________________
P. ૩૮૫
૨૩૬
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૯ આ અંતમાં એ નોંધીશ કે પ્રસ્તુત સ્તવનના દ્વિતીય પદ્યના ઉત્તરાર્ધમાં નિમ્નલિખિત ગુજરાતી શબ્દો અને નવમામાં ‘પાપડ'નું સ્મરણ કરાવનાર “પાપડે છે :
આડણી, પાટ, થાળ અને ભાણાં (“ભાણુ'નું બહુવચન)
*ભોજ્યનાગર્ભિત જિનસ્તુતિ- આ એક પદ્યની અજ્ઞાતકર્તક કૃતિનો પ્રારંભ “પાત્યાયે વરતાપસીન'થી થાય છે. એમાં ઘવ(બ)૨, લાપસી, ઘેસ, કુરુ, દાલિ, દલ, ઘી, રાયિતું, વડાં, દોડા, સાકર અને દૂધ (?) એમ વિવિધ ખાદ્ય પદાર્થનાં ગુજરાતી નામો છે. આને અંગેનું સંપૂર્ણ પદ્ય નીચે મુજબ છે :
२“घात्याचे वरलापसीम ! रमते श्रीस्तवद्गुणौधे सदा
सद्दानैरधिकूरुदालिरुदलङ्घीयुः सुखं त्वज्जुषः । चेत:सूरररायितुं सदवडांदोडा रुचिं त्वद्रुचा
ક્ષહિંસાવરલૂપુરી ! ભવતઃ સ્તો રોડ પ્રો !” I II અવચૂરિ– આ કોઈકે રચી છે.
'જિનપતિ-સ્તુતિ- “વિતરરપુટ થી શરૂ થતી આ અજ્ઞાતકક સ્તુતિ જિનેશ્વરના ગુણગાનરૂપ હોવા ઉપરાંત વૈદ્યકશાસ્ત્રને અંગે પણ કેટલીક માહિતી પૂરી પાડે છે.
સ્તંભન–પાર્શ્વજિન-સ્તવન – આ પૂર્ણકલશગણિએ ઔષધો અને સાથે સાથે મંત્ર પર પ્રકાશ પાડનારું ૩૭ પદ્યમાં રચ્યું છે. એમાં ૩૬ પદ્યો અપભ્રંશમાં અને ૩૭મું સંસ્કૃતમાં છે.
વૃત્તિ અને વાર્તિક– પ્રસ્તુત સ્તવન ઉપર સ્વપજ્ઞ વૃત્તિ અને ગુજરાતીમાં વાર્તિક છે. એ બંને પ્રકાશિત છે.
P ૩૮૬
૧. સ્તુતિ-ચતુર્વિશતિકાની મારી સંસ્કૃત ભૂમિકા (પૃ. ૨૦-૨૧)માં આ અવચૂરિ સહિત છપાવાઈ છે. ૨. આનો પદચ્છેદાત્મક અન્વય હું નીચે પ્રમાણે સૂચવું છું :
ય પ્રમો ! વર-તાપ-સીમ સ્મા-હિંસાર-ટૂ ધુરીન ! પાત્ર-પે ત્વ-ળીધે સા શ્રી રમત ! સત્નૈઃ - ૩-૪ મતિઃ ઉત્સદ્દિ નુષઃ સુવું છું. -બંતા-ટોના ચિતું વેત:-સૂઃ વૈદું
વા મવતિ: શ્રી રસ: (કબૂત) | વુિં મરર | ૩. આ સ્તુતિ ચતુર્વિશતિકાની ઉપર્યુક્ત ભૂમિકામાં છપાવાઈ છે. જુઓ ઉપરનું ટિ. ૧. ૪. આ સ્તુતિના શ્લો. ૨ ને ૪ ઉપર્યુક્ત ભૂમિકા (પૃ. ૨૧)માં અપાયા છે. આ સ્તુતિમાં એકંદર કેટલા શ્લોક
છે એ જાણવું બાકી રહે છે. ૫. આ કૃતિનો સ્તભનક-પાર્શ્વ-સ્તુતિના નામથી પરિચય મેં DC G C M (Vol XIX, sec. 1, pt. 2,
pp. 193-194) માં આપ્યો છે. સાથે સાથે એના સ્વપજ્ઞ ટિપ્પણ માટે પણ મેં તેમ કર્યું છે. ૬. આ સ્તવન સ્વીપજ્ઞ વૃત્તિ અને ગુજરાતી વાર્તિક સહિત જૈન સ્તોત્ર સન્દ્રોહ (ભા. ૨, પૃ. ૫૦-૬૯)માં
છપાવાયું છે. ૭. જુઓ ઉપરનું ટિપ્પણ.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org