________________
પ્રકરણ ૧૯ : શ્રવ્ય કાવ્યો : જિનચરિત્રો : [પ્ર. આ. ૪૧-૪૪]
(પત્ર ૯૬૨)માં ૨થનેમિને નેમિનાથના મોટા ભાઈ કહ્યા છે એટલે કે આથી વિપરીત હકીકત રજૂ કરી છે.
ચાલુ અવસર્પિણીના પાંચમા અને છઠ્ઠા આરામાં અને હવે પછીના ઉત્સર્પિણી કાળમાં બનનારા બનાવો વિષે દસમા પર્વમાં વિસ્તૃત વર્ણન છે.
ઋષભદેવના સુનંદા અને સુમંગલા સાથેનાં લગ્નની વિધિ ૫. ૧, સ.૨, શ્લો. ૮૩૨-૮૭૯માં વર્ણવાઈ છે. શ્લો. ૮૫૫-૮૬૨માં લગ્નનું ગીત અપાયું છે.
ત્રિષષ્ટિ.ને ગ્રંથકારે પોતે ‘મહાકાવ્ય’ ફહેલું છે. એ પરિમાણને લઈને અને પર્વ એવા વિભાગ સૂચક નામ વડે મહાભારતનું સ્મરણ કરાવે છે.
ત્રિષષ્ટિ.ના દસમા પર્વમાં મહાવીરસ્વામીનું વિસ્તૃત જીવનચરિત્ર આલેખાયું છે. એમાંની કેટલીયે ઘટના આવસ્ટયનાં નિજ્જુત્તિ, ભાસ અને રુણિમાં જોવાય છે. કેટલીક ઘટનાઓ ભાગવતના દસમા સ્કંધમાં વાસુદેવ કૃષ્ણને અંગે અપાયેલી બાબતોનું સ્મરણ કરાવે છે. આ હકીકત હું નીચે મુજબ દર્શાવું છું:
ત્રિષષ્ટિ, પર્વ ૧૦
સર્ગ ૨, પૃ. ૧૬-૧૯
૨. ‘મેરુ’પર્વતનું કંપન સર્ગ ૨, પૃ. ૧૯
ઘટના
૧. ગર્ભસંક્રમણ
૩. બાલ–ક્રીડા, સર્પ સર્ગ ૨,
૪. બાલ–ક્રીડા, આમલકી કીડા ૫. શૂલપાણિએ
| પૃ. ૨૧-૨૨
સર્ગ ૨,
પૃ. ૨૧-૨૨ સર્ગ-૩,
ધારણ કરેલાં હાથી | પૃ. ૩૨-૩૩ અને સર્પનાં રૂપ
૬. ચંડકૌશિક સર્પને સર્ગ ૩, પ્રતિબોધ
Jain Education International
પૃ. ૩૮-૪૦
૭. સુદંષ્ટ્રનો ઉપદ્રવ | સર્ગ ૩,
પૃ. ૪૧-૪૨
ઘટના
૧. વિષ્ણુના આદેશથી યોગમાયા શક્તિ દ્વારા દેવકીના ગર્ભ બલદેવનું રોહિણીના ગર્ભમાં સંહરણ
દેવકીના ગર્ભનું સંકર્ષણ કરી રોહિણીના ગર્ભમાં પ્રવેશ ૨. ‘ગોવર્ધન પર્વતનું ઉત્તોલન ૩. અઘ અસુરે ધારણ કરેલું સર્પનું
૨૭
રૂપ
|
૪. ઘોડાની રમત. બલભદ્રનો ઘોડો બની ઉપાડનાર પલંબ ૫. કાલેય નાગનું દમન
૬. નંદના પગનું અજગર દ્વારા
ગ્રહણ
૭. તૃષ્ણાસુરનો વધ
ભાગવત
For Personal & Private Use Only
અ. ૨, શ્લો. ૧-૧૩
અ. ૨, શ્લો. ૬-૨૩ અ. ૩, શ્લો. ૪૬-૫૦ પૃ. ૭૯૯
અ. ૪૩, શ્લો. ૨૬-૨૭
|
અ. ૧૨, શ્લો. ૧૨-૩૫
પૃ. ૮૩૮
અ.૨૦, ફ્લો. ૧૮-૩૦
પૃ. ૮૬૬
અ. ૧૬, શ્લો. ૩-૩૦ પૃ. ૮૫૮-૮૫૯
૨. આને અંગેની ચર્ચા મેં નેમિનાથ મોટા કે રથનેમિ' એ નામના મારા લેખમાં કરી છે. એ લેખ આ. પ્ર.' (પુ. ૫૧, અં. ૪ ને ૫)માં બે કટકે છપાયો છે.
અ. ૩૪, શ્લો. ૫-૧૫
પૃ. ૯૧૭-૯૧૮ અ.૧૧, શ્યો. ૨૪-૩૦
P ૪૩
P ૪૪
www.jainelibrary.org