાણનયતત્તાલોકની રત્નપ્રભસૂરિએ રચેલી ટીકા છે. એ મૂળ સહિત “ય. જે. ગ્રં.'માં વીરસંવત્ ૨૪૩૧૨૪૩૭માં છપાવાઈ છે. રત્નાકરાવતારિકાની એક હાથપોથી વિ. સં. ૧૨૨૫માં લખાયેલી મળે છે.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #364
--------------------------------------------------------------------------
________________
૨૮૧
પ્રકરણ ૩ર : શ્રવ્ય કાવ્યો : અનેકાર્થી કૃતિઓ : પ્રિ. આ. ૪૬૪-૪૬૭]
આમ આ બંને ઉલ્લેખો અપૂર્ણ માહિતી પૂરી પાડે છે. તેમ છતાં એ બંને એકબીજાના પૂરક જણાય છે એટલે કે જિનમાણિક્ય રત્નાકરાવતારિકાના આદ્ય પદ્યને અંગે એક શતાર્થી મોડામાં મોડી વિ. સં. ૧૫૩૯માં રચી છે. એમાં નિમ્નલિખિત ૧૧૧અર્થો દર્શાવાયા છે :
વિષય
અર્થસંખ્યા
વિષય
અર્થસંખ્યા
૧૨
da
દ
સામાન્ય વ્યવહારી બ્રહ્મા વિષ્ણુ (નારાયણ) વિષ્ણુ (ભાવી તીર્થકર) શિવ પાર્વતી
e
w
w
*૨૪
મહાવીરસ્વામીની સ્તુતિ સિદ્ધાર્થ (નૃપ) ત્રિશલા ગૌતમસ્વામી નન્ટિવર્ધન ઋષભદેવાદિ ૨૪ તીર્થકરો ચાર શાશ્વત તીર્થકરો શત્રુંજય રૈવતગિરિ સાધારણ જિન સિદ્ધ આચાર્ય
૭
=
-
=
ચન્દ્ર રાજા
2
=
m
0
P ૪૬૭
પ્રદીપ અગ્નિ
૦
-
૦
-
-
૦
-
૦
કામ કોકિલ મેઘ આમ્ર વૃક્ષ લીમડો
-
૦
-
૦
ઉપાધ્યાય સર્વ સાધુ વાચનાચાર્ય સ્વગુરુ વાણી જૈન ધર્મ સિદ્ધાન્ત સિદ્ધિ
-
૦
વાયું
-
૦
-
૦
રાત્રિ શલભ (તીડ) શરાવ સિદ્ધહેમચન્દ્ર
-
૦
-
૦
શ્રાવક
૧-૨. આ શાર્થીની પ્રશસ્તિ કર્તાના શિષ્ય વિજયે વિ. સં. ૧૫૩૯માં રચી છે. એથી મેં આમ નિર્દેશ કર્યો છે. ૩. જુઓ “લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર” તરફથી ઈ. સ. ૧૯૬૫માં પ્રકાશિત
રત્નાકરાવતારિકા (ભા. ૧, પૃ. ૨૨૧) ૪-૫. પ્રત્યેક તીર્થકર અંગે એકેક.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #365
--------------------------------------------------------------------------
________________
૨૮૨
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૨ (૭) હર્ષકુલીય શતાર્થી (લ. વિ. સં. ૧૫૭૦)– વિમલવિજયગણિએ બન્ધહઉદયતિભંગીની ટીકામાં કહ્યું છે કે હર્ષકુલગણિને ‘શતાર્થ'નું બિરુદ હતું. આ ઉપરથી એ વાત ફલિત થાય છે કે એમણે કોઈક પદ્યના સો અર્થ કર્યા હશે- એમની કોઈ શતાર્થી હશે. એઓ હેમવિમલસૂરિના શિષ્ય થાય છે. એમણે વિદ્યારત્ન વિ. સં. ૧૫૬૭માં રચેલા કૂર્મપુત્રચરિત્રનું સંશોધન કર્યું હતું અને એમણે વિ. સં. ૧૫૮૩માં સૂયગડ ઉપર દીપિકા રચી છે.
(૮) યોગશાસ્ત્ર (૨, ૧૦)- શતાથ (લ. વિ. સં. ૧૬૫૨)– યોગશાસ્ત્ર (પ્ર. ૨)ના P ૪૬૮ “પરિગ્રહારંભ'થી શરૂ થતા નિમ્નલિખિત દસમા પદ્યને અંગે બુદ્ધિસાગરના શિષ્ય માનસાગરે વિજયસેનસૂરિના રાજ્યમાં એટલે કે વિ. સં. ૧૬૫રથી ૧૬૭૧ના ગાળામાં શતાર્થી રચી છે :
परिग्रहारम्भमग्ना स्तारयेयुः कथं परान् ।
સ્વયં રિદ્રો પરમીશ્વરી/મીશ્વર: || ૨૦ || આની વૃત્તિના પ્રારંભમાં માનસાગરે કહ્યું છે કે હીરવિજસૂિરિએ શતાર્થની પરીક્ષા માટે *ઉપર્યુક્ત પદ્ય આપતાં એની શતાર્થી હું રચું . આ શતાર્થી ચોવીસ તીર્થંકરો, પાંચ પરમેષ્ઠી, બ્રહ્મા, વિષ્ણુ, આઠ દિપાલો, ચૌદ સ્વપ્ન ઇત્યાદિને અંગેના ૧૦૬ અર્થ રજૂ કરે છે.
| (૯) યોગશાસ્ત્ર (૨, ૮૫)- શતાર્થી (લ. વિ. સં. ૧૬૭૦)- જયસુન્દરસૂરિએ યોગશાસ્ત્ર (પ્ર.
૨)ના નિમ્નલિખિત પદ્યને અંગે શતાર્થો રચ્યાનું કહેવાય છે :P ૪૬૯
“प्राप्तुं पारमपारस्य पारावारस्य पार्यते ।
__ स्त्रीणां प्रकृतिवक्राणां दुश्चरित्रस्य नो पुनः ॥८५॥" (૧૦) અજ્ઞાતકર્તૃક શતાથ– આ કૃતિની નોંધ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૭૧)માં છે એની હાથપોથી “મોહનલાલજી જ્ઞાનભંડાર”માં હોવાનું અહીં કહ્યું છે.
(૧૧) યોગશાસ્ત્રાદ્યપદ્ય-પંચશતાર્થી (લ. વિ. સં. ૧૬૭૦)- “તપા’ ગચ્છની પટ્ટાવલી ઉપરથી એમ જણાય છે કે યોગશાસ્ત્રના નિમ્નલિખિત આદ્ય પદ્યના પાંચ સો અર્થ લાભવિજયગણિએ કર્યા હતા. (એ સંસ્કૃતમાં હશે) –
નમો દુર્વારા સ્વૈરિવારનવારિn |
અદતે યોનિથાય મહાવીરાય તાયને ? ” (૧૨) યોગશાસ્ત્રાદ્યપદ્ય-સપ્તશતાર્થી (ઉ. વિ. સં. ૧૬૭૨)- ‘તપા’ ગચ્છની પ્રાપ્તન પટ્ટાવલીનાં ચાર પાઇય પોની મહોપાધ્યાય મેઘવિજયગણિએ વૃત્તિ રચી છે. તેના આદ્ય પદ્યની વૃત્તિ (પૃ. ૧૩૪)માં વિજયસેનસૂરિએ યોગશાસ્ત્રના આદ્ય પદ્યના સાત સો અર્થ કર્યાનો ઉલ્લેખ છે.
૧. શમર્ચ ને બદલે દાતશર્ગ એવો પાઠ જોવાય છે. એ હિસાબે તો આ પદ્ય દસમું નહિ પણ બારમું ગણાય,
જો કે મુદ્રિત આવૃત્તિમાં તો એ દસમું જ છે. ૨. આ વૃત્તિ “સિં. જે. ગ્રં.”માં પ્રકાશિત દિગ્વિજય મહાકાવ્યના અંતમાં પરિશિષ્ટ તરીકે પૃ. ૧૪-૧૪૧માં
અપાઈ છે.
For Personal & Private Use Only
Page #366
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૨ : શ્રવ્ય કાવ્યો : અનેકાર્થી કૃતિઓ : પ્રિ. આ. ૪૬૭-૪૭૧]
૨૮૩ (૧૩) પદર્શનસમુચ્ચય (શ્લો. ૧)ના વિવિધ અર્થ (લ. વિ. સં. ૧૪૬૦)- સમભાવભાવી હરિભદ્રસૂરિએ જે પદર્શનસમુચ્ચય રચ્યો છે તેના આદ્ય પદ્યની ટીકા (પત્ર ૧-૩)માં ગુણરત્નસૂરિએ પાંચેક અર્થો કર્યા છે :
(૧૪) જગનાથીય પદ્ય (વિ. સં. ૧૬૯૯)- આને . જુગલકિશોર મુખ્તારે ચતુર્વિશતિસન્ધાન-કાવ્ય કહ્યું છે પણ એ એક જ પદ્યરૂપ હોવાથી હું એની અહીં નોંધ લઉં છું. આ પદ્ય દિ. નરેન્દ્રકીર્તિના શિષ્ય પંડિત જગન્નાથે એવી રીતનું રચ્યું છે કે જેથી એના ૨૫ અર્થો થાય છે. એમાં P ૪૭૦ ઋષભદેવ વગેરે જે ૨૪ તીર્થકરોનાં નામ છે તે પ્રત્યેકની અલગ અલગ સ્તુતિરૂપ એકેક અર્થ છે અને ૨૫મો અર્થ સમુચ્ચય-સ્તુતિરૂપ છે. આ પદ્ય નીચે મુજબ છે :
ટીકા- આ સ્વપજ્ઞ છે.
(૧૫) પંચવટી– આના આદ્ય પદ્યમાં ઋષભદેવ પ્રમુખ ૨૪ જિનવરોનાં નામ છે અને એની સંસ્કૃત વ્યાખ્યામાં આ પદ્યના ૨૪ અર્થો કરાયાં છે. આ પદ્ય નીચે મુજબ છે :
“श्रीधर्मो वृषभोऽभिनन्दन अरः पद्मप्रभः शीतलः शान्तिः सम्भव वासुपूज्य अजितश्चन्द्रप्रभः सुव्रतः । श्रेयान् कुन्थुरनन्त वीर विमलः श्रीपुष्पदन्तो नमिः
શ્રીનેમિ સુમતિઃ સુપરિનર મનિ:પાતુ વ: II? I'” વ્યાખ્યા- આ પદ્યની સંસ્કૃતમાં વ્યાખ્યા કરાઈ છે.
આ પ્રમાણે આપણે અનેકાર્થી એવાં બે પાઈય અને તેર સંસ્કૃત પદ્યો વિચારી ગયા એટલે હવે અન્ય પ્રકારની અનેકાર્થી કૃતિઓ જોઈ લઈએ.
“અર્થરત્નાવલી કિંવા અષ્ટલક્ષાર્થી (વિ. સં. ૧૬૪૯)- આના કર્તા (ખરતર' ગચ્છના P ૪૭૧ ઉપાધ્યાય સમયસુન્દરગણિ છે. અર્થરત્નાવલી એ મૂળ કૃતિનું નામ નથી પરંતુ એની સ્વોપજ્ઞ (?) ૧. આ પદ્ય નીચે પ્રમાણે છે. :
“સનં નવં નવા વીર દાદ્વૈશમ્ |
सर्वदर्शनवाच्योऽर्थः सङ्क्षेपेण निगद्यते ॥१॥" ૨. આનું નામ તર્કરહસ્યદીપકા છે. ૩. આ નામ મેં યોજયું છે. આ પદ્ય રવજી સખારામે સોલાપુરથી ઈ. સ. ૧૯૨૧ પ્રકાશિત કર્યું છે. ૪. આ સંબંધમાં જુઓ પૃ. ૨૧૦ અને એનું દ્વિતીય ટિપ્પણ. પ. જુઓ “વીરસેવામંદિર” તરફથી ઇ. સ. ૧૯૪૯ (?)માં પ્રકાશિત જૈન-ગ્રંથ-પ્રશસ્તિસંગ્રહ (પૃ. ૭૮) ૬. જુઓ ‘વીરસેવામંદિર” તરફથી પ્રકાશિત સ્વયંભૂસ્તોત્રની હિંદી પ્રસ્તાવના (પૃ. ૨૪) ૭. આથી મલ્લિનાથ અભિપ્રેત છે. ૮. આ પૈકી અંતિમ બે પદ્યોના કર્તા દિગંબર છે. ૯. આ કૃતિ “દે. લા. જૈ. પુ. સંસ્થા” તરફથી ઈ. સ. ૧૯૩૩માં પ્રકાશિત અને કાર્યરત્નમંજૂષા (પૃ. ૧-૭૦)માં
છપાવાઈ છે. એનું સંપાદન મેં કર્યું છે, આ સંગ્રહનું નામ પણ મેં યોજ્યું છે.
For Personal & Private Use Only
Page #367
--------------------------------------------------------------------------
________________
૨૮૪
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૨ વૃત્તિનું નામ છે. આ મૂળ કૃતિ એક શ્લોકના એક ચરણ જેટલી આઠ અક્ષર પૂરતી છે. આ રહી એ કૃતિ :- “રાના છે તે સામ”
“સૌખ્યમ્'ની પૂર્વે અવગ્રહ ઉમેરીને, આઠ અક્ષરોના ભિન્ન ભિન્ન રીતે પદચ્છેદ કરીને અને સંધિ છૂટી પાડીને , અમુક અક્ષરોનો એકાક્ષરી કોશ અનુસાર અર્થ કરીને, “રાજા'ને બદલે 'રાજાવું અને રાજા... જેવાં રૂપો તથા રાજાને બદલે લાજા અને 'લાજાવું જેવા શબ્દો યોજીને “ર'ને બદલે હું સમજી લઈને અને “બ” અને વૃને એકાર્થક ગણીને તેમ જ કાકુને લક્ષ્યમાં લઈ એમ ભિન્ન દૃષ્ટિએ ઉપર્યુક્ત આઠ અક્ષરની પંક્તિનો વિચાર કરીને ૧૦૨૨૪૦૭ અર્થો સમયસુન્દરગણિએ આની ‘વૃત્તિમાં
કર્યા છે. પૃ. ૬૭માં એમણે કહ્યું છે કે આઠ લાખ અર્થોમાં જે અર્થો અસંગત જણાય તેને બદલે આ | P ૪૭ર બે લાખ ઉપરના અર્થમાંથી યોજના કરી લેવી. અંતમાં ૩૩ પદ્યોની પ્રશસ્તિ છે. એ ઉપરથી પ્રસ્તુત
વૃત્તિ લાહોરમાં “રસ-જલધિ-રાગ-સોમ”માં એટલે કે વિ. સં. ૧૬૪૯માં પૂર્ણ થયાની હકીકત જાણી શકાય છે. અહીં રસથી છનો અંક ન સમજતાં નવનો સમજવો સમુચિત જણાય છે, કેમકે આ અષ્ટલક્ષાથી ગ્રંથ “કાશ્મીર' દેશ જીતવા ઉપડેલ મોગલ સમ્રાટ અકબરને વિ. સં. ૧૬૪૯માં શ્રાવણ સુદ તેરસે સાંજે મેં બતાવ્યો-વાંચી સંભળાવ્યો ત્યારે એથી ખુશ થઈ એ બાદશાહે એ ગ્રંથ મારી પાસેથી લઈ શુભેચ્છાપૂર્વક પાછો આપ્યો એમ સમયસુન્દરગણિએ જાતે કહ્યું છે. અર્થરત્નાવલીમાં જે અનેક ગ્રંથોની સાક્ષી અપાઈ છે તે પૈકી કેટલાકનાં નામ પૃષ્ઠક સહિત હું નોંધું છું –
તિલકાનેકાર્થ (''દ), રત્નકોશ (૩૫), વરરુચિકૃતિ એકાક્ષરી નિઘંટક (૫૪) અને વિષ્ણુવાર્તિક (૫૯).
સંસ્કૃત ભાષામાં કેટલાક શબ્દો અનેકાર્થી છે. એ પૈકી હું અહીં “હરિ’ અને ‘સારંગ” એ બે
શબ્દોથી ગર્ભિત કૃતિઓ સૌથી પ્રથમ વિચારું છું. P. ૪૭૩
વીતરાગસ્તવ (વિક્રમની ૧૬મી સદી)– વિશાલરાજના ભક્ત વિવેકસાગરે ત્રીસ અર્થવાળા હરિ' શબ્દથી અંકિત વીતરાસ્તવ દસ પદ્યમાં રચ્યો છે. પ્રથમ પદ્યમાં ‘હરિ' શબ્દના ત્રીસ અર્થ દર્શાવાયા છે. દસમા પદ્યમાં કર્તા વગેરેનાં નામ શ્લેષ દ્વારા સૂચવાયાં છે. ૧. જુઓ ૧૪મો અર્થ ૨. જુઓ ૧૫મો અર્થ ૩. જુઓ ૩૬મો અર્થ ૪. જુઓ ૩૯મો અર્થ ૫. જુઓ પૃ. ૪૦-૪૨ ૬. જુઓ પૃ. ૬૬ ૭. જુઓ પૃ. ૬૩. ૮. આના પ્રારંભમાં બે પદ્યો છે. પ્રથમમાં સૂર્યની અને બીજામાં બ્રાહ્મીની સ્તુતિ કરાઈ છે. ૯. પૃ. ૬૬ માં આઠ પદ્ય દ્વારા એમની સ્તુતિ કરાઈ છે. ૧૦. જુઓ પૃ. ૬૫ ૧૧. આ પૃષ્ઠક છે. ૧૨. આ સ્તવ અનેકાર્થરત્નમંજૂષા (પૃ. ૮૩)માં છપાયો છે. ૧૩. આ શબ્દ ચાર અર્થમાં નિમ્નલિખિત પદ્યમાં વપરાય છે –
હરિ આવો હરિ ઉપન્યો, હરિપૂંઠે હરિ ધાય,
હરિ ગયો હરિના વિષે, હરિ બેઠો વા ખાય.” આ પદ્યમાં “હરિ’ના અર્થ અનુક્રમે મેઘ, દેડકો, દેડકો, સર્પ, દેડકો, કૃષ્ણ અને સર્પ છે.
For Personal & Private Use Only
Page #368
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૨ : શ્રવ્ય કાવ્યો : અનેકાર્થી કૃતિઓ : પ્રિ. આ. ૪૭૧-૪૭૪]
૨૮૫ "ઋષભજિનસ્તુતિ- આ “કામક્રીડા' છંદમાં સારંગના બાર અર્થથી ગર્ભિત એવી ઋષભદેવની સ્તુતિ કોઈકે ચાર પદ્યમાં રચી છે.
અવચૂરિ– ઉપર્યુક્ત સ્તુતિ ઉપર કોઈકે અવચૂરિ રચી છે અને એ પ્રકાશિત છે.'
મહાવીરજિનસ્તવ- આ ગુણવિજયની ૧૯ પદ્યની કૃતિ છે. એનાં આદ્ય ત્રણ પદ્યોમાં સારંગ' શબ્દના ૬૦ અર્થ દર્શાવી એ અર્થગર્ભિત એકેક પદ્ય એવાં પંદર પદ્યો કર્તાએ રચ્યાં છે. અંતિમ પદ્ય ઉપસંહારરૂપ છે.
'સાધારણજિનસ્તવ (લ. વિ. ૧૬OO)- આ હર્ષકલ્લોલગણિના શિષ્ય ૫. લક્ષ્મીકલ્લોલગણિની P ૪૭૪ ૨૮ પદ્યોની રચના છે. પ્રથમ પદ્યમાં પરાગ” શબ્દ વિવિધ અર્થમાં યોજવાની પ્રતિજ્ઞા કરાઈ છે અને ત્યાર બાદ આ શબ્દ ૧૦૮ રીતે વપરાયો છે. અંતિમ પદ્યમાં કર્તાએ પોતાના ગુરુનું અને પોતાનું નામ રજૂ કરેલ છે. એમણે આયાર ઉપર તખ્તાવગમાં નામની અવચૂર્ણિ વિ. સં. ૧પ૯૬માં રચી છે. વળી એમણે નાયધમ્મકહા ઉપર મુગ્ધાવબોધા નામે લઘુવૃત્તિ રચી છે.
લિબ્ધિસૌરભમ્ સંપા. મુનિ અજિતયશવિ. આમાં આ. લબ્ધિસૂરિ મ. સા. વિષે સ્તુતિ, સ્તોત્ર, શતક આદિ છે.
વિવિધ સ્તોત્રસંગ્રહ–આમાં પ્રગટ-અપ્રગટ કેટલાંક પ્રાચીન સ્તોત્રો ઉપરાંત આ. શ્રી અરવિન્દસૂરિ મ. સા. એ રચેલા સ્તુતિસ્તોત્રો વગેરે આ પ્રમાણે છે. મંગલાષ્ટક, સિદ્ધચક્રસ્તોત્ર, સતીરત્નચક્ર, યશોવિ. સ્તુતિ,વિજયસિદ્ધિસૂરિસ્તુતિ,વિજયભદ્રસૂરિસ્તુતિ,કારસૂરિગુરુગુણઅષ્ટક, આ.ભદ્રકરસૂરિસ્તુતિ, પં. ભાનુવિજયસ્તુતિ, વિજયરાજતિલકસૂરિસ્તુતિ, શત્રુંજય તીર્થયાત્રા પ્રશસ્તિ, નાગેન્દ્રપાર્શ્વનાથસ્તુતિ, સિદ્ધષ્ટક વગેરે. આનું પ્રકાશન કે.પી.સંઘવી રીલીજીયસ ટ્રસ્ટ દ્વારા વિ. સં. ૨૦૧૭માં થયું છે.]
જૈિનસ્તોત્રસંચય- પ્ર.રમણલાલ જયચંદ કપડવંજ સં. ૨૦૧૬. ભુવનકાવ્યકેલિ- આ. ભુવતિલકસૂરિ. પ્ર. લ. જૈ.સા. છાણી સં. ૨૦૨૯, યુગાદિવન્દના- વર્ધમાન જૈન છે.મૂ.પૂ.સંઘ અમદાવાદ સં. ૨૦૩૨. ઉપદેશકલ્પવલ્લી– પ્ર. પદ્મવિજયજીગણિ જૈન ગ્રં. અમદા. ૨૦૫૧ સંશો. આ. મિત્રાનન્દસૂરિ. જિનભક્તિ- પ્ર. પ્રાકૃત ભારતી અકાદમી જયપુર. ઈ. ૧૦૮૯. સં. પં. ભદ્રંકર વિ.] મૃિગાંકકુમારકથા : અજ્ઞાતકર્તક, મૃગાંકચરિત્ર : ઋદ્ધિચન્દ્ર સૂરત, ભાવનગર. રત્નસારચરિત્ર : આ. યતીન્દ્રસૂરિ, મૂલદેવનૃપકથા (અજ્ઞાતકર્તક) પ્રકા. વિનયભક્તિસુંદર ચરણગ્રંથમાલા જામનગર. સં.૧૯૯૫ ચંપકશ્રેષ્ઠિકથા : પ્રીતિવિમલ, પ્ર. જમનભાઈ ભગુભાઇ. ચંપકશ્રેષ્ઠિકથા જિનકીર્તિ, જયસોમ.]
૧. આ કૃતિને અનેકાર્થરત્નમંજૂષામાં અવચૂરિ સહિત પૃ. ૮૪-૮૫માં મેં સ્થાન આપ્યું છે. ૨. જુઓ ઉપરનું ટિપ્પણ.
૩. આ સ્તવ અનેકાર્થરત્નમંજૂષા (પૃ. ૮૫-૮૬)માં અપાયો છે. ૪. આ સ્તવ અનેકાર્થરત્નમંજૂષા (પૃ. ૮૭-૯૦)માં છપાયો છે.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #369
--------------------------------------------------------------------------
________________
|
P૪૭પ
પ્રકરણ ૩૩ : શ્રવ્ય કાવ્યો
(એ) વિજ્ઞપ્તિપત્રો
(૧) પ્રભાચન્દ્રીય વિજ્ઞપ્તિપત્ર (લ. વિ. સં. ૧૨૫૦)- આ તાડપત્ર ઉપર લખાયેલું વિજ્ઞપ્તિપત્ર છે. એ આ પ્રકારની ઉપલબ્ધ કૃતિઓની અપેક્ષાએ પ્રાચીનતમ છે. એનો રચના સમય વિક્રમની તેરમી સદીના મધ્યકાળ હોવાનું વિજ્ઞપ્તિત્રિવેણિની પ્રસ્તાવના (પૃ. ૩૨)માં કહ્યું છે. આ વિજ્ઞપ્તિપત્રના રચનાર પ્રભાચન્દ્રગણિ છે. એમણે “ચ કુળના ભાનુપ્રભસૂરિ ઉપર વડોદરાથી વિજ્ઞપ્તિરૂપે આ લખાણ કર્યું છે. એ કૃતિનું કેવળ એક જ પત્ર અને તે પણ વચમાંનું મળી આવ્યું છે. એના ઉપરનું તમામ લખાણ હૃદયંગમ અને આલંકારિક ગદ્યમાં છે અને એ કાદંબરી અને તિલકમંજરી જેવી કૃતિઓનું સ્મરણ કરાવે છે. એમાંથી અવતરણરૂપે કેટલીક પંક્તિ વિજ્ઞપ્તિત્રિવેણીની પ્રસ્તાવના (પૃ. ૩૨-૩૩)માં ઉદ્ઘત કરાઈ છે.
| ઉપલબ્ધ વિજ્ઞપ્તિપત્રો જોતાં એમ જણાય છે કે એ બધાંમાં પદ્યો તો છે જ. એ ઉપરથી હું આ પ્રભાચન્દ્રીય વિજ્ઞપ્તિપત્રમાં પણ પદ્યો હશે એમ માનવા લલચાઉં . સાથે સાથે ચિત્રો પણ હોય તો ના નહિ.
(૨) વિજ્ઞપ્તિલેખ (ઉ. વિ. સં. ૧૪૩૦)- આ અયોધ્યાથી “ખરતર' ગચ્છના લોકહિતસૂરિએ જિનોદયસૂરિ ઉપર લખેલો વિજ્ઞપ્તિ લેખ છે. એમાં પોતે કરેલાં તીર્થયાત્રાદિ કાર્યોનો ઉલ્લેખ છે. એના ઉત્તરરૂપે જિનોદયસૂરિએ લોકહિતસૂરિ ઉપર વિસ્તૃત વિજ્ઞપ્તિપત્ર લખ્યું હતું એમ એમના 'વિજ્ઞપ્તિમહાલેખ જોતાં જણાય છે ખરું પરતું લોકહિતસૂરિએ લખેલ વિજ્ઞપ્તિપત્ર અદ્યાપિ અનુપલબ્ધ છે.
(૩) "વિજ્ઞપ્તિમહાલેખ (વિ. સં. ૧૪૩૧)- આ ૧૧૦૦ શ્લોક પ્રમાણક મહાવિજ્ઞપ્તિપત્ર ખરતરમ્ ગચ્છના જિનોદચૂસરિએ પત્તન (પાટણ)થી અયોધ્યામાં ચાતુર્માસાર્થે રહેલા પોતાના પૂજ્ય
P ૪૭૬
૧. આ નામ મેં યોજ્યું છે. ૨. વિ. સં. ૧૪૧૫માં ત્રિવિક્રમરાસ રચનારા જિનોદયસૂરિ તે જ આ હશે. જો એમ જ હોય તો એમને
વિષે થોડીક માહિતી જૈન ગૂર્જર કવિઓ (ભા. ૧, પૃ. ૧૭-૧૮ ટિ. )માં અપાઈ છે. એ મુજબ જિનોદયસૂરિ વિ. સં. ૧૪૩રમાં સ્વર્ગ સંચર્યા હતા. ૩. જુઓ વિજ્ઞપ્તિલેખસંગ્રહ (ભા. ૧નું કિંચિત્ પ્રાસ્તાવિક (પૃ. ૨-૩), ૪. આ કૃતિ “સિ. જે. .”ના ગ્રંથાક ૫૧ તરીકે ઇ. સ. ૧૯૬૦માં પ્રકાશિત વિજ્ઞપ્તિલેખસંગ્રહ (ભા. ૧)માં
સૌથી પ્રથમ અપાઈ છે. પ. આ પ્રકાશિત છે ( જુઓ ઉપરનું ટિપ્પણ), આ વિજ્ઞપ્તિમહાલેખનાં પરિશિષ્ટરૂપ કાવ્યો એના અંતમાં
અપાયાં છે.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #370
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૩ : શ્રવ્ય કાવ્યો : વિજ્ઞપ્તિપત્રો : પ્રિ. આ. ૪૭૫-૪૭૮]
૨૮૭ લોકહિતસૂરિ ઉપર ગદ્યપદ્યરૂપે વિ. સં. ૧૪૩૧માં લખેલ છે. આનું ગદ્યાત્મક લખાણ કવિવરો નામે બાણ, દંડી અને ધનપાલનું સ્મરણ કરાવે છે. આમાં ૮૮ (૮૬ + ૨) પદ્યો છે.
સંક્ષેપમાં કહું તો વિ. સં. ૧૪૩૦-૩૧ના અરસામાં જિનદયસૂરિએ જે પ્રદેશોમાં વિહાર કર્યો હતો અને જે જે તીર્થોની યાત્રા કરી હતી તેનું સંક્ષેપમાં પરંતુ શબ્દચ્છટાપૂર્વકનું અત્ર વર્ણન છે.
પ્રસ્તુત વિજ્ઞપ્તિપત્ર એ લોકહિતસૂરિએ અયોધ્યાથી જિનોદયસૂરિ ઉપર લખેલા વિજ્ઞપ્તિપત્રના ઉત્તરરૂપ છે. આ વિજ્ઞપ્તિમહાલેખનો પ્રારંભ જિનેશ્વરોની પ્રાર્થનાથી-જિનાશીર્વાદોથી '૧૨ પદ્યો દ્વારા કરાયો છે. ત્યાર બાદ નિમ્નલિખિત બાબતોને સ્થાન અપાયું છે :
અણહિલ્લપુર પત્તનનું વર્ણન, પત્રપ્રેષક સૂરિ અને એમના શિષ્ય-પરિવારની નામોલ્લેખપૂર્વકની P. ૪૭૭ પર્યાપાસ્તિ, અયોધ્યાપુરીનું અને ત્યાં રહેલા સૂરિ વગેરેનું વર્ણન, પત્રપ્રેષક સૂરિએ કરેલી વંદનાનું વર્ણન, કાર્યનું સૂચન, સમુદ્ર મુનિએ મોકલેલ વિજ્ઞપ્તિ અને એની પ્રાપ્તિથી થયેલો હર્ષોત્કર્ષ, તીર્થયાત્રાનું વર્ણન, જિનદયસૂરિએ વિજ્ઞપ્તિપત્રનો લખેલો પ્રત્યુત્તર, જિનોદયસૂરિની ધાર્મિક પ્રવૃત્તિઓ, દીક્ષા મહોત્સવ, પ્રતિષ્ઠા મહોત્સવ, તીર્થયાત્રા ઇત્યાદિ અને ઉપસંહાર.
આ લેખમાં તિલકમંજરી અને દમયન્તીચમ્પનો પૃ. ૮માં અને ઉપદેશમાલાનો પૃ. ૧૧માં ઉલ્લેખ છે.
| (૪) ત્રિદશતરંગિણી (સ્તવપંચવિંશતિકા, ગુર્વાલી ઇત્યાદિ) (ઉ. વિ. સં. ૧૪૬૬): આના કર્તા ‘સહસ્રાવધાની' મુનિસુન્દરસૂરિ છે. એમણે પોતાના દીક્ષાગુરુ અને ગચ્છનાયક દેવસુન્દરસૂરિની ‘પર્યુષણ પર્વ નિમિત્તે ક્ષમા યાચવા માટે આ વિજ્ઞપ્તિરૂપે લેખ લખ્યો છે. ઉપલબ્ધ વિજ્ઞપ્તિપત્રોમાં આ સૌથી મોટું છે. એ ૧૦૮ હાથ લાંબુ હોવાનું અને અનેક ચિત્ર કાવ્યોથી વિભૂષિત હોવાનું કથન આ મુનિસુન્દરસૂરિના શિષ્ય હર્ષભૂષણગણિએ શ્રાદ્ધવિધિવિનિશ્ચયમાં કર્યું છે.
ત્રિદશરતરંગિણી”નો અર્થ “સુરનદી' યાને “ગંગા' થાય છે. ગંગા” નદી હિમાલય પર P ૪૭૮ આવેલા માન (? પદ્મ) સરોવરમાંથી નીકળી ‘બંગાળી” ઉપસાગરને મળે છે. એવી રીતે (ગુર્નાવલીની પુમ્બિકામાં સૂચવાયા મુજબ) “ત્રિદશતરંગિણી'રૂપ “ગંગા' માટે મુનિસુન્દરસૂરિનું હૃદય એમના ગુરુનો પડેલો પ્રભાવ તે ‘પદ્મ” હ્રદ છે અને એ હૃદમાંથી ‘ત્રિદશતરંગિણી' નીકળી કર્તાના ગુરુ દેવસુન્દરસૂરિના મહિમારૂપ સાગર તરફ જાય છે.
૧. આદ્ય ચાર પદ્યો ખંડિત છે. ૨. આ કૃતિ સંપૂર્ણપણે કોઈ સ્થળે મળતી હોય એમ જણાતું નથી. જેનાનંદપુસ્તકાલયની ક્રમાંક ૨૩૭ની
હાથપોથીમાં “સ્તવ-પંચવિંશતિકા સધીનો જ ભાગ છે. અહીંના ‘આણસર' ગચ્છના ભંડારની એક હાથપોથી (ક્રમાંક ૫૭૫)માં સંપૂર્ણ “વર્તમાન-ચતુર્વિશતિશ્રીજિનસ્તવ-ચતુર્વિશતિકા” નામનું હ્રદ છે. ફક્ત પહેલું પત્ર નથી અને એથી પ્રથમનાં નવ નવ પદ્યોવાળા ત્રણ તરંગ અને ચોથાનાં સાડાચાર પદ્યો (કુલ્લે
૩૧મા પદ્યો ખૂટે છે.) પ્રથમસ્રોતના ૧૨ તરંગ “જૈનસ્તોત્રસંચય” વિ.૩માં છપાયા છે. ૩. આ “ય. જે. ગ્રં.” માં વિ. સં. ૧૯૬૧માં પ્રકાશિત થયેલી છે.
For Personal & Private Use Only
Page #371
--------------------------------------------------------------------------
________________
૨૮૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૩ મોટી નદી હોય તો એના ભિન્ન ભિન્ન ફાંટા પડી એ વિવિધ દિશામાં વહે-એના જાતજાતના પ્રવાહ જણાય. ત્રિદશતરંગિણી માટે પણ ભિન્ન ભિન્ન સ્રોતની કલ્પના મુનિસુન્દરસૂરિએ કરી છે.
ત્રિદશતરંગિણી સંપૂર્ણ હજી સુધી મળી નથી. એનાં ઓછામાં ઓછા ત્રણ સ્ત્રોત છે. તેમાંના પ્રથમ સ્રોતનું નામ “જિનાદિસ્તોત્રરત્નકોશ' કિવા “નમસ્કારમંગલ' છે. બીજા સ્ત્રોતનું નામ કે એને અંગેનું લખાણ જાણવામાં નથી. ત્રીજા સ્રોતનું નામ “ગુરુપર્વવર્ણન છે. પ્રત્યેક સ્રોતને મહાહૂદ છે. તેમાં પ્રથમ સ્રોતને ‘વર્તમાનચતુર્વિશતિશ્રીજિનરૂવચતુર્વિશતિકા' નામનું મહાફૂદ છે. બીજો સ્ત્રોત મળતો નથી. એના મહાઈદના નામની પણ ખબર નથી. ત્રીજા સોતને “ગુર્નાવલી' નામનો મહાદ છે. પ્રત્યેક મહાદૂદને હૃદ અને હૃદને તરંગો છે.
'ગુર્નાવલીના અંતમાં ૧૬૧ તરંગો' એવો ઉલ્લેખ છે. એ એક રીતે વિચારતાં એના જ તરંગોની સંખ્યા સૂચવે છે પણ સાથે સાથે એમ પણ ભાસે છે કે એ ગુર્વાવલી સુધીના વિભાગના
તરંગોની સંખ્યા હશે. P ૪૭૯ | ‘ત્રિદશતરંગિણી'રૂપ આ વિજ્ઞપ્તિ-લેખ ૧૦૮ હાથ જેટલો લાંબો હોવાનો ઉલ્લેખ
જિનવર્ધનગણિએ પોતે વિ. સં. ૧૪૮૨માં રચેલી પટ્ટાવલીમાં કર્યો છે. એમાં ૧૦૮ ચિઠ્ઠીઓ (ચોંટાડાયેલી) હોવાની વાત વિ. સં. ૧૪૮૦માં હર્ષભૂષણગણિએ રચેલા અંચલમતદલન-પ્રકરણમાં જોવાય છે. વિશેષમાં આ પ્રકરણમાં આ વિજ્ઞપ્તિલેખનો પરિચય આપતાં કહ્યું છે કે એમાં અનેક પ્રાસાદ, પબ, ચક્ર, ષકારક, ક્રિયાગુપ્તક, તર્ક-પ્રયોગ, અનેક ચિત્રાક્ષર, યક્ષર, પંચવર્ગ-પરિહાર અને અનેક સ્તવ છે. ધર્મસાગરગણિએ ગુરુપરિવાડી (તપાગચ્છપટ્ટાવલી)ની ગા. ૧૬ની સ્વપજ્ઞ ટીકા (પૃ. ૬૬)માં આ બાબતો ઉપરાંત અર્ધભ્રમ, સર્વતોભદ્ર, મુરજ, સિંહાસન, અશોક, ભેરી, સમવસરણ, સરોવર, આઠ મહાપ્રાતિહાર્યો ઈત્યાદિ નવા ત્રણસો બંધ એટલી વિશેષ હકીકત આપી છે.'
પ્રથમ સ્ત્રોતના પ્રારંભમાં નીચે મુજબના છ તરંગ છે :(૧) "મંગલ-શબ્દ-શ્લોક-સર્વજ્ઞાષ્ટક (શ્લો. ૧૦) (૨) યુગાદિદેવસ્તવનાષ્ટક (ગ્લો. ૧૦). (૩) શાન્તિજિનયમકસ્તવાષ્ટક (ગ્લો. ૧૧). (૪) પંચમવર્ગપરિહાર-શ્રીનેમિનિસ્તવનાષ્ટક
. (શ્લો. ૧૨). P ૪૮૦ (૫) પાર્થનિજસ્તવનાષ્ટક (શ્લો. ૧૧) (૬) વર્ધમાન સ્વામિસ્તવ (શ્લો. ૧૭).
આ પૈકી પ્રથમ તરંગ જોતાં એમ ભાસે છે કે અહીંથી ત્રિદશતરંગિણીનો પ્રારંભ થાય છે.
૧. આમાં એક સ્થળે “સ્ત્રી જિનની પૂજા કરી શકે એ વાત છે. ૨. મૂળ ઉલ્લેખ માટે જાઓ D C G C M (Vol XVIII, pt. 1, p. 130) ૩. જુઓ પટ્ટાવલી-સમુચ્ચય (ભા. ૧, પૃ. ૬૬) ૪. જુઓ | L D ( હતો ૨, પૃ. ૧૧૬-૧૧૭) ૫. આની પહેલાં ત્રિદશતરંગિણીના મંગલાચરણરૂપે એક પદ્ય છે. ૬. આ શ્લોકોની સંખ્યા છે.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #372
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૩ : શ્રવ્ય કાવ્યો : વિજ્ઞપ્તિપત્રો : પ્રિ. આ. ૪૭૮-૪૮૨)
૨૮૯ પહેલા બે તરંગોમાં આઠ આઠ પદ્યો પછીનાં બે પદ્યોને “ચૂલા” અને “પ્રતિચૂલા' તરીકે ઓળખાવેલાં છે જ્યારે ત્રીજામાં નવમા પછી અને ચોથામાં દસમા પછી આમ છે. પાંચમાં તરંગમાં આઠમા પદ્ય પછીનાં પધોને ચૂલા, પ્રતિચૂલા અને સમર્થના-પંક્તિ કહેલાં છે.
વર્ધમાનસ્વામિસ્તવ નામના છઠ્ઠા તરંગમાં મંગલાચરણરૂપે પહેલું પદ્ય છે. ત્યાર પછી. “ર' એ અક્ષરવાળું “એકાક્ષરી' પદ્ય છે. ત્રીજા અને ચોથા પદ્યમાં “સ” અને “ર” એ બે જ અક્ષરોનો ઉપયોગ કરાયો છે. આમ આ ‘યક્ષરી' પદ્યો છે. એવી રીતે પાંચમાં પદ્યમાં “વ” અને “૨', છઠ્ઠામાં “ર' અને ‘ય’, સાતમામાં “મ” અને “ર' તેમ જ આઠમા અને નવમામાં “ધ” અને “મ”, ૧૦મા, ૧૧મા અને ૧૨મામાં “સ” અને “ર', તેરમામાં “વ” અને “ર”નો ઉપયોગ કરાયો છે. આ ‘ચક્ષરી’ પદ્યો છે ચૌદમું પદ્ય ઉપસંહારરૂપે છે. અને પછીનાં ત્રણ પદ્યોને ચૂલા, પ્રતિચૂલા અને સમર્થના-પંક્તિ એ નામથી ઓળખાવાયાં છે. આ છઠ્ઠા તરંગના શ્લો. ૨ થી ૧૪ ઉપર સ્વોપજ્ઞ વૃત્તિ છે. એને આધારે શ્લો. ૨ થી ૧૩ ને અંગે પદચ્છેદ, અન્વય અને સ્પષ્ટીકરણ આગમોદ્ધારકે તૈયાર કર્યા છે.
" આ છઠ્ઠા તરંગ પછી “ચતુર્વિશતિજિનસ્તવાશીર્વાદ' નામનો છૂંદ શરૂ થાય છે. એમાં પ્રથમ રે ૪૮૧ મંગલાચરણરૂપે એક શ્લોક આપી નીચે મુજબના ત્રણ તરંગો રજૂ કરાયા છે :
(૧) આદ્ય-જિનાષ્ટક (ગ્લો. ૮ + ૧ ચૂલા). (૨) મધ્યમ-જિનાષ્ટક (શ્લો. ૮). (૩) ચરમજિનાષ્ટક (શ્લો. ૮).
આના પછી ઉપસંહારરૂપે બે પદ્યો છે.
ઉપર્યુક્ત ત્રણ તરંગ પૈકી પહેલામાં ઋષભદેવથી માંડીને ચન્દ્રપ્રભસ્વામી સુધીના આઠ તીર્થકરોની સ્તુતિ છે. એવી રીતે બીજામાં એમના પછીના આઠની અર્થાત્ સુવિધિનાથથી શાન્તિનાથ સુધીના આઠ મધ્યમ તીર્થકરોની સ્તુતિ છે અને ત્રીજામાં છેલ્લા આઠની એટલે કે કુન્થનાથથી તે મહાવીર સ્વામી સુધીના તીર્થકરોની સ્તુતિ છે.
આ ત્રણ તરંગોનો ક્રમાંક નવેસરથી ન આપતાં ચાલુ અપાયો છે એટલે કે અને ૭મા, ૮મા અને ૯મા તરંગ ગણેલા છે. આ નવ તરંગ પૂર્ણ થતાં હૃદ પૂરો થાય છે એવો ઉલ્લેખ છે. આ હૃદ પછી નીચે મુજબના ત્રણ તરંગો છે :
(૧) ક્રિયાદિગુપ્તકરૂપ વિશ્વકાલનીયવ્યાપિજિનસ્તાવાષ્ટક (શ્લો. ૮). (૨) “જીરાપલ્લી' પાર્થસ્તવનાષ્ટક (શ્લો. ૯). (૩) શારદારૂવાષ્ટક (શ્લો. ૯).
આ ત્રણેના ક્રમાંક ચાલુ અપાયા છે એટલે આ હિસાબે આ દસમાથી બારમા તરંગ છે. P ૪૮૨ એમાં પહેલામાં ક્રિયાદિ ગુપ્તરૂપે છે. બીજાનો ‘દ્વિતીય-પુટભેદ' રૂપે નિર્દેશ છે. આ પૈકી દસમા ૧. આ ચોથું પદ્ય ત્રીજા પદ્યના પાઠાન્તરરૂપે અપાયું છે. ૨. આ નવમું પદ્ય આઠમાના પાઠાન્તરરૂપ છે. ૩. આની પહેલાં મંગલાચરણરૂપે બે પદ્યો છે. ૪.“મના પવિત્''થી શરૂ થતું અને “નમસ્કાર-મંગલ” નામના પ્રથમ સ્રોતના બારમા તરંગ તરીકે નિર્દેશાતું નવ
પદ્યનું શારદારૂવાષ્ટક ભ. સ્તો. પા. કા. સં. (ભા. ૨)ની મારી પ્રસ્તાવના (પૃ. ૩૩-૩૪)માં મેં ઉદ્ધત કર્યું છે.
For Personal & Private Use Only
Page #373
--------------------------------------------------------------------------
________________
૨૯૦
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૩ તરંગ ઉપર આગમોદ્ધારકે પદચ્છેદ કરવા પૂર્વક ક્રિયાપદ વગેરે જે અહીં ગુપ્ત છે તેનો સ્પષ્ટ નિર્દેશ કર્યો છે.
આના પછી ૨૫ સ્તોત્રોવાળી સવપંચવિંશતિકા છે. ૧૬મા સ્તોત્ર તરીકે ભુજંગ-દંડક'માં રચાયેલી ચાર પદ્યની વીર-દંડક-સ્તુતિ છે.
ગુર્નાવલી– આ સંસ્કૃતમાં રચાયેલાં ૪૯૬ પદ્યની કૃતિ છે. એ વિ. સં. ૧૪૬૬માં રચાયેલી છે. એમાં મહાવીરસ્વામીથી માંડીને દેવસુન્દરસૂરિ અને એમના પટ્ટધર સોમસુન્દરસૂરિ (શ્લો. ૩૪૫, ૩૪૮-૩૬૩ અને ૩૯૧-૪૦૬) તેમ જ તેમના શિષ્યો સુધીનો ક્રમબદ્ધ વૃત્તાન્ત છે. આમ આમાં કર્તાના સમયની અનેક વિશ્વસનીય બાબતો રજૂ કરાયેલી છે. નવાઈની વાત તો એ છે કે કર્તાએ પોતાનાં જન્મ, દીક્ષા અને વાચકપદ ક્યાં અને ક્યારે થયાં એ જણાવ્યું નથી.
ગુર્નાવલીના ૨૬૩મા પદ્યમાં કહ્યું છે કે ભીમપલ્લીનો (ભીલડીયાજીનાં) નાશ થનાર હતો તે જાણી એઓ પ્રથમ કાર્તિકમાં ચાતુર્માસિક પ્રતિક્રમણ કરી અન્યત્ર વિહાર કરી ગયા. આમ અહીં
અધિક માસ તરીકે કાર્તિકનો ઉલ્લેખ છે. P. ૪૮૩ પ્રસ્તુત આચાર્ય તપાગચ્છના છે અને આજે કેટલા યે સમયથી આ ગચ્છના અનુયાયીઓ
અધિક માસમાં સાંવત્સરિક પ્રતિક્રમણ જેવી વિશિષ્ટ ધાર્મિક ક્રિયા કરતા નથી તો એ સોમપ્રભસૂરિએ કેમ ચાતુર્માસિક પ્રતિક્રમણ કર્યું ઈત્યાદિ પ્રશ્નો મેં મારા નિમ્નલિખિત લેખમાં રજૂ કર્યા છે :
“ ‘અધિક' યાને પ્રથમ કાર્તિક માસમાં ચાતુર્માસિક પ્રતિક્રમણ.”
(૫) વિજ્ઞપ્તિત્રિવેણી (વિ. સં. ૧૪૮૪)– આ ઐતિહાસિક વિજ્ઞપ્તિપત્ર “ખરતર' ગચ્છના P ૪૮૪ ઉપાધ્યાય “જયસાગરે વિ. સં. ૧૪૮૪ના ભાદરવા સુદ આઠમે લખ્યું (ર...) છે એની હાથપોથી એ
જ વર્ષની અને એ જ માસની દસમે-બે દિવસ પછી લખાયેલી મળે છે.
૧. ધર્મઘોષસૂરિના શિષ્ય સોમપ્રભસૂરિ. ૨. આવો બીજો ઉલ્લેખ વિ. સં. ૧૬૫૪ને અંગે જોવાય છે. એની સવિસ્તાર નોંધ મેં “અધિક માસ તરીકે
કાર્તિકથી ફાગણ તેમ જ “ક્ષય માસ' તરીકે કાર્તિકથી પોષ નામના મારા લેખમાં લીધી છે. આ લેખ “ગુ. મિત્ર તથા ગુ. દર્પણ” (સાપ્તાહિક) તા. ૪-૮-'૧૮ના અંકમાં છપાવાયો છે. ૩. આ લેખ “જૈન” (પર્યુષણાંક, પુ. ૫૭, અં. ૩૬-૩૭)માં પ્રસિદ્ધ થયો છે. ૪. આ “જે. આ. સ.” તરફથી જિનવિજયજીની પ્રસ્તાવના સહિત ઈ. સ. ૧૯૧૬માં પ્રકાશિત કરાઈ છે. જે
હાથપોથી ઉપરથી આ કૃતિ સંપાદિત કરાઈ છે તેના અન્તિમ પત્રની અહીં પ્રતિકૃતિ અપાઈ છે. પ્રસ્તાવના (પૃ. ૮૧)માં વિ. સં. ૧૪૬૧માં સ્વર્ગ સંચરનારા જિનરાજસૂરિના શિષ્ય-પ્રશિષ્યાદિનું વંશવૃક્ષ અપાયું છે. એમાં શ્રીવલ્લભનો તેમ જ વિ. સં. ૧૬૯૯માં કાળધર્મ પામેલા જિનરાજસૂરિનો ઉલ્લેખ છે. પ્રસ્તુત કૃતિ વિ. લે. સં. (ભા. ૧, પૃ. ૩૭-૬૮)માં પણ છપાવાઈ છે. પ. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૫૫)માં આ વિજ્ઞપ્તિત્રિવેણીના કર્તા તરીકે ભોજ કવિ કિંવા ભોજસાગરનો ઉલ્લેખ છે તે બ્રાન્ત છે. એ વિજ્ઞપ્તિત્રિવેણીના અંતમાંના (પૃ. ૬૫) નિમ્નલિખિત પદ્યને આભારી જણાય છે :
'श्रेष्ठिनो नरसिंहस्य तनयो विनयावनिः। મૌના સાક્ષર: fક્ષi પ્રતિ: પ્રત્યૌ I૪i"
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #374
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૩ : શ્રવ્ય કાવ્યો : વિજ્ઞપ્તિપત્રો : પ્રિ. આ. ૪૮૨-૪૮૬]
૨૯૧ આ જયસાગર તે પૃથ્વીચન્દ્રચરિત્ર વગેરેના પ્રણેતા છે. પ્રસ્તુત વિજ્ઞપ્તિપત્ર ત્રણ વેણિમાં વિભક્ત છે. એનાં નામ અનુક્રમે નીચે મુજબ છે :
સરસ્વતી-કલ્લોલ, ગંગા-તરંગ અને યમુના-કલ્લોલ.
પહેલી બે વેણિનું પરિમાણ લગભગ સરખું છે જ્યારે ત્રીજીનુ લગભગ એથી ત્રીજે ભાગે છે. સમસ્ત કૃતિ ૧૦૧૨ શ્લોક જેવડી છે.
આ ત્રણે વેણિમાં ગદ્યમાં તેમ જ પદ્યોમાં લખાણ છે. પ્રથમ વેણિ પ્રસ્તુત અર્થના પ્રસ્તાવરૂપ છે, દ્વિતીય વેણિ તીર્થયાત્રાનું સમર્થન કરે છે અને તૃતીય (અન્તિમ) વેણિ જ્યેષ્ઠ-કલ્પવિધાન ઇત્યાદિના પ્રસ્તાવરૂપ છે.
સિન્ધ' દેશના “મલ્લિ(લ)કવાણ(ન)' ગામથી ઉપાધ્યાય જય-સાગરે “ખરતર' P ૪૮૫ ‘જિનભદ્રસૂરિ કે જેઓ અણહિલપુર પાટણમાં હતા તેમના ઉપર આ વિજ્ઞપ્તિપત્ર લખ્યું છે. એ આચાર્યે આ ઉપાધ્યાયે કરેલી મુસાફરી અને ‘નગરકોટ્ટ' વગેરે તીર્થોની યાત્રાનું કેટલુંક વર્ણન કોઈને મોઢે સાંભળ્યું તે ઉપરથી એ પૂર્ણપણે જાણવાના ઈરાદે એ લખી મોકલવા એમણે જયસાગરને જે સૂચન કર્યું તે ઉપરથી એમણે આ વિજ્ઞપ્તિપત્ર તૈયાર કર્યું હતું આમાં એમણે નિમ્નલિખિત સ્થળોનાં નામ આપ્યાં છે :
અણહિલપાટક (૮), ઐરાવતી (નદી) (૧૬), કાશ્મીર (દેશ) (૩૫), કોટિલ્લગ્રામ (૫૩), કોઠીપુર-નગર (૫૪), ગોપાચલપુર (૫૨), ચંદ્રભાગા નદી) (૧૬), જાંગલ (દેશ) (૩૫), જાલંધર (૨૩), જાલંધર (દેશ) (૩૫), તલપાટક (૩૨), ત્રિગર્ત (૨૩), દેવપાલપુર (૩૩), દ્રોહડોટ્ટ (૨૨), નગરકોટ્ટ (૨૧), 'નંદનવનપુર (૫૨), નિશ્ચિન્દીપુરી (૩૦), પાતાળગંગા નદી), ફરીદપુર (૨૧), બાણગંગા (નદી) (૪૦), મધ્યદેશ (૩૩), મમ્મણપુર (૨૧) મમ્મણવાહણ (૨૧), મલ્લિકવાહણપુર = ૪૮૬ (૧૭), મરુકોટ્ટ (૨૧) માબારષપુર (૨૪), વિપાશા (વ્યાસા) (નદી) (૧૬), સપાદલક્ષ (પર્વત)
૧. જુઓ પૃ. ૧૭૧ ૨. આ જિનભદ્રસૂરિએ ૧૨૦ ગાથાનું જિણસત્તરિપયરણ રચ્યું છે અને એમાં ઋષભદેવાદિ ચોવીસે
તીર્થકરોને અંગે નામ, નગર, આયુષ્ય વગેરે સિત્તેર બાબતો રજૂ કરી છે. અષ્ટલક્ષાર્થી (શ્લો. ૨૧) ઉપરથી જાણી શકાય છે કે આ સૂરિએ જેસલમેર, જાવાલપુરી, દેવગિરિ (દોલતાબાદ), અહિપુર, શ્રીપત્તન અને અણહિલપુર પાટણમાં જૈન ભંડારો સ્થાપિત કરાવ્યા હતા. અન્ય ઉલ્લેખો વિચારતાં એમ કહી શકાય કે આ ઉપરાંત મંડપદુર્ગ (માંડવગઢ), આશાપલ્લી યાને કર્ણાવતી અને ખંભાતમાં પણ એમણે ભંડારો સ્થાપ્યા હતા. વિશેષમાં આ સૂરિની મંડળીએ જેસલમેરના ભંડારની તાડપત્રીય પ્રતિઓને કાગળ ઉપર ઉતરાવી લીધી હતી. એ જ સમયે પાટણ અને ખંભાતના ભંડારો માટે એવો પ્રબંધ દેવસુદરસૂરિની અને મુનિસુન્દરસૂરિની મંડળીએ કર્યો હતો. ૩. આ પ્રથમ આવૃત્તિ પ્રમાણેના પૃષ્ઠનો અંક છે. ૪. આ વિપાશાના તટ પર આવેલું છે.
For Personal & Private Use Only
Page #375
--------------------------------------------------------------------------
________________
P. ૪૮૭
૨૯૨
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૩ (૩૭), સિધુ (દેશ) (૧૬), સિધુ નદી) (૧૬), સુશર્મપુર (નગરકોટ્ટ) ર૩ અને "હરિયાણા (૩૫).
નગરકોટ્ટ- પંજાબના “જાલંધર” વિભાગમાંના કાંગડા’ જિલ્લામાં કાંગડા નામનો કસબો છે. એ પહેલાં કટૌચ રાજ્યની રાજધાની હતી. આ કસબાથી બાણગંગા નજરે પડે છે. નગરકોટ્ટને આજકાલ “કાંગડા” કે “કોટકાંગડા' કહે છે. એનું આ ઉપરાંતનું બીજું પ્રાચીન નામ 'સુશર્મપુર છે. એના કિલ્લાનું નામ કંગદકુદર્ગ હતું. (જુઓ પૃ. ૪૬).
એનું આજે કાંગડા તરીકે રૂપાંતર થયું છે.'
અત્યારના કાંગડાના બજારમાં ઈન્દ્રવર્માનું હિન્દુ મંદિર છે. એની કમાનમાં પાર્શ્વનાથની પ્રતિમા છે. એને આજે લોકો ભૈરવની મૂર્તિ સમજી તેલ અને સિંદૂર દ્વારા એની પૂજા કરે છે, એ મૂર્તિની ગાદી ઉપર એક લેખ છે. એ તેલ અને સિંદૂરને લઈને દબાઈ ગયો છે.'
વિજ્ઞપ્તિત્રિવેણીના પ્રારંભમાં ૪૨ પદ્યો છે. એ પૈકી નિમ્ન-લિખિત ૨૨મું પદ્ય કુન્થનાથને અંગે વક્રોક્તિનું ઉદાહરણ પૂરું પાડે છે :
વું વન્ત ! નમઃ પ્રિયતમે ! : સુઝતું નમે ? ભર્તઃ ! શ્રીયં વનિ, મન: વિં ? નૈવ, સૂરાત્મનઃ | किं मन्दोऽयमयि प्रभो ! नहि, जगत्प्रद्योतकस्तीर्थकृत्
दम्पत्योरिति वक्रवाक्यविषयः पुष्यात् सुखान्येष वः ॥२२॥" આનું ૨૯મું પદ્ય પ્રશ્નોત્તરરૂપ છે.
પૃ. ૮ ઉપરના છઠ્ઠા પદ્યમાં કુ અને લૂ એ બે જ વ્યંજનો વપરાયાં છે– એ પદ્ય દ્વિવ્યંજનચિત્રરૂપ છે. એવી રીતનું “તું” અને “ન વાળું એક પદ્ય પૃ. ૨૫માં “સુ” અને “રવાળું એક પદ્ય પૃ. ૧. આ મધ્યદેશ, જાંગલ દેશ, જાલંધર દેશ અને કાશ્મીર દેશ એ ચારની સીમાં જ્યાં મળે ત્યાં આવેલું છે.
હરિયાણા આગળ કામુક યક્ષનું મંદિર છે. જુઓ પ્રથમ આવૃત્તિનું પૃ. ૩૫ ૨. આનો વિસ્તૃત પરિચય વિજ્ઞપ્તિત્રિવેણીની પ્રસ્તાવના (પૃ. ૮૫-૮૯)માં અપાયો છે. વિલે. સં. (ભા. ૧,
પૃ. ૭૦)માં મહામહોપાધ્યાય જયસાગરકૃત “નગરકોટ્ટ, મહાતીર્થ ચૈત્યપરિપાટી છપાઈ છે. એમાં ૧૭ પદ્યો છે. ૩. કાંગડા જિલ્લાને પહેલાંના સમયમાં જાલંધર કે ત્રિગર્ત દેશ” કહેતા હતા. ૪. મહાભારત (વિરાટપર્વ, અ. ૩૦)માં કહ્યું છે કે દુર્યોધન તરફથી ‘વિરાટ’ નગર ઉપર સુશર્મ રાજા ચઢાઈ
લઈ ગયો હતો. એ રાજાના નામ ઉપરથી આ નગરનું નામ પડ્યું છે. ૫. વિજ્ઞપ્તિત્રિવેણીની પ્રસ્તાવના (પૃ. ૮૯)માં એવો ઉલ્લેખ છે કે આજે નગરકોટ્ટમાં ભાગ્યે કોઈ જૈન હશે. વિજ્ઞપ્તિત્રિવેણીમાં નિર્દેશાયેલાં ચાર જિનમંદિરમાંથી આજે એકે અહીં નથી. આથી એ અસલ જૈન તીર્થ હોવાની શંકા પણ ઊઠે તેમ નથી, પહેલાં તો અહીં રૂપચન્દ્ર (વિ. સં. ૧૪૧૬) રાજાએ બંધાવેલું જિનમંદિર હતું અને નરેન્દ્રચન્દ્ર (વિ. સં. ૧૫૨૧) રાજા જૈન ધર્મ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતો હતો. ૬. જુઓ વિજ્ઞપ્તિત્રિવેણીની પ્રસ્તાવના (પૃ. ૯૩).
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #376
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૩ : શ્રવ્ય કાવ્યો : વિજ્ઞપ્તિપત્રો : પ્રિ. આ. ૪૮૬-૪૮૯]
૨૯૩ ૬૧માં તથા “ર” અને “ગુવાળું એક પદ્ય પૃ. ૬રમાં છે.
P ૪૮૮ પૃ. ૧૨માંનાં પદ્યો મહાભુત, અદ્ભુત અને પ્રહેલિકાનાં, પૃ ૧૩માંના પદ્યો છત્ર-બંધ સોળ પાંખડીનું કામળ, ગોમૂત્રિકા-બંધ, અર્ધભ્રમ, બીજપૂરબંધ અને ‘આસન-બંધ તેમ જ પૃ ૧૪માંના બે પદ્યો ચામર-બંધના ઉદાહરણ પૂરાં પાડે છે. પૃ. ૨૫ના અંતમાં ત્રણ પદ્યો છે. એને અંગે અષ્ટારચક્ર, પરિધિશ્લોક અને ક્રિયાગૂઢ એવો ઉલ્લેખ કરાયો છે. પૃ ૪૩-૪૫માં આદિનાથનું ૨૪ પદ્યનું જે સ્તવન છે એમાં પાંચમાં પદ્યને અંગે ‘નાયકમણિ' એવો ઉલ્લેખ છે. પૃ ૪૮ ઉપર પ્રશ્નોત્તરો, પ્રહેલિકા અને ભાવાલંકારના નમૂનારૂપે પદ્યો અપાયાં છે. પૃ. ૫૩-૫૪ “ચિન્તામણિ પાર્શ્વનાથની સાત શ્લોકની સ્તુતિ છે. તેમાં છઠ્ઠો શ્લોક ચતુરર્થીના ઉદાહરણરૂપ છે જયારે શ્લો.-૬ પંચવર્ગપરિતાપૂર્વક રચાયા છે. પૃ. P. ૪૮૯ ૬ર ઉપરના અંતિમ શ્લોકમાં પણ પ્રથમ પાંચ વર્ગના વ્યંજન નથી. વિશેષમાં એ તો “છત્ર બંધથી પણ વિભૂષિત છે. આ પૃ ૬૨ના આઠમા શ્લોક પરત્વે “મહાભુત અને પ્રથમાનાં એકવચન અને બહુવચન વડે વ્યાખ્યા કરવી એવો ઉલ્લેખ છે.
આના ચાર અર્થ કોઇએ પણ દર્શાવ્યા હોય એમ જણાતું નથી પૃ. ૬૩માં સ્વસ્તિક, ચામર-બંધ અને આસન-બંધથી અલંકૃત શ્લોકો છે.'
(૬) વિજ્ઞપ્તિપત્રિકા (ઉ. વિ. સં. ૧૬૭૨)- આ મહોપાધ્યાય કીર્તિવિજયે વિદ્યાપુરથી P. ૪૯૦ ઇલાદુર્ગમાં રહેલા વિજયસેનસૂરિને ઉદેશીને ૮૭ પદ્યમાં રચેલી કૃતિ છે. આનો પ્રારંભ પાર્શ્વનાથની સ્તુતિથી કરાયો છે. કર્તાએ પોતાનું નામ ૩૭માં પદ્યમાં દર્શાવ્યું છે. ૪૨મા પદ્યમાં પ્રજ્ઞપ્તિ અને રાજપ્રશ્ની એમ બે આગમોનાં નામ છે. ૪૭મા પદ્યમાં લડુક અને શુકભક્ષિકા એ બે મીઠાઈનાં નામ છે. અંતમાં વિવિધ મુનિવરોની નતિ (પ્રણામ) અને અનુનતિનો ઉલ્લેખ છે. ૧. આની ઉપરના પદ્યને અંગે “રસનોપમા' એવો ઉલ્લેખ છે. ૨. અન્ય ઉદાહરણ માટે જુઓ પૃ. ૬૨ ૩, અન્ય ઉદાહરણ માટે જુઓ પૃ. ૬૩ ૪. અન્ય ઉદાહરણ માટે જુઓ પૃ. ૬૩ પ. આ રહ્યું એ પદ્ય –
"यः स्वैरिवैरिविलयाय सहः सहस्वी
स्वीयस्ववशबहुलाम्बरशर्वरीशः । शश्वल्ललौ वशविहाररसीह शीलं
श्रेयोरहस्यसरसीरुहसूर एषः ॥६॥" ૬. આમ અહીં જે વિવિધ બંધોનો ઉલ્લેખ છે તેનાં નામ અને તેને લગતાં પદ્યો તેમ જ આસન, બીજપૂર,
અને હાર બંધ સિવાયના બંધથી વિભૂષિત પદ્યોને અંગેનાં ચિત્રોની સમજણ TL D (હો ૨, પૃ. ૧૧૭૧૨૦)માં આપ્યાં છે. ૭. આને વિ. લે. સં. (ભા. ૧, પૃ. ૧૧૫-૧૫૮)માં સ્થાન અપાયું છે. ૮. એમનો સ્વર્ગવાસ વિ. સં. ૧૬૭૨માં થયો હતો.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #377
--------------------------------------------------------------------------
________________
|
P ૪૯૧
૨૯૪
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૩ (૭) આનન્દલેખ (વિ. સં. ૧૬૯૪)- આના કર્તા હૈમલઘુપ્રક્રિયા વગેરે પ્રણેતા ઉપાધ્યાય વિનયવિજયગણિ છે. એમણે ૨પર પદ્યોમાં ભિન્ન ભિન્ન છંદમાં આ કૃતિ રચી છે અને એ દ્વારા કેટલાંક ચિત્રકાવ્યો પૂરાં પાડ્યાં છે. સમગ્ર લેખ પાંચ અધિકારમાં વિભક્ત છે. એમાં અનુક્રમે ૫૧, પ૬, ૪૪, ૬૩ અને ૩૮ પદ્યો છે.
- અમદાવાદની પાસે આવેલા “બારેજા' ગામથી વિનયવિજયગણિએ ખંભાતમાં બિરાજતા વિજયાનન્દસૂરિને ઉદ્દેશીને આ વિજ્ઞપ્તિલેખ લખ્યો છે. આ વાત વિસ્તારથી વિચારીશું.
પ્રથમ અધિકાર “સ્વતિશ્રીમમુનિને પ્રાથ" એ પ્રથમ અવયવના વ્યાવર્ણનરૂપ છે અને એનું નામ “ચિત્તચમત્કાર” છે.
બીજા અધિકારનું નામ “અલંકાર-ચમત્કાર છે અને એ “શ્રીમતિ તત્ર'' એ અવયના વ્યાવર્ણનરૂપ છે. એમાં શ્લો. પરથી ૧૦૭માં ખંભાતનું વર્ણન છે.
ત્રીજો અધિકાર ઉતત્તબાવર્ણનરૂપ છે. એનું નામ પહેલા બે અધિકારની જેમ અપાયેલું નથી. એમાં ધારપુર એટલે કે બારેજા ગામનું કે જ્યાંથી લેખ મોકલાવાયો છે તેનું વર્ણન છે.
ચોથા અધિકારનું નામ “શેષચિત્રચમત્કાર' છે. એમાં “સૈસ્તીતઃ ' ને ઉદેશીને ગુરુવર્ણન છે. એમાં એ સમયના ગચ્છાધિપતિ વિજયાનન્દસૂરિનું પ્રશંસાત્મક વર્ણન છે અને એને અંગે ચિત્રકાવ્યો યોજાયાં છે.
પાંચમાં અધિકારનું નામ “દૃષ્ટાન્ત-ચમત્કાર” છે. એમાં લેખપ્રશંસા છે. એમાં લેખના સાત પ્રકારનો ઉલ્લેખ છે. વિશેષમાં અહીં સુજન-દુર્જનનું વ્યાવર્ણન છે.'
૧. આ નામથી આની કોઈ હાથપોથી જિ. ૨, કો. (વિ. ૧)માં નોંધાયેલી નથી. બાકી પૃ. ૩૦માં જે
આનન્દપ્રબદ્ધલેખનો ઉલ્લેખ છે તે આ જ કૃતિ હોવી જોઈએ. આ લેખ “દેશવિરતિધર્મારાધકસમાજ” તરફથી અમદાવાદથી વિ. સં. ૧૯૯૩માં પ્રકાશિત “શ્રી જૈન સાહિત્ય પ્રદર્શન શ્રી પ્રશસ્તિસંગ્રહ (પૃ. ૯૬૧૧૯)માં છપાવાયો છે. એમાં ૧૫૯મું પદ્ય ખંડિત છે. આ કૃતિનો સારાંશ “જૈન યુગ' (પુ. ૫, એ ૪-૫, પૃ. ૧૬૫-૧૬૬)માં અપાયો છે. આ આનન્દલેખને “આનન્દલેખપ્રબન્ધ'ના નામથી વિ. લે. સં. (ભા. ૧, પૃ. ૭૩-૮૮)માં સ્થાન અપાયું
છે. એમાં કોઈ પદ્ય ખંડિત નથી. ૨. જૈ. સા. સં. ઈ. (પૃ. ૬૪૮)માં આ ૧૬૯૭ની સાલ છે. જ્યારે વિજ્ઞપ્તિત્રિવેણિની પ્રસ્તાવના (પૃ.
૨૬)માં તો ૧૬૯૪નો ઉલ્લેખ છે. મૂળ કૃતિમાં “વાર્ધિ-નિધાન-ચન્દ્રકલા” એવો પાઠ છે એટલે વાર્ષિથી સાત સમજવા કે ચાર એ પ્રશ્ન રહે છે. (વિ. લે. સં. ભા. ૧, પૃ. ૮૮)માં ૧૯૯૪નો કૌસમાં ઉલ્લેખ છે. ૩. આની નોંધ મેં I L D (હસો ૨, પૃ. ૧૨૭-૧૨૯)માં તેમ જ વિનયસૌરભ (પૃ. ૧૨૦-૧૨૧)માં
લીધી છે. ૪. વિશેષ માટે જુઓ વિનયસૌરભ (પૃ. ૧૭૧૯)
For Personal & Private Use Only
Page #378
--------------------------------------------------------------------------
________________
૨૯૫
પ્રકરણ ૩૩ : શ્રવ્ય કાવ્યો : વિજ્ઞપ્તિપત્રો : (પ્ર. આ. ૪૯૦-૪૯૩]
સન્તલન- આ સમગ્ર લેખ વિ. સં ૧૭૦પમાં વિનયવિજયગણિ દ્વારા ગુજરાતીમાં રચાયેલા વિજયદેવસૂરિલેખ સાથે ઇતિહાસની દષ્ટિએ વિચારવા જેવો છે.
(૮) 'વિજ્ઞપ્તિકા (વિ. સં. ૧૬૯૯)- આ વિજયસિંહસૂરિએ પોતાના ગુરુ વિજયદેવસૂરિ ઉપર ૩૦૭ કે ૩૧૦ પદ્યોમાં દીપોત્સવી પર્વને દિવસે વિ. સં. ૧૬૯૯માં લખેલ વિજ્ઞપ્તિલેખ છે. P ૪૯૨ એનો પ્રારંભ મહાવીરસ્વામીને વન્દનથી કરાયો છે. ત્યાર બાદ તેમ જ આગળ ઉપર આ જ લેખમાં જાતજાતનાં આકારચિત્રોથી અલંકૃત પદ્યો છે. એ બંધોનાં નામ અકારાદિક્રમે ગોઠવી પડ્યાંક સહિત હું નોંધું છું :
કંકણ (૧૭૪), કમલ (૧૬૩, ૨૧૪, ૨૨૯-૨૫૩), કલશ (૫૪, ૨૧૨), ખગ (૪૯-૫૦, ૨૦૭-૨૦૮), 'ચક્ર (૬૧-૬૨), ચમર (૪૫, ૨૭૧), ચામર (૨૦૪), છત્ર (પર, ૨૧૦), ત્રિશૂલ (૪૩, ૨૦૧), દર્પણ (૬૭, ૧૧૪), ધનુષ્ય (૪૯, ૨૦૭), ધ્વજ (૬૦), નન્દાવર્ત (૧૧૯-૧૨૨), નાગપાશ (૧૨૪, ૨૨૨), ભદ્રાસન (૧૨૩), ભલ્લ (૪૮, ૨૦૬), મત્સ્યયુગલ (૧૧૫), મુદ્ગર (૫૭, ૨૧૬), મુશલ (૪૨, ૨૦૦), રથ (૫૩, ૨૧૧), વજ, (૫૮, ૨૧૭), શક્તિ (૫૧, ૨૦૯), શંખ (૪૪, ૨૦૨), શર (૫૬, ૨૧૫), શરાવસંપુટ (૧૧૭-૧૧૮), શ્રીકરી (૪૬, ૨૦૩), શ્રીવત્સ (૬૮, ૧૧૬), “સિંહાસન (૧૦૯-૧૧૩), સ્વસ્તિક (૫૯, ૨૧૮), હલ (૪૭, ૨૦૫) અને હાર (૧૭૬, ૧૯૭).
આ ઉપરથી જોઈ શકાશે કે આમાં સુપ્રસિદ્ધ આઠ મંગલોને સ્થાન અપાયું છે. વિશેષમાં ૫૫મું અને ૨૧૩મું પદ્ય અર્ધભ્રમનું અને ૬૬મું ગોમૂત્રિકાનું ઉદાહરણ પૂરું પાડે છે. ૬૯મા પદ્યનાં ચારે ચરણ સમાન છે. ૨૭૨માં પદ્યમાં એક જ વ્યંજન ૬ છે જ્યારે ૨૭૩મા પદ્યમાં નું અને મેં અને ૨૭૪મામાં P ૪૯૩ તુ તે ન એમ બે જ વ્યંજન છે.
મહાવીરજિનપ્રણામકરણપદ્ધતિ બાદ ગચ્છાધિપતિના વર્ષાવાસ દરમ્યાનની અવરંગાબાદ નગરીનું વર્ણન તેમ જ લેખ મોકલનારના સ્થળનું અને એમનાં ધર્મકૃત્યોનું વર્ણન છે. ૧૫૧મા પદ્યમાં છ ચરણ છે. એ પક્ષદી છે. પહેલાં ચાર ચરણો પ્રહેલિકા રજૂ કરે છે જ્યારે અંતિમ બે ચરણો એના ઉત્તરનું સૂચન કરે છે. આ ઉત્તર નીચે મુજબ છે :
શ્રીમદ્વિજયદેવસૂરિગુરવે નમ:”
૧. આ કૃતિ વિ. લે. સં. (ભા. ૧, પૃ. ૧૩૭-૧૫૦)માં છપાવાઈ છે. અંતમાં કે અન્યત્ર ત્રણ પદ્યો લુપ્ત બન્યાં
છે એમ એક હાથપોથીમાં અંતિમ પદ્યનો ક્રમાંક ૩૧૦ જોતાં જણાય છે. ૩૦૬મું પદ્ય ખંડિત છે. ૨. આ ૨૮ દલથી યુક્ત છે. એમાં ૨૮ વાર “નૂ' છે. ૩. પહેલાં આ ૨૪ પદ્યો ૯૬ પાંખડીના કમળની રચના પૂરી પાડે છે અને ૨૫મું પરિધિની. ૪. આ આઠ આરાનું ચક્ર છે. ૫. આ ચંપકથી વિભૂષિત છે.
For Personal & Private Use Only
Page #379
--------------------------------------------------------------------------
________________
P ૪૯૪
૨૯૬
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૩ આ કૃતિ (પૃ. ૧૪૩)માં પ્રજ્ઞાપના, પ્રથમાંગસૂત્ર (આયાર) અને કલ્પસૂત્રનો ઉલ્લેખ છે.
૧૫૪માં, ૨૨૮મા તથા ૨૫૩મા એ ત્રણ પદ્યના અંતમાં “પરિધિ'નો ઉલ્લેખ છે. ૧૭૫માં પદ્યના અંતમાં નીચે મુજબ ઉલ્લેખ છે :
"कङ्कणमध्यस्थस्वस्तिक१चमररबीजपुर३कमल४धनु:५स्थपनिका६चित्रमयोकः"। ૨૨૦મા પદ્યના અંતમાં પરિધિ તથા આ ચિત્રો વડે ૨૦ દલનો કમલબન્ધ એવો ઉલ્લેખ છે.
૧૯૭૦મા પદ્યના અંતમાં “HMEદયપબ્લિતવૃત્તરૂપતીનિતદારવન્યવત્રF” ઉલ્લેખ છે. ૧૮૦મા, ૧૮૭માં અને ૧૯૨મા એ ત્રણ પદ્યાના અંતમાં અનુક્રમે પ્રથમ મધ્યમણિહારબંધ, પદકડી અને દ્વિતીયમધ્યમણિ ઉલ્લેખ છે.
પ્રસ્તુત વિજ્ઞપ્તિકાની હાથપોથી આકારચિત્રોથી અલંકૃત હશે. જો એમ જ હોય તો પહેલી તકે વિજ્ઞપ્તિકા સચિત્ર સ્વરૂપે પ્રસિદ્ધ કરવી ઘટે.
| (૯) વિજ્ઞપ્તિપત્ર (વિ. સં૧૬૯૯)- આ વિજયસિંહના શિશુ (શિષ્ય) ઉદયવિજયની ૩૧૭ પદ્યની રચના છે. આ બે વિભાગમાં વિભક્ત ૬૭ બંધોથી અલંકૃત છે. એ પૈકી નિમ્નલિખિત બન્યોને લગતાં ઉદાહરણરૂપ સંસ્કૃત પઘો ભાગ્યે જ જોવામાં આવે છે :
નાગપાશ, પતાકા, મુગર, રથ, સિંહાસન અને સ્થાનિકા.
(૧૦) વિજ્ઞપ્તિકા (વિ. સં. ૧૭૦૩)- આ વિનયવર્ધનગણિએ વિજયસિંહસૂરિ ઉપર ૯૪ પદ્યમાં વિ. સં. ૧૭૦૩માં લખેલ વિજ્ઞપ્તિપત્ર છે. પ્રારંભમાં શાન્તિનાથ, પાર્શ્વનાથ અને મહાવીર સ્વામીને ઉદેશીને પદ્યો છે. ત્યાર બાદ “કૃષ્ણકોટ્ટ' પુરનું વર્ણન છે. ત્યાર પછી વિનયવર્ધનગણિએ પોતાને ત્યાંના સમાચાર રજૂ કર્યા છે અને પછી વિજયસિંહસૂરિનું એમના મુખ અને યશને લક્ષીને વર્ણન છે. ૭૪મા અને ૭૧મા પદ્ય પ્રહેલિકારૂપ છે.
(૧૧) 'વિજ્ઞપ્તિકા (વિ. સં. ૧૭૦૪)– આ ઉપર્યુક્ત વિનયવર્ધનગણિએ જ વિજયસિંહસૂરિ ઉપર વિંદિથી વિ. સં. ૧૭૦૪માં વિજયદશમીએ લખેલ વિજ્ઞપ્તિપત્ર છે. એમાં ૧૦૪ પદ્યો છે. એમાં વિંદદિનું તથા ગુરુનું વર્ણન છે. પદ્ય ૬૩-૭૭ કમલબન્ધમાં છે. આ પ્રત્યેક પદ્યના એકે એક ચરણના અંતમાં “સારંગ' શબ્દ છે. એના સૂર્ય, ચન્દ્ર ઇત્યાદિ ૬૦ અર્થ અપાયા છે. ૭૮મું અને ૭૯મું પદ્ય ૧. આની કાગળ ઉપર લખાયેલી પરંતુ કપડા ઉપર ચોંટાડાયેલા લખાણવાળી એક હાથપોથી મુનિશ્રી પુણ્યવિજયજી પાસે મેં જોઈ હતી. એ ૧૦ ઇંચ પહોળી અને ૨૦ ફૂટ અને ૯ ઇંચ લાંબી છે. એ જાતજાતના ચિત્રોથી અલંકૃત છે. એમાંનાં ત્રણ પદ્યો મેં I L D નામના મારા લેખના બીજા હપ્તા (પૃ. ૧૨૬)માં આપ્યાં છે. ૨. આનાં નામ મેં ઉપર્યુક્ત લેખ (પૃ. ૧૨૬) માં આપ્યાં છે. ૩. આ વિ. લે. સં. (ભા. ૧, પૃ. ૨૦૫-૨૦૮)માં છપાવાઈ છે. ૪. આ વિ. લે. સં. (ભા. ૧, પૃ. ૨૨૯-૨૧૩)માં છપાવાઈ છે. ૫. સરખાવો ગુણવિજયકૃત મહાવીરજિનસ્તવ. જુઓ. પૃ. ૪૭૩.
P ૪૯૫
For Personal & Private Use Only
Page #380
--------------------------------------------------------------------------
________________
૨૯૭
પ્રકરણ ૩૩ : શ્રવ્ય કાવ્યો : વિજ્ઞપ્તિપત્રો: પ્રિ. આ. ૪૯૩-૪૯૬] એક છે. પ્રહેલિકારૂપ છે. એ પૈકી પ્રથમ પદ્ય “દ્વિર્ચસ્તસમસ્ત જાતિના અને દ્વિતીય પદ્ય “વ્યસ્તસમસ્ત' જાતિના દૃષ્ટાન્તરૂપ છે. બંને પ્રહેલિકાના ઉત્તર અનુક્રમે નાયકદે અને સાહનાથુ છે. ૮૦મું પદ્ય નિરોષ્ઠ' કાવ્યરૂપ છે.
(૧૨) 'વિજ્ઞપ્તિકા (વિ. સં. ૧૭૦૪)- આ ઉપાધ્યાય ધનવિજયગણિએ સુરતમાં રહેલા વિજયદેવસૂરિને ઉદેશીને રાજપુરથી ૮૬ પદ્યોમાં વિ. સં. ૧૭૦૪માં લખેલી કૃતિ છે. એમાં તીર્થકરના વર્ણન બાદ સૂર્યપુર (સુરત)નું અને રાજપુરનું વર્ણન છે. ૮૬મું પદ્ય જોતાં એમ લાગે છે કે આ પત્રના પ્રેષક સિદ્ધવિજયના શિષ્યાણું છે.
(૧૩) વિજ્ઞપ્તિકા (ઉ. વિ. સં. ૧૭૦૯)- આ દેવકપત્તનથી અમરચન્દ્રમણિએ પત્તનનગરમાં રહેલા વિજયસિંહસૂરિ ઉપર ૬૩ પદ્યમાં લખેલ વિજ્ઞપ્તિપત્ર છે. પ્રારંભમાં તીર્થકરનું વર્ણન છે.
(૧૪) વિજ્ઞપ્તિકા (ઉ. વિ. સં. ૧૭૦૯)- આ સ્તંભતીર્થથી કમલવિજયગણિએ P. ૪૯૬ વિજયસિંહસૂરિને ૧૪૩ પદ્યમાં કરેલી વિજ્ઞપ્તિ છે. એ આ કમલવિજયગણિના શિષ્ય રવિવિજય લખી હતી.
(૧૫) *વિજ્ઞપ્તિકા (ઉં. વિ. સં. ૧૭૭૯)- આ યોધપુર (જોધપુર)થી પં. લાવણ્યવિજયગણિએ રાજનગરમાં રહેલા વિજયસિંહસૂરિ ઉપર ૯૧ પદ્યમાં લખેલી વિજ્ઞપ્તિ છે. આનો પ્રારંભ પાર્શ્વનાથની સ્તુતિથી કરાયો છે. ત્યાર બાદ પદ્ય ૧૪-૨૮માં રાજનગરનું વર્ણન છે. વિજયસિંહસૂરિનું વર્ણન પદ્ય ૪૫-૬૧માં કરાયું છે.
(૧૬) વિજ્ઞપ્તિકા (ઉ. વિ. સં. ૧૭૧૩)- આ રવિવર્ધનગણિએ રાજનગર યાને અહમ્મદાવાદ (અમદાવાદ)માં રહેલા વિજયદેવસૂરિ ઉપર ૬૩ (૪૬ + ૧ + ૮ + ૮) પદ્યમાં લખેલી વિજ્ઞપ્તિ છે. અંતમાંના સોળ પદ્યો વિજયદેવસૂરિના ગુણગાનરૂપ છે. એનો ગિરાષ્ટક' અને ‘યશોડષ્ટક' તરીકે ઉલ્લેખ કરાયો છે. આ કૃતિની છેલ્લી પંક્તિમાં શ્રીપૂત્રે ૧૦૦ નાસ્તિ એવો ઉલ્લેખ છે તો એનો અર્થ સમજાયો નથી.
(૧૭) "વિજ્ઞપ્તિકા (ઉ. વિ. સં. ૧૭૧૩)- આ પં. વિનયવર્ધમાનગણિએ વિન્ધિપુરથી સૂરતિ (સુરત)માં રહેલા વિજયદેવસૂરિ ઉપર ૭૫ પદ્યમાં લખેલી કૃતિ છે. ૩૧મું પદ્ય પ્રહેલિકારૂપ તેમ જ વ્યસ્તસમસ્ત જાતિના ઉદાહરણરૂપ છે. આ પ્રહેલિકાનો ઉત્તર ‘સૂરતિ છે.
૧. આ વિ. લે. સં. (ભા. ૧, પૃ. ૧૫૯-૧૮૪)માં છપાવાઈ છે. ૨. આ વિ. લે. સં. (ભા. ૧, પૃ. ૧૫૯-૧૬૧)માં છપાવાઇ છે. ૩. આ વિ: લે. સં. (ભા. ૧, પૃ. ૧૭૯-૧૮૪)માં પ્રસિદ્ધ કરાઈ છે. ૪-૬. આ વિ. લે. સં. (ભા. ૧, પૃ. ૧૮૫-૨૦૪)માં પ્રકાશિત કરાઈ છે. ૭. એમની અન્ય બે વિજ્ઞપ્તિકા માટે જુઓ પૃ. ૪૯૪-૪૯૫ ૮. સૂર, રતિ.
For Personal & Private Use Only
Page #381
--------------------------------------------------------------------------
________________
P ૪૯૭
૨૯૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૩ (૧૮) "વિજ્ઞપ્તિકા (ઉં. વિ. સં. ૧૭૧૩)- આ મેઘવિજયગણિએ દ્વીપબંદરમાં રહેલા વિજયદેવસૂરિ ઉપર ૧૨૫ પદ્યમાં લખેલી વિજ્ઞપ્તિકા છે. આની શરૂઆત શાન્તિનાથના ગુણોત્કીર્તનથી કરાઈ છે. આદ્ય આઠ પદ્યનું ‘શ્રીપ્રભુસેવા પ્રયત્નરત્નવર્ણનાષ્ટક' નામ રખાયું છે. ત્યાર બાદ ભાગ્યસૌભાગ્યવર્ણનાષ્ટક છે. પછી ભાગ્યવાદીના વિચારોના ખંડનરૂપે નવ પદ્યો છે.
પદ્ય ૬૯-૭૬માં ‘પ્રાવૃષ’ ઋતુનું વર્ણન છે. ' (૧૯) વિજ્ઞપ્તિકા (વિ. સં. ૧૭૧૭)- આ નિયવિજયગણિએ ધનૌધ (ઘોઘા) નગરથી જીર્ણદુર્ગ (જુનાગઢ)માં રહેલ વિજયપ્રભસૂરિ ઉપર વિ. સં. ૧૭૧૭માં દીપોત્સવીએ ૧૦૨ પદ્યોમાં લખેલી કૃતિ છે. આમાં તીર્થકરને પ્રણામ, જીર્ણદુર્ગ અને ધનઘ નગરનાં વર્ણન, સ્વકીય સમાચાર તેમ જ વિજયપ્રભસૂરિનું વર્ણન એમ વિવિધ બાબતોને સ્થાન અપાયું છે. અંતમાં જીર્ણદુર્ગમાં રહેલા મુનિવરોને વંદન કરી ઘોઘામાં રહેલા મુનિવરોનાં નામો રજૂ કરાયાં છે.
(૨૦) વિજ્ઞપ્તિપત્રિકા (વિ. સં. ૧૭૧૮)- આ પં. 'ઉદયવિજયે શ્રીપુરબંદિરમાં રહેલા વિજયપ્રભસૂરિ ઉપર વિ. સં. ૧૭૧૮માં સ્તંભતીર્થથી ૫૬ પદ્યમાં લખેલી પત્રિકા છે. એમાં નગરની શોભા વર્ણવાઈ છે.
(૨૧) “વિજ્ઞપ્તિકા ( )- આ ઉદયવિજયગણિએ દ્વીપબદિર (દીવ)માં રહેલા વિજયપ્રભસૂરિ ઉપર ૮૧ પદ્યમાં લખેલી કૃતિ છે. આનો પ્રારંભ શાન્તિનાથ વગેરે તીર્થકરોને વંદનપૂર્વક કરાયો છે. ત્યાર બાદ દીપબન્દિરનું વર્ણન છે. રાજધન્યપુર (રાધનપુર) વિષે પણ કેટલુંક લખાણ છે.
(૨૨) વિજ્ઞપ્તિકા ( )- આ કૃતિમાં પર પડ્યો છે. એ વિજ્ઞપ્તિકા ઉદયવિજયગણિએ સિદ્ધપુરથી જીર્ણદુર્ગ (જુનાગઢ)માં રહેલા વિજયપ્રભસૂરિ ઉપર લખી છે. એમાં આ ગણિએ પોતાને ત્યાંના કૃત્યોનો ઉલ્લેખ કર્યો છે.
(૨૩) ઇન્દુદૂતકિવા વિજ્ઞતિપત્ર (લ. વિ. સં. ૧૭૧૮)- આ મેઘદૂતના છાયાકાવ્યરૂપ
| P ૪૯૮
| P. ૪૯૯
૧-૩. આ વિ. લે. સં. (ભા. ૧, પૃ. ૧૨૦-૧૬૫)માં છપાવાઈ છે. ૪. શું એઓ વિજયસહિંના શિશુ છે કે જેમની એક વિજ્ઞપ્તિ વિ. સં. ૧૬૯૯ની છે ? ૫-૬. આ વિજ્ઞપ્તિકાને વિ. લે. સં. (ભા. ૧, પૃ. ૧૨૬-૧૭૮)માં સ્થાન અપાયું છે. ૭. આ ખંડ-કાવ્ય “કાવ્યમાલા” (ગુ. ૧૪)માં અંતમાંના ગદ્યાત્મક લખાણ વિનાનું છપાવાયું છે. વળી એ મુનિ
(હાલ સૂરિ) ધુરન્ધરવિજયજીએ રચેલ ‘પ્રકાશ' નામની સંસ્કૃત વિવૃત્તિ તેમ જ ગુજરાતી પરિચય સહિત શિરપુરની “જૈન સાહિત્યવર્ધક સભા” તરફથી ઇ. સ. ૧૯૪૬માં છપાવાયું છે અને એના અંતમાં ઇન્દુદૂતગત ૨૩ અર્થાન્તરન્યાસની સૂચી અપાઈ છે. આ ખંડકાવ્ય વિ. લે. સં. (ભા. ૧, પૃ. ૮૯-૯૭)માં છપાયું છે. અંતમાં ગદ્યાત્મક લખાણ છે. અહીં પૃ. ૯૭માં આ કાવ્યને “મેઘદૂતચ્છાયા-કાવ્ય' કહ્યું છે. ૮. આનો થોડોક પરિચય વિજ્ઞપ્તિત્રિવેણીની પ્રસ્તાવના (પૃ. ૬૧૮)માં અપાયો છે. મેં વિનયસૌરભ (પૃ. ૬૮
૭૨)માં આ કાવ્યની રૂપરેખા આલેખી છે.
For Personal & Private Use Only
Page #382
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૩ : શ્રવ્ય કાવ્યો : વિજ્ઞપ્તિપત્રો : પ્રિ. આ. ૪૯૭-૫૦૦]
૨૯૯ ૧૩૧ પદ્યની કૃતિના રચનારા હૈમલઘુપ્રક્રિયા વગેરેના પ્રણેતા વિનયવિજયગણિ છે. મારવાડમાં યોધપુર (જોધપુર) ચાતુર્માસ માટે રહેલા આ ગણિ જોધપુરથી ચન્દ્ર દ્વારા વિજયપ્રભસૂરિને સુરત સંદેશો મોકલાવે છે. પ્રસંગવશાત્ એઓ ચન્દ્રને એના કુટુંબ પરિવારની કુશળતા પૂછે છે અને સમુદ્ર વગેરે એના સ્નેહીઓ કેવા ઉપકારપરાયણ છે તે કહે છે. અને દક્ષિણ દિશામાં જવાનો માર્ગ વર્ણવતાં એઓ સુવર્ણચલ (ગ્લો. ૩૪-૩૬), જાલંધરપુર, શ્રી રોહિણી (શિરોહી), અન્દાદ્રિ (આબુ), અચલદુર્ગ (અચળગઢ), સિદ્ધદંગ (સિદ્ધપુર), રાજવંગ (અમદાવાદ), સાભ્રમતી (સાબરમતી) (શ્લો. ૬૬-૬૭), વટપદ્ર (વડોદરા), ભૃગુપુર (ભરૂચ), નર્મદા (શ્લો. ૮૩), તાપી, સૂર્યપુર (સુરત) ઇત્યાદિ વિષે માહિતી આપે છે. ગ્લો. ૧૦૮-૧૨૧માં વિજયપ્રભસૂરિનો પરિચય અપાયો છે. અહીં એ વાત ઉમેરીશ કે જોધપુરથી સુરત આગગાડીમાં આવવું હોય તો જે માર્ગે થઈને હાલ અવાય છે એ જ માર્ગ આ વિજ્ઞપ્તિપત્રમાં સૂચવાયો છે. આથી એમ કહેવાય છે કે લગભગ અઢી સો વર્ષ ઉપર વિનયવિજયગણિએ આગગાડીના પાટા નાંખી એ દિશામાં પહેલ કરી છે.
(૨૪) વિનયવિજ્ઞપ્તિ (ઉં. વિ. સં. ૧૭૨૩)- આ વિજ્ઞપ્તિપત્રના રચનાર પણ ઉપર્યુક્ત વિનયવિજયગણિ છે. આ ૮૨ પદ્યોનો પત્ર એમણે દેવપત્તન યાને પ્રભાસપાટણથી “અણહિલપુર' P. ૫00 પાટણમાં બિરાજતા વિજયદેવસૂરિને આસો વદ તેરસે-ધનતેરસે લખ્યો છે. એ અર્ધ-સંસ્કૃતમાં છે એટલે કે એના પ્રત્યેક પદ્યનો પૂર્વાર્ધ જ. મ. માં છે તો ઉત્તરાર્ધ સંસ્કૃતમાં છે. એનો પ્રારંભ નેમિનાથની સ્તુતિ દ્વારા કરાયો છે. એમાં નગરનું અને પર્યુષણા' પર્વનું વર્ણન છે. વિજયદેવસૂરિને પોતાના ઉપર કૃપાપત્ર મોકલવાની વિનયવિજયગણિએ અહીં પ્રાર્થના કરી છે. વળી એમણે એ આચાર્યની સેવામાં રહેલા નિમ્નલિખિત વિબુધ સાધુઓનાં નામ ગણાવ્યા છે અને એમને અનુવંદના કરી છે :
ઋદ્ધિવિજય, વિનીતવિજય, શાન્તિવિજય, અમરવિજય, રામવિજય, કપૂરવિજય, મતિવિજય અને નયવિજય.
