SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદઘાત ૬૭ [6] અર્થસંખ્યા વિષય અર્થસંખ્યા વિષય P ૬૪ પંચરમેષ્ઠી અકબર. બ્રહ્મા ગ્રહ સુર સાધારણ નૃપ વિષ્ણુ પ્રવર્ધમાન પુરુષ મહેશ્વર પાર્વતી સૂર્યાદિ નવ ગ્રહ ૧૧૪ લક્ષ્મી મુખ્ય અર્થ સરસ્વતી જ્ઞાન આઠ દિપાલ કામ રામ હીરવિજયસૂરિ ચૌદ સ્વપ્નો વિજયસેનસૂરિ બુદ્ધિસાગર વિજ્ઞપ્તિપત્રો (૩૪) જૈન વિજ્ઞપ્તિપત્રો તાડપત્ર તેમ જ કાગળ ઉપર લખાયેલાં મળે છે. સૌથી પ્રાચીન વિજ્ઞપ્તિપત્ર વિ. સં. ૧૨૫૦ના અરસાનું છે અને એ તાડપત્ર ઉપર લખાયેલું છે. એનું એક જ પત્ર મળે છે. એના પ્રણેતા પ્રભાચન્દ્રમણિ છે. ત્યાર પછી લગભગ ૨૦૦ વર્ષે લખાયેલું વિજ્ઞપ્તિપત્ર મળે છે. કોણે કોના ઉપર વિજ્ઞપ્તિપત્ર મોકલ્યું-કોણે એ રચ્યું એ બાબત નીચે મુજબ હું દર્શાવું છું- ૬૫ નામ પ્રેષક–પ્રણેતા ગ્રાહક વૈક્રમીય રચનાવર્ષ વિજ્ઞપ્તિપત્ર પ્રભાચન્દ્રમણિ ભાનુપ્રભગણિ લ. ૧૨૫૦ વિજ્ઞપ્તિલેખ લોકહિતસૂરિ જિનોદયસૂરિ લ. ૧૪૩૦ વિજ્ઞપ્તિમહાલેખ જિનદયસૂરિ લોકહિતસૂરિ ૧૪૩૧ ત્રિદશતરંગિણી મુનિસુન્દરસૂરિ દેવસુન્દરસૂરિ ઉ. ૧૪૬૬ ૧. ૧ + ૨ + ૧ + ૧ + ૩ અર્થાત્ સિદ્ધ માટે બે અને સાધુ માટે ત્રણ જ્યારે બાકીના મટે એકેક અર્થ કરાયેલ છે. ૨. સૂર્ય અને રાહુ માટે બબ્બે, ચન્દ્ર માટે ચાર અને બાકીના છ ગ્રહો માટે એકેક અર્થ કરાયેલ છે. ૩. ઇન્દ્ર માટે બે તથા અગ્નિ, યમ, નૈઋત, વરુણ, વાયુ, વૈશ્રમણ અને ઈશાન માટે એકેક અર્થ કરાયેલ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005506
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy