________________
एकंचदो व समए केवलि परिवज्जिया अणाहारा मंथंमि दोणि लोए, य पूरिए तिनि समया उ ॥ १७५ ॥
કેવળી સમુઠ્ઠાતમાં કામણ શરીર હોવાથી ત્રીજે ચોથો પાંચમે સમય અનાહારક છે, બાકીના સમયમાં ઉદારિક શરીર સાથે મિશ્ર હોવાથી આહારક છે, પહેલે સમયે દંડાકાર બીજે સમયે મંથન આકાર હોય ત્યારપછી કપાટ અને આંતરા પુરે પાંચમા સમયે આંતરા સંકેલે, છઠામાં કપાટ સાતમામાં મંથન આઠમામાં દંડ સંકેલે, તેમાં પ્રથમના બે અને પાછલા ત્રણમાં આહારક જાણવા. अंतोमुहुत्त मद्धं सेलेसीए भवे अणाहारा सादीयमनिहणं पुण सिद्धायऽणहारगा होंति ॥ १७६
અંત મુહૂર્તોને કાળ કહ્યો તે પાંય હૃસ્વ સ્વર અ ઈ ઉ ના લુ બેલવા જેટલો કાળ જ્યારે કેવળીને મેક્ષ જવું થાય ત્યારે પહેલાં અગી ગુણ સ્થાનને શૈલેશી અવસ્થા કહે છે, તેમાં પ્રથમની કાયા છોડી શરીર રહિત થવા પહેલાં વચલ કાળ છે તે અનાહારક છે, પણ મેક્ષમાં ગયા પછી સિદ્ધના જીવને આહાર કઈ દિવસ પણ નથી, એટલે શરીર છોડયું તે આદિ છે, પણ અંત નથી, હવે સ્વામી વિશેષ આશ્રયી જરા વધારે ખુલાસો કરે છે, ૧૭૪–૧૭૬ ગાથા નિર્યુતિમાં સંબંધ બતાવે, હવે ૧૭પ ને સંબંધ બતાવે છે, કેવળીને છોડીને સંસારી જી એક અથવા બે