વળી વિનયવિજયે પોતાની પાસે રહેલા કનકવિજય, નેમિવિજય, રત્નવિજય, ઉદયવિજય, અને રૂપવિજય એ સાધુઓ તરફથી તથા સાધ્વીઓ તરફથી તેમ જ એમની આજ્ઞાથી ચાતુર્માસ માટે અન્યત્ર રહેલા જયવિજય, અમરવિજય, વૃદ્ધિવિજય, કાન્તિવિજય, ભારમલ્લ ઋષિ, જિનવિજયગણિ, કુંવરવિજય અને પ્રેમવિજય એ *આઠ સાધુઓ તરફથી વિજયદેવસૂરિને પ્રણામ પાઠવ્યા છે. સાથે સાથે પોતાનો એમના શિશુ તરીકે નિર્દેશ કરી પોતે પણ એમને નમન કર્યું છે. અંતમાં આ પત્ર લખ્યાના દિવસનો નિર્દેશ છે. ૧. અહીંના કિલ્લા, ગોપીતળાવ, ટંકશાળ, ગોપીપુરા અને એમાં આવેલા ઉપાશ્રયનું અત્ર વર્ણન કરાયું છે. ૨. આ નામ મેં યોર્યું છે. ૩. આનો પરિચય વિજ્ઞપ્તિત્રિવેણીની પ્રસ્તાવના (પૃ. ૨૬-૩૦)માં અપાયો છે અને તેમ કરતી વેળા શ્લો. ૧-૨, ૧૪, ૧૬, ૨૫-૨૭, ૩૩, ૩૪, ૩૬, ૪૦-૪૮, ૬૦-૬૩, ૬પ, ૭૮ અને ૮૨ ઉદ્ઘત કરાયા છે
એ ઉપરથી મેં અહીં આની આછી રૂપરેખા આલેખી છે. ૪. આ પૈકી પહેલા ત્રણ વેલાઉલ-બંદરમાં, બીજા બે વણથલિકમાં અને છેલ્લા ત્રણ ધુરાજીપુરમાં ચાતુર્માસાર્થે રહ્યા હતા.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #383
--------------------------------------------------------------------------
________________
૩00
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૩ (૨૫) વિજ્ઞપ્તિકા (વિ. સં. ૧૭૨૭)રાજવિજયગણિએ “ખરતર' ગચ્છના જિનચન્દ્રસૂરિ
ઉપર ૧૦૨ પદ્યોમાં વિ. સં. ૧૭૨૭માં આ વિજ્ઞપ્તિ લખી છે. એમાં વાંકાનેરપુરનું વર્ણન છે અને P ૫૦૧ જિનચન્દ્રસૂરિના ગુણગાન છે. નવમા પદ્યના અંતમાં “હલમુખીવૃત્તમ્”નો અને પાંત્રીસમા પદ્યના
અંતમાં “ઇતિ સિંહાસનચિત્રીયાણિ વૃત્તાનીમાનિનો ઉલ્લેખ છે.
(૨૬) મેઘદૂત-સમસ્યા-લેખ (લ. વિ. સં. ૧૭૩૦)- આના કર્તા ચન્દ્રપ્રભા ઇત્યાદિના પ્રણેતા મેઘવિજયગણિ છે. એઓ ‘તપા' ગચ્છના કૃપાવિજયના શિષ્ય થાય છે. એમણે આ કાવ્ય ૧૩૧ પદ્યમાં રચ્યું છે. એ દ્વારા એમણે મેઘદૂતના પ્રત્યેક પદ્યના ચતુર્થ ચરણની પૂર્તિ કરી છે એમણે આ કાવ્યના અંતમાં માઘકાવ્યની પાદપૂર્તિરૂપે પોતે વિ. સં. ૧૭૨૭માં રચેલા 'કાવ્યનો ઉલ્લેખ કર્યો છે. આથી પ્રસ્તુત કાવ્ય એનાથી પહેલાનું તો નથી જ તેમ ફલિત થાય છે. એમણે આ પ્રસ્તુત કાવ્ય રચી ભાદ્રપદ શુકુલ પંચમીએ ઔરંગાબાદથી કે એની નજીકના સ્થળેથી મેઘ દ્વારા સૌરાષ્ટ્રના દેવકપત્તનમાં ચાતુર્માસ માટે રહેલા ‘તપા' ગચ્છના વિજયપ્રભસૂરિને સંદેશો મોકલ્યો છે. આમ અહીં વિજયપ્રભસૂરિનો ઉલ્લેખ છે એટલે આ લેખ વિ. સં. ૧૭૧૦ની પછીનો ગણાય, કેમકે એ વર્ષમાં વીરવિજય મુનિ વિજયપ્રભસૂરિ બન્યા હતા. પ્રસ્તુત કવિ શ્લો. ૧૦-૨૨માં શાન્તિનાથનું, શ્લો. ૨૩-૩૪માં ઔરંગાબાદનું
અને એના પછીના પાંચેક શ્લોકમાં દેવગિરિનગરનું યાને દોલતાબાદનું વર્ણન કરે છે. ત્યાર બાદ કવિ P પ૦૨ ઇલોરાની ગુફામંદિરમાંના પાર્શ્વનાથનાં દર્શન કરવાનું અને ત્યાંથી આગળ જતાં અણકિટણથી દુર્ગ
આવતાં ત્યાં પાર્શ્વનાથ વિચર્યા હોવાથી એનાં પણ દર્શન કરવાનું મેઘને કહે છે. ‘તુંગિઆ' શૈલ આવતાં શ્રમણ ભગવાનની પ્રતિમા ઉપર જળવૃષ્ટિ કરવાનું કહી કવિ શ્લો. પ૨માં સૂરતના વૈભવ વિષે નિર્દેશ કરે છે. પછી એકેક પદ્યમાં તાપી, ભૃગુપુર, રેવા, મહી નદી, ‘હરિગૃહપુર અને સાબરમતીને ઉલ્લેખ કરી એઓ સિદ્ધાચળનું વર્ણન કરે છે. ત્યાંથી તો તેઓ સીધા દેવકપત્તનનો વિસ્તૃત પરિચય આપે છે. અંતમાં આચાર્યના ગુણગાન ગાઈ પોતે જ્યાં રહ્યા છે એ સ્થાનનો સંક્ષેપમાં વૃત્તાન્ત કહી આચાર્યના દર્શનની ઉત્કંઠા દર્શાવી આ કૃતિ પૂર્ણ કરે છે.
૧. આ કૃતિ વિ. લે. સં. (ભા. ૧, પૃ. ૧૧૪-૧૧૯)માં છપાવાઈ છે. એનાં આદ્ય ત્રણ પદ્યો ખંડિત છે. ૨. આ કતિ જૈ આ. સં.” તરફથી ગ્રંથાંક ૨૪ તરીકે વિ. સં. ૧૯૭૦માં છપાવાઈ છે. ત્યાર બાદ આ કતિ | વિ. લે. સં. (ભા. ૧, પૃ. ૯૮-૧૦૬)માં પ્રસિદ્ધ થઈ છે. એમાં પાદનોંધ તરીકે ટિપ્પણો છે. ૩. આના પરિચય વિજ્ઞપ્તિત્રિવેણીની પ્રસ્તાવના (પૃ. ૧૯-૨૩)માં અપાયો છે. ૪. જુઓ ૫. ૪૫૪ ૫. આ રંગબાદની પૂર્વ દિશામાં દસેક માઈલને અંતરે આવેલું છે. ૬. દોલતાબાદથી આઠેક માઈલ દૂર “ઇલોરા' પર્વત છે અને એમાં પાંત્રીસેક ગુફામંદિર છે. તેમાં પાંચ જૈનોનાં
છે. એકમાં પાર્શ્વનાથની પ્રતિમા છે. ૭. આ સ્થાન નાસિક જિલ્લામાં આવેલું છે અને ઇલોરાની પેઠે એમાં પણ ગુફા મંદિરો છે. એમાં શાન્તિનાથ
અને પાર્શ્વનાથની મુખ્ય મૂર્તિવાળાં જિનાલયો પણ છે. ૮. ૫૮મા પદ્યમાં આ નામ છે પણ આ સ્થાન તે કર્યું તે જાણવું બાકી રહે છે.
For Personal & Private Use Only
Page #384
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૩ : શ્રવ્ય કાવ્યો : વિજ્ઞપ્તિપત્રો : પ્રિ. આ. ૪૯૯-૫૦૪]
૩૦૧ (૨૭) વિજ્ઞપ્તિ (ઉ. વિ. સં. ૧૭૪૧)- આ ‘દેવપત્તન' નગરથી મેરુવિજયે દ્વીપબદિરમાં રે ૫/૩ રહેલા પોતાના ગુરુ ઉપર ૭૬ (૭૪ + ૨) પદ્યમાં લખેલી કૃતિ છે. આના પ્રારંભમાં ઋષભદેવની જટારૂપ મુકુટનું વર્ણન છે. ત્યાર બાદ દ્વીપબન્દિર અને દેવપત્તનને અંગે કેટલાંક પડ્યો છે. એના પછી વિજ્ઞપ્તિકારે પોતાને ત્યાંની પ્રવૃત્તિઓનો નિર્દેશ કર્યો છે. ત્યાર બાદ શ્રીપૂજ્યના અર્થાત્ એમના ગુરુના કે વડીલના વદનનું વર્ણન છે. અંતમાં વિજ્ઞપ્તિકારે પોતાની સાથે રહેલા શ્રમણોનો ઉલ્લેખ કર્યો છે.
(૨૮) વિજ્ઞપ્તિપત્રી ( )– મેરુવિજયની ૧૪૨ શ્લોક જેવડી રચના છે. એ ગદ્યમાં છે કે પદ્યમાં અને એના કર્તા 'મે વિજય તે કોણ ઇત્યાદિ બાબતો જાણવી બાકી રહે છે.
(૨૯) "વિજ્ઞપ્તિકા (ઉ. વિ. સં. ૧૭૪૩)-આ પં. લાભવિજયે પત્તનમાં બિરાજતા વિજયપ્રભસૂરિ ઉપર ૧૨૭ પદ્યમાં લખેલી વિજ્ઞપ્તિ છે. આનો પ્રારંભ પાર્શ્વનાથ અને શાન્તિનાથ વગેરે જિનેશ્વરોના ગુણોત્કીર્તનથી કરાયો છે.
પદ્ય ૭૮-૮૧ સોળ પાંખડી વાળા કમલબન્ધથી વિભૂષિત છે. એના પરિધિમાં પત્રપ્રેષકના ગુરુનું – વિજયપ્રભસૂરિનું નામ છે. ૮૨મા પદ્યના અંતમાં ‘ખગ” બંધનો ઉલ્લેખ છે. ૯૬મું પદ્ય પાઈયમાં છે. પદ્ય ૯૭-૧૦૦ “સ્નાતસ્યા” ઈત્યાદિની પાદપૂર્તિરૂપ છે.”
(૩૦) વિજ્ઞપ્તિકા (. વિ. સં. ૧૭૪૭)- આ માલપુરથી આગમસુન્દરમણિએ જીર્ણદુર્ગમાં ૫૦૪ રહેલા વિજયપ્રભસૂરિ ઉપર ૮૧ પદ્યમાં લખેલી વિજ્ઞપ્તિ છે. જિનેશ્વરની સ્તુતિથી શરૂ કરાયેલી આ કૃતિમાં જીર્ણદુર્ગના સંક્ષિપ્ત વર્ણન બાદ પત્રપ્રેષકના સમાચાર અને વિજયપ્રભસૂરિનાં ગુણોત્કીર્તન છે. પુષ્યિકામાં વિજયપ્રભસૂરિના નામની પૂર્વે “ભટ્ટારકશ્રીશ્રી૧૦૫” છે.
(૩૧) "વિજ્ઞપ્તિકા (ઉ. વિ. સં. ૧૭૪૭)– આ લાવણ્યવિજયગણિએ પત્તનમાં વિરાજમાન વિજયપ્રભસૂરિ ઉપર ૯૭ પદ્યમાં લખેલી વિનતિ છે. ઋષભદેવની સ્તુતિ બાદ “પત્તન' નગરનું વર્ણન
૧. આ કૃતિને વિ. લે. સં. (ભા. ૧, પૃ. ૧૫૧-૧૫૪)માં સ્થાન અપાયું છે. આની એક હાથપોથી વિ. સં.
૧૭૪૧માં લખાયેલી છે એમ અંતિમ પંક્તિ જોતાં જણાય છે. ૨. આ જ કૃતિ તે પૃ. ૫૦૩માં મેં જે વિજ્ઞપ્તિપત્રી વિષે માહિતી આપી છે તે છે કે નહિ તે જાણવું બાકી
રહે છે. ૩. આદર્શને અંગેની ટિપ્પણી પ્રમાણે આદ્ય તેમ જ અન્તિમ એકેક પદ્ય લુપ્ત થયેલ છે. એ બે ઉમેરતાં ૭૬ થાય ૪. એઓ ચતુર્વિશતિજિનાનન્દસ્તુતિ રચનારા હશે ? જુઓ પૃ. ૪૧૨ ૫. આને વિ. લે. સં. (ભા. ૧, પૃ. ૧૬૬-૧૭૧)માં સ્થાન અપાયું છે. ६. श्रीविजयप्रभसूरिशो जयतादवन्याम. ૭. જુઓ પૃ. ૪૪૫, ૪૪૫, ૪૩૪ અને ૪૪૧ ૮. આ કૃતિ વિ. લે. સં. (ભા. ૧, પૃ. ૧૯૦-૧૯૪)માં છપાવાઈ છે. ૯. એમનું રાજ્ય વિ. સ. ૧૭૧૦થી વિ. સં. ૧૭૪૭ સુધી હતુ. ૧૦. આ વિજ્ઞપ્તિકા વિ. લે. સં. (ભા. ૧, પૃ. ૧૯૫-૧૯૮)માં રજૂ કરાઈ છે.
For Personal & Private Use Only
Page #385
--------------------------------------------------------------------------
________________
P ૫૦૫
૩૦૨
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૩ પત્રના પ્રેષકને ત્યાંની ધાર્મિક પ્રવૃત્તિઓ અને વિજયપ્રભસૂરિનાં ગુણગાન એમ વિવિધ બાબતોને આ કૃતિમાં સ્થાન અપાયું છે.
(૩૨) વિજ્ઞપ્તિકા (લ. વિ. સં. ૧૭૭૧)- આ રૂપાવાસમાં ચાતુર્માસાર્થે રહેલા દયાસિંહે જેસલમેરમાં રહેલા ખરતરગચ્છીય જિનસુખસૂરિ ઉપર ૫૭ પદ્યમાં લખેલી વિજ્ઞપ્તિ છે. પદ્ય ૪૯ અને ૫૦ ખંડિત છે અને ત્યાર બાદ એકાદ પદ્ય હોય તો તે સર્વથા લુપ્ત છે. ૫૧મા પદ્ય પછી ૪ પદ્યો છે. તેમાં પદ્ય ૨-૪ ખંડિત છે. ત્યાર બાદ ૩ પદ્યો છે.
ભાષાનું વૈવિધ્ય- ૨૮મા પદ્યથી ૪૩મા સુધીનાં ૧૬ પદ્યો પાઇયમાં છે. પદ્ય ૨૮-૩૮ મરહઢીમાં અને ત્યાર પછીનું એકેક પદ્ય સોરસણી અને માગણીમાં, બે પેસાચીમાં અને એક અવર્ભસ (અપભ્રંશ) ભાષામાં છે. ૪૪મું પદ્ય સમસંસ્કૃતમાં છે. ત્યાર પછીનાં તમામ પદ્યો સંસ્કૃતમાં છે.
(૩૩) વિજ્ઞપ્તિપત્ર (લ. વિ. સં. ૧૭૭૧)- આ વિજયવર્ધનગણિએ “ખરતર' ગચ્છના જિનસુખસૂરિ ઉપર ૧૦૮ પદ્યમાં લખેલ પત્ર છે. આની શરૂઆતમાં તીર્થકરાદિને નમસ્કાર કરાયા છે.
જિનસુખસૂરિ જે નગરમાં રહેલા છે તેનું, એ સૂરિનું તેમ જ જે અર્ગલાપુરમાં સાહિ વસે છે તેનું વર્ણન. વિજ્ઞપ્તિપત્રના લેખકના શિષ્યાદિનાં નામો અને એમના નિવાસ સ્થાનનું વર્ણન પર્યુષણાને અંગેની વિગતો અને અંતમાં પર્જન્યની જેમ શાસ્ત્રની પ્રવૃત્તિ એમ વિવિધ વાનગી આ વિજ્ઞપ્તિપત્રમાં પિરસાઈ છે.
(૩૪) ચેતોદૂત– આના કર્તાનું નામ જાણવામાં નથી. આ કાવ્યમાં ૧૨૯ પદ્યો છે. અહીં કોઈ અમુક ગુરુનું કે વિશિષ્ટ સ્થાનોનું વર્ણન નથી. આથી તો હરકોઈ એનો ઉપયોગ કરી શકે એવું આ કાવ્ય છે. એમાં ચિત્તને દૂત બનાવી ગુરુની પાસે એ દ્વારા વિજ્ઞપ્તિ મોકલાઈ છે. આકાવ્ય મેઘદૂતના પ્રત્યેક પદ્યના અન્તિમ ચરણની પૂર્તિરૂપ છે. ૧૨૯મું પદ્ય ઉપસંહારરૂપ છે.
જે અનેક વિજ્ઞપ્તિપત્રો લ. વિ. સં. ૧૬૫૦થી લ. વિ. સં. ૧૭૪૭ સુધીમાં વિજયદેવ, વિજયસિંહ અને વિજયપ્રભ જેવા મુનિવરોને ઉદેશીને લખાયાં છે તેમાંના કેટલાંકનાં તો રચનાર અમરચન્દ્ર, નયવિજય, રવિવર્ધન, લાભવિજય અને મહોપાધ્યાય વિનીતવિજય છે. એ બધાંના વિજ્ઞપ્તિપત્રો મારા જોવામાં આવ્યા નથી. સાંભળવા પ્રમાણે ન્યાયાચાર્ય યશોવિજયગણિનું પણ એક વિજ્ઞપ્તિપત્ર છે.
P ૫૦૬
૧. આ વિ. લે. સં. (ભા. ૧, પૃ. ૨૧૪-૨૧૬)માં છપાવાઈ છે. ૨. આ વર્ષમાં જિનસુખસૂરિએ જેસલમેર ચૈત્યપરિપાટી રચી છે. ૩. આ કૃતિ વિ. લે. સં. (ભા. ૧, પૃ. ૧૦૭-૧૨૩)માં રજૂ કરાયેલ છે. ૪. આ કાવ્ય ટિપ્પણો સહિત “જૈ. આ. સં.” તરફથી ગ્રંથાંક ૨૫ તરીકે વિ. સં. ૧૯૭૦માં છપાયું છે. એમાં
કર્તાનું નામ નથી. તેમ છતાં જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૧૨૪)માં “મેઘવિજયનો ઉલ્લેખ છે તો એ વિચારણીય છે. પ. જુઓ વિજ્ઞપ્તિત્રિવેણીની પ્રસ્તાવના (પૃ. ૫)
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #386
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૩ : શ્રવ્ય કાવ્યો : વિજ્ઞપ્તિપત્રો : પ્રિ. આ. ૫૦૪-૫૦૬]
૩૦૩ એમ જણાય છે કે પ્રાચીન સમયમાં કોઈ એક ગામ કે નગરના સંઘ તરફથી અન્ય ગામ કે નગરના સંઘ ઉપર પર્યુષણ પર્વ નિમિત્તે ક્ષમાપનાવિષયક વિજ્ઞપ્તિપત્ર લખવામાં આવતું હતું. વળી કોઈ કોઈ શ્રાવકો પણ પોતાના ગુરુ ઉપર તેમ કરતા હતા. આથી આ પ્રકારના હરકોઈ ભાષામાં લખાયેલાં વિજ્ઞપ્તિપત્રો જે જે ભંડારમાં હોય ત્યાં ત્યાંથી મેળવી એ એક સંગ્રહરૂપે પ્રસિદ્ધ થવાં ઘટે. સાથે સાથે એના સુશોભનાર્થે કે પ્રસ્તુત વિષયને લક્ષીને અપાયેલાં દશ્યો-ચિત્રો પણ અપાવાં જોઈએ.
[વસ્તુપાલ-રત્નપાલચરિત્રે રૈલોક્યસાગરજી મ. જૈન પેઢી કપડવંજ સં. ૨૦૧૨.
ધુરન્ધરસૂરીશ્વરમહારાજ વિરચિતો ગ્રન્થચતુષ્ટય (પંચપરમેષ્ઠિ ગુણમાલા, ચતુર્વિશતિજિનસ્તુતિ, વર્ણક્રમસૂક્તિપંચાશિકા, ગૌતમચરિત્ર)
પ્રસિદ્ધાદામૃત પ્ર.મંદિર પાલીતાણા સં.૨૦૫૦ સંધર્મધ્વજવિ. ગણી. અર્યનમસ્કારાવલી સં. કીર્તિયશવિ. પ્ર. નરેશભાઈ મુંબઈ. ઇ.સ. ૧૯૮૩ વર્ધમાન મહાવીરાષ્ટક આ. ધર્મધુરંધરસૂરિ. જૈનસાહિત્યવ.સભા ઈ.સ. ૧૯૬૧. લબ્ધિપ્રકાશ, લબ્લિકિરણ આ. લબ્ધિસૂરિ. લબ્ધિસૂરિ સંકેંદ્ર મુંબઈ ૨૦૨, લલિતસ્તોત્રસંદોહ સં. કારવિ.ગણી. પ્ર. મણીલાલ શાહ બેંગ્લોર. સં. ૨૦૧૮ આનન્દરત્નાકર પ્ર. આગમોદ્ધારક ગ્રં. કપડવંજ સં. ૨૦૧૮ પ્રભુગુણપુષ્પાંજલી સં. આ. જયંતસેનસૂરિ. પ્ર. સી. બ્ર. સંઘ ભીનમાલ સં. ૨૦૨૦
સ્તોત્રરાસસંહિતા સં. લલિતપ્રભસાગર. પ્ર. સિદ્ધરાજ જૈન કલકત્તા ઇ.સ. ૧૯૮૬ જિનસ્તોત્રકોશ- ચન્દ્રોદયવિ. તપગચ્છ જૈન સંઘ મુંબઈ સં. ૨૦૧૪ ભુવનકાવ્યકેલી આ. ભુવનતિલકસૂરિ. પ્ર.લ.જૈ.સા. છાણી. નાકોડાતીર્થસ્તોત્ર એવું મહિમા પ્ર. હિતસ્તક જૈનજ્ઞાન. ઘાણેરાવ. સં. ૨૦૨૯ ભૂગોલભ્રમભંજની સં. રુદ્વત્રિપાઠી પ્ર.જંબૂદીપનિ. યોજના કપડવંજ ભદ્રકરસાહિત્યસંદોહ આ. ભદ્રકરસૂરિ પ્ર. ભુવનભદ્રંકર સા.પ્ર. મદ્રાસ સં. ૨૦૪૩] [ઉત્તમકુમારચરિત્ર : ચારુચન્દ્ર. પ્ર.ટી.ઈ. | ઉ.ચ. હર્ષસૂરિ. જૈનગ્રંથમાળા. ભીમસેનચરિત્ર- અજ્ઞાતકક. અજિતસાગરસૂરિગ્રંથમાળા. પ્રાંતીજ.]
૧. એજન પૃ. ૨ ૨. અર્ધસંસ્કૃત પાઠય કે પ્રાદેશિક ભાષામાં પણ વિજ્ઞપ્તિપત્રો લખાયાં છે. ૩. દ્વિતીય ટિપ્પણમાં નોંધેલી પ્રસ્તાવના (પૃ. ૨)માં નીચે મુજબનાનો નિર્દેશ છે :કુંભકળશ, આઠ મંગળ, ચૌદ સ્વપ્ન, રાજમહેલ, નગર, બજાર, ભિન્ન ભિન્ન ધર્મનાં દેવાલય (મજીદ સુદ્ધાં), કૂવા, તળાવ, નદી વગેરે જળાશય, નટ અને બાજીગરના ખેલ અને ગણિકાનું નૃત્ય, ધર્મિક વરઘોડો અને વ્યાખ્યાનસભા.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #387
--------------------------------------------------------------------------
________________
P ૫૦૭
પ્રકરણ ૩૪ : દશ્ય કાવ્યો કિંવા નાટકાદિ રૂપકો
કાવ્યના ‘શ્રવ્ય' અને “દશ્ય' એમ જે બે પ્રકારો પડે છે તે પૈકી પ્રથમ પ્રકારનાં કાવ્યો વિષે આપણે પ્ર. ૧૮-૩૩માં વિચાર કરી ગયા એટલે હવે આ પ્રકરણમાં એના અવશિષ્ટ પ્રકારરૂપ ‘દશ્ય કાવ્ય કિંવા નાટકનો-રૂપકનો અધિકાર હાથ ધરીશું. રૂપકો શ્વેતાંબરોએ તેમ જ દિગંબરોએ રચ્યાં છે. આથી આના બે વર્ગ પડે છે.
શ્વેતાંબરીય રૂપકો- સૂર્યાભ દેવે મહાવીર સ્વામીના અવનથી માંડીને એમના નિર્વાણ સુધીના પ્રસંગો રજૂ કરતું નાટક ભજવ્યું હતું એમ રાયપ્પલેણ ઇજ્જ (સુત્ત ૨૪) જોતાં જણાય છે. આ જાતનું નાટક ચન્દ્ર નામના ઇન્દ્ર વગેરેએ ભજવ્યાનો ઉલ્લેખ પુફિયામાં જોવાય છે. પણ આ નાટકો લિપિબદ્ધ કરાયાં હોય તો તે આજે તો અપ્રાપ્ય છે. આ હકીકત પિણ્ડનિષુત્તિ (ગા. ૪૭૮-૪૮૦)માં નિર્દેશાયેલા રટ્ટવાલ નાટકને, ઉત્તરઝયણની નેમિચન્દ્રસૂરિકૃત વૃત્તિ (પત્ર )માં નોંધાયેલા -
મહુયરીગીય અને સોયામણી એ નાટકને તેમ જ ચતુર્વિશતિપ્રબન્ધમાં (પૃ. ૭૮)માં વર્ણવાયેલા વૃષભધ્વજચરિત્ર નામના નાટકને અંગે પણ ઘટે છે.
વિબુધાનન્દ- આ એકાંકી દુઃખાત “નાટકના કર્તા શીલાંક ઉર્ફે વિમલમતિ છે. એમણે વિ. સં. ૯૨૫માં કે એ અરસામાં રચેલા ચઉપન્નમહાપુરિસચરિય (પૃ. ૧૭-૨૭)માં નજરે પડે છે.
આ નાટકમાં સંસ્કૃતમાં ૩૬ પદ્યો છે. એમાં નીચે મુજબનાં દસ પાત્રો છે :૧. સૂત્રધાર
૬ લક્ષ્મીધર = ચન્દ્રાપીડ નૃપનો પુત્ર ૨. નટી = સૂત્રધારની પત્ની
૭. બધુમતિ = રાજશેખરની પુત્રી ૩. માધવ = કંચુકી = રાજશેખર
૮. ચન્દ્રલેખા = બધુમતિની સખી ભૂપતિનો સેવક
૯. ચિત્રલેખા = રાજશેખરની પત્ની = ૪. વિદૂષક
રાજમહિષી ૫. ચતુરિકા = ચેડી, રાજ-મહિષની દાસી | ૧૦. મદનિકા
P. ૫૦૮
૧-૨. આની વિશેષ માહિતિ મેં “પ્રાચીન સમયમાં ભજવાયેલાં જૈન નાટકો' નામના મારા લેખમાં આપી છે.
આ લેખ “જૈ. સ. પ્ર. (વ. ૧૯, અં. ૧)માં છપાયો છે. ૩. આ એક જાતની નાટ્યવિધિનું પણ નામ છે. ૪. આનો સંક્ષિપ્ત પરિચય મેં “વિબુધાનન્દ એકાંકી દ્વભાષિક દુઃખાન્ત પ્રાચીન નાટક” નામના મારા લેખમાં
આપ્યો છે. આ લેખ “જૈન” (સાપ્તાહિક)ના તા. ૧૯-૫-'૬૨ના અંકમાં છપાયો છે. ૫. આ નાટક સ્વતંત્ર સ્વરૂપે રોહતકથી ઇ. સ. ૧૯૫૫માં પ્રકાશિત કરાયું છે. એનું સંપાદન પ્રો. પુરુષોત્તમદાસ
જૈને કર્યું છે. ૬. આ “પ્રકૃત ટેકસ્ટ સોસાયટી” તરફથી ઈ. સ. ૧૯૬૧માં છપાવાયું છે. [આનો ગુજરાતી અનુવાદ આ.
હમસાગરસૂરિ મ. એ કર્યો છે. અને તે છપાયો છે.]
For Personal & Private Use Only
Page #388
--------------------------------------------------------------------------
________________
૩૦૫
પ્રકરણ ૩૪ : દશ્ય કાવ્યો કિંવા નાટકાદિ રૂપકો : [પ્ર. આ. ૫૦૦-૫૧૦]
અંગ્રેજી સારાંશ- ડૉ. બ્રુહને (Bruhn) આ સારાંશ ઉપનમહાપુરિસચરિયના અંગ્રેજી ઉપોદઘાત (પૃ. ૨૭-૨૮)માં આપ્યો છે.
બુદ્ધિસાગરીય નાટક (લ. વિ. સં. ૧૦૮૦)- બુદ્ધિસાગરસૂરિએ કોઈ નાટક રચ્યું હતું એમ ને ૫૦૯ વર્ધમાનસૂરિએ વિ. સં. ૧૧૪૦-માં રચેલી મનોરમાચરિયની પ્રશસ્તિ જોતાં જણાય છે. એ સંસ્કૃત અને પાઇય એમ ઉભય ભાષામાં હશે. ગમે તેમ પણ આ નાટક હજી સુધી તો મળી આવ્યું નથી.
મહાકવિ રામચન્દ્રકૃત અગિયાર રૂપકો– “કલિ.” હેમચન્દ્રસૂરિના આ વિદ્વાન વિનેયે જાતજાતનાં રૂપકો રચ્યાં છે. જેમકે નાટક, નાટિક, પ્રકરણ અને વ્યાયોગ. આ પૈકી કેટલાંક રૂપકો એકાંકી, પંચાંકી, ષડકી, સપ્તાંકી અને દશાંકી છે. આ બાબતો હવે થોડાક વિસ્તારથી હું રજૂ કરું છું :
(૧) યાદવાળ્યુદય (લ. વિ. સં. ૧૧૯૫)- આના કર્તા કલિ.” હેમચન્દ્રસૂરિના સુપ્રસિદ્ધ શિષ્ય-પટ્ટધર “કવિકટારમલ્લ રામચન્દ્ર છે. એમની આ કૃતિનો ઉલ્લેખ નલવિલાસ ( ) નાટ્યદર્પણની નિવૃત્તિ (પૃ. ૪૨, ૬૩ ઈ) અને રઘુવિલાસ ( )માં જોવાય છે. એ ઉપરથી આ અમુદ્રિત કૃતિ એ ત્રણે કરતાં પ્રાચીન ગણાય. એની કોઈ સ્થળે હાથપોથી હોય તો તે જાણવામાં નથી.
(૨) રાઘવાળ્યુદય (લ. વિ. સં. ૧૨00)- આ નાટકના કર્તા પણ ઉપર્યુક્ત રામચન્દ્ર છે. એમણે પોતાના રઘુવિલાસ નાટકમાં આ કૃતિનો ઉલ્લેખ કર્યો છે. આથી એ એના કરતાં પહેલાંની રચના ગણાય. એ નાટક મળે છે ખરું ? [બૃહદ્દીપણિકા મુજબ આમાં ૧૦ અંક છે. જૈ. સા. બુ. ભા. ૬/પૃ. ૫૮૧]
(૩) "નલવિલાસ (લ. વિ. સં. ૧૨૦૦)- આના કર્તા પણ ઉપર્યુક્ત રામચન્દ્ર છે. એમણે P. ૫૧૦ આ નાટક દ્વારા પુણ્યશ્લોક નળ અને સતી દમયન્તીનો વૃત્તાન્ત રજૂ કર્યો છે એમ કરતી વેળા એમણે કેટલાંક કાલ્પનિક પાત્રો યોજ્યાં છે. વળી કેટલાંક પાત્રનાં નામમાં તેમ જ કેટલીક બાબતમાં ફેરફાર જોવાય છે. જેમકે અહીં નળના પિતાનું નામ નિષધ અપાયું છે જ્યારે મહાભારત વગેરેમાં વીરસેન છે. એમના ભાઈનું નામ મહાભારતની જેમ પુષ્કર ન આપતાં યુવરાજ કૂબર અપાયું છે. મહાભારતમાં દમયન્તીની માતાના નામનો નિર્દેશ નથી જ્યારે અહીં એ પુષ્કવદી (સં. પુષ્પવતી) અપાયું છે.
મહાભારત વગેરેમાં નળ અને દમયન્તી વચ્ચે અનુરાગ ઉત્પન્ન કરનાર તરીકે “હંસ' પક્ષીનો ઉલ્લેખ છે જ્યારે અહીં નળને મિત્ર કલહંસ એ કાર્ય કરે છે.
મહાભારતમાં ચાર લોકપાલો નળ પાસે દૂતનું કાર્ય કરાવે છે અને સ્વયંવરમાં એ ચાર નળનું રૂપ ધારણ કરતાં પાંચ નળ બને છે. એ વાત આ નલવિલાસમાં તેમ જ વસુદેવહિડી વગેરેમાં નથી. ૧. આ નામ મેં યોજયું છે. “ ૨. અન્ય પૃષ્ઠો માટે જુઓ મુદ્રિત વિવૃત્તિ (પૃ. ૨૨૭) ૩. આ નાટક “ગા. પી. ગ્રં.”માં ગ્રંથાંક ૨૯ તરીકે ઈ. સ. ૧૯૨૬માં વડોદરા રાજ્યના નરેશ સર સયાજીરાવ ગાયકવાડ (ઇ. સ. ૧૮૭૫-૧૯૨૫)ના “સુવર્ણમહોત્સવના પ્રસંગે પ્રકાશિત કરાયું છે. આની પ્રસ્તાવના (પૃ. ૧૦)માં જૈન નૈષધચરિતનો ઉલ્લેખ છે પણ જિ. ૨.કો.માં તો આ નામથી કોઈ કૃતિ નોંધાયેલી નથી. [હર્ષપુષ્યામૃત.માં સં. ૨૦૪૦માં પ્રસિદ્ધ થયું છે. ધીરેન્દ્ર મિશ્રનો અનુવાદ છપાયો છો. ]
૨૦
ઇતિ.ભા.૨.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #389
--------------------------------------------------------------------------
________________
P ૫૧૧
૩૦૬
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૪ • મહાભારત વગેરેમાં જે કાર્ય કલિ કરે છે તે કાર્ય અહીં દમયન્તીનો અભિલાષા ચેદિરાજ (કલચુરિપતિ) ચિત્રસેનના ચર-કાપાલિકો કરે છે.
મહાભારતમાં નળને વિકૃત બનાવનાર તરીકે કર્કોટક નાગનો અને એમના દમયન્તીથી વિયોગની મુદત તરીકે ચાર વર્ષનો ઉલ્લેખ છે જ્યારે અહીં તેમ જ વસુદેવહિડી વગેરેમાં) એ કાર્ય નળના દેવ થયેલા પિતા નિષધ સર્પનું રૂપ લઈ કરે છે અને નળને દમયન્તીથી બાર વર્ષનો વિયોગ રહેશે એ વાત સૂચવે છે.
( નવવિલાસ એ સંસ્કૃત તેમ જ પાઈય ભાષાઓમાં ગુંથાયેલા અને ગર્ભાકથી ગર્ભિત સાત અંકનું નાટક છે. અહીં વૈદર્ભ રીતિ પ્રાધાન્ય ભોગવે છે અને નાટક તરીકે ધીર-લલિત રાજર્ષિ નળ છે. એમાં નાટ્યના પ્રાણરૂપ રસના સર્વ પ્રકારોને યથાયોગ્ય સ્થાન અપાયું છે. અંક ૫-“કરુણ રસથી ઓતપ્રોત છે.
ઉપયોગ- નાટ્યદર્પણની નિવૃત્તિમાં હેતુ, બિન્દુ વગેરે કેટલીક બાબતો સમજાવતી વેળા આ નલવિલાસના અમુક અમુક અંશોનો ઉલ્લેખ કરાયો છે. વળી આ નલવિલાસનાં કેટલાંક પદ્યો આ રામચન્દ્રનાં કેટલાંક અન્ય નાટકોમાં જોવાય છે. એકાદ બે પાત્રનાં નામ પણ એવી રીતે એમનાં અન્ય નાટકમાં નજરે પડે છે.
- સંતુલન– ચોથા અંકમાં દમયન્તીના સ્વયંવરનું જે મનોમોહક વર્ણન છે એ સોમપ્રભસૂરિએ વિ. સં. ૧૨૪૧માં રચેલા કુમારવાલપડિબોહ (પૃ. ૪૯-૫૦)માંના વર્ણન સાથે મોટે ભાગે મળતું આવે છે.'
અં. રનું ૨૨મું પદ્ય અનેકાન્તવાદનું ઉદાહરણ પૂરું પાડે છે. વિદ્યાજીવીને અલ્પ વેતન મળે છે. એ વાત પૃ. ૮માં દર્શાવાઈ છે. પૃ. ૧૦માં દાક્ષિણાત્ય નારી કેવી હોય તે કહ્યું છે.
ઉલ્લેખ અને અવતરણ– ગણતરસદ્ધસયગ ઉપર વિ. સં. ૧૨૯૫માં સુમતિગણિએ જે બૃહદ્રવૃત્તિ રચી છે એમાં (પત્ર ૩૦૯-૩૧૧માં) આ નાટકના ઉલ્લેખપૂર્વક પ્રથમ અંકગત વિદૂષકનાં હાસ્યકારક વચનો (પૃ. ૪-૭) તેમ જ કલહંસ, રાજા, લંબસ્તની વગેરેનાં વચનો ઈત્યાદિને લગતું લખાણ (પૃ. ૨૩-૨૬) પણ આ બૃહવૃત્તિમાં કંઈક ફેરફારપૂર્વક જોવાય છે.
(૪) કૌમુદી-મિત્રાણન્દ-પ્રકરણ કિંવાદ કૌમુદી-નાટક (લ. વિ. સં. ૧૨00)કિ.મિ.રૂપકમ્ આ નામે સિંઘી જૈમાં છપાયું છે.] આ પણ “કવિકટારમલ' રામચન્દ્રની કૃતિ છે. એમાં દસ અંક છે. પૃ. રમાં કર્તાને વિષે નીચે મુજબનો ઉલ્લેખ છે –
___ "श्रीसिद्धहे मचन्द्राभिधानशब्दानुशासनविधानवेधसः श्रीमदाचार्यहे मचन्द्रस्य शिष्येण प्रबन्धशतविधान-निष्णातबुद्धिना नाट्यलक्षणनिर्माणापातावगाढसाहित्याम्भोधिना विशीर्णकाव्यनिर्माण (નિ)તા શ્રીમતી રીવન્ટેળ' ૧. જુઓ પ્રસ્તાવના (પૃ. ૧૯)
૨. જુઓ પ્રસ્તાવના (પૃ. ૧૫) ૩. આ પ્રકરણ “જૈ. આ. સ.” તરફથી વિ. સં. ૧૯૭૩માં છપાવાયું છે. [સિંધી જે. ગ્રંમાં છપાયું છે.]
P ૫૧૨
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #390
--------------------------------------------------------------------------
________________
૩૦૭
પ્રકરણ ૩૪ : દશ્ય કાવ્યો કિંવા નાટકાદિ રૂપકો : પ્રિ. આ. ૫૧૦-૫૧૪]
કૌમુદી અને મિત્રાણન્દની કૌતુકભરી કથાને અવલંબીને આ નાટક રચાયું છે.
આ નાટકનાં નવ પદ્યો નવવિલાસમાં જોવાય છે. આ નાટકનો ઉલ્લેખ નાટ્યદર્પણની વિવૃત્તિ (પૃ. ૭૦)માં કરાયો છે. એ હિસાબે આની રચના એ નિવૃત્તિની પૂર્વે થયેલી ગણાય.
(૫) રઘુવિલાસ (લ. વિ. સં. ૧૨૦૫)- આ નાટકના કર્તા પણ ઉપર્યુક્ત રામચન્દ્ર છે. P. ૫૧૩ આ નાટકમાં કર્તાએ નિમ્નલિખિત કૃતિઓનો ઉલ્લેખ કર્યો છે :
(૧) દ્રવ્યાલંકાર (પ્રબન્ધ), (૨) નલવિલાસ, (૩) યાદવાલ્યુદય અને (૪) રાઘવાળ્યુદય.
આ નાટકનો નાટ્યદર્પણમાં અનેક વાર ઉલ્લેખ છે. આઠ અંકના નાટકમાં એના પ્રણેતાએ પોતાને “સાહિત્યોપનિષવિદ્’ કહ્યા છે. આ નાટકની શરૂઆત સીતા અને લક્ષ્મણની સાથે રામે વનવાસ લીધાના પ્રસંગથી કરાઈ છે. ત્યાર બાદ રાવણે કરેલું સીતાનું હરણ, રામનો ‘વિલાપ, સુગ્રીવનું રૂપ લેનાર વિદ્યાધરનો નાશ, વિભીષણે રાવણનો કરેલો ત્યાગ, રામ અને રાવણ વચ્ચે યુદ્ધ, રાવણનો નાશ અને રામનો સીતા સાથેનો મેળાપ એમ રામના જીવનને લગતી વિવિધ બાબતો આ નાટકમાં આલેખાઈ છે.
આ નાટકનું વસ્તુ વાલ્મીકિકૃત રામાયણને બદલે મુખ્યતયા જૈન રામાયણો અનુસાર છે.
સારાંશ અને સમીક્ષા– આ બંને બાબત ડૉ. કે. એચ. ત્રિવેદીએ પોતાના નિમ્નલિખિત P ૫૧૪ “પુસ્તક (પૃ. ૨૨૯-૨૩૦)માં અંગ્રેજીમાં રજૂ કરી છે :
"The Natyadrapana of Ramacandra and Gunacandra A Ctirical Study"
વિશેષમાં પ્રસ્તુત નાટક ઉપરથી કોઈકે રઘુવિલાસનાટકોદ્ધાર રચ્યાનો અને એનું પરિમાણ મૂળ કરતાં લગભગ અડધું હોવાનો અહીં પૃ. ૨૩૦માં ઉલ્લેખ છે. [રઘુવિલાસનાટકોદ્ધાર. રામચન્દ્રસૂરિ પ્ર. સિંઘી જૈન ગ્રં. ૭૬]
અવતરણો– પ્રો. પિટર્સને એમનાં પાંચમા હેવાલના પરિશિષ્ટમાં આ રઘુવિલાસમાંથી અવતરણો આપ્યાં છે.
(૬) °સત્ય-હરિશ્ચન્દ્ર (લ. વિ. સં. ૧૨૦૫)- આના કર્તા પણ ઉપર્યુક્ત રામચન્દ્ર છે. એમણે ૧. આને કેટલાકે રઘુવિલાપ કહ્યો છે પણ એ ભૂલ છે ૨. આ અમુદ્રિત છે. એની હાથપોથીઓ મળે છે. [આ. સિંધી જૈ. ગ્રં. ૭૫માં પ્રસિદ્ધ થયેલ છે.] ૩. એમના જીવનવૃત્તાન્તને તથા એમની વિવિધ કૃતિઓના સંક્ષિપ્ત પરિચયને N D R G (સંપૂર્ણ નામ
ઇત્યાદિ માટે જુઓ પૃ. ૫૧૪)માં પૃ. ૨૨૯-૨૪૪માં સ્થાન અપાયું છે :૪. વિક્રમોર્વશીયમાં એનો નાયક સચેતન તેમ જ અચેતન પદાર્થોને સંબોધે છે તેવું કથન આ નાટકમાં પણ
જોવાય છે. ૫. આ પુસ્તક “લા. દ. વિદ્યામંદિર” તરફથી ઇ. સ. ૧૯૬૬માં પ્રસિદ્ધ કરાયું છે. ૬. જિ. ૨. કો. (વિ. ૧)માં આની આ નામથી તો નોંધ નથી. ૭. આ નાટક “નિર્ણયસાગર મુદ્રણાલય” તરફથી ઈ. સ. ૧૯૨૩માં સંસ્કૃત છાયા સહિત પ્રકાશિત કરાયું છે. મુિનિ માનવિજયસંપાદિત “સત્યવિજય ગ્રં.” માં પ્રકાશિત.]
For Personal & Private Use Only
Page #391
--------------------------------------------------------------------------
________________
3०८
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૪ આ છ અંકના આદિમ રૂપક યાને નાટક દ્વારા સત્યવાદી તરીકે સુપ્રસિદ્ધ હરિશ્ચન્દ્રનો વૃત્તાન્ત આલેખ્યો છે. શિકાર કરતા હરિશ્ચન્દ્રને હાથે ગર્ભિણી હરિણીને બાણ વાગે છે. એને કુલપતિની પુત્રીએ પાળી હતી એથી એ દુઃખી થાય છે અને એ મરી જશે એમ જણાતાં એ અનશન કરવા ઇચ્છે છે. એની પાછળ એની માતા પણ તેમ કરવા તૈયાર થાય છે. એની જાણ થતાં કુલપતિ આ હરિશ્ચન્દ્ર પર ગુસ્સે થાય છે. એ ઉપરથી એ રાજા કુલપતિને કહે છે કે આ પાપમાંથી મુક્ત થવા કહો તો હું પૃથ્વીનું દાન દઉં. કુલપતિ એની હા પાડે છે. એવામાં હરિણી મરી ગયાના સમાચાર મળે છે અને કુલપતિની પુત્રી એના ભેગો પોતાનો અગ્નિસંસ્કાર કરવા કહે છે. એને શાન્ત પાડવા માટે હરિશ્ચન્દ્ર લાખ સુવર્ણ આપવાનું કહે છે. આગળ જતાં રાજા સુવર્ણ આપે છે ત્યારે કુલપતિ કહે છે કે આ તો મારાખજાનાનો માલ છે કેમકે પૃથ્વી મને અપાઈ ગઈ છે. એ સાંભળી હરિશ્ચન્દ્ર રાજયનો ત્યાગ કરે છે. “કાશી' જઈ એ પોતાની પત્ની સુતારા અને પુત્ર રોહિતાશ્વને અનુક્રમે પાંચ હજાર સુવર્ણ અને એક હજાર સુવર્ણ લઈ વેચે છે અને પોતે સ્મશાનમાં દાસકર્મ કરે છે. રોહિતાશ્વનું સર્પના દંશથી મૃત્યુ થતાં સુતારા એને સ્મશાનમાં લાવે છે. ત્યાં હરિશ્ચન્દ્ર એનું આચ્છાદન-વસ્ત્ર આપવા કહે છે. એ કસોટીના પ્રસંગે બે દેવો આવે છે અને એના પૈર્યની અને સત્ય વ્રતની પ્રશંસા કરે છે અને આ બધું તર્કટ હોવાનું કહે છે.
આ નાટકમાં નીચે મુજબની બે ઘટનાઓનો ઉલ્લેખ છે :
(૧) અંગારમુખને સુતારાનો – હરિશ્ચન્દ્રનો સેવક કુન્તલ મારવા ધસે છે ત્યાં તો અંગારમુખ એને શિયાળ બનાવી દે છે– પૃ. ૧૯
(૨) કુલપતિ સાથે હરિશ્ચન્દ્રના અમાત્ય વસુભૂતિને બોલાચાલી થતાં કુલપતિ એને પોપટ બનાવી દે છે.– પૃ. ૨૨
સજુલન– ચતુર્થ અંકમાં એક માંત્રિક સુતારાને રાક્ષસી તરીકે લાવે છે. એ અદ્ભુત પ્રસંગને P ૫૧૫ રાજશેખરકૃત સટ્ટય નામે કપૂરમંજરીમાં ભૈરવાનન્દ નાયિકાને સ્નાન કરતી રંગભૂમિ ઉપર રજૂ
કર્યાની બાબત સાથે સરખાવી શકાય. હર્ષકૃત નાગાનન્દના ચતુર્થ અંકમાં જેમ જીમૂતવાહન શંખચૂડને બચાવવા ગરુડને પોતાનો ભોગ આપે છે તેમ આ નાટકના પાંચમાં અંકમાં હરિશ્ચન્દ્ર રાજકુંવરને બચાવવા એક વિદ્યાધરને પોતાનો ભોગ આપે છે.'
પૌર્વાપર્ય- નાટયદર્પણની નિવૃત્તિ (પૃ. ૩૦-૩૬ ઈ.')માં આની નોંધ છે એટલે આ નાટક આ વિવૃત્તિ કરતાં પહેલાનું છે. આ નાટક નલવિલાસની પછી યોજાયું છે. નલવિલાસનાં બે પદ્યો આ નાટકમાં જોવાય છે. ૧. અંગ્રેજીમાં સારાંશ માટે જુઓ N D R G (PP. 224-225) ૨. આના પરિચય માટે જુઓ પા. ભા. સા. (પૃ. ૭૪-૭૫) ૩. જુઓ N D R G (p. 225) ૪. ઇત્યાદિથી સૂચિત પૃષ્ઠો માટે જુઓ આ વિવૃત્તિ (પૃ. ૨૨૮)
For Personal & Private Use Only
Page #392
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૪ : દૃશ્ય કાવ્યો કિંવા નાટકાદિ રૂપકો : પ્રિ. આ. ૫૧૪-૫૧૮]
૩૦૯ (૭) 'નિર્ભય-ભીમ (લ. વિ. સં. )– ઉપર્યુક્ત રામચન્દ્ર આ એક અંકનો વ્યાયોગ રચ્યો છે.
વ્યાયોગો બહુ ઓછા રચાયા લાગે છે, જો કે ભાસે મધ્યમ-વ્યાયોગ રચી એના શ્રીગણેશ માંડ્યા હતા. પ્રહલાદનદેવનો પાર્થપરાક્રમ નામનો વ્યાયોગ ઈ. સ. ૧૧૬૩ થી ઈ. સ. ૧૨૧૩ના ગાળામાં રચાયો છે. “કાલંજર'ના પરમર્દિદેવના મી તરીકે ઇ. સ. ૧૧૭૬થી ઇ. સ. ૧૨૦૩ સુધી કાર્ય કરનારા વત્સરાજે પારિભાષિક દૃષ્ટિએ આકર્ષક એવો કિરાતાર્જુનીય નામનો વ્યાયોગ રચ્યો છે. વળી વિશ્વનાથે ઈ. સ. ૧૩૧૬ના અરસામાં સૌગન્ધિકાહરણ નામનો વ્યાયોગ રચ્યો છે. આમ કેટલાક P ૫૧૭ વ્યાયોગ છે.
પ્રસ્તુત વ્યાયોગમાં ભીમ બક રાક્ષસનો વધ કરે છે એ વાત છે આ વિષય મહાભારતના “આરણ્યક' પર્વમાં આલેખાયો છે. અહીં આનો પ્રારંભ ભીમ વન્ય વેષમાં રહેલી દ્રૌપદીને વનની શોભા જોવા લઈ જાય છે એ હકીકતથી કરાયો છે. આગળ જતાં બકના મંદિરનો પરિચારક એ બંનેને મળે છે. એ કહે છે કે એ રાક્ષસથી બીધેલા લોકો દરરોજ વધ્ય જનને અનુકૂળ વસ્ત્રાદિ ધારણ કરેલા એવા એક માણસને એને સમર્પે છે એ ઉપહાર-પુરુષ આવીને આ વધ્યશિલા ઉપર બેસે છે એટલે બક આવી એને ખાઈ જાય છે. એ વાત થાય છે એવામાં એવો એક પુરુષ આવે છે. એની જગ્યાએ ભીમસેન બેસી જાય છે અને દ્રૌપદી સંતાઈ જાય છે. આગળ ઉપર બક બે રાક્ષસો સાથે આવે છે. એક દ્રૌપદીને શોધી કાઢે છે. બક ભીમસેનને ખસેડી શકતો નથી ત્યારે એ પાંચ છ બીજા રાક્ષસોને બોલાવી એને ઉપડાવે છે. બંને વચ્ચે યુદ્ધ થતાં બકનું મરણ થાય છે. એ દરમ્યાન બીકની મારી દ્રૌપદી ગળે ફાંસો નાંખી મરવાની તૈયારી કરે છે. ત્યાં તો યુધિષ્ઠિર વગેરે બીજાં પાંડવો આવી પહોંચે છે અને દ્રૌપદીને બચાવે છે. એવામાં ભીમ ક્ષેમકુશળ પાછો ફરે છે. પેલો ઉપહાર-પુરુષ બચી જવાથી એનો ઉપકાર માને છે અને એનું શ્રેય ઇચ્છે છે.
આ વ્યાયોગનો પ્રારંભિક ભાગ નાગાનન્દ (અં. ૫)નું સ્મરણ કરાવે છે.
ઉલ્લેખ– નાટ્યદર્પણની સ્વોપજ્ઞ વિવૃત્તિ (પૃ. ૬૮)માં નિર્ભયભીમ-વ્યાયોગનો ઉલ્લેખ છે. P ૫૧૮ એ ઉપરથી એમ કહી શકાય કે આ વ્યાયોગ આ વિવૃતિ કરતાં પહેલો રચાયો છે. આ વ્યાયોગનો નવમો શ્લોક નલવિલાસ (અં. ૫)માં નવમા શ્લોક તરીકે જોવાય છે.
(૮) મલ્લિકા-મકરન્દ- આ પ્રકરણના કર્તા પણ ઉપર્યુક્ત રામચન્દ્ર છે. નાટ્યદર્પણ (વિવેક ૩, શ્લો. ૧૨૩)ની નિવૃત્તિ (પૃ. ૧૭૧)માં આ પ્રકરણનો ઉલ્લેખ છે આની એકે હાથપોથી જિ. ૨.
૧. આ વ્યાયોગ “ય. જે. ગ્રં.”માં વીરસંવત્ ૨૪૩૭માં છપાયો છે. ૨. આનું લક્ષણ ભરત નાટ્યશાસ્ત્ર (અ. ૧૮,)માં આપ્યું છે. એને અંગેનાં આ નાટ્યશાસ્ત્ર (અ. ૨૦) ગત
ચાર પદ્યો કાવ્યાનુશાસન (અ. ૮, સૂ. ૩)ની વૃત્તિ નામે અલંકારચૂડામણિ (પૃ. ૪૪૦-૪૪૧)માં ઉદ્ભૂત કરાયાં છે.
૩. આની સમીક્ષા માટે જુઓ N D R G (p. 228) [૪. આ એલ.ડી.સિરિજ ૯૧માં છપાયો છે. સં. મુનિ પુણ્યવિજય Introduction વી. એમ. કુલકર્ણી.]
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #393
--------------------------------------------------------------------------
________________
|
૩૧૦
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૪ કો. (વિ. ૧)માં નોંધાયેલી નથી પણ આ રઘુવિલાસ તેમ જ ચાર પ્રકાશિત રૂપકો સહિત હવે છપાય છે એમ જાણવા મળે છે.
આ રૂપકમાંનાં બે મુખ્ય પાત્રો તે મલ્લિકા અને મકરન્દ છે. મલ્લિકા એ વૈનતેય નામના વિદ્યાધર અને એની પત્ની ચન્દ્રલેખાની પુત્રી થાય છે. આ છ અંકના પ્રકરણના પ્રારંભમાં કહ્યું છે કે રાજકુમારી મલ્લિકા રાત્રે મદનના મન્દિરમાં આવી આપઘાત કરવા તૈયાર થાય છે પરંતુ મકરન્દ એને બચાવી લે છે. એ બંને પરસ્પર અનુરાગી બને છે અને મલ્લિકા એને પોતાના કાનના અલંકાર આપે છે– અંક ૧
મકરન્દને જુગારીઓ પકડી જાય છે. ત્યાર બાદ મલ્લિકાનો કહેવાતો પિતા એને છોડવે છે. એ મકરન્દને કહે છે કે સોળ વર્ષ ઉપર મલ્લિકાઓની ઘટામાંથી મને મલ્લિકા મળી આવી હતી. એ વેળા એની મુદ્રિકા ઉપર તૈનતેયની મુદ્રા (seal) હતી અને એના કેશમાંના એક ભૂર્જપત્ર પર લખ્યું હતું કે સોળ વર્ષ પછી ચૈત્ર કૃષ્ણ ચતુર્દશીએ હું આ મલ્લિકાના પતિને અને પાલકને મારી ને માલ્લિકાને લઈ જઈશ. મકરન્દ મલ્લિકાનો બચાવ કરવા જાય છે પરંતુ કાઈક મલ્લિકાને ઉપાડી જાય
છે –અંક ૨ P ૫૧૯
મલ્લિકાને વિદ્યાધરોના રાજ્યમાં લઈ જવાય છે. ત્યાં એ ચિત્રાંગદને પરણવા ના પાડે છે એવામાં મકરન્દ આવતાં ચન્દ્રલેખા ગુસ્સે થાય છે.- અંક ૩
મલ્લિકાના ઉપર ચન્દ્રલેખા પૂરતો જાપ્તો રાખે છે એટલે મકરન્દનું કશું વળતું નથી. ત્યાં એક પોપટને મકરન્દનો સ્પર્શ થતાં એ માનવ બની જાય છે. એ વૈશ્રવણ છે અને એને મનોરમા નામની પત્ની છે. એ વૈશ્રવણને એક વૃદ્ધા રતિક્રીડા માટે બોલાવે છે પણ એ ના પાડે છે એટલે એને એ સ્ત્રી કે જે ચન્દ્રલેખા છે–મલ્લિકાની મા જ છે તે પોપટ બનાવી દે છે અને એની પત્ની મનોરમાને પોતાની પુત્રીની દાસી તરીકે રાખે છે. આ ચન્દ્રલેખા કુલટા છે અને એ ગન્ધમૂષિકા નામની સાથ્વીના આશ્રમમાં રહે છે. મકરન્દ ચિત્રાંગદને મળવા જાય છે એટલે એ એને બંદીવાન બનાવે છે.- અંક ૪
વૈશ્રવણ અને મનોરમા મકરન્દને સહાય કરવાનું નક્કી કરે છે. મલ્લિકા મકરન્દ પ્રત્યેનો પ્રેમ પોતાની માતા આગળ જાહેર કરે છે પરંતુ પાછળથી ચિત્રાંગદ પ્રત્યે.- અંક ૫
છઠ્ઠા અંકના વિખંભમાં કહ્યું છે કે મલ્લિકા ચિત્રાંગદને ચાહતી હોય એવો દેખાવ કરે છે. એ બેનાં લગ્ન થાય તે પહેલાં યક્ષાધિરાજ અને મલ્લિકાના લગ્ન થઈ જાય છે. આ જ યક્ષાધિરાજ તે મકરન્દ હોવાનું જણાય છે અને બધાં આ લગ્ન માટે સંમતિ દર્શાવે છે. મકરન્દ સાથે મલ્લિકાનું મિલન એ આ પ્રકરણની પૂર્ણાહૂતિરૂપ બને છે.– અંક ૬
અંગ્રેજીમાં સારાંશ- N D R G (પૃ. ૨૩૦-૨૩૨)માં અપાયો છે.
(૯) યદુવિલાસ- આ રૂપકનો રઘુવિલાસની પ્રસ્તાવનામાં ઉલ્લેખ છે. એ વિશે કશી માહિતી P પ૨૦ N D R Gમાં જણાતી નથી. જિ. ૨. કોડમાં આ નામથી કોઈ કૃતિ જ નોંધાયેલી નથી. આમાં કૃષ્ણને
અંગે કોઈ બાબત હશે.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #394
--------------------------------------------------------------------------
________________
૩૧૧
પ્રકરણ ૩૪ : દશ્ય કાવ્યો કિંવા નાટકાદિ રૂપકો : પ્રિ. આ. ૫૧૮-૫૨૧]
(૧૦) રોહિણી-મૃગાંક (લ. વિ. સં. )- આ પ્રકરણના પ્રણેતા પણ ઉપર્યુક્ત રામચન્દ્ર છે. એમણે આનો ઉલ્લેખ નાટયદર્પણની નિવૃત્તિ (પૃ. ૬૧ અને ૬૮)માં કર્યો છે પણ આ અમુદ્રિત પ્રકરણની કોઈ હાથપોથી જોવા જાણવામાં નથી. એમાં રોહિણી અને મૃગાંક એ બે મુખ્ય પાત્રો હસે.
(૧૧) 'વનમાલા (લ. વિ. સં. )- આ નાટિકાના કર્તા પણ ઉપર્યુક્ત રામચન્દ્ર છે. એમણે આની નોંધ નાટ્યદર્પણની વિવૃતિ (પૃ .)માં લીધી છે. આ અમુદ્રિત કૃતિની કોઈ હાથપોથી હજી સુધી તો મળી આવી હોય એમ જાણવામાં નથી. આના વસ્તુ વિષે N D R G (p. 233)માં કલ્પના કરાઈ છે.
આ પ્રમાણે “કવિકટારમલ્લ રામચન્દ્ર જે ૧૧ રૂપકો રચ્યાં છે એ પૈકી યાદવાલ્યુદય અને રાઘવાક્યુદય એ બેનાં નામના અંતમાં જેમ ‘અભ્યદય’ શબ્દ છે તેમ નલવિલાસ, યદુવિલાસ, અને રઘુવિલાસ એ ત્રણનાં નામના અંતમાં ‘વિલાસ' શબ્દ છે.
ચન્દ્રલેખા-વિજય (લ. વિ. સં. ૧૨૦૭)- આ નાટિકાના કર્તા “કલિ.” હેમચન્દ્રસૂરિના 2 પ૨૧ શિષ્ય, નહિ કે ગુરુદેવચન્દ્રમણિ છે. “કુમારવિહાર'માં મૂળ નાયક પાર્શ્વનાથની ડાબી બાજુએ રહેલા અજિતનાથના જિનાલયમાં વસન્તોત્સવના પ્રસંગે કુમારપાલની સભાના રંજનાથે આ પંચાંકી નાટિકા શેષ ભટ્ટારકની સહાયતાપૂર્વક રચાઈ હતી અને ત્યાં ભજવાઈ પણ હશે. અર્ણોરાજને પરાસ્ત કરવામાં કુમારપાલે દર્શાવેલી વીરતાનો પ્રસંગ અહીં વર્ણવાયો છે. આમાં નાયિકા તરીકે ચંદ્રલેખા વિદ્યાધરી છે. [ચ વિ. પ્રકા. શારદાબેન ચી. એ. સેન્ટર, અમદાવાદ]
માન-મુદ્રા-ભંજન (લ. વિ. સં. ૧૨૧૦)- આ ૧૮૦૦ શ્લોક જેવડા નાટકના કર્તા પણ ઉપર્યુક્ત દેવચન્દ્રમણિ છે. સનસ્કુમાર ચક્રવર્તી અને વિલાસવતીના સંબંધને અંગે આ રચાયેલું નાટક હજી સુધી તો મળી આવ્યું નથી.
મુદ્રિત-કુમુદચન્દ્ર' (લ. વિ. સં. ૧૨૧૦)- આ પંચાંકી નાટક છે. એ દરેકમાં વિખંભક છે. આ નાટકના કર્તા જૈન ગૃહસ્થ યશશ્ચન્દ્ર છે. એઓ “ધર્કટ’ વંશના ધનદેવના પૌત્ર અને પાચન્દ્રના ૧. અમરચન્ટે પણ આ નામની નાટિકા રચી છે. ૨. આ વાસુદેવ કૃષ્ણને લગતુ નાટક છે. એમાં કંસ અને જરાસંધના વધ અને કૃષ્ણના રાજયાભિષેકનો ઉલ્લેખ
છે. આ નાટક દશાંકી હશે. જુઓ N D R G (p. 233) ૩. આ બૃ. ટિ. પ્રમાણે દશાંકી નાટક છે. એનો પ્રારંભ સીતાના સ્વયંવરથી કરાયેલો લાગે છે અને બાકીની
બાબતો રઘુવિલાસગત વસ્તુના જેવી હશે એમ N D R G (p. 232)માં કહ્યું છે. ૪. એમણે આ પ્રકરણમાં એમના ગુરુ વિષે નીચે મુજબનો ઉલ્લેખ કર્યો છે :
વિદ્યાધિસ્થમજ્વરઃ શ્રીદેવો પુરું?" ૫. આ “ય. જૈ. ગ્રં.”માં વીરસંવત્ ૨૪૩૨માં પ્રકાશિત કરાયું છે. ૬. આનો ગુજરાતી અનુવાદ મેં ઘણાં વર્ષો ઉપર તૈયાર કર્યો હતો પણ એ હજી સુધી તો અપ્રસિદ્ધ છે. ૭. H TL (Vol. II, p. 546)માં આને ખરેખરું જૈન નાટક (genuine Jinistic drama) કહ્યું છે.
એનું કારણ એમ લાગે છે કે એનું વસ્તુ કોઈ અજૈન કૃતિમાંથી લેવાયું નથી.
For Personal & Private Use Only
Page #395
--------------------------------------------------------------------------
________________
૩૧૨
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૪ P પ૨૨ પુત્ર થાય છે. “વાદી” દેવસૂરિએ સ્ત્રી પણ મુક્તિની અધિકારી છે અને એનો દેહ એમાં આડે આવતો
નથી એ વાત સિદ્ધરાજ જયસિંહની સમક્ષ કર્ણાટકના દિ. કુમુદચન્દ્ર સાથેના વાદમાં સિદ્ધ કરી હતી એ વાત આ નાટકમાં રજૂ કરાઈ છે. આ વાદ વિ. સં. ૧૧૮૧માં વૈશાખ સુદ પૂર્ણિમાને દિવસે થયો હતો એમ પ્ર. ચ. (શૃંગ ૨૧, શ્લો. ૧૯૩)માં કહ્યું છે. વિશેષમાં આ વાદના સમયે પ્રજ્ઞાચક્ષુ કવિ શ્રીપાલે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. વળી ૩૬ વર્ષના હેમચન્દ્રસૂરિ આ વાદ વખતે હાજર હતા.
'મોહરાજ-પરાજય (લ. વિ. સં. ૧૨૩૦)- આના કર્તા જૈન ગૃહસ્થ યશપાલ છે. તેઓ રાજા અજયપાલ (ઇ. સ. ૧૧૭૩- ઈ. સ. ૧૧૭૬)ને મંત્રી થાય છે. એ મંત્રી “મોઢ' વંશના મંત્રી ધનદેવ અને રુકિમણીના પુત્ર થાય છે. એમણે આ નાટક થારાપદ્ર (થરાદ)માં “કુમાર-વિહારક્રોડાલંકાર’ મહાવીરસ્વામીના યાત્રા મહોત્સવને પ્રસંગે અજયપાલના રાજ્યમાં પાંચ અંકમાં રચ્યું હતું. આ રૂપકાત્મક (allegorical) નાટક દ્વારા કુમારપાલનાં લગ્ન “ધર્મરાજ અને વિરતિની પુત્રી કૃપાસુંદરી' સાથે મહાવીરસ્વામી અને “કલિ.” હેમચન્દ્રસૂરિની સમક્ષ વિ. સં. ૧૨૧૬ના માગસર સુદ
બીજે' થયાની હકીકત વર્ણવાઈ છે. P પર૩ પ્રસ્તુત નાટકના પ્રથમ અંકના ગ્લો. ૨૮ ઉપરથી એમ જણાય છે કે કુમારપાલને પોતાના
તરફની સિદ્ધરાજની કરડી નજરને લઈને) ભટકવું પડ્યું હતું. આ નાટક વિ. સં. ૧૨૨૯ થી વિ. સં. ૧૨૩૨)ના ગાળામાં રચાયેલું હોય એમ જણાય છે. આ નાટક સાહિત્યની જ દષ્ટિએ મહત્ત્વનું છે એટલું જ નહિ પરંતુ ગુજરાતની બારમી સદીના ઐતિહાસિક અને સામાજિક સામગ્રીની દૃષ્ટિએ પણ મહત્ત્વનું છે.
આ મોહરાજપરાજ્ય (પૃ. ૯૩-૯૫) ઉપરથી એ વાત જણાય છે કે કુમારપાલ જૈન બન્યા તે પહેલાં એમને માંસાહાર પ્રત્યે ખૂબ આસક્તિ હતી. એથી એના પ્રાયશ્ચિત્ત તરીકે એમણે પોતાના પિતા ત્રિભુવનપાલના સ્મરણાર્થે બોત્તેર જિનાલયવાળું મોટું) ત્રિભુવન-વિહાર નામનું જૈન મંદિર અને બીજા બત્રીસ જિનાલયો બંધાવ્યાં હતાં.
"પ્રબુદ્ધ-રૌહિણેય (લ. વિ. સં. ૧૨૪૦)- આ છ અંકનું નાટક ‘વાદી દેવસૂરિનાં સંતાનીય (? શિષ્ય) જયપ્રભસૂરિના શિષ્ય રામભદ્ર રચ્યું છે. આ નાટક ચાહમાન સમરસિંહદેવ રાજાના
૧. આ નાટકને મોહપરાજય પણ કહે છે. એ સ્વ. ચીમનલાલ દલાલની પ્રસ્તાવના સહિત “ગા. પી. ચં.”
માં ગ્રંથાક ૯ તરીકે ઇ. સ. ૧૯૧૮માં પ્રકાશિત કરાયું છે. ૨. આ દિવસે કુમારપાલે પ્રકટપણે “જૈન” ધર્મ સ્વીકાર્યો એમ કહેવાય છે. ૩. HTL (Vol. II, p. 547) માં રચનાસમય તરીકે ઇ. સ. ૧૨૨૯થી ઇ. સ. ૧૨૩રનો ગાળો સૂચવાયો છે તે યોગ્ય જણાતો નથી, જો કે “ગા. પી. ગં.”ના સૂચીપત્રમાં પણ આ જ રચનાસમય છપાયો છે. જિ. ૨. કો. (વિ.
૧, પૃ. ૩૧૬)માં તો ઇ. સ. ૧૧૭૩ થી . સ. ૧૧૭૬નો ઉલ્લેખ છે અને એ વાસ્તવિક છે. ૪. આ નાટક “જૈ. આ. સ.” તરફથી ઇ. સ. ૧૯૧૮માં છપાવાયું છે. એના નિવેદનમાં પ્રાચીન જૈન
લેખસંગ્રહ (ભા. ૨)માંનો જાલોરદુર્ગને લગતો લેખ અપાયો છે. [આ. શીલચન્દ્રસૂરિના ગુજ.અનુવાદ સાથે જૈન સાહિત્ય અકાદમી ગાંધીનગરથી સં. ૨૦૫૯માં છપાયું છે.]
For Personal & Private Use Only
Page #396
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૪ : દશ્ય કાવ્યો કિંવા નાટકાદિ રૂપકો : પ્રિ. આ. પ૨૨-૫૨૫]
૩૧૩ ભૂષણરૂપ “પાર્શ્વચન્દ્ર” કુળના યશોવીરે અને એના ભાઈ અજયપાલે બંધાવેલા આદીશ્વરના ચૈત્યમાં 2 પ૨૪ વિ. સં. ૧૨૪૨ના અરસામાં યાત્રોત્સવને પ્રસંગે ભજવાયું હતું અને એનું વસ્તુ રૌહિણેય ચોરની કથાને લગતું છે. એ કથા હૈમ ત્રિષષ્ટિ. (૫. ૧૦, સ. ૧૧, શ્લો. ૧૧૧)માં વર્ણવાઈ છે.
‘દ્રૌપદી-સ્વયંવર (લ. વિ. સં. ૧૨૬૦)-આ બે અંકના નાટકના કર્તા જૈન ગૃહસ્થ વિજયપાલ છે. એઓ સુપ્રસિદ્ધ પ્રજ્ઞાચક્ષુ કવિચક્રવર્તી શ્રીપાલના પુત્ર કવિ સિદ્ધપાલના પુત્ર થાય છે. એમનું આ નાટક “અભિનવ સિદ્ધરાજ' તરીકે ઓળખાવાતા ભીમ બીજાના ભોળા ભીમ (વિ. સં. ૧૨૩૫- વિ. સં. ૧૨૯૮)ની આજ્ઞા અનુસાર અણહિલપુરમાં ત્રિપુરુષદેવની સામે વસન્તોત્સવના પ્રસંગે ભજવાયું હતું. આ નાટકનો વિષય મહાભારતમાં જોવાય છે.
'કરુણા-વજાયુધ (લ. વિ. સં. ૧૨૭૭)- આના કર્તા વસન્તવિલાસના રચનારા "બાલચન્દ્રસૂરિ છે. એઓ હરિભદ્રના શિષ્ય થાય છે. એમણે આ નાટક પાંચ અંકમાં રચ્યું છે. આનો P પ૨૫ વિષય એ છે કે ચક્રવર્તી ભૂપતિ વજાયુધ પોતાનું માંસ આપી બાજ પક્ષીથી કબૂતરને બચાવે છે. આ બંને પક્ષીઓ તો તે દેવેધારણ કરેલાં સ્વરૂપ છે. આ નાટક વૈદિક હિંદુઓ પૈકી સિબિ રાજાના વૃત્તાન્તનું સ્મરણ કરાવે છે. આ નાટક વિ. સં. ૧૨૭૭ની આસપાસમાં રચાયેલું હોય એમ લાગે છે. આ નાટક મંત્રીશ્વર વસ્તુપાલે કાઢેલા સંઘના મનોરંજનાર્થે “શત્રુંજય ઉપર ઋષભદેવના યાત્રામહોત્સવને પ્રસંગે ભજવાયું હતું.
કાકુસ્થકેલિ (લ. વિ. સં. ૧૨૮૦)- આ નાટકના કર્તા અલંકારમહોદધિ વગેરેના પ્રણેતા નરેન્દ્રપ્રભસૂરિ છે. એમણે °૧૫OO શ્લોક જેવડું આ નાટક રચ્યું છે પણ તે હજી સુધી તો મળી આવ્યું નથી. એનું નામ જોતાં એમા “રઘુ” વંશનો બલ્ક રામાયણમાંનો કોઈ પ્રસંગ આલેખાયો હશે એમ લાગે છે. આ નાટકનો ઉલ્લેખ ન્યાયકન્ટલીની રાજશેખરસૂરિએ વિ. સં. ૧૩૮૫માં રચેલી પંજિકાની પ્રશસ્તિમાં છે :
૧. આ યશોવીર તે ભાં. પાસુના પુત્ર થાય છે એમ વિ. સં. ૧૨૨૧નો લેખ જોતાં જણાય છે. એ યશોવીર
જાલોરના જૈન સમાજના અગ્રગણ્ય નાગરિક હોય એમ લાગે છે. એઓ તેમ જ એમના ભાઈ અજયપાલ
ચાહમાન સમરસિંહદેવના માનીતા હતા. ૨. આ નાટક જિનવિજયજીની પ્રસ્તાવના સહિત “જૈ. આ. સ” તરફથી ઈ. સ. ૧૯૧૮માં છપાવાયું છે. ૩. આમ કવિત્વ ત્રણ પેઢી સુધી ઊતરી આવ્યું હતું. ૪. આ નાટક એમાં આવતાં પદ્યોની અકારાદિ સૂચિ સહિત “જૈ. આ. સ.” તરફથી ગ્રંથાંક પ૬ તરીકે
ઇ. સ. ૧૯૧૬માં પ્રકાશિત કરાયું છે જ્યારે એનો ગુજરાતી અનુવાદ અમદાવાદથી ઈ. સ. ૧૮૮૬માં
છપાયો હતો. ૫. એમની “સૂરિ' પદવીના મહોત્સવમાં વસ્તુપાલે એક હજાર દ્રમ્મ (ગુ. દામ) ખર્ચા હતાં. ૬. વાદિરાજે કાકુસ્થ-ચરિત્ર રચ્યું છે. એનો ઉલ્લેખ એમણે પોતાના યશોધરચરિત્ર (૧, ૫)માં કર્યો છે. ૪. જુઓ “પુરાતત્ત્વ” (પુ. ૨, પૃ. ૧, ૫)માં છપાયેલી બૃહત્ ટિપ્પણિકા.
For Personal & Private Use Only
Page #397
--------------------------------------------------------------------------
________________
P ૫૨૬
P ૫૨૭.
૩૧૪
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૪ - 'હમ્મીર-મદ-મર્દન (લ. વિ. સં. ૧૨૮૨)- આ પંચાંકી નાટક વીરસૂરિના શિષ્ય અને ભરૂચના મુનિસુવ્રતસ્વામીના મંદિરના આચાર્ય જયસિંહસૂરિએ વિ. સં. ૧૨૭૯થી વિ. સં. ૧૨૮પના ગાળામાં રચ્યું છે. એમણે આ નાટક–પ્રકરણ “ભયાનક રસથી ભરેલું નથી પરંતુ નવે રસોથી એ તરબોળ છે એમ કહ્યું છે. એમાં વરધવલ અને વસ્તુપાલને હાથે, ગુજરાત ઉપર દક્ષિણેથી ચઢી આવેલા યાદવ રાજા સિંહણનો અને ઉત્તરેથી ચઢી આવેલા મીલ ફ્રીકાર (અલ્તમસ)નો પરાજય કેવી રીતે થયો એ વર્ણવાયું છે. આમ આમાં શુદ્ધ ઐતિહાસિક પ્રસંગ આલેખાયો છે. આ જાતનાં નાટકો સમગ્ર સંસ્કૃત સાહિત્યમાં વિરલ છે એ દૃષ્ટિએ આ નાટક મહત્ત્વનું છે.
આ નાટકના પ્રથમના બે અંકોમાં ઉપર્યુક્ત સિંહણ અને લાટરાજના ભત્રીજા સંગ્રામસિંહના સંગઠનને વસ્તુપાલના જાસુસોએ કેવી રીતે તોડી પાડ્યું એ બાબત રજૂ કરાઈ છે.
ત્રીજા અંકમાં કમલક નામનો દૂત મ્લેચ્છોના ઉપદ્રવથી “મેવાડ દેશની થયેલી ખાનાખરાબીનો ખ્યાલ કરાવે છે. વિરધવલ આવે છે એવી અફવા ફેલાવીને એ મેવાડવાસીઓને હિંમત આપે છે.
ચોથા અંકમાં એ વાત છે કે વસ્તુપાલે ફેલાવેલી અફવાને લઈને બગદાદાને ખલીફ ખર્મરખાનને હુકમ કરે છે કે મીલચ્છીકારને બેડી પહેરાવી મારી આગળ રજૂ કરો. બીજી બાજુ તુષ્કોના પરાજય પછી તેમના પ્રદેશો પાછા આપવાનું વચન વસ્તુપાલ કેટલાક રાજાઓને આપે છે અને એ રીતે એઓ એમને પોતાના પક્ષકાર બનાવે છે.
મીલચ્છકાર પોતાના વજીર ઘોરી ઈસફ સાથે વાતમાં રોકાયો છે એવે પ્રસંગે વિરધવલની ગર્જના અને એના લશ્કરનો અવાજ સંભળાય છે. એથી ભયભીત બની એ બંને જણ નાસી જાય છે. આથી વિરધવલ નાસીપાસ થાય છે પણ શત્રુની પીઠ ન પકડવાની વસ્તુપાલ જે સલાહ આપે છે તે એ માન્ય રાખે છે.
- પાંચમાં અંકમાં વીરધવલ વિજય સાધી પાછો ફરે છે એ હકીકત અપાઈ છે. મીલીકારના પીર રદી અને કદી બગદાદથી આવતાં વસ્તુપાલે એમને દરિયામાં કેદ કર્યા હતા. એમની સહીસલામતી માટે મીલીકારને વિરધવલ સાથે મૈત્રીભરી સંધિ કરવી પડે છે.
આ નાટકના અંતિમ ભાગમાં એવું વર્ણન છે કે વિરધવલ મહાદેવના મંદિરે જાય છે અને ત્યાં મહાદેવ પ્રત્યક્ષ થઈ એમને વરદાન આપે છે. ' ૧. આ નાટક “ગા. પી. ગ્રં.”માં ગ્રંથાંક ૧૦ તરીકે ઇ. સ. ૧૯૨૦માં છપાયું છે. આની વિ. સં. ૧૨૮૬માં લખાયેલી એક હાથપોથી જેસલમેરના ભંડારમાં છે. આ નાટકનો ગુજરાતીમાં પરિચય અ. ભોગીલાલ જ. સાંડેસરાએ ઈ. સ. ૧૯૪૮માં છપાયેલા પોતાના લેખસંગ્રહ નામે “વસ્તુપાલનું વિદ્યામંડળ અને બીજા
લેખોમાં પૃ. ૨૬-૨૭ આપ્યો છે. ૨.H TL (VIo. ||, p. 547)માં આ “હમીર એટલે અમીર શિકાર યાને સુલતાન સમસુદ-દુનિયા એમ
કહ્યું છે. ૩. એમણે વસ્તુપાલ-તેજપાલની ૭૭ પદ્યની પ્રશસ્તિ રચી છે. એ ગુજરાતની ઐતિહાસિક સામગ્રી પૂરી પાડે છે.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #398
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૪ : દશ્ય કાવ્યો કિંવા નાટકાદિ રૂપકો : પ્રિ. આ. પ૨૬-૫૨૯].
૩૧૫ વિલક્ષણ ઉલ્લેખ- પૃ. ૪૭માં સિદ્ધપુરની પાસે તો “સરસ્વતી નદી (જે સામાન્ય રીતે પૂર્વથી પશ્ચિમ વહે છે તે) પૂર્વ તરફ વહે છે એવો ઉલ્લેખ સિદ્ધપુરના રુદ્રમહાલયના વર્ણન પ્રસંગે કરાયો છે.
ભજવણી– આ પ્રમાણેની વિવિધ હકીકતો રજૂ કરનારું આ ઐતિહાસિક નાટક વસ્તુપાલના 9 પર પુત્ર જયન્તસિંહની આજ્ઞાથી ખંભાતમાં ભીમેશ્વરદેવના યાત્રામહોત્સવમાં ભજવાયું હતું.
*ધર્માલ્યુદય (છાયાનાટ્યપ્રબન્ધ) (ઉં. વિક્રમની ૧૩મી) સદી– આના કર્તા મેઘપ્રભસૂરિ છે. આ નાટક દશાર્ણભદ્રનું જીવનચરિત્ર રજૂ કરે છે. એ પાર્શ્વનાથના જિનાલયમાં યાત્રાપ્રસંગે ભજવાયું હતું. એમાં ૪૨ પદ્યો છે. પત્તન સૂચી (ભા. ૧, પૃ.૩૮૭)માં આ નાટકની એક તાડપત્રીય હાથપોથીની નોંધ છે. એ ઉપરથી આ નાટકનો રચના-સમય વિક્રમની તેરમી સદી કરતાં અર્વાચીન નથી એમ
અનુમનાય છે.
P પ૨૯
'જર્મન-અનુવાદ– આ કૃતિનો જર્મને અનુવાદ થયેલો છે.
પંચનાટક (ઉ. વિ. સં. ૧૪૬૦)- આના કર્તા માણિક્યદેવસૂરિ છે. એમણે વિ. સં. ૧૪૬૪ પહેલાં જે “નલાયન-મહાકાવ્ય રચ્યું છે તેની પ્રશસ્તિમાં એમણે આ કૃતિની નોંધ લીધી છે. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૦૫)માં આ સૂરિને મેઘનાટકના કર્તા કહ્યા છે તો એ નાટક અત્રે પ્રસ્તુત છે કે કેમ તે જાણવું બાકી રહે છે.
રંભામંજરી (લ. વિ. સં. ૧૪૯૦)- આના કર્તા તે ‘હમ્મીરમદમર્દન નામના કાવ્યા રચનાર નયચન્દ્રસૂરિ છે. એઓ “કૃષ્ણર્ષિ'ગચ્છના જયસિંહસૂરિના સંતાનીય થાય છે. આ નાટિકાનો નાયક જયચન્દ્ર (જૈનચન્દ્ર) છે. આ નાટિકા (પૃ. ૮-૯)માં એવો ઉલ્લેખ છે કે (વેણીકૃપાણ) અમર (ચન્દ્ર)નું કાવ્ય અંગે લાલિત્ય છે અને શ્રીહર્ષની વક્રિમા છે, જ્યારે (આ) નયચન્દ્ર કવિતા કાવ્યમાં આ બંને લોકોત્તર (ગુણ) એકસાથે જોવાય છે.
ટિપ્પણ– આ કોઈકે રચ્યું છે.
પ્રબોધચન્દ્રોદય નાટક- આ નામની બે કૃતિ છે. એકના કર્તા ધર્મસેન છે તો બીજાના મુનિસુન્દરસૂરિના શિષ્ય રત્નશખર છે. ૧. આ નાટકની એક હાથપોથીના અંતમાં એક પ્રશસ્તિકાવ્ય જોવાય છે. એ “શકુનિકા-વિહાર” નામના મંદિરની ભીંતમાં પત્થરમાં કોતરાવાયું હતું. એમાં વસ્તુપાલ અને તેજપાલના અદ્ભત દાનની પ્રશંસા કરાઈ
છે. આજે તો આ મંદિરની મસ્જિદ બની ગઈ છે. ૨. આ નાટક પાય લખાણની છાયા સહિત “જૈ. આ. સ.” તરફથી ઇ. સ. ૧૯૧૮માં પ્રકાશિત કરાયું છે. ૩. આ પ્રમાણેનો ઉલ્લેખ આ નાટકના અંતમાં છે. ૪. આ અનુવાદ Indische Shattentheater (પૃ. ૪૮ઈ)માં છપાયો છે. પ. જુઓ પૃ. ૭૨-૭૪
૬. નલાયનની મુદ્રિત આવૃત્તિમાં પ્રશસ્તિ નથી. ૭. આ રામચન્દ્ર શાસ્ત્રી અને બી. કેવળદાસે મુંબઈથી ઇ. સ. ૧૮૮૯માં પ્રકાશિત કરી છે. [વિશેષ માટે જુઓ.
નયચન્દ્ર ઔર ઉનકા ગ્રંથ રંભામંજરી' એ. એન. ઉપાધે, પ્રેમીઅભિનદનગ્રન્થ પૃ. ૪૧૧] ૮. જુઓ પૃ. ૧૬૬-૧૬૭
For Personal & Private Use Only
Page #399
--------------------------------------------------------------------------
________________
૩૧૬
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૪ સ્વોપજ્ઞ વૃત્તિ- રત્નશખરકૃત નાટક ઉપર સ્વપજ્ઞ વૃત્તિ છે.
શ્રીપાલનાટક (વિ. સં. ૧૫૩૧)- આ નાટક ધર્મસુન્દરસૂરિ ઉર્ફે સિદ્ધસૂરિએ વિ. સં. ૧૫૩૧માં રચ્યું છે. એમાં ‘રસવતી-વર્ણન' છે. P ૫૩૦ શમામૃત (લે. વિક્રમની ૧૭મી સદી)- આ રત્નસિંહકૃત છાયાનાટક છે. એમાં ૨૮ પડ્યો
છે. આ નાટકનો પ્રારંભ નેમિનાથ રાજીમતીને પરણવા જાય છે એ બીનાથી કરાયો છે, જ્યારે પશુઓનો પોકાર થતાં એઓ પાછા ફરે છે ત્યારે લોકાન્તિક દેવો એમને તીર્થ પ્રવર્તાવવા વિજ્ઞપ્તિ કરે છે એ હકીકત દ્વારા નાટકની સમાપ્તિ કરાઈ છે. આ નાટકનાં પાત્રો નીચે મુજબ છે :
નેમિનાથ, એમનાં માતાપિતા, રાજમતી અને એની બે સખીઓ, નેમિનાથનો સારથિ અને લોકાન્તિક દેવો.
સૂત્રધાર, નેમિનાથ, સારથિ, નેમિનાથના પિતા સમુદ્રવિજય અને દેવો સંસ્કૃતમાં બોલે છે, જ્યારે નટી, રામતી અને એની સખીઓ વગેરે પાઈયમાં બોલે છે.
વિનયવિજયગણિએ સુબોધિનામાં નેમિનાથનું જે ચરિત્ર આલેખ્યું છે તેનો ઘણોખરો ભાગ પ્રસ્તુત છાયાનાટક સાથે મળતો આવે છે.
રત્નસિંહકૃત શમામૃત તેમ જ અજ્ઞાતકણ્વક છાયાનાટક નામની એકેક કૃતિની નોંધ જિ. ૨. P પ૩૧ ક. (વિ. ૧)માં પૃ. ૩૭૮ અને ૧૨૮માં અનુક્રમે લેવાઈ છે. બીજી કૃતિ પ્રસ્તુત કૃતિથી ભિન્ન છે કે કેમ તે જાણી શકાય તે માટે એની હાથપોથી મેળવવા પ્રયાસ થવો ઘટે.
દિગંબરીય રૂપકો ઉપલબ્ધ દિગમ્બરીય સાહિત્ય જોતાં એમ જણાય છે કે “શ્રવ્ય' કાવ્યો રચાયાં બાદ ઘણે લાંબે સમયે ‘દશ્ય' કાવ્યની રચના થઈ છે.
જીવન્તર-ચરિત (? વિક્રમની ૧૩મી સદી)- આ નાટકના કર્તા ધર્મશર્માલ્યુદયના પ્રણેતા દિ. હરિશ્ચન્દ્ર છે એવો ઉલ્લેખ કેટલાક કરે છે. જો એ સાચો જ હોય તો આ નાટક વિક્રમની ૧૩મી સદીમાં રચાયેલું ગણાય. આ સંદિગ્ધ બાબતને બાજુએ રાખતાં એમ કહેવાય કે રૂપકોના શ્રીગણેશ દિ.ગૃહસ્થ 'હસ્તિમલ્લને હાથે મંડાયા. એઓ દેવાગમસ્તોત્ર સાંભળી સમ્યકત્વી બનેલા, “વત્સ” ૧. આ એકાંકી નાટક વિનયમંડનગણિના શિષ્ય જયવંતસૂરિકૃતિ નેમિનાથસ્તવન અને રત્નમંડનગણિકૃત રંગસાગરનેમિફાગ સહિત ભાવસાર વનમાળી ગોવિંદજીએ વિ. સં. ૧૯૭૯માં ભાવનગરના “શારદાવિજય’ મુદ્રણાલયમાં છપાવ્યું છે. આ નાટક જે હાથપોથી ઉપરથી છપાવાયું છે તે વિક્રમની પંદરમી સદી કરતાં પ્રાચીન નથી એમ આ નાટકના સંપાદક મુનિશ્રી ધર્મવિજય (સંપતવિજયજીના શિષ્ય)નું કહેવું છે. ૨. આ નામના છ મુનિવરો થયા છે એમ જૈ. સા. સં. ઈ. (પૃ. ૮૮૬) જોતાં જણાય છે તો આ કોણ એનો નિર્ણય કરવો બાકી રહે છે.
૩. જુઓ પૃ. ૧૭-૧૮ ૪. આ તો એમનું ઉપનામ છે. “સરયાપુરમાં મદોન્મત્ત હાથીને વશ કરવાથી એમને આ ઉપનામ પાંડ્ય રાજા
તરફથી મળ્યું હતું. જુઓ સુભદ્રાહરણ ઈત્યાદિ. ૫. એમના જીવનવૃત્તાંત અને એમનાં નાટકો વગેરે માટે જુઓ જૈ. સા. ઈ. (પૃ. ૨૬૦-૨૬૬)માં છપાયેલો હિંદી લેખ નામે “નાટ્યકાર હસ્તિમલ”.
For Personal & Private Use Only
Page #400
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૪ : દશ્ય કાવ્યો કિવા નાટકાદિ રૂપકો : પ્રિ. આ. પર૯-૫૩૩]
૩૧૭ ગોત્રના દાક્ષિણાત્ય બ્રાહ્મણ ગોવિન્દભટ્ટના પુત્ર થાય છે. એમની માતાનું નામ સ્વર્ણલક્ષી હતું. એમને શ્રીકુમારકવિ, સત્ય-વાક્ય, દેવર-વલ્લભ, ઉદય-ભૂષણ અને વર્ધમાન એ નામના પાંચ ભાઈઓ હતા અને એ પાંચે કવિઓ હતા.
આ હસ્તિમલ્લના વંશજ બ્રહ્મસૂરિએ ત્રિવર્ણાચાર અને પ્રતિષ્ઠાતિલક રચ્યાં છે. P ૫૩૨ | બિરુદો– હસ્તિમલ્લને સરસ્વતી-સ્વયંવર-વલ્લભ, મહાકવિ-તજ અને સૂક્તિ-રત્નાકર એમ વિવિધ બિરુદો હતાં. વળી પોતાને કન્નડ આદિપુરાણની પ્રશસ્તિમાં ‘ઉભય-કવિચક્રવર્તી' કહ્યા છે.'
સમય- અપ્પય્યાયૅ શકસંવત્ ૧૨૪૧માં પૂર્ણ કરેલા જિનેન્દ્ર-કલ્યાણાન્યુદય નામના પ્રતિષ્ઠાપાઠમાં હસ્તિમલ્લનો ઉલ્લેખ કર્યો છે. એ તેમ જ બ્રહ્મસૂરિના સમયનો વિચાર કરતાં હસ્તિમલ્લ વિ. સં. ૧૩૪૭ની આસપાસમાં થયાનું અનુમનાય છે.
હસ્તિમલ્લનાં નાટકો (લ. વિ. સં. ૧૩૪૭)- હસ્તિમલ્લનાં નીચે મુજબનાં ચાર નાટકો મળે છે :
- (૧) અંજના-પવનંજય, (૨) મૌથિલી-કલ્યાણ, (૩) ‘વિક્રાન્ત-કૌરવ કિવા સુલોચના 2 પ૩૩ અને (૪) સુભદ્રાહરણ
આ ઉપરાંત હસ્તિમલે નિમ્નલિખિત ચાર નાટકો રચ્યાનો ઉલ્લેખ મળે છે. :(૧) અર્જુનરાજ, (૨) ઉદયનરાજ (૩) ભરતરાજ અને (૪) મેઘેશ્વર.
આ પૈકી અર્જુનરાજ તે સુભદ્રા-હરણ તો નથી ? ૧. “ચુનીલાલ જૈન ગ્રંથમાલા”માં ઈ. સ. ૧૯૧૭માં કુમાર કવિની કૃતિ તરીકે છપાયેલા આત્મપ્રબોધના કર્તા
તે આ છે ? ૨. એમણે શ્રીમતી-કલ્યાણજી નામની એક કૃતિ રચી છે. એ નાટક હશે. ૩. એમણે રચેલા પ્રતિષ્ઠાસારોદ્ધારમાં હસ્તિમલ્લના પુત્રાદિનાં નામ વગેરેનો નિર્દેશ છે. આ બ્રહ્મસૂરિના - પિતામહના પિતામહ તે હસ્તિમલ્લ છે. ૪. આ હસ્તિમલે “કન્નડ ભાષામાં આદિપુરાણ (પુરુચરિત) અને શ્રીપુરાણ રચ્યાં છે. એ જોતાં એઓ સંસ્કૃત
તેમ જ કન્નડના પણ સારા જાણકાર જણાય છે, જો કે એમની માતૃભાષા કેટલાકને મતે “તામિલ' હતી. ૫. આને આઈ-પ્રતિષ્ઠા તેમ જ પ્રતિષ્ઠાસાર પણ કહે છે. એમાં એમણે આ વિષય ચર્ચનારા દિગંબરોનાં
નામ ગણાવ્યાં છે. જેમકે આશાધર, ઈન્દ્રનનિ, એકસબ્ધિ, ગુણભદ્ર, જિનસેન, પૂજ્યપાદ, વસુનન્દિ, વિરાચાર્ય અને હસ્તિસલ્લ. ૬. અહદાસે પણ આ નામનું નાટક રચ્યું છે. એમાં હનુમાનના માતાપિતાને લગતી હકીકત છે. જુઓ પૃ.
૨૬૫ ૭. આ પાંચ અંકનું નાટક “મા. દિ. ગ્રં.’માં વિ. સં. ૧૯૭૩માં છપાયું છે. ૮. આ છ અંકનું નાટક “મા. દિ. ગ્રં.”માં વિ. સં. ૧૯૭૧માં છપાયું છે. ૯. H TL (Vol. ||, p. 546)માં હસ્તિમલે સીતા-રામ નાટક તેમ જ કોઈ મહાભારત-નાટક રચ્યાનો ઉલ્લેખ છે.
For Personal & Private Use Only
Page #401
--------------------------------------------------------------------------
________________
૩૧૮
P પ૩૪
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૪ જ્ઞાનસૂર્યોદય- આ નાટક જે હસ્તિમલ્લ કવિની રચના હોવાનો જિ.ર.કો. (વિ.૧, પૃ.૧૪૯)માં ઉલ્લેખ છે તે ઉપર્યુક્ત જ હસ્તિમલ્લ હશે.
'જ્ઞાનચન્દ્રોદય (લ. વિ. સં. ૧૬૨૦)- આ વિ. સં. ૧૬૧૫માં રાયમલ્લાલ્યુદય રચનારા પદ્મસુન્દર છે. એઓ આનન્દમેરુના શિષ્ય પધમેરુના શિષ્ય થાય છે.
