________________
P ૩૬૯
P ૩૭૦
૨૨૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૯ શ્રીમત્તથી શરૂ થતું ગૌતમ-સ્તોત્ર (શ્લો. ર૧). “નાન્તિ”થી શરૂ થતો યમકમય ચતુર્વિશતિ-જિનસ્તવ (શ્લો. ૨૯)
ધ દુYથી શરૂ થતો પાર્શ્વસ્તવ (વિ. સં. ૧૩૬૯) (શ્લો. ૧૨) (૫) શ્રીસિદ્ધાર્થ થી શરૂ થતો વીર-નિર્વાણ કલ્યાણક-સ્તવ (શ્લો, ૧૯) (૬) “ઋષમ-નમ્ર થી શરૂ થતું ચતુર્વિશતિજિનસ્તોત્ર (શ્લો. ૨૯)
વિશ્વેશ્વર”થી શરૂ થતું અજિતજિનસ્તવન (શ્લો. ૨૧) ત્યાં વિનુ”થી શરૂ થતું પાર્શ્વનાથ-પ્રાતિહાર્ય-સ્તવન (શ્લો. ૧૦)
”થી શરૂ થતું અને પંચવર્ગપરિહારપૂર્વકનું વીરસ્તવન (શ્લો. ૨૬) (૧૦) “શ્રીહરિન થી શરૂ થતું અને ક્રિયાગુપ્ત નેમિનિ-સ્તવન (શ્લો. ૨૦). (૧૧) “પરમેનવથી શરૂ થતું પંચકલ્યાણકમય મહાવીર સ્તવન (શ્લો. ૩૬) (૧૨) સ્વ:શિ”થી શરૂ થતું મન્નસ્તવન (શ્લો. ૫) (૧૩) શ્રીવર્ધમાન” થી શરૂ થતું વર્ધમાન સ્તવન (શ્લો. ૯) (૧૪) પાર્થ પ્રભુ'થી શરૂ થતું પાર્શ્વનાથસ્તવન (શ્લો. ૮) (૧૫) ૧૪“શ્રીપર્ધપાદાનત”થી શરૂ થતું પાર્શ્વનાથસ્તવન (શ્લો. ૮). (૧૬) વાવેવતેથી શરૂ થતું અને સંપુટ-ચમકથી અલંકૃત શારદા-સ્તવન (શ્લો. ૧૩) (૧૭) “પુ પ્રદ્યાનુનિ થી શરૂ થતું કમકમય જિનસિંહસૂરિ-સ્તવન (શ્લો. ૧૩) (૧૮) તિષ્ઠિતથી શરૂ થતું પંચનમસ્કૃતિ-સ્તવન (શ્લો. ૩૩). ૧. આ કાવ્યમાલા (ગુ. ૭)નાં પૃ. ૧૧૦-૧૧૨માં છપાયું છે. ૨. એજન પૃ. ૧૧૫-૧૧૭. ૩. એજન પૃ. ૧૧૭-૧૧૯. ૪. એજન પૃ. ૧૧૯-૧૨૧. ૫. આ સ્તોત્ર જૈનસ્તોત્રસમુચ્ચય (પૃ. ૧૪૯-૧૫૧)માં છપાયું છે. ૬. એજન, પૃ. ૨૮-૩૨ આ પાદાન્ત યમકથી અલંકૃત સ્તવન છે. ૭. આ “રથોદ્ધતા' છંદમાં યમકપૂર્વક રચાયેલું સ્તોત્ર મારા ગુજરાતી અનુવાદ સહિત ભ. સ્તો. પા. કા. સં. (ભા. ૨, પૃ. ૧૬૨-૧૬૪)માં છપાયું છે. આ પૂર્વે આ સ્તવન ઈ. સ. ૧૮૭૬માં પ્રસિદ્ધ કરાયેલા
પ્રકરણરત્નાકર (ભા. ૨, પૃ. ૨૨૯-૨૬૦)માં છપાવાયું છે. ૮. જુઓ ઉપર્યુક્ત પ્રકરણરત્નાકર (ભા. ૨)નાં પૃ. ૨૪૨-૨૪૩ ૯. એજન, પૃ. ૨૪૪-૨૪૫ ૧૦. એજન. પૃ. ૨૪૯-૨૫૧ ૧૧. એજન પૃ. ૨૫૧ ૧૨. એજન પૃ. ૨૫૧. ૧૩. એજન પૃ. ૨૫૧-૨૫૨. ૧૪. એજન પૃ. ૨પર. ૧૫. એજન પૂ. ૨૫૪-૨૫૫.
૧૬. એજન પૃ. ૨૫૫-૨૫૬. ૧૭. એજન પૃ. ૨પ૬-૨૫૭.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org