________________
૨૮૧
પ્રકરણ ૩ર : શ્રવ્ય કાવ્યો : અનેકાર્થી કૃતિઓ : પ્રિ. આ. ૪૬૪-૪૬૭]
આમ આ બંને ઉલ્લેખો અપૂર્ણ માહિતી પૂરી પાડે છે. તેમ છતાં એ બંને એકબીજાના પૂરક જણાય છે એટલે કે જિનમાણિક્ય રત્નાકરાવતારિકાના આદ્ય પદ્યને અંગે એક શતાર્થી મોડામાં મોડી વિ. સં. ૧૫૩૯માં રચી છે. એમાં નિમ્નલિખિત ૧૧૧અર્થો દર્શાવાયા છે :
વિષય
અર્થસંખ્યા
વિષય
અર્થસંખ્યા
૧૨
da
દ
સામાન્ય વ્યવહારી બ્રહ્મા વિષ્ણુ (નારાયણ) વિષ્ણુ (ભાવી તીર્થકર) શિવ પાર્વતી
e
w
w
*૨૪
મહાવીરસ્વામીની સ્તુતિ સિદ્ધાર્થ (નૃપ) ત્રિશલા ગૌતમસ્વામી નન્ટિવર્ધન ઋષભદેવાદિ ૨૪ તીર્થકરો ચાર શાશ્વત તીર્થકરો શત્રુંજય રૈવતગિરિ સાધારણ જિન સિદ્ધ આચાર્ય
૭
=
-
=
ચન્દ્ર રાજા
2
=
m
0
P ૪૬૭
પ્રદીપ અગ્નિ
૦
-
૦
-
-
૦
-
૦
કામ કોકિલ મેઘ આમ્ર વૃક્ષ લીમડો
-
૦
-
૦
ઉપાધ્યાય સર્વ સાધુ વાચનાચાર્ય સ્વગુરુ વાણી જૈન ધર્મ સિદ્ધાન્ત સિદ્ધિ
-
૦
વાયું
-
૦
-
૦
રાત્રિ શલભ (તીડ) શરાવ સિદ્ધહેમચન્દ્ર
-
૦
-
૦
શ્રાવક
૧-૨. આ શાર્થીની પ્રશસ્તિ કર્તાના શિષ્ય વિજયે વિ. સં. ૧૫૩૯માં રચી છે. એથી મેં આમ નિર્દેશ કર્યો છે. ૩. જુઓ “લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર” તરફથી ઈ. સ. ૧૯૬૫માં પ્રકાશિત
રત્નાકરાવતારિકા (ભા. ૧, પૃ. ૨૨૧) ૪-૫. પ્રત્યેક તીર્થકર અંગે એકેક.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org