જ્ઞાનસૂર્યોદય (વિ. સં. ૧૬૪૮)- આના કર્તા દિ. વાદિચન્દ્રસૂરિ છે. એઓ “મૂલ’ સંઘના ભટ્ટારક જ્ઞાનભૂષણના પ્રશિષ્ય અને ભ. પ્રભાચન્દ્રના શિષ્ય થાય છે. આ નાટક વિ. સં. ૧૬૪૮માં રચાયું છે. એમ લાગે છે કે કૃષ્ણમિશ્ર પ્રબોધચન્દ્રોદયમાં જૈન મુનિઓનું જે કઢંગું ચિત્ર આલેખ્યું છે તેના પ્રતિકારરૂપે આ કૃતિ રચાઈ છે. અને એમાં બૌદ્ધોની આ શ્વેતાંબરોની ઠેકડી ઉડાવાઈ છે. આ પ્રબોધચન્દ્રોદયની સાથે આ જ્ઞાનસૂર્યોદયનું સંતુલન કરતાં નિમ્નલિખિત સમીકરણો તારવી શકાય :પ્રબોધચન્દ્રોદય
જ્ઞાનસૂર્યોદય ઉપનિષદ્
અષ્ટશતી ઉપનિષો પતિ પુરુષ અષ્ટશતીનો પતિ પ્રબોધ શ્રદ્ધા
દયા પ્રબોધચન્દ્રોદયને સામે રાખીને પ્રસ્તુત કૃતિ રચાઈ હોય કે પછી પદ્મસુન્દરકૃત જ્ઞાનચન્દ્રોદય ઉપરથી આ યોજાઈ હોય તેનો નિર્ણય કરવા માટે જ્ઞાનચન્દ્રોદય નાટક જોઈ જવું ઘટે.
ઋષભદેવનિર્વાણાનન્દ નાટક- આના કર્તા કેશવસેન છે એમ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૫૭)માં ઉલ્લેખ છે. આની હાથપોથી દિગંબરોના ભંડારમાં હોવાનું અહીં કહ્યું છે. એથી એ દિ, કૃતિ હશે. આનું નામ વિચારતાં એમાં ઋષભદેવનો જીવનવૃત્તાન્ત અને ખાસ કરીને એમનો નિર્વાણપ્રસંગ આલેખાયો હશે.
[ચન્દ્રકેવલિચરિત્ર– સિદ્ધર્ષિ. પ્ર. કુંવરજી આ. ભાવનગર. ૨૦૩૪. શ્રીચન્દ્રકેવલિચરિત્ર- ભૂપેન્દ્રસૂરિજૈન સા.સ. આહીર ૨૦૪૨. યદુસુન્દરમહાકાવ્યપદ્મસુન્દરસૂરિ સંપા. ડી.પી.રાવલ. એલ.ડી.સિરિજ ૧૦૫. રત્નશેખરનરેન્દ્રરત્નાવતી રાશી કથાનક– દયોવર્ધન. પ્ર.લ.જૈ.સા. છાણી સં. ૨૦૧૪ રત્નસારચરિત્ર– કૈલોક્યસાગરજી મ. કૈલાસકંચન ટ્રસ્ટ મુંબઈ ૨૦૪૭]
૧.નગીન જે. શાહ સંપાદિત આ નાટક “સંબોધિ” વર્ષ ૬/અંકલ-રમાં અને એલ.ડી.સીરીઝ ૮૧ પ્રસિદ્ધ થયું છે.] ૨. જુઓ પૃ. ૭૦ ૩. જુઓ પૃ. ૨૬૭ ૪. જુઓ મદનપરાજયની હિંદી પ્રસ્તાવના (પૃ. પર)
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #402
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૫ : અજૈન લલિત સાહિત્યનાં જૈન સંસ્કૃત વિવરણો.
P પ૩૫
અત્રે જે અજૈન લલિત સાહિત્ય પ્રસ્તુત છે તેનો મોટો ભાગ સંસ્કૃતમાં છે અને બહુ થોડો ભાગ પાઈયમાં છે. સંસ્કૃત ભાગને હું નીચે મુજબના છ કામચલાઉ પેટાભાગોમાં વિભક્ત કરું છું :
(૧) મહાકવિઓનાં કાવ્યો, (૨) ચંપ, (૩) બૃહત્ ગદ્યાત્મક કાવ્યો, (૪) ખંડ-કાવ્યો, (૫) શતકો અન (૬) સ્તોત્રો.
આ બધાંનો ક્રમશઃ વિચાર કર્યા બાદ પાઈય સાહિત્યનાં સુભાષિતો અને રૂપકો એમ બે પેટાવિભાગનું નિરૂપણ હું હાથ ધરીશ.
[5] સંસ્કૃત શ્રવ્ય વાવ્યો [ ]
(૧) મહાકવિઓનાં કાવ્યો [૯] કાલિદાસ, ભારવિ, ભટ્ટિ, માઘ, શ્રીહર્ષ અને કવિરાજ “મહાકવિ” ગણાય છે. એ સૌમાં સમયની દૃષ્ટિએ કાલિદાસ પ્રથમ હોઈ એમનાં કાવ્યોથી હું હવે શરૂઆત કરું છું.
(૧) રઘુવંશ (ઉ. ઈ. સ.ની પાંચમી સદી)- આ મહાકાવ્ય સંસ્કૃત સાહિત્યના અભ્યાસીથી અજાણ્યું નથી. એનું નામ જ કહી આપે છે તેમ એમાં રઘુનો વંશ ૧૯ સર્ગમાં વર્ણવાયો છે. દિલીપ નામના ભલા રાજાથી માંડીને અગ્નિવર્ણ નામના દુષ્ટ રાજા સુધીના ર૯ની હકીકત અહીં અપાઈ છે. સર્ગ ૧૦-૧૫માં રામચન્દ્રનું ચરિત્ર છે. આ મહાકાવ્યના કર્તા કાલિદાસ છે. કુમારિલે એમની P પ૩૬ પ્રશંસા કરી છે. કાલિદાસનો સમય વિવાદાસ્પદ છે. ઘણાખરા વિદ્વાનો એમના સમય તરીકે ઈ.સ.ના ચોથા સૈકાના અંત અને પાંચમાના પ્રારંભનો ગાળો સૂચવે છે. કેટલાક તો એમને ઇ.સ.ની પહેલી સદીમાં થઈ ગયેલા માને છે. ગમે તેમ એમની પૂર્વે કોઈ સંસ્કૃત કવિએ રાજાઓના વંશનું વર્ણન કર્યું હોય એમ જાણવામાં નથી.
સંસ્કૃત ભાષા ઉપર પ્રભુત્વ મેળવવા માટે જે પાંચ મહાકાવ્યો ભણાવાય છે તેમાંનું આ એક હોવાથી એના ઉપર જૈન મુનિવરોએ પણ ટીકાઓ રચી છે. એનો હવે હું નિર્દેશ કરુ છું. ૧. આનાં વિવિધ પ્રકાશનોની નોંધ D 0 G C M (Vol. XIII, pt. 2, p. 1960માં લેવાઈ છે. એમાં આ
કાવ્યના અંગ્રેજી પદ્યાત્મક અનુવાદનો પણ ઉલ્લેખ છે. ૨. દિલીપ, રઘુ, અજ, દશરથ, રામ, કુશ, અતિથિ, નિષધ, નલ, નાભ, પુંડરીક, ક્ષેમધન્ય, દેવાનીક, અહિમન્યુ,
પારિયાત્ર, શીલ, ઉન્નાભ, વજઘોષ, શંખન, વ્યતિતાશ્વ, વિશ્વસહ, હિરણ્યનાભ, કૌશલ્ય, બ્રહ્મમિઠ, પુત્ર, પુણ્ય, ધ્રુવ-સબ્ધિ, સુદર્શન અને અગ્નિવર્ણ. ૩. બીજા ચાર મહાકાવ્યો માટે જુઓ પૃ. ૪૪૬
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #403
--------------------------------------------------------------------------
________________
૩૨૦
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૫
રઘુવંશનાં સોળ વિવરણો (૧) શિશહિદ્વિષિણી (વિક્રમની ૧૬મી સદી)- ખરતરમ્ ગચ્છના જિનપ્રભસૂરિનાં સંતાનીયા P પ૩૭ કલ્યાણરાજના શિષ્ય ચારિત્રવધૂને વિક્રમની સોળમી સદીમાં આ વૃત્તિ “શ્રીમાલ' સાલિગના પુત્ર
અરડક્કમલ્લની અભ્યર્થનાથી રચી છે. આમાં અનેક ગ્રંથો અને ગ્રંથકારોનો ઉલ્લેખ છે. એની સૂચી એસ. પી. પંડિતની ઈ. સ. ૧૮૭૨ની આવૃત્તિમાં ત્રીજા પરિશિષ્ટરૂપે અપાઈ છે.
(૨) વિશેષાર્થબોધિકા (વિ. સં. ૧૬૪૬)- ખરતર' ગચ્છના ઉપાધ્યાય જયસોમના શિષ્ય *ગુણવિનયે આ વૃત્તિ વિ. સં. ૧૬૪૬માં વિક્રમનગરમાં રચી છે. એમણે દિનકર, 'વલ્લભ, ઉપર્યુક્ત ચારિત્રવર્ધન અને જનાર્દનની રઘુવંશ ઉપરની ટીકાઓનો લાભ લીધો છે. એમણે આ ટીકામાં જે ગ્રંથો અને ગ્રંથકારોનો નિર્દેશ કર્યો છે તેની એક કામચલાઉ સૂચી D c G C M (Vol. XIII, pt. 2, pp. 218-219)માં અપાઈ છે.
(૩) વૃત્તિ (લ. વિ. સં. ૧૬૫૦)– આના કર્તા અમરકીર્તિ છે. વિ. સં. ૧૬૫૦ની આસપાસની આ રચના છે.
(૪) સુબોધિની (વિ. સં. ૧૬૬૭)- આ લઘુ ટીકા “વાદી' ગુણરત્નમણિએ વિ. સં. ૧૬૬૭માં જોધપુરમાં રચી છે.
(૫) વૃત્તિ (લ. વિ. સં. ૧૬૭૪)– ‘તપા' ગચ્છના શાન્તિચન્દ્રગણિના શિષ્ય રત્નચન્દ્રગણિએ નૈષધચરિતની ટીકા રચ્યા બાદ વિ. સં. ૧૬૭૪ની લગભગમાં આ રચી છે. P. પ૩૮
(૬) સુબોધિકા (લ. વિ. સં. ૧૬૮૫)- ‘તપા' ગચ્છના રામવિજય-ગણિના શિષ્ય શ્રીવિજયગણિએ વિ. સં. ૧૬૭૨થી વિ. સં. ૧૬૯૬ના ગાળામાં ૮૦૦૦ શ્લોક જેવડી આ રચી છે.
(૭) અર્થાલાપનિકા (વિ. સં. ૧૬૯૨)- ખરતર' ગચ્છના સકલચન્દ્રના શિષ્ય ઉપાધ્યાય સમયસુન્દરગણિએ આ વૃત્તિ વિ. સં. ૧૬૯૨માં રચી છે.
(૮) સુગમાવયપ્રબોધિકા કિંવા સુગમપ્રબોધિકા- ખરતરમ્ ગચ્છના વિનયમના શિષ્ય સુમતિવિજયે ૧૩૦૦૦ શ્લોક જેવડી આ વૃત્તિ ઈ.સ.ની ૧૭મી સદીના ઉત્તરાર્ધમાં રચી
૧. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૨૫)માં એમને જિનભદ્રસૂરિના શિષ્ય કહ્યા છે. A B o RI (Vol XV,
pp. 109-111)માં ચારિત્રવર્ધનનાં સમય અને એમની ટીકાઓ વિષે નિર્દેશ છે. આ ચારિત્રવર્ધને સિજૂરપ્રકર ઉપર વિ. સં. ૧૫૦૫માં ટીકા રચી છે. જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૨૪૮) વળી એમણે વિ. સં. ૧૫૧૧માં નૈષધચરિત ઉપર અને કોઈક સમયે મેઘદૂત, શિશુપાલવધ તથા કુમારસંભવ ઉપર તેમ જ રાઘવપાંડવીય ઉપર પણ એકેક ટીકા રચી છે. ૨. જૈ. ગ્રં. (પૃ. ૩૫)માં ગુણવિજય નામ છે તે ભૂલ છે. ૩. એમની માતાનું નામ કમલા અને પિતાનું નામ ધર્મમંગલ છે. ૪. રઘુપંજિકાના કર્તા આ વલ્લભ હેમાદ્રિ, મલ્લિનાથ અને ચારિત્રવર્ધન કરતાં પ્રાચીન જણાય છે. ડૉ. એસ.
કે. ડે. એ વલ્લભનો સમય ઇ. સ. ની દસમી સદીના પૂર્વાર્ધ સૂચવ્યો છે.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #404
--------------------------------------------------------------------------
________________
P. ૫૩૯
પ્રકરણ ૩૫ : અજૈન લલિત સાહિત્યનાં જૈન સંસ્કૃત વિવરણો : [પ્ર. આ. ૫૩૬-૫૪૦] ૩૨૧ છે.' આમાં એમણે જે ગ્રંથો અને ગ્રંથકારોનાં નામો આપ્યાં છે તેની સૂચી D c G c M. (Vol. XIIl pt. 2, p. 236)માં અપાઈ છે.
(૯) વૃત્તિ- મુનિરભે આ વૃત્તિ રચી છે.
(૧૦) વૃત્તિ– (ઉ. વિ. સં. ૧૭૪૮)- મુનિપ્રભગણિના શિષ્ય ધર્મમેરુએ આ એક અવસૂરિ જેવીવૃત્તિ રચી છે. આની એક હાથપોથી વિ. સં. ૧૭૪૮માં લખાયેલી છે.
(૧૧) વૃત્તિ- આના કર્તા ક્ષેમહંસ છે. શું મેઘદૂતના ટીકાકાર ક્ષેમહંસગણિ તે જ આ છે ? (૧૨) વૃત્તિ- આ ભાગ્યહંસ અને એમના શિષ્યના સંયુક્ત પરિશ્રમનું ફળ છે. (૧૩) વૃત્તિ- આ સમુદ્રસૂરિની રચના છે. (૧૪) વૃત્તિ- આ હેમસૂરિની કૃતિ છે. (૧૫) ટીકા- આના કર્તા મલયસુન્દરસૂરિ છે. એ ૩૧૨૦ શ્લોક જેવડી છે. (૧૬) પંજિકા– આના કર્તાનું નામ જાણવામાં નથી.'
આ પૈકી જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૨૫-૩૨૬)માં દસની જ નોંધ છે. જે છનો ઉલ્લેખ નથી તેના ક્રમાંક ૩, ૪, ૯, ૧૧, ૧૨ અને ૧૩ છે.
(૨) કુમારસંભવ (ઉ. ઈ. સ.ની પાંચમી સદી)- આ પણ ઉપમા માટે સુવિખ્યાત અને રઘુવંશના કર્તા કાલિદાસની કૃતિ છે. એ પણ એક “મહાકાવ્ય' ગણાય છે. એમાં ૧૭ સર્ગ છે. પરંતુ કેટલાક સમીક્ષકોનું એમ કહેવું છે કે ઉમાના પરમેશ્વર સાથે–મહાદેવ સાથે સમાગમના વર્ણનની પૂર્ણાહૂતિ તો આઠમા સર્ગમાં થાય છે એટલે એટલો જ ભાગ કાલિદાસનો રચેલો છે. કુમારનો અર્થાત્ કાર્તિકેયનો જન્મ એ જ આ અર્થસૂચક મહાકાવ્યનું મુખ્ય ધ્યેય છે. એથી એ સફળ થયા બાદ કાર્તિકેયને–સેનાનીને હાથે તારકાસુરનો વધ થાય ત્યાં સુધી આ મહાકાવ્યને લંબાવવાની જરૂર રહેતી નથી. વળી આઠમા સર્ગના પછીના સર્ગોની શૈલી શિથિલ છે. એ કાલિદાસની જણાતી નથી.
રઘુવંશ કરતાં સુગમ ગણાતા અને પ્રસંગાનુસાર નાટ્યકળાનું અને સંગીતનું વાતાવરણ ખડું કરનારા આ મહાકાવ્યમાંનો “રતિ-વિલાપ” રઘુવંશગત “અજવિલાપ”નું સ્મરણ કરાવે છે. આ મહાકાવ્યને અંગે નિમ્નલિખિત તેર જૈન ટીકાઓ રચાઈ છે :૧. જુઓ ABORI (Vol. XII, pp. 341-343) ૨. રઘુવંશની એક વૃત્તિ ઉદયાકરે રચી છે પણ એ ઉદયાકર તો મેવાડના કોઈ અજૈન પંડિત હોય એમ લાગે છે. ૩. આનાં વિવિધ પ્રકાશનોની નોંધ D c G C M Vol. XIII, pt. I, p. 148)માં અપાઈ છે. ૪. આ નામનું ૧૧ સર્ગનું કાવ્ય જયશેખરસૂરિએ રચ્યું છે. જુઓ પૃ. ૧૬૩-૧૬૫. ૫. “અજનું આક્રન્દ” એ નામથી આનો મારો પદ્યાત્મક અનુવાદ “ગુ. મિત્ર તથા ગુ. દર્પણ”ના તા. ૨૨૧૧-૪૨ના અંકમાં છપાયો છે.
ર ૫૪૦
ઇતિ.ભા.૨.
For Personal & Private Use Only
Page #405
--------------------------------------------------------------------------
________________
૩૨૨
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૫ (૧) બાલાવબોધિની (વિક્રમની ૧૫મી સદી)- આ ટીકા જિનભદ્રસૂરિએ વિક્રમની પંદરમી સદીમાં રચી છે.
(૨) ટીકા- “ખરતર' ગચ્છના જિનપ્રભસૂરિએ આ રચી છે.
(૩) ટીકા (વિ. સં. ૧૭૨૧)- ખરતર' ગચ્છના લક્ષ્મીવલ્લભે સુરતમાં વિ. સં. ૧૭૨૧માં પોતાના શિષ્ય નામે લક્ષ્મીસમુદ્રની અભ્યર્થનાથી આ ટીકા રચી છે.
(૪) વૃત્તિ- આના કર્તા જિનચન્દ્રસૂરિ છે. (૫) વૃત્તિ- આના કર્તા કલ્યાણસાગર છે. એ ૨૧૦૦ શ્લોક જેવડી છે. (૬) ટીકા– આ કુમારસેનની રચના છે. (૭) પયા- આ કલ્યાણહંસગણિની રચના છે. (૮) વૃત્તિ- બૃ. ટિ. પ્રમાણે આના કર્તા દિ. ધર્મકીર્તિ છે. (૯) અવચૂરિ– આના કર્તાનું નામ જાણવામાં નથી.
(૧૦) ટીકા- “ખરતર' ગચ્છના જિનભદ્રસૂરિના અનુગામી જિનચન્દ્રસૂરિના પટ્ટાલંકાર જિનસમુદ્રસૂરિએ સાત સર્ગ સુધીની અને ૨૭૨૮ શ્લોક જેવડી આ ટીકા રચી છે.
(૧૧) અવસૂરિ (વિ. સં. ૧૫૭૪)– “ઉપકેશ' ગચ્છના ક્ષમામેરુના શિષ્ય 'મતિરને સાત સર્ગ સુધીની આ અવસૂરિ વિ. સં. ૧૫૭૪માં રચી છે.
(૧૨) સુબોધિકા (લ. વિ. સં. ૧૬૮૫)- “તપા' ગચ્છના રામવિજયગણિના શિષ્ય અને રઘુવંશના ટીકાકાર શ્રીવિજયગણિએ વિ. સં. ૧૬૭૬થી વિ. સં. ૧૬૯૬ના ગાળામાં સાત સર્ગ પૂરતી અને ૧૨૦૦ શ્લોક જેવડી આ કૃતિ રચી છે. એની એક હાથપોથી વિ. સં. ૧૭૧૩માં લખાયેલી છે.
(૧૩) કુમારતાત્પર્ય, તાત્પર્ય-દીપિકા કિવા શિશુહિૌષિણી (વિક્રમની ૧૬મી સદી)- આના કર્તા રઘુવંશના ટીકાકાર ખરતરમ્ ગચ્છના ચારિત્રવર્ધન છે. એમણે છ સર્ગો પૂરતી આ ટીકા રચી છે.
આ પૈકી જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૯૩-૯૪)માં ૧૧ની નોંધ છે. બીજી (ટીકા) અને સાતમી (પર્યાય)ની નોંધ નથી. વિશેષમાં જિનસમુદ્રસૂરિકૃત ટીકા તે જ જિનચન્દ્રસૂરિની તેમ જ જિનભદ્રસૂરિની ટીકા હોય એમ લાગે છે એમ અહીં કહ્યું છે.
P ૫૪૧
૧. આ પછીના સર્ગોની અવચૂરિ નથી તે શું એ સર્ગોને પ્રક્ષિપ્ત ગણી જતી કરાઈ છે કે આઠમા સર્ગને અશ્લીલ
માની તેમ કરાયું છે કે આ અવસૂરિ અપૂર્ણ છે ? મલ્લિનાથની પણ આઠ જ સર્ગ સુધીની ટીકા મળે છે. ૨. જુઓ પૃ. ૫૩૮-૫૪પ ૩. આ સંબંધમાં જુઓ ટિ. ૧. ૪. એમની અન્ય ગ્રંથોની ટીકાઓ માટે જુઓ પૃ. ૫૩૬ ટિ. ૩
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #406
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૫ : અજૈન લલિત સાહિત્યનાં જૈન સંસ્કૃત વિવરણો : પ્રિ. આ. પ૪૦-૫૪૩] ૩૨૩
(૨)
P ૫૪૨
(૩)
P ૫૪૩
આ ઉપરથી ચાર બાબત તારવી શકાય છે :(૧) કુમારસંભવ ઉપર મુખ્યતયા શ્વેતાંબરોની ટીકાઓ છે.
વિક્રમની સોળમી સદીની પૂર્વે કોઈ જૈન ટીકા રચાઈ લાગતી નથી.
એક ટીકા તો છ સર્ગ પૂરતી જ છે અને બે સાત પૂરતી છે. (૪) સામાન્ય રીતે દિગંબર ગ્રન્થકારોએ શ્વેતાંબરીય ગ્રન્થો ઉપર પણ ભાગ્યે જ વિવરણ રચ્યું છે
ત્યારે દિ. ધર્મકીર્તિએ તો અજૈન કાવ્ય ઉપર વૃત્તિ રચી એ આશ્ચર્યજનક ઘટના ગણાય.
(૩) મેઘદૂત કિવા મેઘસદેશ (ઉ. ઇ. સ.ની પાંચમી સદી)- આ પણ રઘુવંશાદિના પ્રણેતા કવિવર કાલિદાસની મદાક્રાન્તમાં રચાયેલી અને બે સર્ગ પૂરતી નાનકડી પરંતુ મનમોહક રચના છે. નિર્વાસિત યક્ષ પોતાની પત્નીને મેઘ દ્વારા સજેશ મોકલે છે એ આ કાવ્યનો વિષય છે. આ કાવ્યમાં પ્રસંગવશાત્ ‘રામગિરિથી “અલકા સુધીના માર્ગનું વર્ણન છે. રામચન્દ્ર સીતાને હનુમાન મારફતે સર્દેશો મોકલ્યો હતો. આમ રામાયણમાં આ પ્રસંગ યોજાયો છે ખરો પરંતુ એને એક ખંડ-કાવ્યનો વિષય બનાવનાર તરીકે તો કાલિદાસ અગ્ર સ્થાન ભોગવે છે. ડૉ. રવીન્દ્રનાથ ટાગોર તો એમ કહેવા લલચાયા છે કે ઉજ્જૈનના રાજદરબારમાં ગોંધાઈ રહેલા કાલિદાસ પોતાના વતનને અરણ્યવાસને ઝંખે છે.'
સમગ્ર સંસ્કૃત સાહિત્યમાં આ ઉત્તમ ઊર્મિકાવ્યરૂપ મેઘદૂતનાં જૈન તેમ જ અજૈન લેખકોને હાથે જેટલાં અનુકરણો થયાં છે એટલાં કોઈ અન્ય કાવ્યનાં થયેલાં જણાતાં નથી. વળી એની પાદપૂર્તિરૂપ કાવ્યો પણ જૈનોએ તેમ જ અજૈનોએ મોટા પ્રમાણમાં રચ્યાં છે. આવી પરિસ્થિતિમાં આ કાવ્ય ઉપર જૈન ટીકાઓ મળે એમાં શી નવાઈ ? એ સંસ્કૃત સોળ ટીકાઓ નીચે મુજબ છે :
(૧) વૃત્તિ (વિક્રમની તેરમી સદી)– વિ.સં. ૧૨૪૮માં વિવેગમંજરી રચનારા અને ભિલ્લમાલ” કુળના શ્રાવક આસડે આ વૃત્તિ રચી છે એમ વિવેગમંજરીની બાલચન્દ્રકૃત ટીકાની પ્રશસ્તિ ઉપરથી જાણી શકાય છે.
(૨) શિષ્યહિતૈિષિણી (વિ. સં. ૧૪૫૮)– “વૃદ્ધ' ગચ્છના રત્નપ્રભસૂરિના શિષ્ય લક્ષ્મીનિવાસે આ વૃત્તિ રચી છે. આઉફેટે Catalogus Catalogorum (Vol. I, p. 539)માં કહ્યું છે કે આ ટીકા રત્નપ્રભસૂરિના શિષ્ય શ્રીરંગના પુત્ર લક્ષ્મીનિવાસે વિ. સં. ૧૪૫૮માં રચી છે.' ૧. આ કાવ્ય ઘણે સ્થળેથી પ્રકાશિત થયું છે. કેટલાંક પ્રકાશનની નોંધ D c G C M (Vol. XIII, pt. 2,
pp. 141-142)માં લેવાઈ છે. આનો ગુજરાતીમાં સમશ્લોકી અનુવાદ શ્રી હીરાચંદ કસ્તુરચંદ ઝવેરીએ કર્યો છે અને એ “બુદ્ધિપ્રકાશ” (પુ. અં.)માં ઈ. સ. ૧૯૫૮માં છપાયો છે. ૨. મેરૂતુંગસૂરિએ તેમ જ વિક્રમે આ નામનું એકેક કાવ્ય રચ્યું છે. જુઓ અનુક્રમે પૃ. ૨૪૯-૨૫૦ અને પૃ. ૪૪૮. ૩. આથી તો આને કેટલાક મેઘસદ્ધેશ કહે છે. જુઓ "Sanskrit Literature" (P. E. N., p. 139) ૪. જુઓ s L (પૃ. ૧૪૦)
૫. જૈન પાદપૂર્તિઓ માટે જુઓ પૃ. ૪૪૭-૪૫૩ ૬. શ્રી અગરચંદ નાહટાએ વિ. સં. ૧૬૪૮ એવો ઉલ્લેખ પ્રશ્નાર્થક ચિહ્ન સાથે કર્યો છે. એમણે પૃ. ૨૮૨માં લક્ષ્મીનિવાસનો સમય વિક્રમની પંદરમી સદીના ઉત્તરાર્ધ અને એમણે રચેલી વૃંદાવનની ટીકાનો સમય “વિ. સં. ૧૪૯૬ (?)” એમ દર્શાવ્યો છે.
For Personal & Private Use Only
Page #407
--------------------------------------------------------------------------
________________
- ૫૪૪
૩૨૪
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૫ (૩) ટીકા (લ. વિ. ૧૫૦૫)– રઘુવંશાદિના ટીકાકાર “ખરતરમ્ ગચ્છના ચારિત્રવર્ધને વિ. સં. ૧૫૦૫ની આસપાસમાં આ ટીકા રચી છે. એમાં નિર્દેશાયેલા ગ્રંથો અને ગ્રંથકારોની નોંધ D c G C M (Vol. XIII, pt. 2, p. 164)માં લેવાઈ છે.
(૪) દીપિકા (વિક્રમની ૧૬મી સદી)- ખરતર' ગચ્છના જિનભદ્રસૂરિના શિષ્ય ક્ષેમહંસગણિએ વિક્રમની ૧૬મી સદીમાં ૧૧૫૦ શ્લોક જેવડી આ રચી છે.
(૫) અવચૂરિ (લ. વિ. સં. ૧૬૭૫)- ખરતરમ્ ગચ્છના જિનચન્દ્રસૂરિના શિષ્ય જયમન્દિરના શિષ્ય કનકકીર્તિએ વિક્રમની ૧૭મી સદીના ઉત્તરાર્ધમાં આ રચી છે.
(૬) ટીકા (વિ. સં. ૧૬૯૩)- ખરતર' ગચ્છના મહોપાધ્યાય શિવનિધાનના શિષ્ય મહિમસિંહગણિએ પોતાના શિષ્ય હર્ષવિજયને માટે આ ટીકા વિ. સં. ૧૬૯૩માં રચી છે. આમાં જે ગ્રંથો અને ગ્રંથકારો વિષે ઉલ્લેખ છે તેની સૂચી D c G C M (Vol. XII, pt. 2, p. 148)માં અપાઈ છે.
(૭) અવચૂરિ (વિ. સં. ૧૬૯૪)- ખરતર' ગચ્છના જ્ઞાનપ્રમોદના શિષ્ય ગુણાનન્દના શિષ્ય વિનયચન્દ્ર રાડદ્રહમાં વિ. સં. ૧૬૯૪માં આ અવસૂરિ રચી છે.
(૮) સુગમાન્ડયા (વિક્રમની ૧૭મી સદી)- આના કર્તા સુમતિવિજય છે. એઓ વિનયમેના શિષ્ય થાય છે. ૧૫૦૦ શ્લોક જેવડી એમની આ રચના વિક્રમની ૧૭મી સદીની હોય એમ લાગે છે. આની એક હાથપોથી વિ. સં. ૧૮૦૪માં લખાયેલી છે.
(૯) વૃત્તિ (ઉ. વિ. સં. ૧૭૮૨) આ વિ. સં. ૧૭૦૨માં સ્વર્ગે સંચરેલા સમયસુન્દરગણિએ રચી છે પણ એ પૂરી મળી નથી.
(૧૦) સુખબોધિકા (વિ. સં. ૧૭૦૯)– રામવિજયગણિના શિષ્ય અને રઘુવંશાદિના ટીકાકાર *શ્રીવિજયગણિએ વિજયાનન્દસૂરિના રાજ્યમાં આ ટકા વિ. સં. ૧૭૦૯માં રચી છે.
(૧૧) ટીકા (ઉ. વિ. સં. ૧૭૭૯)- આ વિજયસૂરિની રચના છે. એની એક હાથપોથી વિ. સં. ૧૭૦૯માં લખાયેલી છે.
. (૧૨) સુખબોધિકા (વિ. સં. ૧૭૬૪)– મેઘરાજગણિએ આ નામની ટીકા વિ. સં. ૧૭૬૪માં રચી છે. ૧. આ “ચૌખંબા સંસ્કૃત સિરીઝમાં છપાઈ છે. ૨. આ પૈકી એક ગ્રંથ તે ચાન્દ્ર શબ્દાનુશાસન છે. ૩. જુઓ સ. કૃ. યુ. (વક્તવ્ય, પૃ. ૨૮) આ કૃતિ (મહોપાધ્યાય સમયસુન્દર, પૃ. ૫૧)માં એવો ઉલ્લેખ છે
કે મેઘદૂતના આદ્ય પદ્યના ત્રણ અર્થ સમયસુદરગણિએ કર્યા છે. આ ઉલ્લેખ સાચો હોય તો એ અર્થો મેઘદૂતની ઉપર્યુક્ત વૃત્તિનો ભાગ છે કે નહિ તે જાણવું બાકી રહે છે. ૪. જુઓ પૃ. ૫૩૮ અને ૧૪૧
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #408
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૫ : અજૈન લલિત સાહિત્યનાં જૈન સંસ્કૃત વિવરણો : [પ્ર. આ. ૫૪૪-૫૪૭] ૩૨૫
(૧૩) ટીકા- ધર્મસુન્દરમણિના શિષ્ય જિનહિંસસૂરિએ આ રચી છે. (૧૪) વૃત્તિ- આના કર્તા મહીમે .
(૧૫) મેઘલતા- આના કર્તાનું નામ જાણવામાં નથી. એમણે અભિધાનચિત્તામણિ, અમર અને હેમકોશનો ઉલ્લેખ કર્યો છે. આનો પ્રારંભ “પ્રણમ્ય શ્રીનિશાન'થી કરાયો છે.
(૧૬) સુખબોધિકા- આના કર્તા કવિ મોટજિત્ (મોટજી) છે. એમણે પ્રારંભમાં યુગાદીશને P ૫૪૬ પ્રણામ કર્યા છે. એમણે આ ટીકામાં જે ગ્રંથો અને ગ્રંથકારનાં નામ આપ્યાં છે તેની સૂચી D c G C M (Vol. XIII, pt. 2 p. 154)માં અપાઈ છે.
આ ૧૬ ટીકાઓ પૈકી જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૧૩-૩૧૪)માં ૧૧ ટીકાઓની નોંધ છે. એમાં ક્રમાંક ૨, ૭, ૯, ૧૪ અને ૧૬વાળી ટીકાઓનો ઉલ્લેખ નથી.
(૪) ઋતુસંહાર (? ઉં. ઈ. સ. ની પાંચમી સદી)- આના કર્તા તરીકે રઘુવંશ વગેરેના પ્રણેતા કાલિદાસનું નામ કેટલાક ગણાવે છે. આ છ સર્ગમાં વિભક્ત અને ભિન્ન ભિન્ન છંદમાં રચાયેલા કાવ્યમાં વર્ષની નિમ્નલિખિત ક્રમે છ ઋતુઓનું વર્ણન છે :
(૧) ગ્રીષ્મ, (૨) પ્રાવૃષ, (૩) શરમ્ (૪) હેમન્ત, (૫) શિશિર અને (૬) વસન્ત.
ટીકા- આ ૧૫૩ પદ્યના પ્રકૃતિકાવ્ય ઉપઋર નાગપુરીય હર્ષકીર્તિસૂરિના સતીર્થ્ય માનકીર્તિસૂરિના કે પછી એમના શિષ્ય ગુણાકરના શિષ્ય અમરકીર્તિસૂરિની રચના છે. એમનો સમય વિક્રમની ૧૭મી સદી છે.
(૫) કિરાતાજીનીય કિવા કિરાતકાવ્ય (ઈ. સ.ની છઠ્ઠી સદી)- આ પણ એક મહાકાવ્ય ગણાય છે. એમાં ૧૮ સર્ગ છે. પાંડવોના વનવાસથી– દ્વત’ વનમાંના નિવાસથી માંડીને તે મહેશ્વર P. ૫૪૭ (મહાદેવ) પાસેથી અર્જુને “પાશુપત’ અસ્ત્ર મેળવ્યું ત્યાં સુધીની કથા આમાં આલેખાઈ છે. દુર્યોધનના દાવપેચનો સામનો કરવા માટે યોજાયેલી ગુપ્ત યુદ્ધસમિતિનું વર્ણન એ બીજા સર્ગનો વિષય છે. આ આલેખતી વેળા કૌટિલ્યના અર્થશાસ્ત્ર અને બાઈસ્પત્ય દંડનીતિનો ઉપયોગ કરાયો છે. અર્થગૌરવને માટે સુવિખ્યાત એવા આ મહાકાવ્યના પ્રત્યેક સર્ગના અંતમાં “લક્ષ્મી” અંક છે. આ ઉપરથી આના પ્રણેતા ભારવિને “લમ્પંક' કહે છે. એમનો સમય ઈ. સ. નો છઠ્ઠો સૈકો મનાય છે. દંડીએ અવન્તીસુન્દરીમાં ભારવિનો ઉલ્લેખ કર્યો છે. કિરાતાર્જુનીય (સ. ૫)ના ૩૯મા પદ્યમાં
૧. આનાં વિવિધ પ્રકાશનોની નોંધ D c G C M (Vol. XIII, pt. I, pp. 46-47)માં લેવાઈ છે. ૨. આના વિવિધ પ્રકાશનોની નોંધ D c G C M (Vol. XIII, pt. I, pp. 91-92)માં લેવાઈ છે. પૃ. ૯૨માં આ મહાકાવ્યના જર્મન અનુવાદ થયાનો ઉલ્લેખ છે.
"उत्फुल्लस्थलनलिनीवनादमुष्मा
दुधूतः सरसिजसम्भवः परागः । वात्याभिर्वियति विवर्तितः समन्ता
રાધત્તે મિયાતપત્રનક્ઝીમ રૂ8 I'
For Personal & Private Use Only
Page #409
--------------------------------------------------------------------------
________________
P ૫૪૮
૩૨૬
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૫ છત્રનું હૃદયંગમ આકર્ષક વર્ણન હોવાથી કેટલાક ભારવિને “છત્ર-ભારવિ' કહે છે.
આ મહાકાવ્ય ઉપર નીચે મુજબની ત્રણ જૈન ટીકાઓ છે –
(૧) ટીકા (વિ. સં. ૧૬૧૩)– બૃહદ્ ગચ્છના રત્નાકરસૂરિના શિષ્ય વિનયસુન્દરે ઉર્ફે વિનયરામે વિ. સં. ૧૬૧૩માં આ રચી છે.
(૨) પ્રદીપિકા- આના રચનાર “તપા' ગચ્છના રાજવિમલના શિષ્ય મુનિવિજયના શિષ્ય દેવવિજયગણિના શિષ્ય ધર્મવિજય છે. એમનો સમય વિક્રમની ૧૭મી સદી હોવાનું અનુમનાય છે.
(૩) ટીકા- મહેન્દ્રસૂરિના શિષ્ય મેઘકુમારે આ રચી છે.
(૬) ભટ્ટિકાવ્ય (ઇ. સ. ની સાતમી સદી)– આ કાવ્યને રાવણવધ પણ કહે છે. એનાં કર્તા ભટ્ટિએ પાણિનિકૃત અષ્ટા.નાં સૂત્રોનાં ઉદાહરણો પૂરાં પાડવા માટે રામનું ચરિત્ર યોજયું છે. આ સમગ્ર ઉપલબ્ધ સંસ્કૃત સાહિત્યમાં સૌથી પહેલું યાશ્રય-કાવ્ય છે. એમાં *૨૨ સર્ગ છે. ભટ્ટિએ આમાં અલંકારશાસ્ત્રગત કાવ્યના ગુણો વિષે પણ નિરૂપણ કર્યું છે. વળી એમણે આ કાવ્યમાં પોતાની જન્મભૂમિ તરીકે “વલભી'નો અને ત્યાંના રાજા તરીકે શ્રીધરસેનનો ઉલ્લેખ કર્યો છે. ભટ્ટિનો સમય ઈ. સ.ની સાતમી સદી ગણાય છે.
જયમંગલા- આ પ્રસ્તુત કાવ્ય ઉપરની "જયમંગલની ટીકા છે. એમણે આ ટીકાનું નામ જયમંગલા રાખ્યું છે અને એને ભટ્ટિકાવ્યરૂપ સાગરની નૌકા તરીકે ઓળખાવી છે. આ ટીકાના કર્તા બૃહદ્ ગચ્છના જયમંગલસૂરિ છે અને એઓ વિ. સં. ૧૩૧૯ની આસપાસમાં થયા છે. એમ મુનિશ્રી ચતુરવિજયજીએ કહ્યું છે પરંતુ આ બાબત કોઈ પુરાવો મળે છે ખરો ?
તેમ જ અન્ય કવિઓનાં એવાં નામો માટે જ મારો નામે લેખ “કાવ્યોએ કવિઓને આપેલાં બિરુદો” આ લેખ “ફા. ગુ. સ. 2.” (પુ. ૨૬, અં. ૨)માં છપાયો છે. ૨. રાજસુન્દર અને વિજયસૂરિનાં નામ ઉપર એકેક ટીકા છે પણ એ ઉપર્યુક્ત વિનયસુન્દરકૃત ટીકાથી અભિન્ન
હશે એમ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૯૧)માં કહ્યું છે. ૩. આ કાવ્ય “બોમ્બે સં. પ્રા. સિરીઝમાં મલ્લિનાથકૃત ટીકા સાથે બે ભાગમાં ઈ. સ. ૧૮૯૮માં તેમ જ
નિર્ણયસાગર મુદ્રણાલય” તરફથી જયમંગલકૃત જયમંગલા સાથે ઈ. સ. ૧૯૨૦માં પ્રસિદ્ધ થયું છે. ૪. દસમા સર્ગમાં અલંકારનાં ઉદાહરણો છે. ૫. જટીશ્વર અને જયદેવ એવાં એમનાં બે નામાંતર છે. ૬. જૈ. સા. સં. ઈ. (પૃ. ૪૧૨)માં વાસુદેવસૂરિના શિષ્ય રામચન્દ્રસૂરિના શિષ્ય જયમંગલસૂરિએ વિ. સં. ૧૩૧૯માં ચાચિગદેવના લેખની પ્રશસ્તિ રચ્યાનો, પૃ. ૪૧૪માં એમના શિષ્ય સોમચન્દ્ર વિ. સં. ૧૩૨૯માં વૃત્તરત્નાકર ઉપર ટીકા રચ્યાનો અને પૃ. ૬૦૮માં ૧૩મા શતકમાં જયમંગલસૂરિએ મહાવીરજન્માભિષેક રચ્યાનો ઉલ્લેખ છે પરંતુ ભટ્ટિકાવ્યના ટીકાકાર તરીકે કે જયમંગલા નામની કોઈ કૃતિના પ્રણેતા તરીકે કોઈ જયમંગલસૂરિનો એમાં નિર્દેશ નથી. ૭. જુઓ એમનો લેખ “જૈનેતર સાહિત્ય અને જૈનો” ૮. જિ. ૨. કો. (વિ. ૧)માં ભટ્ટિકાવ્ય કે એની કોઈ જૈન ટીકા કે જયમંગલા નામની કોઈ કૃતિની નોંધ નથી.
P ૫૪૯
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #410
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૫ : અજૈન લલિત સાહિત્યનાં જૈન સંસ્કૃત વિવરણો : [પ્ર. આ. ૫૪૭-૫૫૦] ૩૨૭
(૭) શિશુપાલવધ (ઇ. સ.ની સાતમી સદી)- આ પાંચ મહાકાવ્યમાંનું એક છે એમાં શ્રી'થી અંકિત વીસ સર્ગ છે. એમાં વાસુદેવ કૃષ્ણને હાથે શિશુપાલ ભૂપનો વધ થયો એ વૃત્તાન્ત વિસ્તારથી અપાયો છે. આના પ્રારંભમાં નારદના આગમનનું વર્ણન છે. કિરાતાજીનીયને સામે રાખી એના જેવું આ મહાકાવ્ય એના પ્રણેતા માધે રચ્યું હોય એમ બન્ને મહાકાવ્યને સરખાવતાં જણાય છે.” એમનો સમય ઈ. સ.નો સાતમો સૈકો ગણાય છે. શિશુપાલવધ (સ ૪)ના ૨૦મા પદ્યમાં સૂર્ય અને ચન્દ્રને “ઘંટા' કહ્યા છે. એથી કેટલાક એના પ્રણેતાને “ઘંટા-માઘ' કહે છે.
કાવ્યપ્રકાશ ઉપર કોઈ ભીમસેને ટીકા રચી છે. એમાં એમણે માઘને “વૈશ્ય' કહ્યા છે. સાથે સાથે એમણે એવો આક્ષેપ કર્યો છે કે આ શિશુપાલવધ કાવ્ય તો એના પ્રણેતા પાસેથી ખરીદી લઈ P ૫૫૦ માથે પોતાના નામે ચડાવી દીધું છે. એ ગમે તે હો પણ શિશુપાલવધમાં ઉપમા, અર્થગૌરવ અને પદલાલિત્ય એમ ત્રણ ગુણો છે અને એના નવ સર્ગનો અભ્યાસ કરનારની સંસ્કૃતનો બોધ ન્યૂન ન જ ગણાય એવી માન્યતા પ્રવર્તે છે.”
શિશુપાલવધની બે ટીકાઓ (૧) ટીકા- આ મહાકાવ્ય ઉપર વિ. સં. ૧૫૧૦ની આસપાસમાં વિદ્યમાન અને રઘુવંશ આદિના ટીકાકાર ખરતર' ગચ્છના ચારિત્રવધૂને “એચટ' ગોત્રના ભૈરવના પુત્ર સહસમલની અભ્યર્થનાથી ટીકા રચી છે. આમાં એમણે જે ગ્રંથ અને ગ્રંથકારોનાં નામ આપ્યાં છે એની સૂચી D C G CM (Vol XIII, pt. 2, p. 453)માં અપાઈ છે. એ પૈકી જિનેન્દ્રકૃત વ્યાસ અને કવિ તારણ એ બે નામ હું અહીં નોંધું છું.
| (૨) “ટીકા- આ સમયસુન્દરમણિએ રચી છે.
૧. આનાં વિવિધ પ્રકાશનોની નોંધ D c G C M (Vol. XIII, pt. 2, pp. 426 અને 439માં લેવાઈ
છે. વલ્લભે રચેલી ટીકાનું નામ સદેહવિષૌષધિ છે. ૨. જુઓ "Sanskrit Literature" (P. E. N., p. 113) ૩. જુઓ “કાવ્યોએ કવિઓને આપેલાં બિરુદો” નામતો પૃ. ૫૪૭ ટિ. માં નિર્દેશાયેલો મારો લેખ. ૪.H C S L (પૃ. ૧૫૪-૧૫૭)માં કૃષ્ણમાચારિઅરે કહ્યું છે કે માઘ એ ભિન્નમાલના વર્મતાલ રાજાના મંત્રી
સુપ્રભદેવના પૌત્ર થાય છે. એ રાજા (?)નો ઉલ્લેખ વિ. સં. ૬૮૨ના શિલાલેખમાં છે. પ. જુઓ "Sanskrit Literature" (P. E. N., p.112) ૬. સરખાવો :
"उपमा कालिदासस्य भारवेरर्थगौरवम् । नैषधे पदलालित्यं माघे सन्ति त्रयो गुणाः ॥" ૭. સરખાવો – “નવસર્જાતે માપે નવો ન વિદ્યતે" ૮. એ ઓ કલ્યાણરાજગણિના શિષ્ય થાય છે એવો ઉલ્લેખ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૮૪)માં છે. ૯. આ અપૂર્ણ મળે છે એમ સ કૃ. યુ. (વક્તવ્ય, પૃ. ૨૭)માં ઉલ્લેખ છે. આ ટીકાની નોંધ જિ. ૨. કો. (વિ.
૧)માં નથી.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #411
--------------------------------------------------------------------------
________________
૩૨૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૫ P ૫૫૧
(૮) નૈષધીયચરિત (ઈ. સ.ની બારમી સદી)- આ પાંચ મહાકાવ્યમાંનું એક છે. એ બાવીસ સર્ગ પૂરતું મળે છે. કેટલાકને મતે એ ઓછામાં ઓછા સાઠ સર્ગનું મહાકાવ્ય છે. એમાં આવતી કેટલીક ઉન્નેક્ષાઓ દુર્ગમ છે. આ મહાકાવ્યના કર્તા શ્રીહર્ષ છે. એઓ ઇ.સ.ના બારમા સૈકામાં થઈ ગયા છે. એઓ જાતે “બ્રાહ્મણ” હતા. પ્રથમ સર્ગના અંતમાંના ઉલ્લેખ અનુસાર એમના પિતાનું હીર અને માતાનું નામ મામલ્લાદેવી છે. “ચિન્તામણિ” મંત્રનો જાપ કરી એમણે કવ્યિશક્તિ પ્રાપ્ત કરી હતી એમ કેટલાકનું માનવું છે. આ શ્રીહર્ષે ખંડન-ખંડ-ખાદ્ય નામની દુર્બોધ કૃતિ રચી છે. વળી એઓ
વિજયપ્રશસ્તિ, છન્દપ્રશસ્તિ, ગૌડોવીંશ-કુલ-પ્રશસ્તિ એમ ત્રણ પ્રશસ્તિના તેમ જ અર્ણવવર્ણન અને P ૫૫ર શિવ-ભક્તિ-સિદ્ધિના પ્રણેતા છે. ગમે તેમ પણ આ કવિરત્નની વિદ્વત્તા પ્રશંસનીય છે. એમણે આ
નૈષધીયચરિત દ્વારા વિદ્વાનોને ઔષધરૂપ ગણાતા મહાકાવ્યમાં નળ અને દમયંતીની કથા મનોરમ રીતે આલેખી છે, ઈન્દ્ર, અગ્નિ, યમ અને વરુણ એ ચાર દેવો નળનું રૂપ લઈ સ્વયંવરમાં આવતાં પાંચ નળ જણાય છે. આ પાંચેના ગુણાદિ સાથે બંધબેસતું થાય એવું એક 'પદ્ય આ પ્રસંગને અંગે આ મહાકાવ્યના તેરમા સર્ગમાં છે. આમ આ પચાથ પદ્ય છે. આવી વિશિષ્ટતાવાળા આ મહાકાવ્ય ઉપર નીચે મુજબ ચાર જૈન ટીકાઓ છે :
(૧) ટીકા (લ. વિ. સં. ૧૧૭૦)- આ ૧૨000 શ્લોક જેવડી ટીકાના કર્તા મુનિચન્દ્રસૂરિ છે. એઓ વિ. સં. ૧૧૭૦ની આસપાસમાં વિદ્યમાન હતા.
(૨) ટીકા (વિ. સં. ૧૫૧૧)- આના કર્તા રઘુવંશ આદિના ટીકાકાર અને ખરતર ગચ્છના કલ્યાણરાજના શિષ્ય ચારિત્રવર્ધન છે. આ ટીકા વિ. સં. ૧૫૧૧માં રચાઈ છે. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૧૯)માં ઇ. સ. ૧૩૬૮નો ઉલ્લેખ છે તે ભ્રાન્ત છે. ૧. આ નારાયણકૃત ટીકા સહિત “નિર્ણયસાગર મુદ્રણાલય” તરફથી ઇ. સ. ૧૮૯૪માં પ્રસિદ્ધ થયું હતું. આ મહાકાવ્યનો પ્રા. કે. કે. પંડિકુઇએ કરેલો અંગ્રેજી અનુવાદ એમણે રચેલાં ટિપ્પણો અને એમની પ્રસ્તાવના
સહિત ઈ. સ. ૧૯૩૪માં છપાવાયો છે. ૨. આ મહાકાવ્ય ઉપર રામચન્દ્ર ટીકા રચી છે. બાર સર્ગ પૂરતી આ ટીકા વિનયવિજયગણિએ વિ. સં. ૧૬૮૬માં લખી હતી. એની હાથપોથી મળે છે. આ મહાકાવ્યમાંથી અનેકાર્થસંગ્રહ (૨, ૧૮, ૨, પ૬, ૨, ૨૭૪, ૨, ૨૯૯, ૨, ૩૦૩, ૨, પર૭, ૪, ૧૫૫, અને ૪, ૩૩૯)ની ટીકા નામે અનેકાર્થકૌરવકૌમુદીમાં અવતરણો અપાયાં છે. વિશેષ માટે જુઓ ડૉ. અરુણોદય ન. જાનીનો “જૈન યુગ” (નવું વર્ષ ૨, એ ૬)માં છપાયેલો લેખ નામે “શ્રી મહેન્દ્રસૂરિ દ્વારા નૈષધીયચરિતનો સર્વ પ્રથમ ઉલ્લેખ” ૩. “નૈષધ વિદતોષ” એવી લોકોક્તિ છે. જુઓ H c s L (p. 180) ४. “देवः पतिर्विदुषि ! नैषधराजगत्या निर्णीयते न किमु न वियते भक्त्या । नायं नलः खलु तवातिमहानलाभो ययेन मुज्झसि वरः कतरः परस्ते ॥३४॥" આ પદ્ય ઈન્દ્ર, અગ્નિ, યમ અને વરુણના પક્ષમાં ઘટે છે એમ આ પછીના (૩૫મા) પદ્યમાં શ્રીહર્ષે જાતે કહ્યું છે અને એ પ્રમાણેના પાંચ અર્થ નારાયણે રચેલી ટીકામાં જોવાય છે. ૫. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૧૯)માં તો ગ્રંથાગ્ર તરીકે ૧૨૦૦નો ઉલ્લેખ છે તો ખરું શું ? ૬. આ ટીકા છપાયેલી છે.
For Personal & Private Use Only
Page #412
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૫ : અજૈન લલિત સાહિત્યનાં જૈન સંસ્કૃત વિવરણો : [પ્ર. આ. ૫૫૧-૫૫૪] ૩૨૯
(૩) સુખાવબોધ-ખરતર-પટ્ટાવલી ઈત્યાદિ અનુસાર ૩૬000 શ્લોક જેવડી આ બૃહદ્ વૃત્તિ P ૫૫૩ છે. એના કર્તા ખરતરગચ્છના જિનરાજસૂરિ છે. એમનો સમય વિ. સં. ૧૬૭૬થી વિ. સં. ૧૬૯૯નો ગણાય છે. એમનો પરિચય પ્રા. હુંડિકુઈએ ઉપર્યુક્ત પ્રસ્તાવનામાં આપ્યો છે.
(૪) ટીકા (ઉ. વિ. સં. ૧૬૬૮)- આ શાન્તિચન્દ્રના શિષ્ય રત્નચન્દ્ર રચી છે. આની વિ. સં. ૧૬૬૮માં લખાયેલી એક હાથપોથી ભાં. પ્રા. સં. મંમાં છે. એનું પરિમાણ ૧૩૩૬૪ શ્લોક જેવડું છે.
[પં. શ્રીચન્દ્રવિ. ગણી આનું સંશોધન-સંપાદન કરી રહ્યા છે.]
વિશેષતાઓ આ નૈષધીયચરિતની અનેક વિશેષતાઓ છે. એ પૈકી નીચે મુજબની ત્રણ હું અત્રે નોંધું છું –
(૧) આ મહાકાવ્યના પ્રણેતાએ આઠ સર્ગના અંતમાં પોતાની અચાન્ય કૃતિઓનો ઉલ્લેખ કર્યો છે. આ કૃતિઓનાં નામ સગક સહિત નીચે પ્રમાણે છે –
અર્ણવવર્ણન (૯), ખંડનખંડખાદ્ય (૬), ગૌડોર્વીશકુલ પ્રશસ્તિ (૭), છિન્દપ્રશસ્તિ (૧૭), વિજયપ્રશસ્તિ (૫), શિવભક્તિસિદ્ધિ (૧૮), 'સાહસકચરિત (૨૨) અને ધૈર્યવિચારણ (પ્રકરણ) (૪)
(૨) વાઝેવીનો ચતુર્ભુજની પત્ની તરીકેનો ૧૧મા સર્ગના ૬૬માં પદ્યમાં નિર્દેશ છે. P ૫૫૪
(૩) સોળમા સર્ગમાં શ્લો. ૬૬-૧૧૦માં દમયન્તીના સ્વયંવરને અંગેના ભોજન સમારંભનું વર્ણન છે.
(૯) રાઘવ-પાંડવીય– આ તેર સર્ગનું અને “કામદેવ' અંકથી અંકિત દ્વિસંધાન-કાવ્ય છે. એ રામાયણ અને મહાભારત બંનેની ગરજ સારે છે. એના કર્તાનું નામ કવિરાજ છે. કેટલાકને મતે એમનો સમય ઇ. સ. ૮૦૦ની આસપાસનો છે તો કેટલાકને મતે એ ઈ. સ.ની બારમી સદી છે. એમની આ કૃતિ ઉપર નીચે મુજબની બે જૈન ટીકા છે –
(૧) ટીકા- આ રઘુવંશ વગેરેના ટીકાકાર અને ખરતરમ્ ગચ્છીય ચારિત્રવધૂને રચી છે (૨) ટીકા- આના કર્તા પદ્મનદિ છે.
(૨) ચપૂ [૧] (૧) નલચંપૂ કિંવા દમયન્તી કથા (લ. વિ. સં. ૯૭૫)- આ “હરસરોજચરણ” અંકથી અંકિત ચંપૂના કર્તા ત્રિવિક્રમભટ્ટ છે. એઓ રાષ્ટ્રકૂટના રાજા ઇન્દ્ર ત્રીજા (ઇ. સ. ૯૧૪-ઈ. સ. ૧. આ ચંપૂ છે. આને નવસાહસોચરિત કહે છે. ૨. અત્ર અપાયેલા સર્ણાકોનો ક્રમ રચનાઓના ક્રમનો ઘાતક હોય તો ના નહિ. ૩. આ સંપૂનું ચંડપાલની ટીકા સહિતનું દ્વિતીય સંસ્કરણ “નિર્ણયસાગર મુદ્રણાલય” તરફથી ઈ. સ. ૧૯૦૩માં
છપાવાયું છે. ૪. આ ચંપૂના છઠ્ઠા ઉચ્છવાસનું ૨૯મું પદ ભોજે સરસ્વતીકંઠાભરણમાં ઉદ્યુત કર્યું છે.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #413
--------------------------------------------------------------------------
________________
P ૫૫૫
P. ૫૫૬
૩૩૦
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૫ ૯૧૬)ના દરબારના કવિ થાય છે. એમણે આ સંપૂમાં છઠ્ઠા ઉચ્છવાસના શ્લો. ૧માં “યમુના” નદી માટે જે મનોરમ કલ્પના છે એ ઉપરથી એમને “યમુના-ત્રિવિક્રમ” કહે છે. એમણે આ સંપૂમાં સાત ઉચ્છવાસમાં નળ અને દમયન્તીની કથા આલેખી છે. આના ઉપર નીચે મુજબનાં ચાર જૈન વિવરણો છે :
(૧) વિષમપદપ્રકાશ- આ વિવૃત્તિના કર્તા “પ્રાગ્વાટ' કુળના ચંડપાલ છે. યશોરાજ, ચંડસિંહ અને લૂણિગ એ એમના અનુક્રમે પિતા, મોટા ભાઈ અને ગુરુ થાય છે. બુ. ટિ. માં આ વિવૃત્તિનું પરિમાણ ૧૯00 શ્લોકનું દર્શાવાયું છે. આમાં જૈન વ્યાકરણનાં સૂત્રો છે.
(૨) ટીકા- ‘ખરતરમ્ ગચ્છના ગુણવિનયના ગુરુ પ્રબોધમાણિક્ય 1000 શ્લોક જેવડી આ રચી છે.' પ્રિબોધમાણિક્યના શિષ્ય ગુણવિનયે આ ટીકા રચી છે.]
(૩) વૃત્તિ (વિ. સં. ૧૬૪૬)- ખરતર' ગચ્છના જયસોમગણિના શિષ્ય ગુણવિનયે ૮૮00 શ્લોક જેવડી વિ. સં. ૧૬૪૬માં આ રચી છે. (૪) ટિપ્પણ- આના કર્તાનું નામ જાણવામાં નથી.
(રૂ) બૃહત્ ગદ્યાત્મક કાવ્યો [૨] (૧) વાસવદત્તા (લ. વિ. સં. ૬૫૦)- આ કથાના કર્તા સુબળ્યું છે. એમનો સમય ઇ. સ. ૬૦૦ની આસપાસનો ગણાય છે. બાણભટ્ટ હર્ષચરિત ( )માં આ સુબધુનો ઉલ્લેખ કર્યો છે. આ સુબધુએ વાસવદત્તામાં શ્લેષનો ઉપયોગ કર્યો છે. વળી એમણે મોટા સમાસો યોજ્યા છે. આ વાસવવત્તાની કથા નીચે મુજબ છે :
- ચિન્તામણિ રાજાનો પુત્ર કંદર્પકતું સ્વપ્નમાં એક સુંદર કન્યા જુએ છે અને એની શોધ માટે પોતાના મિત્ર મકરંદ સાથે નીકળી પડે છે. રાતે ઝાડ નીચે વિસામો કરતાં એક પોપટ અને પોપટીને એવી વાત કરતાં સાંભળે છે કે “કુસુમપુરના શૃંગારશેખરની કન્યા વાસવદત્તાએ એક ખૂબસૂરત યુવકને સ્વપ્નમાં જોયો ત્યારથી એ એને જ પરણવાનો નિશ્ચય કરી બેઠી છે. એ પોતાની દાસી १. “उदयगिरिगतायां प्राक्प्रभापाण्डुताया- मनुसरति निशीथे शृङ्गमस्ताचलस्य ।
जयति किमपि तेजः साम्प्रतं व्योममध्ये सलिलमिव विभिन्नं जाहनवं यामुनं च ॥१॥" ૨. જુઓ પૃ. ૫૪૭ ટિ. રમાં નિર્દેશાયેલો મારો લેખ. ૩. આ નિર્ણયસા. તરફથી પ્રકાશિત છે. આમાં જે જૈન વ્યાકરણનાં સૂત્રો હતાં તેને સ્થાને પાણિનિકૃત અષ્ટાનાં
સૂત્રો આ પ્રકાશિત વિષમ-પદપ્રકાશમાં અપાયાં છે એમ એના સંપાદક ભટ્ટનારાયણ શર્માએ કહ્યું છે. ૪. [ગુણવિનય ઉપાધ્યાયની આ ટીકાનું શ્રીવિનયસાગરે સંપાદન કર્યું છે. ટુંકમાં પ્રસિદ્ધ થનાર છે.] ૫. આ શ્રીકૃષ્ણસૂરિકૃત વિમર્ણિન્યાય નામની વ્યાખ્યા સહિત ઈ. સ. ૧૯૦૬માં પ્રકાશિત કરાઈ છે. એ
“વાણીવિલાસ” મુદ્રણાલયમાં છપાવાઈ છે. ૬. આના નાયક તરીકે કનોજના રાજા હર્ષવર્ધન (ઇ. સ. ૬૦૬-ઈ. સ.૬૪૬) છે. એઓ બાણભટ્ટના
આશ્રયદાતા અને મિત્ર થાય છે. હર્ષચરિતમાં બાણભટ્ટે પ્રારંભમાં આત્મવૃત્તાંત આપી ત્યાર બાદ આ રાજાનું જીવન આલેખ્યું છે.
For Personal & Private Use Only
Page #414
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૫ : અજૈન લલિત સાહિત્યનાં જૈન સંસ્કૃત વિવરણો : [પ્ર. આ. ૫૫૫-૫૫૮] ૩૩૧ તામલિકાને એની શોધ માટે મોકલે છે એ કંદર્પકેતુને મળી એને અંતઃપુરમાં લાવે છે. એક વિદ્યાધર નામે પુષ્પકેતુ સાથે વાસવદત્તાનાં લગ્ન થવાનાં હતાં એટલે એ પ્રેમીયુગલ નાસી જાય છે. આગળ જતાં કોઈ એક તાપસના ઉદ્યાનમાં એ બે જણ ઊંઘે છે. વાસવદત્તા જાગી ફળફૂલ લેવા જાય છે ત્યાં તો બે કિરાત નાયકો એની શોધમાં આવે છે. પરંતુ માંહોમાંહે લડી એ મરણ પામે છે. પોતાના P ૫૫૭ ઉદ્યાનની દુર્દશા વાસવત્તાને લઈને થઈ એમ માની પેલો તાપસ વાસવદત્તાને શાપ દે છે કે તું નિજીર્વ પૂતળું બની જશે. વાસવદત્તા કાલાવાલ કરે છે ત્યારે એ કહે છે કે કંદર્પકેતુનો અચાનક સમાગમ થતાં તું જેવી હતી તેવી પાછી થઈ જશે.
કંદર્પકતુ જાગીને જુએ છે તો વાસવદત્તા મળે નહિ. એ આપઘાત કરવાની તૈયારી કરે છે ત્યાં દિવ્ય વાણી સંભળાય છે કે વાસવદત્તા જરૂર મલશે. જંગલોમાં રખડતાં એ એક પૂતળા પાસે આવે છે. એમાં વાસવદત્તાનું સામ્ય જોઈ એ એને આશ્લેષે છે ત્યાં તો એ વાસવદત્તા બની જાય છે.
ટીકા- આ વાસવદત્તા ઉપર ભાનુચન્દ્રગણિના શિષ્ય સિદ્ધિચન્દ્રગણિએ ટીકા રચી છે.
(૨) 'કાદંબરી (લ. વિ. સં. ૭00)- આનો પ્રારંભ બાણભટ્ટ ઉર્ફે બાણે કર્યો છે. એમને કેટલાક પુલીન્દ્ર કહે છે. એમણે હર્ષચરિતમાં એક અઢેલીને ઊભા રહેલા ઘોડાનું જે આબેહુબ વર્ણન કર્યું છે એ ઉપરથી કે પછી કાદંબરીમાં “ઇન્દ્રાયુધ” નામના ઘોડાનું જે પરિપૂર્ણ અને મનોરંજકનો વર્ણન કર્યું છે એ ઉપરથી એમને “તુરંગ-બાણ' પણ કહે છે. એમનો સમય સુબધુ કરતાં પછીનો– ઈ. સ. ૬૫૦ની આસપાસનો છે. બાણભટ્ટે શરૂ કરેલી કાદંબરી એમના પુત્ર ભૂષણ ભટ્ટ પૂર્ણ કરી છે. કેટલાકને P ૫૫૮ મતે કાદાબરીનો ચન્દ્રાપીડથી વિયોગ થતાં એને જે દુઃખ થયું તેનું વર્ણન કરતાં બાણ પરલોક સિધાવ્યા. આ બાણે જે કોઈ વિષય હાથમાં લીધો એનું એમણે સાદ્યન્ત અને સજીવ ચિત્ર આલેખ્યું છે. દા. ત. યુદ્ધનું વર્ણન કરતી વેળા શસ્ત્રાદિનો અને અરણ્યના વર્ણનના વખતે વૃક્ષોનો એમણે તાદશ ચિતાર આપ્યો છે.
વિષય- વૈશંપાયન નામનો પોપટ વિદિશાનારાજા શૂદ્રક આગળ ઉજ્જૈનના ચન્દ્રાપીડ અને ગન્ધર્વ કન્યા કાદંબરી વચ્ચેના અનુરાગનું તેમ જ કાદંબરીની સખી મહાશ્વેતા અને પુંડરીક વચ્ચેના અનુરાગનું વર્ણન કરે છે. એકાએક ચન્દ્રાપીડ અને પુંડરીકના અવસાન થવાથી કાદંબરી અને મહાશ્વેતાનાં લગ્ન અટકી જાય છે પરંતુ દિવ્ય વાણી સાંભળી એઓ વખત વીતાવે છે.
ઉપર્યુક્ત પોપટ કથા કહી ઊડી જાય છે. ત્યાર બાદ જે સ્ત્રી શૂદ્રક પાસે પોપટ લાવી હતી તે કહે છે પોપટે કહેલી કથા તો એના પૂર્વ જન્મની હકીકત હતી. શૂદ્રક પોતે જ ચન્દ્રાપીડ હતો. પછી શાપને લઈને અટકી પડેલા લગ્નો થાય છે. ૧. આ ગુરુ-શિષ્યકૃતિ ટીકા સહિત “નિર્ણયસાગર મુદ્રણાલય” તરફથી ઇ. સ. ૧૯૪૮માં પ્રકાશિત થયેલી
છે. આ એનું નવમું સંસ્કરણ છે. એમાં મથુરાનાથ શાસ્ત્રીકૃત ચષક નામનું ટિપ્પણ તથા ઉપોદ્યાત છે. ૨. જુઓ પૃ. ૫૪૭ ટિ. ૨માં નિર્દેશાયેલો મારો લેખ. ૩. સરખાવો વાગોષ્ઠિષ્ટ નYIસર્વ”
For Personal & Private Use Only
Page #415
--------------------------------------------------------------------------
________________
P ૫૫૯
૩૩૨
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૫ ટીકા- આ કાદંબરી ઉપર ઉપર્યુક્ત ભાનુચન્દ્રગણિ અને એમના શિષ્ય સિદ્ધિચન્દ્રગણિના સંયુક્ત પરિશ્રમરૂપે એક ટીકા રચાઈ છે. ' 'કાદંબરીમંડન કિવા કાદમ્બરી સાર- માળવાના બાદશાહને કાદંબરી સાંભળવાની ઇચ્છા થવાથી એણે “શ્રીમાલી' જ્ઞાતિના શ્રાવક મંત્રી મંડનને કહ્યું કે મને એ ટૂંકમાં સંભળાવો. આ ઉપરથી મંડને અનુષ્ટ્રમાં ચાર પરિચ્છેદ પૂરતી કાદંબરી રચી અને એનું નામ કાદંબરીમંડન રાખ્યું. એ કાદંબરી કથાના સારરૂપ હોવાથી કેટલાક એને કાદંબરીસાર કહે છે. આની એક હાથપોથી વિ. સં. ૧૫૦૪માં લખાયેલી મલે છે.
(૪) ખંડ-કાવ્યો [૮] (૧) ખંડ-પ્રશસ્તિ- આ ૧૬૦ પદ્યના કાવ્યના કર્તા હનુમાન (હનુમત) છે. એમણે પ્રથમ પદ્યમાં હનુમાનની સ્તુતિ કરી છે. આ કાવ્યમાં વિષ્ણુના દસ અવતરોનું વર્ણન છે. આ કાવ્ય ઉપર નીચે મુજબની પાંચ જૈન ટીકાઓ રચાઈ છે :
(૧) વૃત્તિ (વિ. સં. ૧૫૦૧)- ધર્મશેખરસૂરિએ વિ. સં. ૧૫૦૧માં આ વૃત્તિ રચી છે.
(૨) સુબોધિકા (વિ. સં. ૧૬૪૧)– આ ટીકા “ખરતરમ્ ગચ્છના ઉપાધ્યાય જયસોમના શિષ્ય ગુણવિનયગણિએ વિ. સં. ૧૬૪૧માં રચી છે. એની વિ. સં. ૧૬૪૩માં લખાયેલી એક હાથપોથી “ભાં. પ્રા. સં. મં.”માં છે એનો ગ્રન્થાઝ ૨૨૩૬ શ્લોકનો છે.
(૩) ટીકા- આના કર્તા પ્રબોધમાણિક્ય છે. (૪) ટીકા-આના કર્તા રામવિજયગણિના શિષ્ય અને રઘુવંશ વગેરેના ટીકાકાર શ્રીવિજય છે." (૫) ટીકા- આના કર્તાનું નામ જાણવામાં નથી. આ પાંચ ટીકાઓ પૈકી ત્રીજી અને ચોથીનો જિ. ૨. કો. (વિ. ૧)માં ઉલ્લેખ નથી.
(૨) ઘટકર્પર (લ. વિ. સં ૫૫૦)- આના કર્તા તરીકે કેટલાક કાલિદાસનું નામ સૂચવે છે તો કેટલાક ઘટ-કર્પર એવું નામ સૂચવે છે અને એમનો સમય ઇ. સ. પ00ની લગભગનો દર્શાવે છે. વિયોગિની વનિતાની દુઃખદ સ્થિતિ અને એણીએ પોતાના વલ્લભને એ અવસ્થા જણાવવા
P પ૬૦
૧. એમણે કાદંબરીનો સાર ગુજરાતીમાં રચ્યો છે. એ “પુરાતત્ત્વ” (પુ. ૫, અં. ૪)માં છપાયો છે. ૨. નિર્ણયસાગર મુ. ધ્વારા આ છપાઈ છે. ૩. પાટણની “હેમચન્દ્રસભા” તરફથી આ કૃતિ ગ્રંથાંક ૮ તરીકે છપાઈ છે. ૪. આ કાવ્ય વાસનાચાર્યે સંપાદિત કર્યું છે અને એ “પંડિતમાં ઈ. સ. ૧૮૭૦-૭૨માં છપાવાયું છે. ૫. જુઓ પૃ. ૫૩૮, ૨૪૧ અને પ૪પ ૬. જુઓ ચતુરવિજયજીનો લેખ નામે “જૈનેતર સાહિત્ય અને જેનો” અહીં કોઈકે રચેલી લઘુવૃત્તિનો પણ
ઉલ્લેખ છે. ૭. આને “ઘટ-ખર્પર' પણ કહે છે.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #416
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૫ : અજૈન લલિત સાહિત્યનાં જૈન સંસ્કૃત વિવરણો : [પ્ર. આ. ૫૫૮-૫૬૨] ૩૩૩ સવારના મેઘને મોકલ્યાની વાત અહીં વર્ણવાઈ છે. અંતિમ પદ્યમાં એવો ઉલ્લેખ છે કે યમકોમાં મને જીતશે-આ યમકમય કાવ્ય કરતાં વધારે ચડિયાતું કાવ્ય રચશે તેને ઘડાની ઠીબમાં હું પાણી આપીશ. આ ઉપરથી આ કાવ્યનું નામ “ઘટ-કર્પર' પડ્યું છે.
આ યમકમય કાવ્ય ઉપર ત્રણ જૈન ટીકાઓ છે – - (૧) વૃત્તિ– ‘પૂર્ણતલ્લ’ ગચ્છના વર્ધમાનસૂરિના શિષ્ય શાન્તિસૂરિએ આ રચના કરી છે. એમનો
સમય વિક્રમની ૧૧મી કે ૧૨મી સદી છે. (૨) ટીકા- “બૃહ” ગચ્છના રત્નપ્રભસૂરિના શિષ્ય અને મેઘદૂત વગેરેના વૃત્તિકાર લક્ષ્મીનિવાસે P ૫૬૧
આ રચી છે. ટીકા- આના કર્તા પૂર્ણચન્દ્ર છે. આ ત્રણ ટીકાઓ પૈકી છેલ્લી બેની જિ. ૨. કો. (વિ. ૧) માં નોંધ નથી.
(૩) મેઘાલ્યુદય- આ ૩૮ (? ૩૬) પદ્યના લઘુ કાવ્યના કર્તાનું નામ કેલિ હોવાનું કેટલાક કહે છે. એની એક હાથપોથી પ્રમાણે એનું ઘટ-કર્પર' નામ છે. કૃષ્ણમાચારિઅરના મતે વૃન્દાવનકાવ્ય જે માનાંકે રચ્યું છે તેઓ જ આના કર્તા છે. જુઓ | c s L(પૃ. ૩૭૩) જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૧૫)માં કર્તા તરીકે “માનાંકસૂરિ' નામ છે અને આ કાવ્યનો પ્રારંભ નિતાતિમાનાથી હોવાનું અહીં કહ્યું છે.
માનાંક મહીપતિએ મેઘાલ્યુદય અને વૃન્દાવન એ બે કાવ્યો તેમ જ 'ગીતગોવિન્દ ઉપર ટિપ્પણિકા અને માલતીમાધવ ઉપર ટીકા રચ્યાનું મનાય છે. એમનું જ અપર નામ સાયકેલિ હોય તો ના નહિ. એઓ ઇ.સની ૧૨મીથી ઇ.સ.ની ૧૪મી સદીમાં થઈ ગયાનું કહેવાય છે. આ મેઘાલ્યુદય ઉપર બે જૈન ટીકા છે :
P ૫૬૨ (૧) વૃત્તિ ઘટકર્પર વગેરે કાવ્યના ટીકાકાર શાન્તિસૂરિએ આ વૃત્તિ રચી છે.
(૨) મુગ્ધાવબોધ – આના કર્તા લક્ષ્મીનિવાસ છે. આનો જિ. ૨. કો. (વિ. ૧)માં ઉલ્લેખ નથી. [(૩) માનાંકસૂરિકૃત ટીકા (ગ્રં.૩૬ શ્લોક)ની પ્રત કોબા કૈલા.જ્ઞાન. ક્ર. ૩૧૧૧૮ માં છે.] ૧. જુઓ પૃ. ૫૪૩ અને ૫૬૨ ૨. જુઓ પંજાબના ભંડારની સૂચી (ક્રમાંક ૭૪૨.) ૩. જુઓ D c G C M (Vol. XII. pt. 2, p. 187). ૪. આ બાર સર્ગમાં વિભક્ત છે. એનું શ્રી. કેશવલાલ હર્ષદરાય ધ્રુવે ઇ. સ. ૧૯૧૮માં ગુજરાતીમાં ભાષાન્તર
કર્યું છે. તેમ જ ઉપોદ્ધાત પણ લખ્યો છે. ૫. આ સંબંધમાં જુઓ ડૉ. વામનશર્મા મહાદેવ કુલકર્ણીનો નિમ્નલિખિત પુસ્તક ઉપરનો અંગ્રેજી ઉપોદ્ધાત (પૃ. 20-29) "Jayadeva's Gitagovinda with King Mananka's commentary". 241 Y2015
લા. દ. વિદ્યામન્દિર” તરફથી ઇ. સ. ૧૯૬૫માં પ્રસિદ્ધ કરાયું છે. ૬. જુઓ પૃ. ૫૪૩
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #417
--------------------------------------------------------------------------
________________
૩૩૪
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૫ (૪) રાક્ષસ-કાવ્ય- આના કર્તા તરીકે કેટલાક કાલિદાસનું નામ સૂચવે છે તો કેટલાક રવિદેવનું સૂચવે છે. આ વીસ પદ્યના યમકમય લઘુ કાવ્યનો વિષય પ્રિયતમાની સાથે વનમાં વિહરતાં એના વલ્લભે વર્ણવેલી વનની શોભા છે. આ કાવ્ય ઉપર બે જૈન ટીકાઓ છે :
(૧) ટીકા- વર્ધમાનસૂરિના શિષ્ય શાન્તિસૂરિએ આ ટીકા રચી છે. એમણે ઘટકર્પર ઇત્યાદિ બીજાં ચાર કાવ્યો ઉપર પણ ટીકા રચી છે.
(૨) વૃત્તિ- ઉપાધ્યાય જિનમતની આ રચના છે. આની નોંધ જિ. ૨. કો. (વિ. ૧)માં નથી. (૫) વૃન્દાવન-કાવ્ય- આના કર્તા ઉગ્રસેનના પુત્ર માનાંક છે. આ યમકમય કાવ્ય ઉપર ત્રણ જૈન ટીકા છે –
(૧) વૃત્તિ– ‘પૂર્ણતલ' ગચ્છના વર્ધમાનસૂરિના શિષ્ય અને ઘટકર્પરના ટીકાકાર શાન્તિસૂરિએ | P પ૬૩ આ રચી છે. પ્રારંભમાં એમણે કહ્યું છે કે યમકોને લઈને દુર્ગમ એવાં વૃન્દાવન વગેરે પાંચ કાવ્યોની
હું ટીકા રચું છું. આ વૃત્તિની એક હાથપોથી વિ. સં. ૧૫૧૬માં લખાયેલી છે. [ગ્રંથાગ્ર પર શ્લોક]
(૨-૩) મુગ્ધાવબોધ (લ.વિ.સં. ૧૪૯૫)- આ 'લક્ષ્મીનિવાસની વિ. સં. ૧૪૯૬ની આસપાસની રચના છે. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૬૫)માં આનો ઉલ્લેખ નથી પણ રામર્ષિની વૃત્તિનો ઉલ્લેખ છે.
(૬-૭) શિવભદ્ર (ઉ. વિ. સ. ૧૧૫૦)- આ નામનાં બે લઘુ કાવ્યો છે : (૧) ૧૯ પદ્યનું અને (૨) ૨૮ પદ્યનું આ બંનેના કર્તાનું નામ શિવભદ્ર છે. કાવ્યાલંકાર (અ. ૪, શ્લો. ૪)ની ટીકામાં નમિસાધુએ આ કાવ્યમાંથી એક અવતરણ આપ્યું છે. રાયમુકુટે પણ આ કાવ્યનો ઉલ્લેખ કર્યો છે. આ ઉપર વૃન્દાવન વગેરે કાવ્યના ટીકાકાર શાન્તિસૂરિની વૃત્તિ છે.
(૮) વિષમકાવ્ય- આ અજ્ઞાતકક છે. વૃત્તિ- “ખરતર ગચ્છના જિનપ્રભસૂરિની આ વૃત્તિ છે.
(૫) શતકો [૫] (૧-૩) "શતક-ત્રય (ઉ. વિ. સં. ૯૦૦)- આથી નીતિ-શતક, શૃંગાર-શતક અને વૈરાગ્યશતક એ ત્રણ શતકો અભિપ્રેત છે. એના કર્તા તરીકે ભર્તુહરિનું નામ સુચવાય છે. ૧. આ જીવાનન્દ વિદ્યાસાગરના કાવ્યસંગ્રહ (પૃ. ૫૭૨)માં છપાયું છે. હીફર (Hoefer)ના Sanskrit
Lesebuchમાં પણ છપાયું છે. ૨. આ કાવ્યો તે (૧) મેઘાલ્યુદય, (૨) રાક્ષસકાવ્ય, (૩) વૃન્દાવન અને (૪) શિવભદ્ર છે. ૩. જુઓ ઉપરનું ટિપ્પણ. ૪. જુઓ પૃ. ૩૨૩. ૫. આ પ્રકાશિત છે. જુઓ જૈ. સં. સા. ઇ. (ખંડ ૧, પૃ. ૨૯૮)
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #418
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૫ : અજૈન લલિત સાહિત્યનાં જૈન સંસ્કૃત વિવરણો : પ્રિ. આ. પ૬૨-પ૬૫] ૩૩૫
નીતિશતક વિષે જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૨૯૮-૨૯૯)માં મેં વિચાર કર્યો છે એટલે ? ૫૬૪ અહીં બાકીના બે શતકોનો જ વિચાર કરવાનો રહે છે શૃંગારશતકમાં પદ્યોની સંખ્યા ભિન્ન ભિન્ન જોવાય છે અને વૈરાગ્યશતક માટે પણ એમ જ છે.
આ શતકત્રય ઉપર બે જૈન ટીકાઓ છે :
(૧) ટીકા- આ ‘ઉપકેશ' ગચ્છના સિદ્ધસૂરિના શિષ્ય ધનસારે વિ. સં. ૧૫૩૫માં જયપુરમાં રચી છે. ભર્તુહરિનાં ડિસકત્રય ઉપરના સમસ્ત ટીકાકારોમાં આ સૌથી પ્રાચીન છે. આ ટીકા પ્રો. દામોદર ધર્માનન્દ કોસંબીના મતે વાતચીતની જૈન સંસ્કૃત ભાષામાં રચાઈ છે. [આ ટીકા દીલ્હીથી પ્રસિદ્ધ છે.]
(૨) *સર્વાર્થસિદ્ધિમણિમાલા-આના રચનાર ખરતરબેગડ જિનસમુદ્રસૂરિ છે. આ સંસ્કૃત ટીકા છે એમ માની મેં અહીં એનો ઉલ્લેખ કર્યો છે. વૈિરાગ્યશતક- ઈન્દ્રનન્દસૂરિ. પ્રા. ટે. સો. માં નકલ છે.]
(૪) સૂર્યશતક કિંવા મયૂરશતક (લ. વિ. સં. ૬૭૫)- આના કર્તા તરીકે મયુરનું નામ દર્શાવાય છે. એમનો સમય ઇ. સ. ૬૨૫ની આસપાસનો ગણાય છે. આ શતક દ્વારા એમણે સૂર્યની સ્તુતિ કરી છે. આમ આ સૂર્યને લગતું સ્તોત્ર છે. એમાં સો કરતાં કેટલીક વાર થોડાંક વધારે પડ્યો જોવાય છે.
અવચૂર્ણિ– આ “સહસાવધાની' મુનિસુન્દરસૂરિના કોઈક શિષ્ય સૂર્યશતક ઉપર રચેલી P પ૬૫ અવચૂર્ણિ છે. આની નોંધ જિ. ૨. કો. (વિ. ૧)માં નથી.
(૫) અમરુશતક (ઉં. વિ. સં. ૮૧૦)- આ નામમાં બે અંશ છે. પ્રથમ અંશ એના કર્તાના નામનો (અમરનો)દ્યોતક છે જ્યારે દ્વિતીય અંશ આ કાવ્યમાં સોએક પડ્યો છે એ વાતનો નિર્દેશ કરે છે. આના કર્તા તરીકે કેટલાક શંકરાચાર્યનો ઉલ્લેખ કરે છે તે નવાઈ જેવું છે. અમરુનો સમય છે. સ. ૬૫૦ થી ઈ. સ. ૭૫૦નો ગણાય છે. આ કાવ્યમાં શૃંગાર રસને બહેલાવ્યો છે. એથી કે પછી અન્ય કોઈ કારણથી આને કેટલાક શ્રૃંગારશતક કહે છે. એમાં નાયક અને નાયિકાની વિવિધ મનોદશા આલેખાઈ છે. ૧. જુઓ શતકત્રયાદિ.નો ઉપોદ્દાત (પૃ. ૨૩) ૨-૩. એજન, પૃ. ૨૩ ૪. આનો તેમ જ શતકત્રયને અંગે બે ભાષાટીકા, હિંદી પદ્યાનુવાદ, હિંદી ગદ્યપદ્યાનુવાદ અને બાલાવબોધ
રચાયાનો ઉલ્લેખ શ્રી, અગરચંદ નાહટાના લેખમાં છે. એક ભાષાટીકા રૂપચંદે રચી છે. ૫. “કાવ્યસંગ્રહમાં તેમ જ શતકાવલીમાં આ છપાયું છે. ક્વેકનેબોસે કરેલા અંગ્રેજી અનુવાદ સહિત આ
કૃતિ ઈ. સ. ૧૯૧૭માં છપાવાઈ છે. ૬. આ કાવ્યમાલામાં છપાયું છે. આર. સાયમનનું સંપાદન ઇ. સ. ૧૮૯૩માં છપાયું છે. ૭. મંડનમિશ્રની પત્ની ભારતી સાથે કામશાસ્ત્રની ચર્ચા નીકળતાં અમર નામના રાજાના મૃત દેહમાં શંકરાચાર્ય પોતાના આત્માને દાખલ કરી રાણીઓ સાથે રહી કામશાસ્ત્રમાં પ્રવીણ બને છે એ વાત અહીં રજૂ કરાઈ છે.
For Personal & Private Use Only
Page #419
--------------------------------------------------------------------------
________________
|
P ૫૬૬
૩૩૬
- જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૫ ટીકા (વિ. સં. ૧૭૯૧)- આ શૃંગારિક કાવ્ય ઉપર “ખરતર' ગચ્છના રૂપચન્ટ વિ. સં. ૧૭૯૧માં ટીકા રચી છે. આ રૂપચન્ટ વિ. સં. ૧૭૮૭માં ભર્તુહરિકૃત શતકત્રય ઉપર ભાષાટીકા રચી છે. [કોમટી ભૂપાલની શ્રૃંગારદીપિકા ટીકાની પ્રત કોબા કૈલા. જ્ઞાન. . પ૭૯૦૭ માં છે.]
(૬) સ્તોત્રો (૪) 'સૂર્યશતક એ સૂર્યની સ્તુતિરૂપ હોઈ એ સ્તોત્ર ગણાય પરંતુ એ “શતક' હોવાથી મેં એ રીતે એની નોંધ આ પૂર્વે પૃ. પ૬૪માં લીધી છે. આથી અહીં સ્તોત્રો તરીકે ગાયત્રીથી શરૂઆત કરું છું.
(૧) ગાયત્રી– આથી તૈત્તિરીય આરણ્યક (અનુ.૨૭)માંનો નીચે મુજબનો પાઠ અભિપ્રેત છે – ॐ भूर्भुवःस्वस्तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॥ યજુર્વેદ (અ ૩૬)માં ૐ સિવાયનો પાઠ છે. ઋગ્વદ (૩, ૬૨, ૧૦)માં નિમ્નલિખિત પાઠ છે :
"तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि
ધિયો યો નઃ પ્રચોદયાત્ ?' આ ત્રણ પાદવાળા “ગાયત્રી' છંદમાં રચાયેલું હોવાથી એને “ગાયત્રી' કહે છે. એ સૂર્યની સ્તુતિરૂપ હોવાથી એને “સાવિત્રી' પણ કહે છે. આ ગાયત્રીને વૈદિક હિંદુઓ મંત્રરૂપ ગણી એનો જાપ કરે છે.
વિવરણ– ઉપાધ્યાય શુભતિલકે ક્રીડાથે તૈત્તિરીય આરણ્યકમાંના ઉપર્યુક્ત પાઠ અંગે આ *વિવરણ રચ્યું છે. પ્રારંભમાં એમણે કહ્યું છે કે ગાનારનું ત્રાણ (રક્ષણ) કરે તે “ગાયત્રી' ત્યાર બાદ એમણે ગાયત્રીનાં પદોને ભિન્ન ભિન્ન રીતે જુદાં પાડી અને એકાક્ષરીનો આશ્રય લઈ એના જૈન, નૈયાયિક, વૈશેષિક, સાંખ્ય, વૈષ્ણવ, બૌદ્ધ, જૈમિનીય અને ભાટ્ટ એ આઠે દર્શન અનુસાર એનું વિવરણ કર્યું છે. ત્યાર પછી એમણે મંત્રાલરનાં બીજકો અને યંત્રો વિષે નિરૂપણ કર્યું છે.
જૈન ગાયત્રી- આ કોઈક જૈનની ઉપર્યુક્ત ગાયત્રીના અનુકરણરૂપે રચાયેલી કૃતિ હશે. વૃત્તિ- આ “ખરતર' ગચ્છના જિનપ્રભસૂરિની વૃત્તિ છે.
(૨) મહિમ્ન સ્તોત્ર કિવા શિવમહિમ્નસ્તોત્ર (ઉ. વિ. સં. ૧૧૨૦)- આ સ્તોત્રના કર્તા ૧. સૂર્યસહસ્રનામસ્તોત્ર ઉપર ભાનુચન્દ્રમણિએ ટીકા રચી છે. ૨. આ પાઠ શાંકરભાષ્યમાં છે. ૩. એઓ વિક્રમની સત્તરમી સદીમાં થઈ ગયાનું અનુમનાય છે. ૪. આ વિવરણ અને કાર્યરત્નમંજૂષામાં પૃ. ૭૧-૮૨માં છપાયું છે. પ. ક્ષત્રિયોને અંગે ક્ષત્રિય-ગાયત્રી રચાયાનો એક સ્થળે ઉલ્લેખ છે ૬. આ અનેક સ્થળેથી પ્રકાશિત છે.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #420
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૫ : અજૈન લલિત સાહિત્યનાં જૈન સંસ્કૃત વિવરણો : પ્રિ. આ. પ૬૫-૫૬૯] ૩૩૭ "પુષ્પદન્ત છે. એમનો સમય વિ. સં. ૧૧૨૦ની પૂર્વનો છે કેમકે ‘૩૧ પદ્યો પૂરતું આ સ્તોત્ર ગન્ધધ્વજે અમરેશ્વર મંદિરમાં આ વર્ષમાં એટલે કે વિ. સં. ૧૧૨૦માં કોતરાવ્યું છે. આ સ્તોત્રનો પ્રારંભ “મહિ: પારં તેથી થાય છે. એને લઈને એને મહિમ્ન સ્તોત્ર કે મહિમ્નસ્તોત્ર કહે છે. આ પ્રાસાદિક ને પ૬૮ અને ભાવવાહી સ્તોત્ર દ્વારા શિવનો મહિમા વર્ણવાયો છે. આથી આનું શિવમહિમ્નસ્તોત્ર એવું નામ પણ પ્રચલિત બન્યું છે. આ સ્તોત્રનું “સિરથી શરૂ થતું પદ ખૂબ જ જાણીતું છે.
ટીકા– આ સ્તોત્ર ઉપર અનેક અજૈનોની ટીકા છે. જૈન ટીકા તરીકે નાગપુરીય તપા ગચ્છના હર્ષકીર્તિસૂરિની ટીકા છે.
અનુકરણો– આ સ્તોત્રનાં અનુકરણરૂપે ઋષભદેવ અને પાર્શ્વનાથને અંગે નીચે મુજબનાં બે સ્તોત્રો રચાયાં છે :(૧) રત્નશેખરસૂરિએ ૩૮ પઘોમાં રચેલું મહિમ્નસ્તોત્ર યાને 'ઋષભમહિમ્નસ્તોત્ર. (૨) જયચન્દ્રસૂરિના શિષ્ય સત્યશેખરગણિએ સ્વોપજ્ઞ અવસૂરિ સહિત રચેલું મહિમ્ન-સ્તોત્ર. (૩) લઘુસ્તવ, લઘુસ્તોત્ર કિંવા ત્રિપુરાસ્તોત્ર- આના કર્તા લઘુપંડિતરાજ છે અને એમાં ૨૪ પદ્યો
છે. એ પૈકી પહેલાં બે તેમ જ છેલ્લાં બે D c G C M (Vol. Xix, sec. 1, pp. 1, pp. 264- 2 પ૬૯ 265)માં મેં નોંધ્યા છે.
ન્યાસ– લઘુસ્તવ ઉપર કોઇકનો વાસ છે. એનો આદ્ય તેમ જ અંતિમ અંશ મે b c G C M (Vol. XIX, sec. 1, pt. 2, p. 82)માં આપ્યા છે.
૧. શ્રી નાથૂરામ પ્રેમીએ આ પુષ્પદન્ત તે મહાપુરાણના કર્તા દિ. પુષ્પદન્ત હશે એવો ઉલ્લેખ પુષ્પદન્તકૃત
મહાપુરાણ (ખંડ ૩)ને અંગેના “મહાકવિ પુષ્પદન્ત” નામના પોતાના વક્તવ્ય (પૃ. ૩)માં કર્યો છે. જો આ ઉલ્લેખ સાચો જ હોય તો આ પુષ્પદન્ત વિષે આ બાબત તેમ જ બીજી કેટલીક માહિતી “આકાશવાણી” ના મારા તા. ૩-૧૧-'૬૬ના વાર્તાલાપમાં મેં આપી હતી. એ ઉપરથી “પુષ્પદત્તકૃત મહાપુરાણ” નામનો “જે. ધ. પ્ર.” (પૃ. ૮૩. અં. ૩)માં તેમ જ “દિગંબર જૈન” (વ. ૬૦, અં. ૩)માં એકેક લેખ અનુક્રમે
છપાયો છે. ૨. મધુસૂદન સરસ્વતીને મતે મહિમ્નસ્તોત્રમાં ૩૬ પડ્યો છે અને કેટલીક હાથપોથી પ્રમાણે ૪૩ પદ્યો છે. ૩. મધુસૂદન સરસ્વતીએ તો આ સ્તોત્રના હરિ અને હર એ બંને પક્ષમાં ઘટે એવા અર્થ કર્યા છે. ૪. આ પ્રકરણરત્નાકર (ભા. ૨, પૃ. ૧-૩)માં છપાવાયું છે. ૫. “લોંકા' ગચ્છના રઘુનાથે (રૂઘનાથે ?)૪૦ પદ્યમાં વિ. સં. ૧૮૫૭માં રચેલું મહિમ્નસ્તોત્ર યાને પાર્શ્વમહિમ્નસ્તોત્ર રામચન્દ્ર વિ. સં. ૧૯૩૫માં રચેલી ટીકા સહિત ઇ. સ. ૧૮૮૦માં બનારસથી પ્રસિદ્ધ થયું છે. એ પાદપૂર્તિ રૂપ કાવ્ય નથી એમ શ્રી અગરચંદ નાહટાનું કહેવું છે. જુઓ “જૈ. સિ. ભા.” (ભા.
૩, કિં. ૩, પૃ. ૧૧૧) ૬. આ નામથી કોઈ કૃતિ જિ. ૨. કો. (વિ ૧)માં નોંધાયેલી નથી.
૨૨
ઇતિ.ભા.૨.
For Personal & Private Use Only
Page #421
--------------------------------------------------------------------------
________________
૩૩૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૫ જ્ઞાનદીપિકા- “રુદ્રપલ્લીયગચ્છના સંઘતિલકસૂરિના શિષ્યોમતિલકસૂરિએ આ વૃત્તિ રચી છે.' ટીકા- આ અજ્ઞાતકર્તૃક છે.' (૪) ગંગાષ્ટક– આના કર્તા તરીકે કેટલાક શંકરાચાર્યનો ઉલ્લેખ કરે છે. ટીકા- આ કોઈ જૈન મુનિએ રચી છે. આની જિ. ૨. કો. (વિ. ૧)માં નોંધ નથી.
(ગ) પાય લાવ્યો [૩] (૧) ગાહાસત્તસઈ કિંવા ગાહાકોસ (ઉં. વિક્રમની ત્રીજી સદી)- આના કર્તા-સંગ્રાહકસંપાદક નૃપતિ હાલ છે. એઓ “સાતવાહન વંશના સત્તરમા નૃપતિ ગણાય છે. એઓ શ્રીપાલિતના આશ્રયદાતા છે. એમની આ કૃતિ સાત શતકમાં વિભક્ત છે. દરેક શતકમાં સોને બદલે ૧૦૧ પદ્યો છે અને એ બધાં આર્યામાં છે. આમાં ભારોભાર શૃંગાર ભરેલો છે. પ્રાકૃતિક દૃશ્યોનું તેમ જ સામાજિક
પરિસ્થિતિનું પણ આમાં નિરૂપણ છે. સુભાષિતોની દૃષ્ટિએ આ કેવળ પાઈય સાહિત્યમાં જ અજોડ P ૫૭૦ છે એમ નહિ પરંતુ એની બરોબરી કરી શકે એવી એકે સંસ્કૃત કૃતિ જાણવામાં નથી. બાણભટ્ટે
હર્ષચરિત (પીઠિકા, ગ્લો. ૧૭)માં એની પ્રશંસા કરી છે. મુક્તકકાવ્ય રચનારા તરીકે જે “ચાર સાહિત્યકારો ગણાવાય છે તેમાં આ ગાહાસત્તસઈના કર્તા સૌથી મોખરે છે. ધ્વનિ-કાવ્ય તરીકે પણ આ ઉત્તમ ગણાય છે.
ટીકાઓ- આના ઉપર ઓછામાં ઓછી ૧૮ પ્રાચીન ટીકાઓ છે. બુ. ટિ. પ્રમાણે આજડે, જલ્ડણદેવે તેમ જ ભુવનપાલે એકેક ટીકા રચી છે. આ જલ્ડણદેવ તે સ્વ. દલાલના કથન મુજબ મ્હાઈબ્દદેવના પુત્ર થાય છે. એમણે રચેલી ટીકાની એક તાડપત્રીય પ્રતિ મળે છે અને એના ઉપર એક જૈન ટીકા છે.
અનુકરણો– ગાહાસરસઈના અનુકરણ તરીકે અમરુશતક, ગોવર્ધનકૃત આર્યાસપ્તશતી
અને વિહારીએ (વિ. સં. ૧૯૬૦-વિ. સં. ૧૭૨૦)વ્રજ ભાષામાં રચેલી સતસઈ ગણાવાય છે. P પ૭૧ (૨) સનેહયરાસય કિવા “સંદેશરાસક (લ. વિ. સં. ૧૪00)– આના કર્તા અહમાણ
ઉર્ફે અબ્દુલ રહેમાન નામના મુસ્લિમ છે. એઓ મીરસેનના પુત્ર થાય છે. એમની આ કૃતિ વિ. ૧-૨. જુઓ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૩૬) ૩. આ વિવિધ સ્થળેથી છપાઈ છે. જુઓ પા. ભા. સા. (પૃ: ૧૪૨) ૪. વિશેષ માહિતી માટે જુઓ પા. ભા. સા. (પૃ. ૧૪૩) ૫. હાલ, અમર, ભર્તુહરિ અને ગોવર્ધન. ૬. આના ઉપર “નાગોર લંકા' ગચ્છના વિરચંદના શિષ્ય વિ. સં. ૧૮૬૦માં વૃત્તિ રચી છે. એ પૂર્વે મોડામાં
મોડા વિ.સં. ૧૭૩૪માં “વિજય'ગચ્છના માનસિંહે બાલાવબોધ રચ્યો છે. ૭. આ નામ તેમ જ “અદહમાણ' નામ કર્તાએ જાતે ચતુર્થ પદ્યમાં આપ્યાં છે. ૮. આનો અર્થ આની વૃત્તિ (પૃ. ૩)માં સંદેશોનો રાસક એવો કરાયો છે. ૯. વૃત્તિકારે સૂચવેલા આ નામથી આ કૃતિ લક્ષ્મીચન્દ્રકૃત વૃત્તિ તથા કોઈની (? નયસમુદ્રની) અવચૂરિ સહિત
સિ. જે. ગ્રં.”માં ઈ. સ. ૧૯૪૫માં છપાઈ છે. ૧૦. આ નામ વૃત્તિકારે ચતુર્થ પદ્યની વૃત્તિમાં આપ્યું છે.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #422
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩૫ : અજૈન લલિત સાહિત્યનાં જૈન સંસ્કૃત વિવરણો : [પ્ર. આ. પ૬૯-૫૭૨] ૩૩૯ સં. ૧૪૦૦ની આસપાસની છે એમ ઘણાખરા વિદ્વાનોનું માનવું છે. કોઈક તો એને વિ. સં. ૧૦૬૬ની કૃતિ માને છે. આ કૃતિ “સંદેશકાવ્ય'ની પદ્ધતિએ ત્રણ પ્રક્રમોમાં વિવિધ છંદોમાં ૨૨૩ પદ્યમાં રચાયેલી છે. આના ૪૪મા પદ્યમાં સુદયવચ્છકલ્થ (સદયવત્સકથા)નો ઉલ્લેખ છે તે આ કથાને અંગેનો પ્રાચીનતમ ઉલ્લેખ છે એમ મનાય છે. આ મુસ્લિમ પાઈય-અવહટ્ટ 'કાવ્ય ઉપર નીચે મુજબનાં ત્રણ P. ૫૭૧ જૈન વિવરણો છે :
(૧) વૃત્તિ (વિ. સં. ૧૪૬૫)–“રુદ્રપલ્લીય' ગચ્છના લક્ષ્મીચન્દ્ર વિ. સં. ૧૪૬૫માં આ વૃત્તિ ‘ટિપ્પણરૂપે રચી છે. એમાં એમણે પોતાનાં વંશ પિતા અને માતાનાં નામ અનુક્રમે પ્રાગુવાટ, હાલિગ અને તિલપુ(ખ) આપ્યાં છે. આ પૂર્વે વિદ્યાવારિધિએ ત. સૂ. ના ભાષ્યમાં અને ઉત્તરવર્તી મુનિઓ તરીકે દેવવિમલે હીરસૌભાગ્યમાં અને વૈયાકરણ વિનયવિજયગણિએ લોકપ્રકાશમાં પોતપોતાનાં માતાપિતાનાં નામો આપ્યાં છે.
આ લક્ષ્મીચન્દ્ર અત્ર કહ્યું છે કે ગાહડ નામના ક્ષત્રિયને મુખે આ કાવ્યની જે વૃત્તિ મેં સાંભળી તે ઉપરથી આ વાર્તા (વાર્તિક) યોજેલ છે.
(૨) ટીકા (ઉં. વિ. સં. ૧૬૯૬)- આના કર્તા લબ્ધિસુન્દર છે. એની એક હાથપોથી વિ. P ૫૭૨ સં. ૧૬૯૬માં લખાયેલી છે.
(૩) અવચૂરિ– આ નયસમુદ્ર કે અન્ય કોઇએ રચી છે. એ પ્રકાશિત છે. જુઓ પૃ. ૫૭૦
(૩) પૃથ્વીરાજવેલી (વિ. સં. ૧૬૩૭)– આ કૃતિ પૃથ્વીરાજે વિ. સં. ૧૬૩૭માં રચી છે. એના ઉપરથી નીચે મુજબની ચાર જૈન ટીકાઓ છે – (૧) "વૃત્તિ (વિ. સં. ૧૬૭૮)પદ્મસુન્દરના શિષ્ય સારંગે આ વિ. સં. ૧૬૭૮માં રચી છે. (૨) બાલાવબોધ (વિ. સં. ૧૬૮૬)- ખરતર' ગચ્છના સમયસુન્દરમણિના શિષ્ય હર્ષનન્દનના
શિષ્ય જયકીર્તિએ આ વિ. સં. ૧૬૮૬માં રચ્યો છે. આ સંસ્કૃતમાં છે કે કેમ તેનો નિર્ણય
કરવો બાકી રહે છે. (૩) બાલાવબોધ (વિ. સં. ૧૬૯૬)- આ ખરતર' ગચ્છના જિનમાણિજ્યસૂરિના સંતાનીય
કુશલધીરની વિ. સં. ૧૬૯૬ની રચના છે. ૧. આ સંબંધમાં જુઓ પા. ભા. સા. (પૃ. ૨૫ અને ૨૦૭). ૨. આ સિ. જે. ગ્રં. માં પ્રકાશિત છે. ૩. પ્રથમ પ્રક્રમ (શ્લો. ૧-૨૦) સહિત એ પૂરતું આ ટિપ્પણ “ભારતીય વિદ્યા” (ભા. ૨, એ. ૧)માં છપાયું છે. ૪. આ સારંગકૃત વૃત્તિ સહિત “હિંદુસ્તાની એકેડેમિ” તરફથી “વેલી કૃષ્ણ રુકમણીરી”ના પરિશિષ્ટ તરીકે
છપાઈ છે. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૯૫)માં પૃથ્વીરાજની કૃતિ તરીકે કૃષ્ણ-રુકમણી-વેલની નોંધ છે તે
આ જ કૃતિ હશે. જિનમાણિજ્ય કૃષ્ણવેલી રચી છે. પ. આ પ્રકાશિત છે. જુઓ ઉપરનું ટિપ્પણ ૪. ૬. આ કુશલધીરે કેશવદાસ (વિ. સં. ૧૬૧૨-વિ.સં. ૧૬૭૪) દ્વારા રચાયેલી રસિકપ્રિયા ઉપર વિ.સં. ૧૭૨૭માં જોધપુરમાં ટબ્બો રચ્યો છે. “ખરતર' ગચ્છના મતિરત્નના શિષ્ય સમર્થે જાલિપુરમાં વિ. સં. ૧૭૫૧(?)માં આ રસિકપ્રિયા ઉપર વૃત્તિ રચી છે.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #423
--------------------------------------------------------------------------
________________
P. પ૭૩
૩૪૦
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૫ (૪) ટીકા (વિ. સં. ૧૭૦૩)- આ ખરતર' ગચ્છના શ્રીસારે વિ. સં. ૧૭૦૩માં રચી છે.'
[જબૂસ્વામિચરિત્ર- જિનવિજયકૃત પ્રાકૃત જંબૂચરિયના આધારે સાધ્વી પ્રમોદશ્રીએ આ રચ્યું છે. પ્ર. ૫. છબીલદાસ વિ. સં. ૨૦૧૧.
ચારિત્રમનોરથમાલા- અજ્ઞાતકર્તક ૩૦ પ્રાકૃતગાથામય આ કૃતિ આ. મિત્રાનન્દસૂરિકૃત પ્રેમપ્રભાટીકા અને મુનિ ભવ્યદર્શનવિ. કૃત ભાવાનુવાદ સાથે “પદ્મવિજય ગ્રં.” માં પ્રસિદ્ધ. માર્ગ પરિશુદ્ધિ- ઉપા. યશોવિ.ગણિ. ટીકા આ. કુલચન્દ્રસૂરિ પ્ર. દિવ્યદર્શન. સં.૨૦૫૮]
() રૂપો [૨] (૧) અનર્થરાઘવ (લ. વિ. સં. ૯૫૦)– આના કર્તા મુરારિ છે. એમને કેટલાક “બાલવાલ્મીકિ' કહે છે. અને એમના આ નાટકમાંના એક પદ્યની આકર્ષકતા ઉપરથી એમને કેટલાક “ઈન્દુમુરારિ' કહે છે. એમના પિતાનું નામ વર્ધમાન અને માતાનું નામ તન્નુમતી છે. એઓ ઇ.સ. ૯૦૦ની આસપાસમાં થયા છે. એમણે આ નાટકમાં વિશ્વામિત્રના આગમનથી માંડીને તે અયોધ્યામાં રામચન્દ્રનો રાજ્યાભિષેક થયો ત્યાં સુધીનું એમનું જીવનવૃત્તાન્ત આલેખ્યું છે. આ સાત અંકના નાટકના ત્રીજા અંકમાં રાવણનો દૂત શૌષ્કલ મિથિલામાં આવી રાવણની તરફથી સીતાની માગણી કરે છે એ વાત આવે છે. મહાવીરચરિતની જેમ આ નાટકમાં પણ કેટલાંક પરિવર્તનો જોવાય છે. જેમકે શૂર્પણખાએ મંથરાના વેષમાં કૈકેયીના પત્રના બળથી રામના નિર્વસનની કરેલી માગણી (અ. ૪), પરશુરામનુ મિથિલાથી જ આગમન ( ૪) અને રામ અને વાલિનું ’ યુદ્ધ (અં. ૫).
આ નાટક ઉપર નીચે મુજબનાં ત્રણ જૈન ટિપ્પણો છે :(૧) રહસ્યાદર્શ– આ ૭૧૦૦ શ્લોક જેવડા ટિપ્પણના કર્તા મલધારી દેવપ્રભસૂરિ છે. (૨) ટિપ્પણ- આ ૨૪૫૦ શ્લોક જેવડું ટિપ્પણ “હર્ષપુરીય' ગચ્છના દેવપ્રભસૂરિના શિષ્ય
નરચન્દ્રસૂરિએ રચ્યું છે. આની નોંધ રાજશેખરસૂરિએ ન્યાયકન્ટલીની ટીકામાં લીધી છે. (૩) ટિપ્પણ– આ ૩૩૫૫ શ્લોક જેવડા ટિપ્પણના કર્તા મુનિચન્દ્રસૂરિના શિષ્ય જયચન્દ્રસૂરિના
શિષ્ય જિનહર્ષગણિ છે. આ ટિપ્પણની એક હાથપોથી વિ. સં. ૧૫૩૫માં લખાયેલી છે.
(૨) કપૂરમંજરી (કપૂરમંજરી) (લ. વિ. સં. ૯૫૦)– આ સર્વથા પાઈયમાં રચાયેલું સક છે. એના કર્તા રાજશેખર છે. એમનો સમય ઈ. સ. ૯૦૦ની આસપાસનો છે.
ટીકા- આ ખરતર' ગચ્છના જિનસાગરસૂરિના શિષ્ય ધર્મચન્દ્ર રચી છે. વૈિયાકરણ ન્યાયાદર્શ- પંગિરજાશંકર શાસ્ત્રી. સંપા. આ. ચન્દ્રગુપ્તસૂરિ.]
P પ૭૪
૧. “ખરતર' ગચ્છના શિવવિધાને તેમ જ “ખરતરગચ્છના કમલરત્નના શિષ્ય દાનધર્મ એકેક ટબ્બો રચ્યો છે. ૨. આને કેટલાક અનર્ધરાઘવ પણ કહે છે. ૩. આનાં પ્રકાશનો માટે જુઓ D 0 G C M )Vol, XIV, p. 10) ૪. જુઓ | c s L (p. 638). ૫. આના પરિચય માટે જુઓ પા. ભા. સા. (પૃ. ૭૪-૭૫) ૬. આના પ્રથમ અંકનો મેં ગુજરાતીમાં અનુવાદ કર્યો છે પણ એ અપ્રકાશિત છે.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #424
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૧ : ગ્રન્થકારોની સૂચી
(અ) શ્વેતામ્બર અને પાપનીય
160
273
105
અજિતપ્રભસૂરિ (પૌ૦) 13,275 આરસિંહ ઠક્કર (ગુ.)
154 155 અજિતયશવિજય 193 આગમસુન્દરગણિ (ત.)
31,301 અજિતશેખરવિજય
210 |આગમોદ્ધારક (ત.) 100,212,213,225,290 અપરાજિત 79 આજડ (ગુ.)
328 અભયતિલક (ખ.)
79,801આત્મારામજી (ત.) વિજયાદસૂરિજી જુઓ 8 અભયતિલકગણિ (ચંદ્ર) 121,125 |આમ (નૃપતિ)
85 અભયદેવ (ખ.)
72 |આમ્રદેવ અભયદેવસૂરિ 189 આર્યદત્ત
21 અભયદેવસૂરિ (ચન્દ્ર)
127 આસડ (.).
78,223,223,323 અભયદેવસૂરિ (રુદ્ર.) 214 આહ્વાદ (મંત્રી)
223 અભયસાગરજી (ત.)
132,140,207 |ઇન્દ્રભૂતિ ગૌતમ તથા ગૌતમસ્વામી જુઓ 230 અભિનવ” લક્ષ્મીસેન 18 |ઇન્દ્રરત્નગણિ
196 અભ્યદયસાગરજી (ત.) 23]ઇન્દ્રરંસગણિ
11,108 અમર (વા.) અમરચન્દ્રસૂરિ (વા.)
ઉત્તમર્ષિ
149 જુઓ
156,261 |ઉદયકીર્તિ (ખ.) અમરકીર્તિ
320 |ઉદયધર્મ (આ.)* અમરકીર્તિસૂરિ (નાગ.) 325 |ઉદયધર્મગણિ
280 અમરચન્દ્ર
302 ઉદયપ્રભ અમરચન્દ્ર
311 Jઉદયરત્નસાગર અમરચન્દ્રગણિ ‘30,31,297 |ઉદયસૂરિ (ના.)*
18,74,211 અમરચન્દ્રસૂરિ (વા.) 26,4,22,29 Jઉદયમાણિજ્યગણિ
244 જુઓ અમર 71,71,74,154,224 |ઉદયવિજય
4296 અમરપ્રભસૂરિ 195 |ઉદયવિજય
31,33 અમરસુન્દર '66 ઉદયવિજય
298 અમિતયશવિજય 148 ઉદયવિજયગણિ
30 અમૃતલાલ અમરચંદ્ર (ગું.) 100 |ઉદયવિજયગણિ (ત.)
298 ૧. આથી ગ્રન્થના પ્રણેતા, સંશોધક, સહાયક, લેખ લખનાર, વક્તા તેમજ પ્રસ્તાવનાકાર અભિપ્રેત છે. ૨. આ દર્શાવવા મેં નામની આગળ ફૂદડીનું ચિહ્ન કર્યું છે. ૩. સમાનનામક વ્યક્તિઓની ભિન્નતા અને અભિન્નતા અંગેના ઉલ્લેખો કામચલાઉ છે. ૪. બોલ્ડ ટાઈપમાં આ પૃષ્ઠક ઉપોદ્ધાતનો છે. ૫. એમનો તા. ૬-૫-'૫૦ને રોજ સ્વર્ગવાસ થયો હતો. ૬. શું એઓ ગ્રન્થકાર છે?
82 32
For Personal & Private Use Only
Page #425
--------------------------------------------------------------------------
________________
123 196 303
ઉદયવીર ઉદયસાગર (વિધિ પક્ષ) ઉદ્યોતનસૂરિ, દાક્ષિણચિહ્નસૂરિ જુઓ ઉપેન્દ્ર ઉમંગવિજયજી (ત.). ઉમાસ્વાતિ જુઓ વિદ્યાવારિધિ ઋષભદાસ (ગું.) ઋષિપાલિ(?) ઋષિવર્ધન (અં.) ઋષિવર્ધનસૂરિ કક્કસૂરિ કનકકીર્તિ કનકકુશલ (ત.) કનકકુશલગણિ (ત.)
80
32
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ 22 |કાનમલસ્વામી (તેરાપંથી)
25,266 164,183,184 |કાન્તિવિજયગણિ
24,262 કાન્તિવિજયજી (ત.) .
240 13,34-41,131 કાપડીઆ મોતીચંદ ગિરધર (પૃ.) 133,134
18 કામદાર (ગું.).
કીર્તિગણિ 32 કીર્તિયશવિજય 9,50,116 |કીર્તિરત્ન
230 291 કીર્તિવિજય (ત.)
30,31,293 233 કુન્દકુન્દસૂરિ
216 21,277 કુમારકવિ 50,50 કુમારપાલ (નૃપ) (પરમાત). 168 213
324 |કુમારસેન (દિ.?) 214,215,221 |કુલમંડનસૂરિ (ત.)
321 167,168,169, કુશલધીર (ખ.).
339 179,185,194 | કેશરકુશલ
155 106 કોમટીભૂપાલ
336 29,48,216. ક્ષમા કલ્યાણ
167 264 |ક્ષમાકલ્યાણ (ખ.) 23, 82,171,172,230,254 168 મકરગણિ (ત.) 185 મકરસૂરિ 30,31 મિદેવ
196 253 મિલક
164 297 મિલકગણિ
164 213,216 ક્ષેમહસ
321 121 ક્ષેમહંસગણિ (ખ.)
321,324 99,238 ગાંધી મફતલાલ ઝવેરચંદ (ગુ.) 31,119
222 ગાંધી લાલચન્દ્ર ભગવાનદાસ (ગુ.) 51,150 66,86,193 ગુણચન્દ્રમણિ 322 ગુણચન્દ્રસૂરિ
141 218 ગુણપ્રભસૂરિ
215 218 ગુણરત્નગણિ (વાદી)
320 322 ગુણરત્નસૂરિ
185,283 26,266 |ગુણવિજય
265,285,296
કનકચન્દ્ર કનકચન્દ્રસૂરિ કનકવિમલજી કનકસુન્દર કમલવિજય કમલવિજયગણિ કમલવિજયગણિ (ત.) કમલવિજયગણિ (ત.) કપૂરવિજયજી (ત.) કલાપૂર્ણસૂરિ કલ્પયશવિજય કલ્યાણવિજયગણિ (ત.) કલ્યાણવિજયજી (ત.) કલ્યાણસાગર કલ્યાણસાગરગણિ (અં.) કલ્યાણસાગર (અં) કલ્યાણહંસગણિ કવીન્દ્રસાગર (ખ.).
77
૧. શું ખરું નામ પાલિ છે ?
For Personal & Private Use Only
Page #426
--------------------------------------------------------------------------
________________
116
52
પરિશિષ્ટ ૧ : ગ્રંથકારોની સૂચી (શ્વેતાંબર-થાપનીય) ગુણવિજય 177,320 ચન્દ્રોદયસૂરિ
216 ગુણવિજય (ત.) 116,116, ચરણવિજયજી (ત.)
23 ગુણવિજયગણિ 19 ચારિત્રરત્નગણિ
153 ગુણવિનય 271,272 ચારિત્રવર્ધન (ખ.)
33,185,319, ગુણવિનયગુણ (ખ.) 151,320,330
320,322,324,327,328,329 ગુણવિનયગણિ (ખ.)
332 ચારિત્રવિજય ગુણસમુદ્રસૂરિ (પૌ.)
58 ચારિત્રસુન્દરગણિ (બૃ.ત.) 9,21,90,272 ગુણસમૃદ્ધિ (સાધ્વી)
18,165, ચિત્રભાનુ (ત.) ગુણસાગર
185 જિગચ્ચન્દ્રસૂરિ ગુણસાગર(રત્ન?)
185 જગમાલ (ત.) ગુણસાગરસૂરિ 32 જબ્બ (ચ.) -
58,20 ગુણાકર 200 |જબૂનાગ
20 ગુણાકર (ચૈત્ર.)
97,195 જમ્બવિજય ગુણાકર (દેવા.) 204 જયકીર્તિ (ખ.)
339 ગુણાકરસૂરિ (રુદ્ર.) જુઓ ગુણસુન્દર 204 જયકીર્તિસૂરિ (અં.)
233 (પરિશિષ્ટ-૩) 194,195,197 જયકીર્તિસૂરિ (ખ.)
164 ગુણાર્ણવ
76 જયકેસરિસૂરિ ગૌતમ જુઓ ઇન્દ્રભૂતિ
237 જયતિલકસૂરિ (આગમ) જુઓ 96,157 ગૌતમસ્વામી 230 જયશેખરસૂરિ (આગમ)
160,232 ઘાસીલાલજી (સ્થાનકવાસી) 25,262 |જયન્તવિજયજી (ત.).
29 ચર્ડપાલ (ગું.) 34,328,330 જયન્તસેનસૂરિ
303 ચતુરવિજયજી (અમરવિજયજીના
જયમંગલ જુઓ જટીશ્વર અને જયદેવ 236 શિષ્ય) (ત.)
18,25,26,28,128 જયમંગલસૂરિ
263,266,278,280,326 જયમંગલસૂરિ ચતુરવિજયજી (કાન્તવિજયજીના શિષ્ય) (ત.) 23,74 જયમંગલસૂરિ
326 ચન્દ્રકીર્તિ 186 જયમંગલસૂરિ(બૃહ)
326 ચન્દ્રકીર્તિસૂરિ 196 |જય મેરુ
'66 ચન્દ્રતિલક (ખ.). 79,80 |જયવંતસૂરિ
316 ચન્દ્રપ્રભ
જયવિજય
71 ચન્દ્રપ્રભ
જયવિજય
202,204 ચન્દ્રપ્રભસાગરજી (ત.) 213,216 જયવિજયગણિત
204 ચમુનિ 32 | જયશેખર
96 ચન્દ્રરત્નમણિ
100 જયશેખરસૂરિ (અં.)
64,94,101,321 ચન્દ્રસાગરગણિજી
279 જયશેખરસૂરિ (આગમ) જયતિલકસૂરિ ચન્દ્રોદયવિજય (જ.) (ત.) 207,303 જુઓ
232
18
34
326
32
For Personal & Private Use Only
Page #427
--------------------------------------------------------------------------
________________
152
325
32
8,63 221
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ જયસાગર (ખ.) 4,30,98,106,290,292 જિનવલ્લભસૂરિ (ખ.) 151,160,208,259, 268 જયસાગરગણિ (ખ.) 153,153,208,209 |જિનવિજય
| 103,186 જયસાગરજી (ત.)
25,47 |જિનવિજય (ત.) જયસાગરસૂરિ 25,266 |જિનવિજયજી (ત.)
50,51,89,92,93,. જયસિંહસૂરિ (કૃષ્ણ)
9,89,103
106,128,135,137,139,152.313. જયસિંહસૂરિ
313 જિનસમુદ્રસૂરિ (ખ.) 290,322,322,325 જયસુન્દર 28 જિનસાગરસૂરિ (ખ.)
230 જયસુન્દરસૂરિ 282 જિનસુખસૂરિ (ખ.)
301. જયાનન્દ 71 જિનસૂર (ત.)
27,147 જયાનન્દવિજય
50,216 જિનહંસસૂરિ જયાનન્દસૂરિ 185 જિનહર્ષ
73 જયાનન્દસૂરિ (ત.)
168,168 જિનર્ભસૂરિ જિનકીર્તિ
88 જિનહર્ષગણિ
97,164,340 જિનચન્દ્રસૂરિ (ખ.)
322,322 જિનેશચન્દ્રવિજય જિનદત્તસૂરિ.
252 જિનેશ્વર જિનદાસ
34 જિનેશ્વરસૂરિ જિનદાસગણિ 156,178 જિનશ્વરસૂરિ (ખ.)
165,268 જિનદેવ 156 જિનેશ્વરસૂરિ (ચન્દ્ર)
69,143 જિનપતિસૂરિ
222 જિનોદયસૂરિ (ખ.)
29,286,287 જિનપદ્મ
251 | જીવદેવ જિનપ્રબોધસૂરિ (ખ.) 79 જીવરાજગણિ
164 જિનપ્રભસૂરિ (ખ.) 10,12,13,14,18,28,33, જિન્નસિંહ
243 125,168,173,212,225, જ્ઞાનકળશ 227,229,251,318,322,333,334,336. જિનભદ્રગણિ, ક્ષમાશ્રમણ.
32 જ્ઞાનવિમલસૂરિ (ત.) 25,163,97,199,204,265 જિનભદ્રસૂરિ 149,322,322 |જ્ઞાનવિમલસૂરિ
25,268 જિનભદ્રસૂરિ (ખ.). 9,291 |જ્ઞાનસાગર (બુ.ત.).
10,157 જિનમંડનગણિ (ત.). 9,23,91,93,94 |ઝવેરી ડાહ્યાભાઈ ધોળશાજી (ગૃ.). 162 જિનમત
334 ઝવેરી મોહનલાલ ભગવાનદાસ (ગું.) 44 જિનમાણિકય 339 ઝવેરી હીરાચંદ કસ્તુરચંદ (ગું.)
323 જિનમાણિજ્યસૂરિ
281 તિલકાચાર્ય જિનરત્નસૂરિ
69,79 તેિજપાલ જિનરાજસૂરિ (ખ.) 34,329 તેજપાલ શાહ
132 જિનવર્ધનગણિ 288 તેિજસિંહ (લંકા)
171 જિનવર્ધનસૂરિ (ખ.) 8,79 તેિજ:સાગર
24
135
136
87
For Personal & Private Use Only
Page #428
--------------------------------------------------------------------------
________________
6.
231
પરિશિષ્ટ ૧ : ગ્રંથકારોની સૂચી (શ્વેતાંબર-થાપનીય) ત્રિપુટી મ.
277 દિવસૂરિ (ચન્દ્ર) રૈલોક્યસાગર
318 દિવસૂરિ (જાલિટર) દયાવર્ધનગણિ 160,318 દેવાન્દ્ર (ચંદ્ર)
131 દયાસિંહ (ખ.) 31,301 દિવાનન્દસૂરિ
6,82 દર્શનવિજયગણિ 167 દેવેન્દ્રમણિ જુઓ નેમિચંદ્રસૂરિ
160 દર્શનવિજયજી (ત.)
115 દિવેન્દ્રમુનિશાસ્ત્રી દર્શનસૂરિ 275 દિવેન્દ્રસૂરિ
70,224 દલાલ ચીમનલાલ (ગું.) | 312, 338, દેવેન્દ્રસૂરિ
156 દાક્ષિણચન્દ્રસૂરિ
85 દેવન્દ્રસૂરિ (ચન્દ્રપ્રભચરિતના કર્તા) દાક્ષિણ્યચિહ્નસૂરિ જુઓ
દેશાઈ મોહનલાલ દ. (ગુ.)
169 ઉદ્યોતનસૂરિ
13,34,53,131 દેસા(શા)ઇ રતિલાલ દીપચંદ (ગું.) 147 દાનધર્મ (ખ.)
340 દેસાઈ શામજી છે. (ગુ.) જુઓ દાનવિજય 14 માસ્તર શામજી
222 દામોદર 8 દેસાઈ શામજી હેમચન્દ્ર (ગું.)
221. દિવ્યગુણાશ્રી
13,125 |દોશી અમૃતલાલ કાલિદાસ (ગુ.) દીપરત્નસાગર
216 |દોશી જીવરાજભાઇ ઓધવજી (મૃ.) 255,255 દેવકલ્લોલ
156 દોશી બેચરદાસ જી. (ગુ.) જુઓ બેચરદાસ, 13,149 દેવકુશલ (ત.)
49 |ધનદ (ગું.) દેવચન્દ્ર
202,204 ધનદેવ જુઓ યશોદેવ દેવચન્દ્રગણિ
204 ધનપાલ દેવચન્દ્રમણિ (પૂર્ણ)
311 ધનપાલ (ગું.)
135,135,138,140, દેવચન્દ્રમણિ (પૂર્ણ)
13
202,203,204,287 દેવચન્દ્રસૂરિ (ઉપ.)
186 |ધનપાલ, લઘુ દેવપ્રભસૂરિ (મલ.) 69,153,340 ધનરત્ન
9,92 દેવભદ્ર
179 |ધનરત્નગણિ દેવભદ્રગણિ
33 ધનવિજયગણિ
30,31,297 દેવભદ્રસૂરિ
9 |ધનવિજયગણિ
71,99,170 દેવભદ્રસૂરિ 32 ધનસાર (ઉપ.)
335 દેવમૂર્તિ (ઉપા.)
79 ધનેશ્વર દેવમૂર્તિ (કાસ.) 74,75,161 ધનેશ્વરસૂરિ (રા.)
48,48,50,50 દેવવિજયગણિ 217 |ધર્મકુમાર
82,88 દેવવિજયગણિ 70,116 ધર્મઘોષસૂરિ
144,224,230 દેવવિમલ (ત.) 339 ધર્મતિલક (ખ.)
151 દેવવિમલગણિ(ત.). 109,111,112,115,116 |ધર્મચન્દ્ર
315 દેવસૂરિ 8 ધિર્મચન્દ્ર (ખ.)
340
162
12
137
139
69
For Personal & Private Use Only
Page #429
--------------------------------------------------------------------------
________________
338
ધર્મમરુ
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ ધર્મચન્દ્ર (પિ.) 96 નિમિસાધુ
136,334 ધર્મતિલકવિજય
193નિયચન્દ્રસૂરિ (કૃ.)
103,315,316 ધર્મદાસગણિ 101,279,280 નયનન્દિસૂરિ
58 ધર્મદેવ (પૂ.) 105 નિયવિજય
302,303 ધર્મદેવ (સહાયક)
141 નિયવિજયગણિ (ત.) . 30,31,298 ધર્મધીર (વૃદ્ધ તપા)
163 નિયસમુદ્ર ધર્મધુરન્ધરસૂરિ 220,303 નિયસાગરગણિ.
214 ધર્મપ્રભગણિ 177 નયસુન્દર
46,50 ધર્મપ્રમોદગણિ
નરચન્દ્રમણિ
259 320 નરચન્દ્રસૂરિ
87 ધર્મચિ 94 નરચન્દ્રસૂરિ (મ.)
69,79 ધર્મવર્ધનગણિ (ખ.) 264 નરચન્દ્રસૂરિ (હર્ષ)
318 ધર્મવિજય 58 નરદેવ
164 ધર્મવિજય (ત.) 316 નરસિંહ
19 ધર્મવિજય (ત.) 325 નરેન્દ્રપ્રભસૂરિ (અલ.)
313 ધર્મવિમલસૂરિ 164 નરેન્દ્રસૂરિ
171 ધર્મશખરગણિ (અં.)
102 નરચન્દોપાધ્યાય ધર્મશખરગણિ 102 નિવાબ સારાભાઈ (ગું.)
230 ધર્મશખરગણિ 102 નાહટા અગરચંદ (ગૃ.).
20,18,19, ધર્મશેખરસૂરિ
332
[129,130,139, 143,162,171,172,260,261,265, ધર્મસાગરગણિ (ત.)
114,288
266,267,269,273,274,323,335 ધર્મસિંહસૂરિ
14,37,265 નાહટા ભંવરલાલજી (ગુ.)
81,144 ધર્મસિંહ (સ્થાનકવાસી?)
242 નિપુણમુનિજી (ત.)
148 ધર્મસુન્દરસૂરિ સિદ્ધસૂરિ જુઓ
315
ત્રિસિંહ ધર્મસૂરિ નિમિચન્દ્ર (?શે.)
12 ધર્મસેન
315 નેત્રસિંહ
243 ધુરન્ધરવિજયગણિ (ત.) 83,184,212,231,257 નિમિ
નિમિચન્દ્ર (?શે.) ધુરન્યરવિજય(જી) (ત.)
256,294
નેમપ્રભ ધુરન્ધરસૂરિ
303 નિમિચન્દ્ર
59 નથમલ
160
નેમિચન્દ્રસૂરિ (બૃ.) જુઓ નન્દનસૂરિ 193,277 દેવેન્દ્રમણિ
47,160,304 નન્દિતાત્ય
8 ન્યાયાચાર્ય (ત.) જુઓ નર્દિષણ 170,245 યશોવિજયગણિ
205,205,248,255, નસિાગર
214
256,257,258
238
243
215
12
160
For Personal & Private Use Only
Page #430
--------------------------------------------------------------------------
________________
88
47,115 પ્રભાચન્દ્ર
82
88
151
પરિશિષ્ટ ૧ : ગ્રંથકારોની સૂચી (શ્વેતાંબર-થાપનીય) પદ્મ (પ્રધાન) 223,224 પૂર્ણચન્દ્ર
333 પદ્મપ્રભ 17 પૂર્ણચન્દ્રસૂરિ
107 પદ્મમન્દિરગણિ 230 પૂર્ણભદ્ર
139 પધરાજ
164,165 પૂર્ણભદ્ર પદ્મરાજ (ખ.) 268,269,209 પૂર્ણભદ્રસૂરિ
139 પદ્મરાજગણિ (ખ.). 37,38 પ્રિતાપવિજયી (ત.)
169 પદ્મવિજય 82 પ્રતિષ્ઠાનોમ (ત.)
107 પદ્મવિજય
196 પ્રદ્યુમ્નસૂરિ 13,15,16,82,84,85,87,88 પદ્મવિજય (ત.)
100,100
(સહાયક),187,234,235 પદ્મસાગર 116 પ્રદ્યુમ્રસૂરિ (ચં.) (સહાયક)
131 પાસાગર (ત.). 218,221 પ્રદ્યુમ્નસૂરિ
30,107 પદ્મસાગરગણિ (ત.) 110,165,166 પ્રબોધમાણિક્ય (ખ.)
330,332 પાસુન્દર પદ્મસુન્દર
318
પ્રભાચન્દ્ર પાસુન્દર (દિ?)
પ્રભાચન્દ્રમણિ.
29,285 પદ્મનંદ (ગું.)
પ્રભાચન્દ્રસૂરિ (રાજ.). 10,84,85,278
213,213 પાદલિપ્તસૂરિ જુઓ પાલિત્ત
પ્રભાનન્દસૂરિ 32,135,252
પ્રશમરતિવિજય પાર્શ્વચન્દ્ર
193
24,262 પાર્થચન્દ્ર
પ્રેમજી
બપ્પભટ્ટસૂરિ જુઓ ભદ્રકીર્તિ 14,15,27,55,56, પાર્શ્વદેવગણિ, દ્વિજ
72,135,199,201,202,204,278 પાલિત્ત જુઓ પાદલિપ્તસૂરિ
બાલચન્દ્ર પાલ્યકીર્તિ (યાપનીય)
બાલચન્દ્ર
343 પુણ્ડરીક (ગણધર)
બાલચન્દ્રસૂરિ (ચં.)
313,78 પુણ્યકલશગણિ
બાલચસૂરિ
73 પુણ્યકુશલ 88 બુદ્ધિશ્રીજી (સાધ્વી) (ખ.)
259 પુણ્યચન્દ્ર 77 બુદ્ધિસાગરસૂરિ
58,365 પુણ્યવિજયજી (ત.). 23,74,118,192,309 |બેચરદાસ પં, જુઓ દોશી બેચરદાસ જી. 149,274 પુણ્યશીલ (ખ.). 11,258 ભક્તિમુનીજી (ત.)
148 પુણ્યસાગર
252 ભટ્ટ છોટાલાલ નરભેરામ (ગું.) 171 પુયસાગર (ખ.)
165 ભદ્રકીર્તિ જુઓ બપ્પભટ્ટસૂરિ 56,135 પુણ્યસાગરગણિ
185 ભદ્રગુપ્તસૂરિ પૂર્ણકલશ
79 ભદ્રકરસૂરિ પૂર્ણકલશગણિ 236 /ભદ્રેશ્વર
177 પૂર્ણચન્દ્ર
77 ભદ્રેશ્વરસૂરિ
82
56 303
For Personal & Private Use Only
Page #431
--------------------------------------------------------------------------
________________
156
230
172 290
82
માનતુંગ
140
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ ભાગ્યહંસ
321 મહેશ્વરસૂરિ (પલ્લી.) ભાનુચન્દ્રમણિ (ત.) 12,218,336 |માણિકયગણિ
214,280 ભાવ (બ્ર.) 66 |માણિજ્યચન્દ્ર
179, 185 ભાવકુશલ 177 |માણિક્યચન્દ્ર (રાજ)
68,69 ભાવચન્દ્ર 81 |માણિજ્યચન્દ્રસૂરિ (રાજ) .
13,21 ભાવદેવસૂરિ (ખે.) 21 |માણિજ્યદેવસૂરિ
214 ભાવપ્રભસૂરિ (પી.) 24,25,155,261,265 |માણિયદેવસૂરિ (વડ) જુઓ
45,315 ભાસ્કરવિજયજી (ત.)
9,16,52 |માણિકયચન્દ્ર (પરિશિષ્ટ : ૩) ભુવનચન્દ્ર 180,184 |માણિજ્યસુન્દર (અં.)
165 ભુવનતિલકસૂરિ
216,285,303
માણિક્યસુન્દરસૂરિ (અં.) 95,96,106,157 ભુવનતુંગસૂરિ (અં.)
માણિજ્યસૂરિ
84,85 ભુવનહિતસૂરિ
216,268. માણિજ્યસૂરિ
155 ભોજક અમૃતભાઈ
માણ્ડન (ગું.)
163 ભોજકવિ
માનતુંગ ભોજસાગર
290 ભોજસાગર
19 માનતુંગ જુઓ માનતુંગસૂરિ
234 ભોજસાગર
221
માનતુંગસૂરિ મંગલ માણેક
માનતુંગસૂરિ જુઓ માનતુંગ 32,194 મડન (મંત્રી)
106,132,162 માનતુંગસૂરિ (રા.)
9 મતિરત્ન (ઉપ.)
332,322 માનવદેવસૂરિ
176,177,237 મતિવર્ધન
84,85,265
માનવિજય મનરૂપવિજય (?)
245 માનવિજયગણિ
170 મલયકીર્તિ (દિ.?)
માનસાગર
282 મલયગિરિસૂરિ
51,54,85 માનસિંહ (વિજય.)
338 મલયસુન્દરસૂરિ 321
333
માનાંક (નૃપ) મલવાદી
14,51 મલ્લેિષણ
186,196 માનાંકસૂરિ
333 મલ્લેિષણ
માવજી દામજી (ગુ.)
186 મલ્લેિષણ(નાગેન્દ્ર)
માસ્તર શામજી (મૃ.)
221 મલ્લિષેણસૂરિ
જુઓ દેસાઈ શામજી હે. મહિમસિંહ
324
મિત્રાનન્દસૂરિ મહામેરુ 324 મુક્તિપ્રભસૂરિ
83 મહીમેરુગણિ (અં.) 157 મુક્તિવિમલગણિ
163,172 મહીરાજ 45 મુનિચન્દ્ર
219 મહેતા દુર્લભજી ગુલાબચંદ (ગુ.) 186,197 |મુનિચન્દ્રનાથ
219 મહેન્દ્રસૂરિ
135,144 મુનિચન્દ્રસૂરિ 79,88,86,121,149,220
234
66
307
14
230
212 189
285
For Personal & Private Use Only
Page #432
--------------------------------------------------------------------------
________________
૦
|
-
8
214
18
115
પરિશિષ્ટ ૧ : ગ્રંથકારોની સૂચી (શ્વેતાંબર-યાપનીય) મુનિદેવ
82 યશકીર્તિ (દિ.?) મુનિદેવસૂરિ
13 યશપાલ (મંત્રી)
10,213,312 મુનિપ્રભ | 320 યશશ્ચન્દ્ર (ગું.)
312 મુનિભદ્રસૂરિ (બૃ.)
32,13 યશોદેવ જુઓ ધનદેવ મુનિરત્નસૂરિ (પો.) 16,31,66 યશોદેવગણિ (ત.)
160 મુનિસુન્દરસૂરિ (ત.) 15,29,98,102,103, યશોદેવસૂરિ 236,237,287,335 યશોધર
63 મુનીશ્વર
70 યશોભદ્રસૂરિ મૂલ
120 યશોવિજયગણિ (ન્યાયાચાર્ય) 11,16,22,23,24,64 મૃગેન્દ્રમુનિ
146
68,69,118,133,134,149,191,220 મેઘકુમાર
326 જુઓ ન્યાયાચાર્ય, 199,204,205,212 મેઘપ્રભસૂરિ
74,315
214,255,256,258,261,302 મેઘરાજ 214 યશોવિજયજી (ત.)
206,214 મેઘરાજગણિ 219,324 રઘુનાથ (લોં.)
21,239,337 મેઘવતિય (ત.) 118,139,219,256,274,302 રતનબાઇ (શ્રાવિકા). મેઘવિજયગણિ (ત.) 20,21,29,30,31,29,30
રત્નકીર્તિવિજય 117,118,119,194,196, રત્નચન્દ્ર
60,61,71,196,246,329 252,259,274,276,282,298,300
રત્નચન્દ્રમણિ
99,170,185,320 મેરુતંગ
186 રત્નજ્યોતવિજય
107 મેરૂતુંગસૂરિ
રત્નપ્રભ મેરૂતુંગસૂરિ 63,64
18 મેરૂતુંગસૂરિ
રત્નપ્રભસૂરિ 231
106 મેરૂતુંગસૂરિ (અ.) 144,156,157,325
રત્નપ્રભસૂરિ મેરૂતુંગસૂરિ (ના.)
280 10,139,142 રત્નપ્રભસૂરિ
131 મેરુલક્ષ્મી (સાધ્વી)
30
રત્નપ્રભસૂરિ (ચં.) મેરુવિજય
107 રત્નમંડનગણિ (ત.)
30,301 મેરુવિજય
રત્નમંદિરગણિ (ત.)
142,145 મેરુસુન્દર
રત્નમુનિ
186,196 મેરુસુન્દર (ખ.)
રત્નમૂર્તિ (ખ.)
167 મેરુસુન્દરમણિ
રત્નવિમલ
266 મોક્ષગુણાશ્રી
રશેખર (ત.) જુઓ
21,316 મોટજી
325 | રત્નશેખરસૂરિ મોટજિત્ 325. રત્નશેખરસૂરિ
21,164,337 મોતીલાલ ઓધવજી (મૃ.)
222 રત્નશેખરસૂરિ (ત.) જુઓ મોદી કેશવલાલ પ્રે.(ગું.) 221, 222 રત્નશેખર
128, 239, 239 યતીન્દ્રવિજય 193 રત્નશેખરસૂરિ (ના. ત.)
163
82
For Personal & Private Use Only
Page #433
--------------------------------------------------------------------------
________________
7
138
૧૦
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ રત્નસિંહ જુઓ રત્નસિંહસૂરિ 25,264 |રામવિજયગણિ
26 રત્નસિંહ 316 રામવિજયગણિ
332 રત્નસિંહસૂરિ જુઓ રત્નસિંહ 264 રઘુનાથ (?) (લો)
337 રત્નાકર 168,269 રૂપચન્દ્ર (ખ.)
335, 335 રત્નાકરસૂરિ
221 રૂપચન્દ્ર (ખ.) જુઓ રામવિજય 171, 258 રવિવર્ધન
302 |લક્ષ્મણગણિ (હર્ષ.). રવિવર્ધનગણિ 30,31,297 લક્ષ્મીકલ્લોલ
285 રવિસાગર 61 લક્ષ્મીકલ્લોલ
245 રાજમુનિ 203 લક્ષ્મીચન્દ્ર (રુદ્ર.)
338, 339 રાજમેરુ (ખ.) 122 લક્ષ્મીતિલક (ખ.)
79, 80 રાજવલ્લભ
146 લિક્ષ્મીધર રાજવિજયગણિ (ખ.). 30,300 લક્ષ્મીનિવાસ (બૃહ)
333, 334 રાજશેખરસૂરિ 213 લક્ષ્મીનિવાસ (વૃદ્ધ)
323 રાજશેખરસૂરિ (મલ.) 142,340 |લક્ષ્મીભદ્ર (ત.).
103 રાજશેખરસૂરિ (હર્ષ.) 10,78,86,87,258, લક્ષ્મીલાભગણિ
151 161,166, 179,313 લક્ષ્મીવલ્લભ
24,268 રાજસાગર 214 લક્ષ્મીવલ્લભ (ખ.)
322 રાજસુન્દર
326 લક્ષ્મીવિજયસૂરિ રાજસુન્દર (ત.) 25,264 લક્ષ્મીવિમલ
26,265 રાજ્યવર્ધન 159,160 લક્ષ્મીસેન
24,260 રામચન્દ્ર
239 લબ્ધિમુનિ (ખ.) રામચન્દ્ર (પૂર્ણ.). 168,170,222,223 લિબ્ધિસાગર જુઓ રામચન્દ્રસૂરિ (પૂર્ણ.) 305,306,307, લબ્ધિસાગર (વૃદ્ધતપા)
106,163 309,309,311 લિબ્ધિસુન્દર
339 રામચન્દ્રમણિ (પૂર્ણ.) 152 લબ્ધિસૂરિ
303 રામચન્દ્રસૂરિ 195 લલિતપ્રભસાગર
238,303 રામચન્દ્રસૂરિ (પૂર્ણ.)
32,305 લલિતવિજયજી (ત.) જુઓ રામચન્દ્રસૂરિ (પૂર્ણ.)
લાભવિજય
25,27,31,263 રામચન્દ્રસૂરિ(પૂર્ણદેવસૂરિના શિષ્ય) 222
267,269,301,302 રામચન્દ્રસૂરિ (પી.)
77 લાભવિજયગણિ રામભદ્ર 312 લાભવિજયગણિ (સંશોધક)
166 રામભદ્ર (જયપ્રભના શિષ્ય)
લાભસાગર
277 રામવિજય (ખ.) જુઓ રૂપચન્દ્ર
લાલન મનસુખલાલ
101 લાવણ્યવિજયગણિ.
30,31,297.301. ૧. એમનો સ્વર્ગવાસ તા. ૪-૩-૬૪ના રોજ થયો હતો.
21
164
253
94
282
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #434
--------------------------------------------------------------------------
________________
૧૧
52
92
પરિશિષ્ટ ૧ : ગ્રંથકારોની સૂચી (શ્વેતાંબર-થાપનીય) લાવણ્યવિજયજી (ત.) જુઓ 135 વિજયનેમિસૂરિ, શ્રી (ત.)
256,256 લાવણ્યવિજયસૂરિજી 178 વિજયપાલ (ગું.)
152,313 લાવણ્યવિજય(સમય)ગણિ 108 વિજયલક્ષ્મીસૂરિ
242,243 લાવણ્યસમય
108 વિજયલબ્ધિસૂરિ લોકહિતસૂરિ
29,286,287 વિજયલાવણ્યસૂરિજી (ત) 135,137,174,184 વજભૂતિસૂરિ
11,51 જુઓ લાવણ્યવિજયજી વજસેન
વિજયવર્ધનગણિ (ખ.)
31,302 વજસેનવિજય
216 વિજયસિંહસૂરિ (ત.) 30,31,164,294 વત્સરાજ 201'વિજયસૂરિ
15,324,326 વત્સરાજગણિ (વડ) 138,139 વિજયસેનસૂરિ (ત.)
282 વર્ધમાન
160,161 વિજયાનન્દસૂરિ જુઓ આત્મારામજી વર્ધમાનગણિ (પૂર્ણ)
153-279 વિજયામૃતસૂરિજી (ત.) 129,130,220,246 વર્ધમાનસૂરિ 58, 305 વિજયેન્દ્રસૂરિજી (ત.)
13 વર્ધમાનસૂરિ
134 વિદ્યાતિલક (રુદ્ર.) જુઓ સોમતિલકસૂરિ વર્ધમાનસૂરિ (અભયદેવસૂરિના શિષ્ય) 8,5 |(વિદ્યાનદિ (?દિ.)
164 વર્ધમાનસૂરિ (ના.) 10,224 વિદ્યાપતિ
76 વર્ધમાનોદય (ઉદયવર્ધમાન ?) 253 વિદ્યારત્ન
281 વસત્તપાલ (ગું.) 73 વિદ્યાવારિધિ જુઓ ઉમાસ્વાતિ
339 વસ્તુપાલ 73,221 વિદ્યાવિલાસ
15 વાડ્મટ (નેમિકુમારના પુત્ર) (મૃ.). 5,114 વિનયચન્દ્ર વાડ્મટ (સોમનો પુત્ર) (ગુ.) 11,12,17 |વિનયચન્દ્ર વાઘજી
215 વિનયચન્દ્ર વાનરર્ષિ
212 વિનયચન્દ્ર (ખ.) વાના (ગું.) 100 વિનયચન્દ્ર (ચં.)
15,16,21 વિક્રમ (સાંગણના પુત્ર) (.). 21,271 વિનયચન્દ્રસૂરિ
72 વિક્રમવિજયજી (ત.) 9,16,52 વિનયપ્રભ
81 વિચક્ષણવિજયજી (ત.) 26,266 વિનયપ્રભુ (? ભ.)
273 વિજય
281 વિનયરામ (બૃહ) વિજયકસૂરસૂરિ (ત.) 22 જુઓ વિનયસુન્દર
325 વિજયગણિ 71 વિનયલાભગણિ
25,264 વિજયદર્શનસૂરિ. શ્રી (ત.)
256 વિનયવર્ધનગણિ
30,31,296,297 વિજયદાનસૂરિજી (ત.) 199 |વિનયવિજય (ત.)
163,164 વિજયધર્મધુરંધરસૂરિજી (ત.)
27 વિનયવિજયગણિ (ત.) 11,16,30,31,58, વિજયધુરંધરસૂરિજી
261,269,276 170,199,218,248,294,194,299,299,316,339, ૧. શું એઓ જૈન છે ?
5
82
156 324
For Personal & Private Use Only
Page #435
--------------------------------------------------------------------------
________________
172
2017
28
50
285
૧૨
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ વિનયસમુદ્ર
66 શાહ અંબાલાલ પ્રેમચન્દ (ગુ.) 118,155 વિનયસાગરગણિ.
88 શાહ નગીન જે. વિનયસુન્દર (બૃહ) જુઓ
શાહ મણીલાલ ન્યાલચન્દ
77 વિનયરામ
325,326 શાહ વિજયચંદ મોહનલાલ, માસ્તર 222 વિનયહંસગણિત? ધર્મહંસ) 26,206,207 |શાહ સાંકળચંદ પીતાંબરદાસ 213, 216, 221, 222, વિનીતવિજય
302 શિવકોટિ (યાપનીય) જુઓ શિવાર્ય 40 વિબુધપ્રભસૂરિ 14 શિવનાગ (ગુ.)
49,202 વિબુધરાજ 153 શિવનિધાન (ખ.)
340 વિમલકીર્તિગણિ (ખ.) 21,273,274 શિવસુન્દર
254 વિમલમતિ જુઓ શીલાંક
શિવાર્ય (યાપનીય) જુઓ શિવકોટિ 40,68 વિમલવિજયગણિ 282 |શિવાર્યા
220 વિમલસૂરિ 13,32,331શીલચન્દ્રસૂરિ
23,139,169,216,309 વિમલહંસગણિ
શીલરત્ન (અં.)
156,157,230 વિવેકચન્દ્ર
25,266 શીલરત્નસૂરિ વિવેકધીરગણિ
શીલશેખર
202 વિવેકસમુદ્રમણિ (ખ.) 79,80,81 શીલસિંહ
242,242 વિવેકસાગર
શીલાંક જુઓ વિમલમતિ વિશાલરાજ
21,277
શીલાંકસૂરિ વીરગણિ.
245,246 શુભંકરવિજયગણિ વીરભદ્રસૂરિ વીરવિજયજી (ત.) વીરસૂરિ
શુભતિલક વીરસેનસૂરિ
15 વૈદ્યમગનલાલ ચુનીલાલ (ગું.)
શુભવર્ધનગણિ
71 *શાકટાયન (યાપનીય)
112 | શુભવર્ધનગણિ
230 શાન્તિકુશલ
168 | શુભશીલ (ત.)
75,76,136,164 શાન્તિચન્દ્ર (અવધાનકાર) (ત.)
શુભશીલગણિ (ત.)
50,146,164 શાન્તિચન્દ્રમણિ (ત.)
A શેઠ હરગોવિન્દદાસ ત્રિકમચન્દ (ગું.)
245,246 શાન્તિશેખર
193/ જુઓ હરગોવિન્દદાસ પં.
13,63 શાન્તિસૂરિ (ખ.)
196 શિષ ભટ્ટારક
311 શાન્તિસૂરિ (પલ્લી.)
202, 203, 207 શાન્તિસૂરિ (પૂ.)34,56,125,136,332,333,334 શ્રીચન્દ્રવિજય
329 શાન્તિસૂરિ(બૃહ)
106 શ્રીચન્દ્રસૂરિ
16 શાન્તિસૂરિ (વાદિવેતાલ) (થારાપદ્ર)
શ્રીધર
220 ૧. શું એઓ જૈન છે ?
164 શુભંકરસૂરિ 199 શુભચન્દ્ર
શુભવર્ધન
238 94
169
96 1શોભન
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #436
--------------------------------------------------------------------------
________________
133
પરિશિષ્ટ ૧ : ગ્રંથકારોની સૂચી (શ્વેતાંબર-થાપનીય)
૧૩ શ્રીપાલ (પ્રજ્ઞાચક્ષ) (ગુ.) 128,151,151,209 સિદ્ધર્ષિ
156,318 શ્રી વલ્લભ (ખ.) (પાઠક), 14,117,259 સિદ્ધર્ષિ
179 શ્રી વલ્લભગણિ (ખ.). 252 સિદ્ધર્ષિ (નિવૃત્તિ),
32,85,133 શ્રીવિજય (ત.) 332 સિદ્ધસૂરિ જુઓ ધર્મસુન્દરસૂરિ
316 શ્રીવિજયગણિ (ત.) 19,321,322,324 |સિદ્ધસેન
182,183 શ્રીસાર (ખ.)
340 સિદ્ધસેન જુઓ સિદ્ધસેન શ્રુતસાગર
233 |દિવાકર
13,39,180,189 સંયમરત્નસૂરિ
99,103 સિદ્ધસેન ગણિ. સંઘવિજયગણિ
71 [ સિદ્ધસેન દિવાકર 13,23,32,55,178,180,183, સંઘવી સુખલાલ
198 |જુઓ સિદ્ધસેન
187,189,210,212 જુઓ સુખલાલ પં.
સિદ્ધસેનસૂરિ
7,25 સત્યરાજગણિ (પૌ.) 106,146,162 સિદ્ધસેનસૂરિ
239 સત્યશેખરગણિ 21,239,337 સિદ્ધાન્તરુચિ (ખ.).
26,243,243,267 સમયસુન્દર (ખ.) 143 સિદ્ધાન્તસાર (ત.)
22,148 સમયસુન્દરગણિ (ખ.) 20,25,60,77,79, સિદ્ધિચન્દ્રગણિ
34,169,176,196, 143,441,156,186,196,246,249,263,
202, 204, 331, 331 270,277,283,284,320,325,327
સુખલાલ પં. જુઓ સંઘવી સમર્થ (ખ.)
339
179,180,181,182,183 સમુદ્રસૂરિ
48,49 સર્વરાજગણિ 79 | ધર્મસ્વામી
48,48 સર્વવિજયગણિ
152 153 સર્વાનન્દસૂરિ (જાલિ.) 6,7,21,155 સમતિકલ્લોલ (ખ.)
26,268 સર્વાનન્દસૂરિ (શીલરત્નના શિષ્ય) 21 સુમતિગણિ
306 સહદેવ 200 સિમતિવર્ધન
82 સાગરાનન્દસૂરિ 238 સમતિવિજય
320,324 સાધુરાજગણિ
108,165 સાધુસોમ (ખ.) સાધુસોમગણિ (ખ.)
8 |સશીલસૂરિ
5,137,193,238,272 સામ્બ 201 સુશીલ વિજય
177,184 સારંગ 339 સુમતિવિજય
320,324 સિંહકવિ 229 સમતિ સાધુ
108,165 સિંહતિલકસૂરિ સિંહસૂર
183 સૂરચન્દ્ર
168 સિંહસૂરિગણિ (ક્ષમાશ્રમણ)
14,52 સૂરચન્દ્ર
253,254 સિદ્ધપાલ (ગું.)
152 સુરપ્રભ (ખ.)
80,81 ૧, એમને કોઈ કોઈ ‘દિગંબર' માને છે. ૨૩
ઇતિ. ભા.૨
સુખલાલ
321 સુધર્મનું
165 સુધાભૂષણ
233 સુમતિસાધુ 243 સમતિસૂરિ
58
230,230 સમિતિસૂરિ
58
For Personal & Private Use Only
Page #437
--------------------------------------------------------------------------
________________
૧૪
164
196
34
196
164
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ સુલોચનાશ્રી 116,172,194,210 હિંસવિજય
167 સૂરાચાર્ય 126,127,172 હિંસાશ્રી
216 સૂર્યોદયવિજયજી (ત.) 22,207 હિરગોવિન્દ્રદાસ પં.
276 સોમકીર્તિદેવ
164 જુઓ શેઠ હરગોવિન્દદાસ ત્રિકમચંદ સોમકુંજર (ખ.) 153 હરિ જુઓ હરિફેણ
19 સોમગણિ
હરિતિલકગણિ સોમચન્દ્ર
હરિપાલ (? અજૈન) સોમચન્દ્ર
326 હરિભદ્ર
240 સોમચન્દ્રગણિ
92
હરિભદ્રસૂરિ સોમચન્દ્રસૂરિ
હરિભદ્રસૂરિ (અ.જ.પ.ના કર્તા) 16,26,32, સોમચારિત્રગણિ
41,82,135,179,197,198,210,216,282
8,18,58 સમિતિલકસૂરિ
130,168,251
હરિભદ્રસૂરિ (બૃહદ્)
| હરિશ્ચન્દ્ર સોમતિલકસૂરિ (રુદ્ર.)
10,92,93,337 હરિફેણ જુઓ હરિ
19,30 જુઓ વિદ્યાતિલક
હર્ષકીર્તિસૂરિ (ના.ત.). 185,196,337 સોમદેવગણિ 238
281 સોમદેવસૂરિ (આગમ)
હર્ષકુલગણિ (લધુ. ત.)
હર્ષનન્દન સોમપ્રભ
168 હર્ષભૂષણગણિ
287,288 સોમપ્રભસૂરિ (શતાથના કર્તા) 9,6,28,
હર્ષવર્ધન 151,152,278,279,279,306
હર્ષવિનયસૂરિ સોમમંડન
160
હર્ષસમુદ્ર સોમવિમલ
9,92 હર્ષસૂરિ
164 સોમસુન્દરસૂરિ (ત.). 107,135,237,238
હિતવર્ધનવિજય સોમસૂરિ
76 હિમાંશુવિજયજી (ત.)
29,193,214 સોમોદયગણિ
213,213 |હિંમતસિંહ (? દિ.) સોહનલાલસ્વામી (તેરા.) 25,267 |હીરકુશલ
9 સૌભાગ્યનન્ટિ 108 |હીરવિજયસૂરિ (ત.)
154 સૌભાગ્યવિજય 172 હીરાલાલ દેવચંદ (ગું.)
48,61 સૌભાગ્યસૂરિ 172 | હીરાલાલ હંસરાજ
25,101,261 સૌભાગ્યસૂરિ 164 | હીરાલાલ વિ. હંસરાજ
101,102 સૌભાગ્યસૂરિ 202,204 હેમગુણાશ્રી
13,125 50,534 |હેમચન્દ્ર (વિજયસિંહસૂરિના શિષ્ય) 127,128,151 હંસરત્ન 256 હેમચન્દ્રવિજયજી (ત.)
206,269
97
230
5
207
66
193
271
હંસર
૧. આ શ્રી વિજયકસ્તૂરસૂરિજીના પ્રશિષ્યના શિષ્ય થાય છે.
For Personal & Private Use Only
Page #438
--------------------------------------------------------------------------
________________
૧૫
પરિશિષ્ટ ૧ : ગ્રંથકારોની સૂચી (શ્વેતાંબર-યાપનીય) હેમચન્દ્રસૂરિ (અજિતદેવસૂરિના શિષ્ય) 127,128 હિમવિજય (ત.) હેમચન્દ્રસૂરિ (પૂર્ણ.)
9,10,23,30, | હેમવિજયગણિ (ત.) 31,45,46,63,66,82,113,120,129,144,182,183, | હેમશ્રી (સાધ્વી) 187,212,213,214,215,216,217
હેમસાગરસૂરિ હેમચન્દ્રસૂરિ (મલ.)
101 | હેમસૂરિ હેમચન્દ્રસૂરિ
164 | હેમહંસગણિ હેમવિજય
185 હકારવિજયગણિ
22,149 116,166,245
18
304 320,321,
17 303
eܟܵܓ
For Personal & Private Use Only
Page #439
--------------------------------------------------------------------------
________________
(આ) દિગંબર
189
15
58
અકલંક 20,40,188,191 કૃષણજિષ્ણુ
11- 47 અગ્નલદેવ
8 |કૃષ્ણદાસ અગાસદેવ
8 કેશવ અનન્તકીર્તિ 20 દેશવસેન કેશવરોન
17,47,318 અનન્ત બ્રહ્મચારી 42 |ગિરિધરશર્મા
24,20 અનન્તવીર્ય
20 ગુણચન્દ્ર અનુત્તરવાગ્મિન્
33 ગુણનન્ટિ અન્ધસેન
7 ગુણભદ્ર અપપ્પચ્ચાર્ય
317 ગુણભદ્ર (જિનદત્તચરિત્રના કર્તા) અભયનન્ડિ
192 ગુણભદ્ર (જિનસેનના શિષ્ય) 6,8,38,42 અમરકીર્તિ 125,126 ગુણસેન
43,58,133,139,317 અમરકીર્તિ
218 |ચન્દ્રકીર્તિ
16,34,42,43,160 અરુણમણિ
6, 69 ચન્દ્રકીર્તિ અદાસ
8,17,132,165,317 |ચન્દ્રમુનિ અસગ
7,14,22,37,38 ચન્દ્રસાગર આશાપર (ગું.).
15,24,41,67,68, ચામુડરાય
108,155,189,209 ચારુકીર્તિ જુઓ કલિકાલિદાસ 317,217 |ચારુકીર્તિ
271 ઇન્દ્રદેવરસ 164 |ચારુકીર્તિ (અભિનવ)
11,161 ઇન્દ્રનન્દિ 517 ચાવડા જયચન્દ્ર
190 ઉદયભૂષણ 317 જિગન્નાથ
130,283 ઉદયલાલજી કાલીવાલ 271 જગન્નાથ પંડિત
164 ઉપાધે એ. એન.
52.56 જટાસિંહનન્ટિ
34,35,52,52,54,55 ઉમરાવસિંહ
193 જુઓ જટાચાર્ય, જટિલ, જડિય અને સિંહનન્ડિ જુઓ જૈન ઉમરાવસિંહ
જયસાગર
37 એકસબ્ધિ
_317 |જયસેન ઓડયદેવ જુઓ વાદીભસિંહ 63,138 |જિનદાસ
34,37 કલિકાલિદાસ જુઓ આશાધર
319 |જુઓ બ્રહ્મજિનદાસ કાણભિક્ષુ 37,39,40 જિનમુનિ
150 કુમાર
| 317 |જિનરાજ (સહાયક)
161
40.
47
૧, શું આ અંક ગ્રન્થકાર માટેનો છે ?
For Personal & Private Use Only
Page #440
--------------------------------------------------------------------------
________________
૧
છે
97
પરિશિષ્ટ ૧ : ગ્રંથકારોની સૂચી (દિગંબર) જિનસેન
317 |ધનંજય (ગું.)
20,125,208,208 જિનસેન પહેલા (સેન, આદિપુરાણના કર્તા) 8, ધનપાલ
137 13,21,34,35,37,38,40,43,133,270 ધિરાણ
55 જુઓ જિનસેનાચાર્ય જિનસેન બીજા
ધર્મકીર્તિ
34,37 (પુત્રાટ, હરિવંશપુરાણના કર્તા) 8,17,36, ધર્મકીર્તિ 38,43,55 ધર્મકીર્તિ
322,323 જિનસેનાચાર્ય જુઓ જિનસેન પહેલા 217-2018 |ધર્મચન્દ્ર
171 જિનેન્દ્ર 32 |ધર્મભૂષણ
54,55 જુગલકિશોર 109,189,190 | ધર્મધર
150 જુઓ મુખ્તાર જુગલકિશોર
ધર્મ ધીર
150 જીવદેવ 135 |ધવલ
7,19,38,44 જૈન ઉમરાવસિંહ 192 નાગચન્દ્ર
208 જુઓ ઉમરાવસિંહ
નાગદેવ
149 જૈન ગુલાબચંદ્ર 42,43 નિમિચન્દ્ર
126 જૈન જગદીશચંદ્ર 210 પદ્મનન્દિ
22 જૈન પન્નાલાલ 12,188 | પઘનન્દિ
160 જૈન પુરુષોત્તમદાસ 304 પદ્મનન્દ
259,329 જૈન મહેન્દ્રકુમાર 192 |પદ્મનાભ
34 જૈન વિરેન્દ્રકુમાર 186 પદ્મસુન્દર
22,44 જેન હીરાલાલ 57 પદ્મસુન્દર
317 318 જોશી કૃષ્ણાજી નારાયણ 12 |પદ્ધસેનસૂરિ
19 જ્ઞાનભૂષણ 15 પધસેનસૂરિ
22,44 જ્ઞાનભૂષણ
7,55 પન્નાલાલ શાસ્ત્રી
11,20,132,139 તપાચાર્ય
186 પમ્પ તિરુત્તક્કદેવ
63,138 પરમેશ્વર
34,36,39,40,42,130 દામનન્ટિ 42,43,150 પરમેષ્ઠી
34,36 દુવિનીત (નૃપ) 133 પાત્રકેસરી
[39,40,197 દેવનદિ જુઓ દેવ (પરિશિષ્ટ-૩) 40,194 પાર્શ્વનાથ ગોમટ
208 દેવર
126 પુષ્પદન્ત (મહાપુરાણના કર્તા) 24,42,151, દેવર-વલ્લભ 317
208,336 દેવસેન
68 પુષ્પદન્ત (રાઘવપાંડવીયના) ટીકાકાર 259 દેવેન્દ્રકીર્તિ 187 પુષ્પસેન
130 દોડ
|પૂજ્યપાદ
68,112 ધનંજય 208 પૂજ્યપાદ
317
15
For Personal & Private Use Only
Page #441
--------------------------------------------------------------------------
________________
૧૮
259
189
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ પ્રભાચન્દ્ર 109 ભૂપાલ
68,209 પ્રભાચન્દ્ર 189 ભોગકીર્તિ
62,37 પ્રભાચન્દ્ર
196 મંગલરાસ (? જ) પ્રભાચન્દ્ર
230 મંગરાસ પ્રભાચન્દ્ર (કથાકોશના કર્તા)
57,126 મંગલદાસ (? જ) પ્રભાચન્દ્ર (કર્ણામૃતપુરાણના કર્તા) 47 મનોહર
129 પ્રભાચન્દ્ર (ચન્દ્રોદયના કર્તા) 38,39 મનોહરદાસ
186 પ્રભાચન્દ્ર (ભટ્ટારક) 15,16 |મયૂર
195 પ્રભાચન્દ્ર
34 મરાલશ્રેણિ પ્રભુરાજ
46,47 મિલ્લિભૂષણ પ્રેમી નાથુરામ 11,19,20,33,34, મલ્લિભૂષણ
97 35,56,57,66,67,271,274,336,337
મલ્લિભૂષણ
164 બદ્રીનાથ 125,126 મલ્લેિષણ
23,44,44,150,230 બનારસીદાસ
41,42,186 મલ્લિષેણસૂરિ બન્યુષણ 44 મહાસેન (? જે.)
35 બાણ
195 |મહાસેન, આચાર્ય બાહુબલિ 46,47 માણિકયવર્તી
42,43 બાહુબલિ રાજહંસ 150,151 મુખ્તાર જુગલકિશોર
39,109 બ્રહ્મ-અજિત 109,165 જુઓ જુગલકિશોર
188,190,282 બ્રહ્મ-કામરાજ
46,47 મિધાવિનું બ્રહ્મ-ચન્દ્રસાગર 150,151 મોક્ષરતિવિજય
193 બ્રહ્મ-જયસાગર 13,14,37 યતિવૃષભ
184 બ્રહ્મ-જિન
109 યશકીર્તિ બ્રહ્મ-જિનદાસ જુઓ જિનદાસ 34,109,165 યશકીર્તિ બ્રહ્મ-દયાલ
109,165 યશકીર્તિ (ભટ્ટારક) બ્રહ્મ-દેવ 13,14.37 યશસેન
97 બ્રહ્મ-દેવસેન 46,47 યોગિરાજ
270,271 બ્રહ્મ-નેમિદત્ત
19,160,161,163 યોગીન્દ્ર બ્રહ્મ 63 રઈધૂ
46,47,62 બ્રહ્મ-રાયમલ્લ
196,197 રત્નચન્દ્રસૂરિ બ્રહ્મસૂરિ
317 રત્નનન્ટિ ભવ્યોત્તમ નરસિંહ
188,189 રત્નયોગીન્દ્ર જુઓ રત્નાકર ભાસ્કર
રણ ભૂધરદાસ 20 રવિષેણ
109,166
15
97
171
53
196
11
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #442
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૧ : ગ્રંથકારોની સૂચી (દિગંબર) રવિણ (પદ્મપુરાણના કર્તા) 25,33,35,53)વિદ્યાભૂષણ
99 રવિણ (હરિવંશપુરાણના કર્તા) 37 વિનયચન્દ્ર
209 રામ ઋષિ 194,194 વિશ્વસન
218 રામચન્દ્ર
37 )વીરનન્ટિ લક્ષ્મીકીર્તિ 196 વીરનન્ટિ
20 લલિતકીર્તિ 67-42 વીરસેન
39,40 લાલચન્દ્ર 55 વીરાચાર્ય
317 લાલારામજી પં. 188 વિશાખિયા મહેન્દ્રકુમાર
26 લોકસેન
42,43 શાન્ત (? જે.) જુઓ શાન્તિષેણ વત્સરાજ
97 |શાન્તિકીર્તિ વર્ધદેવ
63 |શાન્તિદાસ વર્ધમાન (ધર્મભૂષણના ગુરુ)
55,55 શાસ્ત્રી કમલકુમાર વર્ધમાન (હસ્તિમલ્લના ભાઈ)
317 |શાસ્ત્રી કૈલાશચન્દ્ર વર્મા કૃષ્ણલાલ (? અજૈન). 221,222 શાસ્ત્રી ચન્દ્રશેખર વસુનન્દિ
188,189,192,317 શાસ્ત્રી ટી. પી. કુપૂસ્વામી વાણીવલ્લભ
22 |શાસ્ત્રી ફૂલચંદ વાદિચન્દ્ર (પાંડવપુરાણના કર્તા) 22,43,47,166 શાસ્ત્રી મહેન્દ્રકુમાર
126 વાદિચન્દ્ર (પદ્યુમ્નચરિત્રના કર્તા) 62 શાસ્ત્રી લાલારામ
26,267 વાદિચન્દ્રસૂરિ જુઓ વાદિચન્દ્ર 318 શાસ્ત્રીલાલારામજી
171 વાદિભૂષણ
97 શુભચન્દ્ર
7,8,20,43,47,47 વાદિરાજ (એકીભાવસ્તોત્રના કર્તા) 7,20 | શુભચન્દ્ર
63 જુઓ વાદિરાજસૂરિ 22,43,44,313 શુભચન્દ્ર
109 વાદિરાજ (નાગકુમારકાવ્યના કર્તા).
શુભચન્દ્ર
196 વાદિરાજસૂરિ જુઓ વાદિરાજ 19 શુભવર્ધન
34,196 વાદિસિંહ 39 શોભન
129 વાદીભસિંહ જુઓ ઓડયદેવ
શ્રીકુમાર
317 વાસવસેન
શ્રીચન્દ્ર
34,43,57 વિજયકીર્તિ 187 શ્રીચન્દ્રસૂરિ
34 વિજયમૂર્તિ એ.
179
શ્રી દત્ત વિદ્યાનન્દ 20,39,188,190,192,192 |શ્રીદેવ
131 વિદ્યાનન્દિ 188,191,193 શ્રીધરસેન
150 વિદ્યાભૂષણ
7,47 |શ્રીપાલ
11
39
40
૧. શું એઓ જૈન છે ?
For Personal & Private Use Only
Page #443
--------------------------------------------------------------------------
________________
૨૦
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ શ્રીપાલવર્ણી (સહાયક) 47 |સુચન્દ્રાચાર્ય
63 શ્રીભૂષણ 14,23,37,47 સુરેન્દ્રકીર્તિ
10,17,187 શ્રીભૂષણ 37 સોમકીર્તિ
60 શ્રુતકીર્તિ
સોમદત્ત
7,47 શ્રુતસાગર 76 સોમદેવ
. 131 શ્રુતસાગર 130,131,160 સોમસેન
34,63 શ્રુતસાગર 192 | સોમસેન
197 શ્રુતસાગર (જિનસહસ્રનામસ્તોત્રના
સ્વયંભૂ ટીકાકાર) 68,217,218 Jહરિદેવ
148 સકલકીર્તિ 6,7,12,14,15,22,37,38,42,43, હરિશ્ચન્દ્ર
63 46,62,60,81,317,217,164 હરિશ્ચન્દ્ર
11,11,317 સત્યવાક્ય 317 |હરિશ્ચન્દ્ર
132 સમન્તભદ્ર 39,180,188,189,192,207 |હરણ (ટિપ્પનકાર)
42,43 સમન્તભદ્ર (લઘુ)
191 હરિપેણ (પુત્રાટ, બૃહત્કથાકોશના કર્તા) 56,57 સિંહસૂરિ
160 હરિફેણ (મુનિસુવ્રતપુરાણના કર્તા)
પગના કર્તા) સિદ્ધસેન (સમઇપયરણનાકર્તા)
39 હિસ્તિમલ્લ
[6,33,165,317 સિદ્ધકવિ 62 હિંમતસિંહ
271
24
17
For Personal & Private Use Only
Page #444
--------------------------------------------------------------------------
________________
318
330
339 335 325
66
335 121
(ઇ) અજેન ગ્રન્થકારો અદહમાણ જુઓ અબ્દુલ રહેમાન
339. કૃષ્ણમાચારિઅર
103,325,333 અનન્ત ભટ્ટ
130 કૃિષ્ણમિશ્ર અનન્તાચાર્ય
129 કૃષ્ણસૂરિ, શ્રી અપહમ (Upham) ઓફ્રેડ એચ. 6 કેલિ
333 અબદુલ રહેમાન જુઓ અદહમાણ 339 કેશવદાસ અભિનવ કાલિદાસ
130 | કોસંબી દામોદર ધર્માનન્દ અમર
324 કિૌટિલ્ય અમરુ
34,335,338 |ક્રાઉઝ શાર્લટ (? શાર્કોટે) અશ્વધોષ
54 કિવકનેબોસ અશ્વઘોષ (બૌદ્ધ)
1811 સેમેન્દ્ર 246$62 (Aufrecht) 323 ખબરદાર (પારસી)
5 ઉદયાકર 321 |ગંઘાધરમિશ્ર
206 ઉપાધ્યે એ. એન 315 ગંગેશ
112,114 ઓઝા ગૌરીશંકર
105 ગિરધર શર્મા
24,26,262,267 કંસારા નારાયણ
137 ગુણાત્ય
40,133,135 કનિંગહામ 94 ગોવર્ધન
338 કપૂસ્વામિ ટી. એસ.
132 ગ્લાસેનપ
CURH4 (Glasenapp) કમરાજ
135 ઘટકર્પર કલાપી જુઓ સૂરિસિંહજી
141 ઘંટામાઘ જુઓ માઘ
327 કવિરાજ
34,379,329 ઘનશ્યામ
129 કાનન જુઓ વ્યાસ
135 ચિદમ્બર
129 કામદાર
121,123 જનાર્દન
320 કાલિદાસ (કવિકુલકિરીટ) 32,33,34,78,102,135,
જયદેવ
10,11,320 166,181,270,270,319,319,321,323,325,332,334
326 Gśct socy
જયમંગલ (Kiefel W.)
74,152 કિલાભાઈ
27,272 જલ્ડણદેવ
338 ઊંતન નીલકંઠ જનાર્દન
103,104
જાની અરુણોદય ન. કુલકર્ણી ઇ. ડી.
328
333 319 જીવાનન્દ વિદ્યાસાગર કુમારિક કુમારિલભટ્ટ
129 જૈિન શ્રેયાંસકુમાર
192 કુલકર્ણ વમનશર્મા મહાદેવ
161 કલકર્ણિ વી. એમ. 25,303 જોન્સન હેલ(લે)ન એમ.
29,215 ૧. એમનું અવસાન તા. ૨૯-૬'-૬૭ (?)માં થયું છે. જુઓ “ગુ. મિત્ર તથા ગુ. દર્પણ” (તા. ૨૬-૭’-૬૭). ૨. શું એઓ જૈન છે ?
૩. આ વિદૂષીનું અવસાન તા. ૨૬-૬'-૬૭ને રોજ થયું હતું.
134
જિલ્પણ
82
10,333 | જોન્સન એચ.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #445
--------------------------------------------------------------------------
________________
339
૨૨
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ ટાગોર ડો.
183 |પાઠક રામનારાયણ ટાગોર રવીન્દ્રનાથ 323 |પાંડેય પ્રકાશ
183 ટેસિટોરિ એલ. પી. (Tessitori L. P) 186 પાણિનિ
121,326,330,337 ટોડ
પિટર્સન(Peterson) 126,134,149,153,307,243 ટૉનિ સી. આર. 139 પિપ્પલાદ
32 ટૉનિ સી. એમ. 63,160 |પુષ્પદન્ત
270,276,277,337 ડે એસ. કે. 320 પુષ્પદન્ત
337 તમારે જી. વી.
109 |પૃથ્વીરાજ તારણ 327 પ્રવરસેન
135 ત્રિપાઠી રૂદ્રદેવ 303 પ્રહ્માદનદેવ
309 ત્રિવિક્રમ જુઓ યમુનાત્રિવિક્રમ 130 બિલ્લિની
146 ત્રિવિક્રમભટ્ટ
34,136,329 |બાણ જુઓ તુરંગબાણ અને પુલીન્દ્ર 135,136, ત્રિવેદી કે. એચ.
307 139,162,248,249,286,330,331. દડી 5,129,286,325 બાણભટ્ટ
338 દવે ઈશ્વરલાલ
બાયરન લૉર્ડ
41 દવે જનક 19 બીહ્નર (Buhler)
28,154 દિનકર
320 બુધે કામેલ દીક્ષિત નીલકંઠ
130 બિલિનિ એ (Balini A.) દીક્ષિત શ્યામશંકર 4,73,125 બેલિનિ એમ્બ્રોયિો , ડૉ.
10 દીક્ષિત હરિનારાયણ 135 બ્રાઉન નૉર્મન ડબ્લ્યુ
155 દુર્ગસિંહ જુઓ શાસ્ત્રી દુર્ગાશંકર 140 બ્રડન (Brunn) ડૉ.
304 દુર્વિનીત (નૃપ) 133 બ્લમફીલ્ડ (Bloomfield)
21 દેશપાડે એન. 26 ભટ્ટનારાયણ શર્મા
330 દ્વિવેદી મણિલાલ નભુભાઈ 121,121 ભટ્ટિ
34,121,319,326 દ્વિવેદી હજારીપ્રસાદજી 139 ભરત
309 ધ્રુવ આનંદશંકર બાપુભાઈ 116,210 ભર્તુહરિ
34,334,335,338 ધ્રુવ કેશવલાલ હર્ષદરાય 10,333 |ભવુભૂતિ
135,152,203,212 નારંગ એસ. પી. 121 ભાયાણી હરિવલ્લભ
56,146,149 નારાયણ 328,328 ભારદ્વાજ પ્રવેશ
87 નારયણભટ્ટ
75 |ભારવિ
32,33,135,319,325,327 ન્હાનાલાલ 5 ભાલણ
261 પંડિત એસ. પી. 320 ભાસ
203,309 પવોલિની 146 ભીમ (કાશમીરી કવિ)
121 પાઠક કે. બી
270 ભીમસેન
327
૧. શું એઓ જૈન છે ?
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #446
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૧ : ગ્રંથકારોની સૂચી (અજૈન)
૨૩
63
ભોજ
28
ભુવનપાલ 338 |રુદ્રટ
121,122,123 ભૂષણભટ્ટ 221 |લઘુપંડિતરાજ
337 ભોજ
128 લોયમેન (Leumann) 130 વત્સરાજ
309 ભોજ 329 વરરુચિ
294 મજમુદાર મંજુલાલ ૨. 7 વર્ધમાન
317 મણિલાલ નભુભાઈ
77 | વિલ્લભ
320 મર્ડનમિશ્ર 192: વાપતિરાજ
34,135 મધુસૂદન સરસ્વતી 336,337 વામન
113 મયૂર 34,335 વામનાચાર્ય
332 મલ્લિનાથ 322,326 વાલ્મીકિ
32,42,57,135,307 મહમ્મદશાહ(?)
89 |વિન્તર્નિન્સ (Winternitz) 57,71,144,146,195 માઘ જુઓ ઘંટામાઘ 32,33,135,275, વિશ્વનાથ
272,309 319,327,327 |વિષ્ણુદેવ અંકલેશ્વર પંડિત માનાંક (ઉગ્રસેનના પુત્ર) 333 |વિહારી
338 માનાંક (નૃપ) 333 વિબર (Weber)
50,77 માનાંકસૂરિ 333 વેલણકર, પ્રો.
200 મુરારિ જુઓ ઇન્દુમુરારિ અને
વૈિદ્ય લક્ષ્મણ રામચન્દ્ર બાલવાલ્મીકિ 340 વ્યાસ જુઓ કાનીન
71,135 મોદી રામલાલ ચુનીલાલ
122 વ્યાસ કાન્તિલાલ બળદેવરામ મોરોપંત 5 વ્યાસ મણિલાલ બકોરભાઈ
108 યાકોબી હર્મણ ડો. (Jacobi Hermann) 13, શંકરાચાર્ય
335,337 23,64,82,133,186,194,197,205 શર્મા આર્મેન્દ્ર
238 યાયાવર જુઓ રાજશેખર 135 શર્મા ગિરધર
267 રવિદેવ 333 |શર્મા દશરથ
103 Repost girt (Ruskin John)
249 |શામળભટ રાજશેખર જુઓ યાયાવર 308,135,340 શાસ્ત્રી દુર્ગાશંકર કે જુઓ દુર્ગાશંકર 139 રાજશેખર (મલ.) 340 શાસ્ત્રી મથુરાનાથ
331 રામચન્દ્ર
328 શાસ્ત્રી હરિપ્રસાદ ગ. રામપ્રસાદ 72 |શાસ્ત્રી હીરાનન્દ
23,230 334 |શિવપ્રસાદ
149 135 |શિવભદ્ર
334
270
7
રાયમુકુટ रुद्र
૧, શું એઓ જૈન છે ?
For Personal & Private Use Only
Page #447
--------------------------------------------------------------------------
________________
૨૪
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ શુક્લ બદરીનાથ 225,255 |સુમન્તભદ્ર
193 cil soey (Schubring W.) 246 |સોમશર્મા
73,74 શ્રીધર 87. સોમેશ્વર
78 શ્રીવર
238 હષ્ઠિકુઈ કે. કે.
131,328,329 શ્રીહર્ષ |
332 હનુમ 32,33,41,114,276,315,319,328 સતીશચંદ્ર વિદ્યાભૂષણ. ડૉ.
હનુમાન હરિહર
73,78 સાંડેસરા ભોગીલાલ જ. 32,51,54,73,
હરીન્દ્રભૂષણ
135 74,139,147 3244 (Hertel)
63,96,144,149,157 સાયમન આર.
335 હર્ષ
309 સિત્સંગસ્વરિખે 154 |હાલ નૃપ)
337,338 સુબન્યુ 34,136,330 |aફર (Hoefer)
333
119
332
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #448
--------------------------------------------------------------------------
________________
47
પરિશિષ્ટ-ર : ગ્રન્થો અને લેખોની સૂચી
(અ) શ્વેતામ્બર અને યાપનીય અખાણમણિકોસ જુઓ
અંજણાસુંદરીચરિય (મેરુ)
165 આખ્યાનમણિકોશ 160 અંજનાસુન્દરી કથાનક
164 અવિદ્યા
227 અંજના સુન્દરીચરિત્ર (મુક્તિ) 165,172 અજનું આક્રન્દ (કવિતા)
322 xઅઢાર નાતરાનો અધિકાર યાને અજાપુત્રકથાનક
95. કુબેરદત્ત અને કુબેરદત્તાની કથની અજિતજિનસ્તવન
228 અણત્તરોવવાઇયદસા અજિતજિનસ્તોત્ર
251 અદ્ભુતડકસ્તુતિ જુઓ રુચિતદકસ્તુતિ 268 -ટિપ્પણક
251 અધિક માસ તરીકે કાર્તિકથી અજિતનાથચરિત્ર (અજ્ઞાત)
6,69 ફાગણ અને ક્ષયમાસ તરીકે અજિતનાથચરિત્ર (હેમત્રિષષ્ટિનું
કાર્તિકથી પોષ દ્વિતીય પર્વ)
24 xઅધિક યાને પ્રથમ કાર્તિક માસમાં અજિતનાથસ્તોત્ર
17,18|ચાતુર્માસિક પ્રતિક્રમણ અજિતશાન્તિસ્તવ (? અજ્ઞાત) 245 **અધિરોહિણી (ધન.) ” (જય.)
101 અધ્યાત્મકકલ્પદ્રુમ "(નન્ડિ)જુઓ અજિયસન્સિથય 207,245,246 |-ટીકા (ધન.) અજિતશાન્તિસ્તવ (વીર.)
જુઓ અધિરોહિણી જુઓ લઘુઅજિતશાન્તિસ્તવ 245–વૃત્તિ(રત્ન)
61,170,99 ” (શાન્તિ.)
170, 245 |*અધ્યાત્મકલ્પલતા (રત્ન.) અનન્તાનાથચરિત્ર 99 –વૃત્તિ
246 અનર્થરાધવ જુઓ અનર્થરાધવ અજિયસન્સિથય જુઓ
-ટિપ્પણ (જિન.) અજિતશાન્તિસ્તવ (નન્ટિ.) 222, 170, 207, - ” (દેવ.)
245, 246 |જુઓ રહસ્યાદર્શ -વૃત્તિ 125 |-ટિપ્પણ (નર.)
340 અજિયસન્સિથય અને એનાં અનુકરણી 245 |અનુભવસારવિધિ અંચલગચ્છકા ઇતિહાસ
149 અનુભૂતસિદ્ધસારસ્વતસ્તવ અંચલમતદલનપ્રકરણ
288 |જુઓ શારદાસ્તોત્ર (બપ્પ.) અંજણાસુન્દરીચરિય (ગુણ.) 18,165 અનુભૂતસિદ્ધસારસ્વતસ્તોત્ર ૧. આ ચિહ્ન મારો લેખ, ગુજરાતી અનુવાદ ઇત્યાદિ સૂચવે છે. ૨. આ ચિહ્ન આ કૃતિ મૌલિક નહિ પણ વિવરણરૂપ છે એમ સૂચવે છે. ૩. આ અજૈન કૃતિ હોઈ એનો પૃષ્ઠક આગળ ઉપર મેં આપ્યો છે.
340
45
201
56
For Personal & Private Use Only
Page #449
--------------------------------------------------------------------------
________________
80
6.
૨૬
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ અનુયોગદ્વાર ૨
227 અભયકુમારચરિત્ર અનુલોમ-પ્રતિલોમ-શ્લોક 278 |-ભાષાન્તર
81,81 –વૃત્તિ 278 |અભયચરિત્ર
81 અનુશાયપંચવિંશતિકા જુઓ
અભયદાનમહિમા (કથા) (ગ્રન્થાંશ) 142,143 આત્મબોધપંચવિંશતિકા
અભિણન્દણસામિચરિય અનુસન્યાન
172,238 અભિધાનચિંતામણિ 11,9,124,145,146,324 *અનેકસન્ધાન કાવ્યો 127,128,129 |-ટીકા (શ્રીવલ્લભ) જુઓ દુર્ગપદપ્રબોધ 14,117 અનેકાન્તજયપતાકા 81 -વૃત્તિ (શ્રીવલ્લભ)
252 -વૃત્તિ (સ્વોપજ્ઞ) 52 |-વૃત્તિ (સ્વોપલ્સ)
11 *અનેકાર્થકેરવકૌમુદી 328 અભિધાનરાજેન્દ્ર
221,222 અનેકાર્થરત્નમંજૂષા 283,285,336 Jઅભિનન્દન સ્વામિચરિત્ર
6 –પ્રસ્તાવના 263 |અમચરિત્ર
66 અને કાર્યસંગ્રહ
અમમસ્વામિચરિત્ર
16,31,31 –ટીકા જુઓ અનેકાર્થકેરવકૌમુદી
328 |અમરકોશ અનેકાર્થસાહિત્ય
129. -પાદપૂર્તિ અનેકાર્થસાહિત્યસંગ્રહ
278,279 |અમરચન્દ્રસૂરિપ્રબન્ધ (ગ્રન્થાંશ) -પ્રસ્તાવના
280 |અમરુશતક અન્તગડદસ
–ટીકા
335 અત્તરકથાસંગ્રહ જુઓ કૌતુકકથા તથા
-શૃંગારદીપિકા
336 ચતુરશીતિકથા 86 |“અમીઝરા પાર્શ્વનાથસ્તુતિ
247,250 અન્તરકથાસંગ્રહ (રાજ.) જુઓ
અમ્બડકથા (મુનિ.)
66,66 કથાકોશ અને વિનોદકથાસંગ્રહ
143 અમ્બડકથાનકચોપાઈ અન્યયોગવ્યવચ્છેદકાત્રિંશિકા 188,210,212 |અમ્બાચરિત્ર (અજ્ઞાત) –ટીકા (મલ્લિ.) જુઓ સ્યાદ્દામંજરી 189,212 અબ્ધચરિત્ર (અમર.) –ટીકા (વાનરર્ષિ)
212 |-અનુવાદ -વૃત્તિ
212 | અમ્બાચરિત્ર (જય.) –વ્યાખ્યા જુઓ કીર્તિકલા
210,212 | અમ્બડચરિત્ર (મુનિ.) અન્યોક્તિમુક્તામહોદધિ
166 અમ્બડચરિત્ર (હર્ષ.) 1 અન્યોક્તિમુક્તાવલી
અમ્બડચોપાઈ અન્યોક્તિશતક
167 અમ્બારાસ
66 અપભ્રંશકાવ્યત્રયી 208 |અમ્બિકાતાર્ટક
221 અપક્ષુતિદ્વાત્રિશિકા 223 અમ્બિકાષ્ટક
221
| 47.
167
૧. આ ચિહ્ન અન્યકર્તક લેખનું ઘતન કરે છે. ૨. આને કેટલાક “જૈન” કૃતિ ગણે છે.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #450
--------------------------------------------------------------------------
________________
87
86
191
18
પરિશિષ્ટ ૨ : ગ્રન્થો અને લેખોની સૂચિ (શ્વેતાંબર અને યાપનીય) અમ્બિકાતાડક
221 અન્નામસહસ્ત્રસમુચ્ચય (મ.) જુઓ અમ્બિકાસ્તવન 74,221 જિનસહસ્રનામસ્તોત્ર (મ.)
217 અમ્બિકાસ્તુતિ યુગલ
221 |અલંકારચૂડામણિ
309,136,194,225 અમ્બિકાસ્તોત્ર 221 અલંકારમહોદધિ
313 અયોગવ્યવચ્છેદદ્વાäિશિકા 183,210,212 અલ્પબદુત્વગર્ભિત સ્તવન
277 -વ્યાખ્યા જુઓ કીર્તિકલા 210,212 |અશ્વગ્રીવકથા (ગ્રન્થાંશ)
261 અરનાથચરિત્ર (અજ્ઞાત)
14 અષ્ટક અરનાથચરિત્ર (શ્રીવલ્લભ)
14 અષ્ટકમકરણ (હરિ.) –વૃત્તિ (સ્વોપજ્ઞ) 14 અષ્ટકમવિવાક જુઓ કર્મવિપાક
146 અરનાથજિનસ્તવ 73,252 અષ્ટમંગલચિત્રસ્તવ
243 -વૃત્તિ (સ્વોપન્ન) 166,167,252.252 અષ્ટવક્ષાર્થી જુઓ અર્થરત્નાવલી 283, 284, 291 અરનાથસ્તવન (જિન.)
229
અષ્ટસહસ્ત્રી અરનાથસ્તુતિ
118
-વિવરણ (અજ્ઞાત) -વૃત્તિ (સ્વોપજ્ઞ)
118 - વિવરણ (યશો.)
191 અરનાચરિયા
અષ્ટસહસીતાત્પર્યવિવરણ
191 અરિષ્ટનેમિચરિત્ર (રત્ન)
અષ્ટાદશસ્તવી જુઓ અરિષ્ટનેમિચરિત્ર (શ્રીવિજય)
યુખદસ્પદષ્ટાદશસ્તવી
237, 238 અર્જુનપતાકા
“અષ્ટાદશાચક્ર'સ્તવ જુઓ અર્થદીપિકા 128 વીરસ્તવ (કુલ.)
231 અર્થરત્નાવલી જુઓ અષ્ટલક્ષાર્થી 28,283 અષ્ટાપદકલ્પ
225 અર્થાન્તરન્યાસદ્ધાત્રિશિકા
222,223 અસ્પૃશદગતિવાદ
256 અર્થાલાપનિકા 222 અસ્મછબ્દનવસ્તવી (ગ્રન્થાંશ)
237 અર્ણભક્તિભાવના
216 આઉરપચ્ચકખાણ - અહંન્સહસ્રનામ
237 જુઓ અગ્રામ (સહસ) સમુચ્ચય
આખ્યાનમણિકોશ. જુઓ (દેવ.) અને જિનસહસ્રનામસ્તોત્ર (દેવ.) 28 અખાણમણિકોસ અસ્તુતિ જુઓ ઐન્દ્રસ્તુતિ,
–ટીકા
160 ઐન્દ્રસ્તુતિચતુર્વિશતિકા તથા જિનસ્તુતિ 205 આગમોદ્ધારકકૃતિસંદોહ
238 અર્પગીતા 31 આગમોનું દિગ્દર્શન
165 અન્નમસ્કારસ્તોત્ર જુઓ :
*આગમો વગેરેમાં સ્વપ્નો જિનસહસ્રનામસ્તોત્ર (વિનય.)
આચારદિનકર
202 અહંન્નમસ્કારાવલી
આચારપ્રદીપ
128 અહંનામ (સહસ) સમુચ્ચય (દેવ.) 217,218
આચારોપદેશ
273 જુઓ અહત્સહસ્રનામ
આચર્યમ
227 –ટીકા (સ્વોપ)
217,218 અચિલક્યત્વ
253 |
321 -અવચૂર્ણિ
244
218. 303
277
For Personal & Private Use Only
Page #451
--------------------------------------------------------------------------
________________
24
149
૨૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ આઠ સો વર્ષ પર છોડાયેલો
આદિસ્તવ (ગ્રન્થાંશ)
231,232 કૃત્રિમ ચન્દ્ર અને અમાસનું
આદીશ્વરચરિત્ર (હૈમ ત્રિષષ્ટિનું પૂનમમાં થયેલું રૂપાન્તર
પ્રથમ પર્વ)
24 આત્મકાન્તિપ્રકાશ
આદીશ્વર-મનોરથમય-સ્તોત્ર
73, 73 આત્મનિન્દાદ્વાત્રિશિકા જુઓ
221 આદાકાવ્યમહોદધિ (મૌક્તિક-૩) 100 आ. हेमचन्द्रः काव्यानुशासनम्
આન્દાકાવ્યમહોદધિ (મૌક્તિક-૫)
116 समीक्षात्मकमनुशीलनम्
આનન્દપ્રબદ્ધલેખ
294 સાધારણજિનસ્તવન (કુમાર.)
આનન્દરત્નાકર
216,303 આત્મનિન્દાશતક
આનન્દલેખ
30,294 આત્મનિન્દાષ્ટક
આનન્દલેખપ્રબન્ધ
294 આત્મનિન્દાણાકો 221 આનન્દસુન્દરકાવ્ય જુઓ
165 આત્મબોધ પંચવિંશતિકા જુઓ
દશશ્રાવકચરિત્ર અનુશયપંચવિંશતિકા 27,269 આસ્તુતિવૃત્તિ
212 આત્મભક્તામર
25,263,266 આભાણશતક જુઓ આત્મરક્ષાકરનમસ્તારમ
ધર્મોપદેશલેશ
170 આત્મનન્દજન્મશતાબ્દી સ્મારક ગ્રન્થ 121 આમ્નાય (?)
252 આદર્શ જીવન 267 |આયાર જુઓ .માંગસૂત્ર
296 આદિજિનમહિમ્નઃસ્તોત્ર જુઓ
-અવચૂર્ણિ જુઓ તત્ત્વાવગમાં 245, 286 ઋષભમહિમ્નઃ સ્તોત્ર (રત્ન.) અને
-દીપિકા
268 યુગાદિમહિમ્નસ્તોત્ર
-નિજુત્તિ
100 -વિવૃતિ
આરમ્ભસિદ્ધિ
73,74,114 આદિજિનસ્તવન જુઓ
આરાધના
73,74 પુંડરીકગિરિરાજસ્તોત્ર, પુખ્તકગિરિસ્થ. તથા આરાધનામાર્ગ
213 શત્રુંજયમંડન શ્રી ઋષભદેવસ્વતન 11,200,258 |આરાધનારાસ
237 -અનુવાદ
11,258 આરાણાપડાયા આદિજિનાદિસ્તવન જુઓ
–બાલાવબોધ
237 ચતુવિંશતિજિનસ્તવન 228 આર્ષભીયકાવ્ય
24,68 આદિનાથ ચરિત્ર (અજ્ઞાત) 6 આર્ષભીયચરિત
118 આદિનાથ ચરિત્ર (ગ્રન્થાંશ) 148 આવશ્ય જુઓ આવરસ્ય
226 આદિનાથ ચરિત્ર (વિનય.) 5,15 |-નિર્યુક્તિ
148 આદિનાથપ્રભુચરિત
6 આવસ્મય. જુઓ આવશ્યક આદિનાથસ્તોત્ર (મેરુ.) 18|-ચણિ
27,54,85 આદિનાથ (સમય.) 246,248-ટીકા
95 આદિનાહચરિય
5|-નિજુત્તિ
27,54,55,64 આદિપર્વ (ગ્રન્થાંશ) 71,2 |-નિજુત્તિની ટીકા (હરિ.)
64
22.
For Personal & Private Use Only
Page #452
--------------------------------------------------------------------------
________________
269
101
101
287
230 Jહe:
પરિશિષ્ટ ૨ : ગ્રન્થો અને લેખોની સૂચિ (શ્વેતાંબર અને યાપનીય)
૨૯ -નિજુત્તિનું નિરૂપણ
28 |જ્ઞાનપંચમીસ્તુતિ -ભાસ 27 |ઉપદેશકલ્પવલ્લી
285 -વૃત્તિ (મલય.)
54,85 |ઉપદેશચિન્તામણિ આહારગવેષણા.
31 |-અવચૂરિ (સ્વોપજ્ઞ) ઇન્દુદૂત (જબૂ.) જુઓ ચન્દ્રદૂત 58[-વૃત્તિ (સ્વોપજ્ઞ)
101 ઈન્દુદૂત (વિનય.) જુઓ
ઉપદેશતરંગિણી
10,73,142,145 મેઘદૂત છાયાકાવ્ય, અને
ઉપદેશપ્રસાદ
10 વિજ્ઞપ્તિપત્ર 3,4,6,7,30,31,58,170,256,298 ઉપદેશમાલા -ટીકા 256: ઉપદેશમાલાકથાનકછપ્પય
15 -વિવૃત્તિ જુઓ પ્રકાશ
298 |ઉપદેશરત્નાકર જુઓ ઇષ્ટાર્થસાધક જુઓ શત્રુંજયોદ્ધાર 50 ઉવએ સરયણાયર
99,270 ઇસિમંડલથય (અજ્ઞાત)-વૃત્તિ
230 |-ભૂમિકા
65,98,99,237 ઇસિમંડલથોર (ધર્મ.) જુઓ
–વિવરણ (સ્વોપજ્ઞ)
99 ઋષિમંડલસ્તોત્ર, મહર્ષિકુલ અને મહર્ષિકુલસ્તવ |ઉપદેશશતક
265 -વૃત્તિ (કીર્તિ.)
ઉપમાદ્વત્રિશિકા
222 – ” (જિન.)
ઉપમિતિભવપ્રપંચાકથા
6,32,86,133 - ” (પદ્મ.) 230 -અનુવાદ (ઇટાલિયન)
134 ” (ભુવન.)
230 |ઉપમિતિભવપ્રપંચાકથાસારોદ્ધાર (દેવે.) 134 (શીલ.)
230 |” (હંસ.) - ” (શુભ) 230 ઉિપમિતિભવપ્રપંચાનામસમુચ્ચય
134 230 ઉપમિતિભવપ્રપંચોદ્ધાર
134 ઉગ્રવીરકલ્પ 252 [+ઉપાધ્યાયનિરપેક્ષા
223 ઉણાદિનામમાલા
146 ઉપાધ્યાય વિવેકસમદ્રવિરચિત નરવર્મચરિત્ર 81 ઉત્તરઝયણ. જુઓ ઉત્તરાધ્યયન અને
+ઉલુગખાન અને અલપખાન ઉત્તરાધ્યયનચણિ 47 ઉિલ્લાસિકમથોત્ત
151 –ટીકા (નેમિ.) જુઓ-વૃત્તિ 47 |-ટીકા
151 - નિષ્કુત્તિ 100 કિવએસકન્દલી
223 -વૃત્તિ (નેમિ.) જુઓ ટીકા 304 |-વૃત્તિ
78,79 -વૃત્તિ (લક્ષ્મી.) 260 ઉવએસમાલા (ધર્મ.)
85,279 - ' (શાન્તિ .) 47 |-અવસૂરિ
101 ઉત્તરાધ્યયન જુઓ ઉત્તરઝયણ 158 -પર્યાય
101 ઉત્તરાધ્યયકથાસંગ્રહ 165 |–બાલાવબોધ
237 ઉત્તરાધ્યયની જુઓ ઉત્તરઝયણ 227 -વૃત્તિ
18 ઉદયદીપિકા 31 |-વૃત્તિ (સિદ્ધર્ષિ)
156 ઉચ્છસૂર્યબિમ્બાષ્ટક
247,249 |ઉવએસમાલા (મ.) જુઓ પુષ્પમાલા ઉદ્યોતપંચમીસ્તુતિ જુઓ
-અવચૂરિ
101
134
50
૨૪
ઈતિ. ભા.૨
For Personal & Private Use Only
Page #453
--------------------------------------------------------------------------
________________
126
173
-વૃત્તિ
61
૩૦
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ ઉવએ સરયણાયર જુઓ ઉપદેશરત્નાકર 99 ઋષભનેમિકાવ્ય જુઓ નેમિ-નાભેયઉવસગ્ગહરથોત્ત
147,199 |દ્વિસન્ધાનકાવ્ય -પાદપૂર્તિ 24 -ટિપ્પણક
128 –વૃત્તિ (જય.)
97 ઋષભપંચાશિકા (ઉસભપંચાસિયા) અને – ” (નિ .) 125 |વીરસ્તુતિયુગલરૂપ કૃતિઓ
16 –વૃત્તિ (દ્વિજ.)
147 |ઋષભભક્તામર
25,246,247,263 ઉવાસદસા 165 –ટીકા (અવચૂરિ)
263,264 ઉસભપંચાસિયા
ઋષભમહિમ્નસ્તોત્ર (રત્ન) જુઓ -અવચૂરિ (સં+ગુ.)
ઋષભમહિમ્ન સ્તોત્ર તથા મહિમ્નસ્તોત્ર -વૃત્તિ જુઓ લલિતોક્તિ 214 |(રત્ન.)
337 ઋતુસંહાર
ઋષભમહિમ્ન સ્તોત્ર (ઋષિ.) જુઓ -ટીકા
325 સમસ્યામહિમ્નઃસ્તોત્ર
21,239,337 2ઋષભચૈત્યવંદન
25,265
ઋષભમહિનઃસ્તોત્ર (રત્ન.). ઋષભજિનસ્તવન (જિન.)
ઋષભમહિનઃસ્તોત્ર (વિશાલ.) 21,277 (ફારસી)
12,173 ઋષભીરસ્તવ
170,246 -અવસૂરિ ઋષભજિનસ્તવન, દશદિકપાલતુતિગર્ભિત 227 ઋષભશતક
166 -અવચૂરિ
227,228
ઋષિભાષિત ઋષભજિનસ્તવન (વિનય.)
322
ઋષિમંડલની યન્તલેખનવિધિ ઋષભજિનસ્તુતિ
385 ઋષિમંડલયંત્ર
231 ઋષભજિનસ્તુતિ (અજ્ઞાત)
25,266 ઋષિમંડલયત્રલેખનવિધિ (અજ્ઞાત)
231 -અવસૂરિ
285 ઋષિમંડલમંત્રા—ાયનો ચિત્રપટ
231 ઋષભજિનસ્તુતિ (અજ્ઞાત)
58,266 ઋષિમણ્ડલસ્તવ (ઋષિ.) ઋષભજિનસ્તુતિ, વિરોધાલંકારગર્ભિત
-ટીકા -અવચૂર્ણિ
ઋષિભમન્ડલસ્તવ (? ધર્મ) ઋષભદેવચરિત્ર
ઋષિમંડલસ્તવ (મેરુ.) ઋષભદેવજિનસ્તુતિ 263 ઋષિમંડલસ્તવયત્રાલેખન
231 ઋષભદેવસ્તવન (અષ્ટભાષામય)
ઋષિમડલસ્તુતિ
229 ઋષભદેવસ્તુતિ
ઋષિમંડલસ્તોત્ર (અજ્ઞાત)
231 ઋષભદેવ (ગ્રન્થાંશ)
ઋષિમંડલસ્તોત્ર (અજ્ઞાત)
231 ઋષભદેવાદિચૈત્યવન્દન
ઋષિમંડલસ્તોત્ર (અજ્ઞાત)
231 ઋષભદેવાદિસ્તુતિ (ક્ષમા.)
ઋષિમંડલસ્તોત્ર (અજ્ઞાત) ઋષભદેવાદિસ્તુતિ (ક્ષમા.)
259 ઋષિમંડલ સ્તોત્ર (ઇન્દ્ર.)
229,230 ઋષભનમ્રસ્તોત્ર જુઓ ચતુર્વિશતિજિનસ્તોત્ર 168
ઋષિમડલસ્તોત્ર (ધર્મ.)
230 –વૃત્તિ 168 |ઋષિમણ્ડલસ્તોત્ર (સિંહ)
243
227 231
239
231
22
231
231
Do
203 259 259
231
For Personal & Private Use Only
Page #454
--------------------------------------------------------------------------
________________
253
149
18
340
255
પરિશિષ્ટ ૨ : ગ્રન્થો અને લેખોની સૂચિ (શ્વેતાંબર અને યાપનીય) એક આધુનિક કવિતાનું મૂળ
77 |દિગ્દર્શન એકમનિયાની કથા (ગ્રન્થાંશ૦
261 |કથારત્નસાગર એકાક્ષરવિચિત્રકાવ્ય
કથારત્નાકર એકાફિરવિચિત્ર કાવ્ય
253 |કથારત્નાકર (અજ્ઞાત) -અવચરિ
254 કથીરત્નાકર (ઉત્તમ.) જુઓ એ ન્યૂ વર્સન ઓફ અગડદત્ત સ્ટોરી 47 કથા રત્નાકરોદ્ધાર તેમજ ધર્મકથારત્નાકરોદ્ધાર 149 ઐતિહાસિક જૈનકાવ્યસંગ્રહ 273 કથારત્નાકર (હેમ.)
149 ઐન્દ્ર (વ્યાકરણ)
112 -અનુવાદ (જર્મન). ઐન્દ્રસ્તુતિ (અજ્ઞાત)
205 | ક્યારત્નાકરોદ્ધાર જુઓ કથારત્નાકર ઐન્દ્રસ્તુતિ (અજ્ઞાત) 205 (ઉત્તમ.)
149 ઐન્દ્રસ્તુતિ (યશો.) જુઓ
17,202
*કનકકુશલગણિ અને એમની અર્ણસ્તુતિ 205,206,255 કૃતિઓ
167 -અવચરિ
188,202 કનકવતી-આખ્યાન -અવચરિ
205 | કપૂરમંજરી -અવચરિ
205 –ટીકા -અવચરિ (આગમો.)
કમલવિજયરાસ
185 –ટીકા (સ્વપજ્ઞ)
17 કરુણાવાયુધ
78,313 –વિવરણ (સ્વોપલ્સ) 205,206 કપૂરપ્રકર
19,30 ઐન્દ્રસ્તુતિચતુર્વિશતિકા જુઓ
કર્મપ્રકૃતિ
227 અસ્તુતિ
કર્મવિપાક જુઓ અષ્ટકર્મવિપાક
146 ઓધનિયુક્તિ, ઓપનિષુત્તિ
કર્મસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય
40 -ટીકા
127
કલાપ xકડખાની દેશી અને જૈન સાહિત્ય
-પાદપૂર્તિ
23 કથાકોશ (અજ્ઞાત)
*કલ્પદ્રુમકલિકા
260,268 -અનુવાદ (અંગ્રેજી)
*કલ્પનિયુક્ત
15 કથાકોશ (જય.) જુઓ કલ્પમંજરી 160
કલ્પપ્રદીપ જુઓ વિવિધતીર્થકલ્પ કથાકોશ (જિને.)
143 કલ્પમંજરી જુઓ કોકોશ (જય.) 160 કથાકોશ (રાજ.) જુઓ અંતરકથાસંગ્રહ 142
*કલ્પલતા (સમય.).
156 કથાકોશ (વ.) જુઓ શકુનરત્નાવલી 160
કલ્પલતિકા
256 કથાકોશ (શુભ.) જુઓ ભરતેશ્વર-બાહુબલિ-વૃત્તિ
કલ્પસૂત્ર જુઓ પક્ઝોસવણાકપ્પ 155,296 કથાકોશ (સમય.) 143,144 કલ્પાન્તર્વાચ્ય (જિન.)
268 કથાકોશ (સમય.). . 143,144 કલ્પાન્તર્વાચ્ય (સોમ.)
237 -(વૃત્તિ) સ્વોપજ્ઞ
143 કલ્યાણકપંચસ્તવન
229 કથાચતુષ્ટય જુઓ મિત્રચતુષ્કકથા 99,102 કિલ્યાણકસ્તવ કથા પદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું
કિલ્યાણમન્દિરચ્છાયાસ્તોત્ર (મલ્લિ.) 187
205,206 |
227
10
237
For Personal & Private Use Only
Page #455
--------------------------------------------------------------------------
________________
74.
૩૨
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ કલ્યાણમન્દિરચ્છાયાસ્તોત્ર (રત્ન.) જુઓ જુઓ વૃત્તિ (સમય.) કલ્યાણમન્દિરચ્છાયાસ્તવન 187 |-વ્યાખ્યાલેશ
185 કલ્યાણમન્દિરપાદપૂર્તિસ્તવન (કાન્તિ.) 24,262 કલ્યાણમન્દિરસ્તોત્રછાયાસ્તવન (રત્ન) કલ્યાણમન્દિરપાદપૂર્તિસ્તવન (પ્રેમજી) 24,262 જુઓ કલ્યાણમન્દિરસ્તોત્રચ્છાયાસ્તોત્ર 196 કલ્યાણમન્દિરપાદપૂર્યાત્મકસ્તોત્ર 24,262 કિવિકલ્પલતા કલ્યાણમન્દિરસ્તોત્ર 179,184,186, કિવિ પમાનન્દ
150 187,195,263 |કવિમદપરિહાર
169 -અનુવાદ (અંગ્રેજી) 186 |-વૃત્તિ (સ્વોપજ્ઞ)
170 -અનુવાદ (જર્મન) 186 કવિશિક્ષા
15,21 -અનુવાદ (વ્રજ)
186 |કહાવલી
25,26,66,178 -અવસૂરિ 185 |કાકુલ્થકેલિ
313 --ટીકા (કમલ.) 185 |કાખાદિસ્તુતિ
245 –ટીકા (ગુણરત્ન)
185 કાતન્ન –ટીકા (ગુણસાગર) 185 |–બાલાવબોધ
156,231 –ટીકા (ચારિત્ર.)
185 |કાતત્રયાશ્રયકાવ્ય –ટીકા (જિન.) 186 |-અવચૂરિ
125 --ટીકા (દેવ.)
186 કાદમ્બરી –ટીકા (પુણ્ય.) 186 |-ટીકા
331,331 –ટીકા (મ.) 185 |-સાર (ગુજરાતી)
331 --પાદપૂર્તિ 24,261,261,262,262 |કાદમ્બરીમન્ડને
162,332 -પૂર્તિ 262 |કાદમ્બરીસાર
332 –બાલાવબોધ 186 કામદેવચરિત્ર
144 –વિવૃતિ 179,185 |કાયસ્થિતિસ્તવ
174 –વૃત્તિ (અજ્ઞાત) 185 |કાલકાચાર્યકથા (અજ્ઞાત)
155 જુઓ સૌભાગ્યમંજરી
કાલકાચાર્યકથા (વિનય.)
15 -વૃત્તિ (કનક.) 168,179,185 |કાલકાચાર્યકથા (સમય.)
156 –વૃત્તિ (રત્ન) 61,185 કલિકાચાર્યકથાસંગ્રહ
155 -વૃત્તિ (સમય.) 249 કિલુભક્તામર સ્તોત્ર (કાન.)
25 -વ્યાખ્યા 186 | કાલુભક્તામરસ્તોત્ર (સોહન.)
25.267 -વ્યાખ્યા (સમય.)
186
125
૧. કલ્યાણમદિરસ્તોત્રની બીજી સાત પાદપૂર્તિઓ રચાઈ છે. એ પૈકી બે નથમલજીએ અને એકેક અનુક્રમે
કામનલજી, ચન્દનજી, તુલસીરામજી (હાલ આચાર્ય તુલસી), ધનરાજજી અને સોહનલાલજી નામના મુનિઓએ રચી છે. સાતેનું નામ કાલુ-કલ્યાણમન્દિર છે. વિશેષ માટે જુઓ આચાર્ય ભિક્ષુ સ્મૃતિ ગ્રન્થ (પૃ.૨૦૬ અને ૨૦૮-૨૧૦). ૧. ખરી રીતે “કાલકાચાર્ય' જોઈએ. ૨. “કાલુ-કલ્યાણમંદિર” નામની કૃતિઓ માટે જુઓ પૃ.૫૧
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #456
--------------------------------------------------------------------------
________________
89
94
પરિશિષ્ટ ૨ : ગ્રન્યો અને લેખોની સૂચિ (શ્વેતાંબર અને યાપનીય) કાવ્યપ્રકાશ-ટીકા જુઓ સંકેત 13,69 અને શિશુહિૌષિણી કાવ્યમન્ડન
106,106,132,162 કુમારપાલચરિત (જિનમંડન) કાવ્યમાલા (ગુચ્છક-૭)
17 |કુમારપાલચરિત્ર (અજ્ઞાત) કાવ્યશિક્ષા (? બપ્પ.) 56 કુમારપાલ (ચરિત્ર.)
9,90,273 કાવ્યશિક્ષા (વિનય.) 72 કુમારપાલચરિત્ર (જય.)
9,89,103 કાવ્યાનુશાસન (વાર્.)
-ટિપ્પણ કાવ્યાનુશાસન (હેમ.) 4,28,114 | કુમારપાલચરિત્ર (ધન.)
9,92 -વૃત્તિ (સ્વોપજ્ઞ) જુઓ
કુમારપાલચરિત્ર (સોમચન્દ્ર)
9,92 અલંકારચૂડામણિ
136,195,309 કુમારપાલચરિત્ર (સોમવિમલ)
9,92 કાવ્યાલંકાર
કુમારપાલ ચરિત્ર (હિન્દી)
94,101
કુમારપાલચરિત્રસંગ્રહ –ટીકા (નમિ.) 136,334
89,92,93 xકાવ્યોએ કવિઓને આપેલા બિરુદો
-કિંચિત્માસ્તાવિક
89,92,93 326
–વક્તવ્ય *કિરણાવલી
178 કિરાત. જુઓ કિરાતાજુનય
કુમારપાલદેવચરિત (અજ્ઞાત) જુઓ કુમારપાલદેવચરિત
89,92,93 –સમસ્યાપૂર્તિ
21,31,274
કુમારપાલદેવચરિત (ગ્રંથાશ) (સામતિલક) 92 કિરાતાર્જુનીય. જુઓ કિરાત
કુમારપાલદેવચરિત્ર (અજ્ઞાત.) જુઓ –ટીકા (ધર્મ)
326
કુમારપાલદેવચરિત –ટીકા (મેઘ.)
કુમારપાલપ્રતિબોધ જુઓ કુમારપાલ–ટીકા (રાજ.)
326
પડિબોહ અને જિણધમ્મપડિબોહ -ટીકા (વિજય.)
કુમારપાલપ્રતિબોધ -ટીકા (વિનય.)
326,326
કુમારપાલપ્રતિબોધચરિત (સોમ.) જુઓ -પાદપૂર્તિ
21,274 કુમારપાલપ્રબન્ધ (અજ્ઞાત) અને કીર્તિકલા (હિન્દી) 210કુમારપાલપ્રબોધપ્રબન્ય
9,93 કીર્તિકલા (હિન્દી)
210 |કુમારપાલપ્રબન્ધ (અજ્ઞાત) અને કુમાર*કીર્તિકલા (સંસ્કૃત) 210,212 |પાલપ્રતિબોધ
9,94 *કીર્તિકલા ( ) 212 કુમારપાલપ્રબન્ધ (જિન.)
9,91,93,94 કીર્તિદાનપ્રબન્ધો
-ભાષાન્તર કુન્થનાથ ચરિત્ર (અજ્ઞાત) 14]કુમારપાલપ્રબન્ધ (સોમ.)
93 કુન્થનાથ ચરિત્ર (પઘ.) :
17 કુમારપાલપ્રબોધપ્રબન્ધ જુઓ કુમારપાલકુન્થનાથ ચરિત્ર (વિબુધ.)
14 પ્રબન્ધ (અજ્ઞાત કે સોમ?) અને કુમારકુન્થનાથચરિય 14 |પાલપ્રબોધચરિત
9,92,93 કુબેરપુરાણ જુઓ નલાયન અને શુકપાઠ 45|કુમારપાલપ્રબોધપ્રબન્ધ (અજ્ઞાત) કુમતિવિષારિજાંગુલી
કુમારપાલરાસ (ઋષભ.) *કુમારતાત્પર્ય જુઓ તાત્પર્યદીપિકા
કુમારપાલરાસ (ઋષભ.)
326
326
94
For Personal & Private Use Only
Page #457
--------------------------------------------------------------------------
________________
61
31
કૃષ્ણવેલી
322
૩૪
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ કુમારપાલરાસ (જિન.)
૭ |કુવલયમાલા (રત્ન)
131-132 કુમારપાલરાસ (હીર.) ૭ કૂર્યપુત્રચરિત્ર
239 કુમારપાળના જીવનવૃત્તાન્ત સંબંધી કૂર્યાપુત્રચરિત્ર (વિદ્યા.)
282 સાહિત્ય
કૃપારસકોશ
61,169,170 કુમારપાલચરિય જુઓ ત્યાશ્રય
-વૃત્તિ (હેમ.)
10,6,121 કૃપાવિજયનિર્વાણરાસ કુમારપાલચરિય (હરિ.)
339 કુમારવાલપડિબોહ જુઓ
કોટ્ટગચિન્તામણિ
242 કુમારપ્રતિબોધ 65,151,152,306 -ટીકા (સ્વોપs)
242 કુમારવિહારપ્રશસ્તિ
153,278 કૌતુકકથા જુઓ અન્તરકથાસંગ્રહ 86,143 -વૃત્તિ (સ્વીપજ્ઞ) 278,279 કિૌમુદીનાટક
306 કુમારવિહારશતક 152 કૌમુદીમિત્રાણન્દપ્રકરણ
306 -અવચૂર્ણિ જુઓ વૃત્તિ 152,153 કૌમુદીમિત્રાણન્દ રૂપકમ્
306 –ટીકા 153 |ક્રિયાગુતસ્તોત્ર
101 -વૃત્તિ જુઓ અવચૂર્ણિ 153 ભુલ્લકઋષિપ્રબન્ધ
269 કુમારસમ્ભવ (કાલિ.)
ખણ્ડનખાદ્ય જુઓ ન્યાય-અવચૂરિ (અજ્ઞાત)
ખંડખાદ્ય, ન્યાયખંડખાધાપરનામમહાવીર-અવચૂરિ (મતિ.)
322 |પ્રકરણમ્, મહાવીરસ્તવ, મહાવીર સ્તવન અને –ટીકા (કુમાર.) 322 |વીરસ્તોત્ર
255 –ટીકા (ચારિત્ર.) જુઓ કુમારતાત્પર્ય 320,322 |ખડપ્રશસ્તિ –ટીકા (જિનપ્રભ.) જુઓ વૃત્તિ 322 |-ટીકા (અજ્ઞાત)
332 –ટીકા (જિનભદ્ર) જુઓ બાલાવ
-ટીકા (ગુણ.) જુઓ સુબોધિકા
332 બોધિની 322,322 |-ટીકા (શ્રીવિજય)
332 -ટીકા (જિનસમુદ્ર) 322 –લઘુવૃત્તિ (અજ્ઞાત)
332 –ટીકા (લક્ષ્મી.) 322 | -વૃત્તિ (ધર્મ.)
332 –ટીકા (શ્રીવિજય) જુઓ સુબોધિકા 322 |ખરતરગચ્છકા ઇતિહાસ
149 –ટીકાઓ 322 ખિરતરપટ્ટાવલી
329 -પર્યાય (કલ્યાણ.)
322 ખેત્તસમાસ –વૃત્તિ (જિન.) જુઓ ટીકા જિનપ્રભ.).
322 ગિગાષ્ટક કુમારસમ્ભવ (જય.) જુઓ જૈનકુમારસંભવ 321 -ટીકા
338 કુલક
ગણરત્નમહોદધિ
126 –ટીકા
ગણહરસિદ્ધસયગ -વ્યાખ્યા 204 |–બૃહદવૃત્તિ
306 કુવલયમાલા (ઉદ્યોત.) 13,34,41,53,85-131|ગરટામૈત્રકથા (ગ્રન્થાંશ)
261
-વૃત્તિ
11
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #458
--------------------------------------------------------------------------
________________
251
228
225 ઘટકર્પર
333
180
95
304
પરિશિષ્ટ ૨ : ગ્રન્થો અને લેખોની સૂચિ (શ્વેતાંબર અને યાપનીય)
૩૫ ગાયત્રી
ગૌતમસ્તુતિ -વિવરણ
34,336 ગૌતમસ્તોત્ર ગાતાજુએલ’ સ્તુતિ
252 ગૌતમીયકાવ્ય જુઓ ગૌતમીયમહાકાવ્ય 171 -આમ્નાય 252 | -ટીકા
171 ગાહાલક્ષ્મણ 8] વ્યાખ્યા
171 ગાહાસત્તસમી
ગૌતમીયપ્રકાશ
171,171 –ટીકા (આજડ)
338 ગૌતમીયમહાકાવ્ય જુઓ ગૌતમીયકાવ્ય 258 –ટીકા (જલ્ડણ)
ગ્રન્થચતુષ્ટય
303 –ટીકા (જલ્ડણ)ની ટીકા 338 |ગન્શત્રયી
277 ગિરનારકલ્પ ગિરનારદ્વાäિશિકા
101,101 |-ટીકા (પૂર્ણ.). xગીતકાર સમયસુન્દરકૃત શાન્તિનાથસ્તોત્ર 251.
-ટીકા (લક્ષ્મી.)
333 ગીતવીતરાગપ્રબન્ધ
161 -વૃત્તિ (શાન્તિ.)
332,333 ગુણવચનલાનિંશિકા (ગ્રન્થાંશ)
ચઉપન્નમહાપુરિસચરિય
32,304 ગુણવર્મચરિત્ર
–ઉપદ્યાત (અંગ્રેજી) ગુરુગુણરત્નાકરણ કાવ્ય
164
ચઉશરણ ગુરુગોપાલદાસ બરેયા સ્મૃતિગ્રન્થ 135
–અવચૂર્ણિ
238 ગુરુતત્ત્વપ્રદીપ
277 ગુરુદુઃખિતવચન
ચતુરશીતિકથા જુઓ અત્તરકથાસંગ્રહ
246,247 ગુરુપરિવાડી જુઓ તપાગચ્છપટ્ટાવલી 114, 288
ચતુરશીતિધર્મકથા
143 –ટીકા (સ્વોપજ્ઞ)
142 ચતુરશીતિપ્રબન્ધ
288 -વૃત્તિ (સ્વોપજ્ઞ)
115
ચતુરવિંશતિકા ચતુર્વિશતિજિનસ્તવ અને ગુરુપર્વવર્ણન (ગ્રન્થાંશ)
288
નઝેન્દ્રમૌલિસ્તુતિ 16,17,56,199,200 ગુર્વાવલી (ગ્રન્થાંશ) 194,231,287,
203,204,258 (287,290 |-અવમૂરિ
200 ગૂર્જરભૂમિની ભવ્યતાનું એક ઉલ્લેખ
–ઉપોદ્યાત વર્ણન
27,28 ગોડીજિનસ્તવન 257|–ટીકા (અજ્ઞાત)
56,199,200 ગોડી પાર્શ્વનાથ છન્દ 168-ટીકા (સ્વોપણ)
200 ગોડી પાર્શ્વનાથ સાર્ધ શતાબ્દી સ્મારક
-વૃત્તિ ગ્રન્થ, શ્રી
-વૃત્તિ (સહદેવ) ગોડી પાર્શ્વનાથસ્તુતિ (અજ્ઞાત)
257 |–સ્પષ્ટીકરણ ગોડી પાર્શ્વનાથસ્તોત્રમ્
257 ચતુર્વિશતિજિનચરિત્ર -અનુવાદ
257 |ચતુર્વિશતિજિનદેશના સંગ્રહ -વિવરણ
જિનસ્તવ(જિન)
368
86
56
51 |-ટીકા
200,204
31 |
2
For Personal & Private Use Only
Page #459
--------------------------------------------------------------------------
________________
232
૩૬
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ ચતુર્વિશતિજિનવ(ધર્મ)
102
56,73,85-87,92,140,304 અવસૂરિ 102 ચતુર્થારાવલીચિત્રસ્તવ
232,253 ચતુર્વિશતિનિસ્તવ(બપ્પ) જુઓ ચતુર્વિશતિકા |-ટીકા
199,200 |-ટીકા (સ્વીપજ્ઞ) ચતુર્વિશતિજિનસ્તવ(રત્ન)
128 ચતુષ્કર્વી ચતુર્વિશતિજિનસ્તવન (જિન.)
ચન્દર્પોહચરિય (અજ્ઞાત) જુઓ આદિજિનાદિસ્તવન
209 |ચન્દuહચરિય (જિન.) ચતુર્વિશતિજિનસ્તવન
216 |-વૃત્તિ ચતુર્વિશતિજિનસ્તુતિ(જિન)
209 ચન્દપ્રહચરિય (દેવ.) ચતુર્વિશતિનિસ્તુતિ(ધર્મજુઓ જયવૃષભ સ્તુતિ ચન્દuહચરિયા (ધન.=પશો.) અને જયવૃષભ સ્તોત્ર
224 ચન્દપ્રહરિય (વીર.) ચતુર્વિશતિજિનસ્તુતિ(પુણ્ય)
11,258 ચન્દપ્પહચરિય (હરિ.) ” (શીલ.) 17 |ચન્દ્રકલ્પ.
252 ” (શ્રીપાલ)
151,209 ચન્દ્રદૂત (જંબુ) જુઓ ઈન્દ્રદૂત (જંબૂ) 58,201 ” (હેમ.) જુઓ જિનસ્તવનચતુર્વિશતિકા 245 ચન્દ્રદૂત (વિમલ.) 21,259,273,274 ચતુર્વિશતિજિનસ્તોત્ર (અજ્ઞાત) 242 -ટિપ્પણ
274 ચતુર્વિશતિજિનસ્તોત્ર (જિન.) જુઓ
-ટીકા
259 ઋષભનમસ્તોત્ર
228 -વૃત્તિ –વૃત્તિ
ચન્દ્રદૂત જુઓ ઇન્દુદૂત (વિનય.) ચતુર્વિશતિજિનસ્તોત્ર (જૈત્ર.).
243 |-અવસૂરિ ચતુર્વિશતિનિસ્તોત્ર, પંચષષ્ટિયન્સગર્ભિક ચન્દ્રપ્રભચરિત્ર (અજ્ઞાત) (નેત્ર.)
243 ચન્દ્રપ્રભચરિત્ર (અજ્ઞાત) ચતુર્વિશતિજિનસ્તોત્ર, પંચષષ્ટિયન્ઝગર્ભિત -વિષમયદવૃત્તિ (સિંહ.)
230 ચન્દ્રપ્રભચરિત્ર (દામો.) ચતુર્વિશતિજિનસ્તોત્ર (શીલ.) 242 ચન્દ્રપ્રભચરિત્ર (દેવે.)
7,9,10 ચતુર્વિશતિજિનાર્દસ્તુતિ 16,251,301 ચન્દ્રપ્રભચરિત્ર (યશકીર્તિ) -અવસૂરિ 251,252 ચન્દ્રપ્રભચરિત્ર (સર્વા.)
6,21 -ટીકા 16 |ચન્દ્રપ્રભસ્તવન (જિન.)
229 -વિવરણ (સ્વોપજ્ઞ)
251,252 |ચન્દ્રપ્રભસ્તવન, ષભાષામય (જિન.) ચતુર્વિશતિજિનેન્દ્ર સંક્ષિપ્તચરિત્ર 45,22 ચન્દ્રપ્રભસ્વામિસ્તવન
243 -ભાષાન્તર
-અનુવાદ
243 –ભાષાન્તર (દ્વિતીયસંસ્કરણ)
23 ચન્દ્રપ્રભા જુઓ
31,67,119,129,139 ચતુર્વિશતિજિનેન્દ્રસ્તવનાનિ
258 હિમકૌમુદી
252,274,275,276,300 –ભૂમિકા 171 ચન્દ્રલેખાવિજય (પ્રકરણ)
311. ચતુર્વિશતિપ્રબન્ધ જુઓ પ્રબન્ધકોશ 6,10,27 ચન્દ્રવિજય
162
259
8
૦
૦
છ
છ
229
23
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #460
--------------------------------------------------------------------------
________________
155
252
પરિશિષ્ટ ૨ : ગ્રન્થો અને લેખોની સૂચિ (શ્વેતાંબર અને યાપનીય) ચન્દ્રામલકભક્તામર
25,265 |–વૃત્તિ ચન્દ્રામસ્તોત્રમ્ જુઓ મહાવીર સ્તોત્રમ્ 25 જિંબૂચરિય ચમત્કારિક-સાવચૂરિ-સ્તોત્રસંગ્રહ
17 જગડુકપ્રબન્ધ (ગ્રન્થાંશ) ચપૂમડન 106,132 જગડુચરિત
6,155 ચાચિગ દેવના લેખની પ્રશસ્તિ 326 જગડુપ્રબન્ધરાસ
155 ચાર તીર્થંકર 28,35 જગડુપ્રબન્ધ (ગ્રન્થાંશ)
155 ચારિત્રસંકેત 106 જિગડુશાબહપ્રબન્ધ
155 ચિત્રકૂટમહાવીરવિહારપ્રશસ્તિ 153 જગડુશાહપ્રબન્ધ (ગ્રન્થાંશ)
261 ચિત્રદુર્ગમહાવીરપ્રાસાદપ્રશસ્તિ | 153 જગદ્ગુરુકાવ્ય
136,165,166 ચિત્રસ્તવ જુઓ વીરજિનસ્તવ (જિન.) 227 |જબૂદીવપણત્તિ -અવચૂરિ
227 -વૃત્તિ જુઓ પ્રમેય રત્નમંજૂષા 170 ચિન્તામણિ-પાર્શ્વનાથ-સ્તવન 247,250 જિબૂસ્વમીનો રાસ (જિન.)
97 ચેઈયવન્દભાસ
225 જબૂસ્વામીનો રાસ (યશો.) -અવસૂરિ
238 નયર્ નવનનિર' થી શરૂ થતી કૃતિ -વૃત્તિ જુઓ સંઘાચારવિધિ 225 |જયન્તકાવ્ય
72 ચેતો દૂત 251,302 |જયન્તવિજય
72,221 -ટિપ્પણો 302 |જયન્તીપ્રશ્નોત્તરસંગ્રહ
234 ચૈત્યવંદનચતુર્વિશતિકા 216 | *જયમંગલા
326,327 ચૈત્યવંદનસંગ્રહ 218 |જયમંગલા
326,327 ચોવીસી (મેઘ.)
31 |‘જય વૃષભસ્તુતિ જુઓ ચતુર્વિશતિચૌલુકયવસોત્કીર્તન જુઓ ક્યાશ્રયકાવ્ય જિનસ્તુતિ (ધર્મ.)
224,224 (હૈમ) | 121 | -અવસૂરિ
224,225 *છખંડાંગમ અને કસાયપાહુડ તેમજ એ -(અવચૂરિ)
224 225 પ્રત્યેકનું વિવરણાત્મક સાહિત્ય
40 ‘જય વૃષભ'સ્તોત્ર જુઓ ચતુર્વિશતિછન્દ:પરિચય 259 જિનસ્તુતિ (ધર્મ)
239 -અનુવાદ 259 જિયાનન્દકેવલીરાસ
100 છન્દ:શેખર 101 ગુજયાનન્દચરિત્ર (વાના)
100 છોડનુશાસન (વાગ0 કે તેમ0) 114 જિયાનન્દરાજર્ષિકેવલિચરિત્ર (પ.). -વૃત્તિ સ્વિપજ્ઞ) 136 -અનુવાદ
100 છાણીશતક
238 જયાનન્દરાજર્ષિકેવલિચરિત્ર (મુનિ.) 98,100 છાયાનાટક (અજ્ઞાત)
316 જિલ્પકલ્પલતા છાયાનાટક (રત્ન) જુઓ શમામૃત 316 જિણચન્દમુણિથવણ
246 છાયાનાટકમબન્ધ જુઓ ધર્માલ્યુદય
જિણસત્તરિયપયરણ
8,291 (મેઘ.) 74,315 જિનગુણસ્તવના
238 છાસીઇ
જિનકુશલસૂર્યાષ્ટક
246
100
107
For Personal & Private Use Only
Page #461
--------------------------------------------------------------------------
________________
૩૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ જિનચન્દ્રસરિકપાટલોહશૃંખલાષ્ટક 247,249,250 જિનસહસ્ત્રનામ
187 જિનચૈત્યવન્દચતુર્વિશતિકા જુઓ
જિનસહસ્રનામસ્તોત્ર (હેમ.) જુઓ ત્રિલોક્યપ્રકાશ 259 અહંન્નામસહસ્ત્રસમુચ્ચય (હેમ)
217 –વૃત્તિ (સ્વોપલ્સ)
259 | ‘જનસહસ્રનામસ્તોત્ર' નામની કૃતિઓ 217 જિનદત્તકથા (અજ્ઞાત) 58 જિનસાગરસૂર્યષ્ટક
247,250 જિનદત્તકથા (ગુણ.). 58 જિનસિંહસૂરિપદોત્સવકાવ્ય
20,270 જિનદત્તકથા (સુમતિ.) 58 જિનસિંહસૂરિસ્તવન
228 જિનપતિસ્તુતિ 236 જિન સ્તવન (? સાધુ...)
244 જિનપ્રભસૂરિકૃત સાત-સો સ્તોત્રો 13 |જિનસ્તવન (ધર્મ.)
225 જિનભક્તામર 25,263,265 જિનસ્તવન (વિજય.)
256 જિનભક્તિ
285 જિન સ્તવનચતુર્વિશતિકા (મ.) જુઓ જિનમૂર્તિપૂજાસાદ્ધશતક 238 ચતુવિંશતિજિનસ્તુતિ (મ.)
245 જિનરત્નકોશ 10,15,18,34,8,11,15,16,-ટિપ્પણ
245 18,19,20,21,26,33,38,46,47,50,55,58,59,63,જિનસ્તવાષ્ટક, ક્રિયાદિગુપ્તકરૂપ વિશ્વ71,7475,77,85,90,93,97,98,99,105,107,108,109,કાલનીયવ્યાપિ
289 121,126,127,129,139,139,141,143,145,151,153,
290 154,160,166,167,168,168,170,173,183,185,187,
|-પદચ્છેદ 195.196.200.204.206,209,214,218,221,230. જિનસ્તુતિ (અજ્ઞાત).
26,268 232,234,238,255,257,264,268,274,276,282, |જિનસ્તુતિ (અજ્ઞાત)
254 290,294,302,305,307,309,311,312,315,316,317,
254 318,319,321,322,325,326,327,328,329,332, 333,333,334,337,337,338,339
167 જિનસ્તુતિ (કનક.)
168 જિનશતક
-વૃત્તિ (સ્વોપજ્ઞ.) 58,2017
268 -અવસૂરિ (અજ્ઞાત)
જિનસ્તુતિ (ભુવન.)
268 -અવચૂરિ (વિમલ)
-વૃત્તિ –પંજિકા (વત્સ.)
201 | જનસ્તુતિ, ભાજ૧નામેગા
જિનસ્તુતિ, ભોજ્યના મગર્ભિત (અજ્ઞાત) 236 –પંજિકા (વૃત્તિ) (સાંબ.)
321 -અવચૂરિ
236
245
જિનસ્તુતિ, માતૃકાક્ષરપદ્યરૂપ જિનસમયસ્યાસ્તોત્ર (?) જિનસહસ્ત્રનામગદ્યસ્તોત્ર જુઓ જિનસહસ્રનામસ્તોત્ર,
જિનસ્તુતિ (યશો.) જુઓ અસ્તુતિ વર્ધમાનજિનનામમન્ન, શુક્રસ્તવ અને
જિનસ્તોત્રકોશ 99,100,206,207,216,303 -ટિપ્પણ
206 સિદ્ધિશ્રેય સમુદાય
187 જિનસહસ્રનામસ્તોત્ર (દેવ.) જુઓ
જિનસ્તોત્રમહાલૂદ જુઓ રત્નકોશ
237 અસહસ્રનામ
જિનસ્તોત્રરત્નકોશ
13,17,217 –ટીકા (સ્વીપજ્ઞ)
જિનસ્તોત્રો
223 જિનસહસ્રનામસ્તોત્ર (વિનય.) જુઓ
જિનાદિસ્તોત્રરત્નકોશ (ગ્રન્થાંશ) અહંન્નમસ્કારસ્તોત્ર નામગધસ્તોત્ર
217.
જિનેન્દ્રચરિત જુઓ પમાનન્દમહાકાવ્ય ' જિનસહસ્રનામસ્તોત્ર (સિદ્ધ.) જુઓ
જિનેન્દ્રનમસ્કારદિસંગ્રહ
201
26
205
237
21)
288
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #462
--------------------------------------------------------------------------
________________
79.
પરિશિષ્ટ ૨ : ગ્રન્થો અને લેખોની સૂચિ (શ્વેતાંબર અને યાપનીય) જિનેન્દ્રાતિશયપંચાશિકા
276 જૈિનપાદપૂર્તિ-સાહિત્ય ‘જીરાપલ્લી' પાર્થસ્તવન
229 નિમણ્ડનજુઓ નયપ્રકાશ અને જીવંધચંપૂ
132 યુક્તિપ્રકાશ જેસલમેરચૈત્યપરિપાટી
301 જૈિનમહાકાવ્ય પરંપરા ઔર અભયદેવકૃત જેસલમેર,સૂચી
58,153 જયન્તવિજય જૈન આગમ સાહિત્યમાં ગુજરાત 51,54,85 જૈિનમેઘદૂત જુઓ મેઘદૂત
156 -પ્રસ્તાવના 7 |-ટિપ્પણ (અજ્ઞાત)
157 પ્રાસ્તાવિક 32 -ટીકા (મહી.)
157 જૈનકથાસંગ્રહ
–ટીકા (શીલ.)
156,157 જૈનકુમારસંભવ જુઓ કુમારસંભવ 94,101 |
-પ્રસ્તાવના
19 -અવસૂરિ 102 -વૃત્તિ (સ્વોપલ્સ)
157 -વિવૃત્તિ
102 જૈનરાજતરંગિણી
238 જૈનગાયત્રી
336
જૈિન રામાયણ (ત્રિષષ્ટિ) પર્વ-૭) (હેમ.) -વૃત્તિ 336 ]જઓ પદ્મચરિત્ર (હેમ.).
25 જૈનગાયત્રી
336 જૈિન રામાયણ (દેવ.) જુઓ પાચરિત -વૃત્તિ
336. અને રામચરિત
25 જૈન ગૂર્જર કવિઓ
242,286 જિનરામાયણ (દેવ.) જૂઓ પાચરિત જૈન ગ્રન્થાવલી
23,87,99) અને રામચરિત
116 110,111,126,174,185,192,200,214,280,320
જૈન શાસનદીપક જૈનતર્કવાર્તિક
જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ હેરેલ્ડ જૈન –વૃત્તિ
136 ]ઇતિહાસ સાહિત્ય વિશેષાંક જૈનદેશનાસંગ્રહ
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ 18,23,36, –ભાષાન્તર (ગુજ.),
16,20,22,23,2,29.31,35,46,48,49,39,40,56,58, –ભાષાન્તર (હિન્દી)
26 |67,69,71,74,80,82,89,99,101,105,106,108, જૈનધર્મદીપક
31 |112,114,116,1125,130,131,132,135,152,156, જૈનધર્મવરસ્તોત્ર
16,1720,24261 | 161,169,202,23,231,231,252,270,320,334,335 -પ્રસ્તાવના
262
| जैन साहित्य का बृहद् इतिहास -વૃત્તિ (સ્વોપજ્ઞ) 16,154,155,262,265
21.32.37,71,81,101.108,109.305 જૈનધર્મવરસ્તોત્રાદિકૃતિત્રિતય
જૈનસાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ -પ્રસ્તાવના
20
15,14,15,16,48,58,74 જૈનનિત્યપાઠસંગ્રહ
209
7577,80,86,87,93,105,107,108,115,116,118,
127,127,137,138,144,153,163,170,185,244, જૈનન્યાયખંડખાદ્ય
255
[246,294,316,326 જૈનનૈષધચરિત
305 જૈિનસાહિત્ય પ્રદર્શન શ્રીપ્રશસ્તિસંગ્રહ, શ્રી 294 ૧. આ કૃતિ બે રીતે છપાવાઇ હોવાથી પૃ.-૩૭૯, ટિ-રના પૃષ્ઠકમાં ફેર છે.
135
26
For Personal & Private Use Only
Page #463
--------------------------------------------------------------------------
________________
25
86
86
238
૪૦
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ जैनस्तोत्र की समीक्षात्मक अध्यन 238 |-ચતુરર્થી
278 જૈનસ્તોત્ર તથા સ્તવનસંગ્રહ 239 |*તત્ત્વજ્ઞાનવિકાશિની
25 જૈનસ્તોત્રરત્નાકર જુઓ સ્તોત્રરત્નાકર
|*તત્ત્વપ્રકાશિની 232,253,254,277 તત્ત્વબોધતરંગિણી
172 જૈનસ્તોત્રસંચય
285 તત્ત્વાદર્શ જૈનસ્તોત્રસંગ્રહ 99,168,220,233,237) તત્ત્વ જુઓ તત્ત્વાર્થસૂત્ર
227 262,265,267,268,269,269
|તત્ત્વાર્થપરિશિષ્ટ જૈનસ્તોત્રસંચય (ભા.૧-૩)
17 તત્ત્વાર્થસૂત્ર જુઓ તત્ત્વાર્થ જૈનસ્તોત્રસન્દ્રોહ 17,151,201,209, -ટીકા (સિદ્ધ.)
133,180 217,222,223,223,225,226,232,236,243,254 | ભાષ્ય
|339 255,256,257,262,265,266,269,277
તત્ત્વાવગમાં
245,285 જૈનસ્તોત્રસન્દાહ (હેમ.)
तपगच्छ का इतिहास
149 જૈનસ્તોત્રસમુચ્ચય 12,17,102,128,130,
| ‘તપા'ગચ્છની પટ્ટાવલી
118 168,173,215,224,226,227,228,239,245
-વૃત્તિ
118 જૈનસ્વાધ્યાયસુભાષિતમાલા
તપા'ગચ્છની પટ્ટાવલી જિ0 પર્વ-૮) જૈનહરિવંશપુરાણ (ત્રિષિષ્ટ) પર્વ-૮)
282 26
‘તપાગચ્છની પ્રાન્તન પટ્ટાવલી જૈનાચાર્ય શ્રીઆત્માનન્દ જન્મશતાબ્દિ
–વૃત્તિ
282 સ્મારકગ્રન્થ
230,262
‘તપાગચ્છપટ્ટાવલી જુઓ ગુરુપરિવાડી 117 જૈનેતર સાહિત્ય અને જેનો 327,332
‘તપાગચ્છીયપટ્ટાવલી
117 જોણિથય જુઓ યોનિસ્તવ
17
તિપોટમતકુટ્ટના જ્ઞાનચતર્વિશતિકા જ્ઞાનદીપિકા
-વક્તવ્યા જ્ઞાનપંચમી કથા
167 તરંગવતી
135 –બાલાવબોધ
168 તર્કહસ્યદીપિકા
282 જ્ઞાનપંચમીસ્તુતિ જુઓ ઉદ્યોતપંચમીસ્તુતિ 268 “તાતાં તાતી'થી શરૂ થતું પદ્ય
245 -પાદપૂર્તિ (અજ્ઞાત)
135,199 -પાદપૂર્તિ (લાભ) જ્ઞાનવિમલસૂરિચરિત્ર
172 તાત્ત્વિકપ્રશ્નોત્તરાણિ
238 જ્ઞાનવિમલસૂરીશ્વરનું આદર્શ જીવનચરિત્ર
તિજયપહુરંથોત્ત
240 જ્ઞાનસારાષ્ટક
તિલકમંજરી 135,138,203,286,287 -ભટૂંકરોદયા ટીકા
-ટિપ્પણ
135,138 જ્યોતિષ્કરપ્ટ
-ટિપ્પન ઝાંઝણપ્રબન્ધ
-વિવૃતિ (લાવ.) જુઓ પરાગ ‘તત્તી સીઅલી' ગાથા
અને વ્યાખ્યા (લાવ.)
135 -અષ્ટોત્તરશતાથી
278 -વૃત્તિ
136
125
238 તરંગલોલા 338 |
27,275 'તારાગણ (કાવ્ય).
269 તારાયણ
264
-
56
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #464
--------------------------------------------------------------------------
________________
340
પરિશિષ્ટ ૨ : ગ્રન્થો અને લેખોની સૂચિ (શ્વેતાંબર અને યાપનીય) -વ્યાખ્યા (પ....)
135,136 |(ગદ્ય) (હેમ) -વ્યાખ્યા (લવ.).
135 |–ટીકા તિલકમંજરી એક સમીક્ષાત્મક અધ્યયન 135 ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર (પર્વ-૧૦) તિલકમંજરીકથાસાર
138 |(ગદ્ય) (હેમ) તિલકમંજરીકથોદ્ધાર
137 ત્રિષષ્ટિ શલાકાપુરુષચરિત્ર (ગુણ) તિલકમંજરીકા સાર
137 ત્રિષષ્ટિ શલાકાપુરુષચરિત્ર વિચાર તિલકમંજરીપ્રબન્ય
ત્રિષષ્ટિસાર તિલકમંજરીસારોદ્ધાર
8 |ત્રિષષ્ટીય જિનેન્દ્ર સ્તવનસંગ્રહ તિલકસુન્દરી-રત્નચૂડ-કથાનક જુઓ
ત્રિષષ્ટીય દેશના સંગ્રહ રત્નચૂડકથા (દેવે.)
159 |ત્રિસન્ધાન સ્તોત્ર જુઓ પાર્શ્વજિનસ્તવ 128,129,239 તીર્થકરચરિત્ર, શ્રી
-અવસૂરિ
128 તીર્થકર ચરિત્ર (સુશીલ.)
5
ત્રિપુરાગમ (ઉદ્ધાર) તીર્થમાલા
163 રૈલોક્યપ્રકાશ જુઓ જિનચૈત્યવન્દનતીર્થમાલાસ્તવન
246,248 ચતુર્વિશતિકા તૃષ્ણાષ્ટક 247,248 ત્રિવિદ્યગોષ્ઠી
“99,113,113 तेरहवीं चौदहवीं शताब्दी के जैन संस्कृत महाकाव्य મામૈથસ્મણપાસનાહથોત્ત
247 149
દમયન્તીપ્રબન્ધ (ગદ્ય) ત્રિદશતરંગિણી 15,29,277,277,287,288
દમયન્તીપ્રબન્ધ (પદ્ય) ત્રિપુરાભારતીલઘુસ્તવ. જુઓ લઘુસ્તવ
દર્શનરત્નરત્નાકર
22,148 –ટીકા દર્શનશુદ્ધિ
32 ત્રિપુરાસ્તોત્ર
દવદન્તીચરિય –ટીકા
દશવૈકાલિક જુઓ દસયાલિય -વૃત્તિ જુઓ જ્ઞાનદીપિકા
338
દશશ્રાવકચરિત્ર જુઓ આનન્દસુન્દરકાવ્ય 164 ત્રિવિક્રમરાસ
286
દસયાલિય જુઓ દશવૈકાલિક ત્રિષષ્ટિશલાકાપંચાશિકા
-ટીકા
26,209 ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર (પર્વ-૭) (ગદ્ય) (હેમ)
દિસાસુયયખંધ
100 ત્રિષષ્ટિ૦ (પર્વ ૧-૧૦) (પ.) (હેમ) 6,10,5, 10,23,24,27,29,30,35,36,45,63,66,69,109, દિપા
દાદાપાભક્તામર 25,263,264,265,266 116,124,148,165,215 :
દાનધર્મ
88 –અગ્રવચન (અંગ્રેજી)
23 દાનધર્મકથા જુઓ દાનાવદાનકથા -અનુવાદ (અંગ્રેજી)
215 |અને શાલિભદ્રચરિત્ર (ધર્મ.) -અનુવાદાદિ (અંગ્રેજી)
29 |દાનપ્રકાશ –ભાષાંતર (ગુજ.)
29 |દાનષત્રિશિકા જુઓ સંઘમહોત્સવપ્રકરણ 86 ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર (પર્વ-૮)
દાનાદિ ચાર કુલક
46
46
338
227
65
30
167
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #465
--------------------------------------------------------------------------
________________
૪૨
274
61
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ –ટીકા જુઓ ધર્મરત્નમંજૂષા 71 |-ટિપ્પણ (બેચર.)
274 દાનાદિપ્રકરણ 172 |-ટિપ્પણ (સ્વીપજ્ઞ)
274,275 દાનાવદાનકથા જુઓ દાનધર્મકથા 87 દિવાઃ પ્રભાસ્તવ-વૃત્તિ(રત્ન)
61 દિગંબર જૈન ગ્રન્થકર્તા ઔર ઉનકે ગ્રન્થ 130 દિવીસ્તોત્ર
220 દિગ્વિજય મહાકાવ્ય 118,282 દેવા:પ્રભોસ્તોત્ર
168 -ટિપ્પણ (શાહ.) 118 |સાધારણજીનસ્તવવૃત્તિ (કનક)
168 -ટિપ્પણ (સ્વોપજ્ઞ)
118 |-ટિપ્પણ (બેચર.) દિઢ઼િવાય
65 |-વૃત્તિ (રત્ન.) દિવ્યપ્રભા જુઓ દેવાનન્દમહાકાવ્ય,
દેવાઃ પ્રભો'સ્તોત્ર જુઓ સાધારણદેવાનન્દશ્રાવ્યકાવ્ય અને દેવા
જિનસ્તવ.
168 નન્દાલ્યુદય 21,275 ‘દેવાઃ પ્રભોવૃત્તિ (કનક.)
168,168 દીપાલિકાકલ્પ 15 |“દેવેન્દ્રરનિશસ્તુતિ
225 *દીપિકા (મ.)
324 દોસસયગાથા દીપિકા (સંઘ.) 71 |-શતાર્થી (ઉદય.)
280 દીવાલીકલ્પ 168 |-શતાર્થી (સોમ.)
279,280 દુર્ગાદપ્રકાશ 213 દ્રવ્યાલંકાર (પ્રબન્ધ)
307 દુર્ગાદપ્રબોધ
14 દ્રિૌપદીસ્વયંવર
32,152,313 દુર્ગાદપ્રબોધ
117 દ્વિત્રિશદ્ધાત્રિશિકા (સિદ્ધ.) દુર્ગપદવ્યાખ્યાન
જુઓ બત્રીસીઓ દ્વાત્રિશિકા દુર્ગવૃત્તિ-જ્યાશ્રય-કાવ્ય જુઓ શ્રેણિક
(કુમાર.)
178,179,184 કયાશ્રય-કાવ્ય 125 |-અનુવાદ
213 દૂતકાવ્ય સંબંધી કુછ જ્ઞાતવ્ય બાતેં 273 ધાર્નિંશિકા (સિદ્ધ.) ૧ (પ્રથમ) જુઓ દૃષ્ટાન્તત્કાત્રિશિકા
222 સ્વયંભૂસ્તુતિ
180,181,189,212 દૃષ્ટાન્તશતક (અજ્ઞાત) 171,172 -અનુવાદ
213 દૃષ્ટાન્તશતક (જ.) 171 દ્વાઢિંશિકા (સિદ્ધ.) ૨ (બીજી)
181 દૃષ્ટાન્તશતક (નરેન્દ્ર.)
171 |દ્વાઢિંશિકા (સિદ્ધ.) ૩ (ત્રીજી) 180,181 -અવસૂરિ
171 દ્વિત્રિશિકા (સિદ્ધ.) ૪ (ચોથી) દૃષ્ટિપ્રબોધદ્વાર્નાિશિકા (ગ્રન્થાંશ)
180 દ્વિત્રિશિકા (સિદ્ધ.) ૫ (પાંચમી) 181,212 દૃષ્ટિવાદ
227 દ્વાર્નિંશિકા (સિદ્ધ.) ૬ (છઠ્ઠી) 180,181 દેલવાડામંડન' આદિનાથસ્તવન 236 દ્વિત્રિશિકા (સિદ્ધ.) ૭ (સાતમી)
180 દેવાનન્દમહાકાવ્ય જુઓ દિવ્યપ્રભા 21,31,274 |દ્વત્રિશિકા (સિદ્ધ.) ૮ (આઠમી) 180,181 -સંક્ષિપ્ત સારાર્થ 19 દ્વિત્રિંશિકા (સિદ્ધ.) ૯ (નવમી)
182 દેવાનન્દશ્રાવ્યકાવ્ય જુઓ દિવ્યપ્રભા 274 દ્વાર્નાિશિકા (સિદ્ધ.) (અગિયારમી) 180,182 દેવાનન્દાલ્યુદય
274 દ્વિત્રિશિકા (સિદ્ધ.) ૨૧ (એકવીસમી) 182,184
181.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #466
--------------------------------------------------------------------------
________________
160
88
12
201 :
105
પરિશિષ્ટ ૨ : ગ્રન્યો અને લેખોની સૂચિ (શ્વેતાંબર અને યાપનીય)
૪૩ જુઓ મહાવીરદ્રાવિંશિકા અને
વિશોત્કીર્તન
121,122,124 વર્ધમાનદ્રાસિંશિકા
દ્વયાશ્રયકાવ્ય ઓફ આચાર્ય હેમચન્દ્ર 122 -અનુવાદ
184 ધનદકથા (ગ્રન્થાંશ) –ટીકા
183 ધન્યશાલિચરિત્ર -વૃતિ
184 ધમ્મનાહચરિય -વૃત્તિનો અનુવાદ 184 ધમિલચરિત્ર
101 ધાર્નાિશિકા (સિદ્ધ.) (૧-૨૦)
183 ધરણારગેન્દ્રસ્તવ જુઓ દ્વાચિંશિકા (સિદ્ધ.) (૧-૨૧)
178 પાર્શ્વનાથમહાસ્તવ અને મન્નસ્તવ દ્વાચિંશિકા (સિદ્ધ.) (૧-૨૨) 178 ધર્મકલ્પદ્રુમ (અજ્ઞાત.)
105 દ્વત્રિશિકા (સિદ્ધ.) (૧-૩૨) 13,182,183,210 |ધર્મકલ્પદ્રુમ (અજ્ઞાત.)
105 ધાર્નાિશિકાઓ (સિદ્ધ.) (૧-૨૨)13,182,182,210 ધર્મકલ્પદ્રુમ (ઉદય.) લાનિંશિકાઓ (સિદ્ધ.) (૧-૨૧) 178,179 |ધર્મકલ્પદ્રુમ (ધર્મ.) દ્વાત્રિશિકાઓ (સિદ્ધ.) (૧-૨૦) 183 ધર્મચરિત્ર જુઓ ધર્મનાથચરિત્ર દ્વાચિંશિકાઓ (સિદ્ધ.) (૧-૫) 180,189 |ધર્મદત્તકથા દ્વત્રિશિકાઓ (સિદ્ધ.) (૧-૪)
176 ધર્મનાથચરિત્ર જુઓ ધર્મચરિત્ર -અનુવાદ
184 ધર્મપરીક્ષા -વિવૃત્તિ જુઓ કિરણાવલી 176,184 ધર્મમંજૂષા લાનિંશિકાત્રયી
17,101 |ધર્મરત્નમંજૂષા ધાર્નિંશિકા, બે (હેમ.) 216 |ધર્મવિયોગમાલા
193 દ્વાદશાનિયચક્ર જુઓ નયચક્ર 52 |ધર્મશિક્ષાપ્રકરણ
151,209 -ટીકા (સિંહ) 14,52 |ધર્મસર્વસ્વ
101 -પ્રાકથન
62 ધર્મસારશાસ્ત્ર જુઓ મૃગાવતીચરિત્ર 153 -વૃત્તિ 183 |ધર્માધર્મકુલક
125 દ્વાસપ્તતિપ્રબન્ધ
142 |ધર્માલ્યુદય (ઉદય.) જુઓ દ્વિસંધાનકાવ્ય (સૂરા.) જુઓ
સંઘપતિચરિત્ર
74,212 ઋષભનેમિકાવ્ય
126,127 ધર્મોલ્યુદય (મેઘ.) જુઓ દ્વિસ્વર-ત્રિભંજનયુક્ત પશ્લોકી 253 છાયાનાટ્યપ્રબન્ધ
74,79 -અવચૂરિ (લઘુટીકા)
253,254 |ધર્મોપદેશ ક્યાશ્રય (પ્રાકૃત) (હેમ.) જુઓ
-વૃત્તિ (સ્વપજ્ઞ)
260 કુમારપાલચરિય 21 ધર્મોપદેશલેશ જુઓ આભાણશતક
170 ત્યાશ્રય (સંસ્કૃત) (હેમ.)26,28,29,121,140,279 |ધર્મોપદેશશતક જુઓ મહાપુરુષચરિત્ર 140 -ટીકા
- 121,125 વાતુપારાયણ
156 જયાશ્રય (મ.) જુઓ ચૌલુકય
નગરકોટ્ટમહાતીર્થચૈત્યપરિપાટી ૧. આ મેં રચેલી કવિતા છે.
31
291
For Personal & Private Use Only
Page #467
--------------------------------------------------------------------------
________________
330
નદી
46
45
૪૪.
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ નન્દનવનકલ્પતરું
238 |-ટીકા (પ્રબોધ.) નન્દ્રિ
227 |-વિવૃત્તિ જુઓ ટીકા (ચણ્ડ.) 80 |-વૃત્તિ
330 નમસ્કા૨માહાભ્ય 239 નિલ-દમયન્તી-ચંપૂ (? જય.)
102 -અનુવાદ 240 નલદમયન્તીચરિત્ર
172 નમિણથોર જુઓ ભયહસસ્તોત્ર 194 નલદવદન્તીચરિત્ર ' ,
46 નમિનાથ ચરિત્ર 17 નલદવદન્તીરાસ (ઋષિ.)
276,233 નમનિહચરિય
17 નલદવદન્તીરાસ (મહી.) નમુત્યુર્ણ (ગ્રન્થાંશ)
173,187 નિલવિલાસ 45,46,305,301,308,309,311 નેન્દ્રમૌલિકસ્તુતિ જુઓ ચતુર્વિશિતિકા 199 -પ્રસ્તાવના -વૃત્તિ 200 નિલાયનમહાકાવ્ય
315 ‘નમોડવર્ધમાન સ્તુતિ નિલાયનોદ્ધાર
46 નયચક્ર જુઓ દ્વાદશનકચક્ર 52 નવકલ્લોપાભક્તામક
25,265 નયચક્રવાલ 227 ‘નવકાર'મત્ર
240 नयचन्द्र और उनका ग्रन्थ रम्मामंजरी 315 નિવખણ્ડ-પાર્શ્વ-સ્તવ
128,224,239 નયપ્રકાશ જુઓ જૈનમંડન
166 -અવચૂરિ નયપ્રકાશાષ્ટક
136,166 નવતત્ત –ટીકા (સ્વીપજ્ઞ) 137 -બાલાવબોધ
238 -વ્યાખ્યા(સ્વોપજ્ઞ) 166 નવતત્ત્વકુલ
102 નયામૃતતરંગિણી
261 નવતત્ત્વચોપાઈ નાસ્તવથી શરૂ થતા પદ્યનુ કર્તુત્વ 189 નવપદમાહાભ્ય નયોપદેશ
-પ્રવેશિકા
162,163 -પર્યાય
261 નિવસ્તવી, પહેલી (ગ્રન્થાંશ) –લઘુવૃત્તિ (ભાવ.) 261 |નવસ્તવી, બીજી (ગ્રન્થાંશ)
237 -વૃત્તિ (સ્વીપજ્ઞ) જુઓ નયામૃતતરંગિણી 261 |નવસ્મરણ (સચિત્ર)
186,196 નરનારાયણાનન્દ 73,79-અનુવાદ (પદ્યાત્મક)
186 નરવર્મચરિત્ર (વિનય.)
81 |નવ’ સ્મરણો નરવર્મચરિત્ર (વિવેક.)
નાટ્યદર્પણ
152,307 જુઓ સમ્યક્ત્વાલંકાર
-વિવૃત્તિ 305,306,306,309,309,310,311 નલચમ્પ
નાકોડાતીર્થસ્તોત્ર એવું મહિમા
303 -ટિપ્પણ
નાભાકનૃપકથા
144 –ટીકા (ચ૭.) જુઓ વિવૃતિ તેમજ
નાભિવંશકાવ્ય
144 વિષમપદપ્રકાશ 329 નાભિનન્દનોદ્ધારપ્રબન્ધ
50,51
239
204
237
194
૧. શું આ દિગંબરીય કૃતિ છે ?
For Personal & Private Use Only
Page #468
--------------------------------------------------------------------------
________________
253
પરિશિષ્ટ ૨ : ગ્રન્થો અને લેખોની સૂચિ (શ્વેતાંબર અને યાપનીય)
૪૫ -અનુવાદ 50 નેમિનિસ્તવ
253 નાભેય-નેમિ
4-અવસૂરિ નાભેય-નેમિ-કાવ્ય - 127 નેમિનિસ્તવન
228 –ટીકા (સ્વોપજ્ઞ)
128 નેમિદૂત જુઓ નેમિચરિત 21,176,177 નાભેય-નેમિ-દ્વિસન્તાન
151 નિમિનિસ્તુતિ –ટીકા (જય.) નામસંગ્રહ (હેમ.)
નેમિનાથચરિત (ગુણ.) નાયાધમ્મકહા
14,15,36,69 નેમિનાથ ચરિત્ર (અજ્ઞાત.) -લઘુવૃત્તિ જુઓ મુગ્ધાવબોધા
285 નેમિનાથ ચરિત્ર (ઉદય.) -વૃત્તિ
245 નેમિનાથચરિત્ર (કીર્તિ.). નારચન્દ્ર
114 નેમિનાથ ચરિત્ર (તિલક.) નારીનિવાસફાગ
107 નેમિનાથ ચરિત્ર (નર.) નિઘટ્શેષ
નેમિનાથચરિત્ર (ભોજ.) -ટીકા
14,117 નેમિનાથચરિત્ર (હરિ.) નિત્યસ્મરણ જૈનસ્તોત્રાદિસંગ્રહ 17 નેમિનાથવરસફાગ
107,237 નિત્યસ્મરણપાઠમાલા
222 નેમિનાથ મોટા કે રથનેમિ ? નિયતિલાનિંશિકા (ગ્રન્થાંશ) 180,184 નેમિનાભેયદ્ધિસન્ધાનકાવ્ય જુઓ નિર્ભયભીમ (બાયોગ)
309 |ઋષભ-નેમિ-કાવ્ય નિર્ભયભીમ-વ્યાયોગ)
309 નેમિનાહચરિય (ગ્રન્થાંશ) * નિવેદન
249 નેમિનાહચરિય (હરિ.) નિવ્વાણલીલાવાઈ 69 નેમિનિર્વાણ
12,17 નિસીહ
-ટિપ્પણ -વિસેસણિ 156,178 |–ટીકા (અભિ. લક્ષ્મી.)
18 નીતિધનદ
–ટીકા (ઉપે.) નૂતનવ્યાકરણ 89 નેમિનાથસ્તવન (જય.)
316 નેમ(મિ)નાથચતુષ્પત્રિકા 15 નેમિનાથસ્તવન (સમય.)
246,248 'નેમિચરિત જુઓ નેમિદૂત, રાજી
નેમિનાથસ્તોત્ર
74 મતવિપ્રલંભ અને રાજીમતીવિલાપ 21,271 |-વૃત્તિ (સ્વોપજ્ઞ)
261,265 -વચૂર્ણિ
272 નિમિભક્તામર (ભાવ.). 25,261,263,265 -અવચૂર્ણિ
272 –વૃત્તિ (સ્વીપજ્ઞ) –ટીકા
271 નિમિભક્તામર (રત્ન.) જુઓ -વ્યાખ્યા 271,272 પ્રાણપ્રિયકાવ્ય
25,264 નેમિચરિત્ર 127 નેમિશતક (અજ્ઞાત)
19
18
161
261
૧. શું આ અજૈન કૃતિ છે ?
૨૫.
ઇતિ. ભા.૨
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #469
--------------------------------------------------------------------------
________________
237
11
202
21,274
21,274 |પંચતીર્થસ્તુતિ
340 |પંચદમ્પ્લકથા
૪૬
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ નેમિસ્તવ (ગ્રન્થાંશ)
231 |-અવચૂર્ણિ નૈષધચરિત. જુઓ નૈષધચરિત્ર તથા
પોસવણાકપ્પ જુઓ કલ્પસૂત્ર 156,245 નૈષધીયચરિત
-નિરુક્ત
156 –ટીકા (રત્ન.) 320 -વિવરણ જુઓ સુખાવબોધ
102 નૈષધરિત્ર જુઓ નૈષધચરિત્ર
–વૃત્તિ (જિન.).
125 -વૃત્તિ
61 |–વૃત્તિ (લક્ષ્મી.) જુઓ કલ્પદ્રુમકલિકા 260,268 નૈષધીયચરિત. જુઓ નૈષધચરિત્ર
-વૃત્તિ (સંઘ.) જુઓ દીપિકા –ટીકા (ચારિત્ર) 319,328 પંચકલ્યાણસ્તોત્ર (ગ્રન્થાંશ)
207 –ટીકા (મુનિ.) 328 પંચનિસ્તુતિ (શીલ.)
202 –ટીકા (રત્ન)
331
-વિવૃત્તિ –પાદપૂતિ
પંચજિનસહારબન્ધાસ્તવ
232 -બ્રહવૃત્તિ જુઓ સુખાવબોધ 329
પંચતત્ર કે ઉદ્ધારક પૂર્ણભદ્ર જિનનૈષધીય સમસ્યા જુઓ શાન્તિનાથચરિત્ર
પતિસૂરિશિષ્ય થે
139 (મેઘ.) -ટિપ્પન
87
-ટીકા (સ્વોપજ્ઞ) –ટીકા (રાજ.) –પંજિકા
પંચદમ્હચ્છત્રપ્રબન્ધ જુઓ વિક્રમ87,313
પંચદડપ્રબન્ધ અને વિક્રમાદિયપંચદડન્યાયખંડખાદ્ય જુઓ ખંડનખાદ્ય 255,256
છત્રપ્રબન્ધ -વિવૃત્તિ જુઓ કલ્પલતિકા
256 ન્યાયખંડખાદ્યપરનામ-મહાવીર પ્રકરણમ્
પંચદપુરાણ જુઓ ખંડનખાદ્ય
પંચદમ્હાતપછત્રબન્ધ
256 ન્યાય દ્વાત્રિશિકા
પંચદમ્હાતપછાત્રબન્ધ જુઓ 180,180
વિક્રમાદિયપંચદમ્હચરિત્ર અને વિક્રમા*ન્યાયપ્રભા
255,256
દિત્યચરિત્ર ન્યાયમંજરી
102
-ટિપ્પણ ન્યાયાચાર્યકૃત સંસ્કૃત સ્તુતિસ્તોત્રો 255
પંચદડાત્મકવિક્રમચરિત્ર જુઓ ન્યાયાનુગમતારિણી
શ્રીવિક્રમચરિત્ર ન્યાયાવતાર 86,176,177,179,189 પંચનમસ્કૃતિ
227 -અનુવાદ (અંગ્રેજી)
179
પંચનમસ્કૃતિસ્તવન -ટિપ્પણ
179 પંચનાટક
45,315 -વિવૃત્તિ
179 |પંચરર્વી જુઓ પર્વરત્નાવલી (જય.) ન્યૂ ઇંડીયન એટીક્વરી 47 |પંચપ્રતિક્રમણ સૂત્ર
186 પઉમચરિય (વિમલ.) 6,11,13,33,42,52,195 પંચપ્રતિક્રમણ સૂત્રો
196,197 પઉમચરિય (સિદ્ધ) 25 |પંચમીપર્વસ્તુતિ
168 પચ્ચકખાણભાસ
74
228
98
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #470
--------------------------------------------------------------------------
________________
34
25
224
219
પરિશિષ્ટ ૨ : ગ્રન્થો અને લેખોની સૂચિ (શ્વેતાંબર અને યાપનીય) -વૃત્તિ
168 પદ્મમહાકાવ્ય પંચવર્ગસંગ્રહનામમાલા
146 રામાયણ (હેમ.) -વૃત્તિ 168 પદ્મપ્રભચરિત્ર (દેવ.)
6,7,21 પંચવિંશતિસજાનકાવ્ય
130 |પધસ્તવનાવલી -અવચૂરિ
130,130 પધાનનન્દ જુઓ જિનેન્દ્રચરિત 113,114 પંચશતીપ્રબો (બં)ધસંબંધ જુઓ
પદ્માનન્દમહાકાવ્ય 6,8,4,5,22,29,224,224 પ્રબન્ધપંચશતી
146 |-ટિપ્પણ -અવચૂરિ
991-ભાષાન્તર પંચસુત્ત
-વૃત્તિ પંચાખ્યાન (અજ્ઞાત)
139 પદ્માનન્દશત વૈરાગ્ય જુઓ શતક (પદ્મા.) પંચાખ્યાન (ધન.) જુઓ
પદ્માવતીસહસ્રનામસ્તોત્ર
218 પંચાખાનસારોદ્ધાર તથા બૃહસ્પંચાખ્યાન 139 પદ્માવતીકવચ
220 પંચાખ્યાન (પૂર્ણ.) 138,139 પદ્માવતી પટલ
219 પંચાખ્યાન (મેઘ.) જુઓ પંચાખ્યાનોદ્ધાર 31,139 પદ્માવતી સ્તુતિ
219 પંચાખ્યાન (વત્સ.)
138
પદ્માવતીસ્તોત્ર પંચાખાનસારોદ્ધાર જુઓ પંચાખ્યાન (ધન.) 139 પદ્માવતી સ્તોત્ર (શ્રીધર)
220 પંચાખાનાનોદ્ધાર જુઓ પંચાખ્યાન (મધ.) 139 પરમજ્યોતિ પંચવિશતિકા ચાર્થ (? પર્થ) કાવ્ય
278 -ભાષાન્તર પંજાબના ભંડારની સૂચી 333 પરમજ્યોતિ સ્તોત્ર
186 પટ્ટકુલિકાનયન-ચાહડમંત્રિસંબંધ (ગ્રન્થાંશ) 146 પરમસુખદ્વાર્નાિશિકા પટ્ટાવલીસમુચ્ચય
31,109,277,288 પરમાત્મજ્યોતિ પંચવિંશતિકા પટ્ટાવલી સારોદ્ધાર
-ભાષાન્તર પઠિતસિદ્ધસારસ્વતસ્તવ 220 પરાગ
135,137 પણહાવાગરણ
પરિણામમાલા
134 -ટીકા (જ્ઞાન.) 163,265 પરિશિષ્ટપર્વ જુઓ
29,63,64,66 પત્તનસ્થપ્રાચ્યજૈનભાંડાગારીયગ્રન્થસૂચી 94,121, સ્થવિરાવલી અને સ્થાવિરાવલી128,153,165,173,200,204,310
ચરિત
84,133,141,214 પદવ્યવસ્થા 273 -અનુવાદ (જર્મન).
63 -ટીકા [273|–પ્રસ્તાવના (બેચર+શેઠ)
13,63 પદ્મચરિત જુઓ જૈન રામાયણ (દેવ.).
116-(યાકોબી) પદ્મચરિત્ર (મલ્લ.) 51,52 પર્યુષણાતિથિ વિનિશ્ચય
277 પદ્મચરિત્ર (મ.) જુઓ જૈન
પર્વકથાસંગ્રહ
167
31
63
૧-૨. આ બંને ભિન્ન છે.
For Personal & Private Use Only
Page #471
--------------------------------------------------------------------------
________________
૪૮
226
218
& A มี มี มี มี 8
144
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ પર્વતિથિવિચાર જુઓ પર્વવિચાર, રત્ન
પાર્શ્વજિનસ્તોત્ર (જિનપ્રભ) શેખર-રત્નવતીકથા અને વ્રતકથા 160,161 પાર્શ્વજિનસ્તોત્ર (જિનવલ્લભ)
209 પર્વરત્નાવલી (જય.) જુઓ પંચપર્વ 98,106 પાર્શ્વજિનસ્તોત્ર (યશો.) જુઓ પર્વવિચાર જુઓ પર્વતિથિવિચાર
160 વારાણસીપાર્શ્વનાથસ્તોત્ર
257 પણસારુદ્ધાર
પાર્શનિસ્તોત્ર (સમય.)
186 -વૃત્તિ જુઓ તત્ત્વજ્ઞાનવિકાશની
પાર્શ્વદેવસ્તવન
232 પવન્જાવિહાણ
-વ્યાખ્યા
232,233 -વૃત્તિ
પાર્શ્વજિન-અષ્ટોત્તર-શત-નામ –વૃત્તિવૃત્તિ (જિન.)
પાર્શ્વનાથ
પાર્શ્વનાથચરિત્ર (અજ્ઞાત) પાઇયટીકા
પાર્શ્વનાથચરિત્ર (ઉદય.) -સંસ્કૃતિકરણ
પાર્શ્વનાથચરિત્ર (ભાવ.) પાઇય (પ્રાકૃત( ભાષાઓ અને
-બાલાવબોધ સાહિત્ય 3,34,6,8,82,99,163,179,300,332,340
-સારાંશ (અંગ્રેજી) પાક્ષિકાદિ અતિચાર
પાર્શ્વનાથચરિત્ર (માણિક્ય.)
13,21,69 પાંચ સો વર્ષ ઉપરની સમસ્યા અને
પાર્શ્વનાથચરિત્ર (વિનય.)
15,21 એનો ઉકેલ ૧૦ પાર્શ્વનાથચરિત્ર (સર્વા.)
6,7,21 પાણિનીયયાશ્રયકાવ્ય
125 પાર્શ્વનાથચરિત્ર(સર્વા.) પાડવચરિત (દેવપ્રભ). 69,154 પાર્શ્વનાથ(હેમ.)
22,149 –ટીકા
71 |પાર્શ્વજિન –ભાષાંતર 69 પાર્શ્વજિનપ્રાતિહાર્યસ્તવન
228 પાડવચરિત્ર (દેવવિજય)
70,116 |પાર્શ્વજિનમહોસ્તવ જુઓ પાડવચરિત્ર (વિજય.) 71 ધિરણોરગેસ્તવ
201 પાણ્ડવચરિત્ર (શુભ.) _71 |-વૃત્તિ
201-201 પાણ્ડવચરિત્રોદ્ધાર
71 /પાર્શ્વનાથમહિમ્ન સ્તોત્ર પાદપૂર્યાત્મક સ્તોત્ર 25,266 /પાર્શ્વનાથલઘુસ્તવન
254 પાર્શ્વજિનમહિમ્ન સ્તોત્ર 22 |પાર્શ્વનાથલઘુસ્તવન
268 પાર્શ્વજિનસ્તવ (રત્ન) જુઓ
|-વૃત્તિ (સ્વીપજ્ઞ)
268 ત્રિસન્ધાનસ્તોત્ર 128 પાર્શ્વનાથશૃંગાટકબન્ધાસ્તવ
246,248 પાર્શ્વજિનસ્તવ (સિદ્ધાન્ત.) 249 પાર્શ્વનાથસમયાસ્તવ
246 પાર્શ્વજિનસ્તવન (અજ્ઞાત) 24262 |પાર્શ્વનાથસમસ્યાસ્તવ
246,248,277 પાર્શ્વજિનસ્તુતિ (જિન.)
226 પાર્શ્વનાથસમયસ્યાસ્તોત્ર પાર્શ્વજિનસ્તુતિ (અજ્ઞાત) 27,269 /પાર્શ્વનાથસહસ્ત્રનામ
218 પાર્શ્વજિનસ્તોત્ર (આલ્હા)
223 /પાર્શ્વનાથસ્તવ (જિનપદ્મ.) ૧. આ લેખ “આકાશવાણી”ના તા. ૩-૧૧-૬૬નો મારો વાર્તાલાપ છે.
21
17
23
251
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #472
--------------------------------------------------------------------------
________________
૪૯
24
304
148,226
258
146
156
304 87,139,142
336
265
પરિશિષ્ટ ૨ : ગ્રન્થો અને લેખોની સૂચિ (શ્વેતાંબર અને યાપનીય) –અવસૂરિ
251 |પાસનાહથઇ પાર્શ્વનાથસ્વત (જિનપ્રભ)
227 પિડનિજુત્તિ પાર્શ્વનાથસ્તવ (શિવ.)
254 |પિડનિર્યુક્તિ -અવચૂરિ
254 પુણ્ડરીકગિરિરાજસ્તોત્ર જુઓ પાર્શ્વનાથસ્તવન (જિનપ્રભ)
228 |આદિજિનસ્તવન પાર્શ્વનાથસ્તવન (જિનપ્રભ)
228 પુણ્યધનનૃપકથી પાર્શ્વનાથસ્તવન (ધર્મ.)
264 પુણ્યસારકથાનક (ભાવ.). પાર્શ્વનાથસ્તવન (સમય.)
246:પુષ્કૃદન્તચરિય પાર્શ્વનાથસ્તવન (સમય)
246,248 પુફમાલા પાર્શ્વનાથસ્વતન (સમય)
247,249 |-વૃત્તિ પાર્શ્વનાથસ્તવન (સમય)
247,249 |પુફિયા પાર્શ્વનાથસ્તવન (સમય)
247,250 પુરાતનપ્રબન્ધસંગ્રહ પાર્શ્વનાથસ્તોત્ર (અજ્ઞાત)
24,262 vપુષ્પદન્તકૃત મહાપુરાણ પાર્શ્વનાથસ્તોત્ર (મેધ.)
31 પુષ્પદન્ત (સુવિધિ.) ભક્તામર પાર્શ્વનાથસ્તોત્ર (શિવ.)
પુષ્પમાલા. જુઓ વિએસમાલા -વૃત્તિ
-વૃત્તિ પાર્શ્વનાથસ્તોત્ર (સમય.)
247,250 પુડવીચન્દચરિય (શાન્તિ.) પાર્શ્વનાથદારબન્ધોસ્તોત્ર
247,249 -ટિપ્પણ. પાર્થભક્તામર
25,263,264 |-વૃત્તિ પાર્શ્વમહિમ્ન સ્તોત્ર (લઘુ) જુનો
પૂજાપંચાશિકા મહિમ્નઃસ્તોત્ર રઘુ
337 પૂજાવિધિ પાર્થલઘુસ્તવ
254 પૂજયગુણાદર્શકાવ્ય -અવસૂરિ
254 પૂર્વ, ચૌદ પાર્શ્વસ્તવ (ગ્રન્થાંશ)
231 પૂર્વર્ષિચરિત્ર જુઓ પ્રભાવકચરિત પાર્શ્વસ્તવ (જિન.)
227 |પૃથ્વીચન્દ્રચરિત્ર પાર્થસ્તવ (નવગ્રહસ્તવગર્ભિત)
પૃથ્વીચન્દ્ર-સૌભાગ્યપંચમીસ્તુતિ પાર્થસ્તવ (રત્ન)
128,239 પૃથ્વીરચરિત્ર (જય) -અવચૂરિ
239 પૃથ્વીરચરિત્ર (માણિકથ.) પાર્શ્વસ્તવન
26,268 પૃથ્વીરચરિત્ર (લબ્ધિ.) પાર્વાષ્ટક
247,249 |પૃથ્વીપરચરિત્ર (સત્ય.) પાસજિણોત્ત
147 |પૃથ્વીપરપ્રબન્ધ પાસનાચરિયા (દેવ.)
21 |પૃથ્વીરાજલિ પાસનાથ
247 |-ટબ્બો (દાન.)
243,267
106 106
106
146
125
25,262
117
184 47,184
204 98,106,291
106 106 106 107
340
4. A Descriptive Catalogue of the Berlin Mss. Prepared by A. Weber.
For Personal & Private Use Only
Page #473
--------------------------------------------------------------------------
________________
પ૦
315
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ –ટબ્બો (શિવ.)
340 પ્રબન્ધરાજ જુઓ ભોજપ્રબન્ધ (રત્ન.) 145 –ટીકા (શ્રીસાર.)
340 પ્રબન્ય, વીસ –બાલવબોધ (કુશલ.)
339 પ્રબન્ધામૃતદીધિંકા જુઓ ચતુ–બાલવબોધ (જય)
339 વિંશતિપ્રબન્ધ અને પ્રબન્ધકોશ -વૃત્તિ (સારંગ)
339 પ્રબન્ધો, બાવન જુઓ બાવન પ્રબન્ધો પ્રકરણરત્નાકર 17,170,228,229,239,245,337 પ્રબુદ્ધરૌહિણેય
313 પ્રકાશ 298 પ્રબોધચન્દ્રોદય નાટક (ધર્મ)
315 પ્રજ્ઞપ્તિ 293 પ્રબોધચન્દ્રોદય નાટક (રત્ન)
315 પ્રજ્ઞાપના
295 |-વૃત્તિ (સ્વીપજ્ઞ) પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધટીકા 176 પ્રબોધચિન્તામણિ
94,102 પ્રતિજ્ઞાગાંગેય 120 |-ભાષાંતર
94 +પ્રતિભામૂતિ સિદ્ધસેન દિવાકર. 181 પ્રભાચન્દ્રીય વિજ્ઞપ્તિપત્ર
268 પ્રતિમાશતક 261 |પ્રભાવકથા
146 -લઘુવૃત્તિ (ભાવ.)
261 |પ્રભાવચરિત જુઓ પૂર્વર્ષિચરિત 10,27.30,52, -વૃત્તિ (સ્વોપજ્ઞ)
261 56,70,73,83,85,87,126,136,151,12,156,178,180, પ્રતિષ્ઠાતત્ત્વ
194,201,278,312 प्रत्याख्यानस्वरूपम् सारस्वतविभ्रमः,
-પ્રબન્ધપર્યાલોચન
66,85,178,201 ટ્રાનપુર્નાિશિવા, વિશેષતી, વિંતિકા ર 86/-ભાષાંતર
85,86 પ્રત્યેકબુદ્ધચરિત્ર (જિન.) 79 પ્રભુગુણપુષ્પાંજલી
303 અમદપાર્શ્વજિનસ્તવન
26,267,268 પ્રત્યેકબુદ્ધચરિત્ર (લક્ષ્મી.) પ્રત્યેકબુદ્ધચરિત્ર (સમય.) જ પ્રમાણદ્વત્રિશિકા
181 પ્રમાણનયતત્ત્વાલક
87,280 પ્રથમનિસ્તવન
26,268
પ્રમાણનયતત્ત્વલોકાલંકાર પ્રથમાંગસૂત્ર જુઓ આયાર
295
પ્રમાણપ્રકાશ *પ્રદીપિકા
137,166
-ટીકા (સ્વોપલ્સ) પ્રદ્યુમ્નચરિત (રત્ન.) 61,185,196
166
-વ્યાખ્યા (સ્વોપજ્ઞ) પ્રદ્યુમ્નચરિત (રત્ન.)
170 પ્રદ્યુમ્નચરિત્ર (રવિ.)
પ્રમેયરનમંરૂષા
245,170
પ્રવચનસારોદ્ધાર પ્રદ્યુમ્નચરિત્ર (સમય.)
પ્રશમરતિ પ્રદ્યુમ્નલીલાપ્રકાશ
258
-વૃત્તિ પ્રબન્ધકોશ જુઓ ચતુવિંશતિપ્રબન્ધ અને પ્રબધામૃતદીધેિકા 10,85,142,143
પ્રશ્નશત જુઓ પ્રશ્નોત્તરેકષષ્ટિશત અવસૂરિ
208 –અનુવાદ, –ભાષાંતરો
પ્રશ્નસુન્દરી प्रबन्धकोश का पर्यालोचन
87 પ્રશ્નોત્તરચિન્તામણિ
198
પ્રશ્નોત્તરરત્નાકર પ્રબન્ધપંચશતી જુઓ પંચશતીપ્રબો (બં)ધ
172 સંબંધ
પ્રશ્નોત્તરેકષષ્ટિશતક જુઓ પ્રગ્નેશત 208
86
325
137:
61
61.
208
146 પ્રશ્નોત્તર
For Personal & Private Use Only
Page #474
--------------------------------------------------------------------------
________________
252
80
પરિશિષ્ટ ૨ : ગ્રન્થો અને લેખોની સૂચિ (શ્વેતાંબર અને યાપનીય)
૫૧ પ્રસાદદ્વાäિશિકા
223 |બાવન “તોલા પાવ “રતી’ પ્રાચીન જૈન લેખસંગ્રહ
313 બાવન પ્રબન્ધો જુઓ પ્રબન્ધો, બાવન પ્રાચીન જૈન સ્તોત્રસંગ્રહ 17 બુદ્ધિસાગર
113,114 પ્રાચીન પટ્ટાવલી 118 બુદ્ધિસાગરીય કાવ્ય
58 પ્રાચીનફાસંગ્રહ 107 બુદ્ધિસાગરીય નાટક
305 પ્રાચીન સમયમાં ભજવાયેલાં જૈન નાટકો 304 બૃહચૈત્યવન્દન જુઓ સકલાત્ 214,215 પ્રાણપ્રિયકાવ્ય જુઓ નેમિભક્તામર 264,264 બૃિહચ્છાન્તિસ્તવ
176,177 પ્રિયંકરનૃપકથા
147 બૃહટ્ટિમ્પિનિકા 6,7,8,14,311,313,321,330,338 પ્રેમી અભિનંદન ગ્રંથ
315 બૃહસ્પંચાખ્યાન જુઓ પંચાખ્યાન 139 -પ્રસ્તાવના (સંસ્કૃત) 24,27,147 બે બાન્ધવો વચ્ચેનું દારુણ યુદ્ધ
49 ફિલવર્ધિપાર્શ્વનાથસ્તવ
254 બૌદ્ધસત્તાનાવિંશિકા (ગ્રન્થાંશ) 180,181 -વ્યાખ્યા
254 બ્રહ્મકલ્પ બત્રીસી (૧-૫) (સિદ્ધ.)
181 બ્રહ્મબોધ બત્રીસી (૧૧) (સિદ્ધ.)
181 ભક્તામર-કલ્યાણમન્દિર-નમિઊણબત્રીસી (૨૧) (સિદ્ધ.)
181 સ્તોત્રત્રય
16,17,168,179,185, બત્રીસી (જૈમિનીય) (સિદ્ધ.)
181 186,194,197,222,234,257,265,266 બત્રીસી (પ્રમાણવિષયક) (સિદ્ધ.)
-ટીકા બત્રીસી (૧-૨૧) (સિદ્ધ.) 178,179,180,183 -પ્રસ્તાવના
15,185 -ટીકા
183 -ભૂમિકા
20,185,263,265,266 બત્રીસીઓ (૧-૨૦) (સિદ્ધ.)
ભક્તામરપાદપૂર્તિ
265 બન્ધસામિત્ત
ભક્તામરપાદપૂત્મકસ્તોત્ર
26,266 -વૃત્તિ
ભક્તામરમ7માહાભ્ય, શ્રી
197,173 બન્ધહઉદયતિભંગી
ભક્તામર સ્તોત્ર20,173,185,194,234,260,263,265 -ટીકા
281 |-અગ્રવચન (અંગ્રેજી) બધુમતી
-અનુવાદ (અગ્રેજી)
197 બપ્પભટ્ટિસૂરિચિત (ગ્રન્થાંશ)
-અનુવાદ (જર્મન)
197 બર્લિનની હસ્તિલિખિત પ્રતિઓનું
–અવસૂરિ (મ.)
196 વર્ણનાત્મક સૂચીપત્ર
|-અવચૂરિ (સમય.)
196 બહાદુરસિંહજી સિંઘી સ્મૃતિગ્રંથ સ્વ.
-ચૂર્ણિ (? અવચબર્ણિ) (ઇન્દ્ર.)
196 બાબુ શ્રી
181 |-ટીકા (કીતિ.) બાલભારત 71 |–ટીકા (ચન્દ્ર.)
196 બાલહિતૈષિણી 195 |–ટીકા (પદ્મ.)
196 બાલાવબોધિની
320 -ટીકા (મેઘ.) ૧. શું આ અજૈન કૃતિ છે ?
181
16
194
196
196
For Personal & Private Use Only
Page #475
--------------------------------------------------------------------------
________________
પર
પણ
14
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ -ટીકા (વૃત્તિ) (રત્ન) 196 ભરકટદ્વાચિંશિકા
145 -ટીકા (સિદ્ધિ.) 196 |-ટિપ્પણો
145 -ટીકા (હરિ.) 196 |-પ્રસ્તાવના (અંગ્રેજી)
145 –ટીકા (હર્ષ.)
196 )ભરતેશ્વરબાહુબલી મહાકાવ્ય (પુણ્ય.) 172 -પર્યાય (રામ.)
195 ભરતેશ્વર-બાહુબલિ-વૃત્તિ જુઓ -પાદપૂર્તિ 20,28,263,267 |કથાકોશ (શુભ.)
146,156 –બાલાવબોધ
237 ભવભાવણા –ભૂમિકા (સંસ્કૃત)
194,195 | -વૃત્તિ (સ્વોપલ્સ) -વાર્તાવબોધ
196 ભવિષ્યદત્તકથા -વિવૃતિ ટીકા (ગુણાકર રુદ્ર.)194,195,196,196 ભવિષ્યદત્તચરિત્ર
119 -વૃત્તિ (અમર.) જુઓ સુખબોધિકા 195,196 ભવ્યકુટુમ્બકથાનક
173 -વૃત્તિ (ટીકા) (કનક.) જુઓ
ભવ્ય બચરિત્ર
173 બાલહિતષિણી 167,168,194,195,196 ભાનુચન્દ્રમણિચરિત
169 –વૃત્તિ (ગુણાકર, ચૈત્ર) 195,196 ભાન-મનોરમા-કથા (ગ્રન્થાંશ)
261 -વૃત્તિ (ટીકા) (મેઘ.)
194,196 ભારતીચ્છન્દમ્ -વૃત્તિ (ટીકા)(રત્ન) 61 ભારતીસ્તવ
15,155 -વૃત્તિ (શાન્તિ.) 196 ભારતીસ્તવન
15 ભક્તામર સ્તોત્રચ્છાયાસ્તવન (મલ્લિ.) 196 ભારતીસ્તોત્ર
14 ભક્તામરસ્તોત્રચ્છાયાસ્તવન (રત્ન.) 196 ભાવશતક (સમય.)
143 -ટિપ્પણ 196 /ભાવશતક (નાગ.)
143 ભક્તામરસ્તોત્રન પાદપૂર્તિરૂપ કાવ્ય
ભાવશતક (હેમ.)
143 સંગ્રહ, શ્રી (સટીક) 16,17,20,ભાવશતક (અજ્ઞાત)
143 225,228,261,263,265,266
ભાવરિવારણથોત્ત -પરિશિષ્ટ
14 -વૃત્તિ (જય.) -પ્રસ્તાવના 15,14,20,78,209,290 ભાવારિવારણપાદપૂર્તિ
268 ભક્તામરસ્તોત્રમાહાભ્ય 146 |-વૃત્તિ (સ્વોપલ્સ)
268,269 ભકત્યાતિશયદ્રાસિંશિકા
223 ભાવારિવારણપાદપૂર્તિસ્તોત્રાદિસંગ્રહ ભગવઆરાણા
-પ્રસ્તાવના
270 ભ. ઋષભદેવ એક અનુશીલન
3 ભાવારિવારણપાદપૂર્યાદિ સ્તોત્રસંગ્રહ પ્રસ્તાવના ભટ્ટિકાવ્ય
20,260 –ટીકા જુઓ જયમંગલા
326 ભાવારિવારણસ્તોત્ર જુઓ મહાવીર-ટીકા
327 સ્તવન, મહાવીર સ્તોત્ર અને વર્ધમાનભત્તિબ્બરથોત્ત જુઓ નમસ્કારસ્તોત્ર
208,268 ભદ્રંકર સાહિત્યસન્દ્રોહ 216,303 |-અવચૂરિ
208 ભયહરસ્તોત્ર જુઓ નમિઉણોત્ત
98
98
૧૦
194 સ્તવન
194 -પાદપૂર્તિ
26.
For Personal & Private Use Only
Page #476
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૨ : ગ્રન્થો અને લેખોની સૂચિ (શ્વેતાંબર અને યાપનીય)
—વૃત્તિ (અજ્ઞાત) —વૃત્તિ (જય.)
-વૃત્તિ (મેરુ.) ભુવનકાવ્યકેલી ભૂગોલભ્રમભંજની ભૈરવપદ્માવતીકલ્પ
—ઉપોદ્ઘાત (અંગ્રેજી)
ભોજપ્રબન્ધ (અજ્ઞાત)
ભોજપ્રબન્ધ (ગ્રન્થાંશ)
ભોજપ્રબન્ધ (રત્ન.)
જુઓ પ્રબન્ધરાજ
ભોજપ્રબન્ધ (રાજ.)
ભોજપ્રબન્ધ (શુભ.)
ભોજપ્રબન્ધ (સત્ય.)
મન્ત્રસ્તવ જુઓ ધરણો૨ગેન્દ્રસ્તવ
મન્ત્રસ્તવન
મયણપરાજય
મલયસુન્દરીકથા (ધર્મ.) જુઓ મલયસુન્દરીકથોદ્ધાર
–અનુવાદ (જર્મન)
મલયસુન્દરીકથા (માણિક્ય) મલયસુન્દરીકથા (ધર્મ.)
મલયસુન્દરીચરિત્ર (જય.) મલયસુન્દરીચરિત્ર (શાન્તિ.)
208 |મલયસુન્દરીચરિય (અજ્ઞાત) 208,209 | મલ્લિકામકરન્દ (પ્રકરણ)
મઇસૂરસૂરિથોત્ત
મણિપતિચરિત્ર જુઓ મુનિપતિચરિત (જંબૂ.)
મદનપરાજય (નાગ.)
મદનરેખા આખ્યાયિકા
મધુબિન્દુના દૃષ્ટાન્તનું પર્યાલોચન
મને તારી યાદ સતાવે
મનોરમાચરિય
મનોહર (ચરિત)
મન્ત્રકલ્પસંગ્રહ તથા ગણધર જયઘોષ સ્તોત્રાદિ
96
309
15
15
140
15
15
15 ૯૪
15
15
230
142,145 મહર્ષિકુલ જુઓ ઇસિમણ્ડલથોત્ત 146 મહર્ષિકુલસંસ્તવ
230
146 મહાકવિ જયશેખરસૂરિ
101
146 મહાકવિ ધનપાલ ઔર ઉનકી તિલકમંજરી 135
24 |+મહાકવિ વિજયપાલ અને તેના પિતામહ મહાકવિ શ્રીપાલ
209 મલ્લિનાથચરિત્ર (વિજય.)
216,285,303 |મલ્લિનાથચરિત્ર (વિનય.) 303 |મલ્લિનાથચરિત્ર (શુભ.) મલ્લિનાહચરિય
237 |મલ્લિનાહચરિય
146 મલ્લિનાહરિય
146 |મલ્લિનાહચરિય
107 |મલ્લિનાહચરિય
58 |મહાચમત્કારી વિશાયન્ત્રકલ્પ તથા 134 દાદાસાહેબ શ્રીજિનદત્તસૂરીશ્વરજીવિરચિત 149 શ્રીહેમકલ્પ ભાષાંતર સહિત 64 મહાદેવસ્તોત્ર
56 મહાદેવાષ્ટક (ગ્રન્થાંશ)
58,305 |મહાપુરુષચરિત જુઓ ધર્મોપદેશશતક' 45 મહપ્રભાવિક નવસ્મરણ
195,195,196,230,240
193 |–નિવેદન
201 |–પ્રસ્તાવના
228 |મહાવીરચરિય
134 મહાવી૨જન્માભિષેક
મહાવીરજિનસ્તવન
96 |મહાવીરજિનસ્તવન, ભોજ્યાદિનામ96|ગર્ભિત
96 મહાવીરથુઇ (ગ્રન્થાંશ)
મહાવીરદ્વાત્રિંશિકા (જય.) 96,157,157 |મહાવીરદ્વાત્રિંશિકા (સિદ્ધ.) જુઓ 96 |વર્ધમાનદ્વાત્રિશિકા
૫૩
For Personal & Private Use Only
128,152
252
215
216
140
147,187,
230
197
22
336
285,297
234
174
101,101
179,180,183
www.jalnelibrary.org
Page #477
--------------------------------------------------------------------------
________________
256 +મણે
268 228
255
311
૫૪
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ મહાવીરસ્તવ જુઓ ખંડખાદ્ય 255,256 |-અવચૂરિ (સ્વોપલ્સ)
239 -ટીકા (નેમિ.) જુઓ ન્યાયપ્રભા 256 મહીપાલચરિત
273 –ટીકા (સ્વોપજ્ઞ) 256 મહુરીગીય
304 -વિવૃતિ જુઓ કલ્પલતિકા
+મહેન્દ્રસૂરિ દ્વારા નૈષધીચરિતનો મહાવીરસ્તવ (ગ્રન્થાંશ) 231. સર્વ પ્રથમ ઉલેખ
328 મહાવીરસ્તવન (જિન.) જુઓ
માધકાવ્ય ભાવારિવારણસ્તોત્ર
–પાદપૂર્તિ
300 મહાવીરસ્તવન, પંચકલ્યાણકમયા
માણિક્ય કાવ્ય
69 મહાવીરસ્તવન (યશો.) જુઓ
માંડવઢકા મત્રી અથવા પેથડકુમારકા ખંડનખાદ્ય
પરિચય
267 મહાવીર સ્તોત્ર જુઓ ભાવારિવારણસ્તોત્ર 208 માતૃકાક્ષરકાવ્ય
245 અવસૂરિ
208 –ટીકા
245 મહાવીરસ્તોત્રમ્ જુઓ ચન્દ્રામસ્તોત્રમ્ 25 માતૃકાપ્રકરણ
259 મહાવીરસ્વામિસ્તવન
246,248 માતૃકાપ્રસાદ
31,259 મહાવીરસ્વામિસ્તુતિ જુઓ સ્નાતસ્યા સ્તુતિ 263 માનમુદ્રાભંજન મહિમ્નસ્તોત્ર(પુષ્પ.).
૪માયાવી ચોરસો અને જૈન સ્તોત્રો 240 પાદપૂર્તિ
21.
મા-સાહસ પક્ષી મહિમ્નસ્તોત્ર (રઘુ.) જુઓ પાર્શ્વમહિમ્નસ્તોત્ર 337
મિત્રકથા ટીકા
મિત્રચતુષ્કકથા (મુનિ.) જુઓ મહિમ્નસ્તોત્ર (રત્ન.) જુઓ ઋષભ
કથાચતુષ્ટય
99,102 મહિમ્નસ્તોત્ર
મિત્રચતુષ્કકથા (સંયમ.)
99,103 મહિમ્નસ્તોત્ર (સત્ય)
મિત્રત્રયકથા -અવચૂરિ (સ્વપજ્ઞ)
337 મુગ્ધમેધાલંકાર મહિમ્ન સ્તોત્ર (પુષ્પ.)
*મુગ્ધાવબોધ (લક્ષ્મી.)
334 –ટીકા
*મુગ્ધાવબોધ (લક્ષ્મી.)
334 -પાદપૂર્તિ
મુગ્ધાવબોધ ઔક્તિક
231 મહિમ્ન સ્તોત્ર (રઘુ.) જુઓ પાર્શ્વમહિમ્નઃ
મુગ્ધવબોધ
245 સ્તોત્ર 239 મુણિવઇચરિય
9,58 –ટીકા 239 મુણિસુવ્યચરિય
16 મહિમ્નઃસ્તોત્ર (રત્ન) જુઓ ઋષભ
મુદ્રિતકુમુચન્દ્ર (પ્રકરણ)
32,311 મહિમ્ન સ્તોત્ર 21,239 મુનિ (ચરિત)
45 -અનુવાદ
239 મુનિપતિચરિત (જંબૂ.) જુઓ મહિમ્ન સ્તોત્ર (સત્ય.) 21,239 મણિતિચરિય
201
65
103
337
337
103
107
337
૧. આ છપાઇ છે. જુઓ ઉપધાત (પૃ.૬૩).
For Personal & Private Use Only
Page #478
--------------------------------------------------------------------------
________________
૫૫
324
324
324 323
પરિશિષ્ટ ૨ : ગ્રન્થો અને લેખોની સૂચિ (શ્વેતાંબર અને યાપનીય) મુનિચરિત્ર (જંબૂ.)
58 |-ટીકા (જિન.) મુનિચરિત્ર (ધર્મ.)
58[-ટીકા (મહિમ.) *મુનિરત્ન સ્થૂલભદ્રના જીવનનો | |-ટીકા (મધ) જુઓ સુખબોધિકા
324 એક પ્રસંગ
65 |–ટીકા (મોટી) જુઓ સુખબોધિકા 325 મુનિસુવ્રતચરિત્ર (પદ્મ.) 17 –ટીકા (વિજય.)
324 મુનિસુવ્રતચરિત્ર (મુનિ.) 16 –ટીકા (શ્રીવિજય)
324 મુનિસુવ્રતચરિત્ર (વિનય.) 15,16 |-પાદપૂર્તિ
19,21,273 મુનિસુવ્રતસ્તવ 223 |-પૂર્તિ
300,302 મુનિસુવ્રતવસ્વામિચરિત્ર
-વૃત્તિ (મહી.) -પ્રાસ્તાવિક
15 |–વૃત્તિ (લક્ષ્મી) જુઓ મુગ્ધાવબોધ મુનિસુવ્રતવસ્વામિચરિત્ર 16,31 |-વૃત્તિ (સમય.)
324 મુષ્ટિવ્યાકરણ 113,114 –વૃત્તિ (સુમતિ.)
324 મુહૂર્તમણિમાલા 171. મેઘદૂત (મેરુ.) જુઓ
156 મુરખાઓનું પ્રદર્શન (૪૭ વાર્તાઓ) 161. નિમિચરિત (પૃ. ૪૪૮) મૂર્ખશતક
167 મેઘદૂતચ્છાયાકાવ્ય જુઓ ઇન્ધદૂત 298 *મૂર્ખશતકનો પરિચય
167 |મેઘદૂતસમસ્યાલેખ 21,30,31,264,300 મૂર્ખશતકષત્રિશિખા 167 |મેઘનાટક
45,315 *મૂર્ખ સંબંધી સાહિત્ય
167 મેઘમહોદય *મૂર્ણાસનનો ચોથો પાયો 167 મેઘલતા
324 મૃગાવતીકથા
मेघविजयजीगणि विरचित अनुभूत મૃગાવતીચરિત્ર જુઓ ધર્મશાસ્ત્ર 153,154 | |सिद्धबिशा यंत्र आदि छे कल्पका संग्रह મૃગાવત્યાખ્યાન 7:154 | ભાષાંતર સહિત મહામહોપાધ્યાય શ્રી
252 મેઘદૂત (કાલિ.)
મેઘાલ્યુદય -અનુવાદ (સમશ્લોકી)
322 -વૃત્તિ (લક્ષ્મી.) જુઓ મુગ્ધાવબોધ 333 -અવચૂરિ (વિનય.) 324 –વૃત્તિ (શાન્તિ.)
333 –અવચૂરિ ટીકા (અજ્ઞાત.) 324 મિત્રયોદશીમાહાભ્ય કથાનક
172 -અવચૂરિ (કનક.)
324 મોગલ સમય પહેલાનાં કપડા પરનો -અવચૂરિ (વિનય.) 324 એક ચિત્રપટ
230,230 -અવચૂરિ (અજ્ઞાત) 324 |મોદકીકથા (ગ્રન્થાંશ)
143 –ટીકા (વૃત્તિ) (આસડ). 223,321 મોહપરાજય
213,312 –ટીકા (મ.) જુઓ દીપિકા 321,324 |મોહરાજપરાજય
10,312,313 –ટીકા (ચારિત્ર.). 319,324 પ્રસ્તાવના
312 ૧. આના કર્તાનું નામ જાણવામાં નથી. એઓ જૈન હશે એમ માની મેં આ કૃતિ અહીં નોંધી છે. ૨. આ નામ મેં યોજ્યું છે.
31
154 |
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #479
--------------------------------------------------------------------------
________________
૫૬
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨
187
282
282
282
282 282
282
45 રઘુવંશ
321
321
-પાદપૂર્તિ
321
20 270
320
મૌનૈકાદશીકથા
61 | -વ્યાખ્યા (સ્વોપજ્ઞ) યતિજીતકલ્પ
237 યોગશાસ્ત્ર (૧, ૧) યવિલાસ
310 |-પંચશનાર્થી યદુવંશસંભવકાવ્ય
144 |-સપ્તશતાર્થી યદુસુન્દરમહાકાવ્ય
318 યોગશાસ્ત્ર (૨, ૧૦) યમાષ્ટક (ગ્રન્થાંશ)
180 –શતાર્થી (વૃત્તિ) યશોદોહન
16,36,64,68,118,190, યોગશાસ્ત્ર (૨, ૮૫) 191,206,206,212,214,255,256,257,261. યશોધરચરિત (પદ્મ.)
137 યોનિસ્તવ જુઓ જોણિથય યશોધરચરિત (માણિ.). યશોધરચરિત્ર (માણિ.)
(215
|- ટીકાલય યશોવિજયવાચકગ્રંથસંગ્રહ, શ્રી 257,257 |-ટીકા (મલય.) યશોવિજયવાચકગ્રંથ. ન્યાયવિશારદ
-પંજિકા (અજ્ઞાત) ન્યાયચાર્ય. મહોપાધ્યાય શ્રી -આમુખ
192.
-પૂર્તિ યાદવાલ્યુદય
32,305,307,311 |-લઘુટીકા (ગુણ.) જુઓ સુબોધિની યુક્તિપ્રકાશ જુઓ જૈનમડન 87,137,166 |–વૃત્તિ -ટીકા
137 |–વૃત્તિ (અમર.) -વ્યાખ્યા (સ્વોપલ્સ)
166 |-વૃત્તિ (મ.) યુક્તિપ્રબોધનાટક
31 |-વૃત્તિ (ગુણ.) જુઓ વિશેષાર્થબોધિકા યુગપ્રધાન શ્રીજિનચન્દ્રસૂરિ 264,273 |-વૃત્તિ (ટીકા) (ચારિત્ર.) જુઓ શિશુયુગપ્રધાનાચાર્યગુર્નાવલી
138 |હિતષિણી યુગાદિવન્દના
|-વૃત્તિ (ધર્મ.) યુગાદિદેવદ્વાદિંશકા
222 |-વૃત્તિ (ભાગ્ય.) યુગાદિમહિમ્ન સ્તોત્ર જુઓ
-વૃત્તિ (મુનિ.) ઋષભમહિમ્નઃસ્તોત્ર (રત્ન.)
–વૃત્તિ (રત્ન) –ટીકા (વ્યાખ્યા)
22 |-વૃત્તિ (શ્રીવિજય) જુઓ સુબોધિકા યુષ્મઋબ્દનસ્તવી (ગ્રન્થાંશ)
-વૃત્તિ (સમય.) જુઓ અર્થલાપનિકા યુખદમ્મદષ્ટાદશસ્તવી
237 -વૃત્તિ (સમુદ્ર.) -અવચૂર્ણિ
238 |-વૃત્તિ (સુમતિ.) ‘યૂય યુવા –'સ્તુતિ
225 |-વૃત્તિ (હેમ.) યોગશાસ્ત્ર
28,28,29,149,184 રઘુવંશ સર્વાધિકાર -બાલાવબોધ
237 |-ટીકા (જય.) -વિવૃતિ (સ્વોપજ્ઞ)
17,66 રઘુવિલાપ
61 320
320
320
320
320 320 320 320
321
321
For Personal & Private Use Only
Page #480
--------------------------------------------------------------------------
________________
૫૭
87
87
315
160 |
પરિશિષ્ટ ૨ : ગ્રન્થો અને લેખોની સૂચિ (શ્વેતાંબર અને યાપનીય) રઘુવિલાસ 305,307,308,309,311 1*રત્નાકરાવતારિકા
87,280,280 -પ્રસ્તાવના
310 |-ટિપ્પણ રઘુવિલાસનાટકોદ્ધાર
308 -પંજિકા રંગસાગરનોમિફાગ
316. શતાર્થી (આદ્ય પદ્યની)
280,280 રજોષ્ટક 247,248,249 રિમલશાસ્ત્ર
31 રક્વાલ
304 રખ્ખામંજરી
103,105,315 રતનબાઇનો રેંટિયો
18 -ટિપ્પણ
315 રત્નકોશ (મુનિ.) જુઓ જિનસ્તોત્રમહાહૂદ 308
રયણચૂડ
160 રત્નકોશ (સોમ.)
237
રસવતીવર્ણન (ગ્રન્થાંશ) રત્નચૂડકથા (જિન.),
રસિકપ્રિયા -ટિપ્પણ
–ટબ્બો
339 રત્નચૂડકથા (જ્ઞાન) જુઓ તિલક
–વૃત્તિ
339 સુન્દરીરત્નચૂડકથાનક
*રહસ્યાદર્શ
340 રત્નચૂડચરિત્ર
રાક્ષસકાવ્ય રત્નશેખરરત્નવતીકથા જુઓ
–ટીકા (શાન્તિ.)
333 પર્વતિથિવિચાર 160 -વૃત્તિ (જિન.) રાઘવપાણ્ડવીય
333 રત્નપાલકથા
-ટીકા (ચારિત્ર.)
319,329 રત્નપાલચરિત્ર
–ટીકા (પદ્મ.)
329 રત્નશખરકથા
સાધવાભુદય
32,305,307,311 રાજાનો'થી શરૂ થતી પંક્તિ
283 રત્નશેખરનરેન્દ્રરત્નાવતી રાજ્ઞીકથાનક
283,283 રત્નસાર (ભા. ૧-૨)
રાજપ્રશ્નની જુઓ રાયપ્પલેણઇજ્જ 293 રત્નસારચરિત્ર
રાજીમતીવિપ્રલંભ જુઓ નેમિચરિત 6,272 રત્નાકરપંચવિંશતિકા
220,221,269 રાજીમતીવિલાપ
272 (રત્ના.)
રણભૂમિવંશપ્રકાશ
31 -અનુવાદ
213
રામચરિત જુઓ જૈનરામાયણ 71,116 -અનુવાદ (અંગ્રેજી) 221,222 રામાયણ (ગ્રન્થાંશ.)
23 --ટબ્બો
રામાયણો, જૈન
307 -ટબ્બો
222 રાયપૂસેઇજ્જ જુઓ રાજપ્રશ્ની 173,304 -ટીકા (અજ્ઞાત.)
221 રાવણપાર્શ્વનાથસ્તોત્ર જુઓ રાવણ–ટીકા (કનક.) 221 પાર્શ્વનાથાષ્ટક
252 -ટીકા (ભોજ.)
252,253 –ટીકા (વાઘજી)
221 રાવણ પાર્શ્વનાથાષ્ટક જુઓ –પાદપૂર્તિ
27,269 રાવણપાર્શ્વનાથસ્તોત્ર -પૂર્તિ અજ્ઞાત)
269 રુચિતદણ્યતિ. જુઓ અત-વૃત્તિ (કનક.)
168 દણ્ડકસ્તુતિ
-વૃત્તિ
221 |-અનુવાદ
252
For Personal & Private Use Only
Page #481
--------------------------------------------------------------------------
________________
૫૮
-વૃત્તિ રૂપસેનચરિત્ર
રેંટિયાની સજ્ઝાય
રોહકકથા (ગ્રન્થાંશ)
રોહિણીકથા જુઓ રૌહિણેયકથા (કનક.)
રોહિણીપર્વકથા
રોહિણીમૃગાંક (પ્રકરણ)
રૌહિણીકથા (કનક). જુઓ રોહિણીકથા રૌહિણેયકથા (દેવ.)
–અનુવાદ (અગ્રેજી) લક્ષ્મણવિહારપ્રશસ્તિ લઘુ-અજિત-શાન્તિ-સ્તવ જુઓ અજિત-શાન્તિ-સ્તવ (વી.) લઘુત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર લઘુત્રિશષ્ટિશલાકાપુરુષચરિત્ર (વિમલ.)
લઘુપાણ્ડવચરિત્ર
લઘુપ્રકરણસંગ્રહ
લઘુશાન્તિ
લધુ શાન્તિ સ્તોત્ર
લઘુસ્તવ જુઓ ત્રિપુરા-ભારતી
લઘુસ્તવ
–ટીકા (અજ્ઞાત)
–ટીકા (વૃત્તિ) જુઓ જ્ઞાનદીપિકા
-ન્યાસ
લબ્ધિપ્રકાશ
લબ્ધિસૌરભ
લલિતવિસ્તરા
લલિતસ્તોત્રસંદોહ
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨
165,268 |લીબંડીના જૈન જ્ઞાનભંડરાની હસ્ત61,147 |લિખિત પ્રતિઓનું સૂચીપત્ર 18 |લીલાવતીસાર
230,262 69
261 |લેંગ્વેજ ઓફ સમરાદિત્ય સંક્ષેપ ઓફ પ્રદ્યુમ્નસૂરિ
167 લોકતત્ત્વનિર્ણય 172 |લોકપ્રકાશ
311 |લોગસ્સસૂત્રસ્વાધ્યાય 167 વજભૂતીયકાવ્ય
160 |વડનગરની પ્રશસ્તિ
161 |વદ્વમાણજિણથવણ
153
વનમાલા (અમર.)
વનમાલા (અમર.)
245
29,30 |વન્દણગભાસ
32
|-અવચૂર્ણિ
વનમાલા (રામ.)
71 વન્દિસુત્ત જુઓ સદ્ઘપડિક્કમણસુત્ત 221,273 ‘વન્દે સમ્ભવ''થી શરૂ થતું સ્તોત્ર
303
176
વરકનક
-પાદપૂર્તિ
વરદત્તગુણમંજરીકથા જુઓ જ્ઞાનપંચમીકથા તથા સૌભાગ્યપંચમીકથા
93
338
93,338
વરદત્તગુણમંજરીબાવની વર્તમાનચતુર્વિંશતિશ્રીજિનસ્તવ– 338 ચતુર્વિંશતિકા (ગ્રન્થાંશ)
303
193,285
133
303
213
વર્ધમાનજિનનામમન્ત્ર જુઓ જિન
સહસ્રનામગધસ્તોત્ર
વર્ધમાનજિનસ્તવન
|-અવસૂરિ
વર્ધમાનદ્વાત્રિંશિકા
વર્ધમાનમહાવીરાષ્ટક
વર્ધમાનસ્તવન (જિનપ્રભ)
86
210
339
240,243
51
209
246
311
311
311
For Personal & Private Use Only
237
128
242
27,147
*લલિતોક્તિ
લિંગાનુશાસન (હૈમ) —વૃત્તિ (સ્વોપજ્ઞ)
–વૃત્તિની વૃત્તિ
117,252
૧. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૩૫)માં આ નામ છે જ્યારે એમાં પૃ.૪માં ‘લઘુ-અજિત-સ્તવ' છે.
167
168
287,287
187
254
254,254
23,184
303
228
Page #482
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૨ : ગ્રન્થો અને લેખોની સૂચિ (શ્વેતાંબર અને યાપનીય)
૫૯ વર્ધમાનસ્તવન (જિનવલ્લભ) જુઓ 268 પૂજ્યચરિત
223 ભાવારિવારણસ્તોત્ર
વિંશતિદ્વાáિશિકા
183 વર્ધમાન સ્વામિસ્તવ (ગ્રન્થાંશ)
289 વિંશતિપ્રકાશ જુઓ વીતરાગસ્તોત્ર (હેમ.) -વૃત્તિ (સ્વીપજ્ઞ)
289 વિંશતિપ્રબન્ધ -સ્પષ્ટીકરણ
289 વિંશતિસ્થાનચરિત્ર વલ્લભભક્તામર
26,263,266 વિક્રમચરિત્ર (દેવ) જુઓ વવહાર
સિંહાસનદ્રાવિંશિકા
75,160 -ભાસ
51 |વિક્રમચરિત્ર (રામ.) –ભાસની વૃત્તિ
51 વિક્રમચરિત્ર (સોમ.) વસન્તપાલચરિત્ર
73 વિક્રમનૃપકથા (અજ્ઞાત) વસન્તવિલાસ
78,313 | વિક્રમપંચદમ્હચરિત્ર જુઓ પંચ-અનુવાદ
78 દિડાકપત્રછત્રપ્રબન્ધ વસુદેવહિપ્પી 35,45,47,64,85,227,261,305,306 |વિક્રમપ્રબન્ધ (અજ્ઞાત) વસ્તુપાલચરિત્ર
73 |વિક્રમપ્રબન્ધ (અજ્ઞાત) વસ્તુપાલ-તેજપાલ-પ્રશસ્તિ
314 વિક્રમાદિત્યચરિત્ર (રામ) જુઓ પંચવસ્તુપાલપ્રબન્ય 78 દિંડાતપત્રછત્રપ્રબન્ધ
77 વસ્તુપાલરત્નપાલ પ્રબન્ધ 303 |વિક્રમાદિત્યચરિત્ર
75,146 વાક્યપ્રકાશ
105 |વિક્રમાદિત્યપંચદંડછત્રપ્રબન્ધ જુઓ વાટાલંકાર
17,18,113,225 |પંચદંડછત્રપ્રબન્ધ વાદદ્વત્રિશિકા (ગ્રન્થાંશ).
180 |વિક્રમાદિત્ય પંચદંડરાસ વાદમહાર્ણવ
|વિક્રમાદિત્યપ્રબન્ધ (વિદ્યા.). વાદાષ્ટક (ગ્રન્થાંશ)
180 વિક્રમાર્કવિજય વાદોપનિષદ્ધાત્રિશિકા (ગ્રન્થાંશ) 180 |-અનુવાદ વારાણસીપાર્શ્વનાથસ્તોત્ર જુઓ પાર્થ
વિચારશ્રેણિ જુઓ સ્થવિરાવલી 63,64,140,141. જિનસ્તોત્ર (યશો.) 257 વિજયક્ષમાસૂરિલેખ
36,260 વાર્તાબોધ 196 વિજયદીપિકા
116 વાસદત્તા
વિજયદેવમાહાભ્ય
116,252 -ટીકા
-ટિપ્પણ
116 વાસુદે શ્રીકૃષ્ણ અને જૈન સાહિત્ય 26 -ટીકા (સ્વીપજ્ઞ) જુઓ વૃત્તિ
118 વાસુપૂજચરિય
-વિવરણ
31,118 વાસુપૂજ્યચરિય
-વૃત્તિ (સ્વીપજ્ઞ) જુઓ ટીકા
252 વાસૂપૂજ્યચરિત જુઓ વાસુપૂજ્ય
વિજયદેવસૂરિનિર્વાણરાસ ચરિત્ર (વર્ધ)
વિજયદેવસૂરિનું રેખાચિત્ર, વિ. સં. વાસુપૂજયચરિત્ર (અજ્ઞાત)
૧૬૩૪માં જન્મેલા અને વિ. સં. વાસુપૂજ્યચત્રિ (વર્ષ) જુઓ વાસુ
|૧૭૧૩માં સ્વર્ગે સંચરેલા શ્રી
188
For Personal & Private Use Only
Page #483
--------------------------------------------------------------------------
________________
૬૦
વિજયદેવસૂરિલેખ વિજયનેમિસૂરિસ્વાધ્યાય વિજયપ્રભસૂરિસ્વાધ્યાય
વિજયપ્રશસ્તિકાવ્ય જુઓ વિજયપ્રશસ્તિમહાકાવ્ય
-ટીકા
વિજયપ્રશસ્તિમહાકાવ્ય જુઓ વિજયપ્રશસ્તિકાવ્ય
વિજયાનન્દસૂરીશ્વરસ્તવન
વિજ્ઞપ્તિ
વિજ્ઞપ્તિકા (અમર.)
વિજ્ઞપ્તિકા (ઉદય.)
વિજ્ઞપ્તિકા (ઉદય.)
વિજ્ઞપ્તિકા (કમલ.)
વિજ્ઞપ્તિકા (દયા.)
વિજ્ઞપ્તિકા (ધન.)
વિજ્ઞપ્તિકા (નય.)
વિજ્ઞપ્તિકા (મેધ.)
વિજ્ઞપ્તિકા (રવિ.)
વિજ્ઞપ્તિકા (રાજ.)
વિજ્ઞપ્તિકા (લાભ.) વિજ્ઞપ્તિકા (લાવણ્ય.)
વિજ્ઞપ્તિકા (લાવણ્ય.)
વિજ્ઞપ્તિકા (વિજયસિંહ) વિજ્ઞપ્તિકા (વિનયવર્ધન)
વિજ્ઞપ્તિકા (વિનયવર્ધન)
વિજ્ઞપ્તિકા (વિનયવર્ધન) વિજ્ઞપ્તિકાત્રિવેણી
–પ્રસ્તાવના
292,294,298,299,300
વિજ્ઞપ્તિકાાગતપાદપૂર્તિ
વિજ્ઞપ્તિકાાગતપાદપૂર્તિ
વિજ્ઞપ્તિકાગતપાદપૂર્તિ
વિજ્ઞપ્તિકાગતપાદપૂર્તિ વિજ્ઞપ્તિકાદ્વાત્રિંશિકા
294 |વિજ્ઞપ્તિપત્ર (ઉદય.)
256 વિજ્ઞપ્તિપત્ર (પ્રભા.) 526 |વિજ્ઞપ્તિપત્ર (વિજય)
116,166 |વિજ્ઞપ્તિપત્રિકા (ઉદય.) 116,116 |વિજ્ઞપ્તિપત્ર (કીર્તિ.) વિજ્ઞપ્તિપત્રી 245 વિજ્ઞપ્તિમહાલેખ 25,262 | વિજ્ઞપ્તિપત્ર (લાભ.) 30,300 વિજ્ઞપ્તિલોખ (લોક.) 30,297 |વિજ્ઞપ્તિલેખસંગ્રહ
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨
30,302 291,292,294,296,298,302
30,298 |—કિંચિત્ પ્રાસ્તાવિક 30,297 |વિદ્યાનન્દ
31,301,302 |વિદ્વચ્છતક
30,296 |વિદ્વત્પ્રબોધ
30,298 |−અવચૂર્ણિ
વિજ્ઞપ્તિપત્ર (વિનય.) જુઓ ઇન્દ્દ્ભૂત
30,298 |વિદ્વિનોર્દિની
30,297 વિધિકૌમુદી
30,299 |વિધિપ્રપા
31,301 |વિનયવિજ્ઞપ્તિ
30,297 |વિનયવિલાસ
31,301 |વિનયસૌરભ
30,294 |વિનોદકથાસંગ્રહ જુઓ અન્તરકથા30,296 |સંગ્રહ (રાજ.)
30,296 |વિબુધાનન્દ
30,296 વિબુંધાનન્દઃએકાંકી વૈભાષિક 4,30,106,108,290,290,292 |દુઃખાન્ત પ્રાચીન નાટક
વિમલચરિત્ર (ઇન્દ્ર.) વિમલચરિત્ર (સૌભાગ્ય.)
વિમલનાથચરિત્ર
વિમલપ્રબન્ધ વિમલમન્નિચરિત્ર વિવાહવલ્લભમહાકાવ્ય
વિવિધતીર્થકલ્પ જુઓ કલ્પ
286,290,291,
2222
25
26
26
27
171,172
For Personal & Private Use Only
4,30,296
30,286
31,302
298,299
31,298
30,298
31,251,301
30,270
263,267,269
286,286
263,286,290,
286
80
171
259
259
276
128
125
30,299 218
11,16,293,294,298
142 32,304
304
108
108
10
108
108
18
Page #484
--------------------------------------------------------------------------
________________
૬૧
214
214 214
પરિશિષ્ટ ૨ : ગ્રન્યો અને લેખોની સૂચિ (શ્વેતાંબર અને યાપનીય) પ્રદીપ 10,85,87,125 વિંશતિપ્રકાશ
187,213,216 વિવિધ પ્રશ્નોત્તર
199-અવચૂરિ (અજ્ઞાત) વિવિધસ્તોત્ર સંગ્રહ 272,285]-અવચૂરિ (અજ્ઞાત)
214 વિવેગમંજરી 223,323-અવચૂરિ (નન્દિ.)
214 -ટીકા
-અવચૂરિ (નય.)
214 -વૃત્તિ 78 -અવચૂરિ (મધ.)
214 વિવેકવિલાસ
-કઠિનબૃહદ્રવૃત્તિ
214 ‘વિશાલલોચન સ્તુતિ
199]–ટીકા (પ્રભા.) જુઓ દુર્ગાદપ્રકાશ 213,214 ‘વિશાલલોચન'સ્તોત્ર
–ટીકા (માણિક્ય.) -વૃત્તિ (કનક.)
168-ટીકા (રાજ.) વિશેષણવતી 227 |-ટીકા (સોમ.)
213,214 *વિશેષાર્થબોધિકા
320
-ભાષાન્તર *વિશેષાવશ્યકભાષ્ય
226 -વૃત્તિ (કનક.)
168 વિશ્રાન્તવિદ્યાધર
113,114 વીરકલ્પ
93 વિષમકાવ્ય
વીરજિણથઇ (ચતુર.)
23,24
વીરજિણથુઈ (? પાદ.) *વિષમ પદપ્રકાશ (ચપ્પ.)
330 -વૃત્તિ *વિષમપદવૃત્તિ (જિ.)
8 વીરજિનસ્તવ (જિન.) જુઓ ચિત્રસ્તવ 227 વિહરમાણજિણોત્ત (લબ્ધિ.)
253 |વીરજિનસ્તવ જુઓ વીરસ્તોત્ર વિહરમાણજિનસ્તોત્ર (અજ્ઞાત) 253 –અવસૂરિ
130 વિહરમાણવિંશતિજિનસ્તવ 253 |વીરજિનસ્તુતિ (અજ્ઞાત)
25,262 –અવસૂરિ 253 વીરજિનસ્તુતિ (અજ્ઞાત)
26,269 વિહરમાણવિંશતિસ્તવન
વીરત્યય જુઓ વીરસ્તવ
99 વીણાવેલી
162 વરદંડકસ્તુતિ (ગ્રન્થાંશ)
290 વીતરાગને ચરણે
વીરનિર્વાણકલ્યાણકસ્તવ
227 વીતરાગભક્તિ
216 વીરભક્તામર
26,263,264 વીતરાગસ્તવ
17 -ટીકા (સ્વીપજ્ઞ)
264 વીતરાગસ્તવ (વિવેક.) :
284,285
વીરસ્તવ જુઓ વીરસ્થય વીતરાગસ્તવ (સમય.)
246,247 વીરસ્તવ (કુલ.) જુઓ “અષ્ટાદશારવીતરાગસ્તવન
229 ચક્ર”સ્તવ
231 વીતરાગસ્તોત્ર (રત્ના.) જુઓ રત્ના
વીરસ્તવ (જિન.)
225 પંચવિંશતિકા 222 |વીરસ્તવન (જિન.)
228 વીતરાગસ્તોત્ર (એમ.) જુઓ
વીરસ્તવન (જિન.)
228
-વૃત્તિ
334
125
227
253
221 |
99
૧. શું આ જૈન કૃતિ છે?
૨૬
ઇતિ. ભા.૨
For Personal & Private Use Only
Page #485
--------------------------------------------------------------------------
________________
180
23
257
૬૨
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ વીરસ્તવન લક્ષણપ્રયોગમય (નિ.). 229 |વૈશેષિકદાચિંશિકા (ગ્રન્થાંશ) વીરસ્તવન (બપ્પ.) 56 |વ્યતિરેકઢાત્રિશિકા
222 --અનુવાદ 56 વ્રતકથા જુઓ પર્વતિથિવિચાર
160 વીરસ્તુતિ (અજ્ઞાત)
25,262,262 શકુનરત્નાવલી જુઓ કથાકોશ (વર્ધ.) 160 વીરસ્તુતિ (રવિ.) 202 |શક્રસ્તવ (શક્ર)
173,176 –અવસૂરિ
202 |શકસ્તવ (સિદ્ધ.) જુઓ જિનવીરસ્તોત્ર (સિંહ.)
180 સિહસ્ત્રનામગદ્યસ્તોત્ર
13,176,187,218 વીરસ્તોત્ર જુઓ વીરજિનસ્તવન
-વૃત્તિ
187 વીરાયુ ૭૨ વર્ષ સ્પષ્ટીકરણ
શખેશ્વર-પાર્શ્વજિન-સ્તોત્ર (યશો.) 257 વીસાયત્રવિધિ
શખેશ્વર-પાર્ષજિન-સ્તોત્ર (યશો.) 257 વૃત્તરત્નાકર
શખેશ્વર-પાર્શ્વજિન-સ્તોત્ર (મધ.)
257 -ટીકા
323 શિખેશ્વર-પાર્શ્વજિન-સ્તોત્ર (સમય.) 247,250 -વૃત્તિ
223 શખેશ્વર-પાર્શ્વજિન-સ્તવન વૃન્દાવન
શષ્ણેશ્વર-પાર્શ્વજિન-સ્તુતિ -ટીકા (લક્ષ્મી.) જુઓ મુગ્ધાવબોધ 323,334 શખેશ્વર-પાર્શ્વજિન-સ્તોત્ર (યશો.)
257 –વૃત્તિ (રામ.)
334 શખેશ્વર-પાર્થસ્તવ (અજ્ઞાત) -વૃત્તિ (ટીકા) (શાન્તિ.) 34,333 શિખેશ્વર-પાર્શ્વસ્તવ (હંસ.)
257 વૃન્દાવનાદિકાવ્યપંચક
- શતકત્રય
130 –ટીકા (નિ.) જુઓ સ્વાર્થસિદ્ધિવૃષભજિનસ્તવન
મણિમાલા
335 -અનુવાદ
|-ટીકા (ધન.)
34,335 વૃષભધ્વજચરિત્ર 304 |-ભાષાટીકા
335,336 વૈદવાદદ્વાવિંશિકા (ગ્રન્થાંશ) 180 શતપદીપ્રશ્નોત્તરપદ્ધતિ
144 વૈષ્ણરસાયણપયરણ
151 શતપદીપ્રશ્નોત્તર પદ્ધતિ સમુદ્ધાર વૈરન્ગસયગ 151 શતપદી સમુદ્ધાર
144 -વ્યાખ્યા
151 શતપદીસારોદ્ધાર વૈરાગ્યકલ્પલતા
133 શતાર્થકાવ્ય (સોમ.) જુઓ શતાર્થવૃત્ત 278 વૈરાગ્યધનદ જુઓ વૈરાગ્યશતક (ધનદ) 161 |-વૃત્તિ (સ્વપજ્ઞ)
28,278 વૈરાગ્યશતક (અજ્ઞાત)
151,220 શતાર્થવિવરણમ્ જુઓ શતાર્થી (માન.) વૈરાગ્યશતક (ધનદી) જુઓ વૈરાગ્યધનદ 162 |-વૃત્તિ (સ્વીપજ્ઞ)
279,279 વૈરાગ્યશતક (પદ્મા.) જુઓ પદ્માનંદશતક 151 |શાર્થી (? અજ્ઞાત)
279 વૈરાગ્યશતકસ્તુતિદ્રાસિંશિકાદિ
151 |શાર્થી (અજ્ઞાત.) વૈરાગ્યતકાદિ ગ્રન્થપંચક 209 |શાર્થી (જય.)
28 વૈરાગ્યશતકાદિગ્રન્થપંચકમ્, સટીક 150,151 શતાર્થી (જિન.)
280 વૈરોચનપરાજય
151 શતાર્થી (માન.) શતાર્થવિવરણમ્
-વૃત્તિ
11
144
144
28
282
For Personal & Private Use Only
Page #486
--------------------------------------------------------------------------
________________
૬૩
29
222
13
પરિશિષ્ટ ૨ : ગ્રન્થો અને લેખોની સૂચિ (શ્વેતાંબર અને યાપનીય) શતાર્થી (હર્ષ.) 281 |શાન્તિજિનમહિમ્નઃસ્તોત્ર
17,2 શત્રુંજયકલ્પ
-ટીકા -વૃત્તિ 146 |-વૃત્તિ
35 શત્રુજ્યકલ્પલતા
શાન્તિજિનસ્તવન
238 -શત્રુજ્યકથાકોષ 50 |શાન્તિજિનસ્તુતિ
27,269 શત્રુંજય તીર્થનો ઉદ્ધારક સમરસિંહ | |શાન્તિજિનાલયપ્રશસ્તિ જુઓ શાન્તિ(તિલગ દેશનો સ્વામી), શ્રી શ નાથ જિનાલયપ્રશસ્તિ
106 શત્રુંજયતીર્થપરિપાટી
204: શાન્તિદ્વાર્નાિશિકા શત્રુંજયાત્રિશિકા
101,101,
શાન્તિનાથગીત જુઓ શાન્તિનાથસ્તોત્ર 247,251 શત્રુંજયમંડનશ્રી ઋષભદેવસ્તવન જુઓ
શાન્તિનાથચરિત્ર (અજિત.)
6,13 આદિજિનસ્તવન
શાન્તિનાથચરિત્ર (માણિક્ય) 13,21,69 શત્રુંજય મહાતીર્થપ્રબન્ધ
શાન્તિનાથચરિત્ર (મુનિદેવ) શત્રુંજય મહાતીર્થમાહાસ્ય જુઓ
શાન્તિનાથચરિત્ર (મુનિભદ્ર)
32,13 શત્રુંજયમાહાત્મ (જિન.)
શાન્તિનાથચરિત્ર (નૈષધીયપાદપૂર્તિ) શત્રુંજયમાહાભ્ય (અજ્ઞાત)
(મેઘ.)
21,31,275 શત્રુંજયમાહાભ્ય (અજ્ઞાત)
-ટિપ્પણો (અજ્ઞાત)
275 શત્રુંજયમાહાત્મ (નિ.) જુઓ
-વૃત્તિ જુઓ વિનોદિની
275 શત્રુંજયમાહાતીર્થમાહભ્યા
-પ્રબોધિનીવૃત્તિ
275 શત્રુંજયમાહાત્મ (ધને.) 48,49,50,51
શાન્તિનાથચરિત્રો
275 –બાલાવબોધ
શાન્તિનાથજિનાલયપ્રશસ્તિ જુઓ -વ્યાખ્યા
શાન્તિજિનાલયપ્રશસ્તિ
153 શત્રુંજયમાહાત્મ (પુષ્ઠ.)
શાન્તિનાથસ્તોત્ર જુઓ શાન્તિનાથગીત 251 શત્રુંજયમાહાભ્ય (સુધર્મ.)
48,49 શાન્તિભક્તામર
26,263,265 શત્રુંજયમાહાભ્ય(હંસ.) જુઓ
શાન્તિસ્તવ
99,176 શત્રુંજયમાહાત્મોલ્લેખ
શાન્તિસ્તવ (ગ્રન્થાંશ) શત્રુંજયમાહાત્મોલ્લેખ જુઓ શત્રુંજય
શાન્તિસ્તુતિ (બપ્પ.) માહાત્મ (હંસ.)
શારદાષ્ટક (અજ્ઞાત) શત્રુંજયસ્તોત્ર (ગ્રન્થાંશ)
શારાદષ્ટક (પાર્થ.). શત્રુંજયોદ્ધાર (ઋષભ.) .
શારદારૂવાષ્ટ
14,228 શત્રુંજયોદ્ધાર(નય).
શારદારૂવાષ્ટક (ગ્રન્થાંશ)
15,289 શત્રુંજયોદ્ધાર (વિવેક.) જુઓ ઇષ્ટાર્થસાધક 50 |
શારદાસ્તુતિ શમામૃત
16 શારદા સ્તોત્ર (અજ્ઞાત). શમીનપાર્થસ્તોત્ર
257 શારદા સ્તોત્ર (અજ્ઞાત) શાકટાયન (યાપનીય)
14,56 શાન્તસુધારસ
11 |શારદા સ્તોત્ર (બ....) 11 |
291
56 26
112,114 |શારદા સ્તોત્ર (અજ્ઞાત)
For Personal & Private Use Only
Page #487
--------------------------------------------------------------------------
________________
૬૪
162
14
જુઓ અનુભૂતસિદ્ધસાસ્વસ્તોત્ર તથા -અનુવાદ શારદા સ્તોત્ર (મલય.) શારદાસ્તોત્રો, સાત શાલિભદ્રચરિત્ર (ધર્મ.) -અવસૂરિ -સારાંશ (સંસ્કૃત) શાલિભદ્રચરિત્ર (પૂર્ણ.) શાલિભદ્રચરિત્ર (પ્રભા.) શાલિભદ્રચરિત્ર (વિજય.) શાલિવાહનચરિત શાશ્વતજિનસ્તોત્ર (ગ્રન્થાંશ) શિલોંછ (નામમાલા) –ટીકા -વૃત્તિ શિવભદ્ર –ટીકા શિવમહિમ્નસ્તોત્ર -પૂર્તિ શિશુપાલવધ –ટીકા (ચારિત્ર.) –પાદપૂર્તિ પૂર્તિ “શિશુહિૌષિણી (ચારિત્ર.) શિશુહિૌષિણી (ચારિત્ર.) જુઓ કુમારતાત્પર્ય શીતલનાથ ચરિત્ર *શીલતરંગિણી
287
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ 199,200 શિંગોરમન્ડન 56 શૃંગારશતક જુઓ શૃંગારધનદ
161 26 શેરડીનો રસ (કવિતા)
141 265 શેષનામમાલા 87 ટીકા 88 શોભનચતુર્વિશતિકા જુઓ સ્તુતિચતુર્વિશિકા 203 87 |શોભનસ્તુતિ 16,17,27,28,200,202,203,205 88|-અનુવાદ (અંગ્રેજી)
204 88 -અનુવાદ (જર્મન)
204 88-ટીકાઓ
16,17,27,28 146|-વૃત્તિ (કનક.)
168 148|-વૃત્તિ (ગુણા.)
200 સોભનસ્તુત્યાદિ
1728 116,259 શ્રાદ્ધપંચપ્રતિક્રમણ સૂત્રો
214 252 શ્રાદ્ધવિધિવિનિશ્ચય
શ્રીધરચરિત્ર 334 -સારાંશ (સંસ્કૃત) શ્રીપાલકથા (અજ્ઞાત)
163 276,277 શ્રીપાલકથા (ધર્મ.)
163 શ્રીપાલકથા (લબ્ધિ.) જુઓ 319,327 શ્રીપાલચરિત્ર (લબ્ધિ.)
106,163 શ્રીપાલચરિત્ર (મ.) જુઓ સિદ્ધ274 ચક્રમાહાભ્ય
163 319 શ્રીપાલચરિત્ર (જગ.)
163 શ્રીપાલચરિત્ર (જય.)
163 322 |-ટીકા શ્રીયાલચરિત્ર (જીવ.)
163 92 શ્રીપાલચરિત્ર (જ્ઞાન.)
163,265 6,21,273 શ્રીપાલચરિત્ર (નર.)
163 શ્રીપાલચરિત્ર (લબ્ધિમુનિ)
163 136,165 શ્રીપાલચરિત્ર (લબ્ધિસાગર) જુઓ 146 શ્રીપાલકયા
163 44 શ્રીપાલચરિત્ર (વિજય.)
163 95 શ્રીપાલચરિત્ર (વિદ્યા.) 161 શ્રીપાલચરિત્ર (વીર.)
163
શીલદૂત
272
-સુશીલાવૃત્તિ શીલપ્રકાશ શીલવતીકથા (?) શુકપાઠ જુઓ કુબેરપુરાણ શુકરજકથા. શૃંગારધનદ જુઓ શૃંગારશતક
163
163
For Personal & Private Use Only
Page #488
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૨ : ગ્રન્થો અને લેખોની સૂચિ (શ્વેતાંબર અને યાપનીય)
૬૫ શ્રીપાલચરિત્ર (સત્ય.) 162 ષોડષોડશિકા
223 શ્રીપાલચરિત્ર (સોમકીર્તિ)
163 ષોડશિકા જુઓ સાધારણજિનસ્તવ (રામ.) શ્રીપાલચરિત્ર (સોમચન્દ્ર)
163 તથા સાધારણજિનસ્તવન (રામ.) 168,223 શ્રીપાલચરિત્ર (સૌભા.) 163 સંભવનાથચરિત્ર
144 શ્રીપાલચરિત્ર (હર્ષ.) 163 સિંગરંગસાલા
208 શ્રીપાલચરિત્રસાહિત્ય
162 સંસારદાવા, જુઓ સંસારદાવાનલ, સંસારશ્રીપાલચરિત્રો
162 દાવાનલસ્તુતિ અને સંસારદાવાની સ્તુતિ 208 શ્રીપાલનાટક 3151–પાદપૂર્તિ (જ્ઞાન)
26,37,268 શ્રીપાલરાજાનો રાસ
162,256 સંસારાદાવાનલ સ્તુતિ જુઓ (શ્રીપાલ રાજાનો)રાસ
163 સંસારદાવા 12,23,197,198,199,209 શ્રીપાલરાસ જુઓ સિદ્ધચક્રરાસ 163 |-પૂર્તિ જુઓ જિનસ્તુતિ
268 શ્રીમધર્મસ્તવ
સંસારદાવાનલ સ્તુતિ અને એની –વૃત્તિ 61 |પાદપૂર્તિ
199 શ્રીલાલચારિત્ર 262 |-ટીકા (અજ્ઞાત)
198 શ્રીવિક્રમચરિત્ર જુઓ પંચદંડાત્મક
-ટીકા (જ્ઞાન)
197,198 વિક્રમચરિત્ર 74 |-ટીકા (પાર્જ)
198 શ્રીવિક્રમચરિત્રમ્ જુઓ શ્રીવિક્રમ
સંસારદાવાનલ સ્તુતિ કી એક પ્રાચીન ચરિત્ર (શુભ.)
75 ભાષા કી ટીકા શ્રીસિદ્ધર્ષિ 133 સંસારદાવાની પાદપૂર્તિ (૫)
26 શ્રીહરિભદ્રસૂરિ
16,27,82,199 સંસ્કૃત યાશ્રય કાવ્યમાં મધ્યકાલીન શ્રેણિકળ્યાશ્રયકાવ્ય જુઓ દુર્ગ
ગુજરાતની સામાજિક સ્થિતિ વૃર્નિન્યાશ્રયકાવ્ય
સંસ્કૃતપ્રાચીનપ્રકરણદિસમુચ્ચય -અવચૂરિ
125 સકલકુશવલ્લી શ્રેયાંસચરિત (અજ્ઞાત)
|–પાદપૂર્તિ શ્રેયાંસચરિત (માન.)
-પૂર્તિ જુઓ શાન્તિજિનસ્તુતિ શ્રેયાંસચરિત (હરિ.)
8 સર્કલાત્ જુઓ બૃહચૈત્યવન્દન પદર્શનનિર્ણય 156 અને સકલાસ્તોત્ર
45,64,214 પદર્શનસમુચ્ચય (મેરુ.)
-ટીકા (અજ્ઞાત)
215 પદર્શનસમુચ્ચય (રાજ.) .
-ટીકા (કનક) જુઓ વૃત્તિ
214 પદર્શનસમુચ્ચય (હરિ.) જુઓ
-ટીકા (ગુણ.)
215 પદર્શનસૂત્ર
40,86,282 |-વૃત્તિ (કનક.) જુઓ ટીકા 168,215 –ટીકા જુઓ તર્કરહસ્યદીપિકા
સકલાઉત્ની મહત્તા અને આલોચના 214 –લઘુવૃત્તિ
92 કલાસ્તોત્ર જુઓ બૃહસૈત્યવદન 168 પદર્શનસૂત્ર જુઓ પદર્શનસમુચ્ચય
-અનુવાદ (સમશ્લોકી)
215 (હરિ.)
92 |–વૃત્તિ
267
124
1561-ટીકા '
282
168
For Personal & Private Use Only
Page #489
--------------------------------------------------------------------------
________________
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨
128.
સગડ(શકટ)કથા
261 સહયરાસ *સંકેત 13,21,68|-અવચૂરિ
338,339 સંગહણી
118 –ટિપ્પણ (લક્ષ્મી.) જુઓ વાર્તા, સંઘપટ્ટક 208 વાર્તિક અને વૃત્તિ (લક્ષ્મી.)
339 સંઘપતિચરિત્ર જુઓ ધર્માલ્યુદય (ઉદય.) 73 |–ટીકા (લબ્ધિ).
339 સંઘમહોત્સવપ્રકરણ જુઓ દાનષત્રિશિકા 86 |–વાર્તા (લક્ષ્મી.) જુઓ ટિપ્પણ 339 સંઘાચારવિધિ 225 |-વાર્તિક (લક્ષ્મી.)
339 –ઉપક્રમ
-વૃત્તિ (અજ્ઞાત.)
339 સચિત્ર સુશીલ ભક્તામર
-વૃત્તિ (લક્ષ્મી.) જુઓ ટિપ્પણ 338,339 સજ્જન સન્મિત્ર
સન્મતિ-પ્રકરણ. જુઓ સમઇપયરણ, સટીક ઇત
સમ્મતિ અને સમ્મતિપ્રકરણ સક્રિસયગ
-પ્રસ્તાવના
178,181 –બાલાવબોધ
સપ્તતિશતજિનપતિસંસ્તવન
240 -વૃત્તિ (જિન.)
સખસન્ધાન
3 -વૃત્તિ (રત્ન.)
સમસન્ધાનકાવ્ય (મેઘ.) જુઓ સપડિક્કમણસુત્ત. જુઓ વંદિત્તસુત્ત
સખસન્ધાનમહાકાવ્ય
129,130 -વૃત્તિ જુઓ અર્થદીપિકા
129
-ટીકા (અમૃત.) જુઓ સરણી –વૃત્તિ (સ્વોપણ) જુઓ વિધિકૌમુદી
-ટીકા (સ્વોપલ્સ) સતસઈ
130 –બાલાવબોધ
338 સમસન્ધાનકાવ્ય (હેમ.) -વૃત્તિ
સમસન્ધાનમહાકાવ્ય જુઓ સમસન્ધાનકસતી સીતાનો ત્યાગ
કાવ્ય (મેધ.) સમદર્શી આચાર્ય હરિભદ્ર
198 સત્તરિ
સમયસુન્દરકૃતિકુસુમાંજલિ
17,28,143, -ભાસ -ભાસની ટીકા
156 247,263,322,327 સત્તરિયઠાણ
-વક્તવ્ય
144 –વૃત્તિ
70 સમયસુન્દરગણિકૃત સાત હરિયાળીઓ 246,263 સત્યહરિશ્ચન્દ્ર –છાયા
સમરાબચ્ચકહા જુઓ સમરાદિત્ય
ચરિત્ર (હરિ.) સદ્ભાવશતક
166 સત્તિરથોત્ત
-ટિપ્પણી સત્તિથય
9 સમરાદિત્યચરિત્ર (પ્રદ્યુમ્ન.) જુઓ સત્તિનાહચરિય
13 સમરાદિત્યસંક્ષેપ સજેહદોલાવલી
-ટિપ્પણ (ઉમંગ) –વૃત્તિ
97106 સિમરાદિત્યચરિત્ર (મતિ.)
128
129
170,307 સમરભાનુચરિત્ર
307
For Personal & Private Use Only
Page #490
--------------------------------------------------------------------------
________________
164
277
80
276
257
પરિશિષ્ટ ૨ : ગ્રન્યો અને લેખોની સૂચિ (શ્વેતાંબર અને યાપનીય)
૬૭ સમરાદિત્યચરિત્ર (હરિ.) જુઓ
-વૃત્તિ
96,97 સમરાઇઍકહા 135 સમ્યત્વકૌમુદી (સોમ.)
97 સમરાદિત્યરાસ 82 સમ્યકત્વકૌમુદી (ગુણા.)
195 સમરાદિત્યસંક્ષેપ જુઓ
82,234 સમ્યકત્વદીપિકા જુઓ સ્નાત્રપંચાશિકા સમરાદિત્યચરિત્ર (પ્રદ્યુમ્ન)
(ઉદય.) સમવસરણસ્તવ જુઓ સમોસરણથયા 17, સમ્યકત્વપરીક્ષા
265 સમવાય
સમ્યકત્વસતિકા જુઓ સમ્યક્તસત્તરિયા સમસ્યાયનવખંડપાર્શ્વજિનસ્તવન 277 | –બાલાવબોધ
61. સમયસામયપાર્શ્વજિનસ્તવન
-વૃત્તિ
92 –ટીકા
27 સમ્યકત્વાલંકાર જુઓ નરવર્મચરિત્ર સમસ્યામહિમ્નસ્તવ
276 સરણી
129,130 સમસ્યામહિમ્ન સ્તોત્ર
15 સરસ્વતીપૂજાસ્તુતિ
21,33,276 -વિવરણ (સ્વોપજ્ઞ)
સરસ્વતીભક્તામર 14,26,25,37,263,265 સમસ્યાસ્તવ (સમય.)
246,248,277 –વૃત્તિ (સ્વોપન્ન)
265
સરસ્વતી સ્તવ (અજ્ઞાત) સમીકાપાર્થસ્તોત્ર
25
સરસ્વતીસ્તવ (નિ.) સમોસરણથય જુઓ સમવસરણસ્તવ
209
સરસ્વતીસ્તવ (અજ્ઞાત) સમ્બોધસપ્તતિકા
101
સરસ્વતી સ્તોત્ર -વૃત્તિ
સરસ્વતી સ્તોત્ર સન્મવજિનાલયપ્રશસ્તિ
સરસ્વતી સ્તોત્ર સમ્ભવનાથચરિત્ર (અજ્ઞાત.)
સરસ્વતી સ્તોત્ર સ્મવનાથચરિત્ર (તેજ.)
સરસ્વતી સ્તોત્ર સમ્ભવનાથચરિત્ર (૨)
સરસ્વતી સ્તોત્ર (દાન.) સમ્મઈપયરણ જુઓ સન્મતિપ્રકરણ 39,55,
સરસ્વતી સ્તોત્ર (બપ્પ.) જુઓ અનુ176,179,182,188,189,190
ભૂતિસિદ્ધસારસ્વતસ્તવ તેમજ શારદા સ્તોત્ર 199 –ટીકા જુઓ વાદમહાર્ણવ
51,188 સરસ્વત્યષ્ટક
15,26 સમ્મતિ જુઓ સન્મતિપ્રકરણ સમ્મતિ
સર્વજ્ઞસિદ્ધિ (હરિ.).
255 પ્રકરણ
107 સર્વજ્ઞસ્તોત્ર (અનેકાર્થી)
203 સમ્મત્તસત્તરિયા જુઓ સમ્યકત્વસતિકા
સાંખ્યપ્રબોધદ્વાચિંશિકા (ગ્રન્થાંશ)
180 બાલાવબોધ
સાગરાનન્દસૂરિ શતક
193 સમ્યકત્વકૌમુદી (અજ્ઞાત)
સાધારણજિનસ્તવ જુઓ “દેવાઃ પ્રભો'સ્તોત્ર 168 સમ્યકત્વકૌમુદી (અજ્ઞાત)
–અવસૂરિ સમ્યકત્વકૌમુદી (ગુણ.)
-વૃત્તિ (કનક.) સમ્યકત્વકૌમુદી (જય.)
સાધારણજિનસ્તવ (રામ.) જુઓ સમ્યકત્વકૌમુદી (નિ.)
ષોડશિકા
,
153
6,231
168
168
228
For Personal & Private Use Only
Page #491
--------------------------------------------------------------------------
________________
૬૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨
164
259
182
સાધારણજિનસ્તવ (લક્ષ્મી)
285 |વિક્રમચરિત્ર સાધારણજિનસ્તવ (ગ્રન્થાંશ) (સોમ.) 237 સિંહાસનબ્રાત્રિશિકા (સમય.) સાધારણજિનસ્તવ (ગ્રન્થાંશ) (સોમ.) 238 સિજર્જસચરિત(ય) સાધારણજિનસ્તવન (અજ્ઞાત)
168 સિદ્ધચક્રમાહાસ્ય (મ.) જુઓ શ્રીપાલસાધારણજિનસ્તવન (કુમાર.) જુઓ
ચરિત્ર (મ.) આત્મનિન્દાદ્વાäિશિકા 168,220 સિદ્ધચક્રરાસ જુઓ શ્રીપાલરાસ
163 સાધારણજિનસ્તવન (જયા.) જુઓ
સિદ્ધપ્રાભૃત
227 દેવાઃ પ્રભો'સ્તોત્ર
168. સિદ્ધમાતૃકા સાધારણજિનસ્તવન (રત્ના.) જુઓ
સિદ્ધસહસ્ત્રનામકોશ
220 રત્નાકરપંચવિંશતિકા 168 |સિદ્ધસારસ્વત
82,131 સાધારણજિનસ્તવન (રામ.) જુઓ ષોડશિકા 168 સિદ્ધર્ષિપ્રબન્ધ
85 સાધારણજિનસ્તવન (સોમ)
168 |સિદ્ધસેન દિવાકરકૃત ગ્રન્થમાલા 174,179 સાધારણજિનસ્તુતિ (ભોજ્યાદિનાગર્ભિત) | |સિદ્ધસેન દિવાકરની કૃતિઓ અને એના (સાધુ) 233 અભ્યાસ માટેનાં સાધનો
179 -વૃત્તિ (સ્વોપજ્ઞ) 233,234 સિદ્ધસેન શતક
184 સાધારણજિનસ્તુતિ (સોમ.) 168,251 સિદ્ધસેનસ્તુતિ જુઓ દાવિંશિકાઓ -અવચૂરિ
251 x સિદ્ધસેનીય દ્વાäિશિકાઓમાંથી સાધારણજિનસ્તોત્ર (ગ્રન્થાંશ)
207 અવતરણો સાધારણજિનસ્તોત્ર (ગ્રન્થાંશ)
207 સિદ્ધહેમ જુઓ સિદ્ધહેમચન્દ્ર અને સાધારણજિનસ્તોત્ર (ગ્રન્થાંશ)
207 સિદ્ધહૈમ 28,120,121,124,157,279 સાધારણસ્તવન 168 |-પ્રસ્તાવના
279 -ટીકા 168 |-વૃત્તિ (સ્વોપજ્ઞ)
179 સાધ્વીઓ અને સાહિત્ય 18 સિદ્ધહેમચન્દ્ર જુઓ સિદ્ધહેમ
281,306 સારસ્વતદીપક 15 |સિદ્ધહૈમ જુઓ સિદ્ધહેમ
113,114 -વૃત્તિ 15 સિદ્ધાણં બુદ્ધાણં
218 સારસ્વતમડન 105,131 સિદ્ધાન્તાગમસ્તવ
226,237 સારસ્વતોદ્ધારસ્તોત્ર
15-અવચૂરિ
124,226,227 સારસ્વતોલ્લાસ કાવ્ય
172 સિદ્ધિશ્રેયસમુદય જુઓ જિનસહ*સારોદ્ધાર 117 સ્ત્રનામગદ્યસ્તોત્ર
179,187 સાહુપડિક્કમણસુત્ત
સિજૂરપ્રકર
216,279 -વૃત્તિ 125 |-ટીકા
184,319 સિંહાસણબત્તીસિયા 77 સિરિવાલકહા
163,164 સિંહાસનબ્રાવિંશિકા (અજ્ઞાત) 77 સીમન્વરજિનસ્તવન
247,250 સિંહાસનબ્રાવિંશિકા (મ.) 76,77 સીમન્વરશોભાતરંગ
131,132 સિંહાસનધાત્રિશિકા (દેવ.) જુઓ
સીયલનાહચરિય
182
For Personal & Private Use Only
Page #492
--------------------------------------------------------------------------
________________
220
-વૃત્તિ
પરિશિષ્ટ ૨ : ગ્રન્થો અને લેખોની સૂચિ (શ્વેતાંબર અને યાપનીય)
૬૯ સુકૃતસંકીર્તન 6,17,154 સૂક્તારત્નાવલી(હેમ.)
116,245 સુકૃતસાગર 106,107 સૂક્તિઓ
73 સુખબોધા (જય.)
204 સૂક્તિ, બે સુખબોધિકા (અમર.) 195 સૂયગડ
174 સુખબોધિકા (મેઘ)
-દીપિકા
281 સુખબોધિકા (મોર.) 325 |-નિજુત્તિ
100 સુખબોધિકા (શ્રીવિજય) 324 સૂરિમંતર
176 સુખવબોધ (જય.) 101 સૂરિમન્નસ્તોત્ર (માન.)
176,243 *સુખવબોધ (જિન.) 329 સૂરિમન્નસ્તોત્ર (યુનિ.)
243 સુખવબોધા 114,115 Jસૂરીન્દ્રભક્તામર
26,37,263,266 "સુગમપ્રબોધિકા
320 સૂર્યશતક *સુગમાન્વયપ્રબોધિકા 320 -અવચૂર્ણિ
335 "સુગમાન્ડયા
324 સૂર્યસહસ્રનામ સુગુરુપારતન્તથોત્ત
સૂર્યસહસ્રનામસ્તોત્ર
12,24,218,220 97,98|-વૃત્તિ (સ્વપજ્ઞ)
218,336 સુન્દરકથા (ગ્રન્થાંશ) 261 સોપારકસ્તવન
226 સુપાર્શ્વજિનસ્તુતિ (પશાચી) 11,22 |-ટિપ્પણ
226 સુપાર્શ્વનાથચરિત્ર 6 સોમસુન્દરસૌભાગ્યગુણવર્ણન
107 સુપાસનાચરિય (લક્ષ્મણ.) 6 સોમસૌભાગ્ય (અજ્ઞાત)
107 સુબોધિકા (ગુણ.) 332 સોમસૌભાગ્ય (પ્રતિષ્ઠા.)
107,109 “સુબોધિકા (વિજયકસ્તૂર.)
22,34 સીમસૌભાગ્ય (સુમતિ.) જુઓ *સુબોધિકા (વિનય.) |316 |સૌભાગ્યકાવ્ય
107 સુબોધિકા (શ્રીવિજય.) 320 સોમસૌભાગ્યાનું વિહંગાવલોકન
107 “સુબોધિકા (શ્રીવિજય.) | 322 સોયામણી
304 સુબોધિકાની
320 સૌભાગ્યકાવ્ય જુઓ સોમસૌભાગ્ય સુમઇનાહચિરય (સોમ.) 6,151,152 |(સુમતિ.)
107 સુમતિનાથચરિત્ર (અજ્ઞાત)
સૌભાગ્યપંચમીકથા જુઓ જ્ઞાનસુરપ્રિયમુનિકથા
168,169 |પંચમીકથા તથા વરદત્તગુણમંજરીકથા 167 સુરસુન્દરીચરિય (કહા)
69 *સૌભાગ્યમંજરી સુલભકાવ્ય પ્રવેશિકા
216 |સૌભાગ્યસિન્ધ સુલસાચરિત્ર 157 સ્તંભનક પાર્શ્વનાથપ્રબંધ
144 સુવર્ણપુરુષ અને જૈન સાહિત્ય
75 |સ્તમ્ભનકપાર્થસ્તુતિ જુઓ સ્તન્મનસુવિધિનાથ ચરિત્ર 7 |પાર્શનિસ્તવન (પૂર્ણ.).
236 સુવિહિનાહચરિય 7 તિમ્મનપાર્શ્વજિનસ્તવન (અજ્ઞાત)
255 સૂક્તા રત્નાવલી
23 સ્વમનપાર્શ્વજિનસ્તવન (પૂર્ણ) સ્તન્મ
185
221
For Personal & Private Use Only
Page #493
--------------------------------------------------------------------------
________________
৩০
નકપાńસ્તુતિ સ્તમ્ભનપાર્શ્વજિનસ્તવન (પૂર્ણ.) સ્તમ્ભનક
236 |સ્તોત્રરાસ સંહિતા સ્તોત્રસંગ્રહ (ભા. ૧-૨)
236 |સ્તોત્રવલી
236 |સ્તમ્ભનપાર્શ્વનાથકલ્પપ્રબન્ધ 236 |સ્થવિરાવલી (મેરુ) જુઓ વિચા૨શ્રેણિ 236 |સ્થવિરાવલી (હેમ.) જુઓ પરિશિષ્ટપર્વ 247,249 |સ્થૂલભદ્રચરિત્ર
99 |સ્થૂલભદ્રફાગ 287,289 |સ્નાતસ્યા
સ્તવપંચવિંશતિકા (ગ્રન્થાંશ) સ્તુતિચતુર્વિંશિકા જુઓ શોભનચતુવિંશતિકા અને શોભનસ્તુતિ16,17,202,203,205-6 ‘સ્નાતસ્યા’ ઇત્યાદિ
|-પાદપૂર્તિ
અવસૂરિ (રાજ.)
202 |-પાદપૂર્તિ
—ટીકા (જય.) જુઓ વૃત્તિ (જય.) તથા
સુખબોધા
—ભૂમિકા
—વૃત્તિ (ગુણા.)
-વૃત્તિ (જય.)
—વૃત્તિ (દેવ.)
—વૃત્તિ (સિદ્ધિ.)
–વૃત્તિ (સૌભાગ્ય.)
પાર્થસ્તુતિ
—ટિપ્પણ (સ્વોપજ્ઞ)
–વાંતિક
—વૃત્તિ (સ્વોપજ્ઞ) સ્તમ્ભનપાર્શ્વનાથસ્તવન
સ્તવ
સ્તુતિચતુર્વિંશતિકા (શબ્દાર્થાદિ સહિત)
(શોભન.)
–અવસૂરિ
–ટીકા (વૃત્તિ) (ધન.)
સ્તુતિતરંગિણી
સ્તુતિત્રયી
સ્તુતિનંદિની
‘સ્નાતસ્યા’સ્તુતિ 202 |-પાદપૂર્તિ 32,202,204,236,237,256 |-પૂર્તિ
204 |—વૃત્તિ (કનક.)
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨
સ્તુતિસંગ્રહ
સ્તોત્રકાર જિનપ્રભસૂરિનાં જીવન અને કવન સંબંધી સાહિત્ય
સ્તોત્રકોશ
સ્તોત્રદશક
સ્તોત્ર, ‘શ્રીનેમીશ્વર સંભવ શામ''થી
શરૂ થતું સ્તોત્રરત્નાકર
-અવસૂરિ 202,206 |—વૃત્તિ (સ્વોપજ્ઞ) 202,204 સ્નાત્રપંચાશિકા (ધર્મ.) 16,17,27,28,202,203 |સ્નાત્રપંચાશિકા (શુભ.) 11,17,334,22,28,206 |સ્યાદ્વાદકલિકા
216 |સ્યાદ્વાદદીપિકા 258 |સ્યાńદમંજરી 17,28 |સ્યાદ્વાદમંજૂષા
204 સ્નાતસ્યાસ્તુતિની પાદપૂર્તિ (ગ્રન્થાંશ) 202,204 સ્નાત્રપંચાશિકા (અજ્ઞાત)
202,204
સ્નાત્રપંચાશિકા (ઉદય.) જુઓ
202,204 સમ્યક્ત્વદીપિકા
*સ્યાદ્વાદરહસ્ય, બૃહત્
13 | સ્યાદ્વાદરહસ્ય મધ્યમ
18 |*સ્યાદ્વાદરહસ્ય લઘુ 99 સ્વયંભૂસ્તુતિ (ગ્રન્થાંશ) જુઓ સ્વાધ્યાયદોહન દ્વાત્રિંશિકા-૧
242
17,208,224 |સ્વાર્થસિદ્ધિમણિમાલા
For Personal & Private Use Only
216
17
18
100
63,141
63,141
184
237
26
301
263
269
269
168
207
164
164
164
164
164
146,164
87,166
87
188,210,211
211
214
214
214
216
180
335
Page #494
--------------------------------------------------------------------------
________________
77
255
પરિશિષ્ટ ૨ : ગ્રન્થો અને લેખોની સૂચિ (શ્વેતાંબર અને યાપનીય). Xહનુમાનની જન્મકુડલી
25 Jહેમશબ્દચન્દ્રિકા હમ્મીરમદમર્દન (કાવ્ય) જુઓ હમ્મીર
હૈિમશબ્દપ્રક્રિયા મહાકાવ્ય
6,17,103,315 Descriptive Catalogue of the હમીરમદમર્દન (નાટક)
314
Coverment Collections of
Manuscripts : Vol, XVII, હમીરમહાકાવ્ય જુઓ હમ્મીરમદ
pts. 3-5; Vol. XIX sec. 1 pts મર્દન (કાવ્ય)
71,103 |1-2 & sec. 2, pt. 1,11,16,165,263, –ટીકા
. 104 |124,214,49,87,142,191,288,116,174,224,252, હરિભક્તામર
26,266
68,175,194,195,198,209, 221,236,276,337
DCGCM (Vol, XIX, sec. 1, pt. 1) હરિશ્ચન્દ્ર-તારાલોચની-ચરિત્ર
170
Descriptive Catalogue of હરિશ્ચન્દ્ર-નૃપતિ-કથાનક
170 The Manuscripts in the હરિશ્ચન્દ્ર રાજાનો રાસ
168 Bombay Branch of the હસ્તસંજીવન
Royal Asiatic Society -વિવરણ (સ્વોપજ્ઞ)
Gudha-citra etc. in Sanskrit & Prakrit Poetry
243 હિંસાષ્ટક
Gujarati Illustrations of -અવસૂરિ 255 Letter-diagrams
130 હીરસાહિત્યવિહાર
16 History of Indian Literature હીરવિજયસૂરિનો રાસ 115 (Vol. II, Jain Section)
82,194 હીરવિલાસકાવ્ય
Horoscopic Data in the jaina
Literature Illustrations of Letterહીરસુન્દરકાવ્ય
114
diagrams 4,11,14,46,147,189,194,227, -ટિપ્પણ
114 1231,232,243,245,249,252,288,293,294,296, હીરસૌભાગ્ય (દેવ.) 6,109,110,112,114,116,338|Jaina Humns & Magic Squares, -વૃત્તિ (સ્વપજ્ઞ) 109,110,112,112,114 |A Note on
188 હીરસૌભાગ્ય (પદ્મ.).
109
Jaina Records about Birds
Krsna in the Jaina Canon હીરસૌભાગ્ય (પદ્મ.)
Krsna Legend in the Jaina હીરસૌભાગ્યનું રેખાદર્શન
109 Canonical Literature હીરસૌભાગ્ય મહાકાવ્યનો પૂર્વભવ 114 Liefr & Stories of the Jain હેમકલ્પ
252
Saviohr Pars'vanatha, the
Literary Circle of Mahamatya હેમચન્દ્રવચનામૃત
Vastupala & its Contribytion હેમચન્દ્રાર્યાવિરચિત કાત્રિશિકાદ્વયી, શ્રી 210 |to Sansirit Literature 71,73,74,78,79,154 હમસમીક્ષા
66,122,213,214216, Query about Krsna as હૈમકોશ
114,324
Flute Player, A
Ramayana & the Jain Writers, the 25 હૈમકૌમુદી જુઓ ચન્દ્રપ્રભા
31.
Kamayana of Bhadresvara as હૈમપ્રક્રિયા
170,299 found in his Kahavali, The હૈમલઘુપ્રક્રિયા 294 Story of Kalaka, The
155
111
109
29
25
25
For Personal & Private Use Only
Page #495
--------------------------------------------------------------------------
________________
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨
(આ) દિગંબર અગડત્તપુરાણ, (અજ્ઞાત)
47 |-વિવરણ (અજ્ઞાત) અજિતનાથપુરાણ
6,69 આચાર્ય જિનસેન ઔર ઉનકા અંજનાચરિત્ર જુઓ શૈલરાજચરિત્ર,
હરિવંશ સમીરણસુતચરિત્ર તેમજ હનૂમચ્ચરિત્ર 109 આત્મપ્રબોધ અંજનાપવનંજયનાટક (અ) 165,317 |આદિનાથચરિત્ર (ગ્રન્થાંશ) અંજનાપવનંજયનાટક (હસ્તિ.) 165,317 |આદિનાથપુરાણ (ચન્દ્ર.) અધ્યાત્મરહસ્ય
67 |આદિનાથપુરાણ (શાન્તિ.) અધ્યાત્માષ્ટક
20 આદિનાથપુરાણ (સકલ.) અનગારધર્મામૃત
67 આદિનાથપુરાણ (હસ્તિ.) –ટીકા સ્વપજ્ઞ
66,68 આદિપુરાણ (ચન્દ્ર.) -પંજિકા
67|આદિપરાણ (સકલ.) અનન્તનાથપુરાણ
11 આદિપુરાણ (હસ્તિ.) જુઓ પુરુચરિત 317 અનેકાર્થનામમાલા
125 આદિપુરાણ (ગ્રન્થાંશ) (નિ.) 34,35,37,39, અમરકોશ-ટીકા
68 |40,41,42,43,197,217,218,270, અમૃતાશીતિ
આપ્તપરીક્ષા
191,192 અર્જુનરાજ
317_-ટીકા (સ્વીપજ્ઞ.) જુઓ અલંકૃતિ 191,193 અહસ્ત્રતિષ્ઠા જુઓ જિનેનેદ્ર
–ભાષાનુવાદ
193 કલ્યાણાભુદય અને પ્રતિષ્ઠાસાર 317 |આતમીમાંસા જુઓ
39,188,190 અલંકારચિન્તામણિ 46 દિવાગમસ્તોત્ર
191,192 અલંકૃતિ 193–ટીકા (વસુ.)
191 અષ્ટશતી 188,191,193 -ભાષ્ય જુઓ અદૃશતી
191, -ભાણ જુઓ અદૃશતીભાષ્ય અને
આમીમાંસાલંકૃતિ જુઓ અષ્ટસહસ્ત્રી આપ્તમીમાંસાલંકૃતિ
191 આપ્તસ્વરૂપ -વિવરણ
આરાધનાકથાકોશ જુઓ કથાકોશ અષ્ટશતીભાષ્ટ
191 [(નેમિ.) અષ્ટસહસી
188,191,193 આરાણા –ટીકા જુઓ વિષમપદતાત્પર્ય
192 |–ટીકા અષ્ટસહસ્ત્રીટીકા
192 ઇબ્દોપદેશ અસહસ્ત્રી(ગ્રંથાંશ)
-ટીકા -વિવરણ
ઉત્તરપુરાણ (સકલ.) અષ્ટાંગહૃદય
ઉત્તરપુરાણ (ગ્રન્થાંશ) જુઓ –ટીકા
68 ત્રિષષ્ટિલક્ષણમહાપુરાણ૧. આ કન્નડમાં છે.
191
191
191
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #496
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૨ : ગ્રન્થો અને લેખોની સૂચિ (દિગંબર)
૭૩ સંગ્રહ 8,19,37,38,42,43,58,133,138 |-વૃત્તિ
185 -ટિપ્પન (અનન્ત.) 42 |કહાકોશ
56 -ટિપ્પન (પ્રભા.)
42 કાકુસ્થચરિત્ર -ટિપ્પન (હરિ.)
42 |કાણભિક્ષુની કૃતિ -ટિપ્પન (અજ્ઞાત.)
42 |કાણભિક્ષુનો કથાગ્રન્થ -ટિપ્પન (લલિત.)
42 કિમચાડાલિનીકલ્પ -મંગલ-ટીકા (માણિક.)
42 |કામચાડ઼ાલીકલ્પ ઉદયનરાજ
317 કાવ્યમાલા (ગુચ્છક ૧૪) ઉપદેશરકત્નાકર
99 [કાવ્યરત્ન જુઓ મુનિસુવ્રતપુરાણ (અહંદુ) ઉપેન્દ્રસૂનુચરિત જુઓ પ્રદ્યુમ્નચરિત 58-ટીકા ઋષભદેવનિર્વાણાનન્દનાટક
317 |કાવ્યાલંકાર ઋષિમંડલસ્તવ (પ્રાચીન)
-ટીકા ઋષિમંડલ સ્તોત્ર (પ્રભા.)
230 કુિમારસંભવ ઋષમંડલસ્તોત્ર (મલ્લિ.)
230 ક્રિયાકલાપ એકીભાવસ્તોત્ર 19 |-વૃત્તિ
67,321,323 --અન્વયાર્થ 19 |ક્ષત્રચૂડામણિ
63,138 -પદ્યાનુવાદ (ગિરિ.)
-પંજિકા
63 -પદ્યાનુવાદ (ભૂધર.)
ગદ્યચિન્તામણિ
63,138 -ભાવાર્થ
|ગહસ્તિમહાભાષ્ય
188,190 કથાકોશ (ચન્દ્ર.)
160 | ગીતવીતરાગ જુઓ જિનાષ્ટપદી 11,161 કથાકોશ (નેમિ.) જુઓ આરાધનાકોશ
-ટીકા
| 161 કથાકોશ (પા.) 160 ગોતમચરિત્ર (ધર્મ.)
171 કથાકોશ (પ્રભા.)
57 |ગોતમચરિત્ર (યશ.) કથાકોશ (શ્રુત.) જુઓ વ્રતકથાકોશ 160 ગોમ્મસાર કથાકોશ (સકલ.)
160 ચતુર્વિશતિજિનસ્તવ જુઓ જિનચતુકથાકોશ (સિંહ.)
વિંશતિકા, ભૂપાલચતુર્વિશતિકા કર્ણામૃતપુરાણ (કેશવ.)
તથા ભૂપાલસ્તોત્ર કર્ણામૃતપુરાણ (પ્રભા)
47 ચતુર્વિશતિનિસ્તુતિ જુઓ સમન્તકલ્યાણમન્દિરપૂજા (વે.)
ભદ્રસ્તોત્ર તથા સ્વયં ભૂસ્તોત્ર
188 કલ્યાણમન્દિરપૂજા (વિજય.)
186 ચતુર્વિશતિતીર્થંકરપુરાણ (દામ.) 19,43 કલ્યાણમન્દિરવ્રતોદ્યાપન (દેવે.) 186 ચતુર્વિશતિતીર્થંકરપુરાણ (મલ્લિ.) 8,19,22 કલ્યાણમન્દિરવ્રતોદ્યાપન (સુરે.) 186 ચતુર્વિશતિતીર્થંકરપુરાણ (શ્રીભૂષણ.) 8,19,22 કલ્યાણમન્દિરસ્તોત્ર 186 ચતુર્વિશતિસધાન
129 -અનુવાદ (પદ્યાત્મક)
186 ચતુર્વિશતિસન્ધાનકાવ્ય જુઓ –બાલાવબોધ 185 જગન્નાથીયપદ્ય
282
19.
19.
16o ,
160
209
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #497
--------------------------------------------------------------------------
________________
७४
218
218
217
ચતુઃસન્ધાનકાવ્ય (મનોહર) ચતુઃસન્ધાનકાવ્ય (શોભન) ચન્દ્રનાથચરિત્ર જુઓ ચન્દ્રપ્રભચરિત્ર (શુભ.) ચન્દ્રપ્રભચરિત (ગ્રન્થાંશ) ચન્દ્રપ્રભચરિત્ર (અન્ય.) ચન્દ્રપ્રભચરિત્ર (અસગ). ચન્દ્રપ્રભચરિત્ર (શુભ.) જુઓ ચન્દ્રપ્રભચરિત્ર ચન્દ્રપ્રભસ્વામિચરિત્ર (અગ્નલ) ચન્દ્રપ્રભસ્વામિચરિત્ર (દોડધ્ય.) ચન્દ્રપ્રભસ્વામિચરિત્ર (વી.) –ટીકા જુઓ વિક્રમનોવલ્લભ –પંજિકા “ચન્દ્રિકા ચન્દ્રોદય ચામુડરાયપુરાણ જુઓ ત્રિષષ્ટિશલાકાપુરુષ ચિત્રબન્ધસ્તોત્ર ચૂડામણિકાવ્ય છખડ઼ાગમ --ટીકા જુઓ ધવલ અને ધવલા જગન્નાથીયપદ્ય જુઓ ચતુર્વિશતિસાનકાવ્ય –ટીકા (સ્વોપલ્સ) જયકુમારચરિત્ર (પ્રભ.) જયકુમારચરિત્ર (બ્રમદેવ.) જયકુમારચરિત્ર (રઇધૂ) જયકુમારપુરાણ (બ્રહ્મકામ) જયધવલા જલ્પનિર્ણય જિનચતુર્વિશતિકા જુઓ ચતુર્વિશતિજિનસ્તવ જિનદત્તકથાસમુચ્ચય જિનદત્તચરિત્ર
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ 128 |જિનયજ્ઞકલ્પ જુઓ પ્રતિષ્ઠાસારોદ્ધાર 67,68 128-ટીકા (સ્વોપલ્સ)
67 જિનશતક જુઓ સ્તુતિવિદ્યા 188,189 8-ટીકા
188 43-વૃત્તિ
188,189 7 જિનસહસ્રનામસ્તોત્ર (અજ્ઞાત)
218 7]–ટીકા (અજ્ઞાત). -ટીકા (અમર.)
218 8,47 |-ટીકા (વિશ્વ.) -ટીકા (શ્રુત.)
218 8 |જિનસહસ્રનામસ્તોત્ર (આશા) 41,67,217 7,20 |-ટીકા (અજ્ઞાત)
217 7 |–ટીકા (શ્રુત)
67,217 7|-ટીકા (સ્વપજ્ઞ)
67,217 130,131 |-વૃત્તિ (સ્વોપજ્ઞ). 39,40 |જિનસહસ્રનામસ્તોત્ર (સકલ.)
217 જિનસહસ્રનામસ્તોત્ર (ગ્રન્થાંશ) 13,41,217 42,52 જિનાષ્ટપદી જુઓ ગીતવીતરાગ 15 જિ(જૈ)નેન્દ્ર
114 63 |જિનેન્દ્રકલ્યાણાભ્યદય જુઓ અત્મિતિષ્ઠા
317 14,40 જિનેન્દ્રગુણસ્તુતિ જુઓ પાત્રકેસરિસ્તુતિ 197 -ટીકા
197 282 જીવકચિન્તામણિ (તામિલ)
63,139 283 જીવન્દરમ્
11,12,132 જીવન્યરચરિત
11,316 46 જીવસિદ્ધિ
20,188 46 જૈિનગ્રંથપ્રશસ્તિસંગ્રહ
283 46 જૈનનિત્યપાઠસંગ્રહ 38,39,40 જૈનપુરાણ સાહિત્ય
39 જૈિન સાહિત્ય મોર તિહાસ 11,19,20,33,35,37,
38,39,42,47,63,66,68,138,189,209,271,272,316 209 જિનેન્દ્ર (વ્યાકરણ)
39,40,80 58 |જ્ઞાનચન્દ્રોદય
317,318 58 જ્ઞાનદીપિકા
67
161
33
33
For Personal & Private Use Only
Page #498
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૨ : ગ્રન્થો અને લેખોની સૂચિ (દિગંબર)
જ્ઞાનસૂર્યોદય
જ્ઞાનાર્ણવ
જ્વાલિનીકલ્પ
તત્ત્વાનુશાસન
તત્ત્વાર્થશ્લોકવાર્તિક
–વિવરણ (સ્વોપજ્ઞ)
તત્ત્વાર્થસૂત્ર -વૃત્તિ (શ્રુત.)
–વૃત્તિની પ્રસ્તાવના
તિલકમંજરીકથાસાર
તિલોયપણહત્તિ
તિસક્રિમહાપુરિસગુણાલંકા૨ ત્રિલક્ષણકદથન
ત્રિવર્ણાચાર
ત્રિષષ્ટિલક્ષણમહાપુરાણસંગ્રહ જુઓ ઉત્તરપુરાણુ (ગ્રન્થાંશ) (ગુણ.) ત્રિપુષ્ટિશલાકાપુરુષ જુઓ ચામુણ્ડ
રાયપુરાણ ત્રિષષ્ટિસ્મૃતિશાસ્ત્ર –ટીકા (સ્વોપશ) ત્રૈલોક્યપિકા
દેવાગમસ્તોત્ર જુઓ આસમીમાંસા દ્વાત્રિંશિકાઓ (સિદ્ધસેન), કેટલીક દ્વિસન્માનકાવ્ય જુઓ રાધવપાણ્ડવીયકાવ્ય (ધનંજય) –ટીકા (નેમિ.)
–ટીકા (પુષ્પસનના શિષ્ય) —ટીકા (બદ્રી.)
–વૃત્તિ
166,318 ધર્મશર્માલ્યુદય (હરિ.) જુઓ 149 ધર્મજિનપતિચરિત્ર 44 |−અન્વયાર્થ (મરાઠી)
ધર્મજિનપતિચરિત જુઓ ધર્મશર્માભ્યુદય
ધર્મજિનોદય
ધર્મનાથપુરાણ ધર્મશર્માભ્યુદય (જૈન)
૧. આને ત્રિષષ્ટિપુરાણ પણ કહે છે.
192 |ધવલા
137 |નન્દીશ્વરકથા જુઓ સિદ્ધચક્રકથા 7,17,184 |નન્દીશ્વરાષ્ટાલિકાકથા
24 નાગકુમા૨કાવ્ય જુઓ શ્રુતપંચમીકથા 24,40,197 નાગકુમારચરિત
317 |નાગકુમારચરિત્ર (અજ્ઞાત) નાગકુમારચરિત્ર (દામ.)
37 નાગકુમારચરિત્ર (ધર્મ) નાગકુમારચરિત્ર (રત્ન.)
12
11
188 |−ટિપ્પણ જુઓ સન્દેહાન્તદીપિકા 39,191 ટીકા (હિન્દી) જુઓ ધર્મશર્માલ્યુદય (જૈન) 12 191 |—ભાવાર્થ (મરાઠી) 55,191 ધર્મામૃત
12
154
ધવલ
39,40
14,40
108
108
44,150
44
150
150
150
150
150
150
150
150
316
150
150
68
52 નાગકુમારચરિત્ર (વાદિ.)
68 |નાગકુમારચરિત્ર (શિખા.)
68 |નાગકુમારચરિત્ર (શ્રીધર) 20 |નાગકુમારષ૫દી
188,190,316 |નાટ્યકાર હસ્તિમલ્લ
39 નાયકુમારચરિય (પુષ્પ.) નાયકુમારચરિય (બાહુ.)
20,125,207 નિત્યમહોદ્દોત 126 |નીતિવાક્યામૃત 126 |નેમિનાથચરિત (ગ્રન્થાંશ)
125 નેમિનાથપુરાણ (બ્રહ્મનેમિ.) 126 નેમિનાથપુરાણ (મંગલ.) 11 |ન્યાયદીપિકા
11 |ન્યાયવિનિશ્ચય
12 |–વિવરણ
12 |ન્યાસ (જિનેન્દ્ર)
૭૫
11,11,132,316
For Personal & Private Use Only
131
o o o 8 8 8
327
Page #499
--------------------------------------------------------------------------
________________
19
Ro
22,43
૭૬
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ પઉમપુરાણ (સ્વયંભૂ)
24 |(વાદિ,) અને પાર્શ્વનાથપુરાણ (વાદિરાજ) 19 પલ્લુણચરિય (રલ્હણ)
62 પાર્શ્વનાથચરિત (પા.) પજુસણચરિય (સિદ્ધિ.)
62 પનાથચરિત(ત્ર) (વાદિ.) જુઓ પંચવટી
283 પાનાથકાકુસ્થચરિત
7,19,20,22,43 -વ્યાખ્યા
283 પાર્શ્વનાથકાકુસ્થચરિત પત્ર પરીક્ષા
-પંજિકા *પદકૌમુદી
પાર્શ્વનાથપુરાણ (ચન્દ્ર.)
22,43 પદ્મચરિત્ર (રવિ.) જુઓ
પાર્શ્વનાથપુરાણ (પદ્મસુન્દર)
22,43 પદ્મપુરાણ (કવિ.).
પાર્શ્વનાથપુરાણ (પદ્મસેન).
22,43 પદ્મચરિત્ર (શ્રીચન્દ્ર)
34 પાર્શ્વનાથપુરાણ (વાદિચન્દ્ર) 20,22,43 પાચરિત્ર (સોમ.)
પાર્શ્વનાથપુરાણ (વાદિરાજ) જુઓ. +પદ્મચરિત્ર ઔર પઉમચરિય
પાર્શ્વનાથકાકુસ્થચરિત
19,22,43 પદ્મનાભચરિત જુઓ
પાર્શ્વનાથપુરાણ (સકલ.) પદ્મનાભપુરાણ (શુભ.)
46 |-પંજિકા પદ્મનાભપુરાણ (ભવિ.)
46 પાર્થાલ્યુદય પદ્મનાભપુરાણ (વિદ્યા.)
46 પાર્શ્વભુદયકાવ્ય 21,38,270,272,276 પદ્મનાભપુરાણ (શુભ.) જુઓ પદ્મનાભચરિત 46 –ટીકા (યોગિ.)
270,271 પદ્મનાભપુરાણ (સકલ.).
46 |-વૃત્તિ (ચારુ.) પદ્મનાભપુરાણ (સોમ.)
46 પુરાણસંગ્રહ જુઓ પુરાણસાર પદ્મપુરાણ (ચન્દ્રકીર્તિ)
34 (દામ.) અને પુરાણસારસંગ્રાહ પદ્મપુરાણ (ચન્દ્રસાગર)
34 પુરાણસંગ્રહ પદ્મપુરાણ (જિન.) જુઓ રામદેવપુરાણ 34 પુરાણસાર (અજ્ઞાત) પદ્મપુરાણ (ધર્મ.)
34 |પુરાણસાર (દામ.)જુઓ પુરાણસંગ્રહ પદ્મપુરાણ (રવિ.) જુઓ પદ્મ
પુરાણસાર (શ્રીચન્દ્ર) ચરિત્ર (રવિ.)
6,25,33,34,42,52 પુરાણસાર (સકલ.). -અનુવાદ
પુરાણસંગ્રહ જુઓ પુરાણસંગ્રહ -ટિપ્પન
34 |–અનુવાદ પરીક્ષામુખ
પુરાણો, ઋષભદેવાદિને અંગેનાં -વૃત્તિ જુઓ પ્રમેયકમલમાર્તણ્ડ 126 પુરુચરિત (જિન.)
8,19,133 પવનદૂત 166 પુરુચરિત (હસ્તિ.) જુઓ
133 પાણ્ડવપુરાણ (વાદિ.) 47 આદિપુરાણ (હસ્તિ)
133,317 પાડવપુરાSL શુભ.). 7,43,46,47,108 પાડવપુરાણ (શ્રીભૂષણ) | 47 પુરુદેવચમ્પ
132 પાત્રકેસરિસ્તુતિ જુઓ જિનેન્દ્રગુણસ્તુતિ 197 પુરુદેવપુરાણ જુઓ આદિનાથપુરાણ પાર્શ્વનાથકાકુસ્થચરિત જુઓ પાર્શ્વનાથચરિત(2)/(સકલ.)
271
19
For Personal & Private Use Only
Page #500
--------------------------------------------------------------------------
________________
૭૭.
26,37,226
39
57
317 24,66,67
68,209
209 68,209
209
209
પરિશિષ્ટ ૨ : ગ્રન્થો અને લેખોની સૂચિ (દિગંબર) પેરિયપુરાણ (તામિલ) .
63 ભક્તામરષતદ્વયી *પ્રકાશ.
ભગવઇઆરોહણા પ્રતિષ્ઠિાતિલક
317 ભદ્રબાહુકથાનક, શ્રી (ગ્રન્થાંશ) પ્રતિષ્ઠાસાર જુઓ અહ-પ્રતિષ્ઠા 317 |ભરતરાજ પ્રતિષ્ઠાસારોદ્ધાર (આશા.) જુઓ
ભરતેશ્વરાભ્યદય જિનયજ્ઞકલ્પ
317 |–વૃત્તિ (સ્વીપજ્ઞ) પ્રતિષ્ઠાસારોદ્ધાર (બ્રહ્મ)
317 |ભવ્યકુમુદચન્દ્રિકા પ્રદ્યુમ્નચરિત (મહા.) જુઓ ઉપેન્દ્ર
ભારતીકલ્પ જુઓ સરસ્વતી કલ્પ સૂનુચરિત
58 ભાષાસહસ્રનામસ્તોત્ર પ્રદ્યુમ્નચરિત્ર (ભોગ)
62 ભૂપાલચતુર્વિશતિકા જુઓ ચતુપ્રદ્યુમ્નચરિત્ર (વાદિ.)
62 વિંશતિજિનસ્તવ પ્રદ્યુમ્નચરિત્ર (સોમ.) (સકલ)
62 |-ટીકા (અજ્ઞાત) પ્રમાણનિર્ણય (વાદિ.)
20 |-ટીકા (આશા.) પ્રમાણનિર્ણય (વિદ્યા.)
198-ટીકા (વિનય.) પ્રમાણપરીક્ષા
191 ભૂપાલસ્તોત્ર જુઓ ચતુર્વિશતિપ્રમાણમીમાંસા
192 જિનસ્તવ પ્રમેયકમલમાર્તણ્ડ
126 ભૈરવપદ્માવતીકલ્પ જુઓ ભૈરવપ્રમેયરત્નમાલા
20 પદ્માવતીકલ્પ, શ્રી પ્રમેયરત્નાકર
68–ઉપોદ્દાત (અંગ્રેજી) પ્રશસ્તિ (મલ્લિ.)
-પરિશિષ્ટો પ્રેમી અભિનનંદનગ્રંથ
-ભાષાટીકા બાલચિકિત્સા
--ભાષાન્તર બૃહત્કથાકોશ
56,57|-યંત્રો –ઉપોદઘાત (અંગ્રેજી)
56 -યંત્રો (ભિન્ન) બૃહત્સર્વશસિદ્ધિ જુઓ સર્વશસિદ્ધિ,
–વિવરણ બૃહત્
20 ભૈરવપદ્માવતીકલ્પ, શ્રી જુઓ ભક્તામરકથા
ભૈિરવપદ્માવતીકલ્પ ભક્તામરકથાસંગ્રહ
197 મંગલટીકા ભક્તામરમ7માહાભ્ય, શ્રી
197 મદનપરાજય જુઓ સ્મરપરાજય ભક્તાસ્તોત્ર
197 મયણપરાજયચરિય -ટીકા (પ્રભા.)
-પ્રસ્તાવના -ટીકા (બ્રહ્મરાય.)
196] મલ્લિનાથચરિત્ર (૫૫) –ટીકા (શુભ.)
196 /મલ્લિનાથચરિત્ર (પ્રભા.) () -વૃત્તિ (રત્ન.)
196 મલ્લિનાથચરિત્ર (સકલ.)
44,229,250
148,149
149 318
15
ગ
ન
૧-૩. આ ત્રણેને “મહાવીરપુરાણ” પણ કહે છે.
૨૭
ઇતિ. ભા.૨
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #501
--------------------------------------------------------------------------
________________
७८
મલ્લિનાથપુરાણ (નાગ.) મલ્લિનાથપુરાણ (પ્રભા.)
મલ્લિનાથપુરાણ (સકલ.) મહાકવિ હરિચન્દ્ર
મહાપુરાણ (ભા.૧) (જિન.)
–પ્રસ્તાવના
મહાપુરાણ (જિન.+ગુણ.)
–પ્રસ્તાવના
—ભાષાનુવાદ
વિષયસૂચી
મહાપુરાણ (પુષ્પ.) મહાપુરાણ (મલ્લિ.)
મહાભારત-નાટક
મહાવીરચરિત્ર જુઓ વર્ધમાનચરિત્ર (અસગ), વર્ધમાનપુરાણ (અસગ), સન્મતિચરિત્ર અને સમ્મતિચરિત્ર મહાવીરપુરાણ (અસગ) –અનુવાદ (મરાઠી)
મહાવીરપુરાણ (કેશવ.)
મહાવીરપુરાણ (વાણી.)
મહાવી૨પુરાણ (સકલ.) મહાવીરપુરાણ નામની કૃતિઓ મુનિસુવ્રતપુરાણ (અર્હદ્.)
–ટીકા
મુનિસુવ્રતપુરામ (કૃષ્ણ.) મુનિસુવ્રતપુરામ (કેશવ.)
મુનિસુવ્રતપુરામ (જિન.)
મુનિસુવ્રતપુરામ (સુરેન્દ્ર.)
મુનિસુવ્રતપુરામ (હરિ.)
મેઘદૂત
—પાદપૂર્તિ જુઓ પાર્શ્વભ્યુદય મેઘેશ્વર
મૌથિલીકલ્યાણ
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨
52,130,131,149
15 યશસ્તિલક (ચંપૂ)
15 –ટીકા (અપૂર્ણ) 15 |–ટીકા (શ્રુત.) જુઓ ચન્દ્રિકા 11 |-પંજિકા
38 યશોધરચરિત (વાદિ.) 6,7,34 યુત્યુનુશાસન જુઓ વીર17,37,42 |જિનસ્તોત્ર
37,43 |−ટીકા
37 |રત્નકદંડશ્રાવકાચાર 37 |રત્નત્રયવિધાન
17,207,336 | રત્નમાલા
43,44,150 |રાઘવપાણ્ડવીય (અજ્ઞાત)
317 |–વૃત્તિ (મરાલ.) જુઓ પ્રકાશ
-વ્યાખ્યા (પદ્મ.) વ્યાખ્યા (પુષ્પ.)
37 રાઘવપાણ્ડવીયકાવ્ય (ધનંજય) જુઓ 22,37 |દ્વિસન્માનકાવ્ય
37 |રાજીમતીવિપ્રલમ્ભ
22 |−ટીકા (સ્વોપક્ષ)
22 |-વૃત્તિ (સ્વોપજ્ઞ)
22,37 |રામદેવપુરાણ જુઓ પદ્મપુરાણ (જિન.) 34 |લઘીયસ્ત્રય
188,189,190,207
189,190,191
17 લઘુશાન્તિનાથપુરાણ જુઓ શાન્તિ17 નાથપુરાણ (અસગ)
17 લઘુસર્વસિદ્ધિ જુઓ સર્વજ્ઞ સિદ્ધિ, લઘુ 17 લઘુસ્વયંભૂસ્તોત્ર જુઓ ષડરચક્રસ્તોત્ર, સિદ્ધ17 |પ્રિયસ્તોત્ર (દેવ.) તથા સિદ્ધિપ્રિયસ્તોત્ર
17 |વજપંજવિધાન
17 |વરાંગચરિત (જટા.)
|–અનુવાદ
270 |–પ્રસ્તાવના
130
130,131
131 20,313
For Personal & Private Use Only
317 |વરાંગચરિત (ધરણ.)
317 |વરાંગચરિત (લાલ.)
૧. આ અજૈન કૃતિ છે કે નહિ તે જાણવું બાકી રહે છે એટલે આનો મેં અહીં નિર્દેશ કર્યો છે.
189
68
271
127
127
127
127
126
68,154
68
155
8 ૐ ૐ
3280
39
194
44
33,34,40,52,52,55
ળ ન છે કૈ
Page #502
--------------------------------------------------------------------------
________________
૭૯
109
પરિશિષ્ટ ૨ : ગ્રન્થો અને લેખોની સૂચિ (દિગંબર) વરાંગચરિત (વર્ષ) 55 |શાન્તિનાથપુરાણ (ગુણ.)
13 -રૂપાંતર
55|શાન્તિનાથપુરાણ (બ્રહ્મગુણ.) 13,37,38 વરાંગનૃપચરિત
55 |શાન્તિનાથપુરાણ (બ્રહ્મજય.) 13,37,38 વર્ધમાનચરિત્ર (અસગ) જુઓ
શાન્તિનાથપુરાણ (બ્રહ્મદેવ.) 13,37,38 મહાવીરચરિત્ર
37 |શાન્તિનાથપુરાણ (શાન્તિ.) 13,37,38 વર્ધમાનચરિત્ર (પદ્મ.)
22 |શાન્તિનાથપુરાણ (શ્રીભૂષણ) 13,37,38 વર્ધમાનપુરાણ (અજ્ઞાત) 19,33,34 |શાન્તિનાથપુરાણ (સકલ)
13,37,38 વર્ધમાનપુરાણ (અજ્ઞાત)
35 શૈલરાજચરિત્ર જુઓ અંજનાચરિત્ર વર્ધમાનપુરાણ (અસગ) જુઓ
શ્રીપાલચરિત્ર (ઇન્દ્ર.)
163,164 મહાવીરચરિત્ર 37 શ્રીપાલચરિત્ર (નેમિ.)
163,164 વર્ધમાનપુરાણ (જિન.) 38 શ્રીપાલચરિત્ર (મલ્લિ.)
163,164 વાગર્થસંગ્રહપુરાણ 34,36,39,40,130 શ્રીપાલચરિત્ર (સકલ)
163,164 વાભદાલંકાર (? દિ.)
149 શ્રીપુરાણ વિક્રમપ્રબન્ધકથા
76 શ્રીમતી કલ્યાણ વિક્રમકૌરવ જુઓ સુલોચન
317 |શ્રુતપંચમીકથા જુઓ નાગવિદ્યાનન્દમહોદય
191 કુમારકાવ્ય વિદ્યાનુશાસન
44,229 શ્રેણિકપુરાણ (બાહુ.) વિદ્વદ્ર–ભાષા
33,274 શ્રેણિકપુરાણ (શુભ.) વિન્મનોવલ્લભ
શ્રેયાંસપુરાણ વિમલનાથપુરાણ (કૃષ્ણ.)
10 શ્લોકવાર્તિક વિમલનાથપુરાણ (રત્ન)
10 ષડચક્ર સ્તોત્ર જુઓ લઘુ સ્વયંભૂસ્તોત્ર વિમલનાથસ્તવ (ગ્રન્થાંશ)
189. સત્યશાસનપક્ષ વિષપદાતત્પર્ય
191 સિદેહધ્વાન્તદીપિકા વિષાપહારસ્તોત્ર
207,208 સન્મતિચરિત્ર જુઓ મહાવીરચરિત્ર -અવચૂરિ
207,208 સન્મતિસૂત્ર ઔર સિદ્ધસેન –ટીકા (નાગ.) 207,208 સપ્તસખ્યાનકાવ્ય
130 -ટીકા (પાર્થ.) 207,208 |-ટીકા
129 વીરજિનોસ્તોત્ર જુઓ યુટ્યનુ
સમન્તભદ્રસ્તોત્ર જુઓ સ્વયંભૂસ્તોત્ર 188 શાસન
188189,190 સમીરણસુતચરિત્ર જુઓ અંજનાવ્રતકથાકોશ જુઓ કથાકોશ (શ્રુત.)
ચરિત્ર અને હનૂમચ્ચરિત્ર (બ્રહ્મઅજિત) 109 વૃદ્ધેશભવનવ્યાખ્યાન 191 સિમ્મઈપયરણ
39 શાન્તકાવ્ય
55 સમ્મતિચરિત્ર જુઓ મહાવીરચરિત્ર શાન્તિનાથચરિત (ગ્રન્થાંશ).
43 સમ્યકત્વકૌમુદી (અજ્ઞાત) શાન્તિનાથપુરાણ (અજ્ઞાત)
13 સિમ્યકત્વકૌમુદી (ધર્મ.) શાન્તિનાથપુરાણ (અસગ) જુઓ લઘુ- સમ્યકત્વકૌમુદી (મંગ.) શાન્તિનાથપુરાણ
13,37,38 સમ્યકત્વકૌમુદી (મલ્લિ.)
160
For Personal & Private Use Only
Page #503
--------------------------------------------------------------------------
________________
८०
સમ્યક્ત્વકૌમુદી (યશઃકીર્તિ) સમ્યક્ત્વકૌમુદી (યશઃસેન) સમ્યક્ત્વકૌમુદી (વ.) સમ્યક્ત્વકૌમુદી (વાદિ.)
સરસ્વતીકલ્પ જુઓ ભારતીકલ્પ
સરસ્વતીમંત્રકલ્પ
સરસ્વતીસ્તવન
સરસ્વતીસ્તોત્ર
સર્વજ્ઞસિદ્ધિ, બૃહત્ જુઓ
બૃહત્સર્વજ્ઞસિદ્ધિ
સર્વજ્ઞસિદ્ધિ, લઘુ, જુઓ લઘુસર્વસિદ્ધિ
*સર્વાર્થસિદ્ધિ
સાગરધર્મામૃત –ટીકા (સ્વોપજ્ઞ)
--પંજિકા
સિદ્ધચક્રકથા જુઓ નન્દીશ્વરકથા સિદ્ધચક્રપૂજા (આશા.)
સિદ્ધચક્રપૂજા (પ્રભા.)
સિદ્ધચક્રપૂજા (શુભ.)
સિદ્ધચક્રપૂજા જયમાલા
સિદ્ધપ્રિયસ્તોત્ર (દેવ.) જુઓ
લઘુસ્વયંભૂસ્તોત્ર
સિદ્ધાન્તસારાદિસંગ્રહ સિદ્ધપ્રિયસ્તોત્ર ( રામ.)
–ટીકા
સિદ્ધિપ્રિયસ્તોત્ર (દેવ.) જુઓ લઘુસ્વયંભૂસ્તોત્ર
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨
97 |સુલોચના જુઓ વિક્રાન્તકૌરવ 97 |સુલોચનાકથા
97 સૂક્તમુક્તાવલી (? દિ.) 98 સ્તુતિવિદ્યા જુઓ જિનશતક 44 |–ટીકા (વસુ.)
44 |–વૃત્તિ
15 સ્મરપરાજય જુઓ મદનપરાજય
15 |સ્યાદ્વાદસિદ્ધિ
20 |–ટીકા (આશા.)
20 |—ટીકા (પ્રભા.)
192 |—પર્યાય
*
67,149 | હારાવલી પ્રથમ, 67,68 |-પ્રસ્તાવના
67 |હંસપાદાંક (?) દૂત 108 હનૂમચ્ચરિત્ર (બ્રહ્મ અજિત) 108 હનૂમચ્ચરિત્ર (બ્રહ્મ જિન) 108 હનૂમચ્ચરિત્ર (બ્રહ્મ દયાલ) 109 |હનૂમચ્ચરિત્ર (વિ.) 109 હરિવંશપુરાણ (જય.)
હરિવંશપુરાણ (જિનસેનબીજા)
194 39-41,43,55,56,190,270,271
સ્વયમ્ભસ્તોત્ર જુઓસમન્તભદ્રસ્તોત્ર 55,180,188,190
15,17,22 હરિવંશપુરાણ (ધર્મ)
194 હરિવંશપુરાણ (મંગ.) 194 હરિવંશપુરાણ (વિ.) હિરવંશપુરાણ (રામ.)
194 હરિવંશપુરાણ (શ્રીભૂષણ) 194 હરિવંશપુરાણ (શ્રુત) 194 હરિવંશપુરાણ (સકલ) 317 હરિવંશપુરાણ (ધવલ) 311,317 |–અનુવાદ (હિન્દી)
317
34
149
188,189,190
For Personal & Private Use Only
188
188
149
40
189
189
189
87
283
21,274
109
109
109
109
37
8,27,28,33-36,
3333
37 37
37
37
–ટિપ્પણ
–ભાષાટીકા
સીતારામનાટક
સુભદ્રાહરણ
૧. આની નોંધ જિ. ૨. કો. (વિ. ૧ પૃ. ૪૨૭)માં સરસ્વતીપૂજાસ્તુતિ તરીકે લેવાઇ છે. ૨-૩. આ બન્ને ઉલ્લેખ જિ. ૨. કો. (વિ. ૧ પૃ. ૪૩૮) પ્રમાણે છે. પરંતુ એ ભ્રાન્ત જુઓ D C G C M ( Vol. XIX, sec, 1, pt. 2, p. 290).
૪. આ જયતિલકસૂરિષ્કૃત ચતુર્હારાવલી-ચિત્રસ્તવનો પ્રથમ અંશ છે એટલે ખરી રીતે આ શ્વેતાંબરીય કૃતિ છે.
37
37
37
7,19,37,38,43,44 232,232,23
Page #504
--------------------------------------------------------------------------
________________
૮૧
પરિશિષ્ટ ૨ : ગ્રન્થો અને લેખોની સૂચિ (અજૈન) Chief Political Divisions of
JA (Vol. 11) India during the 8th century 57 Mediaeval Jainism History of India Literature,
Yas'astilaka & Indian Culture
317
133 131
(ઇ) અજેના
340
અથર્વવેદ | 31 ઋતુસંહાર
33,33,325 અનર્ધરાધવ 340 એકાક્ષરીનિઘટક
284 અનર્ધરાધવ 346 ઐન્દ્રી જુઓ ઈન્દ્ર
112,114 અભિજ્ઞાનશાકુન્તલ ૩૩ કડવું (ગ્રન્થાંશ)
261 અમરકોશ 19 |-છાયા
261 -ટીકા
19 |કપૂરમંજરી જુઓ કપૂરમંજરી 11,308,340 અમરચન્દ્ર 112 કિરણકુતૂહલ
114 અમરુશતક જુઓ શૃંગારશતક 34,335,338 કિર્ણ (? રણ) કુતૂહલ
114 અર્ણવવર્ણન
41,328,329 |કપૂરમંજરી જુઓ કમ્પપૂરમંજરી અર્થશાસ્ત્ર
325 |કલાપક
108,112,114 અવન્તીસુન્દરી 325 |કાતન્ન
120,202 અર્વાચીન કવિતા સાહિત્યનાં વહેણો
5 -વૃત્તિ
125 અવિમારક
203 કાદમ્બરી
34,114,135,136, અષ્ટાયાયી (પાણિનીય)
120,326,330 | 139,162,286,331,332, આપિશલ 112 |-ટિપ્પણ જુઓ ચષક
331, આબોધાકર 128 |કાવ્ય પ્રકાશ
21,108,143 આરણ્યક પર્વ (ગ્રન્થાંશ) 309 |-ટીકા (ભીમ.)
326 આર્યાસપ્તશતી
338 કાવ્યસંગ્રહ ‘ઇન્દ્ર જુઓ ઐન્દ્ર 114 |કાવ્યાલંકાર
157 ઇશાન 112 |-ટીકા
336 ઉત્તરરામચરિત્ર 212 |કાશકૃન્ન
112 ઋગ્વદા 336 કિરણાવલી
112,114
333
૧. “યશસ્તિલક કા સંસ્કૃતિક અધ્યયન” એ ડો. ગોકુલચન્દ્ર જૈનના મહાનિબન્ધનું મુદ્રિત સ્વરૂપ છે. એમાં ૭૫ ચિત્રો તેમજ વિશિષ્ટ શબ્દોની સૂચી અપાયાં છે. આ હિન્દી પુસ્તક “સોહનલાલ જૈનધર્મપ્રચારક સમિતિ”
તરફથી ઇ. સ. ૧૯૬૭માં પ્રસિદ્ધ કરાયું છે. ૨. આ વૈયાકરણના નામથી અંકિત કૃતિ છે. ૩. આને લગતી માહિતી મેં “સંસ્કૃત વ્યાકરણ : જૈન ગણનાઓ” નામના મારા લેખમાં આપી છે. આ લેખ “સ્વાધ્યાય” (
)માં છપાવાનો છે. ૪. આથી ઐન્દ્ર વ્યાકરણ સમજવું. ૫. આસંબંધમાં જુઓ પૃ. ૧૪૨ના ટિ. ૧માં નિર્દેશાયેલો મારો લેખ.
For Personal & Private Use Only
Page #505
--------------------------------------------------------------------------
________________
૮૨
કિરાત
કિરાતકાવ્ય
કિરાતાર્જુનીય -અનુવાદ (જર્મન) કિરાતાર્જુનીય (વ્યાયોગ)
કીર્તિકૌમુદી
કુકકુટદીક્ષા
કુમારસમ્ભવ
–ટીકા (મલ્લિ.)
કુરાન
કુર-આન
કૃષ્ણરુકિમણીવેલિ જુઓ વેલી
કૃષ્ણરુકિમણી૨ી
ક્રિયાકલાપ
ક્ષત્રિયગાયત્રી
ખણ્ડનખણ્ડખાદ્ય
114 |ડચ અને ફ્રેન્ચ) 325 |-ટિપ્પણિકા
33,33,73,74,270,325,326,327 |–ભાષાન્તર 325 |–વૃત્તિઓ 309 |ગીતગોવિન્દ (ધ્રુવ) 78|ગીતા જુઓ ભગવદ્ગીતા 5|ગુજરાતનું સંસ્કૃત સાહિત્ય 33,33,73,102,113, ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપો 114,181,250,270,276,321|ગુજરાતી સાહિત્યની રૂપરેખા 322 |ગુજરાતી સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ 110 |ગુજરાતીનો તપસ્વી
110 |ગૌડ (વ્યાકરણ)
ખણ્ડખાદ્ય
ખણ્ડપ્રશસ્તિ
ગઉડવહ જુઓ ગૌડવધ
ગંગાષ્ટક
ગાયત્રી જુઓ સાવિત્રી
ગાહાકોશ
ગાહાકોસ
ગાહાસત્તસઇ
–ટીકા (જલ્હણ)
–ટીકા (ભુવન.)
–ટીકાઓ (૧૮) ગીતગોવિન્દ (જય.) —અનુવાદ (ધ્રુવ)
–અનુવાદો (ગુજરાતી, મરાઠી, બંગાળી અને (હિન્દી)
-અનુવાદો (અંગ્રેજી, જર્મન,
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨
ગૌડવધ જુઓ ગઉડવહ
339 ગૌડોર્વીશકુલપ્રશસ્તિ
115 |ગ્રામ્યમાતા
336 ઘટકર્પર (કેલિ.) જુઓ મેઘાલ્યુદય 328,329 |–ટીકા
114 ઘટકર્પર (ઘટ.) ઘટખર્પર
34,11,135 |ચન્દ્ર જુઓ ચાન્દ્ર 44,337 ચન્દ્ર (વ્યાકરણ) 34,215,336,337 | ચમ્પૂ
337 |ચરદરાજી જુઓ વરદરાજી 337 |*ચષક
337,338 |ચાન્દ્ર જુઓ ચન્દ્ર
338 |ચાન્દ્ર (શાબ્દાનુશાસન) 338 |ચિન્તામણિ
338 |ચૂડામણિ ક્ષત્રી અને લોભિયો હજામ
21 |છિન્દપ્રશસ્તિ
21 | જયમંગલા
જયહેમ
10 જયહૈમ
૧. આથી કઇ કૃતિ અભિપ્રેત છે તે જાણવું બાકી રહે છે. ૨. શું આ જૈન કૃતિ છે ?
જ્યોત્પલ
For Personal & Private Use Only
10
333
333
10
10
182
116
7
5
7
5
113,114 135 328,329
141
333
34
332,333
332
202
113,114
114
331
112,114
324 112,114 75 328,329
326
113
114
112,114
Page #506
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૨ : ગ્રન્થો અને લેખોની સૂચિ (અજૈન)
તર્કપરિભાષા
તર્કભાષા
—વૃત્તિ જુઓ મિતભાષિણી તિલકાનેકાર્થ
તૈત્તિરીય આરણ્યક
ત્રિપુરારહસ્ય
ત્રિપુરાસ્તોત્ર જુઓ લઘુસ્તવ અને
લઘુસ્તોત્ર
ત્રિશતી
ત્રીજી ગુજરાતી સાહિત્ય પરિષદ્નો
અહેવાલ અને નિબન્ધસંગ્રહ
ત્રૈલોક્યસુન્દરીકથા ત્વાર્દ (વ્યાકરણ)
દણ્ડનીતિ (બાર્હસ્પત્ય)
દમયન્તીકથા જુઓ નલચંપૂ
દમયન્તીચમ્પૂ
દશકુમારચરિત
દૂતાંગદ
દ્વિસન્માનકાવ્ય
ચાશ્રય-કાવ્ય જુઓ ભટ્ટિકાવ્ય અને
રાવણવધ
નન્દિ
નલકથા
નલચમ્પૂ જુઓ દમયન્તીકથા
નલહરિશ્ચન્દ્રીય
નવસાહસાંકરત જુઓ સાહસાંકરત
નાગાનન્દ
નાટ્યશાસ્ત્ર
નિબન્ધસંક્ષેપ
નિરોષ્ઠ રામાયણ નીતિશતક
નીલકōવિજયચમ્પૂ નૈષધ જુઓ નૈષધીયચરિત
૧-૨. આથી અષ્ટાધ્યાયી અભિપ્રેત છે.
112,114 |નૈષધચરિત(ત્ર) –ટીકા
250 |નૈષધીચરિત જુઓ નૈષધ 284 |–અનુવાદ (અંગ્રેજી) 366 |–ટીકા (નારા.) 9 |–ટીકા (રામ.)
–પ્રસ્તાવના
34,337 |ન્યાયકન્દલી
113 ન્યાયામ્બુધિખંડન પંચકલ્યાણચમ્પ
116 પંચતન્ત્ર ઉપોદ્ઘાત
135 |+પટોળા વણનાર શાળવીઓના
112 |ઇતિહાસ ઉપર કેટલોક પ્રકાશ
121 |પૃથ્વીરાજરાસો 112,114 પૃથ્વીરાજવેલિ 136 પ્રક્રિયાકૌમુદી
325 |પદ્મપુરાણ 34,329 |પાણિનિ 287 પાણિનીય
5 પાર્થપરાક્રમ 114 |પિંગલ
128 |‘પુરી એક અંધેરીને ગંડુ રાજા''થી શરૂ થતી કવિતા
34,129,324 પ્રજાપત્ય
128 |પ્રબોધચન્દ્રોદય
329 |પ્રભાતનો તપસ્વી
308,309 પ્રમાણમંજૂષા
309 |*પ્રશસ્તપ(પા)દભાષ્ય 146 |પ્રાચીનલેખમાલા
5 બુદ્ધચરિત 334,335 બૃહત્કથા જુઓ વડુકહા
130 | બૃહદારણ્યક |-વાર્તિક
113,114,327,328
For Personal & Private Use Only
૮૩
319
33,33,328,329
328
328
328
328,329
81
81
129
139,148
146
34,36
112,114
112
309
114
76
105
339
115
112
148,318
5
114
112,114
152
54,181
40,133,135
192
Page #507
--------------------------------------------------------------------------
________________
323
114
૮૪
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ બૃહસ્પતિ
112 મેઘસન્ડેશ બ્રહ્મદીક્ષા
5 મેઘાલ્યુદય જુઓ ઘટકર્પર (કેલિ.) 34,333,333 બ્રહ્મવૈવર્ત (પુરાણ) 34 યજુર્વેદ
336 બ્રાહ્મ 112 યાદવ-રાધવ-પાડવીય
129 ભગવદ્ગીતા જુઓ ગીતા 70 રઘુપંજિકા
320 ભટ્ટિકાવ્ય
12,14 રઘુભીમ જુઓ દ્વયાશ્રય કાવ્ય 121,326,326 રઘુ (વંશ)
113 –ટીકા
326 રઘુવંશ
33,33,34,110,114,115,116, ભરત
114
270,319,321,322,324,325, ભાગવત
128
324,325,327,328,329,332 ભાગવતમ્પ 130 -અનુવાદ (અંગ્રેજી, પદ્યાત્મક)
319 ભાષા, વૃત્ત અને કાવ્યાલંકાર 1]-ટીકા (જના.)
320 ભીમસેન 112,114 |-ટીકા (દિન.)
320 ભીષ્મપર્વ (ગ્રન્થાંશ)
70–ટીકા (વલ્લભ) જુઓ રઘુપંજિકા 320 મણિકઠ 112,114 |-વૃત્તિ (ઉદયા.)
321 મધ્યમવ્યાયોગ
284 મયૂરશતક જુઓ સૂર્યશતક
335 રાક્ષસકાવ્ય
34,333 મહાઉમ્મગ્ન (જાતક)
169 રાઘવપાડવીય
34,329 મહાભારત
1,25,36,70,71,126, રાઘવ-યાદવ-પાડવીય
129 | 128,291.305,306,309.313.329રામથા (૩ત્પત્તિ ઔર વિસ).
33 મહાવગ્ન (બૌદ્ધ)
રામાયણ
1,23,57,64,126,128, મહાવીરચરિત
129,307,313,323,329 મહિમ્નસ્તોત્ર જુઓ શિવમહિમ્ન(ગ્ન:) રામાયણચમ્પ સ્તોત્ર
34,336
રાવણવધ જુઓ ત્યાશ્રયકાવ્ય મહિમ્ન સ્તોત્ર
21,336,336
રાવણવદ જુઓ સેકબન્ધ અને સેતુબન્ધ 41 માઘ
113,114,327 લઘુસ્તવ જુઓ ત્રિપુરાસ્તોત્ર
337 માલવિકાગ્નિમિત્ર 33,181 લિધુસ્તોત્ર
337 માલતીમાધવ
209 લીલાવતી
113 –ટીકા
333
વડુકહા જુઓ બૃહત્કથા વનપર્વ (ગ્રન્થાંશ) 45 મિતભાષિણી
112,114,250 | વરદરાજી જુઓ ચદરરાજી 112,114 મૃચ્છકટિક 148 વર્ણકસમુચ્ચય
237 મેધદૂત 19,33,33,112,114,166,250,270.વિમાન
112,114 270,273,274,276,298,323,323,333/વર્ધમાનેન્દ્ર
112,114
307 રત્નકોશ
1,28,51,
9
9
130
૧. આથી નાટ્યશાસ્ત્ર સમજવાનું છે. ૨. શું આ અજૈન કૃતિ છે ? ૩. આ સવાશે જૈન કે અજૈન કૃતિ નથી.
For Personal & Private Use Only
Page #508
--------------------------------------------------------------------------
________________
128
112
284)
પરિશિષ્ટ ૨ : ગ્રન્થો અને લેખોની સૂચિ (અજૈન)
૮૫ વસ્તુપાલનું વિદ્યામંડળ અને બીજા લેખો 314 –ટીકા (વલ્લભ) જુઓ સક્રેહવિષૌષધિ 326 વામન
112 શૃંગારપ્રકાશ વાય?મ)ન
114 શૃંગારશતક (અમરૂ) જુઓ અમરુશતક 335 વારાહી સંહિતા 114 શિંગારશતક (ભર્તુ.)
334,335 વાસવદત્તા 34,136,330 )શૈવ
112,114 -વ્યાખ્યા જુઓ વિમર્શિન્યાય
330 (ચેતાક્ષર ઉપનિષદ્
181,182 વિક્રમોર્વશીય ,
33,307 સતસઈ
338 વિજયપ્રશસ્તિ
328,329
સદયવત્સકથા જુઓ સુદયવચ્છકહ્યું 338 વિમર્શિન્યાય
330 સન્ડેશરાસક જુઓ સહયરાસય
338 વિરાટપર્વ (ગ્રન્થાંશ)
291 *સદેહવિષૌષધિ
326 વિશ્રાન્તવિદ્યાભરણ વિષમકાવ્ય.
સહયરાસય જુઓ સદેશરાસક
338 વિષ્ણુપુરાણ
સપ્તપદાર્થો
114,250
19 વિષ્ણુવાર્તિક
+સમસ્યા વૃત્તરત્નાકર 114,250 સિરસ્વતીકઠાભરણ
112,114,329 વૃન્દાવન (કાવ્ય) 34,333,334 સારસ્વત
112,114 વેલિ કૃષ્ણરુકિમણીરી જુઓ
સાવિત્રી જુઓ ગાયત્રી
336 કૃષ્ણરુકિમણીવેલિ
339 સાહસાંકચરિત જુઓ નવસાહસાકચરિત 329 વૈરાગ્યશતક 334,335 સિંહાસનબત્રીસી
75,77 શતકત્રય
34,334,335 |સુદયવચ્છકત્ય જુઓ સદયવત્સકથા 338 શતકત્રયાદિ
સુભાષિતત્રિશતી
148 -ઉપોદઘાત 335 સુભાષિતરત્નભાડાગાર
23,167,248 શબ્દકલ્પદ્રુમ (કોશ)
સૂક્તમુક્તાવલી શશધર
112.114 સૂક્તમુક્તાવલી (જલ્ડણ).
151 શાકટાયન
સૂક્તિ
135 શાકરભાષ્ય
34,335,336
સૂર્યશતક જુઓ મયૂરશતક શિવભક્તિસિદ્ધિ
328,329 -અનુવાદ (અંગ્રેજી)
335 શિવભદ્ર
41
સેઉબધુ જુઓ રાવણવડ શિવભદ્ર બૃહત્ 333,334
135
309
સૌગન્ધિકહરણ શિવમહિમ્નસ્તોત્ર જુઓ મહિમ્નસ્તોત્ર
336,337 સૌન્દરનન્દ
54 શિવમહિમ્ન સ્તોત્ર
270,276,277 સૌન્દરાનન્દ શિશુપાલવધ 32,33,11,73, સ્થિર્યવિચારણપ્રકરણ
329 73,111,250,270,274,326,327
હડપ્પા અને મોહેંજો દડો ૧. શું આ અજૈન કૃતિ છે?
112,114
366
શિવભદ્ર લધુ
334 /સેતુબન્ધ
54
For Personal & Private Use Only
Page #509
--------------------------------------------------------------------------
________________
cs
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ હનૂમ
114 Geschiste der Indischen Litterature History of Indian Literature
71 હરિવંશપુરાણ
|(Vol. II) 82,144,195,311,312,314,332 હર્ષચરિત
135,330,331,338 History of The Classical હર્ષાખ્યાયિકા -
135 Sanskrit Literature 103,326,328,340 હિતોપદેશ
Jayadeva's Gitagovinda
with King Mananka's હિતોપદેશ 148 Commentary
10,333 Talc (a)
150 Literary Circle of Mahamatya Jual (silei)
Vastupala & its Contribution to Sanskrit Literature
71,73,78 Sala (uizu)
Natyadarpana of Ramacandra & Sact (494)
125 Gunacandra A Critcal Study The Ancient Geography of Indian
Ocean, The (zi-LLA)
307,309,310 The 94 Sanskritlesebuch
134 Catalogus Catalogorum
23 Sanskrit Literature (P. E. N.) Childe Harold's Pilgrimage
41 323,323,326,327 DCGCM (Vol, XIII) 319,320,321,323, Sea-sonnets
324,324,326,327,333 Standard Sanskrit-English DCGCM (VoI, XIVI)
340 Dictionaty, The Descriptive Catalogue of The
Studies in honour of M. Manuscripts in the B. B. R. A. S., A 140 Bloomfield Ethics of the Dust, The
249 Typical Forms Festgabe
37 of English Literature, The
For Personal & Private Use Only
Page #510
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૩ : પ્રકીર્ણક વિશેષનામો
અધ
અકબર (નૃપ). 15,29,111,111,116, અજયપાલ (નૃપ)
140,213,312 [117,166,170,274,275,282|અજયપાલ (શ્રાવક)
313 અકબરશાહ 113 |અજિત જુઓ અજિતનાથ
283 અકલ્પિત 177 |અજિદેવસૂરિ
127,279 અકલંક, ભટ્ટ (દિ.) 39,192,197, અજિતનાથ જુઓ અજિત
8,19,6, અખંડ આનન્દ
25,25
24,68,207,237,245,311 અગટ (નૃપ) 16 |અજિતબલા
252 અગડદત્ત 16,47 |અજિતવીર્ય
232 અગ્નિ (દિકપાલ) 227 |અજિતસેન (દિ.)
44 અગ્નિ (દેવ)
29,328 અભ્યલ ગચ્છ 7,94,96,106,156,157, અગ્નિવર્ણ (નૃ૫)
319,319
182,218,230,232,276 અગ્નિશર્મા 82,83 અજના
33,107 અજનાસુન્દરી
165 અકુશી 242 અણકિટણી દુર્ગ
300 અફગ (અગિયાર).
227 અણહલિપુર જુઓ પત્તન અને અડ્ડ ગારમુખ
308 પાટણ
9,121,123,201,224,313 અચલદુર્ગ જુઓ અચળગઢ
299 અણહિલવાડ અચલભ્રાતા 177 અણહિલપાટક
291 અચિરા (રાણી) 276 અણહિલ્લપુર પત્તન
287 અચળગઢ જુઓ અચલદુર્ગ 299 અતિથિ (નૃ૫)
319 અચ્યકારિત-ભટ્ટિકા
17 |અતિભવ્ય (7) અચ્છન્દક 249 |અહમાણ
338 અચ્છુપા
200 અનન્ત (અજૈન દેવ) અય્યત (અજૈનદેવ) 183 અનન્ત (તીર્થકર)
283 અચુત (સ્વર્ગ)
અનન્તકીર્તિગ્રન્થમાલા
170 અય્યતા 202 |અનન્તજિત્
10 અય્યતા જુઓ બલા 252 |અનન્તનાથ
8,10 અય્યતા જુઓ શ્યામા 252 અનન્તપાલ
136 અજમેર
259 અનન્તવીર્ય અજયદેવ (નૃપ) 140,279 અનલ (નૃ૫)
103
78
241
183
232
૧. છંદો, સંવતો અને કેટલીક ભાષાઓ વગેરેનાં નામોનો અત્રે ઉલ્લેખ કરાયો નથી.
For Personal & Private Use Only
Page #511
--------------------------------------------------------------------------
________________
૮૮
83
336
16
66
82
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ અનીતિપુર 157,158 અમરવિજયજી
28,262,266 અનેકાન્ત34,39,162,179,180,191,193,195,232 |અમરસેન (નૃપ) અનેકાન્તપ્રકાશન 23,63 અમરુ (નૃપ)
335 અપ્રતિચક્કા જુઓ ચક્રધરા
200,202 |અમરેશ્વર (મંદિર) અભયકુમાર (મંત્રી)
80,161 અમિતસેન (દિ.) અભયચન્દ્રસૂરિ
76|અમીર શિકાર જુઓ સુલતાન અભયતિલક 79 |સમસુદ-દુનિયા
314 અભયતિલકગણિ 81 અમૃતધર્મ (ખ.)
259 અભયદેવસૂરિ 5|અમૃતધર્મગણિ
171 અભયદેવસૂરિ 208 અમેરિકા
229 અભયદેવસૂરિ (ક. ગો.) 223 અમોઘવર્ષ પહેલો (નૃપ)
270 અભયદેવસૂરિ (ચન્દ્ર ?)
85 અમ્બડ અભયદેવસૂરિ (હર્ષ.)
86) અમ્બડ (ક્ષત્રિય) અભયદેવસૂરિગ્રન્થામાલા 129,275 |અમ્બડ (મંત્રી)
9,223 અભયનદિ (દિ.)
7 |અમ્બા (દેવી) જુઓ અમ્બિકા 200,202,252 અભયસોમ
236 |અમ્બાલા અભિનન્દન
283 અમ્બિકા (દેવી) જુઓ અમ્બા 107,202,252 અભિનન્દનસ્વામી
6 અયોધ્યા
286,340 અભિનવશ્રુત પ્રકાશન 216 |અયોધ્યાપુરી
83,287 અભિનવ સિદ્ધરાજ જુઓ ભીમ
અર જુઓ અરનાથ
283 બીજો અને ભોળો બીમ 313 અરડક્કમલ
320 અમદાવાદ જુઓ અહમદાવાદ,
અરનાથ (ચક્રવર્તી)
24,25 અહમદાવાદ, રાજતંગ અને
અરનાથ (તીર્થંકર) જુઓ અર 24,188,252,91,278 રાજનગર 26.49 58.65.71.95.100.10.108 અરલ (શ્રેષ્ઠી) .
126 111,147,148,164,170,183,197,218 |અરિષ્ટનેમિ જઓ નેમિ.
221,243,250,252,255,297,299|નિમિનાથ અને મીશ્વર 17,49,53,189 અમને 31 |અરિસિંહ
154 અમમસ્વામી 32 અરિહંતપ્રકાશન
213 અમર
325 |અર્ગલ અમરકંકા
અર્ગલાપુર
302 અમરકીર્તિ (દિ.)
126 |અર્જુન જુઓ નર અને પરંતપ 36,47,70, અમરચન્દ્રસૂરિ 87,154
71,73,325 અમરપ્રભ
185 |અર્જુનવર્મા (નૃપ) અમરવિજય
299 અર્ણિકાપુત્ર ૧. આ ગુજરાતી-સંસ્કૃત કૃતિનો પૃષ્ઠક છે.
19
61.
For Personal & Private Use Only
Page #512
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૩ : પ્રકીર્ણક વિશેષનામો
અર્ણોરાજ (નૃપ) અર્ધસંસ્કૃત અર્બુદાદ્રિ જુઓ આબુ અર્હદાસ (દિ.) અર્હદાસ (શ્રેષ્ઠિ) અર્હમ્મુનિ (દિ.)
અલકા
અલપખાન
અલાઉદીન
અલાઉદ્દીન (નૃપ)
અલાવદીન
અલ્તમસ (? શ) જુઓ મીલિચ્છીકાર અલ્લા(?લા)ઉદ્દીન
અલ્હણ
અવદાન
અવન્તી
અવન્તીસુકુમાલ
અવન્તીશ્વર જુઓ યશોવર્મા
અવરંગાબાદ
અશનિવેગ (વિદ્યાધર)
અશોક
અશોક (નૃપ) અશોકા
154,311 |આગમશ્રી (સાધ્વી) 12,225,246,247,249,251,299 |આગમોદય સમિતિ
અશ્વ
અશ્વાબોધ તીર્થ
અષ્ટમૂર્તિ અષ્ટાપદ તીર્થ
અષ્ટાપદ (પર્વત)
અષ્ટોત્તરશતાવધાની
અસ્તાચલ
અહમદાવાદ જુઓ અમદાવાદ
અહમ્મદાવાદ
અહિદેવી
અહિપુર
અહિમન્યુ (નૃપ)
આગમ ગચ્છ
38 |આગ્રા
323 |આચાર્યમન્ત્ર જુઓ સૂરિમન્ત્ર 50 |આજીવક
104 |અણસૂર ગચ્છ
50 |આત્મવલ્લભગ્રન્થમાલા
50 |આત્મવલ્લભગ્રન્થસિરીજ઼ 314 | આત્માનંદ જૈન પુસ્તકભંડાર 104 |આત્માનન્દ જૈન મહાસભા, પંજાબ 103 |આત્માનન્દ જૈનસભા
87 |આત્માનન્દ પ્રકાશ
299 170,199,202,251,258 17 |આગમોદ્ધારક
96 |આગમોદ્ધારક ગ્રન્થમાલા 17,28,216,238,277,303
36,135,225
295 |આદિનાથ
166 આદીશ્વર 10 |આનત (દેવલોક)
65 આત્મારામજી જુઓ વિજયાનન્તસૂરિજી
123 |આદિદેવ
65,252 |આનન્દ
252 આનન્દપુર જુઓ વડનગર 261 |આનન્દપ્રભસૂરિ 16,261 આનન્દમેરુ (દિ.) 184 |આનન્દરત્નસૂરિ 248 |આનન્દવિજયગણિ 95,214 | આનન્દવિમલસૂરિ 169 |આર્નતપુર 330 |આનલદેવી
111 |આન્ન (નૃપ)
297 આબુ જુઓ અર્બુદાદ્રિ
224 |આભડ
291 |આભડ
319 આરણ (દેવલોક)
96,97,105,157,159,232,242, |આરા
૮૯
For Personal & Private Use Only
244
56,168,
25
80,107,119
13,18,26,64,135,162,
179,182,199,245,255
237
6
287 7 101
169
8
82,86
43,132,213,222,251,273,293
266
93
313
83 83,164 151
105
21,43,317
105
251
62,204,251
53
223
124
73,111,124
87 140
83
17,179
Page #513
--------------------------------------------------------------------------
________________
૯૦
46
આરમશોભા આર્યજયકલ્યાણ કેન્દ્ર આર્યરક્ષિત પુસ્તકોદ્ધાર સંસ્થા આદ્રદેવ આર્યખપ(પુ)સૂરિ જુઓ ખપ(પુટસૂરિ), આર્ય આર્યદત્ત (દેશનાકાર) આર્યનદિલ આર્યમહાગિરિ આર્યરક્ષિત. આર્યરક્ષિતસૂરિ આર્યાદેવી આશાધર (દિ.) જુઓ કલિકાલિદાસ આશા (દિ.) આશાપલ્લી જુઓ કર્ણાવતી આસડી આસલ. આલ્હાદન (દંડનાયક) ઇક્વાકુ ઈટાલિયન ઈડર જુઓ ઇલાદુર્ગ ઈડરગઢ ઇન્દુમુરારિ જુઓ બાલવાલ્મીકિ અને મુરારિ ઈન્દોર ઈન્દ્ર (દિપાલ) ઇન્દ્ર (દિગંબર) ઇન્દ્ર (દેવ) ઇન્દ્ર ત્રીજો (નૃપ) ઇન્દ્રજિત્ ઇન્દ્રનન્દિ ઇન્દ્રપ્રસ્થ ઇન્દ્રભૂતિ જુઓ ગૌતમસ્વામી ઇન્દ્રજા
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ 16 |ઇન્દ્રવર્મા
292 64,101 |ઇન્દ્રશર્મા 94,95,101 ઈન્દ્રસેન
11 ઇન્દ્રસેના ઇન્દ્રાયુધ (અન્ય)
331 87 ઇન્દ્રયુધ (નૃપ)
36 21 ઇલાદુર્ગ જુઓ ઈડર
116,293 85,87 ઇલાપુત્ર 65 ઇલોરા
300 [66]ઇલોરા (ગિરિ).
300 85 ઇશાન (દિકપાલ)
29,227 9 ઈશ્વર (તીર્થકર)
232 |ઉગ્ર કુળ
189 |ઉગ્રસેન (માનાંકના પિતા)
333 [17 |ઉજ્જયિની
57,83 291 |ઉજ્જૈન
331 223 ઉજજૈન
131,166,323 224 ઉત્તમપુર
52 9,223 ઉદયગિરિ
330 189 ઉદયન
87 ઉદયન(મંત્રી) 114,116 |ઉદયનન્ટિ
145 170 |ઉદયપ્રભસૂરિ
211 ઉદયભૂષણ 340 |ઉદયવિજય
299 37,131,188 ઉદયસાગર (વૃદ્ધ તપા)
106,163 29,227 |ઉદયસૂરિ
33 ઉદાયી 148,328|ઉન્નતનગર જુઓ ઊના 329 |ઉન્નાભ (નૃપ)
319 253 ઉપક 22,148 Jઉપકેશ ગચ્છ
33,185,230,322 253 ઉપનિષદ્
213,318,335 33,135,171 ઉપનિષદો 90,91 |ઉપંગ (ર)
227
134 ઉદયન પછી
140
317
182
For Personal & Private Use Only
Page #514
--------------------------------------------------------------------------
________________
291
પરિશિષ્ટ ૩ : પ્રકીર્ણક વિશેષનામો ઉપેન્દ્ર જુઓ કૃષ્ણ (વાસુદેવ) અને
| ‘’મત્ર નારાયણ 59 |ઐરાવત
91 ઉભયભાષાકવિચક્રવર્તી (બિરુદ) 44,317 |ઐરાવતી (નદી)
291 ઉભયભાષાકવિચક્રવર્તી (બિરુદ)
રિ આરાધના ભવન
109 ઉમાં
321 |ૐકારસૂરિ જ્ઞાનમંદિર ગ્રંથાવલી 13,86,134,149 ઉમાદેવી 76 |ઓલ ઇડિઆ ઓરિએંટલ
82 ઉમેદભાઈ ભૂરાલાલ 60 ઓરિએન્ટલ ટ્રાન્સલેશન ફંડ
160 ઉષા
ઔરંગાબાદ
300 ઉષ્માપુર 170 કિંસ
35,36,310 ઉસમાનપુર 170 કિકુદ્રુમ (નૃપ)
148 ઉસ્માનિયા વિશ્વવિદ્યાલય
238 કાદક (દુર્ગ) જુઓ કાંગડા (દુર્ગ) ઊદાક 224 |કચ્છ
122,154 ઊના જુઓ ઉન્નતનગર 60 કટપૂતના
27 ઊર્જયન્ત જુઓ ગિરનાર 60 કુકરાજ
223 ઋદ્ધિવિજય 299 કિટૌચ
291 ઋષભ જુઓ ઋષભદેવ, ઋષભનાથ 232 |કડવામતિ
131 અને પુરુ 37 |કઠકોટ
154 ઋષભદાસ 271 |કથીપક
110 ઋષભદેવ (કૌશલિક, જુઓ ઋષભ 7,8,28, Iકથીપો
110 5,6,16,22,24,27,29,40,42,48,48,68,74,કદી (પીર)
314 87,90,95,101,102,103,107,123,127,128,129,129,
123 133,135,140,148,194,195,198,202,207,209,
કનકચૂડ 214,226,232,237,238,240,241,245,249,251,258. કનકપ્રભ
9,82,131,131 263,264,276,278,279,280,283,284,289,291,કિનકપ્રભસરિ 301,301,313,318
કનકમાલા ઋષભદેવજી દેશરીમલજી
કનકરથ
169 શ્વેતાંબર સંસ્થા
કનકવિજય ઋષભનાથ જુઓ ઋષભ
કનકવિજય
299 ઋષિદત્તા
કનકસેનગણિ (દિ.) ઋષ્યશૃંગ
કનોજ
56,104,330 એ. એમ. એન્ડ કંપની, મેસર્સ 69,193,333 |કન્દપકેતુ (નૃપ)
330,331 એન. એમ. ત્રિપાઠી લિમિટેડ
કન્નડ જુઓ કાનડી 532,7,52,55,150,173,317 એલ.ડી.સિરિજ 309,318|કપર્દિ(ન) (યક્ષ)
205 એશિયા 18|કપર્દી
202 એશિયાઇ પ્રજાઓ 19 કપિલ
210 ઐકાર
256 કપિલ (ઋષિ) જુઓ પરમર્ષિ
84
19
224
70
17 J,,,
For Personal & Private Use Only
Page #515
--------------------------------------------------------------------------
________________
94
327
170
૯૨
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ કમઠ 41 કલિકાલિદાસ જુઓ આશાધર
67,217 કમનજિત્ જુઓ બુદ્ધ
2 કિલિ કાળ કમલક 314 |કલિ યુગ
213 કમલપ્રકાશન 133 |કલ્પક
65 કમલરત્ન 340 કલ્યાણ કલશ
268 કમલવિજય 275,167 |કલ્યાણરાજ (ખ.)
184,319,328 કમલવિજય (હેમવિજયના ગુરુ) 22,116,185. કલ્યાણરાજગણિ કમલવિજયગણિ
297 કિલ્યાણવિજયગણિ કમલસાગર (દિ.) 166 કલ્યાણસાગરસૂરિ ગ્રંથ પ્ર.કેંદ્ર
32 કમલા
320 કિવિકટારમલ્લ
305,306,310 કમલામેલા
કવિચક્રમસ્તકમણિ
151 કમળા 70 કવિતાશૃંગાર
223 કમાં
31 કિશ્ચિદ્ ભટ (નૃપ) જુઓ વરાંગ કરકડુ (રાજર્ષિ)
79,249 કિસે (નદી) કરિરાજ
169 |કસરુમતી કર્કોટક (નાગ)
306 કાક કર્ણ
70 કિકન્દી કર્ણ (નૃ૫)
123 |કાકુસ્થ (વંશ) કર્ણાટક જુઓ પુત્રાટ
33,52,312 |કાંગડા જુઓ કોટકાંગડા, નગરકોટ્ટ કર્ણાવતી જુઓ આશાપલ્લી 291 અને સુશર્મપુર
291,292. કપૂરવિજય 299 કાંગડા કો
291 કર્મસાગર
155 કાંગડા જિલ્લો જુઓ જાલન્ધર દેશ કલકત્તા 15,63,143,179,266 અને ત્રિગર્તદેશ
291,292 કલયુરિપતિ જુઓ ચેદિરાજ
305 |કાંગડા દુર્ગ જુઓ કડાદક (દુર્ગ) કલચૂરિ 123 |કાંચનગઢ
278 કલહંસ
305,306 કાઠિયાવાડ જુઓ સૌરાષ્ટ્ર કલાપી જુઓ સુરસિહંજી
51 |કાદમ્બરી કલાવતી 46 કાનડી જુઓ કન્નડ
7,150 કલિ 46 કામુક (યક્ષ)
291 કલિ
305 |કાન્ત જુઓ ભટ્ટ મણિશંકર રત્નજી કલિકાગૌતમ 223 |કાન્તિવિજય
299 કલિકાસર્વજ્ઞ 32,13,23,28,30,32,45,63,64, કાન્તિવિજય ઇતિહાસમાલા
169 66,82,84,89,90,91,92,100,113,120,] કાન્તિવિજયજી, પ્રવર્તક
36,262 129,136,152,168,170,182,194,210,218.|કાપડિયા મેં કિ.
171 214,215,217,222,278,279,305,311,312. કાપડીઆ મલચંદ કિસનદાસ
41,44
292
For Personal & Private Use Only
Page #516
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૩ : પ્રકીર્ણક વિશેષનામો
148 કિતિચન્દ્ર
164
કાર્તિક
34
111
64
61
61
કાબુલ 170 કિરણોર
273 કામ
281 કિરાત કામગજેન્દ્ર જુઓ મોહદત્ત
131,132 કિીર્તિ કામદેવ જુઓ મદન
કિર્તિચન્દ્રગણિ કામદેવ શ્રાવક
કીર્તિધર કામદેવ (શ્રાવક) 164 કીર્તિવિજય
218 કાયસ્થ કુલ
કિર્તિવિમલ
265 88 કીર્તિસાગર (દિ.)
166 કાર્તિક (શ્રેષ્ઠી) 16 |કીર્તિસુન્દરમણિ
264 કાર્તિક જુઓ કુમાર, ગુહ, મહાતેજસ્ કીર્તિસેન (દિ.) અને સેનાની
22,101,277,321 કુિંરા કાલક 155 કુંવરવિજય
299 કાલક
155 |કુણાલ (નૃપ) કાલક
155 કિણિક કાલકસૂરિ 85,142,155,156 કુડકોલિક
164 કાલકાચાર્ય 21,21,155,156 કુડલાકર દેવચંદ દામજી
186 કાલંજર
309 કુણ્ડિન (ઉદ્યાન) કાલિદાસ 13,78,140,145,319,319,323,327 કુણ્ડિન (નગર) કાલી (દેવી) 35,35 |કુન્તલ
308 કાલી (વિદ્યાદેવી) 200,202,252 |કુન્દુ જુઓ કુન્થનાથ (તીર્થંકર)
283 કાલી સરસ્વતી
98 કુન્થનાથ (ચક્રવર્તી)
14,24,24,292 કાલીન્દ્રજૈનસંઘ
109 |કુન્થનાથ (તીર્થંકર) જુઓ કાલુરામજી
266 કુિન્યુ
14,24,24,292 કાલેય (નાગ)
27 કિન્ધસાગર સ્વાધ્યાય સદન 186,186,197 કાવ્ય જુઓ શુક્ર
34 કુપૂતના કાવ્યમાલા
7,11,17,19,58, કુબર જુઓ કૂબર 69,72,130,150,151,161.166,179,194.201. બે.
227 207,209,210,220,225,226,227,271,298,335 કાશી
90,119,124,191 કુબેરદત્તા કાશ્મીર 284,291 કિબેરાઢિ જુઓ કેલાસ
152 કાશ્મીર દેશ
291 કુમાર જુઓ કાર્તિકેય
321 કાશ્મીરી કવિ
120 કુમાર (મહામાંડલિક)
92 કાશ્યપ (ગોત્ર)
202,
કુમારપાલ (નૃપ) 19,7,24,28,48,88,90, કાષ્ઠા સંઘ કાદ્રહ ગચ્છ
6,21,75,160
146,151,152,278,279,311,312
ઇતિ. ભા.૨
27
46.
64
૨૮
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #517
--------------------------------------------------------------------------
________________
૯૪
કુમારપાલેશ્વર (મહાદેવ)
કુમારવિહાર (ચૈત્ય) જુઓ કુમારવિહાર (જિનાલય) (પાટણનું) કુમારવિહાર (જિનપ્રાસાદ)
કુમારવિહાર (જિનાલય) (ક્રાંચનગઢનું) કુમારવિહાર (જિનાલય) (પાટણનું) જુઓ કુમારવિહાર (ચૈત્ય) કુમારવિહારક્રોડલંકાર કુમારસેન (દિ.)
કુમુદચન્દ્ર (દિ.)
કુમુદચન્દ્ર (થે.) જુઓ સિદ્ધસેન દિવાકર
કુમુદિની
કુરુચન્દ્ર
કુલોત્તુંગ (નૃપ) કુવલયાપીડ-(હાથી) કુશ(નૃપ)
કુસુમ અમૃત પ્રકાશન
કુસુમપુર
કુસુમાવલી
કૂંબર જુઓ કુબર
કૂણિ (નૃપ)
કૃત્યા
કૃપાવિજય
કૃપાસુન્દરી (કૃત્રિમ)
કૃષ્ણકોટ્ટપુર
કૃષ્ણદાસ કૃષ્ણદેવ ત્રીજો (નૃપ) કૃષ્ણર્ષિ ગચ્છ
કેદારનાથ (દેવ)
124 |કેશવ (ઋષિ) કેશવ (દિ. કે શૈવ?)
152,152,311 |કેસબાઇ જૈન જ્ઞાનમંદિર 152 કૈકેયી
278 |કૈલાસ જુઓ કુબેરાદ્રિ કૈલાસ-કંચન ટ્રસ્ટ
278 |કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર 312 |કોટકાંગડા જુઓ કાંગડા 39 |કોટા 32,109,311 |કોટિક ગણ 184 |કોટિધ્વજ 83,183 |કોટિલ્લગ્રામ
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨
169 કોઠારી લક્ષ્મીચંદ હજારીમલજી
63 કોઠીપુર 28 |કોડેમડે 319 |કોરટા
કે.પી.સંઘવી રીલીજીયસ ટ્રસ્ટ
કેવલવિજયજી જુઓ મોતીલાલ લાધાજી
193,255 |કોશપુર
319,330 |કોશલ
83 કોશલા (? લ) 305 કોશા
70 |કૌરવો
30,129,300 |કૌશલિક
કૃષ્ણ (નૃપ)
કૃષ્ણ (વાસુદેવ) જુઓ (વાસુદેવ) ઉપેન્દ્ર 3,4,17, ક્ષમાકલ્યાણ 25,27,31,34,36,36,49,59,60,61, ક્ષમામેરુ 62,70,73,128,129,130,161,186,310 ક્ષહરાટ વંશ
કૌતુક નયવીક્ષિ
90 કૌસલ્ય (નૃપ) 36 ક્રીડાપર્વત
89,103,315
296 ક્ષાન્તિસૂરિ જૈન ગ્રન્થમાલા 17 |ક્ષિતિપ્રતિષ્ઠિત
131 ક્ષીર (સમુદ્ર)
ક્ષુલ્લશતક 124 | ક્ષેમધન્ય (નૃપ)
285 |ક્ષેમરાજ
210
ખખ્ખર મગનલાલ દલપતરામ
For Personal & Private Use Only
171
150
240
340
41,91,152,253
318
143,164,333,336
291
258,268
6,86
201
291
34
291
31
98
83
46
59
273
75
70,71,106
8,5
319
272
259
322
51
ૐ હૈં સ
91
319
154
Page #518
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૩ : પ્રકીર્ણક વિશેષનામો
૯૫
33,329
335
ખગેન્દ્ર 60 ગિલ્લક કુળ
223 ખડિલ્લ ગચ્છ જુઓ ખાષ્ઠિલ્લ ગચ્છ 200 |ગાગેય જુઓ ભીષ્મ
120 ખપ(પુ)ટસૂરિ, આર્ય જુઓ
ગાગેય વંશ
161 આર્યન (પુ)ટસૂરિ 87 |ગાજી
110 ખપુટાચાર્ય 136 ગાંઠિયા દીપચંદ
28 ખંભાત જુઓ તંભતીર્થ 4,10,31,50,73,77, |ગાન્ધારી
200,202 80,81,111,146,150,166, ગાંધી નાથરંગ
188 201,271,291,294,34ગાંધી મફતલાલ ઝવેરચંદ
100 ખર (વર્ષ)
ગાયકવાડ પૌર્વાત્ય ગ્રન્થમાલા 4,29,51,73,78, ખરતર
117
208,305,312,314 ખરતર ગચ્છ
8,33,7,14,18,
ગાયકવાડ પૌવાત્ય ગ્રન્થમાલાનું સૂચીપત્ર 312 60,69,72,79,80,97,101,106,116,124,138,139, 143,151,152,153,159,163,164,165,171,184. ગાયકવાડ સરકાર
94,120 185,208,209,213,243,252,258,259,260,264,267,/ ગારડ' મંત્ર
95 268 271,273,283,286,290,299,302,319,320, ગારડમંત્રવાદવેદી (બિરુદ).
44 321,322,324,327,328,329,330,332,334,335,
ગાહડ (ક્ષત્રિય) 336,339
338 ખરતરગચ્છીય ગિરનાર જુઓ ઊર્જયન્ત. રૈવતક
60 ખરતર બેગડ (ગચ્છ)
અને રૈવતગિરિ પર્મરખાન
ગિરનાર
74,123,248,271 ખાણિડલ ગચ્છ જુઓ ખષ્ઠિલ્લ ગચ્છ
ગિરનાર જુઓ રામગિરિ
272 ખુરઈ
ગિરિસેન ખુરાસાન |ગીતહુબડક
85 ખેંગાર (નૃપ) 104 ગીર્દેવતા જુઓ સરસ્વતી (દેવી)
253 ગંગદત્ત
31 |ગુજરાત જુઓ ગુર્જરદેશ 9,51,51,90,94,115, ગંગાદેવ (નૃપ)
121,124,154,166,258,312,314 ગંગ વંશ
44,133 ગુજરાતમિત્ર તથા ગુજરાદર્પણ 18,56,90,141, ગંગા (નદી) જુઓ ત્રિદશતરંગિણી અને
167,199,290,321 સુરનદી 89,117,119,256,278,287 ગુજરાત યુનિવર્સિટી
243 ગંગા (સ્ત્રી)
184 ગુજરાત વર્નાકયુલર સોસાયટી ગજભ્રમ (નૃ૫) 95 ગુજરાત વિદ્યાસભા
1,121 ગજસુકુમાલ
61 ગુજરાત (સ્પાતહિક) ગણા (સાધ્વી) 133 | ગુજરાતી-સંસ્કૃત
249 ગન્ધધ્વજ 332 | ગુજરાતી સાહિત્ય પરિષદ્ સં.
146 ગન્ધમાદન
272 | ગુણચન્દ્ર ગન્ધર્વસેન
ગુણચન્દ્ર
140,141 ગર્દભિલ્લ 76 ગુણચન્દ્ર (દિ.)
17
83
121
167
83
76
For Personal & Private Use Only
Page #519
--------------------------------------------------------------------------
________________
૯૬
2૩
ગુરુરામચન્દ્ર પ્ર. સ. ભીનમાલ ગૂર્જરગ્રન્થ કાર્યાલય ગુહ જુઓ કાર્તિક્ય ગોડીજીનો જૈન ઉપાશ્રય
ગોડી પાર્શ્વનાથ ગોધરા ગોનાર્દ
ગોપાલચલપુર
330
88
ગોભદ્ર ગોમતી ગોમૂત્રિકા ગોલશૃંગાર (ગોત્ર) ગોવર્ધન (ગિરિ) ગોવિન્દ ગોવિન્દ ગોવિન્દ ભટ્ટ ગોશાલક ગોહેલ ગૌડ સંઘ ગૌડિક'પાર્શ્વનાથ ગૌડી ગૌતમ (ગણધર) જુઓ ઈન્દ્રભૂતિ અને ગૌતમસ્વામી ગૌતમ (વાદી) ગૌતમસ્વામી જુઓ ઇન્દ્રભૂતિ 171,207,251,279,280 ગૌરી જુઓ પાર્વતી ગૌરી (દેવી) ગ્યાસદીનસાહ ગ્યાસુદીન (ખીલજી) ગ્રન્શિક (નૃપ) ગ્રાહરિપુ (નૃપ) ઘટશિલનગર
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ 216 ઘાટકોપર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક 238 તપા ગચ્છ સંઘ, શ્રી 244 ઘોઘા જુઓ ધનોંધ
239,298 89 ઘોરી ઈસફ .
314 257 ચક્રધરા જુઓ અપ્રતિચક્ર.
202,252 206 |ચક્રેશ્વરી
252 150 ચણ્ડકૌશિક (સર્પ)
27 291 | ચણ્ડસિંહ ચણ્ડા
252 83 ચતુર્ભુજ જુઓ જિન અને વિષ્ણુ 329 85 ચન્દ્ર (ઇન્દ્ર)
32,304 109ચન્દ્ર (કૃષ્ણનો એક ભવ) 27,36 ચન્દ્રકીર્તિ (દિ.)
34 107 ચન્દ્રકીર્તિસૂરિ
185 104 ચન્દ્ર કુળ
134,286 331 ચન્દ્ર ગચ્છ જુઓ “રાજ ગચ્છ 169,249
9,14,21,58,78,82,131 82 ચન્દ્ર ગણ
207 130,131 ચન્દ્રગુપ્ત (નૃપ)
57,65 130,131 ચન્દ્રગુપ્તિ વિસષાચાર્ય (? વિશાખાચાર્ય) 57 248
ચન્દ્રનખા
ચન્દ્રપ્રભ (તીર્થંકર) જુઓ ચન્દ્રપ્રભસ્વામી 43,283 237 ચન્દ્રપ્રભસૂરિ (નાગેન્દ્ર)
139 ચન્દ્રપ્રભસૂરિ (પૌમિક)
16 109,171, ચન્દ્રપ્રભસૂરિ (રાજ.)
84 ચન્દ્રપ્રભસ્વામી જુઓ ચન્દ્રપ્રભ 8,7,244,289 184,278 |ચન્દ્રબાહુ
232,253 200,202,252 ચન્દ્રભાગા (નદી)
291 243 ચન્દ્રભાણ
109 164 |ચન્દ્રરાજ (નૃપ)
104 83 ચર્ષિ
134 122 ચન્દ્રવીર
104 170 ચન્દ્રવીર શુભા
102
109
૧. આ સંબંધમાં મેં કેટલીક બાબતો “ગોડી પાર્શ્વનાથ સંબંધી કેટલીક માહિતી” નામના મારા લેખમાં રજૂ કરી
છે. આ લેખ “શ્રીગોડીપાર્શ્વનાથ સાર્ધ શતાબ્દી સ્મારક ગ્રંથ'માં છપાયો છે.
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #520
--------------------------------------------------------------------------
________________
327
95
238
પરિશિષ્ટ ૩ : પ્રકીર્ણક વિશેષનામો ચન્દ્રસાગરસૂરિ(જી) 23 ચિત્રદુર્ગ જુઓ ચિતોડ
153 ચન્દ્રસિંહસૂરિ જૈન ગ્રન્થમાલા 171 ચિત્રસેન
305 ચન્દ્રસેનગણિ 98 “ચિન્તામણિ' પાર્શ્વનાથ
207,293 ચન્દ્રાનન (વિહરમાણ તીર્થંકર) 232 |“ચિન્તામણિ” મ7
328 ચન્દ્રાનન(શાશ્વતતીર્થંકર) 238 ચુનીલાલ જૈન ગ્રન્થમાલા
22,317 ચન્દ્રાપીડ 331 ચલણી પિતૃ
164 ચમ્પકમાલા
16 ચૂડામણિ (ક્ષત્રિય) ચમ્પલા
224 ચેચટ ગોત્ર ચમ્પા (નગરી)
83 ચેટક ચમ્પાબાઈ 168 ચેદિ દેશ
123 ચાચિગદેવ
326 ચેદિરાજ (નૃપ) જુઓ કલચુરિપતિ 123,305 ચાણક્ય 65 ચૈત્ર ગચ્છ
97,195 ચાન્દ્ર કુલ 16 |ચોલ
63 ચાન્દ્ર ગચ્છ 124 ચોલી (બેગમ)
170 ચાપોત્કટ વંશ જુઓ ચાવડા વંશ 93,140 ચૌખંબા અમરભારતી ચામુણ્ડરાજ (નૃપ). 104,122,123,201 ચૌખંબા સંસ્કૃત સિરીઝ
255,324 ચામુડરાય
ચૌલુક્ય ચારિત્રપ્રભ 232 ચૌલુક્યનરેશ્વર
278 ચારિત્રરત્ન
145 ચૌલુકયવંશ જુઓ સોલંકીવંશ 78,121 ચારિત્રવર્ધન
319,320 ચૌહાણ રાજાઓ ચારિત્રવિજય
275 છત્રભારવિ જુઓ ભારવિ અને લક્ષ્મક 325 ચારિત્રસ્મારક ગ્રન્થમાલા
94 |છાણી
99,183,217,218 ચારિત્રસંગણિ 164 છાપર
266 ચારિત્રોદય
253 Jછાડ ચાર્વાક દર્શન
છેદસૂત્ર (સાત)
227 ચાર્વાક મત 102,189 જઈણ સોરસણી
173 ચારકીર્તિ (દિ.) 58 જગચ્ચક્ષુ જુઓ સૂર્ય
22,34 ચાલુક્ય (વંશ) 43 જગચ્ચન્દ્રસૂરિ
155,224 ચાવડા જુઓ ચાપોત્કટ 140 |જગડુશાહ
154 ચાવડા વંશ જુઓ ચાપોત્કટ વંશ 93,142 જગદેવ (નૃપ) ચાહડ (મંત્રી) 146 જિગદ્ગુરુ
111,117 ચાહમાન 312,313 જગદેવ
31 ચાહમાન (નૃપ).
104 જગન્નાથ
166 ચિતોડ જુઓ ચિત્રદુર્ગ
153 જગન્નાથપુરી જુઓ પુરી ચિત્રકુટ (દ્વીપ) 157 જિગર્ષિ
109
103
67
211.
104
65
For Personal & Private Use Only
Page #521
--------------------------------------------------------------------------
________________
37
299
232.
94
54
43
83
83
૯૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ જટાચાર્ય જુઓ જડિય, જટ
જયવરાહ, વીર (નૃપ) સિંહનન્દિ અને
39,40,52 જિયવિજય જટિલ
52 જયશેખર (આગમ) જુઓ જયતિલક જટીશ્વર જુઓ જયદેવ અને જયમંગલ 326 જયશેખરસૂરિ (અંચલ) જડિય જુઓ જટાચાર્ય જટાસિંહનન્ટિ
જયસાગર
106 જમ્બક (મંત્રી) 122 જયસાગરસૂરિ
153 જમ્બુદ્વીપ
11,118 |જયસિંહ જબૂથ્વીપનિ.યો.
303 જયસિંહદેવ, બીજો (નૃપ) જબૂનાગ જુઓ જબ્બે 58 |જયસિંહસૂરિ
103,315 જબૂમાલી (નદી)
122 જયસુન્દરી (રાણી) જબૂવતી
o |જયસેન (દિ.).
39,40,58 જબૂસ્વામી 63,64,74 જયસોમ (ઉપાધ્યાય)
151,320,332 જય (ચક્રવર્તી) 24,24 |જયસોમગણિ
330 જયકીર્તિસૂરિ
157,276 |જયા જયકુમાર 53,83 |જયાનન્દ
100 જયચન્દ્ર 87 જિયાનન્દસૂરિ (આગમ)
242 જયચન્દ્ર 140 જયાનન્દસૂરિ (તપા)
148 જયચન્દ્ર જુઓ જંગચન્દ્ર
315 જરાસંઘ (નૃપ)
25,61,70,310 જયચન્દ્ર (નૃપ) 104 જર્મન
71,74 જયચન્દ્ર (મુનિ) 160 જિલ્હાણા(ણ)દેવી
124 જયચન્દ્રસૂરિ 36,107 જહાંગીર
117,274,275 જયતિલક જુઓ જયશેખર 232 જહાંગીરી મહાતપા (બિરુદ)
274 જયતિલકસૂરિ 160 જાંગલ (દેશ)
291,291 જયતિલકસૂરિ
240 જાબાલ(લિ)પુર જુઓ જાલોર જયદેવ જુઓ જટીશ્વર 326 જામનગર
48,100 જયન્ય (નૃપ) 72 જાલન્ધર
291,291 જયન્તસિંહ
315 જાલન્ધર દેશ જુઓ કાંગડા જિલ્લો 291,291 જયપાલ (નૃપ 104 જાલન્ધપુર
299 જયપાલ (નૃપ) 104 જાલિની
83 જયપુર
83,206,206 જાલિની જયપ્રભસૂરિ 155,312 જાલિપુર
339 જયમન્દિરા 324 જાલિહર ગચ્છ
6,21, જયરત્નસૂરિ 230 જાલે(લો ?) ૨ દુર્ગ
312 જયરાજ (નૃપ)
104 જાલોર જુઓ જાબાલ(લિ)પુર 278,313 જયરાજપુર જુઓ જીરાપુરી 243 જાવડ
49,164
223
83
For Personal & Private Use Only
Page #522
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૩ : પ્રકીર્ણક વિશેષનામો
જાવાલપુરી
જાવાલા
જિતશત્રુ (નૃપ)
જિન જુઓ ચતુર્ભુજ
જિનકુશલસૂરિ
જિનચન્દ્રસૂરિ
જિનચન્દ્રસૂરિ
જિનચન્દ્રસૂરિ
જિનચન્દ્રસૂરિ
જિનચન્દ્રસૂરિ
જિનચન્દ્રસૂરિ
જિનચન્દ્રસૂરિ
જિનદત્ત (ચાન્દ્ર)
જિનદત્ત (શ્રેષ્ઠી)
જિનદત્તસૂરિ (ખ.) જિનદત્તસૂરિ (વાયડ) જિનદત્તસૂરિ જ્ઞાનભંડાર, શ્રી
જિનદત્તસૂરિ પુસ્તકોદ્વાર ફંડ
જિનદત્તસૂરિભંડાર
જિનદાસગણિ મહત્તર
જિનદેવ (ઉપા.)
જિનદેવસૂરિ
જિનપતિ
જિનપતિસૂરિ
જિનપાલ (ઉપા.)
જિનપ્રભસૂરિ
જિનભદ્ર જુઓ જિનભદ્રસૂરિ (ખ.)
જિનભદ્રગણિ
જિનભદ્રસૂરિ
જિનભદ્રસૂરિ
જિનભદ્રસૂરિ(ખ.) જુઓ જિનભદ્ર
જિનમણિકચસૂરિ જિનરત્નસરિ
જિનરાજસૂરિ
291 |જિનવર્ધન 255 |જિનવર્ધનસૂરિ 16,24 |જિનવર્ધમાન
22 |જિનવલ્લભસૂરિ 81,247,251 |જિનવાણી પ્ર. કાર્યાલય 80 |જિનવિજયગણિ
165 |જિનશાસન આરાધના ટ્રસ્ટ
143,251,324
14 |જિનશેખર
268 |જિનસાગરસૂરિ જુઓ મહિમરાજ વાચક 321 |જિનસુખસૂરિ
41,299,300 |જિનસેન (કીર્તિસેનના ગુરુ) 124 |જિનસેન (કીર્તિસેનના શિષ્ય) 148 |જિનસેન (ગુણભદ્રના ગુરુ) 208 જિનસેન (મલ્લિષેણના ગુરુ) 4 |જિનસેનસૂરિ 81,259 |જિનહંસ 156,185,249 |જિનહંસસૂરિ
163 |જિનહરિસાગરસૂરિજી 178 |જિનશ્વર (ચન્દ્ર) 8 |જિનશ્વરસૂરિ (ખ.)
21
7 |જિનેશ્વરસૂરિ (ચન્દ્ર) 69,79,80,138 |જિનેશ્વરસૂરિ (રાજ.) 80 |જિનોદયસૂરિ
15,155,266,319 |જિષ્ણુ 267 |જીરાપલ્લી
142 |‘જીરાપલ્લી’ પાર્શ્વનાથ 171,319,324 |જીરાપુરી જુઓ જયરાજપુર
321 |જીરિકાપુર
30,97,106,243,267,291 જીર્ણદુર્ગ જુઓ જુનાગઢ
|જીવદેવસૂરિ
50,79,99,101,116,133,134,277
14,339 |જીવન્ધર
79,81 જીવરાજ જૈન ગ્રન્થમાલા
97,106,116,152 |જુનાગઢ જુઓ જીર્ણદુર્ગ
For Personal & Private Use Only
22
5
97,106 5
72,150
6,15,22
299
10,15,22,23,45,
72
124,143
31,301,302
34
34
6,38,42,270
44
44
164
268 26,266 124
69,79,80,159, 85,134,208,271
85,134,208,271
9
29,286,287
183 128
207,243
243
229
298,298,301
85,87,154
42,63,138
7,131
298,298
Page #523
--------------------------------------------------------------------------
________________
266 131
24
17
૧૦૦
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ જેસલમેર
6,6,80,81,101,135,159, જૈન શ્વેતાંબર તેરાપથી સભા
248,249,268,269,291,301,314 જૈન શ્વેતાંબર સંઘની પેઢી જેહુલ (મસ્ત્રી) 122 જિન સંસ્કૃત ભાષા).
335 જૈત્રીન્દ્ર જુઓ જયચન્દ્ર
315 જૈિન સંસ્કૃત પાઠશાળા, યશોવિજય જંત્રસિંહ (આસડનો પુત્ર) 228 જૈિન સંસ્કૃતિ સંરક્ષક સંઘ
131, જૈત્રસિંહ (નૃપ)
104,104 જૈિન સંસ્કૃતિ સંશોધન મંડળ જૈત્રસિંહ (વસ્તુપાલનો પુત્ર).
78 જૈન સત્ય પ્રકાશ 18,49,64,75,81,82,107,109, જૈન (સાપ્તાહિક) 150,240,290,304 |114,127,128,139,167,168,184,189,243,301,304 જૈન આત્માનંદ ગ્રન્થરત્નમાલા 19 જૈિન સાહિત્ય અકાદમી
184,312 જૈન આત્માનંદુ શતાબ્દિ ગ્રન્થમાલા 23 જૈિન સાહિત્ય પ્રચારક કાર્યાલય 148,166 જન આત્માનંદ સભા 4,5,10,22,50,52,74,80,85, જૈિન સાહિત્ય વર્ધક સભા 129,148,303 90,94,96,97,99,101,106,128,131,
257,269,275,298 151,152,154,156,160,167,168,205,
230,240 214261.272290.300.306312.313 315/જન સાહિત્ય વિકાસ મંડલ (ળ) જૈન ગ્રન્થ પ્રકાશક સભા
140,221 જૈિન સાહિત્ય સંશોધક 135,191
116 જેન ગ્રન્થ પ્રસારક સભા 115.193257277 જન સાહિત્ય સંશોધક સમિતિ જૈન ગ્રન્થરત્ન કાર્યાલય
41,264
જૈિન સિદ્ધાન્ત ભવન જૈન ગ્રન્થસમિતિ
238. જૈિન સિદ્ધાન્ત ભાસ્કર
20,33,109, જૈન જ્ઞાન પ્રસારક મંડળ
82,107
129,245,267,274,337 જૈન ધર્મ પ્રકાશ 9,13,19,24,48,65,206. જેિન હિતૈષી
37 212,244,246,251,255,263,267,338/જનાનન્દ પુસ્તકાલય
157,205,287 જૈન ધર્મ પ્રસારક સભા 9,13,22,23,29,63.જિમિનીય દર્શન
180,211,336 94,100,101,104,105,133,142, જોધપુર જુઓ યોધપુર અને યોધપુરદુર્ગ 109 147,176,179,184,218,261,239,220|જ્ઞાનતિલક
116,297,320,339 જૈન ધર્મ વિદ્યા પ્રસારક વર્ગ 124 |જ્ઞાનતિલક
268 જૈન પુસ્તક પ્રચાર સંસ્થા 98,99 જ્ઞાનપ્રમોદ
324 જૈન પુસ્તકોદ્ધાર સંસ્થા 101 |જ્ઞાનભૂષણ (દિ.)
46,166,318 જૈન પ્રકાશન મંદિર 29 જ્ઞાનવિમલ (ખ.)
14,259 જૈન પ્રાચીન સાહિત્યોદ્ધા ગ્રન્થાવલી,
જ્ઞાનવિમલગણિ
116,252 147,252 જ્ઞાનવિમલસૂરિ જુઓ નવિમલ
204 જૈન યુગ
51,293,328 જ્ઞાનસાગર
244 જૈન વિદ્યાશાળા
જ્ઞાનસાગરસૂરિ જૈન વિવિધ સાહિત્ય શાસ્ત્રમાલા 129,275
વિલનાયુધ જુઓ સર્જાસ્ત્રા મહાજવાલા જૈન શ્રેયસ્કર મંડળ
ઝાંઝણ
107 જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ
ઝૂઝવાડા
111 જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ હેરલ્ડ
17,135 ઠક્કર વસનજી વ્યાખ્યાનમાલા
શ્રી
164
98
202
213 179
For Personal & Private Use Only
Page #524
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૩ : પ્રકીર્ણક વિશેષનામો
૧૦૧
313
ડભોઇ
76 તુહિનગિરિ જુઓ હિમવત્ અને હિમાલય 152 ઢઢણકુમાર 62 તૃષ્ણાસુર
27 તંવર (વંશ) જુઓ તોમર 103 તેિજપાલ
73,315 તક્ષશિલા 112,118 તેજ:પાલ
78 તખુમતી 340 તેરાપંથી
266 તપગચ્છ સમાજ 93 તોમર (વંશ) જુઓ તંવર
103 તપાગચ્છ 18,33,19,22,118,206,100,104, ત્રિગર્ત
291 117,148,211,215,224,300,320,320,322,325 |ત્રિર્ગત દેશ જુઓ કાંગડા જિલ્લો
291 તપાગચ્છ મૂર્તિપૂજક શ્વેતાંબર શ્રી
ત્રિદશતરંગિણી જુઓ ગંગા
287 જૈન સંઘ
206 ત્રિપુરુદેવ તમપ્રભા (નરક) 83 |ત્રિપૃષ્ઠ (વાસુદેવ)
24 તલતાલ 70 |ત્રિભુવનપાલ
123,312 તલપાટક 291 ત્રિભુવનવિહાસ
312 તાંજોર 63 ત્રિમૂર્તિવાદ, પૌરાણિક
182 તાપી નદી) 300 ત્રિવેણી
119 તામલિકા 330 |ત્રિશલા
280 તામિલ 63,173,317 |થરાદ જુઓ થારાપ્રદ્ર
312 તામિલકા 330 થાનસિંહ
166 તામ્રલિપિ 76 વારાપ્રદ્ર જુઓ થરાદ
312 તારકાસુર 321 થિરા
42 તારપ્રભા (રાણી) 83 |દખણ
146 તારા 166 દક્ષિણવિહારી (બિરુદ)
152,266 તારાચંદ મોતીજી
255 દમયન્તી જુઓદવદન્તી 15,45,46,305, તારામતી
170
306,328,329,330 તારાલોચની
170 દયાપાલ ((દિ.) તિલક (મંત્રી) 16 દયાવિમલ ગ્રન્થમાલા
197 તિલકમંજરી 46 |દયાસિંહ
171 તિલકમંજરી
136 દિવદન્તી જુઓ દમયન્તી તિલષ (ખ)
338 દશરથ (દિ.) તીર્થોદ્ધારક (બિરુદ) 129,136,256 દશરથ (નૃપ)
319 તુંગિઆ (ગિરિ) 300 દશાર્ણભદ્ર
74,315 તુરંગબાણ જુઓ પુલીન્દ્ર બાણ અને
દાક્ષિણાત્ય નારી
306 બાણભટ્ટ
331 Jદાક્ષિણ્યચિહ્ન તુરુષ્ક 89 દાક્ષિણ્યચન્દ્ર
85 314 |‘દાદા' પાર્શ્વનાથ
264 ૨૯
ઇતિ. ભા.૨
19
38
તુરુક્કો
For Personal & Private Use Only
Page #525
--------------------------------------------------------------------------
________________
16
૧૦૨
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ દાનસૂરિગ્રંથ મળાવરતેજ 96 વચન્દ્ર (કાસ.)
160 દામક
. 16 દિવચન્દ્રસૂરિ દિપાલ, આઠ
202 દેવદમની દિપાલ, દસ
279 દેિવદમની (ઘાંચણ) દિગમ્બર જૈન 40,199,215,217,336 |દેવનન્ટિ
126 દિગમ્બર જૈન ગ્રન્થભંડાર
188 દેવનન્ટિ (દિ.) જુઓ દેવ 39,194,197,198 દિગંબર જૈન પુસ્તકાલય 9,63|દેવપત્તન
124 દિલીપ (નૃપ) 319,319 દિવપત્તન
256,257 દિલ્હી 87,186 દિવપત્તન જુઓ પ્રભાસપાટણ
299 દિવાકરમતિ 33 દેવપત્તન
300,300 દીવ જુઓ દ્વીપબન્દર અને દીપબન્દિર 298,299 દેવપાલપુર
291 દિવ્યદર્શન ટ્રસ્ટ 50,210,167 દેવપ્રભસૂરિ
221,222 દુરિતારિ 252 દિવપ્રભસૂરિ (સલ.)
79,340 દુર્ગ (નૃપ) 109,110 દિવપ્રસાદ
123,124 દુર્ગક 201 દિવબોધ
90,91 દુર્ગસ્વામી 133,134 દેવબોધિ
90,91 દુર્ગા 35,36 |દેવભદ્રસૂરિ (ખ.)
213,214 દુર્યોધન (નૃપ) 325,326,70,291,292 દિવયશસ્
232 દુર્લભ (સરોવર)
151,152 દેવરત્નસૂરિ દુર્લભદેવી 123 દિવપવલ્લભ
531 દુર્લભરાજ (નૃપ) 104,123 દેવરાજ (નૃપ)
201,202 દુશલ (નૃપ)
104 દેવરાજ (રાજપુત્ર) દેલવાડા 151,152 દેિવર્ષિ
202 દેલ મહત્તર
126,127,133,134 દેવલદેવી દેવ (દિ.) જુઓ દેવનન્ટિ 39,40 દેવવિજય
204 દેવપત્તન 296,297,300 |દેવવિજયગણિ
70,71 દેવકરણ મૂલજી 90,100 દિવવિજયગણિ
185,186 દેવકી 27.35,36,61,62]દેવવિજયગણિ (ત.)
325,326 દેવકુમાર 76 દેિવસિંહ
224 દેવકુલપાટક 103 દિવસુન્દર
195,196 દેવગિરિ જુઓ દોલતાબાદ 111,291 દિવસુન્દરસૂરિ 27,77,98,184,185,233, દેવગિરિનગર
_300
[237,287,288,289,290,291 દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર સંસ્થા દિવસૂરિ
127,128 88,89,96,99,104 105,128,133,134,150,151,155, દેવસૂરિ (વાદી) 78,85,109,110,140,141,151, 163,171,179,209,213,251,256,257,261,283,284
155,185,186,279,280,311,312
242
161
104
For Personal & Private Use Only
Page #526
--------------------------------------------------------------------------
________________
83
88
252
પરિશિષ્ટ ૩ : પ્રકીર્ણક વિશેષનામો
૧૦૩ દેવસૌભાગ્યશ્રાવિકાશાલા 150,151 ધન
169 દેવાનન્દ 15.131 ધનદેવ
150,151 દેવાનન્દસૂરિ 9,82 ધનદેવ (પર્કટવંશીય)
312 દેવાનદિત ગચ્છ 204 ધનદેવ (મોઢવંશીય)
312 દેવાનીક (નૃપ) 319 |ધનપતિ
169 દેવેન્દ્ર 6,7 ધનપાલ
16 દેવેન્દ્રકીર્તિ (દિ.)
109 |ધનપાલ (કવિ) 85,126,127,135,136,140 દેવેન્દ્રસૂરિ 92,93,107,108,224,225 ધનપ્રભસૂરિ
154 155 દેવવિરતિધર્મારાધકસમાજ
490 ધનશ્રી દેશી ગણ 7 ધનેશ્વરસૂરિ
84.85 દેસલ 50,51 ધનઘ જુઓ ઘોઘા
298,88,89 દોલતાબાદ જુઓ દેવગિરિ અને
ધન્ય દેવગિરિનગર 111,291,300,300 ધન્વન્તરિ
62,63 દોશી ટી. પી. 451 ધરણ
83 દ્વિમિલ (સંઘ) જુઓ દ્રાવિડ (સંઘ). | 19 |ધરણ (ઇન્દ્ર) જુઓ ધરણેન્દ્ર 201,202 દ્રવિડ.
161 |ધરણપ્રિયા જુઓ વૈરોચ્યા દ્રાવિડ (ભાષા) 12,173,179 |ધરણેન્દ્ર જુઓ ધરણ (ઇન્દ્ર)
200 દ્રાવિડ સંઘ જુઓ દ્રમિલ 19,20 ધરસેન ચોથો (નૃપ)
120,121 કુણસ 122 |ધરાદેવ
78 હિમતનયા (નદી) જુઓ સરસ્વતી 123 ધર્કટ વંશ
312 દ્રોણાચાર્ય
- 70,71,126,127 ધર્મ (તીર્થકરી જુઓ ધર્મનાથ 242,243,283 દ્રૌહકીટ્ટ
291 ધર્મકીર્તિ જુઓ ધર્મઘોષસૂરિ 224,225 દ્રૌપદી 36,37,61,62,70,115, ધર્મઘોષ ગચ્છ
145,146 દ્વારકા જુઓ દ્વારવતી અને દ્વારિકા132,309,61,62,70 ધર્મઘોષસૂરિ જુઓ ધર્મકીર્તિ 6,7,16,17,21, દ્વારપુર જુઓ બારેજા 132,309,61,62,70
224,225,289,290 દ્વારવતી જુઓ દ્વારકા દ્વારવતી જુઓ દ્વારિકા
ધર્મચન્દ્ર
203 દ્વારિકા
62,63,272,273
ધર્મદેવ દ્વિમુખ (રાજર્ષિ)
ધર્મદેવગણિ ક્રિસધાનકવિ જુઓ ધનજંય (દિ.) લીપબન્દર જુઓ દીવ
299 ધર્મનાથ જુઓ ધર્મ 30,11,12,24,25,131,132 દ્વીપબન્દિર
126,127 દ્વીપાયન
320 વૈત (વન) 325,326
218,221 ધન
94
294 295 ધિર્મચન્દ્ર
7,8
60
125,126 ધર્મધન
103
298,301 ધર્મભૂષણ (દિ.)
60,61 | ધર્મમંગલ
83 /ધર્મરુચિ
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #527
--------------------------------------------------------------------------
________________
51
75
૧૦૪
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ ધર્મસાગરગણિ 136,138 નન્દન (નૃપ)
104 ધર્મસારચૂડામણિ 153 નન્દનવનપુર
291. ધર્મસિંહ 264 નિન્દા
80,81. ધર્મસુન્દરમણિ 324,325 નિન્ટિ, આર્ય (દિ.)
38,39 ધર્મસેન (નૃપ) 52,53 મિન્દિપિતૃ
164,165 ધર્મહંસ 206,207 નિન્દિરત્ન
26,27 ધાતા જુઓ પરમેષ્ઠી અને બ્રહ્મા 192 નદિરત્ન
106,107 ધારા 67,68,138,139 નિદિર–ગણિ
145 ધારા નગરી 127,128,135 પુનન્ટિવર્ધન
280,281 ધારાશિવાર લા(બા)લચંદ કસ્તુરચંદ 12 નદિષેણ
261,262 ધીરવિમલ 103,264,265 નદિ સંઘ
19,20 ધુરાજીપુર 299 નન્દીશ્વર
248 ધૂમપ્રભા (નરક)
83 નભોવાહન (નૃપ) ધૂમરાજ (નૃપ)
નમસ્કારમગ્ન જુઓ નવકારમ7 ધૂળી પડવો જુઓ રજ:પર્વ
નમિ (તીર્થકર, જુઓ નમિનાથ
283 ધૃતરાષ્ટ્ર
70નમિ (રાજર્ષિ) ધોળકા 73 નમિનાથ જુઓ નમિ
17,24,25 ધ્રુવસન્ધિ (નૃપ) 319 નિયવિજય
299 ધ્વજભુજંગ
169 નિયવિમલ જુઓ જ્ઞાનવિમલસૂરિ 163,265 નકુલ (પાંડવ) 47 નિયવિશ્વચક્ષુ
67,68 નગરકોટ્ટ જુઓ કાંગડા
291,292 નર જુઓ અર્જુન નગીનભાઈ મંછુભાઈ જૈન
નરચન્દ્રસૂરિ સાહિત્યોદ્ધાર ફંડ 80 નરદેવ (નૃ૫)
104 નગ્નતિ (રાજર્ષિ)
79 નિરવર્મા (નૃપ) નડિયાદનું જ્ઞાનખાતું 100 નરસિંહ (શ્રેષ્ઠી)
290,291 નથમલ્લ 32 નરેન્દ્ર (નૃપ).
72,73 નન્દ જુઓ નન્દ, નવમો 64,65,66 નરેન્દ્રકીર્તિ (દિ.)
129,130,283 નન્દ(ગોપાલ) 27 નરેન્દચન્દ્ર (નૃપ)
292 નન્દ (નૃપ) 140,141 નર્મદા (નદી)
૪૯૯ નન્દ (બુદ્ધનો ઓરમાન ભાઈ)
54 નલ (નૃપ) જુઓ નળ અને નૈષધરાજ 128,328 નન્દ (વણિક) 54 નિલ (નૃપ)
319 નન્દ નવમો જુઓ નન્દ 65,66 નિલકચ્છપુર જુઓ નાલછા
67,68 નન્દ સાત
65,66 |નવકારમગ્ન જુઓ નમસ્કારમ7 72,73
79
181
૧. શું આથી આ નામની કૃતિ સમજવાની છે ? ૨. શું આ કૃતિનું નામ છે ?
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #528
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૩ : પ્રકીર્ણક વિશેષનામો
‘નવખંડ’પાર્શ્વ
‘નવખંડ’પાર્શ્વનાથ નવપદ જુઓ સિદ્ધચક્ર
નવરંગપુર
નવાંગીવૃત્તિકાર
નવાબ સારાભાઇ મણી(ણિ)લાલ
નહપાન (નૃપ)
નળ (પુણ્યશ્લોક) જુઓનલ
નાગ
નાગકુમાર
નાગદમની (ઘાંચણ) નાગદેવ(દિ.)
નિર્વાણી
32,44,45,46,48,69,70,305,306,328,327 નિવૃતિ કુળ
નાગકુમાર નાગપુર જુઓ નાગોર
નાગપુરીય તપા ગચ્છ
નાગરાજ
નાગાર્જુન
નાગેન્દ્ર ગચ્છ
નાગોર જુઓ નાગપુર નાગોરી લુંકા ગચ્છ
નાથી
નાભ (નૃપ)
નાભિ (નૃપ)
નાયકદે
‘નારંગ’ પાર્શ્વનાથ
277 નારાયણ બીજો (નૃપ) 239,277,240 |નાલછા જુઓ નલકચ્છપુર 162 |નાસિક 138,139 |નાસિક્વનન્દ 208 નાહટા અગરચંદ 44,147, નાહટા બ્રધર્સ 155,252,278|નિર્ણયસાગર મુદ્રાણાલય
5:1
32,6,15,31,
નારદ
નારદપુરી
નારાયણ જુઓ વિષ્ણુ નારાયણ (નૃપ)
નારાયણ જુઓ કૃષ્ણ (વાસુદેવ)
નાભિભૂ જુઓ આદિદેવ અને ઋષભ
નાભેય
227,228
123
76
149
123,124
92,150,151
નેત્ર(?ન્)સિંહ
49,50,185,337 નેમિ જુઓ અરિષ્ટનેમિ
242,263,269,283
123
નિશ્ચિન્તીપુરી
નિષધ (નળનો પિતા)
,નિષેધ (નૃપ)
,નિષેધ (દેશ)
નૃસિંહ
24,25,140,141 નેમિકુમાર 7,9,17,139,201, નેમિચન્દ્ર (બૃહદ્)
211,212,223,224
92,150,151
નેમિચન્દ્રગણિ (ખ.)
338
નેમિદર્શન જ્ઞાનશાળા નેમિદેવ (દિ.)
111 નેમિનાથ જુઓ અરિષ્ટનેમિ
31,32,42,43,58,59,60 નૈયાયિક દર્શન 61,62,326,327 |નૈયાયિક મત
125,126,151,152,193,209,270,
271,307,308,326,328,329,331
૧૦૫
281,282 |નૈયાયિક-વૈશેષિક સિદ્ધાન્તો 109,110 નૈઋત(દિક્પાલ) 73 |નૈઋતિ
For Personal & Private Use Only
170
67,68
300
54
270
143
72,73,84,85,109,
252
133,134
291
27,31,32,35,36,43,58,59,60,61,62,63,70,80,81,
319 227,228 103,104,109,123,124,127,128,129,132,150,151, 103,104 154,155,157,237,257,264,271,272,299,316 274 નેમિપ્રભ (તીર્થંકર) 32,296,297 |નેમિવિજય
207 |નેમીશ્વર જુઓ અરિષ્ટનેમિ
45,46,305,306
319
46
36
243
168,241,
5
106
80
275 130,131 3,17,19,25,26,
232 299
242 336,337
102,103
210,211
29
227,228
Page #529
--------------------------------------------------------------------------
________________
૧૦૬
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨
193
242
266
નિષધરાજ જુઓ નલ
328 પધાકર નામક વંશ
11 |પદ્મા (દેવી) ન્યાયમત
255,256 પદ્માદિત્ય ન્યાયરત્ન (નાગ. તપા)
49,50 પદ્માવતી (જયદેવની પત્ની) ન્યાયવિશારદ 68,69 પદ્માવતી (દેવી)
44,228,221,252 ન્યાયાચાર્ય 16,64,68,69,118,133,191,192, પદ્માવતી (રાણી)
51,52,83 199,200,204,205,211,212,214 |પદ્મિની
224 255,256,257,258,261,302,303| બેન્ડ
72,73 પઉમ જુઓ પદ્મ, રામ અને રામચન્દ્ર 25 પિધોત્તર (નૃપ) જુઓ અર્જુન
9,16 પકપ્રભા (નરક)
83 પરન્તપ જુઓ અર્જુન
70,71 પસંદ
123 |પરમપદ પ્રકાશન પંચપષ્ટ્રિયન્ત પાંસડિયો યત્ન
241 પરમર્દિદેવ (નૃપ)
309 પંચષષ્ટિસ્તોત્ર, ચતુર્ય–ગર્ભિત
પરમર્ષિ જુઓ કપિલ પંચિકા
80,81 પરમાનન્દ
131 પંજાબ
291,292 પરમાનન્દસૂરિ
131 પંજાબકેસરી
8,266 પરમાર (નૃપ)
135,136 પંજાબોદ્ધારક
પરમાઈત
9,24,89,220 પટણા 199 પરમેશ્વર જુઓ મહાદેવ
34,321 પડિત
332 પરમેશ્વર (દિ.) પત્તન જુઓ અણહિલપુર 31,32,286,301,302 |પરમેષ્ઠી (દિ.) પત્તનનગર
296,297 |પરમેષ્ઠી (દેવ.) જૂઓ ધાતા પદ્મ (મંત્રી)
5,224
પરવાદિદન્તિપંચાનન (બિરુદ્ધ) પદ્મ (સરોવર)
287,288 પરશુરામ
340 પદ્મ (સીતાપતિ) જુઓ પઉમ
પરીખ લાલભાઈ એલ.
221,222 પદ્મચન્દ્ર (દિ.)
126 પર્પટ (મસ્ત્રી)
58,59 પદ્મચન્દ્ર (જે.) 312 ‘પર્યુષણ પર્વ
287 પાનાભ
94 પર્યુષણ પર્વ
299 પદ્મપ્રભ
પલ્લી ગચ્છ
96 પદ્મપ્રભનાથ
પલ્લીવાલ ગચ્છ
155,156 પદ્મમેરુ (? દિ.) 21,22,43,44,317
33,109,165 પાલા 224 પાંસઠિયાં યંત્રો
243 પદ્મસાગર
264 પાંસઠિયો યત્ર જુઓ પંચષષ્ટિપત્ર 241 પદ્મસુન્દર
15 પાટણ જુઓ પત્તન 11,90,91,105,108,111, પદ્મસુન્દર
339,340
124,127,128,140,146,152,159,160, પદ્મસુન્દર (દિ.)
43,44|162,166,201,202,204,240,278,279,286,291,332
25,33.
283
6.
For Personal & Private Use Only
Page #530
--------------------------------------------------------------------------
________________
319
319
પરિશિષ્ટ ૩ : પ્રકીર્ણક વિશેષ નામો
૧૦૭ પાટલિપુત્ર
64,65 પુણ્ડરીક (નૃપ) પાડવા 70,71,135 પુણ્ડરીક (સિદ્ધ)
279 પાડવો 8,4,25,26,36,37,47,48,49,61,62, પુણ્ય (નૃપ) 69,71,106,126,132,309,325,326/પુણ્યક
169 પાડેય (નૃપ) 531 |પુણ્યવિજયજી
296 પાતાળગંગા (નદી) 291,292 પુણ્યશ્લોક (બિરુદ)
4,45,46,305 પાત્રકેસરી (દિ.) 39,191,192 પુણ્યસાગર
185,186,268 પાદલિપ્તસૂરિ 85,87 પુત્ર (નૃપ)
319 પારંચિકપ્રાયશ્ચિત્ત 178 પુત્રાટ દેશ
57 પારિયાન્ન (નૃપ) 319 પુનાટ સંઘ
34,35,56 પાર્વતી જુઓ ગૌરી 29,34,281,282 પુષ્કવદી જુઓ પુષ્પવતી
305 પાર્થ જુઓ પાર્શ્વનાથ 226,227,252,283 પુરાણસંઘ
40 પાર્થચન્દ્ર કુળ
313 પુરાતત્ત્વ
50,51,127,128,151, પાર્શ્વનાથ જુઓ પાર્થ 8,23,34,4,19,20,21,
152,180,313,314,331,332 22,24,25,26,27,41,42,43,44,49,95,પુરી જુઓ જગન્નાથપુરી
65,66 96,103,104,111,118,124,128,129,152,[,
133 178184.189 201 202 218 21 22 22115 જુઓ આદિદેવ અન ઋષભ 224,237,338,243,251,253,254,264,270,271, પુરુદેવ 278,279,292,293,296,297,301,311,315,3771પુરુદત્ત (નૃપ). પાર્શ્વનાથ વિદ્યાપીઠ 183 પુરુદત્તા
200,202,203 પાવક
62,63|પુરુષસિંહ (નૃ૫) પાલણપુર 51,106,124,125,185,186 પુરુષાદાનીય
4,19 પાલીતાણા
124,125 પુરુષોત્તમ જુઓ વિષ્ણુ 103,104,195 પાલ્યકીર્તિ 20 પુરુષોત્તમદાસ ગીગાભાઈ
49,50 પાશચન્દ્ર (વાચક) 109,110,261,262 |પુલીન્દ્ર જુઓ તુરંગબાણ
331 પાશુપત અસ્ત્ર 325,326 પુષ્કર
46,305 પાશુપત સંપ્રદાય 182 પુષ્પકેતુ (વિદ્યાધર)
330 પાશુપતો
216 પુષ્પદન્ત (તીર્થકરી જુઓ સુવિધિનાથ 8,9,283 પાષાણ (મસ્ત્રી) 76,77 પુષ્પદન્ત (દિ.)
336,337 પાસુ 313 પુષ્પદન્તી
40 પિપ્પલ ગચ્છ 96 પુષ્પવતી જુઓ પુષ્કવદી
305 પિપ્પલ ગચ્છ 185,186 પુષ્પસેન (દિ.)
40,63 પીર 314,315 પુષ્પસેન (દિ.)
126 પુડરીક 331,332 |પૂજ્યપાદ
188 પુણ્ડરીક (ગણધર) 207,279 પૂતના
27,28 પુણ્ડરીક (ગિરિ) 258 ઉપૂના
270,271
6
83
For Personal & Private Use Only
Page #531
--------------------------------------------------------------------------
________________
64
86
64
104
૧૦૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ પૂર્ણચન્દ્ર (નૃ૫).
83 પ્રભાવ પૂર્ણતલ ગચ્છ 14,135,136,332,333,334 પ્રિભવસ્વામી
64,65 પૂર્ણદેવસૂરિ 222 પ્રભાચન્દ્ર (દિ.)
166,318 પૂર્ણભદ્ર 59 પ્રભાણિ
80 પૂર્ણભદ્ર 83 પ્રભાવતી
24,25 પૂર્ણભદ્ર (ખ.). 139 પ્રિભાસ
171,172 પૂર્ણભદ્ર (રાજ.) 84,85 પ્રભાસ તીર્થ
122 પૂર્ણલતા 201,202 પ્રભાસપાટણ જુઓ દેવપત્તન
299 પૂર્ણિમા ગચ્છ જુઓ પૌર્ણિમિક ગચ્છ 76,77,105 |‘પ્રમદ'પાર્શ્વનાથ
267 પૃથ્વીધર જુઓ પેથડકુમાર 106,107 |પ્રલમ્બ
27,28 પૃથ્વીરાજ (સંયુક્તાનો પતિ) 104,105 |પ્રવચન પ્રકાશન
73,82 પૃથ્વીરાજ પહેલો (નૃપ).
104 પ્રશ્નવાહન (કુળ). પૃથ્વીરાજ બીજો (નૃપ) 104 પ્રસન્નચન્દ્ર (કૃષ્ણર્ષિ)
103,104 પેટલાદવાળા ભાઈલાલ અંબાલાલ 210 પ્રસન્નચન્દ્ર (રાજર્ષિ) પેથડકુમાર જુઓ પૃથ્વીધર 106,107 |પ્રહ્માદ (નૃપ). પેરોજ (નૃપ) 13 પ્રહાદનદેવી
224 પેશાવર 112 પ્રાકૃત ગ્રંથ પરિષદ્
56 પેસાચી
35 પ્રાકૃત ટેકસ્ટ સોસાયટી
6,8,14,17, પૈશાચી
35
19,280,304,335 પોપટલાલ પ્રભુદાસ 48,49 પ્રાકૃત ભારતી અકાદમી
87,330 પોરબંદર જુઓ પૌર 272,273 પ્રાગ્વાટ કુળ
330 પોરવાડ (વૈશ્ય) 151 પ્રાગ્વાટ જ્ઞાતિ
143 પૌર જુઓ પોરબંદર 272,273 પ્રાગ્વાટ વંશ
338,39 પૌર્ણિમિક ગચ્છ જુઓ પૂર્ણિમાં ગચ્છ 13,16, પ્રાચીન ગુર્જર ગ્રન્થમાલા
45,46 31,32,58|પ્રાચીન સાહિત્યોદ્ધાર ગ્રન્થાવલી પૌર્ણિમીય ગચ્છ 162,261,265 પ્રાચ્યસાહિત્યપુનઃ પ્રકાશન
74,83,86, પ્રકીર્ણક (તેર)
227
118,131,140,274 પ્રજ્ઞપ્તિ (દેવી)
200,202,203,252 પ્રિયંકર (નૃપ) પ્રજ્ઞાકુંજ 67,68 પ્રેમચંદ રતનજી
262 પ્રજ્ઞાપારમિતાપ્રકાશન 193 પ્રેમવિજય
299 પ્રતિષ્ઠાસોમ 107,108 પ્રેમી નાથૂરામ (દિ.)
264 પ્રદ્યુમ્ન 59,91,92 |ફતાસાની પોળ
26,27 પ્રધુમ્નવિજયજી 244 ફરીદપુર
291,292 પ્રદ્યુમ્નસૂરિ 15,16 |‘ફલોદિ'પાર્શ્વનાથ
254 પ્રધુમ્નસૂરિ 159,160 |ફલોધી
248,254
28.
147
For Personal & Private Use Only
Page #532
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૩ : પ્રકીર્ણક વિશેષનામો
૧૦૯
ફારસી
104
80
94
145 83
123,124 બુદ્ધિપ્રકાશ 27,36,62,63,70 બુદ્ધિવિમલ
12,173 બાલ્પણ (નૃ૫). ફાર્બસ ગુજરાતી સભા 56,85,86,139 બાહડ
80,81 ફાર્બસ ગુજરાતી સભા સૈમાસિતક 19,325,326 બાહડ (મંત્રી) જુઓ વાડ્મટ 48,49,278,279 બક
70,309 |બાહડમેરુ જુઓ વાલ્મમેરુ બકુલેશ્વર (નૃપ)
53 બાહુબલિ (નૃપ)
48,49,118 બગદાદ
314 315 બિકાનેર
129,206,267,275,276 બંગાળ
બિન્દુમતી
131,132 બંગાળી ઉપસાગર
287,288 બિબ્લિઓથેકા ઇન્ડિકા (Bibliotheca બધેરવાલ જુઓ વ્યાધેલવાલ
66,67
Indica) (સિરીઝ) 139,13,63,64,133,134 બનારસ 28,129,337 બી. કેવળદાસ
315,316 બનાવટી સંસ્કૃત
બીજાપુર
258 બન્યુદત્ત
બી. બી. એન્ડ કંપની
[60,61. બપ્પભક્રિસૂરિ 27,55,56,85,87
217,218 બખેરાપુર
146
બુદ્ધ (મહર્ષિ) (દેવ). જુઓ બસ્મણવાટક' મહાવીરસ્વામી
207 કમનજત્
2,6,54,148,149,195 બર્બરક
76,77,323 બલદેવ
251 બલભદ્ર
29,282 25,26,27,283536 /બુદ્ધિસાગર બલા જુઓ અય્યતા
બુદ્ધિસાગરસૂરિ
134 બલાત્કાર ગણ 89
197 બર્લિન 7 બૃિહત્ તપા ગચ્છ
10,11. બલ્લા (નૃપ)
બૃહદ્ ગચ્છ 8,9,13,14,106,325,326,333 બાણ (અસુર)
13,62 બૃહસ્પતિ જુઓ ગુરુ
2,249 બાણ (કવિ) જુઓ તુરંગબાણ 195,331,332
બગલોર બાણગંગા નદી) 291,292
264,265 બાણભટ્ટ જુઓ તુરંગબાણ
33 બોટાદ
135,176,177 બાબર 170 બૌદ્ધ
189,190 બારેજા જુઓ તારપુરા
294,295 | બૌદ્ધ દર્શન
40,41,54,192,336,337 બાલકવિ (બિરુદ) 31,32 બૌદ્ધ દૃષ્ટિ
148 બાલચન્દ્ર 82 બૌદ્ધ મત
102,103 બાલચન્દ્રસૂરિ
78,79 બૌદ્ધ મંતવ્યો બાલમૂલરાજ 140 બૌદ્ધ સાધુ
89 બાલવાલ્મીકિ જુઓ ઇન્દુમુરારિ
573 બૌદ્ધો
6,87,211,318 બાલસરસ્વતી
|67,68,223 |બૉમ્બે સંસ્કૃત એન્ડપ્રાકૃત સિરીઝ 120,121,210,326 બાલ્ટિમોર 21 બોસ્ટન સંગ્રહસ્થાન
229,230
બૂિરાઈ
34
54
૨૯
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #533
--------------------------------------------------------------------------
________________
241
29
21
૧૧૦
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ બોહિત્ય
80,81 ભવ્ય (યન્ટ). બ્રહ્મ (દેવલોક) 34 ભાડ્રદર્શન
336,337 બ્રહ્મ (? હ્મા) 227,228 ભાણબાઇ
29 બ્રહ્મદર (ચક્રવર્તી)
24,26,27 ભાડારકર પ્રાચ્યવિદ્યાસંશોધનબ્રહ્મદત્ત (વિપ્ર)
83 મિન્દિર
16,22,6,7,87, બ્રહ્મમિઠ (નૃપ)
319 |98,142,153,185,252,329,332 બ્રહ્મશાન્તિ (યક્ષ)
202,203 ભાદર (નદી) જુઓ ભદ્રા (નદી) 122,272,273 બ્રહ્મસૂરિ (દિ.) 317 ભાદ્રપદ
57 બ્રહ્મા જુઓ ધાતા 22,29,54,90,278,279,281, ભાનુકીર્તિ (દિ.)
171 282,107,108,148,149,253,254, ભાનુચન્દ્રમણિ
331,204,169 બ્રહ્માણ ગચ્છ
66 ભાનુપ્રભગણિ બ્રાહ્મી (દેવી) 283,284 ભાનુપ્રભસૂરિ
286 ભગવાનદાસ હરખચન્દ્ર
75 ભાનુવિજય ભગવાનદાસ હર્ષચન્દ્ર 145 ભારત
104,105 ભટ મણિશંકર શામજી જુઓ કાન્ત 51 ભારત (ઉત્તર)
12,2 ભટ્ટારક 98,99 ભારત (દક્ષિણ)
12,191,192 ભટ્ટારકમુનિ 126 Jભારત (પશ્ચિમ)
51 ભટ્ટિ
326 ભારતવર્ષ
23,24,6,69,121. ભદ્રકરપ્રકાશન
146,216 |ભારતી (દેવી) જુઓ વાગ્દવી,
57,87,99,100 |શારદા, શ્રુતદેવતા, શ્રુતદેવી, સરસ્વતી ભદ્રબાહુસ્વામી
64,65,66 |અને સારદા (Goddess of ભદ્રા
141 | Learning)
14,58,59,93,94,135 ભદ્રા (નદી) જુઓ ભાદર 272,273 ભારતી (મંડનમિશ્રની પત્ની)
335,336 ભદ્રાચાર્ય 57 ભારતી (સામયિક)
64,65 ભદ્રેશ્વર 154,155 ભારતીય ગચ્છ
89 ભરત ક્ષેત્ર
11,118,188,189,190 ભારતીય જ્ઞાનપીઠ, કાશી 11,12,33,37,38,63,67, ભરત (ચક્રવર્તી). 13,24,43,48,49,69,
126,132,134,138,148 101,102,118,278,279|ભારતીય પ્રાચ્ય તત્ત્વ. પિંડવાડા ભરતસેન 56,57 ભારતીય વિદ્યા
181,338,339 ભરુકચ્છ જુઓ ભરૂચ, ભૂગકચ્છ અને
ભારતીય વિદ્યાભવન
56,57,182 ભૃગુપુર 551 ભારમલ્લ ઋષિ
299 ભર્તુહરિ (નૃ૫)
140,141 ભારવિ જુઓ લક્ષ્મયંક 13,14,325,326,327 ભરૂચ જુઓ ભરુકચ્છ 11,21,22,51,78,79,109 ભાલિક
9-10 ભવભૂતિ 145 ભાલેજ
9-10 ભવિષ્યદત્ત (નૃ૫) 119,120 /ભાવનગર
22,23,169,262,316
ભદ્રબાહુ
133
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #534
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૩ : પ્રકીર્ણક વિશેષનામો
૧૧૧
330
67
ભાસ્કરવિજયજી 21 ભૌતિક તાપસ
278,279 ભિન્નમાલ જુઓ શ્રીમાલ 201,326,327 મકનજી જૂઠા
179 ભિન્નમાલ (વંશ) જુઓ શ્રીમાલ (વંશ) 223 મકરન્દ ભિલ્લમાલ (કુળ) 323 મક્કા
112 ભીમ (ચોર) 49 મગધ
46,47 ભીમ (નૃપ) 27,140 મગસી
248 ભીમ (નૃપ) 104 મધવા (ચક્રવર્તી)
13,24,25 ભીમ (નૃપ) 123 |મગલ
17 ભીમ (પાંડવ) જુઓ ભીમસેન
મગલપુર જુઓ મગલરોલ
166 (પાંડવ)
32,46,70,309 મણિવિજય(જી) ગણિવર ગ્રન્થમાલા 31,159,160 ભીમ બીજો જુઓ અભિનવ સિદ્ધરાજ 140,313 મણ્ડન (મત્રી)
162,332 ભીમદેવ (નૃપ) 78,79,126,127,154 મડન (શ્રેષ્ઠી).
243,244 ભીમપલ્લી 289,290 મન્ડન મિશ્ર
335,336 ભીમસિંહ માણેક 69,101 ગુમડુપદુર્ગ જુઓ માંડવગઢ
291 ભીમસી માણે(ણ)ક
221,222 મિડ઼પાચલ ભીમસેન (દિ.)
60,61 મિડ઼પાચલમંડન ભીમસેન (પાંડવ) જુઓ ભીમ (પાંડવ) 309 સુપાર્શ્વનાથ
207 ભીમેશ્વરેવ 315 મિડિત
171 ભીખ જુઓ ગાંગેય 70,71,120 મતિરત્ન
339,340 ભુંજગદેવ 232 મિતિવિજય
299 ભૂતસ્વામી જુઓએ મહાદેવ, મહેશ,
મહિસાગર (દિ.) મહેશ્વર અને શિવ
55 મતિસાર ભૂપેન્દ્રસૂરિ જૈન સા. સં.
318 મિથુરા ભુવનભદ્રંકર સાહિત્ય પ્ર. મદ્રાસ 216 |મદન
67,68 ભૃગુકચ્છ જુઓ ભરુકચ્છ
51 મદન જુઓ કામદેવ 148,149,292,309 ભૃગુપુર 300 મદનકીર્તિ
87 ભૈરવ 327 મદનચન્દ્રસૂરિ
13 ભૈરવ (દેવ) 292 મદનવર્મા
87,94 ભોજ (નરસિંહનો પુત્ર) 290,291 મધ્યપ્રદેશ
202,291,292 ભોજ (નૃપ)
27,126,127,135. મધ્યપ્રદેશ 135,138,139,140મનક
64,65 ભોજદેવ
104 મિનફરા જૈન સંઘ ભોજદેવ (નૃ૫) 58,59 મનસુખભાઈ ભગુભાઈ
255,256 ભોજરાજ જુઓ ભોજ 138,139 મિન્થરા
573 ભોળો ભીમ જુઓ અભિનવ સિદ્ધરાજ 313 |મન્દર (ગિરિ)
19
146
29
311
For Personal & Private Use Only
Page #535
--------------------------------------------------------------------------
________________
83
232
130
24
૧૧૨
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ મન્મથ (નૃપ)
147 |મહાતમા (નરક) મમ્મણપુર
291,292 મહાતેજસ્ જુઓ કાર્તિકેય મમ્મણવાહણ 291,2 |મહાત્મા
89,90 મયણલ્લા (રાણી)
123,124 |મહાદેવ જુઓ ભૂતસ્વામી 90,253,254, મયણાસુન્દરી
162 314,315,321,325,326 મયૂર 159,160,195 મહાપદ્મ (ચક્રી)
24 મરુ જુઓ મારવાડ
99,100 |મહાભદ્ર મરુકોટ્ટ 291,292 મિહામાનસી
200,202,203 મરુસ્થલી 116 મહાવિદેહ
206,207 માલધારી
340 |મહાવીર જુઓ મહાવીરસ્વામી, મલધારી ગચ્છ
69,79,142,153 વર્ધમાન અને વર્ધમાનસ્વામી 232,233,282,283 મલધારી હર્ષપુરીય ગચ્છ 16 મહાવીરગ્રન્થમાલા, શ્રી
252 મલયસુન્દરી
96 મહાવીર જૈન ગ્રંથમાલા મલિ જ મલ્લિનાથ અને મલ્લિસ્વામી 283 |મહાવીરસ્વામી જુઓ મહાવીર 8,32,3,4,9,10, મલ્લદેવ
16,22,23,24,26,36,37,43,45,46,48,58,59,80, મલવાદી
81,103,104,111,118,125,126,129,131,132, 52,85,47,140
135,142153,161,14,169,171,172,180,181,184, મલ્લિ(લોકવાહણ(ન)
291 [188,189,190,191,194,198,199,200,209,210, મલ્લિકવાહણપુર
291,292 211,214,215,230,234,236,237,238,245,251, મલ્લિકવાહણપુર
291,292 251,278,279,280,281,289,290,295,296,304,312 મલ્લિનાથ (ટીકાકાર)
320 મહાશતક
164,165 મલ્લિનાથ (તીર્થકર)જુઓ મલિ 8,14,16,241,283 મહાશુક્ર જુઓ
9 મલ્લિભૂષણ (દિ.)
331,332 મલ્લિસ્વામી જુઓ મલિ 16 મહાસર્વતોભદ્ર યત્ર
241,243 મલ્લગિન્ (દિ.)
148 મહિમપ્રભ
265 મલ્હણ 201 મહિમપ્રભસૂરિ
261,265 મહણ
224 મહમિરાજ વાચક જુઓ જિનસિંહસૂરિ 143 મહત્તર 31,32,197,1987મી (નદી)
300 મહમૂંદિકા 275 મહી(હિ)ચન્દ્રસૂરિ
145,146 મહમદ ગઢની (નૃપ) 121,122 મહીપાલ (નૃપ)
48,49 મહસેન
171,172 મહીપાલ (મુનિ, જુઓ સૂરાચાર્ય 126,127 મહાકવિતજ (બિરુદ) 317 |મહીરાજ
50,51 મહાકાલ 65,66 મહુરીગીય
304 મહાકાલ 135,136 મહેન્દ્ર (નૃપ)
123 મહાકાલી 200,202,203 મહેન્દ્ર (મુનિ)
214 મહતપા 117 મહેન્દ્ર (સ્વર્ગ)
89,90
19,163 મહાશ્વેતા
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #536
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૩ : પ્રકીર્ણક વિશેષનામો
મહેનપ્રિભસૂરિ મહેન્દ્રસૂરિ મહેન્દ્રસૂરિ મહેન્દ્રસૂરિ (.) મહેન્દ્રસૂરિ મહેશ જુઓ ભૂતસ્વામી
101 |માનદેવસૂરિ 202,203 |માનદેવસૂરિ (બૃહદ્) 326 |માનભટ્ટ (કાલ્પનિક) 156 |માનવી (દેવી) 85,89,90 |માનસી 183,184 |માબારષપુર 29,325,326 |મામલ્લદેવી
64 માયાદિત્ય (કાલ્પનિક) 208,224 |માયાવાદ
મહેશ્વર મહેશ્વરદત્ત મહેસાણા મહોબકપુર મહોત્સવપુર મહોસધ માંડવલા જૈન સંઘ
94 |માર
94 મારવાડ જુઓ મરુ
158,159 |માલદેવ (નૃપ)
માકન્દી માધ
13,14,140,141,274,326,327
193 |માલપુર 83 |માસાહસ (પક્ષી) |માળવા 166 |મિથિલા 215,216 મિનર્વા (Minerva)
માગરોલ જુઓ મંગલપુર માગરોલ જૈન સભા, શ્રી માણિકચન્દ દિગમ્બર
H
જૈન ગ્રન્થમાલા 19,20,33, મીમાંસક મત 43,44,52,58,59,67,68,132, મીમાંસકો
188,189,193,197,198,317
માણિકચચન્દ્ર જુઓ માણિકચદેવસૂરિ
45,46
મુકુન્દ
(વડ., પૃ. ૧૩) માણિકદેવ માણિકચસૂરિ માણિભદ્ર માણેકલાલ મનસુખભાઈ
59
135,255,256
મુંજ (નૃપ)
60,61
માણ્ડલ માણ્ડલગઢ
67,68
243,244,291
178
માણ્ડલગઢ જુઓ માણ્ડપદુર્ગ માથુરી વાચના માન (સરોવ૨) માનકીર્તિસૂરિ માનચંદ વેલચંદ
287,288
મુનિચન્દ્રસૂરિ | મુનિચન્દ્રસૂરિ (તપા) 325 મુનિચન્દ્રસૂરિ (બૃહદ્) 19 મુનિચન્દ્રસૂરિ (મલ.)
માનતુંગ માનતુંગસૂરિ
140 |મુનિપ્રભગણિ 85 |મુનિભદ્રસૂરિ
મીયાંખાન મીરસેન (મુસ્લિમ) 44,45 મીલચ્છીકાર જુઓ અલ્તમસ(શ)
45,46 મુક્તિમલ જૈન મોહનમાલા
મુંજરાજ (નૃપ) મુંજાલ બાલચન્દ્રસૂરિ મુદ્ગલ જુઓ મોગલ
For Personal & Private Use Only
૧૧૩
85
8,9
131,132
200,202,203,252 200,202,203 291,292
328 131,132 211 148,149 123,146,274
109,110
301,302
64,65
67,68,123,124,162,164
332 14 102,103
211
110
338,339
314,315
183,184
169,229,230
240,241,243,261
58,59
140
78
110
279
340
127,128 69 320,321 13,14
www.jalnelibrary.org
Page #537
--------------------------------------------------------------------------
________________
83
83
૧૧૪
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ મુનિવિજય 325,326 |મોહનલાલજી જ્ઞાનભંડાર
169 મુનિસાગર ઉપાધ્યાય. 105 મૌનિ ભટ્ટારક
56,57 મુનિસુન્દરસૂરિ જુઓ મોહનનન્દન 29,76,98,99, મૌર્યપુત્ર
171,172 100,145,146,164,287,288,291,315,316,335,336/બ્લેચ્છો
526 મુનિસુવ્રત જુઓ સુવ્રત 16 સ્વિાઈબ્દદેવ
338 મુનિસુવ્રતસ્વામી 8,16,16,24,25,31,32 |યક્ષદેવા 188,189 યક્ષરાજ
200 મુમ્બઈ 82,86,89,90,99,100,103,107,139, યજ્ઞદત્ત 142,143,154,155,163,164,197,205,206,207|
328 મુંબઈ વિદ્યાપીઠનું સામયિક
4 યમ (દિકપાલ)
29,227,228 મુંબઈ સરકાર 16,153 યમઘટા (ગણિકા)
158,159 મુસલમાન 247,248 યમદડ (દિ.)
૮૦,૮૧ મુસ્લિમ 338,339 યમિતસેન (દિ.)
40,41 મુસ્લિમો 154,155 યમુના નદી)
119,330 મૂલરાજ (નૃપ) જુઓ મૂળરાજ 56,57,78,79, યમુનાત્રિવિક્રમ જુઓ ત્રિવિક્રમભટ્ટ 330 90,121,122,140,154,279,250 યવન
110 મૂલ સંઘ
318 યવનવીર
104 મૂળરાજ જુઓ મૂલરાજ
140
યશોદા મૃગસેના
130,131 મેતાર્ય
171,172
યશોદેવ (નૃપ) મેર જુઓ હેમાલય 27,46,152,153,263 Jયશોધવલ
31,32 મેરૂતુંગસૂરિ
94,106,107 યશોભદ્ર
38,39,40 મેરુવિજય
301 યશોમતી જુઓ વૈજયન્તી
24,25 275,321,
યશોભદ્રવિજયગણિ મૈત્રીબલ (નૃપ)
83
યશોભદ્રશ્રેણિ, શ્રી મોગલ જુઓ મુગલ
110,116,117 યશોભારતી જેન પ્રકાશન સમિતિ, 166,170,275,284
68,118,205,206,214,220 મોગલ કલમ 186,187
205,206 મોઢવંશ
312 યશોરાજ
330 મોઢેરા
યશોવર્મા (નૃપ) જુઓ અવન્તીશ્વર 123,124 મોતીલાલ લાધાજી જુઓ કેવલવિજયજી 210
યશોવિજય
256,257,258 મોષાક
224 યશોવિજય
48. મોહદત્ત (કાલ્પનિક)
131,132
યશોવિજય જૈન ગ્રન્થમાલા 13,15,16,18,19, મોહનનન્દન જુએ મુનિસુન્દરસૂરિ
98
21,44,45,70,71,86,87,87,99,106,107,157,158, મોહનલાલજી જ્ઞાન ભંડાર
282 ]164,165,167,274,280,287,309,311
35
53 યશોદેવ (દિ.)
131
મેવાડ
76
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #538
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૩ :
યશોવિજય જૈન સંસ્કૃત પાઠશાલા, શ્રી જુઓ જૈન સંસ્કૃત પાઠશાલા
યશોવીર
યાકિની
યાકોબી (Jacobi)
યાદવ (નૃપ)
યાદવકુળ
યાપનીય
યુગન્ધર
યુગન્ધરસ્વામી
પ્રકીર્ણક વિશેષનામો
યુગબાહ
યુગાદિજિન જુઓ આદિદેવ અને ઋષભ
યુગાદીશ
યુગાધીશ
યુધિષ્ઠિર
યુરોપ
યોગ
યોગમાયા
યોગિનીપુર
યોગે(?ગી)ન્દ્ર યોધપુર જુઓ જોધપુર યોધપુરદુર્ગ રઘુ (નૃપ)
રઘુ વંશ
રંજનવિજય લાયબ્રેરી માલવાડા
રજપૂતાના
રજપર્વ જુઓ ધૂળી પડવો રણઘણ્યા (ગણિકા)
રણથોર
રતલામ
રતિપાલ
રત્ન
રત્નચન્દ્ર
રત્નચન્દ્ર (વડ) રત્નચન્દ્રગણિ (તપા)
રત્નચૂડ 208,224 રત્નપ્રભ (ચન્દ્ર) 313 રત્નપ્રભ (તપા)
31,32,197,198 રત્નપ્રભસૂરિ (ચન્દ્ર) 37,38 |રત્નપ્રભસૂરિ (બૃહદ્) 526 |રત્નપ્રભા (નરક) 32 રત્નમšનગણિ 15,112 |રત્નમન્દિરગણિ 43,332 |રત્નવિજય 237,238 |રત્નશેખર 16,232,253 |રત્નશેખરસૂરિ 48 રત્નશ્રી (ગણિની) 325 રત્નસિંહ (છ મુનિઓ) 273 |રત્નસિંહસૂરિ
47,70,309 રત્નસિંહસૂરિ 18,19 |રત્નસિંહસૂરિ (તપા) 182 |રત્નસિંહસૂરિ (બૃહત્ તપા)
27,35,36 |રત્નસિંહસૂરિ
18 |૨ત્નસિંહસૂરિ 72 રત્નસિંહસૂરિ
297 |રત્નાકર જુઓ રત્ન યોગીન્દ્ર 116,117 |રત્નાકર (શ્રેષ્ઠી)
270,319,319 રત્નાકરસૂરિ
313,314 |રત્નાકરસૂરિ (બૃહદ્ 22,107,108 |રત્નાવલી 66,67 |થનેમિ
17,106,107,145,164,165,244
408 |૨થ્યા
158,159 ૨દી (પીર) 104,105 |રમેશ્વર
142,143 |૨વજી સખારમ
104 |વિકુશલ
87 રવિપ્રભ (ચન્દ્ર) જુઓ રવિપ્રભસૂરિ 185 |રવિપ્રભ (તીર્થંકર)
138,139 રવિપ્રભસૂરિ જુઓ રવિપ્રભ (ચન્દ્ર)
169 (રવિવિજય
For Personal & Private Use Only
૧૧૫
157,159,160
15
107,108
9,131
323,333
83
145,316
145,146
299
145,146
78
316
23
15
104,105
10,11
155,156
157
243,244
150,151
157,158
11 325,326 95,96 26,27,62,63
11,12 314,315 34 282,283 80 15,16 232,253
21,22
297
Page #539
--------------------------------------------------------------------------
________________
126
10
૧૧૬
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ રવિણ (દિ.) 33 રામ (નૃપ, ચૌહાણ)
104 રાકા પક્ષ જુઓ પૂર્ણિમાં ગચ્છ 92 રામગિરિ
323 રાજકોટ
116 રામગિરિ જુઓ ગિરનાર (પૃ. ૧૬૮) 272,273 રાજગચ્છ જુઓ ચન્દ્રગચ્છ 9,10,11,21,48, રામચન્દ્ર (દિ.) જુઓ રામભટ્ટ
126 49,68,69,84,85|રામચન્દ્ર (પૂર્ણ.) : 223,306,307 રાજગૃહ
6,65,88 |રામચન્દ્ર (સીતાપતિ) જુઓ ૫મિ 8,3,4,25,33, રાજચન્દ્રગણિ
169 |42,43,48,49,52,120,121,126,129,319,323 રાજચન્દ્રજૈન શાસ્ત્રમાલા 67 રામચન્દ્ર દીનાનાથ શાસ્ત્રી
139 રાજડ
223 રામચન્દ્ર શાસ્ત્રી
103,104,315 રાજદંગ જુઓ અમદાવાદ 49,50,299 રામચન્દ્રસૂરિ
222 રાજધન્યપુર જુઓ રાધનપુર 298,299 રામચન્દ્રસૂરિ
326 રાજવાની 247,248 |રામદેવ
224 રાજનગર જુઓ અમદાવાદ 49,50,111,297 રામભટ્ટ જુઓ રામચન્દ્ર (દિ.). રાજપુર 296,297 રામવિજય
299 રાજમુનિ
163 રામવિજયગણિ
320,321,322,324 રાજલલિત
31,32 રામાદેવી રાજવિજયસૂરિ જુઓ વિજયરાજસૂરિ 70,71 |રામિલ્લ
57 રાજવિમલ 325,326 રાયચન્દ્ર જૈન શાસ્ત્રમાલા
179,210 રાજસાગર 60,61 રાયમલ્લ (નૃપ)
44 રાજસૂય (યજ્ઞ) 104,105 રાવણ
25,42,43,52,57,253 રાજસ્થાન
104,105 રાવણ (નગર). 261,262,306,307,253 રાજસ્થાન પુરાતન ગ્રન્થમાલા 92,93 રાષ્ટ્રકૂટ વંશ
131,329 રાજસ્થાન પ્રાચ્યવિદ્યા પ્રતિષ્ઠાન
103 રાહુ રાજસ્થાની
171,172 રુકિમણી (કૃષ્ણની પત્ની) 59,60,61,62 રાજીમતી 17,18,19,26,27,62,63,154, રુકિમણી (ધનદેવની પત્ની)
312 155,157,264,265,271,272,273,316/રુદ્ર
54 રાજેન્દ્રપ્રવચન કાર્યાલય
193 રુભલ્લીય ગચ્છ
92,195,196,213, રાડદ્રહ
324
214,337,338,339 રાણપુર 248 'રુદ્રમહાલય
314,315 રાધનપુર જુઓ રાજધન્યપુર 258,298,299 'રુદ્રમાલ
151,152 રાધા 161 | રુદ્રાલય
123,124 રાધાવેધ 9 રૂપચન્દ્ર (નૃપ)
292 રામ 25 Jરૂપવિજય
299 રામ જુઓ બલભદ્ર 31,32 રૂપસિંહ
143 રામ (સીતાપતિ) જુઓ પઉમ 29,32,25,128, રૂપા
31 129,307,319,326)રૂપાવાસ
301,302
For Personal & Private Use Only
Page #540
--------------------------------------------------------------------------
________________
160
53
પરિશિષ્ટ ૩ : પ્રકીર્ણક વિશેષનામો
૧૧૭ રેવતી 169 લઘુભોજરાજ
73,74 રેવા જુઓ નર્મદા (નદી)
300 લંડન રેવતક જુઓ ગિરનાર 73 લબ્ધિ (૪૮)નાં નામો
230,231 રૈવતગિરિ
281 લબ્ધિસૂરીશ્વર જૈન ગ્રન્થમાલા 9,16,51,52, રોમનો
14
216,238,285,303,318 રોયલ એશિયાટિક જર્નલ 153 લબ્ધિસૂરિ એ. કેન્દ્ર
303 રોહક
158,159 |લલિતકીર્તિ (દિ.). રોહતક 394 લલિતચન્દ્ર
209 રોહિણી
10 લલિતપુર રોહિણી 252 લવણ
57 રોહિણી (દેવી) 200,202,203 લવણપ્રસાદ
140 રોહિણી (વસુદેવની પત્ની) 27 લવણસિંહ
154 રોહિતાશ્વ 308,309 લાઇસિંગ
66,67,134,157 રૌહિણેય (ચોર) 160,161,313 |લાટ
51,52,122 લક્ષણસેન 87 |લાટરાજ (નૃપ)
526 લક્ષરાજ (નૃપ) 122 લાઠી
51 લક્ષ્મણ (રામના ભાઈ) 25,42,43,307 લાલન વીઠલજી હીરાલાલ
101 લક્ષ્મણ (શ્રીપાલના પિતા) 151,152 લાલભાઈ દલપતભાઈ ભારતીય લલ્મણ (હરિશ્ચન્દ્રના ભાઈ)
11,12 સંસ્કૃતિ વિદ્યામંદિર 72,136,172,280, લક્ષ્મણવિહાર 152,153
281,307,308,333 લક્ષ્મણસેન (દિ.) 33 લાવણ્યધર્મ
280 લક્ષ્મણસેન (નૃપ) 10 લાવણ્યસમય
108 લક્ષ્મી (દેવી) 123,124 લાવણ્યસૂરિ જ્ઞાનમંદિર
178 લક્ષ્મી (ધરણની પત્ની) 83 લાહોર
284 લક્ષ્મી (નાગરાજની પત્ની)
123 લીંબડી
50,51,103,155,253 લક્ષ્મી (વિષ્ણુની પત્ની 23253254 લવાદેવી
143 લક્ષ્મીકીર્તિ 260,261,268 લીલાવતી (રાણી)
83 લક્ષ્મીતિલક 78,81 લિંકા ગચ્છ લોંકા ગચ્છ
171 લક્ષ્મીનિવાસ 323 લપાકો
109,110 લક્ષ્મીવલ્લભ 260,261 લૂણિગ
330 લક્ષ્મીસમુદ્ર 321,322 લોકપાલો, ચાર
305 લક્ષ્મીસાગર 98,145,146 |લોકહિતસૂરિ
29,286 લક્ષ્મીસાગરસૂરિ 107,108,145,146,164,165 લિોકાન્તિક દેવો
316 લક્ષ્યક જુઓ ભારવિ 325,326 લોંકા ગચ્છ જુઓ લુંકા ગચ્છ
265,337 લધુ ખરતર ગચ્છ 124,125 લોભદેવ (કાલ્પનિક)
131,132 ૩૦
ઈતિ. ભા.ર
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #541
--------------------------------------------------------------------------
________________
317
78
૧૧૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ ત્યારિકા
110 વર્ધમાન (તીર્થંકર) જુઓ મહાવીરત્યારી
110 સ્વામી
48,156,232,237,280 વંકચૂલ
87,87 વર્ધમાન (દિ.) વંકચૂલા 16,17 વર્ધમાનપુર જુઓ વઢવાણ
34,56 વજઘોષ (નૃપ)
319 વર્ધમાનસૂરિ (પૂર્ણ.) , 136,332,333 વજવંઘ (પ્રતિવાસુદેવ)
32 વર્ધમાન (સ્વામી) જુઓ મહાવીરસ્વામી 87 વજધર 332 વર્ધમાનસ્વામી
8,22 વજનાભ 43 વર્મતાલ (નૃપ)
326 વજબાહુ 253 વિલભી જુઓ વળા
48,326 વજભૂતિસૂરિ 51,52 વિલભીપુર
120 વજશૃંખલા 200,202,203 વલ્કલચીરિ
64 વજસેન 19,66 વલ્લભ
320 વજસ્વામી 64,65,66,84,85 વલ્લભરાજ (નૃપ)
104,123 વજકુશી (વિદ્યાદેવી). 200,202,203,252 વિસન્તપાલ (મંત્રી) જુઓ વસ્તુપાલ વજયુધ (ચક્રવર્તી)
| 313,314 |અને વસ્તુપાલક વટપદ્ર જુઓ વડોદરા 499 વસુદેવ (નૃપ)
31,32 વડ ગચ્છ 44,45,46,138,139 વસુમતિ
308 વડનગર જુઓ આનન્દપુર 151,152 વસ્તુપાલ જુઓ વસન્તપાલ 6,48,73,74,75,78, વડોદરા જુઓ વટપદ્ર 45,46,171,264,286 | 79,87,140,141,142,154,155,313,315 વડોદરા દેશી કેળવણી ખાતું 76,77 વળા જુઓ વલભી
48 વઢવાણ જુઓ વર્ધમાનપુર 35,56,57,140 વાપતિરાજ (નૃપ)
135 વણથલિક 299 વાગડ દેશ
170 વણથલી
272,273 વાગેવતા જુઓ ભારતી 14,206,228 વત્સ (ગોત્ર) 531 વાગ્રેવી
111,329 વત્સરાજ (નૃપ) 36,37,87 વાગ્દવી પ્રતિપન્નસૂરિ
78 વનમાળી ગોવિન્દજી, ભાવસાર 316 વાડ્મટ (નૃપ)
104 વનરાજ (નૃપ) 140,142,154 વાગ્લટ (મંત્રી) જુઓ બાહડ
90,278 વપ્રરાજ (નૃપ)
104 વાડ્મટ (વૈદ્ય) વાકાણા' પાર્શ્વનાથ 207 વાગ્મટમેરુ જુઓ બાહડમેરુ
80 વરદત્ત 52,53,167 વાણીવિલાસ
330 વરાંગ જુઓ કશ્ચિદ્ભટ્ટ 52,53 વાત્સ્યાયન (મહર્ષિ)
278 વરાહમિહિર
87,140 [વાદિગોકુલસંડક વરુણ
| 328 વાદિભૂષણ (દિ.) વરુણ (દિકપાલ) 29,227 વાદિવેતાલ
47,85,136 વર્ધમાન (અજૈન) 340 |વાદિસિંહ (દિ.)
39,40
140
98
176
For Personal & Private Use Only
Page #542
--------------------------------------------------------------------------
________________
14
પરિશિષ્ટ ૩ : પ્રકીર્ણક વિશેષનામો
૧૧૯ વાદી 151 વિક્રમપુર
248 વાદીભસિંહ (દિ.)
40,63,138 વિક્રમાદિત્ય (નૃપ) જુઓ વિક્રમાદિત્ય વનરગણિ જુઓ વિજયવિમલ
251 (નૃપ)
74,75,76,87,140 વાપી જૈન યુવકમંડલ 220 વિક્રમાદિત્ય (પદ્મનો પુત્ર
224 વામન (નૃપ) 272 |વિક્રમાર્ક વિક્રમાદિત્ય (નૃપ)
75,140 વાયેય જુઓ પાર્શ્વનાથ 227 વિગ્રહરાજ (નૃપ)
103 વાયડ ગચ્છ 4,154 વિજય
83 વાયડ વંશ 224 વિજય (નૃપ)
166 વાયુ (દિપાલ) 29,227 વિજયકસૂરસૂરિજી
22,206 વારાણસી 15 વિજયકીર્તિ (દિ.)
43 વારિણ
232,238 વિજયકીર્તિ (મલયકીર્તિના ગુરુ) વાલિ (નૃપ) 340 વિજય ગચ્છ
338 વાલુકાપ્રભા (નરક) 83 વિજયચન્દ્ર (નૃપ)
95 વાસવદત્તા 330,331 વિજયદાનસૂરિ
18,111,204 વાસુદેવ (નૃપ)
104 વિજયદાનસૂરીશ્વરગ્રન્થમાલા વાસુદેવકુમાર જુઓ વિજયદેવ અને વિજયદેવ વિજયદેવસૂરિ
વિજયદેવસૂરિ જુઓ વાસુદેવકુમાર 30,31,80, વાસુદેવ કૃષ્ણ જુઓ ઉપેન્દ્ર
326 115,116,117,119,170,256,274,275,294,295, વાસુદેવસૂરિ
326 |
296,297,298,299 વાસુદેવપૂજ્ય (તીર્થકરી જુઓ
વિજયધર્મસૂરિ જૈન ગ્રન્થમાલા, શ્રી 28,27 વાસુદેવપૂજયસ્વામી
9,10,283 વિજયનેમિસૂરિ(જી)
129,136,256 વાસુપૂજ્ય (મસ્ત્રી
5,224
વિજયનેમિસૂરિજીતાવિદ્યાન્દસમ્રાટું વાસુપૂજ્ય સ્વામી જુઓ વાસુપૂજ્ય 9,24
વિજયપાલ
151,152 વિંહદિ
વિજયપ્રભ
302 વિક્રમ (કવિ)
271,272 વિજયપ્રભસૂરિ જુઓ વીરવિજય 30,32,118,119,
163,196,256,263,265,274, વિક્રમ (નૃપ) જુઓ વિક્રમાદિત્ય અને
275,298,299,300,301,302 વિક્રમાર્ક 63,78,4,109,125,132,133,138,161,178,192,194, 201,217,230,232,239,240,242,265,267,284,286, વિજયરત્ન
125 315,316,320,321,323,325,332,336,337 વિજયરત્નસૂરિ (વૃદ્ધ તપા)
163 વિક્રમચરિત્ર જુઓ દેવકુમાર
76 વિજયરાજસૂરિ જુઓ રાજવિજયસૂરિ 70,204 વિક્રમનગર
320 વિજયલાવણ્યસૂરીશ્વરજ્ઞાનમન્દિર, શ્રી 135,176
162
302
275
76.
296
101,32,11,18,34,51,55, વિજયભદ્રસૂરિ
13
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #543
--------------------------------------------------------------------------
________________
૧૨૦
વિજયવલ્લભસૂરિજી વિજયવિમલ જુઓ વાનરગણિ વિજયસિંહ
વિજયસિંહસૂરિ
266 વિદ્યાપુર 251 |વિદ્યાસાગરસૂરિ 302,298 |વિદ્યુત્ જુઓ વીજળી 127 |વિદ્યુન્માલી
વિજયસિંહસૂરિ30,32,7,9,85,117,151,279,296-7|વવિધ પક્ષ વિજયસિંહસૂરિ (તપા) 29,31,116,117,167, વિનયચન્દ્ર (ચન્દ્ર) 185,215,251,253,274,275,282,293|વિનયચન્દ્ર (દિ.)
વિજયસેનસૂરિ (નાગેન્દ્ર)
વિજયસોમ
વિજયહર્ષ
વિજયા (રાણી) વિજયાનન્દસૂરિ વિજયાનન્દસૂરિ(જી) જુઓ આત્મારામજી
વિજયામૃતસૂરિજી
વિજયોમંગસૂરિ
વિજ્ઞાનવાદી
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨
293
164
78
64
164
14
67
43
264
50
316
વિદિતા
વિદિશા
વિદેહ
વિદ્યા (દિ.)
વિદ્યા (Humanity number) (સામયિક) વિદ્યાધરશાખા
વિદ્યાનન્દ (દિ.)
વિદ્યાનન્દ (દિ.) જુઓ વિદ્યાનન્દ અને વિદ્યાનન્દસ્વામી
વિદ્યાનન્દસૂરિ
વિદ્યાનન્દિ (દિ.) જુઓ વિદ્યાનન્દ વિદ્યાનન્દિસ્વામી (દિ.)
17,74 |વિનયનન્દિસૂરિ (દિ.) 243 |વિનયપ્રમોદ
264 |વિનયમણ્ડન
24 |વિનયમRsનગણિ
30,100,167,294,324 |વિનયમેરુ
266 |વિનયવિજયગણિ
244 વિનયસેન (દિ.) 23 |વિનયહંસગણિ
255 વિનયાદિકપાલ (નૃપ)
252 |વિનાયકપાલ
331 |વિનીતવિજય
261 |વિનીતા
109 |વિન્ધિપુર
243 |વિન્ધ્યાચલ
6 વિપાશા (નદી) જુઓ વ્યાસા
109 |વિબુધચન્દ્રસૂરિ વિબુધતિલક (?)
192 |વિબુધપ્રભ
224 વિબુધવિમલ(સૂરિ) જુઓ 191 લક્ષ્મીવિમલ (પૃ.૧૭)
191 |વિભીષણ
320,324
299,328
270
207
56
56
299
135
297
36,89
291,292
For Personal & Private Use Only
231
156
16,87
૧. એમનું જીવનચરિત્ર ન્યાયચાર્યે સંસ્કૃતમાં ‘વિજય’ અંકથી અંકિત વિજયોલ્લાસ નામના મહાકાવ્યમાં આલેખ્યું છે. એના પ્રથમ સર્ગમાં ૧૦૨ પદ્યો છે. દ્વિતીય સર્ગના ૬૫મા પદ્ય પછીનો ભાગ અદ્યાપિ અપ્રાપ્ય છે. આ મહાકાવ્યનો ઉયલબ્ધ અંશ જુનાગઢના જૈન સંઘના જ્ઞાનભંડારની એક હાથપોથીમાં સચવાયો છે. એની ‘ફોટોસ્ટેટ' નકલ તૈયાર કરાવાઇ છે. આ સંબંધમાં કેટલીક વિશેષ માહિતી મુનિશ્રી યશોવિજયજીનો નિમ્નલિખિત લેખ પૂરી પાડે છે :
265
307
‘‘સ્વ. મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી ગણિ વિરચિત વિજયોલ્લાસમહાકાવ્ય.”
આ લેખ ‘શ્રીમહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ગ્રંથ'' (ભા. ૨, પૃ. ૨૩૩-૨૩૫)માં છપાયો છે.
Page #544
--------------------------------------------------------------------------
________________
85
103
પરિશિષ્ટ ૩ : પ્રકીર્ણક વિશેષનામો
૧૨૧ વિમલ જુઓ વિમલનાથ .
283 |વીર (શિવનાગના પુત્ર) જુઓ વીરસૂરિ 201,202 વિમલકીર્તિ
273 વીરગણિ વિમલગણિ (શતવર્ષ) 201 |વીરચન્દ્ર (દિ.)
56,57 વિમલચન્દ્રગણિ 134 |વીરચન્દ્ર (નાગોરી લંકા).
338 વિમલતિલકગણિ
273 વિરધવલ (નૃપ) 73,78,79,140,141,154 વિમલનાથ જુઓ વિમલ 8,10,188 |(રાણા),
314,315 વિમલશાહ (મસ્ત્રી) 151 વરનારાયણ (નૃપ)
104 વિમલસાગરગણિ 165,166 |વીરપ્રભસૂરિ
13 વિરાટ
70 |વીરમ(નૃપ) વિરાટનગર
291 |વીરવિજય જુઓ વિજયપ્રભસૂરિ 129,276,300 વિલાસવતી 311 |વીરવિજયગણિ, ઉપાધ્યાય
198 વિવેકસાગરગણિ 152 |વીરશેકરગણિ
244 વિશાલ 232 |વીરસમાજ
218 વિશાલકીર્તિ (દિ.) 67 |વીરસિંહ (દિ.)
109,165 વિશાલરાજ 124,145;147,152,213,239,284 |વીરસૂરિ જુઓ વીર (શિવનાગના વિશાલરાજસૂરિ 226,227 પુત્ર)
201,202 વિશ્વમંગલ પ્રકાશન 29,216 |વીરસેન (તીર્થંકર)
253 વિશ્વલ (નૃ૫)
104 વીરસેન (દિ.) (જિનસેન પહેલાના ગુરુ) 38,39, વિશ્વલદેવ (૧૫) જુઓ વીસલદેવ 5 |40,184,185,270,271. વિશ્વસહ (નૃપ)
319 |વીરસેન (દિ.) (શ્રીધરસેનના ગુરુ) 150,151 વિશ્વસેન (દિ.) 99 વીરસેન (નળનો પિતા).
46,305 વિશ્વસેન (નૃપ)
276 |વીરસેવામદિર
188,189,283 વિશ્વામિત્ર 340 |વીરાચાર્ય
85 વિષેણ 83 વીરાસન
232,253 વિષ્ણુ જુઓ ચતુર્ભુજ, પુરુષોત્તમ
વીસલદેવ (નૃપ,જુઓ વિશ્વલદેવ 5,80,154,155 અને શ્રીપતિ 22,29,27,36,54,90,103, વૃદ્ધ ગચ્છ
323 128,154,183,253,278,281,282,332,વૃદ્ધ તપાગચ્છ વિષ્ણુ (ભાવિતીર્થંકર) [281 વૃદ્ધવાદી
85,87,178 વિષ્ણુકુમાર (મહર્ષિ).
- 16 વૃદ્ધિ-નેમિ-અમૃત-ગ્રન્થમાલા વિસલ (નૃપ) 104 વૃદ્ધિવિજય
299 વીકાનેરપુર 300 વૃષભ
41,42 વીજળી જુઓ વિદ્યુત
78 વૃિષભ (તીર્થકર) જુઓ આદિદેવ વીર (તીર્થકર) જુઓ
અને ઋષભ
109,110,283 મહાવીરસ્વામી 155,181,190,210, વૃષભદેવ
15,189 [214,256,264,282,283 વૃષભાનન
232
163
220
For Personal & Private Use Only
Page #545
--------------------------------------------------------------------------
________________
૧૨૨
વૃષલોચન (ઉંદ૨)
વેણીકૃપાણ વેણીકૃપાણ અમર
વેણુન(ગિરિ)
વેત્રવતી
વેદસંસ્કૃતિ વેદાન્ત દર્શન
વૈદર્ભી
વૈદિક અનુષ્ઠાનો
વેલણકર, પ્રો.
વેલાઉલ બંદર
વૈજયન્તી (સુમિત્રની પત્ની) જુઓ યશોમતી 24,25 |શંખ
વૈતરણ(વૈદ્ય)
વૈદિક દૃષ્ટિ
વૈદિક હિન્દુઓ વૈરાટ
વૈરિસિંહ (નૃપ) વૈરોટ્યા (વિદ્યાદેવી)
વૈરોટ્યા જુઓ ધરણપ્રિયા
વૈશંપાયન (પોપટ)
વૈશેષિકો
વૈશેષિક દર્શન
131,132 |શવ
4,71,315,316 |શક
વૈશ્ય જાતિ
વૈશ્રમણ (દિક્પાલ) વૈશ્રવણ (શ્રેષ્ઠી)
વૈષ્ણવદર્શન
વૉશિંગ્ટન (Washington)
વ્યક્ત
વ્યાધ્રલવાલ જુઓ બધેરવાલ વ્યાસ (મહાભારતકાર) વ્યાસ ભગવાનદાસ કેવલદાસ) વ્યાસ મણિલાલ બકોરભાઇ વ્યાસા (નદી) જુઓ વિપાશા વ્યષિતાશ્વ (નૃપ)
વ્રજ ભાષા
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨
60
51
71,72 |શકટાલ 272,273 |શકુનિકાવિહાર 272,273 |શકુન્તલા
1 |શક્તિ 211 |શક્રાવવતાર
185,186 |શંકર જુઓ ભૂતસ્વામી 299 |શંકરાચાર્ય
62,63 | શંખન (નૃપ) 61,62 |શંખેશ્વર
54 |‘શંખેશ્વર' પાર્શ્વનાથ 148 શતાર્થ (બિરુદ)
8,33,42,43,49,313 |શતાર્થવૃત્તકવિ 195,196 શતાર્થિક
135,136 |શતાર્થી 200,202,203 |શતાવધાની 252 |શત્રુંજય 231,232 | શત્રુંજય (ગિરિ) 189,190 શત્રુંજય (ગિરિરાજ) 192,336,337 |શત્રુંજય તીર્થ 66,67 |શમીન
29 |‘શમીન’ પાર્શ્વનાથ 83 |શમ્બર
336,337 |શમ્બૂક, 155 શમ્ભલ
171,172 શય્યભવસ્વામી 66,67 |શર્કરાપ્રભા (નરક)
71,72 |શાન્તક
103,104 |શાન્તા (દેવી)
291,292 |નાથ અને સન્નિ
319 શાન્તિ (દેવતા) 186,338 |શાન્તિ (દેવી)
For Personal & Private Use Only
65,66
315
47
123,124
135,136
103,104,122,195
108 શાન્તિ (તીર્થંકર) જુઓ શાન્તિ
325,336
78,79
319
223,224,248,258 118,129,256,257
281,282
279
279
280
169
74,75,123,124,248,264,313
273,280,281
111
12,48,49,50,51,140
258
258
41,42
42
140 64,65 83
224
252,256,257
242,243,283
56 202,203
Page #546
--------------------------------------------------------------------------
________________
39
299
324
85 61,62,63 |શિવા સાધુ
46
શીતલ
પરિશિષ્ટ ૩ : પ્રકીર્ણક વિશેષનામો
૧૨૩ શાન્તિચન્દ્ર (તપા) 61,62,63, શિલાજીત
64,65 70,71,167,185,196,297,329
શિલાદિત્ય (નૃપ)
48,49,140 શાન્તિચન્દ્રગણિ
320 |શિવ જુઓ ભૂતસ્વામી 22,123,124,128,129, શાન્તિનાથ (ચક્રવર્તી)
24 25
154,155,278,281,282,337 શાન્તિનાથ (તીર્થકરો જુઓ શાન્તિ 8,22,5, શિવકોટિ 20,21,38,39,69,167,209,244 |શિવગણ
68 336,388,402,411,438,457,458, શિવચન્દ્ર
258,259 481,494,497,498,500,502,503 શિવનાગ
201,202 શાન્તિવિજય
શિવનિધાન શાન્તિપેણ
55,56 શિવપુરી જુઓ સિરોહી
118 શાન્તિસૂરિ (થારા.)
શિવાશાહ
109,110 શામ્બ
109,110 શારદા
શિશુપાલ (નૃપ)
326,327 શારદા (દેવી) જુઓ ભારતી 14,78,103,
7,8,21 104,200,201
શીતલનાથ
8,9,24,25 શારદાવિજય (મુદ્રણાલય) 316 |શીલ (નૃ૫)
319 શાલિભદ્ર 87,88,89,261 |શીલભદ્ર
7,8,21 શાલિવાહન (નૃપ)
140 શીલભદ્રસૂરિ શાસનદેવતા 111 |શીલવિજય
275,276 શાસનદેવી
200
શુક્ર (ઋષિ) જુઓ કાવ્ય શાસ્ત્રી રામચન્દ્ર 315,316 શુક્ર (દેવલોક) જુઓ મહાશુક્ર
9,83 શાસનસમ્રાટ્ વિજયનેમિસૂરિજીત
123 વિદ્યાનન્દ
76,77 શુભ કરા શાહ ચુનીલાલ વર્ધમાન
197 શુભશીલગણિ
98,145,146,164 શાહ છોટાલાલ મોહનલાલ 31 શુભસુન્દરસૂરિ
236,237 શાહ જંયતીલાલ સી.
7 શુદ્રક (નૃપ)
331,332 શાહ મોહનલાલ મનસુખરામ
31,32 શાહ સાકલચંદ પિ. 221,222 |શૂર્પનખા
42,43 શાહ સાકલચંદ પિતાંબરદાસ 213 શૂલપાણિ (યક્ષ)
330 શાહ હીરાચંદ કકલભાઇ
26,27 શૃંગારશેખર શાહજહાંન 275 શેખસલ્લી
158,159 શિખિ (નૃપ)
313,314 શેષ (નાગ) શિખિકુમાર 83 શૈવ
144 શિરપુર 298,299 |શોભન (મુનિ)
31,32,203,205,206 શિરોહી જુઓ શ્રી રોહિણી 116,117 શૌષ્કલ
573
22
શુકલતીર્થ
83
171 | શૂર
330
13
For Personal & Private Use Only
Page #547
--------------------------------------------------------------------------
________________
13
283
૧૨૪
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ શ્યામા જુઓ અય્યતા 252 શ્રીવર્ધદેવ (દિ.)
126,127 શ્રમણ (સામયિક) 33 શ્રીવલ્લભ (ખ.)
117,290 શ્રાવિકાસંઘ 575 શ્રીવલ્લભ (નૃપ)
589 શ્રીકાન્તા (રાણી) 83 શ્રીવૃષભ જુઓ આદિદેવ
232,233 શ્રીકુમાર કવિ 531 શ્રીહરિફેણ
56,57 શ્રીતનય
292 શ્રીહર્ષ શ્રીતિલકસૂરિ 86 શ્રુતકીર્તિ (દિ.)
7.8 શ્રીદત્ત 38,39,40 શ્રુતકેવલી
57,185 શ્રીદેવી 83 શ્રુતજ્ઞાન પ્રસારક સભા
30,146 શ્રીધર (નૃપ)
153 શ્રુતદેવતા જુઓ ભારતી 251,199,200,202,203 શ્રીધરસેન (નૃપ)
326 શ્રુતદેવી
14,198,200,224,225 શ્રીન િ (દિ.)
43. શ્રુતસાગર
97,98,233 શ્રીપત્તન
291. શ્રેણિક (નૃપ) 46,47,80,81,125,126,161 શ્રીપતિ (તપા) 109,110 શ્રેયનું
8,9 શ્રીપતિ (દેવ) જુઓ વિષ્ણુ 183,184 શ્રેયસ્ શ્રીપાલ (દિ.) 40 શ્રેિયાંસ
8,9 શ્રીપાલ (નૃપ) 27,100,162 શ્રેયાંસનાથ
8,9,10,24,25 શ્રીપાલ (પ્રજ્ઞાચક્ષુ) 151,152,312,313 શ્રિૌત ધર્મ
90 શ્રીપાલદેવ (દિ.)
મકર્ણ
265 શ્રીપાલિત 337 સંયુક્તા
104,105 શ્રીપુરબન્દિર 298 સંયોગના
104,105 શ્રીબાહુ 253 સિકલકીર્તિ (દ્રિ.)
34 શ્રીભૂષણ (દિ.)
31 સકલચન્દ્ર (ખ.)
143,185,320 શ્રીભૂષણ (દિ.) 43,44 સકલચન્દ્ર (તપા.)
169,151 શ્રીભૂષણ (દિ.) 271 સકલચન્દ્ર (દિ.)
62,63 શ્રીમાલ
320 સિકલાગમલક્ષણતર્કવેદી (બિરુદ) 44,45 શ્રીમાલ (નગર)જુઓ ભિન્નમાલ 116,201,202 |સગર (ચક્રવર્તી)
13,24,24,25 શ્રીમાલ (વંશ) 223 સકાશ્ય (નગર)
202 શ્રીમાલપુર 116 સંગમ
27,28 શ્રીમાળી જૈન
16 સંગમ (સાલિભદ્રનો પૂર્વ ભવ) શ્રીમાળી જ્ઞાતિ 332 સંગ્રામસિંહ
126,127 શ્રીયક 135,136 સંગ્રામસિંહ (નૃપ)
526 શ્રીરંગ
323 સંઘતિલકસૂરિ (રુદ્ર.) 92,92,93,124,125,337 શ્રીરત્ની 67,68 સિંઘવીઅમૃતલાલ મોહનલાલ
25 શ્રીરોહિણી જુઓ શિરોહી 116,117 સિંઘવીર
25,22
19.
141
For Personal & Private Use Only
Page #548
--------------------------------------------------------------------------
________________
119
238
71
531
પરિશિષ્ટ ૩ : પ્રકીર્ણક વિશેષનામો
૧૨૫ સંઘર્ષ 264 સિમ્ભવ
242 સચેનક (હાથી) 261,262 Jસમ્ભવ
242 સંજય 70 સિમ્ભવનાથ
283 સતીશચન્દ્ર વિદ્યાભૂષણ ડૉ. 171 સિમ્ભવનાથ
6,24,25,253 સત્યભામાં 59 સિમેતશિખર
248 સત્યરુચિ
106 સિમ્મદતીર્થગિરિ સત્યવાક્ય
531 સિમ્યગૂજ્ઞાન પ્ર.મંડલ સત્યવિજયગણિ 10 |સયાજીવરાવ ગાયકવા, સર
305 સત્યવિજયગ્રન્થમાલા
સયાજીરાવ વિશ્વવિદ્યાલય, મહારાજા 45,46 સત્યવિજય જૈન ગ્રન્થમાલા
170,307 | સરણ્યાપુર સદાલપુત્ર 164,165 સરસ્વતી
67,68 સનકુમાર (ચક્રવર્તી) 8,13,24,25,311 સરસ્વતી (ગું.)
151 સનકુમાર (દેવલોક)
83 |સરસ્વતી (દેવી) જુઓ ભારતી 12,14,15,30, સનાતનગ્રન્થમાલા
188,191,192 178,102,103,108,133,134,138,139,200,201, સન્તિ જુઓ શાન્તિ
242 205,206,251,253,265 સન્મતિકુટીરપ્રકાશન
19 સરસ્વતી (નદી) જુઓ સપાદલક્ષ
124 દૃહિણતનયા
119,123,314,315 સપાદલક્ષ (ગિરિ) 291,292 સરસ્વતી ગ૭ (દિ.).
163 સમન્તભદ્ર 38,39.40,188 સરસ્વતીલબ્ધવરપ્રસાદ (બિરુદ).
44,45 સમયરાજ ઉપાધ્યાય 143 સરસ્વતીવિલાસગ્રન્થમાલા (બિરુદ)
20 સમયસુન્દર જુઓ સિદ્ધાન્તસુન્દર 143,258,259 સરસ્વતી સ્વયંવરવલ્લભ(બિરૂદ)
317 સમયસુન્દરગણિ 144,339,340 સર્વતોભદ્ર યત્ર
241,242 સમ્મતવિજયજી 316 સર્વદેવ (ગગૃ.)
202, સમર જુઓ સમરસિંહ
9,10 સમરકેતુ
106 સમરસિંહ જુઓ સમર 48,49,50,51 સર્વનન્ટિ (દિ.)
184 સમરસિંહદેવ (નૃપ) 312,313 સર્વસુન્દરસૂરિ
196,197 સમરાદિત્ય 82,83,84,85 સર્વાનન્દસૂરિ
6,21, સમસંસ્કૃત 12,198,209.229 230.268 302 સિવથસિદ્ધ (દેવલોક)
83 સમી સમુદ્ર (મુનિ) 287 સર્વાત્રા મહાજ્વાલા
200,202,203 સમુદ્રઘોષસૂરિ 16,31,32 સર્વોદય (તીર્થ)
190 સમુદ્રવિજય
સિલ્લક્ષણ (દિ.)
67,68,217,218 સમ્મતિ 65,66 સિવાઈ હીરજી
117,274 59 સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
35,36
48,49 સર્વદેવ (મુનિ) 136 /સર્વદેવસૂરિ
258 સર્વાર્થસિદ્ધ
43
316.
For Personal & Private Use Only
Page #549
--------------------------------------------------------------------------
________________
320
83
97
52
163
૧૨૬
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ સહજકુશલગણિ 62,63|સાર્વજનિક
408 સહજી
224 સાલિગ સહદેવ 47 સાલિહિપિતૃ
164 સહસમલ્લ (નૃપ) 98 સિાહ નાથુ
296,297 સહસમલ્લ (નૃપ) 170 સાહિત્યનિકેતને
72 સહસમલ્લ (ભૈરવનો પુત્ર) 327 સાહિત્યોપનિષવિદ
307 સહસ્ત્રલિંગ (સરોવર) 123,124,151,152,76,98, સિંધીજૈનગ્રંથમાળા 74,83,131,154,306,307
102,103,164,236,237,287,335,336|સિંહ સહસ્રાવધાની 76,98,102,103,164, સિંહ (મુનિ)
169 236,237,287,335,336|સિંહણ (નૃપ)
526 સાગરચન્દ્ર
21,61,62,68,69,185 સિંહદત્તસૂરિ સાંખ્યદર્શન
192,211,336,337 સિંહનદિ (દિ.) જુઓ જટાસિંહનન્ટિ સાંખ્ય પરિભાષા 181 સિંહનન્ટિ (દિ.)
126,127 સાંખ્ય મત
102 સિંહનન્ટિ (દિ, સરસ્વતી ગચ્છ) સાંખ્ય-યોગ 182 સિંહપુર જુઓ સિહોર
123,124 સાંગણ 271 સિંહપુર (દ્રાવડિ દેશનું)
161 સાંગણ 271,272 |સિંહરાજ (નૃપ)
104 સાતવાહન (નૃપ) 87,87 સિંહવિમલગણિ
109,110 સાતવાહન (વંશ) 337 |સિંઘવિજય
296,297 સાદડી
સિંઘી જૈન ગ્રન્થમાલા 19,71,72,84,85,86, સાધુ કીર્તિ
88,89118,139,142,169,216, સાધુરત્ન
263,274,282,283,286,338, સાધુરાજ
સિદ્ધચક્ર જુઓ નવપદ 91,92,121,122,162 સાધુવિજયગણિ
સિદ્ધચક્રયત્નોદ્ધાર
161 સાધુસુન્દર
સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ, શ્રી 23 સાધુસોમ
સિદ્ધદર કપિલ
103 સાન્ત (મંત્રી)
140 સિદ્ધકંગ જુઓ સિદ્ધપુર
499 સાબરમતી
સિદ્ધપાલ
151,152,279,280,313, સાભ્રમતી
111 સિદ્ધપુર
123,124.314,315 સામન્તસિંહ (નૃપ)
104,154 સિદ્ધપુર જુઓ સિદ્ધદંગ
298,299 સામાયિક શ્રુતાદિ
સિદ્ધપુર પાટણ સાયંકેલિ 39 સિદ્ધરાજ (નૃપ)
28 સારદા જુઓ ભારતી 25 |(સિદ્ધરાજ) જયસિંહ
279,280 સારસ્વત મન્ન
75 સિદ્ધરાજ જયસિંહ (નૃપ) 17,94,121,122, સારસ્વત મન્ટો (સાત)
26,27
123,124,124,140,151,312,312
273
72
267
111,300
391
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #550
--------------------------------------------------------------------------
________________
૧૨૭
232
252 308,309 27,28
319 63,64,65,171,279
196 147
16
32
27,101
54
પરિશિષ્ટ ૩ : પ્રકીર્ણક વિશેષનામો સિદ્ધર્ષિ
85 સુજાત સિદ્ધસૂરિ
335 સુતારકર સિદ્ધસેન (ઉપ.)
50,57 સુતારા સિદ્ધસેન (ખ.)
80 સુદંષ્ટ્ર સિદ્ધસેન દિવાકર) જુઓ
સુદર્શન (નૃપ) સિદ્ધસેનસૂરિ
38,39,51,52,140,178 સુધર્મસ્વામી સિદ્ધસેન દિવાકર
178,179,181, સુધાનન્દસૂરિ
183,184,185,279|સુધાભૂષણ સિદ્ધસેનસૂરિ જુઓ સિદ્ધસેન
સુનન્દ (દિવાકર)
87,181 સુનદરબાહુ (વાસુદેવ) સિદ્ધસેનસૂરિ
48,49 સુનન્દા સિદ્ધાચળ
300 સુન્દરી (નન્દની પત) સિદ્ધાન્તસુન્દર જુઓ સમયસુન્દર 408 સુન્દરી (રાણી) સિદ્ધાર્થ (નૃપ) 129,130,227,228,280 સુન્દરી (સર્વદેવની પુત્રી) સિદ્ધિચન્દ્રગણિ
204,205 સુપાર્થ સિદ્ધિવિજય
129,275,276 સુપાર્શ્વનાથ સિન્ધ (દેશ)
154,155,290,291 સુપ્રભદેવ (મત્રી) સિન્ધ (દેશ)
123,273,291,292 સુબધુ સિન્થ (નદી)
291,292 સુબાહુ સિન્ધ (પ્રદેશ)
57 સુબુદ્ધિ સિન્ધરાજ (નૃપ)
122 સુબુદ્ધિ (મસ્ત્રી) સિન્ધરાજ (નૃપ)
135,136 સુબોધન (નૃ૫) સિમ્પલ (નૃપ)
58,59 સુબ્રહ્મણ્ય સિરોહી જુઓ શ્રીરોહિણી
499 સુભદ્રા સિરોહી જુઓ શિવપુરી
118 સુભૂમ (ચક્રી) સિહોર જુઓ સિંહપુર
123,124 સુમંગલા સીતા
25,42,43,52,57,261, સુમતિ (ઉપાધ્યાય)
262,307,310,311,323/સુમતિ (તીર્થકર) સીતાપતિ જુઓ પઉમ *
8,129 સુમતિનાથ સીમન્વર
206,207,232,253 સુમતિસાધુ સીમન્વરસ્વામી 12,59,61,62,206,207, સુમતિસૂરિ
236,237,238,250,251 સુમિત્ર સુકોશલ
16 સુમુખ (નૃપ) સુગાત્ર
53 સુમેરુ (પર્વત) જુઓ મેરુ સુગ્રીવ
307 સુર
202
283 6,237,238 326,327 330,331
232 158,159
53 96,97 128,129
16,73
24
27,101,102
21.
283
6
164
24,25
103
11
72,73
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #551
--------------------------------------------------------------------------
________________
83
314 સેરીસક 157 સેરીસા
95
૧૨૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ સુરત જુઓ સૂરતિ, સૂર્યપુર અને
સૂરાચાર્ય (દલના ગુરુ) 126,127,133,134 સ્કૂર્તિબદિર 31,19,25,26,41,42,61,81,99, સૂરિચક્રશ
99,100 129,146,187,243,244,296,297,300,321,322 સૂરિમન્સ જુઓ આચાર્ય મંત્ર 111,237 સુરનદી જુઓ ગંગા 91,287,288 સૂર્ય જુઓ જગચ્ચક્ષુ
22,29 સુરપ્રિય (મુનિ). 169 સૂર્યદેવ
111 સુરસિંહજી ત. દોહેલ જુઓ કલાપી 51 સૂર્યપુર જુઓ સુરત
296,297 સુરસુન્દરી 162 સૂર્યાભદેવ
32,304 સુરાદેવ
164,165 સેનકુમાર સુરાષ્ટ્ર 48,49,59 સેન ગણ
43,44 સુરેન્દ્રસૂરિ તપગચ્છ પાઠશાળા
સેન સંઘ
38,39 સુલતાન સમુસુદ-દુનિયા જુઓ
સેનાની જુઓ કાર્તિકેય
321 અમીર શિકાર
223,224 સુલતા
223,224 સુલોચના
સોઢી
159 સુવરણા જુઓ સ્વર્ણરેખા .
272,273 સોપારક
76,207 સુવર્ણ યુગ
124,125 સોપારક (મત્રી)
138,139 સુવર્ણાચલ
સોમકુશલ
215,216 સુવાસિત સાહિત્ય
146
સોમકુશલગણિ સુવિધિ
242 સોમચન્દ્ર
279 સુવિવિનાથ
8,9,214,215,289 સોમજયસૂરિ
148 સુવ્રત જુઓ મુનિ સુવ્રતસ્વામી 16,283
સમિતિલકસૂરિ સુશર્મનગર
સોમદેવ
145 સુશર્મપુર જુઓ કાંગડા
291,292 સોમદેવસૂરિ
163 સુશર્મા (નૃપ)
291,292 સોમદેવા
83 સુષેણ સૂક્તિરત્નાકર(બિરુદ)
121,122,123,124,216 સોમનાથ 317
122,123,124 સોમનાથ (મહાદેવ)
31,32 સૂર
292 સોમપ્રભસૂરિ
289,290 સૂરતિ જુઓ સુરત 275,297 સોમપ્રભસૂરિ (શતાથ)
279,280 સૂરતેજ (નૃપ)
83 સોમવિજય
22 સુશીલસૂરિજ્ઞાનમંદિર
સોમવિમલસૂરિ 193,272
244,245 સુશીલ સાહિત્ય પ્રકાશન સૂરપ્રભ 80,81.
158,159 સૂરપ્રભ (તીર્થકર)
253 સોમસુન્દરપૂર 88,89,94,106,107,108,128, સૂરાચાર્ય જુઓ મહીપાલ 85,126,127 |
144,153,164,238,240,289,290
167
125
83
સર
76
238,267 સોમશર્મા
1 છાપ
For Personal & Private Use Only
Page #552
--------------------------------------------------------------------------
________________
78
37
પરિશિષ્ટ ૩ : પ્રકીર્ણક વિશેષનામો
૧૨૯ સોમેશ્વર (નૃપ) 104 સ્વર્ણલક્ષી
531. સોરઠ 122 સ્વાધ્યાય (ત્રમાસિક)
256,257 સોલંકી
139 હિંસવિજયજી ફી લાયબ્રેરી સોલંકી (વંશ) જુઓ ચૌલુક્ય વંશ 121,122 હંસાવલી સોલંકી (સેના)
122 હડપ્પા સંસ્કૃતિ સોલંકીઓ
122 હનુમાન 8,109,4,25,33,34,317,323,332 સોલાપુર 37,38,131,282 હિમ્મીર
103,104,105 સૌત્રાન્તિક મત 255,256 હિમ્મક (નૃપ)
123 સૌધર્મ કલ્પ 54,83 હિર
337 સૌધર્મ દેવલોક 169 હરિ જુઓ વિષ્ણુ
337 સૌભાગ્યદેવી (દેવવિમલગણિની માતા) 109,110 હરિકુલ
228 સૌભાગ્યદેવી (પદ્મ મંત્રીની બેન) 224 હરિગૃહપુર
300 સૌભાગ્યમંજરી (વેશ્યા) 157 હરિશ્ચન્દ્ર
11,128,129 સૌભાગ્યસાગરસૂરિ
204,205 હરિપ્રભા
83 સૌભાગ્યહર્ષ
244,245 હરિભદ્ર (બાલચન્દ્રના ગુરુ)
313 સૌર
હરિભદ્રસૂરિ (ચન્દ્ર) સૌરાષ્ટ્ર37,56,57,59,109,110121,166,275,300
હરિભદ્રસૂરિ
83,17,196,197 સ્કન્દાચાર્ય
હરિભદ્રસૂરિ (જાલિહર) 16
હરિભદ્રસૂરિ પહેલા 51,52,85,87,133, ઔદિલ, આર્ય
178
134,142,198,279,280 સ્તસ્મતીર્ય જુઓ ખંભાત 80,81,111,248,
291,292 296,297,298
હરિયાણા હરિરાજ
72,73 સભ્યનક
હરિરાજ (નૃપ) ‘સ્તમ્ભન' પાર્શ્વનાથ
207,254
હરિ (નૃપ) સ્થાનસિંહ
109,110 હરિવંશ
31,32,36,37,189 સ્થૂલભદ્ર
57,65,66 હરિશ્ચન્દ્ર
8,128,129,170,307,309 સ્થૂલવૃદ્ધ
હરિપેણ જુઓ હરિ (પૃ. ૨૩). ફૂર્તિબંદર જુઓ સુરત
275
હરિણ સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યુટ
155 હરિ (ચક્રવર્તી)
24 25 મૃતિમંદિર પ્રકાશન :
193 હરિહર
87 સ્યાદ્વાદગ્રન્થમાલા 37,38,188
10,11,17 સ્વય...ભ
87 સ્વયંભૂ
244,245 સ્વયમ્ભરમણ (સમુદ્ર)
હર્ષકલ્લોલગણિ
285 સ્વર્ણરેખા જુઓ સુવરણા272,273 lહર્ષકીર્તિસૂરિ
325
6
9
104
104
57
83
232 હર્ષ (વિદ્યાધર) 41,42 |હર્ષકલ્લોલ
54.
For Personal & Private Use Only
Page #553
--------------------------------------------------------------------------
________________
૧૩)
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ હર્ષકુલગણિ 281,282 હુંકાર વંશ જુઓ હુબડ
271
89 339,340 હિંચ હર્ષનન્દન હર્ષપુરીય ગચ્છ 6,7,86,340 હુન્ડા
8,12,3 હર્ષપુષ્યામૃતગ્રંથમાળા 7,16,22,46,58,71,80,86 હુમાયુ
111,170 88,94,102,133,136,142,145, હુમ્બડ જુઓ હુંકાર વંશ ,
271 146,155,167,171,201,215,277ષીકેશ જુઓ ઉપેન્દ્ર
183,184 હર્ષરત્નગણિ
230
હેમચન્દ્ર જુઓ હેમચન્દ્રસૂરિ (પૂર્ણ) 278,279,311 હર્ષવર્ધન (નૃપ) 330 હેમચન્દ્ર ગ્રન્થમાલા
50,51,58,75 હર્ષવિજય
324 હેમચન્દ્રસભા જુઓહેમચન્દ્રાહર્ષવિનયસૂરિ
206,207 Jચાર્યસભા
132,136,161,166,332, હસ્તિનાપુર
70,276 હેમચન્દ્રસૂરિ (પૂર્ણ.) જુઓ હેમચન્દ્ર 32,13,30, હસ્તિમલ્લ
531 |70,84,85,86,87,89,90,92,100,120,121,257,168, હાલિગ
338,339 | 170,195,222,278,279,280,305,311,312 હાલિવાટક
16 169 હેમચન્દ્રસૂરિ (મલ.) હિડમ્બ 70 હેમચન્દ્રાચાર્યગ્રંથાવલી
179 હિડમ્બા
71 હેમચન્દ્રાચાર્યસભા જુઓ હિન્દી જૈન સાહિત્ય પ્રસારક કાર્યાલય 197 હિમચન્દ્રસભા
105 હિન્દી જૈનાગમ પ્રકાશક સુમતિ કાર્યાલય હેમવિજયગણિ
116,117 258,268,271 હિમવિમલસૂરિ
281,282 હિન્દી પરિષદ્ વિશ્વવિદ્યાલય 33 હિમસેન (દિ.)
148,149 હિન્દુ મિલન મન્દિર
25,26 હિમસોમ હિન્દુસ્તાની એકેડેમિ 339,340 હેમાદ્રિ
320 હિન્દુ 247,248 હેમાલય જુઓ મેરુ
152,153 હિમવત્ (ગિરિ, જુઓ તુહિનિગિરિ 287,288 |A llahabad University Studies 7,37,138 હિમાલય
152.152.287.288 Annals of the Bhandarkar Oriental હિરણ્યનાભ (નૃપ)
319 Research Institute 64,65,319,320,321 el$2(Hoefer)
333,334 Bharatiya Vidya
25,26 328
Bulletin of the Chunilal હીરવિજયસૂરિ
Gandhi Vidyabhavan
130,131 29,111,112,113,116,
Croesus 117,166,167,169,275,282 હીરહર્ષ
Gaekwad's Oriental Swries 182,183,214,215 112
Giornale della Societa Aseatica હીરાલાલ હંસરાજ
10,11,15,44, |
Italiana 45,48,49,60,61,66,67,74,75,75,77,80,81,84,
134 85,87,89,90,96,98,100,101,106,107,108,149,પણ 8 149 Indian Antiquary
103,186 153,163,165,166,167,168,169,198,208,210 | Indian Culture
56,57 Jj2d2pBj9exica)ટિappey
22)
શ્રી
--
22
હીર
141
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #554
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૩ : પ્રકીર્ણક વિશેષતા
૧ ૩૧
157
142
Indische Erzaler 134 Society
87 Indische Marchen
96 |Journal of the Bombay Branch. Indische Marchenromane
of the Royal Asiaric Society
Journal of the Oriental Institute 25,26 Indische Novellen
66,67
Meisterwerke Orientalischer Literatur 149 Indische Shattentheater 74,75,315
Munchen
149 Indische Studien
186,197
Zeitschrift der Deutschen Morenlanfischen Jain Antiquary, The
25,261 Gesellschaft
204,205 Journal of the American Oriental
ZII
245,246
સંકેત-સૂચી)
અં. = અંચલ
અ. ચૂ. = અલંકારચૂડામણિ અન્ય. . = અન્યયોગવ્યયવચ્છેદદ્ધાત્રિશિકા અભિ. ચિ. = અભિધાનચિત્તામણિ
અ. મ. = અદ્ધમાગણી અયોગ. લા. = અયોગવ્યવચ્છેદધાત્રિશિકા
અ. ૨. = અનેકાર્થરત્નમંજૂષા અષ્ટા. = અષ્ટાધ્યાયી
આ. કા. અ = આત્મકાન્તિપ્રકાશ આ. દિ. આગમોનું દિગ્દર્શન
આ. પ્ર. = આત્માનન્દ પ્રકાશ આ. સભા = આત્માનંદ સભા
આ. સમિતિ = આગમોદય સમિતિ ઉ. = ઉત્તર સીમા
ઉ. = ઉપકેશ યાને ઉકેશ ઉપા. = ઉપાધ્યાય
ઉવ. થોત્ત = ઉવસગ્ગહરથોત્ત ઋ. કે. જે. સં. = ઋષભદેવજી કેશરીમલજી શ્વેતાંબર સંસ્થા ઋ, છ. = ઋષભદેવજી છગનીમલજી
કલિ. = કલિકાલસર્વજ્ઞ કા. = કાસદ્રહ
ખં. = ખંડિલ્લ ખ. = ખરતર ગા. પૌ. ગ્રં. = ગાયકવાડ પૌર્વાત્ય ગ્રન્થમાલા ગુ. મિ. તથા ગુ. દર્પણ = ગુજરાતમિત્ર તથા ગુજરાતદર્પણ ગૃ. = ગૃહસ્થ
ચં. = ચન્દ્ર ૨. પ્ર. = ચતુર્વિશતિપ્રબન્ધ જેસલ. સૂચી = જેસલમેરીયભાંડાગારીયગ્રન્થસૂચી જૈ. આ. સ. = જૈન આત્માનંદ સભા
જૈ. ગ્રં. = જૈન ગ્રન્થાવલી જૈ. ગ્રં. પ્ર. સ. = જૈન ગ્રન્થ પ્રકાશક સભા જૈ. ધ. પ્ર. = જૈન ધર્મ પ્રકાશ જૈ. ધ. પ્ર. સ. = જૈન ધર્મ પ્રસારક સભા જૈ. પુ. પ્ર. સં. = જૈન પુસ્તક પ્રચારક સંસ્થા જૈ. સ. પ્ર – જૈન સત્ય પ્રકાશ જૈ. સા. ઈ. = જૈન સાહિત્ય ઔર ઈતિહાસ જૈ. સા. સં. = જૈન સાહિત્ય સંશોધક, જૈ. સા. સં. ઈ. = જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ જૈ. સિ. ભા. = જૈન સિદ્ધાન્ત ભાસ્કર ત. = તપ, તપાસ ત. સૂ. = તત્ત્વાર્થસૂત્ર, ત્રિષષ્ટિ. = ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર, 2. = સૈમાસિક દિ. = દિગંમ્બર, . દિ. જે. = દિગમ્બર જૈન દિ. જે. ગ્રં. = દિગમ્બર જૈન ગ્રન્થમાલા દે, લા. જૈ. પુ. સં. = દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર સંસ્થા ના. = નાગેન્દ્ર ના. ત. = નાગપુરીય(નાગોરી) તપા
૫. ક. = પક્ઝોસવણાકપ્પ
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #555
--------------------------------------------------------------------------
________________
૧૩૨
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ પત્તન. સૂચી = પત્તનસ્થમાનભાંડાગારીયગ્રન્થસૂચી પા. ભા. સા. = પાઈપ (પ્રાકૃત) ભાષાઓ અને સાહિત્ય પૂ. = પૂર્વ સીમા
પૂર્ણ = પૂર્ણતલ્લ પૌ. = પૌમિક યાને પણિમા પ્ર. ૨. = પ્રભાકચરિત
પ્ર. ચિ. = પ્રબન્ધચિન્તામણિ પ્ર. ૨. = પ્રકરણરત્નાકર
ફા. ગુ. સ. = ફાર્બસ ગુજરાતી સભા બુ. ટિ. = બૃહટ્ટિપ્પણિકા
ભ. = ભટ્ટારક ભક્તાસ્તોત્રત્રય = ભક્તામર-કલ્યાણ મંદિર-નમિઊણ-સ્તોત્રત્રય ભ. સ્તો. પા. સં. = ભક્તામર સ્તોત્રની પાદપૂર્તિરૂપ કાવ્યસંગ્રહ, મ. = માલધારી ભા. પ્રા. સં. મ. =ભાંડારકર પ્રાચ્યવિદ્યા સંશોધન મંદિર મા. દિ. જૈ. ગ્રં. = માણિક(ક્ય)ચન્દ્ર દિગંબર જૈન ગ્રન્થમાલા, મુ. કે. જે. મો. = મુક્તિ-કમલ-જૈન-મોહન-માલા,
ય. જૈ. ગ્રં. = યશોવિજય જૈન ગ્રન્થમાલા ય. જૈ. સં. = યશોવિજય જૈન સંસ્કૃત પાઠશાળા ય. વા. ગ્રન્થસંગ્રહ = યશોવિજયવાચકગ્રીસંગ્રહ, શ્રી યા. = યાપનીય રા. = રાજ (ગચ્છ)
રુ. = રુદ્રપલ્લીય (ગચ્છ) લ. = લગભગ લ. જે. ચં. = લબ્ધિસૂરીશ્વર જૈન ગ્રન્થમાલા, શ્રી લા. દ. વિદ્યામંદિર = લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર લું. = લંકા (ગચ્છ), લો. સ્વા. લોગસ્સસૂત્ર સ્વાધ્યાય, વ. = વટ(ગચ્છ) વ. = વાયડ, વિ. લે. સં. = વિજ્ઞપ્રિલેખસંગ્રહ, વિ. સં. = વિક્રમસંવત્ વિસસા. = વિસાવસ્મયભાસ, જે. = શ્વેતાંબર સ. કૃ. કુ = સમયસુન્દરકૃતિકુસુમાંજલિ, સ. જૈ. ગ્રં. = સનાતન જૈન ગ્રન્થમાલા
સ. ૫. = સમ્મઈપયરણ સા. પિ. = સાંકળચંદ પિતાંબરદાસ
સિંધી. = સિંધી જૈન ગ્રન્થમાલા સિં. જૈ, ગ્રં. = સિંધી જૈન ગ્રન્થમાલા
હ. = હર્ષપુરી (ગચ્છ) હારિ. = હારિભદ્રીય
હી. હં. = હીરાલાલ હંસરાજ છે. સ. = હેમચન્દ્રાચાર્ય સભા A. B. O. R. I. = Annals of the Bhandarkar Oriental Research Institute B. S. S. = Bombay Sanskrit and Prakrit Series D. C. G.C.M. = Descriptive Catalogue of the Government Collections of Manuscripts G. S. A. I. = Giornale Della Societa Asiatica Italiana H. C. S. L. = History of Classical Sanskrit Literature H. I. L. = History of Indian Literature, A I. L. D. = llustrations of Letter-diagrams J. B. B. R. A. S. = Journal of the Bombay Branch of the Royal Asiatic Society J. U. B. = Journal of the University of Bombay L.C.V.=Literary Circle of Mahamatya Vastupala and its Contribution to Sanskrit Literature N. D. R. G. = Natyadarpana of Ramacandra and Gunacandra, A critical Study, The S. G. = Sanskrit Literature Z.D.M.G.=Zeitschriftder Deutschen Mergenlandischen Gesellschaft Z. I. I. G. = Zeitschrift fur Indologie und Iranistik
For Personal & Private Use Only
www.jalnelibrary.org
Page #556
--------------------------------------------------------------------------
________________ నా మరణం ఆ ఇ Man Stucation integrationale APEPersonal private use only ww.jainelibrary.org.com